________________
ઉલ્લાસ ]
છે. આથી મુક્ત જીવ તે જ જાય છે અને તે એ કે એ
સ્માત દર્શન દીપિકા.
૧૧૪૯
સ્થાનમાં રહે છે કે અન્યત્ર જાય છે એ પ્રશ્નનના પણ ઉત્તર મળી લેાકાંતે જઇને સદાને માટે ત્યાં જ વસે છે,
મુક્ત જીવન દ્રવ્યાદિ અપેક્ષાએ વિચાર્—
દ્રવ્યથી મુક્ત જીવ યાને સિદ્ધ એક છે અને અંતવાળા છે. ક્ષેત્રથી સિદ્ધ અસખ્ય પ્રદેશવાળા છે અને અસખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તેમજ તેના અંત પણ છે. કાલથી સિદ્ધ દિવાળા છે, પરંતુ અંત વિનાના છે. ભાવથી સિદ્ધ અનંતજ્ઞાનપ`વરૂપ છે, અન’તદર્શોનપ વરૂપ છે ઇત્યાદિ. અર્થાત્ દ્રવ્યથી અને ક્ષેત્રથી સિદ્ધ મતવાળા છે, કિન્તુ કાળથી અને ભાવથી સિદ્ધ અંત વિનાના છે. આ પ્રમાણે સિદ્ધો અતવાળા પણુ છે અને અંત વિનાના પણ છે.
સિધ્યમાન ગતિના હેતુઓ—
જેમ પ્રયાગ, પરિણામ ઇત્યાદિથી ઉત્પન્ન થયેલ ગતિરૂપ કાચનાં ઉત્પાદ, પ્રાર’મ અને વિનાશ એક સાથે થાય છે તેમ જેનાં કર્મો નષ્ટ થયાં છે અને જે આશ્રવથી રહિત છે તેના ઉત્પાદાદિ વિષે સમજવુ` કે કેમ એ પ્રશ્ન કાઇ ઊઠાવે તે તેને ઉત્તર એમ અપાય છે કે પૂવ પ્રયાગથી, સંગના અભાવથી, બંધનના ઉચ્છેદ થવાથી અને તે પ્રકારના ગતિ– પરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે. આ હકીક્ત સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તે નીચે
મુજબ છેઃ—
પૂર્વ પ્રયાગરૂપ હેતુ~
હાથના દંડ યાને લાકડી સાથે સચાગ છે અને ક્રૂડના ચક્ર યાને શાક સાથે સંચાગ છે. આ પ્રમાણે હાથ, દંડ અને ચક્ર એક એક સાથે સંયુક્ત હાવાથી પુરુષ ( કુંભાર )ના પ્રયાસથી પ્રેરિત થયેલુ· ચક્ર, પુરુષ પ્રયત્નરૂપ વ્યાપાર ન કરે તે પણ પૂવ પ્રયાગવશાત્ કરે છે, કારણુ કે સંસ્કારના ક્ષય થયા નથી-પૂના સંસ્કાર કાયમ છે, ક્રિયાના પ્રબન્ધના વિરામ ન થવો તેનું નામ ‘ સંસ્કાર ’ છે. આવી રીતે પહેલાં કમની સાથે જે સંચાગ થયા હતા તે સંચેત્રના ક્ષય થવા છતાં તે સચામ ગતિરૂપ કાર્યમાં હેતુભૂત અને છે. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે સૂચવ્યુ છે. પરંતુ હજી આને વિશેષતઃ સ્ફુટ કરવું મને આવશ્યક જણાય છે એટલે પુનરાવૃત્તિના દોષ વહેારી લઈને પણ પૂર્વ પ્રયોગરૂપ હેતુ સમજાવવા હું પ્રયાસ કરૂ છુ. જેમ કુંભારે લાકડીથી ફેરવેલા ચાક લાકડી અને હાથ ઊઠાવી લેવા છતાં પૂર્વ પ્રયાગને લીધે-પ્રથમ મળેલ વેગને બળે વેગના પ્રમાણમાં ફર્યો જ કરે છે તેમ કથી મુક્ત જીવ પણ પૂર્વ કર્મ દ્વારા મળેલ આવેશને લીધે પેાતાના સ્વભાવ અનુસાર ઊર્ધ્વ ગમન કરે જ છે.
૧ જીગ્મા ભગવતીસૂત્ર ( શ. ૨, ૩, ૧ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org