________________
૫૭૫
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા. અપાનનું લક્ષણ – _अन्तःक्रियमाणो यो बाह्यवायुस्तस्य पुननिःश्वासरूपत्वमपानચ ક્ષાર્ા (૨૨) અર્થાત જે અંદર લઈ જવાયેલે બહારને વાયુ નિઃશ્વાસરૂપે પાછે કઢાય છે તે વાયુ “અપાન' કહેવાય છે.
ભાષા અને મનની પેઠે પ્રાણુ અને અપાનને વ્યાઘાત અને અભિભવ થાય છે. આથી શરીરની જેમ આ ચારે પગલિક છે. સુખનું લક્ષણ
सातवेदनीयोदयादात्मनः प्रसन्नतानुरूपत्वं सुखस्य लक्षणम् । ( ૨૨૨) અર્થાત સાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા આત્માના પ્રસન્નતારૂપ પરિણામને સુખ” કહેવામાં આવે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે આ કંઈ વાસ્તવિક-મુક્તિના સુખનું લક્ષણ નથી, પરંતુ આ તે પચારિક-સાંસારિક સુખની વ્યાખ્યા છે. અત્ર સાતવેદનીય કર્મ એ અંતરંગ કારણ છે, જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બાહ્ય કારણ છે. દુઃખનું લક્ષણ
असातवेदनीयोदयादात्मनः सङ्क्लेशरूपत्वं दुःखस्य लक्षणम्। ( ૧૨૭) અર્થાત અસાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા આત્માના સંકલેશરૂપ પરિણામને દુઃખ” સંબોધવામાં આવે છે. અત્રે અસાતવેદનીય એ અંતરંગ કારણ છે, જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર ઇત્યાદિ બાહ્ય કારણ છે. જીવિતનું લક્ષણ –
आयुर्नामकर्मोदयात् प्राणस्याव्युपरमरूपत्वं जीवितस्य लक्षणम् । (૨૨૮). અર્થાત આયુષ્ય-નામકર્મના ઉદયથી (દેહધારી) આત્માની સાથે જે પ્રાણુને (અને અપાનને ) સંબધ ચાલુ રહે છે તે સંબંધ “જીવિત” તરીકે ઓળખાય છે. મરણનું લક્ષણ
आयुर्नामकर्मोच्छेदात् प्राणस्य व्युपरमरूपत्वं मरणस्य लक्ष
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org