SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૧૧૫૭ ક્ષેત્ર-દ્વારભૂત ભાવની દ્રષ્ટિએ ૪૫ લાખ ચેાજન પ્રમાણવાળા મનુષ્ય-ક્ષેત્રમાંથી જ સિદ્ધ થાય. તેમાં પણ જન્મઢષ્ટિએ વિચારતાં તે પંદર કમ ભૂમિએ જ પૈકી ગમે ત્યાંથી સિદ્ધ થાય. અલબત્ત સંહરણુ-ષ્ટિએ સમસ્ત મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ થાય, વર્તમાન ભાવની દૃષ્ટિએ બધા સિદ્ધોનુ ક્ષેત્ર આત્મ-પ્રદેશ કે આકાશ-પ્રદેશ છે. કાલ–દ્વાર—ભૂતની દૃષ્ટિએ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના ત્રીજા ચેાથા આરામાં જન્મેલા જીવા ત્રીજા ચેાથા આરામાં મેાક્ષે જાય અને અવસર્પિણી કાળના ત્રીજા, ચાથા અને પાંચમામાં મેક્ષે જાય પરંતુ અવસર્પિણી કાળના પાંચમા આરામાં જન્મેલેા જીવ પાંચમા આરામાં માહ્ને ન જાય, કિન્તુ ચેાથા આરામાં જન્મેલ હાય તા જાય. વિશેષમાં ઉત્સર્પિણીના પહેલા, ખીજા, પાંચમા અને છઠ્ઠા આરામાં સહરાયેલ વ્યક્તિ તા મેક્ષે જાય. અર્થાત્ સ'હરણની અપેક્ષાએ તે બધા કાલમાં સિદ્ધ થાય છે, મહાવિદેહમાં તે ગમે ત્યારે જીવ મેક્ષે જાય; કેમકે ત્યાં ઉત્સર્પિણી અવસર્પિણી જેવા કાળના વિભાગ જ નથી. વર્તમાનની ઢષ્ટિએ સિદ્ધ થવાનું કેઇ લૌકિક કાલચક્ર નથી; એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ગતિ-દ્વાર—ભૂતની દૃષ્ટિએ ને અંતિમ ગતિ વિચારીએ તા ચાર ગતિએ પૈકી મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. ઉપાન્ત્ય ભવ વિચારીએ તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે, વત માન હૃષ્ટિએ સિદ્ધ ગતિમાં જ સિદ્ધ થાય છે. લિ'ગ–દ્વાર—લિંગના ( ૧ ) વેદ અને ( ૨ ) ચિહ્ન એમ બે અર્થા થાય છે. તેમાં ભૂત-દૃષ્ટિએ વેદની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે, વત માન— હૃષ્ટિએ વેદક જ સિદ્ધ થાય છે. ભૂત--ષ્ટિએ ભાવ-ચિહ્નની અપેક્ષાએ અર્થાત્ આંતરિક ચેાન્યતા વિચારીએ તા ક્ષાચિક સભ્યાદિ સ્ત્રલિંગે જ યાને વીતરાગ લિંગે જ સિદ્ધ થાય છે. દ્રવ્ય-ચિહ્નની અપેક્ષાએ અર્થાત્ બાહ્ય દ્વેષની દૃષ્ટિએ તા સ્વલિને એટલે કે જૈન લિ ંગે, અન્ય લિંગે તેમજ ગૃહસ્થ—લિંગે પણ સિદ્ધ થાય છે. જ તીથ-દ્વાર—કાઇ તી કરરૂપે અને કોઇ અતીથ કરરૂપે સિદ્ધ થાય છે. અતી કરમાં કોઇ તીથ પ્રવર્યા પૂર્વે, કોઇ તીથ પ્રવર્ત્યા બાદ અને કોઇ તીના વિચ્છેદ દરમ્યાન મેાક્ષે જાય છે. ચારિત્ર-દ્વાર—ભૂત-દૃષ્ટિએ એટલે કે પૂર્વ ભાવી નય મુજબ અ'તિમ સમયના વિચાર કરીએ તે યથાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય છે અને ઉપાન્ય સમયના વિચાર કરીએ તા ત્રણ, ચાર અને પાંચે ચારિત્રવાળા સિદ્ધ થાય છે. વર્તમાન–ષ્ટિએ સિદ્ધ ચારિત્રી કે અચારિત્રી નથી. પ્રત્યેકબુદ્ધાધિત-દ્વાર—-પ્રત્યેકબાધિત અને બુદ્ધઐધિત અને સિદ્ધ થાય છે. ૧ ( અ ) સામાયિક, ( આ ) સૂક્ષ્મસ’પરાય અને (૪) યચાખ્યાત; અથવા (અ) સામાયિક, (આ) છેદેપસ્થાપનીય અને (૪) યથાખ્યાત. ૨ સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય અને યથાખ્યાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy