SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આ ત દર્શન દીપિકા, ૧૬૩ અનન્તાનુબન્ધી કષાયના ઉદય વખતે પૂર્વ પ્રતિપન્ન હોય, પરંતુ પ્રતિપદ્યમાન તા નહિ જ; બાકીના કષાયાના ઉદય સમયે અને સભવે છે. કાય-દ્વાર પુરૂષ-વેદ તેમજ સ્રો-વેદમાં અને હાય છે. નપુસક-વેઢવાળા પૈકી એકેન્દ્રિયામાં બંનેના અભાવ છે; વિકલેન્દ્રિયામાં તેમજ અસ'ની પંચેન્દ્રિયેામાં કેટલાક પૂર્વ પ્રતિપન્ન હાય છે, પરંતુ પ્રતિપદ્યમાન હાતા નથી; સી પંચેન્દ્રિયમાં તે બંનેને સદ્દભાવ છે. વેદ-દ્વાર નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવામાં તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા દરમ્યાન અને હાય, પરંતુ કૃષ્ણàશ્યા, નીલલેશ્યા અને કાપે તલેશ્યા દરમ્યાન પૂર્વ પ્રતિપન્ન હાય, પરંતુ પ્રતિપદ્યમાન ન હોય. લેશ્યા દ્વાર શું સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વ પામે છે કે મિથ્યાદષ્ટિ તે પામે છે ? નિશ્ચય-નયથી તે સમ્યગ્દષ્ટિ તે પામે છે, કેમકે શશ ગાદિની માફક જે ન હોય તે ઉત્પન્ન થતુ નથી. વ્યવહાર- નયથી મિથ્યાષ્ટિ સમ્યક્ત્વ પામે છે, કેમકે પ્રતિપત્તિનો અદ્ભૂતભાવ વિષય છે, અર્થાત્ જેનામાં જે ન હેાય સમ્યગ્દર્શન દ્વાર તે તે પામે; હાય તેને પામવાનું શુ ? જ્ઞાન-દ્વાર નિશ્ચય—નય પ્રમાણે જ્ઞાની અને વ્યવહારનય પ્રમાણે અન્નાની સમ્યક્ત્વ પામે છે. ચક્ષુ શનવાળાઓમાં અને હાય છેઃ ચતુરિન્દ્રિય અને અસની પાંચેન્દ્રિયાને વિષે પૂર્વ પ્રતિપન્ન હાય, પરંતુ પ્રતિષદ્યમાન ન હોય. સજ્ઞી પચેન્દ્રિયેામાં અને હાય. અચક્ષુર્શની પૈકી પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના અચધ્યુઈશનીઆવાં બંને નથી; દ્વીન્દ્રિય, વીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસજ્ઞી પંચન્દ્રિયામાં પૂર્વ પ્રત્તપન્ન હોય પરંતુ દર્શન દ્વાર પ્રતિપદ્યમાન નાંહે હાય; જયારે સન્ની અચક્ષુનીઆમાં બને હાય. ચારિત્રવાન્ પૂર્વ પ્રતિપન્ન જ હાય છે, જયારે અચારિત્રી પૂર્વ પ્રતિપન્ન હોય કે પ્રતિપદ્યમાન ચારિત્ર-દ્વાર હાય. અનાહારક પૂર્વ પ્રતિપન્ન જ હાય છે, પરંતુ પ્રતિપદ્યમાન નહિ; કેમકે અન્તરગતિમાં આહારક-દ્વાર તેના સંભવ નથી, સાકાર ઉપયેગવાળાઓમાં બને છે, જ્યારે અનાકાર ઉપયોગવાળામાં પૂર્વ પ્રતિપન્ન હોય, ઉપયાગ-દ્વાર કિન્તુ પ્રતિપદ્યમાન નહિ. ૧ આથી સમજાય છે કે નિશ્ચય-નય સત્કાર્યાવાદી છે, જ્યારે વ્યવહારનય અસત્કાર્યવાદી છે, ૨ આ હકીકત આગળ ઉપર આ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે. ૩ આ ઉપરાંત ક્ષેત્ર, દિશા ઇત્યાદિ જુદા જુદા દ્વારાની અપેક્ષાએ સમ્યક્ત્વ સબંધો ઊહાપોહ આવશ્યક–સૂત્રની શ્રીભખાહુરવામીએ રચેલી નિયુક્તિ (ગા॰ ૮૦૭–૮૨૯)માં કરવામાં આવ્યો છું, પરંતુ તે ગ્રન્થનું કલેવર વધી જવાના ભયથી અત્ર આપવામાં આવતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy