SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] નગમ નયાદિની ઉત્તરાત્તર વિશુદ્ધતા પ્રસ્થક પરત્વે નાગમ નયનું શું કથન છે તે આપણે ૩૧૩ મા પૃષ્ટમાં જોઇ ગયા છીએ. છતાં સંગ્રહાદિ નચેાનાં કથના અત્ર તપાસતી વેળા તેના સવિસ્તર વિચાર કરવા અસ્થાને નહિ ગણાય. આ ત ન દીપિકા. પ્રસ્થકનું ઉદાહરણ મગધ દેશમાં પ્રસિદ્ધ એવા એક પ્રકારના ધાન્યના માપને · પ્રસ્થક ’કહેવામાં આવે છે. આ પ્રસ્થકને માટે લાકડું કાપવા કોઇ પુરુષ કુહાડા લઈને જંગલમાં જતા હાય ત્યારે તેને કોઇ પૂછે કે તમે ક્યાં જાઓ છે તે અવિશુદ્ધ નાગમ નય પ્રમાણે તે એમ કહે કે હું પ્રસ્થક માટે જાઉં છું'. ખરી રીતે એના ગમનનું કારણ પ્રસ્થક માટે લાકડું મેળવવાનુ છે, નહિ કે પ્રસ્થક; છતાં કારણમાં કાર્યના ઉપચાર થતા હૈ।વાથી તેમજ વ્યવહાર એવા પ્રકારના હેાવાથી તે આમ કહી શકે છે. પછી તે જંગલમાં જઇને પ્રસ્થક બનાવવા માટે ઝાડને છેદતા હાય તેવામાં તેને કોઈ પૂછે કે તમે શું છેદો છે। તે એ પહેલા કરતાં વિશેષ શુદ્ધ એવા નાગમ નયને અનુસરીને કહી શકે કે પ્રસ્થક છંદુ છું. અહીં પણ પૂર્વની જેમ કારણમાં કાર્ટીના ઉપચાર અને વ્યવહારના વિચાર કરી લેવો. અત્ર કાષ્ઠના પ્રસ્થક પ્રતિના કારણુ-ભાવની આસન્નતા હૈાવાથી વિશુદ્ધતા જાણવી. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશુદ્ધિપૂર્વકનાં નૈગમ નયનાં કથન ૩૧૩ મા પૃષ્ઠમાં સૂચવ્યા મુજબ સમજી લેવાં. આખરે એ માણસ પ્રસ્થક નામનું માપ બનાવી રહે ત્યાં સુધી તૈગમ નય પ્રવર્તે છે. વ્યવહાર નયને પણ પૂર્વોક્ત કથન માન્ય છે. અર્થાત્ વ્યવહારનય પણ નૈગમ નયે આપેલા અભિપ્રાય આપે છે. આ બે નર્યા અવિશુદ્ધ હાવાથી પ્રસ્થકના કારણને તેઓ પ્રસ્થક તરીકે ઓળખાવે છે, કેમકે તેમને પેાતાના કાના અકારણ-કાલમાં અનિષ્પન્ન પ્રસ્થક પણ ઇષ્ટ છે. સ’ગ્રહ નય તે ધાન્યથી પૂર્ણ રીતે વ્યાપ્ત એવા પ્રસ્થકને પ્રસ્થક તરીકે માને છે; અનિષ્પન્ન પ્રસ્થક માને તા અતિવ્યાપ્તિના પ્રસંગ ખડા થાય એમ એનુ' કહેવું છે. ૩૨૩ ઋજીસૂત્ર નય પ્રમાણે નિષ્પન્નસ્વરૂપી અને અં-ક્રિયાના કારણરૂપ પ્રર્થક તે પ્રસ્થક છે એટલું જ નહિ, કિન્તુ તેના વડે મપાતું ધાન્ય વગેરેને પણ તે પ્રસ્થક ગણે છે. શબ્દાદિ નચે ભાવપ્રધાન હાવાથી ભાવપ્રસ્થકની જ અભિલાષા રાખે છે. ઉપયાગ તે ભાવ છે, એટલે તે ઉપયેગને તેમજ તેના ઉપયેગવાળાને તેએ વસતિનું ઉદાહરણ~~~ Jain Education International વસતિ એટલે આધારતા. ઉત્તરોત્તર શુદ્ધ એવા નૈગમનાં કથને પ્રમાણે લેાક, તિય ગ્લાક, જમૃદ્વીપ, ભરતક્ષેત્ર, દક્ષિણા, મુંબઇ ઇલાકા, મુંબઇ શહેર, ભૂલેશ્વર, ભગતવાડી, નવી ચાલી, તેની એક કોટડી સુધી સમજવુ, અતિવિશુદ્ધ નાગમ નય પ્રમાણે જે ઘરમાં વિષેાધચન્દ્ર રાજ વસે છે તેને વસતિ કહેવામાં આવે છે. આધારતા એ કઇ આધારસ્વરૂપી કે સચાગસ્વરૂપી નથી. અને રીતે ગૃહના ખૂણાની જેમ લેાકમાં પણ એક ક્ષેત્રતા હાવાને લીધે તેની વિશેષતા નથી, તેથી અહીં વિશુદ્ધિની તરતમતા શી ? અત્ર પ્રર્થક ન્યાયની જેમ ગૌણુ અને મુખ્ય વિષયક વિશેષ નથી. For Private & Personal Use Only પ્રસ્થક પ્રત્યેના પ્રસ્થક ગણે છે. www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy