________________
ટ
આસવ-અધિકાર.
[ તૃતીય
બુદ્ધિથી તેને સચિત્ત વ, ઘઉં, ચેાખા વગેરેમાં મૂકી દેવા તે · સચિત્તનિક્ષેપ ’ છે. એટલે કે ખાનપાનની દેવા ચેાગ્ય વસ્તુને ન ક૨ે ( ખપે ) તેવી મનાવી દેવાની ઇચ્છાથી ફાઈ સચેતન વસ્તુમાં તેને મૂકી દેવી તે ‘ સચિત્તનિક્ષેષ ’ છે.
સચિત્તપિધાનનું લક્ષણ—
चतुविधाहारस्यादेयबुद्धया सूरणकन्दपत्रपुष्पादिसचित्तेन स्थगनવસ્ત્ર વિજ્ઞવિધાનસ્થ રક્ષળમ્ । ( પુરo )
અર્થાત્ ચાર પ્રકારના આહાર પૈકી કાઇ નહિ આપવાની બુદ્ધિથી એ ( આપવા યાગ્ય ) આહારને સૂરણ, કંદ ( રતાળુ ), પાંદડાં, ફૂલ વગેરે સચેતન પટ્ટાથી ઢાંકી દેવા તે ‘ સચિત્તપિધાન ’ છે. પરબ્યપદેશનુ લક્ષણ—
भिक्षाकाले समुपस्थितं प्रकटतयाऽन्नादिकं पश्यन्तं साधुमदेय - बुद्धधा 'परकीयमतो न ददामि' इति व्यपदेशकरणरूपत्वं परव्यपदेशस्थ S(નમ્ । ( પુ૨૨ )
અર્થાત્ શિક્ષાના વખતે આવેલા અને પ્રકટ રીતે અન્નાદિને જોતા સાધુને આહાર ન આપવાની બુદ્ધિથી આ તે પારકું છે, તેથી હુ' આપી શકું તેમ નથી એમ કહેવું તે ‘ પરભ્યપદેશ ’ કહેવાય છે એટલે કે પેાતાની આપવા લાયક અન્નપાનાદિ વસ્તુને એ પારકાની છે એમ કહી તેના દાનથી પેાતાની જાતને માન પૂર્વક છૂટી કરી લેવી તે ‘ પરભ્યપદેશ ’ છે. અથવા તેા દેવાની બુદ્ધિથી પારકાની વસ્તુને પણ પાતાની કહેવી તે ‘ પરભ્યપદેશ ' છે. વિદ્યમાન કોઇ વસ્તુ સાધુ માંગે તે તે અમુકની છે, વાસ્તે તેની પાસે જઇને માંગે એમ કહેવું અથવા તા અવજ્ઞાથી પારકા પાસે તે અપાવવી અથવા તા મૃત કે જીવતા એવા અન્યને પુણ્ય થાય એવા ઉદ્દેશથી આપવી તે પણ પરભ્યપદેશ છે.
માત્મય નું લક્ષણ—
હ્રાયચુઋષિત્તન પ્રવાનું માભર્વસ્વ જાળમ્ । ( પુરરૂ )
અર્થાત્ કષાયથી કલુષિત મન વડે દાન દેવું તે · માત્સર્યાં ’ છે. એટલે આદર કે બહુમાન વિના અગર તેા અરે આ નિર્ધને પણ દાન દીધું તે શું હું એનાથી ગયા એમ બીજાના દાનગુણુની અદેખાઈથી દાન કરવા પ્રેરાવુ તે ‘ માત્સર્યાં ’ છે; કેમકે ‘મત્સર’ શબ્દના ક્રોધ અને પરસ’પત્તિની અસહિષ્ણુતા એવા બે અર્થા છે, ૨
Jain Education International
૧ જુએ અ’દીપિકાનું ૧૭૫ મુ પત્ર.
૨ હંમ અનેકાસગૃહમાં કહ્યુ' પણ છે કે—
LL
सत्सरः परसम्पत्यमायां तद्वति क्रुधि ।
For Private & Personal Use Only
www.jainelibrary.org