________________
૧૧૨૨
નિર્જરા-અધિકાર. "
[
સહાધ્યાયી હેઈ સમાન વાચનાવાળા હોય તેમને સમૂહ તે “ગણ” કહેવાય છે. જૈન ધર્મના અનુયાયીઓને સમુદાય તે “સંઘ” કહેવાય છે. આના સાધુ ઇત્યાદિ ચાર ભેદે છે. મૂળ અને ઉત્તર ગુણથી સંપન્ન સાધુએ “સમસ” કહેવાય છે, અથવા તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મનેણ ગુણેથી યુકત સાધુઓ “સમસ” કહેવાય છે. આ પરત્વે અન્યત્ર એવા નિશ કરાયા છે કે સ્વધર્મ બંધુઓ તે “સમજ્ઞ જાણવા. જ્ઞાનાદિ ગુણો વડે સમાન અર્થાત્ સમાનશીલ તે “સમસ” છે. આચાર્યાદિ દશેને વસ્ત્ર, અન્ન, જળ, ઉપાશ્રય, પીઠફલક, સસ્તારક વગેરે ધર્મ કરવામાં સાધનભૂત સામગ્રી પૂરી પાડવી તે તેમનું વૈયાવૃત્ય હોઈ તેમ કરવું. વિશેષમાં તેમની શુશ્રુષા કરવી, તેમને ઔષધ જોઈએ તે આપવું તેમજ જંગલ, દુર્ગ વગેરે વિષમ સ્થળોમાં તેમજ ઉપસર્ગોમાં તેમને સહાયતા આપવી. આ પ્રમાણે તેમનું વૈયાવૃત્ય કરવું જોઈએ.
સ્વાધ્યાય એટલે પ્રશસ્ત અધ્યયન. આના શિક્ષણ-સેલીના ક્રમને ધ્યાનમાં રાખી પાંચ ભેર પાઠવામાં આવ્યા છે. જેમકે (૧) વાચના, (૨) પ્ર૭ના, (૩) અનુપ્રેક્ષા, (૪) આખ્ખાય, અને (૫) ધર્મોપદેશ. તેમાં વાચનાનું લક્ષણ એ છે કે –
शिष्याध्यापनरूपत्वम्, कालिकोत्कालिकस्यालापकप्रदानरूपत्वं વા વાવાયા હૃક્ષણપૂ. (૭૦૭) અર્થાત્ શિષ્યને શીખવવું તે “વાચના” છે. અથવા (શિષ્યને) કાલિક અને ઉત્કાલિક સૂત્રના આલાપક આપવા તે “વાચના' છે. ટૂંકમાં કહીએ તો શિષ્યને સત્ર અને તેના અર્થનો પાઠ આપ તે વાચના” છે. પ્રચ્છનાનું લક્ષણ
संशयदरीकरणाथै सूत्रार्थयोः प्रच्छनारूपत्वं प्रच्छनाया लक्षणम् । (૭૦૮) અર્થાત્ સંશય દૂર કરવાને વાતે (કે વિશિષ્ટ પ્રતીતિ માટે) સૂત્ર અને અર્થ પૂછવા તે પ્રચ્છના” છે. અનુપ્રેક્ષાનું લક્ષણ
ग्रन्थार्थयोर्मनसाऽभ्यासनरूपत्वमनुप्रेक्षाया लक्षणम् । (७०९)
૧ પરમાર્થથી જ્ઞાન, દર્શન વગેરે ગુણેને સમૂહ તે “સંધ ' છે. આ સમૂહને આધાર સાધુ વગેરે છે તે પણ આધારાધેયરૂપ ભાવે “સંઘ' કહેવાય છે,
૨ જુએ ૫, ૨૩૪-૨૩૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org