________________
પર
આસવ-અધિકાર
[ zતીય
ધન-ધાન્ય-પ્રમાણતિક્રમનું લક્ષણ
धनधान्यानां यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्घनं तद्रूपत्वं પનાખ્યાત્રિનય ક્ષાર્ા (૮૭) અર્થાત્ ધન અને ધાન્યની મર્યાદા સંબંધી પ્રતિજ્ઞા લીધા પછી તે મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે “ધન-ધાન્ય-પ્રમાણતિક્રમ” છે. ધનથી ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઉંટ, ઘોડો, હાથી વગેરે પશુરૂપ ધન સમજવું. ધાન્યથી ઘઉં, ચોખા, બાજરી વગેરે જેવીસ પ્રકારનું ધાન્ય સમજવું. ધાન્યના ૧૭ પ્રકારો પણ છે એમ નીચેની ગાથા ઉપરથી જણાય છે –
" 'सालिजववीहिकुवरालयतिलमुग्गमासचवलचिणा ।
तुवरिमसूरकुलत्था गोहुमनिप्फावअयसिसणा ॥" અથત શાલિ, જવ, ડાંગર, કેરા, રાઈ, તલ, મગ, અડદ, એક પ્રકારના કાંગ (ાળા), ચણા, તુવેર, મસૂર, કલથી, ઘઉં, વાલ, અલસી અને શણ એમ સત્તર જાતનાં ધાન્ય છે. આ ઉપરથી સમજાય છે કે ધાન્યના અનેક પ્રકાર છે, કેમકે જુદા જુદા દેશમાં જુદાં જુદાં ધાન્ય સંભવે છે. સંસક્તનિર્યુકિતમાં કહ્યું પણ છે કે
* સિઝણ ?)ri[ ૩૫ વરી રે નાદિ તણે ઘા
नव चेव पाणयाइं तीसं पुण खजया हुंति ॥" અર્થાત મુસિણના ચોસઠ પ્રકારે અને કૂર એટલે ભાત યાને એદનના એકત્રીસ જાણ, પાન (પેય)ના નવ પ્રકારો છે અને ખાધના ત્રીસ છે. દસીદાસ-પ્રમાણુતિકમનું લક્ષણ
दासोदासाः कर्मकरास्तेषां यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुઇને તદ્રુપર્વ રાણી રાસમાળાતિની ક્ષમા (૪૮૮) અર્થાત દાસી, દાસ એટલે નેકર, ચાકર વગેરે કર્મચારી, એના પ્રમાણુ વિષે જે પ્રતિજ્ઞા કરી હોય તેનું ઉલ્લંઘન કરવું તે “દાસી-દાસ–પ્રમાણતિક્રમ” છે.
शालियबवीहिकोद्रघरालकतिलमुद्रमाषश्वबलचणकाः ।
તુષityજૂન્ય પાલનurષાડલીઝના: ૨ છાયા
અનrf s artifઇ રે ગાનrfક વંશ નક જાનામિ કિંa gafarfજ સિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org