SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જીવ અધિકાર [ પ્રથમ ઉપર તેની વિવિધ વિશિષ્ટતાઓ પૂર્ણાંક પ્રકાશ પાડે છે, જ્યારે સ્મરણ તે તે પૈકી ઘેાડી જ વિશિષ્ટતાઓનુ` ભાન કરાવે છે એટલે અનુભવથી સ્મરણ પૃથક જ છે. જો એમ કહેવામાં આવે કે સ્મરણ દ્વારા ઉપસ્થિત થયેલી વિશિષ્ટતાઓ અનુભવ દ્વારા જણાયેલી છે, કેમકે એમ ન હોય તેા સ્મરણનો સંભવ જ કયાંથી રહે તે વ્યાપ્તિ દ્વારા સૂચવેલ અગ્નિનું જ્ઞાન વિશિષ્ટ સ્થળને પણ સ્પશે છે એ ભૂલી જવું ન જોઇએ. ગૃહીત-ગ્રાહિત્ય ગૃહીતગ્રાહિત્વને દોષ ગણી સ્મૃતિના તિરસ્કાર કરવા તે યુક્તિ-યુક્ત નથી, કેમકે અનુમાનથી ગૃહીત પ્રત્યક્ષ જ્ઞાન તેમજ તગૃહીત વિષયને ગ્રહણ કરનાર અનુમાન ગૃહીતગ્રાહિ નથી ? વળી સ્મરણ વિષયની સત્તા નહિ રહેતે છતે ઉત્પન્ન થાય છે, વાસ્તે તે અપ્રમાણ છે એમ પણ કહેવુ યુક્તિ-સંગત નથી, કેમકે અમુક અમુક હેતુથી આ સ્થળે વૃષ્ટિ થઇ છે એવું ભૂતપૂર્વ વસ્તુનું જ્ઞાન અનુમાનરૂપ છે એમ શું નૈયાયિકાએ સ્વીકાયુ નથી ? આ ઉપરાંત સ્મરણ-જ્ઞાન કાઇ કાઇ વાર અસત્ય હોય છે એમ કહી તેના પ્રામાણ્યના અપલાપ કરવા તે વ્યાજબી નથી, કેમકે શુ અસત્ય હેતુ પૂર્ણાંકનું અનુમાન સાચું છે ? જેમ અનુમાનની અસત્યતા તેના હેતુ વગેરે જનકાની અસત્યતાને આભારી છે, તેમ સ્મરણની અસત્યતા પણ અનુભવની અવાવિકતાને અધીન છે. એથી સમજી શકાય છે કે જેમ સાચું અનુમાન પ્રમાણુ છે તેમજ સાચું સ્મરણ પણ પ્રમાણ છે જ; કેમકે પ્રમાણનું લક્ષણ અવિસવાદીપણું છે, જ્યારે અપ્રમાણુનું લક્ષણ વિસંવાદીપણું છે, આથી નિમ્ન-લિખિત શ્લોકમાં દર્શાવેલા દોષ માટે સ્થાન રહેતું નથીઃ-~~ પ્રત્યભિજ્ઞાન આને ગ્રન્થકારે વિચાર કર્યા નથી એટલે એના લક્ષણ માટે તે પ્રમાણુનય૦ (પરિ ૩)ના નિમ્નલિખિત પાંચમા સૂત્રનું અવલેાકન વિશેષ આવશ્યક છે. "" अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वता सामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं પર. प्रत्यभिज्ञानम् " न स्मृतेः प्रमाणत्वं गृहीतग्राहिताकृतम् । अपि त्वनर्थजन्यत्वं तदप्रामाण्यकारणम् ॥ ,, 39 અર્થાત્ અનુભવ અને સ્મરણ એમ એ કારણેા દ્વારા ઉત્પન્ન થયેલુ, તિ-સામાન્ય, ઊર્ધ્વતાસામાન્ય ઇત્યાદિ વિષયવાળું અને ( ભૃત અને વર્તમાન કાળની ) એકતાની સકલના કરનારૂ જ્ઞાન તે ‘ પ્રત્યભિજ્ઞાન ’ છે. ૧ આ શ્લોક પ્રમાણ-મીમાંસાની ટીકા( પૃ૦ ૯)માં સાક્ષીરૂપે આપેલા છે. પરિભાષા( પત્રાંક ૧૧૯ માં અક્ષરશઃ સ્વીકારવામાં આવ્યું છે. પિરણામ વગેરે સમજવું. ૨ આ જ લક્ષણ જેનત Jain Education International ૩ ઇત્યાદિ'થી વિદેશ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy