________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૧૧૫
કઈ જાતિમાં કેટલા સંવર –
કઈ જાતિમાં કયા કયા સંવરના પ્રકારે સંભવે છે તે વિચારીશું તે જણાશે કે એકેન્દ્રિયમાં એક પ્રકાર સંભવતો નથી, કેમકે સર્વવિરતિને ત્યાં અભાવ હેઈ ઈર્યાસમિતિ આદિ ૪૫ પ્રકારે તે ન જ હોય. વિશેષમાં એ એને મનેયેગને અભાવ હોવાથી ભાવના માટે પણ અવકાશ નથી. આ હકીકત કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેને પણ લાગુ પડે છે. પંચેન્દ્રિયમાં ૫૭ પ્રકારે સંભવે છે. કઈ કાયમાં કેટલા સંવર?—
પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના છ એકેન્દ્રિય છે એટલે એમને એક પ્રકારનો સંવર નથી. ત્રસ કાયમાં ગર્ભજ મનુષ્યને સમાવેશ થતો હોવાથી અને એને પ૭ પ્રકારના સંવરે સંભવતા હોવાથી આ કાય આશ્રીને ૫૭ પ્રકારે છે એમ કહેવાય.
ઇ. ૫ ૫. ઇન્. વીજુwifણપુરારિરીનાપાછી કાપકૂa - - चरणारविन्दभृजायमाणेन न्यायतीर्थन्यायविशारदोएनामधारिणा प्रवर्तक श्रीमालविजयेन विरचितस्य श्रीजैनतवप्रदीपस्य संवराधिकारवर्णननामा पञ्चम उल्लासोऽनुवादाविपूर्वकः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org