SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા તે છઠ્ઠમસ્થને પણ લાગુ પડશે એટલે કે જ્ઞાનના અનુપગના સમયે અજ્ઞાનીપણું, દર્શનના અનુપગના વખતે અદશિપણું, આવરણના ક્ષયની નિષ્ણજનતા અને નિષ્કારણ આવ ણતા છે દે છદ્મસ્થને પણ લાગુ પડશે. વળી કેવલી સર્વથા જ્ઞાનાવરણાદિથી મુક્ત છે, જ્યારે છમસ્થ તેમ નથી, તેથી જ્ઞાન-દર્શનના યુગપ૬ ઉપયોગમાં કેવલીને વિદ્ધ નથી, પરંતુ છેદમસ્થને જ છે એમ કહેવું ઠીક નથી. એનું કારણ એ છે કે દમ જેકે સર્વથા આવરણ રહિત નથી પણ તેને દેશથી તે-અંશતઃ તે આવરણને ક્ષય છે જ. એથી કરીને સર્વ વસ્તુ વિષેક જ્ઞાન-દર્શનનો ઉપગ ભલે છથને ન હેય, કિન્તુ અસર્વ વસ્તુવિષયક દેશવિષયી જ્ઞાનનો યુગપ૬ ઉપગ તેને હું જોઈએ. છતાં આ વાત કેમ સ્વીકારવામાં આવતી નથી ? કેમ છમને યુગપ૬ ઉપગ હેવાનો નિષેધ કાય છે? આથી એ ફલિતાર્થ થાય છે કે જો છમસ્થને યુગપ૬ ઉપગ ન હોય તે તે કેવલીને પણ ન જ હોય. વિશેષમાં અનુપગના સમયે જ્ઞાન-દર્શનને અભાવ માનવે તે ઠીક નથી. અર્થાત્ કમસર ઉપયોગયુક્ત કેવલીને જે વખતે જે જ્ઞાન કે દર્શનનો ઉપયોગ હોય તે વખતે તે જ જ્ઞાન કે દર્શન હોય છે અને જે વખતે જેમાં તે અનુપયુકત હોય તે વખતે તે જ્ઞાન કે દર્શન અવિદ્યમાન જ છે એમ માનવાથી અનિષ્ટ પ્રસંગે પ્રાપ્ત થાય છે. તે એ છે કે છઠ્ઠમરથને યુગપ૬ ઉપગનો અભાવ માનેલે હેવાથી છઠ્ઠમી સાધુ દર્શન, જ્ઞાન કે ચારિત્ર એ ત્રણમાંથી એકમાં ઉપયુક્ત હેઈ અન્યમાં અનુપયુક્ત સિદ્ધ થતાં તેની અભાવ સ્વીકા પડશે. એટલે કે દર્શનથી રહિતને સાધુ નહિ કહેવાશે, પરંતુ લોકમાં તેમજ આગમમાં તેવાને સાધુ કહેવામાં આવે છે તેનું કેમ ? આ ઉપરાંત જે અનુપયુક્ત હોય તે અવિદ્યમાન છે એમ સ્વીકાસ્વાથી જ્ઞાન-દર્શનને ઉપરોગ અન્તમુહૂર્ત હેવાને સૈદ્ધાત્વિક ઉલ્લેખ પણ અવિદ્યમાન ઠરશે. વળી જ્ઞાન-દર્શનનો ઉપગ છાસઠ (૬૬) 'સાગરોપમથી કંઇક અધિક કાળને જે માનવામાં આવ્યો છે તે પણ નકામે ગણશે. વિશેષમાં શ્રીગેતમાદિ ગણધર પણ અવિદ્યમાન હશે, કેમકે તેમને પણ સમજાળે તે એકને ઉપગ છે. એટલે કે જે સમયમાં તેમને ઉપયોગ નહિ હોય તે સમયમાં તેઓ અવદ્યપાન મનાશે. અંતમાં એ પણ નિવેદન કરવામાં આવે છે કે પારિણમક ભાવથી જીવનું જીત્વ છે જે સ્વભાવ છે, તેમ જીવેને એકાન્તર ઉપગ પણ પાણિમિક હોવાથી સ્વભાવ જ છે એટલે કે કેવલીને એકાન્તર ઉપગમાં સ્વભાવ જ આવરણ છે. - આ બંને પક્ષોના કથન તરફ વિશેષ ધ્યાન આપતાં એ સ્કુરે છે કે (૧) બંને પક્ષે–સદ્ધા ન્તિકે તેમજ તાકિક છમસ્થને એક સમયે બે ઉપયોગ માનતા નથી. (૨) કેવલીને લબ્ધિથી જ્ઞાન-દર્શન અનન્તકાલિક છે, પરંતુ ઉપગથી તો એક એક સમયી જ છે એમ દ્વાન્તિકે માને છે, જ્યારે તાર્કિકો ઉપગથી પણ બંનેને મકાળે માને છે. (૩) વૈદ્ધાનિકે તમાથી બાગમ ૧ અગણિત વર્ષો પસાર થઈ જાય એટલે મેં આ કાળ છે. એનું સ્વરૂપ આ ઉ ૫ વિચારવામાં આવનાર છે. ૨ આ સંબંધી આ ઉલ્લાસમાં વિચાર કરવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy