________________
(૭૪૫
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. सुखानुबन्धिरूपत्वं शुभयोगस्य लक्षणम् । ( २७१) અથત સુખને અનુબંધ કરાવનારે વ્યાપાર “શુભ યોગ કહેવાય છે. અશુભ ગનું લક્ષણ –
સુવાનુશ્વિવસ્વમશુમોના ઋક્ષણપૂ(૨૭૨) અર્થાત દુઃખના અનુબંધ કરાવનારી પ્રવૃત્તિ તે “અશુભ ગ” છે. આ બે પ્રકારના યોગેનાં અન્ય લક્ષણે પણ નીચે મુજબ નિદેશી શકાય તેમ છે –
प्राणातिपातादिविषयकनिवृत्तिशीलत्वे सति धर्मध्यानाद्याश्रयरूपહવે સુમોના ક્ષણમ્ (ર૭૨ )
प्राणातिपातादिविषयक प्रवृत्तिशीलत्वे सति आर्तरौद्रध्यानाश्रयરકારત્વમઝુમશાસ્થ ક્ષાર્ા (૨૭૪).
અર્થાત્ હિંસા વગેરેને લગતી નિવૃત્તિરૂપ તેમજ ધર્મ ધ્યાન અને શુકુલ ધ્યાનના આશ્રય રૂપ એ વ્યાપાર તે “શુભ યોગ” છે, જ્યારે હિંસાદિકની પ્રવૃત્તિરૂપ અને આર્ત ધ્યાન તેમજ રીદ્ર ધ્યાનના આશ્રયરૂપ એ વ્યાપાર તે અશુભ ગ” છે. એગોની શુભતા અને અશુભતાને આધાર–
કાયાગાદિ ત્રણે ગો શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. તેમની આ શુભાશુભતાને આધાર ભાવનાની શુભાશુભતા ઉપર રહેલો છે. એટલે કે શુભ ભાવના પૂર્વક યાને શુભ ઉદેશથી પ્રવૃત્ત ગ શુભ છે અને અશુભ ભાવના પૂર્વક ચાને અશુભ ઈરાદાથી પ્રવૃત્ત યોગ અશુભ છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે કાર્યની ઉપર અર્થાત્ કર્મબંધના શુભાશુભત્વ ઉપર યોગનું શુભાશુભત્વ આધાર રાખતું નથી, કેમકે એમ માનવા જતાં તે બધા ભેગે અશુભ જ કહેવાશે, કારણ કે આઠમા વગેરે ગુણસ્થાનકમાં પણ અશુભ જ્ઞાનાવરણીયાદિ કર્મોના બંધનું કારણ થાય છે. અશુભ કાયિક વગેરે છ ગોનાં દાંતે –
હિંસા, ચોરી, અબ્રા ઈત્યાદિ કાયિક વ્યાપાર અશુભ કાયવેગ છે, જ્યારે દયા, દાન, બ્રહ્મચર્ય ઇત્યાદિ કાયિક પ્રવૃત્તિઓ શુભ કાયયોગ છે. અસત્ય વચન, સાવદ્ય ભાષણ, મિથ્યાભાષણ, કર્કશ વચન ઈત્યાદિ અશુભ વાગ છે, જ્યારે નિરવ એવું સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય વચન ઈત્યાદિ શુભ વાગ્યેાગ છે. અન્ય જીવના અહિતનું, વધનું કે એવું અનિષ્ટ ચિંતન એ અશુભ મને ગ છે, જ્યારે અન્યનું ભલું કરવાનું વિચાર, બીજાને ઉત્કર્ષ થતો જોઈ પ્રસન થવું ઈત્યાદિ શુભ માગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org