________________
૧૧૮
જીવ-અધિકાર.
[ પ્રથમ
સમ્યક્ત્વની સ્થિતિ અને ગુણસ્થાનક–
સમ્યકત્વ
સ્થિતિ
"ગુણસ્થાનક
છે જધન્ય
ઉત્કૃષ્ટ
ઔપશમિક | અંતમુહૂર્ત
અંતર્મદૂત
ચોથાથી અગ્યારમા સુધી – એકંદર ૮
સાસ્વાદન
૧ સમય
૬ આવલિકા
એ જ નામના દ્વિતીય , –
૧ |
લાયોપશમિક | અંતર્મુહૂર્ત
૬૬ સાગરોપમથી કંઈક ચોથાથી સાતમા
૨ અધિક
વેદક
૧ સમય
૧ સમય
ક્ષાયિક
અંતર્મુહૂર્ત
, - ,
૧૧
૩૩ સાગરોપમથી કંઇક | | ચેથાથી ચૌદમા
૩ અધિક; અથવા અને Yઅનતે કાળ મુક્તિમાં પણ
કયું સમ્યકત્વ કેટલા વખત સુધી રહે છે અર્થાત્ કયા સમ્યકૃત્વની કેટલી સ્થિતિ છે તેને વિચાર કરતાં માલુમ પડશે કે પ્રત્યેક સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ પડે છે. આ પ્રશ્નની સાથે સાથે કર્યું સમ્યકત્વ કયા ગુણસ્થાનકે હોય છે તેનું પણ સમાધાન ઉપરના ઠક દ્વારા જોવાય છે.
૧ બધાં મળીને ગુણસ્થાનકે ચૌદ છે. (1) મિથ્યાદષ્ટિ, (૨) સાસાદન, સાશાતન, કે સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમા, (૭) અપ્રમત્ત, (૮) અપૂર્વકરણ, ૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂમસ પરાય, (૧૧) ઉપશાનમોહ, (૧૨) ક્ષીણમોલ, (૧૩) સંગિકેવલી અને (૧૪) અગિકેવલી.
૨ આગળ ઉપર વિચારવામાં આવનારા દેવાના ભેદ પૈકી વૈમાનિક દેવોના કલ્પપપન દેવમન બારમાં દેવલોકના નિવાસીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. ત્યાં જે જીવ ત્રણ વાર ઉત્પન્ન થાય અથવા વૈમાનિક દે પૈકી કપાતીત દેવોના વિજયાદિ ચાર વિમાનોમાં બે વાર ઉત્પન્ન થાય તો તે દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું હોવાથી ૬૬ સાગરોપમ વીતી જાય. પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં દેવ ચ્યવીને ( દેવાના મરણને યવન કહેવામાં આવે છે ) તરત જ નારકી કે દેવ તરીકે ઉત્પન્ન થાય એ વાતને લક્ષ્યમાં રાખી વિચાર કરતાં કંઈક અધિક કાળ” કેમ કહેવામાં આવે છે તે સમજાય છે. આની સ્પષ્ટ સમજણ માટે તરવાર્થ -બહવૃત્તિ ( પૃ. ૬૦.) તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે આ ભારતવર્ષમાં આઠ વર્ષને માનવી ક્ષાયોપશામક સમ્યકત્વ પામીને દીક્ષા ગ્રહણ કરી આઠ વર્ષ જૂનું પૂર્વ કાટિ (૮૪ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org