________________
ઉલ્લાસ ]
આ ત દ ન દીપિકા.
૨૮૩
મેળવવુ હાય તે તેનાથી અન્ય એવા અનેક પાર્થા અને તેના સ્વભાવેના એધ મેળવવા આવશ્યક છે. આથી કરીને તે જે કપડાના ગુણેા કે ધમેરે છે, તે પશુ કઇ અપેક્ષાએ ઘડાના હાઇ શકે છે અને છે એ કથન નિર્વિવાદ જણાય છે. ભાષ્યકાર શ્રીજિનભદ્રગણિએ પણ કહ્યું છે કે—
" 'जेसु अनाएस तओ, न नज्जए नज्जए य नाएसु ।
શિરૂ તÇ તે ન ધમ્મા, થSH સારૂં ધમન્ત્ર ? || ૪૮૬ || ૩
અર્થાત્ જે પર્યાય જાણવાથી જે જાય અને જે નહિ જાણ્યાથી ન જયાય તે ઘડાના રૂપાદિ ધર્માંના પેઠે તેના ધર્મ કેમ ન કહેવાય ?
આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે જે મનુષ્ય માત્ર એક જ પ!દાર્થને એના બધા સ્વપર્યાયા અને ( એથો અનત ગુણા ) પર પર્યાયે સહિત જાગે છે, તે જ મનુષ્ય અધુ જાણી શકે છે-સંજ્ઞ છે અને જે મનુષ્યે સ્વપર પર્યાયને ( કે જે જેટલા સ દ્રવ્યેાના પર્યાય છે તેટલાને ) જાણે છે તે એક પદાર્થને વાસ્તવિક રીતે જાણે છે. આથી કરીને આચારાંગસૂત્ર( અ ૩, ૦ ૪, પૃ૦ ૧૧૭)માં કહ્યુ પણ છે કે
"जे एवं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ અર્થાત્ જે એકને જાણે છે તે બધુ જાણે છે અને જે બધું જાણે છે તે એકને જાણે છે.
આ વિવેચન ઉપરથી પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છૅ એ કથન ટાઢા પડારની ગપ નથી, પરંતુ યુક્તિ પૂર્વક સિદ્ધ થતી અને અત્ર જણાવ્યા પ્રમાણે થયેલી હકીકત છે એમ વિદ્વાન્ પાઠક જરૂર સ્વીકારશે એવી આશા રહે છે એટલે પ્રસ્તુત દિશામાં વિહરવામાં આવે છે.
નચાની અનંતતા—
આપણે ૨૭૩મા પૃષ્ટમાં જોઇ ગયા તેમ જયા૨ે નય એ અભિપ્રાય-વિશેષ છે અર્થાત્ વસ્તુમાં જેટલા ધર્માં રહેલા છે તે બધાને લગતા જેટલા અભિપ્રાયે તેટલા નયા કહેવાય છે, તેા પછી દરેક વસ્તુ અનંતધર્માત્મક હૈાવાથી શુ નચેની સંખ્યા અનન્ત નહિ હોવી જોઇએ ? આ પ્રશ્નના
Jain Education International
૧ ગયા——
ये अज्ञातेषु ततो न ज्ञायते ज्ञायते च ज्ञतेषु । कथं तस्य ते न धर्मा घस्य रूपादिधर्मा इव । ॥
tt
૨ છાયા
य एकं जानाति स सर्व जानाति । यः सर्व जानाति स प जानाति ।
૩ આ ભાવાર્થ નિમ્નલિખિત પદ્યમાં દષ્ટિગોચર થાય છે:
;}.
एकीभावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वेभाषाः सर्वथा येन दृष्टा, पक्की भावः सर्वथा तेन दृष्टः ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org