SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૬૭ આકાશ અને સ્ફટિકના જેવા શુદ્ધ પુદગલેના બનેલા અને અનુત્તર વિમાનના દેવેથી પણ અધિક કાંતિવાળા આ શરીરને પ્રભાવ અદભુત છે. અતિગૂઢ તેમજ અતીન્દ્રિય વિષયમાં જ્યારે ગીશ્વરને સર્વજ્ઞ ભગવાન પાસેથી ખુલાસે મેળવવાની જરૂર પડે છે, ત્યારે અથવા તે તીર્થકરની અપૂર્વ અદ્ધિ જોવાનું કુતૂહળ ઉત્પન્ન થાય છે ત્યારે અથવા અન્ય કોઈ કારણસર તેઓ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પરમાણુ-પંજનું પૂતળું બનાવે છે. આ પૂતળું “ આહારક શરીર” કહેવાય છે. એ શરીર એક હાથ જેટલું ઊંચું હોય છે. આ શરીર દ્વારા તેઓ સર્વજ્ઞ દેવ પાસે પહોંચી પોતાની શંકાનું સમાધાન મેળવે છે. આ બધું કાર્ય વિજળીના કરતાં પણ વિશેષ ઝડપથી કરી લેવામાં વે છે. આ શરીર દ્વારા તીર્થકરને જોતાં જ દેહનું નિવારણ થઈ જાય છે અને કાર્ય પૂરું થતાં એ શરીર પાછું જે સ્થળમાં દારિક શરીરને બાધા ન પહોંચે એવી રીતે ન્યાસની જેમ રાખ્યું હોય ત્યાં આવે છે. પછી ગીવર માગી લાવેલા ઉપકરણની જેમ આહારક શરીરને ત્યજી દઈને આત્મ-પ્રદેશને ઉપસંહાર કરી જલદી દારિક શરીરમાં દાખલ થઈ જાય છે. જો કે ઔદારિકાદિ શરીરના બદ્ધ અને મુક્ત એવા ભેદ પાઠ તેની સંખ્યાને વિવિધ જીવ આશ્રીને વિચાર કરી શકાય તેમ છે, પરંતુ ગ્રંથનું કલેવર વધી જવાના ભયથી તે અત્ર ન આપતાં અનુયાગદ્વાર (સૂ. ૧૪૨) જેવા તેમજ તેના ટુંક સાર માટે અત્યારે મારે હાથે સંપાદન થતા ન્યાયાનિધિ પંજાબ કેસરી શ્રી વિજયાનંદસ્વરકૃત નવતત્વસંગ્રહ (પૃ. ૭-૮) જોવા ભલામણ છે. એટલે આ પ્રમાણે શરીર સંબંધી આપણે જે ઊહાપોહ કર્યો છે તેને સાર " નિમ્ન-સૂચિત કઠા દ્વારા રજુ કરી આ પ્રકરણ પૂર્ણ કરીશું. ૧ જુઓ પૃ. ૪૪૫. ૨ વાભિગમની વૃત્તિમાં ટાંચણરૂપે કહ્યું છે કે – " पाणिदय रिधिमणसुहमपयत्या वगाह हेउं बा। संसयवोच्छेयत्थं गम जिणपाय मूलंमि ॥ { frળાનqક્રમvsara કા | संशयव्युच्छे दार्थ गमनं शिनावमूले ॥ । અર્થાત જીવદયા, ( તીર્થંકરની ) ઋદ્ધનું દર્શન, સુમિ પદાર્થ સમજગ્યું કે સંશયનું નિરાકરણ જેવા પ્રસંગે જિનેશ્વર પાસે જવામાં આહારક શરીર ઉપર થાય છે. પ્રવચનસારોદ્ધારમાં આ ગાથા થોડાક ફેરફાર સાથે નજરે પડે છે. જુએ ૨૭૩ મું તા. ક સરખા પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ૪૪૫ માં પત્રગત નિમ્નલિખિત પંક્તિઃ– રિનિતિયોગનઃ પુનર વરેજ રેવાં 1 mi[ rદરા રમાવાઈबुद्धया न्यासकवनिक्षिप्तं स्वप्रदेशजाल यबद्धं बयस्थमाते, ततो याचिलोपकरणबद् विमुच्याहारकमुपसंहृत्यात्मप्रदेशजालं द्रागौदारिकमेधानप्रतिशत । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy