SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કુંલ્લાસ 1 આહત દશ”ન દીપિકા. સ્ત્રી–વેદ અને ( ૯ ) નપુસક–વેદ એમ નવ પ્રકાર છે.૧ કર્માની સ્થિતિ. " કમના ભેદ–પ્રભેદેની આ પ્રમાણે સ્થૂલ રૂપરેખાનું દર્શન કરી હવે એના સ્થિતિ–કાળ તરફ ઉડતી નજર ફ્રેંકીએ. કમ–પુદ્ગલ જેટલા વખત સુધી સ’સારી આત્મા સાથે આતપ્રત થયેલુ રહે—જોડાયેલુ રહે, તેટલે વખત તે કમના સ્થિતિ-કાલ ’ યાને ‘ સ્થિતિ ” કરવાય છે. કદ્રવ્ય વધારેમાં વધારે જેટલે વખત રહે તે તેના ‘ ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ' અને એછામાં આછે। જેટલા કાળ રહે તે તેના ‘ જઘન્ય સ્થિતિ-કાલ ’ વણવા. આ બેની વચ્ચેના કાળનું નામ ‘ મધ્યમ સ્થિતિ-કાલ ’ છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેન્નનીય અને અન્તરાય એ ચાર કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ ત્રીસ રકાડાકોડી સાગરોપમના, નામ અને ગાત્ર એ પ્રત્યેકના વીસ કાડાકાઢી સાગરાપમના, અને માહનીયના સિત્તેર ( સૌથી વધારે ) કોડાકોડી સાગરોપમના અને આયુષ્યને તેત્રીસ ( સૌથી ઓછા ) સાગરાપમને છે. વેદનીય, નામ અને ગાત્ર એ સિવાયનાં કર્મના જઘન્ય સ્થિતિ કાલ અંતર્મુ་જૂના છે. વેદનીયના જઘન્ય સ્થિતિ-કાલ પરત્વે મત-ભેદ છે. તત્ત્વાર્થાધિ॰ ( અ૦ ૯, ૭ સૂ૦ ૧૯ ) પ્રમાણે તે બાર મતના છે, જ્યારે ઉત્તરા૦ (અ૦ ૩૩) પ્રમાણે તે પશુ અંતર્મુહૂતના છે; નામ અને ગાત્રને તે આઠ આઠ મુના છે. આ હકીકત પૂરેપૂરી સમજાય તે માટે ‘ સાગરોપમ ' એટલે શું તે જાણવું જોઈ એ. પર’તુ આ સાગરોપમનુ` સ્પરૂપ ‘ પચેપમ ’ ઉપર આધાર રાખે છે એટલે કે પચે પમથી પરિચિત થતાં સાગરોપમ સહેલાઇથી સમજી શકાય તેમ છે. આ સંબંધમાં આગળ વધીએ તે પૂર્વે એ નિવેદન ૧ આ પ્રમાણે દર્શન-માહતીયના ત્રણ, કષાયના સેાળ અને નેકષાયના નવ ભેદ્ય મળીને મેહનીયના ૨૮ પ્રકારો પડે છે. આ સર્વેનું વિશિષ્ટ સ્વરૂપ તુ ઉલ્લાસમાં વિચારીશું. ૨ એક કરાડ (ક્રાટિ)ને એક કરાડે ચુવાથી જે સંખ્યા આવે છે, તેને (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અર્થાત્ એકડા ઉપર ૧૪ મીડાં ચડાવીએ ત્યારે એટલે કે એક શંકુને ) · કાડાકાડી ’ કહેવામાં આવે છે, ૩ આ રહ્યું તે સૂત્ર~~ Jain Education International 16 ૪ આ રહ્યો તે ઉલ્લેખ 44 अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य. ७७ ૩૫ીસાિમાળ, સૌ જોરિૌઢીઓ ! उक्कोसिया होइ ठिई, अंतमुहुत्तं जहन्निया ॥ १९ ॥ आवरणिजाण दुहं पि, वेयणजे तहेव य । अंतरापय कम्मम्मि ठिई पसा वियाहिया ॥ २० ॥ " [ उदधिसद्गनाम्नां त्रिंशत् कोटिकोटयः । उत्कृष्टा भवति स्थितिः अन्तर्मुहुर्त जघन्या ॥ १९ ॥ आवरणीययोः द्वयोरपि वेदनीये तथैव च । સતરાયે હૈં ધર્મનિ સ્થિતિરેલા વાક્યાતા || ૨૦ || ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy