________________
૧૦૪૮
બન્ધ–અધિકાર.
[ ચતુર્થ
કહીએ તે પિષણ, શરીર ઈન્દ્રિય, શ્વાસ, ભાષા અને વિચારની શક્તિના વિકાસને અપૂર્ણ રાખનારું આ કમ છે. સાધારણ-નામકર્મનું લક્ષણ
अनन्तजीवसाधारणेकशरीरनिर्वर्तननिमित्तकत्वं साधारणनामવર્ણનો ઢક્ષાત્ ા (૨૬). અર્થાત અનન્ત જીવોને જે કમ દ્વારા એક સાધારણ શરીર પ્રાપ્ત થાય છે તે સાધારણ-નામકમ” કહેવાય છે. અશુભ-નામકર્મનું લક્ષણ
पूर्वोक्तशुभलक्षणाद् विपरीतरूपत्वमशुभनामकर्मणो लक्षणम् ।
(૨૨૭).
અર્થાત્ પૂર્વે નિશેલ શુભ-નામકમના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું કર્મ “અશુભનામકમ” કહેવાય છે. દુર્ભાગ-નામકર્મનું લક્ષણ___ दौर्भाग्यादिनिर्वर्तकत्वं दुर्भगनामकर्मणो लक्षणम् । (६२८) અર્થાત દૌભાંગ્યાદિકના કારણરૂપ કમને “દુર્ભાગ-નામકર્મ” જાણવું. દુર-નામકર્મનું લક્ષણ---
दुःस्वरतासम्पादकत्वं दुःस्वरनामकर्मणो लक्षणम् । (६२९) અર્થાત સ્વરતાને પ્રાપ્ત કરાવનાર કમને “દુરસ્વર નામકર્મ ” કહેવામાં આવે છે. અદેય-નામકર્મનું લક્ષણ
यस्योदये सति युक्तियुक्तमपि वचनं जनग्राह्यं न भवति तद्रूपत्वમનાવેયનામવર્મળ અક્ષણમ્ ! (૬૨૦) અર્થાત્ જે કર્મના ઉદય દરમ્યાન યુક્તિસંગત વચન પણ લેકે ન માને તે કમને “અનાદેય
નામકમ' કહેવામાં આવે છે.
૧ જુઓ પૃ. ૧૦૪૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org