SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ મનુષ્યની તેજસ અવગાહના— મનુષ્યની તૈજસ અવગાહના જઘન્યતઃ અ'ગુલના અસંખ્યેય ભાગ જેટલી છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે મનુષ્ય-ક્ષેત્રથી લેાકાંત સુધીની છે. દેવાની તૈજસ અવગાહના— જીવ-અધિકાર. 7 ભવનપતિ, વ્યંતર, જયેાતિષ્ક અને પહેલા એ · સૌધર્મ અને ઈશાન ’દેવલાકના દેવેાની તૈજસ અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, કેમકે રત્નનાં આભૂષણા વગેરેમાં મમત્વની બુદ્ધિથી તેને વિષે પૃથ્વીકાયાદિરૂપે તેમના જન્મના સંભવ છે, જ્યારે ઉત્કૃષ્ટથી તેમની તેજસ અવગાહના નીચે છેક ત્રીજા નરકના પૃથ્વી-તલ સુધીની જાણવી,કેમકે ત્યાં ગયેલામાંના કેટલાકનું ત્યાં મરણુ થવાનો સંભવ છે; તિયČગ દિશામાં છેક ‘ સ્વયંભૂરમણ ’ના અંતિમ છેડાની વેદિકા સુધી જાણવી, અને ઊચે છેક ૨૮ ઈષપ્રાગ્મારા ' પૃથ્વીના ઉપરના તળિયા સુધીની જાણવી. આ પ્રમાણે કહેવાનુ કારણ એ છે કે એટલે સુધી જ પૃથ્વીકાયાદિની ઉત્પત્તિના , સભવ છે. * અવગાહના ત્રીજા ‘ સનત્કુમાર ’થી તે સહસ્રાર ’ દેવલાકવાસી દેવાની તેજસ જઘન્યથી અગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કેમકે સનત્કુમારાદિ દેવે નક્કા ગજ મનુષ્ય કે ગજ તિય ચ તરીકે જ ઉત્પન્ન થાય છે. તેમની એકેન્દ્રિયાદરૂપે ઉત્પત્તિને સંભવ જ નથી. આથી આ દેવા પૈકી કાઇ મંદરાચલ ( ‘ મેરુ ’ પંત ) ઉપરની વાવ વગેરેમાં જલ–કીડા કરવા ગયેલા ત્યાં આયુષ્યના ક્ષયથી પાતાથી અત્યંત નજદીક પ્રદેશમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય. આ પ્રમાણે જઘન્ય અવગાહના સંભવે છે. અથવા તે કોઇક સનત્કુમારાઢિ દેવ પૂ સંબંધવાળી મનુષ્યના લવમાં ભાગવેલી મહિલાને વિષે મેહ પામી એના અવાચ્ય પ્રદેશમાં પેાતાના અવાચ્ય અ’શને નાંખી તેને આલિંગન કરતાં મૃત્યુ પામી એ સ્ત્રીના જ ગર્ભામાં ઉત્પન્ન થાય તેા એની પણ આટલી જઘન્ય અવગાહના સ'ભવે છે. " * , સનત્કુમાર ’થી તે ‘ સહસ્રાર’ સુધીના દેવલાકના દેવાની ઉત્કૃષ્ટ અવગાહના નીચે છેક પાતાલકલશ ’ ના વચલા ત્રીજા ભાગ સુધી હાય, કેમકે ત્યાં મત્સ્યાને સંભવ છે; તિયંગ્ દિશામાં છેક ‘ સ્વય’ભ્રમણ ' સમુદ્રના છેડા સુધી હાય અને ઊંચે છેક ‘અચ્યુત’ નામના ખારમાં દેવલાક સુધી હેાય, કેમકે કોઇક સનત્કુમારાદિ દેવ ‘અચ્યુત’ દેવલેાકમાં વસતા કોઇ મિત્ર-દેવની નિશ્રાથી ત્યાં જાય અને ત્યાં મરણ પામે. મૈં પ્રથમ Jain Education International ' . ૧ ‘ પુષ્કર ' દ્વીપમાં એની બરાબર મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગાળાકારે • માનુષાત્તર પત આવેલો છે. આ પત મનુષ્ય લાકને ઘેરીને ઉભે છે. આની પૂર્વતા સમગ્ર ભાગ અર્થાત ‘ જંબુ ’ દીપ, ધાતકી ’ દ્વીપ અને ‘પુષ્કર’ દ્વીપને અડધા ભાગ એટલે અઢી દ્વીપ એ ‘મનુષ્યક્ષેત્ર' ગણાય છે, કેમકે એટલા ભાગમાં જ મનુષ્યની ઉત્પત્તિને સંભવ છે. ૨ આના સ્વરૂપ માટે જીએ। અંતિમ ઉલ્લાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy