SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, 19 પ્રકાર ખુલ્લા છે, જ્યારે કેવલી માટે બાકીના બે ખુલ્લા છે, અગ્યાર અગ સુધીના ધારકા તા શલ ધ્યાનના અધિકારી જ નથી. હવે ચેગની દૃષ્ટિએ વિચારીશું' તા જણાશે કે કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણે ચેાગવાળી જ વ્યક્તિ શુક્લ ધ્યાનના પ્રથમ પ્રકારના સ્વામી હોય છે. ત્રિવિધ ચેગ પૈકી ગમે તે એક જ ચેાગવાળી વ્યક્તિ શુકલ ધ્યાનના બીજા પ્રકારના અધિકારી છે. કેવળ કાયિક યાગવાળી જ વ્યક્તિ શુક્લ ધ્યાનના ત્રીજા પ્રકારના અધિકારી છે. અને જે અયેાગી છે તે જ ચાથા પ્રકારના અધિકારી છે. ચારે પ્રકારના શુકલ ધ્યાના મેાક્ષની પ્રાપ્તિના કારણરૂપ છે; કેમકે એ આણ્યતર તરૂપ તથા સવરરૂપ હોઇ નવીન કના સમૂહને શકે છે, પુરાતન ક્રમની નિજા કરે છે અને નિર્વાણુના માગ માકળા કરે છે, સમ્યગ્દષ્ટિ વગેરેની નિર્જરાની તરતમતા— સમ્યઢષ્ટિની અપેક્ષાએ શ્રાવક ( દેશવિરતિ ) અસંખ્યેય ગુણી નિર્જરાવાળા છે. એનાથી ( સ )વિરતિની અસંખ્યેય ગુણી નિર્જરા છે. એ પ્રમાણે અનતાનુબંધિવિચેાજક, દસનમાહક્ષપક, માહેાપશમક, ઉપશાંતમેહ, મેહક્ષપક યાને ક્ષીણુમેહ અને જિન અનુક્રમે એકેકથી અસંખ્યેય ગુણી નિજ રાવાળા છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ પ્રમુખ દેશની નિર્જરાના વિચાર કરાયા. હવે વિચિત્રતાથી વિભૂષિત એવા સંવર–ચારિત્રના કાણુ કાણુ અધિકારી છે. તેનું વિંગ્ઝશન કરાવવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ તે (૧) પુલાક, (૨) અકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રન્થ અને (૫) સ્નાતક એમ નિગ્રન્થના જે પાંચ પ્રકાર પડે છે તેની નોંધ કરી લઇએ. અત્ર નિન્ય શબ્દના તાત્ત્વિક તેમજ વ્યાવહારિક એ અને અથેીને લક્ષ્યમાં રાખીને એના પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમાં રાગદ્વેષરૂપ ગાંઢના સદંતર અભાવ હોય તે ‘ નિન્થ' શબ્દના તાત્ત્વિક અર્થ છે અને એવા નિગ્રન્થની કોટિમાં નિર્પ્રન્થ અને સ્નાતક આવે છે. જેનામાં રાગ અને દ્વેષના સર્વાં શેઅભાવ ન હોય પરંતુ એ વિષમ અને ભીષણ ગ્રંથિના ઉચ્છેદ કરવા જેણે ઉમેદવારી નોંધાવી હાય અર્થાત ભવિષ્યમાં રાગદ્વેષના પંજામાંથી હંમેશને માટે છૂટવાના જેને મનેારથ હાઇ તે માટે થોડા ઘણા પશુ પ્રયાસ કરાતા હૈાય તે ‘ નિન્થ' એ ‘ નિગ્રન્થ' શબ્દના વ્યાવહારિક અથ છે. આવા નિગ્રન્થની કોટિમાં પુલાક, ભકુશ અને કુશીલ એ ત્રણને સ્થાન છે. આ હકીકત પૂરેપૂરી ધ્યાનમાં આવે તે માટે આપણે પાંચે પ્રકારના નિગ્રન્થાનાં લક્ષણા વિચારવાં જોઇએ. આથી સૌથી પ્રથમ પુલાકનું લક્ષણ નીચે મુજબ રજુ કરાય છેઃ— निर्वाण हेतु भूत जिनोक्तागमाद परिभ्रष्टश्रद्धान पूर्वक ज्ञानानुसारेण क्रियानुष्ठायित्वे सति लब्ध्युपजीवितरूपत्वं पुलाक निर्ग्रन्थस्य लक्षणम् । ( ૭૦ ) 143 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy