SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૫૩ ત્યાગ ન કરવો તે “અજીવ-અપ્રત્યાખ્યાનિકી ક્રિયારૂપ દ્વિતીય પ્રકાર છે. આ ક્રિયા અવિરતિ ને જ હોય છે એટલે એ ચોથા ગુણસ્થાનક સુધી જ હોય છે. ગત ભવમાં જે શરીરનો ત્યાગ કર્યો હોય તેમજ જીવનાં ઘાતક એવાં જે જે શસ્ત્રો તૈયાર કર્યો હોય તે તે કમીને આસવ જીવને આ ભવમાં પણ લાગુ પડે છે, વાસ્તે કૌન ધર્મના માગે સંચરનારે પૂર્વ ભાગમાં તૈયાર કરેલાં સાધને સંબંધી ઉપસ્થિત થતા આસવને ત્યાગ કરે જોઈએ. વળી જે જે વસ્તુઓ સ્વને પણ ઉપભેગમાં આવનાર ન હોય તેમજ જે સર્વથા અપ્રાપ્ય હોય તેવી વસ્તુઓને પણ ત્યાગ કર જોઈએ; કેમકે જ્યાં સુધી એ ત્યાગ ન કરાય ત્યાં સુધી તે સંબંધી કમબંધ આત્માને નિરંતર વતી રહ્યો છે. કાયિક-ક્રિયાનું લક્ષણ – વાદવિરોષad #rfરિયા ઋક્ષા (૨૮૫) અર્થાત કાયની ચેષ્ટા તે “કાયિક-ક્રિયા' જાણવી. દુષ્ટ ભાવથી પ્રયત્ન કરે, કઈ કામ- * વાસનાને માટે ઉદ્યમ કરે તે “કાયિકી ક્રિયા છે. આ બે પ્રકારની છે. મિથ્યાષ્ટિ તેમજ અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોની ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું, ઉંચકવું, મૂકવું ઈત્યાદિક ક્રિયાઓ જે કમબંધના કારણરૂપ હેઈ સાવદ્ય છે તે “અનુપરત કાયિકી ક્રિયા ” કહેવાય છે અને એ અત્ર નિદેશેલ પ્રથમ પ્રકાર છે. અશુભ ગવાળા અને ઇન્દ્રિયના ઇષ્ટ વિશે મળતાં હર્ષ (રતિ) અને અનિષ્ટ વિષયે પ્રાપ્ત થતાં શોક (અરતિ) થાય તે ઇન્દ્રિય સંબંધી ક્રિયા તેમજ અનિન્દ્રિય સંબધી અર્થાત્ અશુભ મનના સંકલ્પ દ્વારા મુક્તિ-માર્ગ તરફ દુવ્યવસ્થિત એવા પ્રમત્ત મુનિની કાયિક ક્રિયા એ બંને “દુપ્રયુક્ત કાયિકી કિયા” કહેવાય છે. આ કાયિકી ક્રિયા કષાયના ઉદયવાળા સર્વ કાયોગી છને હોય. એમાં પહેલી જાતની કાયિકી ક્રિયા અવિરત સુધીના અને એટલે કે ચોથા ગુણસ્થાન સુધી અને બીજી અનુપયેગી મુનિને પણ એટલે કે છઠ્ઠા ગુણસ્થાન પર્યત હેય. વિચારસાર (?)માં તે આ ક્રિયા દશમાં ગુણસ્થાનક સુધી કહેલી છે, પરંતુ સ્થાનાંગ અને પ્રજ્ઞાપનામાં તે છઠ્ઠ ગુણસ્થાનક સુધી કહેલી છે. અધિકરણ-ક્રિયાનું લક્ષણ– खड्गादिनिर्वर्तनरूपत्वमधिकरणक्रियाया लक्षणम्। ( २८६) અર્થાત તરવાર વગેરે શએ બનાવવાં તે “ અધિકરણ-ક્રિયા ” છે. જેથી આત્માનું દુર્ગતિ પ્રતિ પ્રસ્થાન થાય-જેને લઈને આત્મા નરકાદિ ગતિને અધિકારી બને તે “અધિકરણ” કહેવાય છે. જીવ-ઘાત થાય તેવું આચરણ કે ખદિ શસ્ત્ર અધિકરણ છે. પિતાને દેહ પણ હિંસાનું સાધન બની શકતા હોવાથી અધિકરણ છે. આને A 1 અવિરત, વિરતિથી રહિત, 95 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy