Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्मयोग
भी अध्यात्मज्ञानप्रसारकडक
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટર
2 SEEK G
sh REE)
IT is
IT કામis
(
1
કIS
ભISM
પરીરિક
'
PAI
શ્રીમદ્ બુદ્ધિસાગરજી પ્રસ્થમાળા-ગ્રન્થાક–૫૦.
RECORDIK
BE
कर्मयोग.
रचयिता શાસ્ત્ર વિશારજનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી.
NOVOOOOYOYOYOYOYMONG
પ્રગટકર્તા. શ્રી દયારનાર પ્રસારણ મંઢ. હા. શા. લલ્લુભાઈ કરમચંદ દલાલ,
ચપા ગલી–મુંબઈ.
આવૃત્તિ ૧ લી.
પ્રત ૫૦૦.
વિર સં. ૨૪૪૪.
સ. ૧૮૭૪,
મૂલ્ય રૂ. ૩-૦-૦૦
SIDise
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ–સલાપસ રોડ, ધી “ ડાયમંડ જ્યુબિલિ” પ્રિન્ટિંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ લ્ગનલાલે છાપ્યું,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
આત્મ શુદ્ધિ પર્યાયમરે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નીજ ગુણ ભેગ, અધ્યાત્મજ્ઞાની બેગ ધરે વ્યહવાર, પામે નહિ કદી હારલેપ વિના કરણી કરેરે, અધિકારે નિજ સર્વ, સૅમાં રહે સૈમાં સદારે, ત્યારે નહિ ધરે ગર્વ. અધ્યામ. નિરહંવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર, અંતર નિજ ગુણ લક્ષમાંરે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ
ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજ સુધારાની પ્રવૃત્તિની પાછળ પડશે કે તેઓ શુષ્ક વિચાર અને નિર્બળતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી.
[ શ્રી. બુ. સા. ] શાસ્ત્રવિશારદ જિનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી એમની સમર્થ વિપકારક લેખિની દ્વારા કર્મયોગી ગ્રંથ વિશ્વના ભલા માટે તેમજ સામાજીક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિને અર્થે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પચાસમા મણકા રૂપે વાંચકો સમક્ષ રજુ થાય છે. ગ્રંથના અન્દરનું વસ્તુ સ્વરૂપ, ગ્રંથનું અતિ સુન્દર નામજ સ્પષ્ટ કરી આપે છે, “કર્મયોગ એ સર્વ કાળમાં, સર્વ દેશોમાં, સર્વ મંતવ્યોમાં અતિ મહત્વને વિષય છે. શ્રીકૃષ્ણ કુરૂક્ષેત્રના મેદાનમાં કર્તવ્ય ભ્રષ્ટ થવાની અણિપર આવી પહોંચેલ અજુનને કર્તવ્યપરાયણ-કર્મવેગ બનાવવાને સ્વમુખે જે વચને હેને ઉદ્દેશીને કહ્યાં હતાં, તેજ ભગવદ્ગીતા અથવા તે કર્મયોગ હતો. જે ગ્રંથ અદ્યાપિ ભારતવર્ષનું ઉકઈ બળ તેમજ ગૌરવ ગણી તે પ્રતિ જનસમૂહ અતિ માનની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. અને જેના પર લો. મા. તિલકે તેમજ અન્ય ઉત્તમ લેખકોએ પિતાની બુદ્ધિ અનુસાર ટીકાએ તેમજ વિવેચન લખી સારો પ્રકાશ પાડ્યું છે. આ ભગવદ્ગીતા તે “કર્મયોગ જ છે. આળસુ, નિ:સત્વ, કર્તવ્ય વિમુખ અને નિવૃત્તિના હાયા હેઠળ માનસિક પ્રવૃતિને સેવનારાઓ માટે “કાગ’ એ એક વિદ્યતબળ છે. હિન્દુ અને ખાસ કરીને ગુર્જરછ હમણાં નિવૃત્તિમાં લીન છે ઓછી પ્રવૃત્તિ અને કામકાજ વિના નિઃસવ dull જીવન વ્યતીત કરનાર શાંતિપ્રિય માનવ આજ ખરે નિવૃત્ત યાતે સજજન મનાય છે. પણ ના! પિતાના સ્વાધિકાર, વય ને દેશસ્થિતિ અનુસાર અક આત્માએ પિ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના પૂર્ણ પુરૂષાર્થ બળે સામાજીક, ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક પ્રવૃત્તિ સેવન કરીને તેમાં પોતાની ઉન્નત દશાની સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ, ને આમ પિતાની ફરજના પ્રમાણમાં જે પ્રવૃત્તિ યા તે કર્મયોગ સાધતિ નથી તે માનવ નથી-જીવવા યોગ્ય નથી;-વિશ્વમાં ક્રમાં ક્ષુદ્ર કીટક જંતુથી પણ શુદ્ધ છે. આ બાબત ગુરૂમહારાજે પિતાના “કાગ ગ્રંથમાં અતિશય સુન્દર ને બોધપ્રદ શૈલીમાં આર્યાવર્તનાં તેમજ પાશ્ચાત્ય દેશનાં અનેક સામાજીક તેમજ ધાર્મિક દ્રષ્ટાન્ત આપી સિદ્ધ કરી બતાવી છે. આચાર્ય મહારાજની વિશ્વવિ
ખ્યાત સંસ્કારી લેખિનીથી, ભારતવર્ષ હવે અજ્ઞાત નથી. લે. મા. તિલક, રવામિ વિવેકાનંદ, શ્રીમાન ભણલાલ નભુભાઈ આદિ સમર્થ લેખકોનાં આ બાબતપર પુષ્કળ ચર્ચાત્મક વિવેચને ગુજૅરાષ્ટ્ર સમક્ષ મેજુદ છે. છતાં આ કર્મ કંઈ ઓર જ પ્રભા અને અવનવાં દર્શન કરાવે છે. કર્મગ વિવેચનના પદે પદે ઉભરાતું હેમનું તત્વજ્ઞાનનું, ભાષા, ભાવ અને વેગ સંબંધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પિતાની સાથે દોરી જાય છે, અને પ્રતીત કરાવે છે. લે. મા. તિલક અગર તે અન્યના આ બાબતના ગ્રંથ કરતાં આ કર્મચાગ ધણું સુદર વાનીઓ તવરસિક વાંચકને પીરસી આર આમાનંદની ખુમારી અનુભવાવે છે. “કમૅગ જે ગહન વિષય, તેમાં પણ આધ્યાત્મિક ભાવનાના રસનપુટ પુરી હેને છણું ઉત્કૃષ્ટ રીતે લખવામાં ગુર્જરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્ય તત્વજ્ઞાનના, ગીર્વાણ ભાષાના પંડિત આચાર્યની કુશળ પછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું બાકી રહે? આ કર્મયોગમાં વિશેષ નવલ તે એ જ છે કે જ્યારે લે. મા. તિલક તેમજ અએ ભગવદ્ગીતાના કે લઈ તે પર બુદ્ધિ અનુસાર વિવેચને લખ્યાં છે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે કર્મયોગ” ને સ્વતંત્ર કોની રચના કરી, તે પર વિવેચન લખ્યું છે. આમાંની વસ્તુ એકંદર શ્રીમદ્ભા ઉકષ્ટ હૃદય મંથનનું માખણ, સારનું સાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર થશેજ. લેકને તે વધુ પ્રતીતિવાળું ને આદરપાત્ર થવાનું અન્ય સબળ કારણ ગુરૂમહારાજનું સાત્વિક, ત્યાગી, કમૅગી જીવન છે.
આત્મિક પ્રવૃત્તિને-સતત સદુઘમને આસ્વકાર કરતાં કેટલાક પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા બતાવે છે, પણ કર્મયોગ તે તેને માટે સ્પષ્ટ કર્થ છે કે – સ્વાધિકારે વિવેકપૂર્વક કર્તવ્યમાં પ્રવર્તતાં, સર્વ સ્વાર્પણ કરવામાં ભીતિને એક વિકલ્પ પણ ન થાય, એ નિર્ભય આત્મા જ્યારે થાય છે, ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે, તે અસ્થિરતા ટળી જતાં સદ્દવર્તનના શિખરે આત્મા બિરાજમાન થાય છે. આમ આત્મામાંથી શુભાશુભ પરિણામ ટળી
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતાં જે કર્મો થાય છે, તે કર્મબંધને માટે થતાં નથી. પણ ઉલટા જે
કમ્મશુરા–તે જ ધર્મેશુરા” અને આમ જે દ્રઢ પ્રતિજ્ઞ બની “વા રાષ્ટ્રગામ-વાં પાતમિ ' એ સૂત્રને પિતાનું કર્મસૂત્ર બનાવી કાર્યમાં નિઃસંદેહ કર્મયોગી બની વહ્યા જાય છે, અને અડગપણે નિયમિત રીતે, ઉતસાહને ખંતથી નિષ્કામ બુદ્ધિ સહિત પંથે રહે છે, તે કાર્યમાં વિજય મેળવે છેજ. આત્મામાં અમેઘ શક્તિ રહેલી છે. આ વિશ્વમાં તમે જે ધારે તે મેળવી શકે તેમ છે. વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનના બારણાં ઠેક, જો કે તે ગમે તેવાં વજ જેવાં હશે તો પણ ધર્ય, ખંત ઉત્સાહ ને બુદ્ધિથી તુર્તજ ખુલી જશે. ત્રિભુવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબુત મને બળથી, અને સતત સદુઘમથી મેળવી શકશો. કારણ વિજયી થવું, ઇચ્છિત મેળવવું, એ સોને જન્મસિદ્ધ હક્ક છે. જ્યાં ગમે તેટલી આફત છતાં ભીતિને લેશ પણ અંશ ન હોય, વિનેથી કાયરતાને અવકાશ ન હોય, ત્યાં વિજય છેજ. કાર્યની સિદ્ધિમાં કદાપિ પણ ભય પામ જોઈએ નહિ. સ્વફરજને અદા કરતાં જે મનુષ્ય નિર્ભય છે તેજ ખરે કગી છે. ખરા કર્મયોગીઓ તે પોતાના સાધ્ય બિન્દુને લક્ષ્યમાં રાખી કાર્ય કરેજ જાય છે. અને કર્મયોગી-નિષ્કામ કર્મગીની ચહ્નમાં ઇશ્વરી પ્રકાશ વહે છે, અને તેથી તેની આંખથી માનવ જાત અંજાઈ જાય છે. મનુષ્ય જ્યાં છે ત્યાં માર્ગ કરી શકે છે. માનવ હૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, પણ તેને ફક્ત કેળવીને પ્રકાશમાં લાવવાની જ જરૂર છે. સર્વ તીર્થકરે, સિદ્ધિ અને સાધી જનારાઓ ફક્ત નાક દાબીને “થવાનું હશે તે થશે-પ્રારબ્ધમાં હશે તે બનશે? આવા નિર્માલ્ય વિચારો સેવી બેસી રહ્યા નહોતા, પણ સ્વકાર્યમાં મંયા જ રહ્યા હતા. તપ, જ્ઞાન સાધન, પરિશ્રમ, ઉપદેશ, પરોપકાર, વિહાર અને સંયમમાં જરા પણ શિથીલતા નહિ થવા દેનાર, રાગદ્વેષને પૂર્ણપણે જીતી લેનાર, સમગ્ર વિશ્વને નિજ સમુ લેખી તેને માટે ઝુઝનારજ સાધ્ય સાધી શક્યા હતા. માનવશક્તિ અપરિમિત છે. કારણું તે મહાસમર્થ આત્માને સ્વામી છે. સ્વર્ગનું સામ્રાજ્ય તેની અંદર સમાયેલું છે. પણ મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આ નંદ કરતાં આતમસંયમથી વધુ આનંદ થાય છે. તું હને પીછાન” “હારે જેવા થવાની ઇરછા છે, તેજ તું છે.' એ સૂત્રને સત્ય પ્રતીતિપૂર્વક લક્ષ્યમાં રાખવાનું છે. સર્વ ધર્મો કળે છે કે “God is within, The Kingdom of God is within, Know thyself, and you will Get what you wish. Have faith.” “પ્રભુ અંદર છે. પ્રભુનું સામ્રાજ્ય અત
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમાં છે. હું તને પીછાન-ઈચ્છીશ તે મેળવી શકીશ. પ્રતીતિ રાખ” આ સિ બાબત ગુરૂમહારાજે કર્મયોગમાં એવી તે અપૂર્વ શૈલીથી સમજાવી છે કે તે સર્વે દેશના, સર્વ ભાષાના, સર્વ દરનના લોકોને ઉપયોગી થઈ પડશેજ. ગુરૂમહારાજની સર્વમાન્ય લેખન શિલી આ ગ્રંથમાં એવી આકર્ષક રીતે રેલાઈ છે કે તેનું વાચન વાંચક જે તે વિવેકપૂર્વક–ખંતથી વાંચે તે કોગમાં પ્રવૃત્ત કર્યા સિવાય રહે જ નહિ. જ્યારે આ મહાન ઉપગી ગ્રંથનાં અન્ય ભાષાઓમાં ભાષાંતર થશે ત્યારે તેના સત્ય સિદ્ધાન્તથી વિશ્વ એક દિવસ વિમુગ્ધ થશે ને લેખકને દી લઈ શોધવા નીકળશે. અને આનું મુખ્ય કારણ એ જ કે જૈન સાધુ છતાં કર્મવેગ સમસ્ત વિશ્વને ઉપયેગી બનાવવાના ઉદાર હેતુથી તેને વિશ્વના ભિન્ન ભિન્ન મતરૂપી રંગવડે રંગે છે, ને સૈને મેહક અને ઉપયોગી થવા સાથે ભવભવ તારનાર વધુ થઈ પડવા સરખો બનાવ્યું છે. આત્મામાં ધર્મ છે, આત્મામાં મુક્તિ છે, આત્મામાં સર્વસ્વ છે. મંદિર, મજીદ, અગ્યારી, ઉપાશ્રય, કે ક્રોસમાજ ધર્મ કે મુક્તિ નથી પણ આત્મસાધનમાં જ મુક્તિ છે. આ સત્ય સૂત્રને સાક્ષાકાર જેવો હોય તે મુમુક્ષુએ અવશ્ય એકવાર આ કર્મયોગ સાવંત વાંચી જ. માત્ર વાંચી જજ નહીં પણ તેને પચાવી જવો. કર્મવાદી બની કર્મ કરે તે ખરૂ માની કર્તવ્ય ભ્રષ્ટ-કર્મળ ભ્રષ્ટ થવા કરતાં સ્વકર્તવ્યનું પ્રખરપણે પ્રતિપાલન કરનારજ વીર છે. મનને તથા તનને જીતી લેનારજ વિજયી છે. કારણ જે કર્તવ્ય પ્રતિપાલનમાં ભ્રષ્ટ થાય છે તે વિશ્વના પગતળે કચરાય છે, અજ્ઞાન કુપમાં ઉતરે છે, જીવનવિહીન બને છે અને આત્માની પડતી દશા પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત કર્મગ અન્ય કર્મ કરતાં વિશેષ ઉપયોગી એટલા માટેજ છે કે તે એકલી સામાજીક, નૈતિક, આર્થિક ને ધાર્મિક પ્રવૃત્તિ જ બતાવી ન અટક્તાં છેલ્લા Stage (પાયરી) ની પ્રવૃતિ આધ્યાત્મિક પ્રવૃત્તિનું પૂર્ણ પણે પ્રતિપાદન નિષ્પક્ષપાત દ્રષ્ટયા કરે છે. કાર્ય પ્રવૃત્તિ સામાજીક દષ્ટિએ કરવા ઉપરાંત તે ધાર્મિક તેમજ અધ્યાત્મિક દ્રષ્ટયા વિશેષ રીતે કરવી જેઇએ. કારણ એકલી સામાજીક પ્રવૃત્તિથી આત્મસાધન બનતું નથી. અને અંતિમ ધ્યેય તે આત્મપ્રાપ્તિ આત્મસિદ્ધિજ છે. આત્મપ્રાતિજ પરમાત્મ પ્રાપ્તિ આપવા સમર્થ છે. જ્યાં લગે આત્મતત્વ ચિહરા નહિ, ત્યાં લગે સાધના સર્વ જીઠી.” તેમજ “જ્ઞાન બીના વ્યવહાર કે કહા બનાવત નાચ, રત્ન કાંગે કાચકે, અંતે કાચ સે કાચ” માટે આત્મતત્વની સત્ય પીછાનની પરમ આવશ્યક્તા છે, જે કમેગ પ્રવૃતિમાં
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાત્વિકભાવભર્યું અધ્યાત્મિક તત્વ ભર્યું હોત તો યુરેપ આજે જુદી જ પ્રવૃત્તિમાં હતું. એકલા સમાજસુધારા તેમજ દેશવ્યવસ્થા સાથે આતર પ્રદેશની વ્યવસ્થા અને આંતર સમાજસુધારા એ અંતિમ ધ્યેયજ સર્વે મહાત્માઓનું હતું ને તેથી જ તેઓ કર્મવીર, કર્મયોગીઓ તથા મહાત્માઓ હતા ને થશે. આ બાબત તે કોગમાં વિશેષ રંગથી ખીલી ઉઠી છે. પિતાનું સર્વસ્વ જાણે ગુરૂમહારાજ આ વિષય પર ખર્ચી નાંખવા બેઠા ન હોય તેમ આધ્યાત્મિક પ્રવૃતિની ઝીણવટ તેમણે હઝાર ગરણે ગળી જનસમાજને ગળે તુર્ત ઉતરી જાય એવી વ્યવસ્થા પૂર્વક આલેખી છે. આ બાબતમાં તે ગુરૂમહારાજે વિશ્વ પર એ ઉપકારજ નહિ પણ દયાનું જ વર્ષણ વર્ષાવ્યું છે.
ગુરૂમહારાજ આર્યાવર્તની પવિત્ર ભૂમિથી સંતુષ્ટ થઈ કેવાં સુન્દર વાક્યો લખી જાય છે? ખરેખર આર્યાવર્ત પરમ સાત્વિક પૂણ્યભૂમિ છે. અમે દયાત્મ વિદ્યાની સદિત વ્યાપી રહેલી ભાવના વડે ભારતવર્ષ ઉજ્વળ છે. અનેક મુનિઓ, આચાર્યો, પંડિત ને મહાન પુરૂષોની ચરણ રજવડે સેવાચેલી, પવિત્ર બનેલી ભરતભૂમિમાં જ ખરે આધ્યાત્મિક કર્મયોગ રેલાવે છે, ને રેલાય છે. અધ્યાત્મ જ્ઞાનવડે આત્મોન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઈ ઉત્તમમાં ઉત્તમ શાંત ને સર્વ પ્રકારે નૈસર્ગિય જીવન ગાળવાની યોગ્ય ભૂમિ હોય છે તે આર્યાવર્તનીજ ભૂમિ છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણું રેણુંએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી, પોતાના આત્માની તથા દેશની સર્વ સામગ્રીને ઉપયોગ આત્મવિકાસનમાં જ કરવો જોઈએ, અને સાત્વિક ભાવનાઓ ભરી આ ભાવવા ભારતવર્ષમાં જ વર્તે છે. માનવ બુદ્ધિ ને શક્તિને વ્યય કેવળ માનવ સંહારને જ અર્થે થતે આપણે પાશ્ચાત્ય દેશમાં વર્તમાન મહાયુદ્ધમાં જોઈએ છીએ. પ્રજા પ્રજાને, માનવ માનવને પિતાનાં સર્વ સાધન વડે નાશ કરવા મથે એ આસુરી ભાવને ભરી પ્રવૃત્તિ એ સત પ્રવૃત્તિ નથી. એવી અસત્ પ્રવૃત્તિથી તે નિવૃત્તિ લાખ દરજે ઉત્તમ છે. મતલબ કે પ્રવૃત્તિ એ નિવૃત્તિના હેતુભૂત અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાત્વિક ભાવપૂર્ણ હોવી જોઈએ. આ બાબત પણ ગુરૂમહારાજે ઉત્તમ રીતે ચર્ચા છે.
ધાર્મિક નિવૃતિ માર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિ માર્ગમાં એવી ઉદાર ભાવનાથી પ્રવર્તવું જોઈએ કે જેથી લોકિક વિશ્વહિતકારક જનાઓ પૂર્વક જે જે પ્રવૃત્તિઓ સેવવી પડે તેમાં સ્વાધીકારે પ્રવર્તતાં સંકુચિત્વ અને વિરેધત્વ દ્વારા સ્વકીય અવનતિમય કંટક માર્ગ ન બને. આ અતિ ઉપયોગી સિદ્ધાંત કુશળતાથી કર્મચાગમાં પ્રતિપાદન કરવામાં આવ્યો છે,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથારભે ગુરૂમહારાજે તેમના ગુરૂશ્રી સુખસાગરજી મહારાજનું વદનપૂર્વક મંગલ કર્યું છે. ગુરૂભક્તિનું જવલંત દ્રષ્ટાંત તેમણે ગુરૂગીતા નામના સ્વરચીત ગ્રંથમાં બતાવેલ છે. ખરૂ મંગળ નામ ગુરૂનું જ છે. તેમના ગુરૂશ્રી ખરેખર ક્રિહારક થઈ ગયા છે. ને આ કર્મયોગ, ક્રિયાયોગ જેવા મહાન ગ્રંથમાં એવા સ&િયાપાત્ર ગુરૂનેજ મંગળક ગણી લેવામાં તેમણે સ્વફરજ બજાવી છે. જેમાં ક્રિયાઓને લોપ થતો જાય છે. શુષ્ક જ્ઞાની ક્રિયા માર્ગની ઉપેક્ષા કરી રહ્યા છે તે પૂર્વાચાર્યના “શra વિખ્યાં મો: એ સૂત્રને વિમરવા લાગ્યા છે. આથી જૈનેમાં ખાસ કરીને કાગ ને ક્રિયાયોગની આવશ્યક્તાને સમય વિચારીને જ ગુરૂમહારાજે કગ લખ્યો છે. હાલ જૈનમાં શુષ્ક નિવૃતિની મુખ્યતા અને ધર્મપ્રવૃતિની ગણતા થયેલી દ્રષ્ટિગોચર થાય છે; આવા વખતે સત્ય, નિષ્કામ, કર્મયોગીઓની જરૂર છે. મહારા-હારામાં પડેલ પિતાનું ભાન ભૂલી આડે માર્ગે વહ્યા જતા જમાનાને, સીધે રર લઈ જનાર કર્મચાગીઓ પાકી ઉઠવા જોઈએ. દેશની સામાજીક, નૈતિક, આર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ હમણાંની શોચનીય છે. આવા પ્રસંગે પણ કર્મચાગીઓ ન પ્રકટે તે સર્વ પ્રકારે અધગતિને જ અવકાશ મળે, માટે મહાન કમલેગી કેવા હેાય ? તેનાં લક્ષણ, તેમણે કેવી પ્રવૃતિઓ સેવવી જોઈએ તથા નવીન કામગીઓ કેવા અને કેમ પ્રકટાવવા જોઈએ; આ સંબંધી કર્મયોગમાં સારૂ અજવાળુ પાડવામાં આવ્યું છે. કર્મ શબ્દાર્થ, કર્મસ્વરૂપ, કર્મબંધ અને કર્મ સંબંધનું વિસ્તારપૂર્વક વિવરણુ, ઘણું સુન્દર રીતે આપવામાં આવ્યું છે. આ કમૅગના વ્યાપક અર્થપ્રતિ વાંચકોએ દુર્લાય કરવું જોઈએ નહીં. કર્મયોગમાં “મોક્ષ” એ સૂત્રનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. લો. ભા. તિલકે પણ પિતાના કર્મગ રહસ્યમાં “જ્ઞાન દિવાસ્થ મૌક્ષ:' એ સૂત્રના ભાવનું વ્યાપકાર્થપણે અવલંબન ભગવદ્ગીતાને અવલંબીને લીધું છે. કર્મયોગ'ની આવશ્યક્તા વિના કોઈ જીવતે ધર્મ નથી. એ બાબતના સ્પષ્ટિકરણમાં ગુરૂશ્રી ખરેખર હદ કરે છે. અધિકારે કર્તવ્ય કને જાણવાં, અને પશ્ચાત નિરાસક્તિપણે તે કરવાં, અ૫ દેશને મહલાભ, જેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને હેય, તેવા કર્મો કરવાં, અધ્યાત્મ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરીને કર્તવ્ય કર્મો કરે જવાં, અનેક પ્રકારની વિપત્તિઓથી આત્માની પરિપકવ દશા કરવા માટે અને આત્મયોગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવા જોઈએ, ઈત્યાદિ અનેક પ્રકારે કરવાના કર્મગ છે, જે વિશાળબુદ્ધિથી અને વ્યાપકપણે કર્મ ગ્રંથમાં ચર્ચવામાં આવ્યા છે. પ્રાચીન તથા અર્વા. ચીન ધર્મશાઓથી કમેગની ઉપગિતા સિદ્ધ થઈ ચુકેલી છે. સર્વ દેશોમાં,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ કામ, સર્વ ધર્મને મહાત્માઓએ કર્મગના એક સરખા વિચારે પ્રકટ કરેલા છે ને તેનું વાચન વાચકોને કથિગ સાધી આપે છેજ. તે સર્વ ગ્રંથોમાં ઉગે કેરિપર વિરાજત આ “ કામ” અવશ્ય તેના વાચકને દ્રવ્ય ને આવ બન્ને રીતે સામાજીક, ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિને પ્રગતિમાન કરવામાં, ઉન્નતિ સાધી આપવામાં ને ઇચ્છિત સિદ્ધિઓ સિદ્ધ કરી આપવામાં સ્વાયભૂત થશે જ એ નિઃસંશય છે.
ઉપર જણાવી ગયા છીએ કે જન કેમને કર્મયોગીઓની ઘણી જ જરૂર છે. કર્મયોગીઓ ગૃહસ્થી હોય છે તેમજ ત્યાગી પણ હોય છે. પ્રહસ્થ કર્મગીઓ દેશનું સામાજીક, આર્થિક નૈતિક ને કવચિત ધ્યમિક હિત સાધી આપે છે, પણ દેશનું ને માનવજાતનું અંતિમ હિત–આધ્યાત્મિક હિત તે ત્યાગી નિષ્કામ કર્મગીઓ વડે જ સધાવાનું. કારણુ ગૃહસ્થાશ્રમીઓ કરતાં ત્યાગીઓ
સ્વાધિકારે ખરેખર કમેગી થઈ શકે છે. કર્મયોગનું બળ પ્રાપ્ત કર્યા સિવાય ઉપદેશની અસર થતી નથી, કારણ તત્વજ્ઞાનના પાયા પર કર્મયોગનો સંબંધ છે. ને અત્યારે તે જે સામાજીક ધાર્મિક તથા આધ્યાત્મિક કર્મયોગની આવશ્યક્તા છે, તે તે ત્યાગી કાગીએજ મુખ્યત્વે સાધી શકે તેમ છે, અને આ સર્વમાન્ય સત્ય પણ કર્મયોગમાં સ્પષ્ટ રીતે રહમજાવવામાં આવ્યું છે.
અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માગે છે! તેને વિચાર કરતાં તત્ત્વજ્ઞાનની ભાવના ભરેલી તથા અધ્યાત્મ જ્ઞાનની વિવિધ વાનીએથી સુસજ એવી મિષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માગે છે. તે જમાનાને પગી તથા ભાવિ સમાજને તેવા રસના પિપાસુ બનાવવાને માટે અનેક પુસ્તક કર્મચાગની કલમે લખ્યાં છે કે તેમાં આ ઉમેરે બેશક અતિ અમૂલ્ય છે. હમે ઈચ્છીએ છીએ કે ભારતવાસીઓ આ ગ્રંથને સર્વ લાઈબ્રેરીઓમાં દાખલ કરાવવા તથા બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાના પ્રયાસો કરવામાં પ્રમાદ સેવશે નહી. ભાષાની તથા ધર્મની સેવા અનેક રીતે કરી શકાય. જેઓ લખી શકે તે લેખિનીથી, બેલી શકે તે જીભથી, ખરચી શકે તે લક્ષ્મીથી, ને છતર ભાન પોતાની જાતિ મહેનતથી આવા ગ્રંથોના વિશેષ પ્રસારણ માટે પ્રયાસ સેવશે તે ધર્મ ને કોમની સેવા બજાવી શકશે.
છેવટે કર્મયોગ લખવામાં વિપકારક દ્રષ્ટિથી ધર્મ લાભની ઇચ્છા પૂર્વક નિષ્કામ બુદ્ધિથી અતિશય પરિશ્રમ ઉઠાવનાર શ્રીમદ્ ગુરૂ મહારાજ તથા આવા અનેક ધર્મગ્ર મહાયુદ્ધની મેઘવારીના સમયમાં પણ પ્રકટ કરી વિશ્વના ભલા માટે પ્રકટ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને અત્યંત
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાદરા, ચૈત્રી પૂર્ણિમા.
www.kobatirth.org
૧૦
તંભાવે આભાર માન્યા શિવાય નિવેદનના લેખક રહી રાકતા નથીજ. અને આવા રસાળ વાંચનથી વિમુગ્ધ બનેલ આ હૃદય એટલુંજ ઇચ્છે છે કે આ લક્ષ્ય નિદ્રા, મ્હારા—હારામાં મચી રહેલ ભારત વર્ષ તથા જૈન કામને જાગ્રત કરી તેમની સામાજીક ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી આપનાર આવા આવા અનેક ધાર્મિક ગ્રંથૈ।, ગુરૂ મહારાજની રસભરી પૂણ્ય લેખિની દ્વારા ભારત વર્ષને આપે. અસ્તુ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
}
ચપાગલી–મુખઇ. વાત ૨૪૪૪ વૈશાક સુદિ ૧૦ ગ્રામ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ ચરણાપાસક, મણીલાલ માહનલાલ પાદરાકર.
તા.ક.-નિવેદનના અંતમાં ઉપયોગી અને મુદ્દાની હકીકત તદ્દન વિસરી જવાઇ છે તે એ છે કે આ ગ્રન્થને પ્રેસમાં આપે લગભગ બે વર્ષે થઈ ગયાં જે સમયે-કાગળની મેધવારીએ આળસ કરાવી; પણ સમય જતા ગયા તેમ વધુ મોંધવારી થઇ અને ત્રણથી ચાર ઘણાજ ભાવે પણ કાગળે લઈ કાર્ય પુર્ણ કરવું પડ્યું-કાગળા પણ ઉંચ્ચાજ વાપર્યા–વાંચકા આ રીતે થવાથી ધાર્યાં કરતાં ઘણીજ કીંમત રાખવી પડી છતાં રહાયકાની હાયવરે પડતર કરતાં ઓછી રાખી છે. ( સ્નાયકાને તથા યાગ્ય સ્થાને ભેટ પશુ આપતી હાવાથી સ્હાય કરતાં ખુટતી રકમ પૂર્ણ થવા માટેજ આ કીંમત રાખવી પડે છે.) આ માટે હ્રાયકાને જેટલા આભાર માનીએ તેટલા કમી છે; અને તેથીજ–જોડેના પૃષ્ઠ ઉપર ધન્યવાદના મથાળા નીચે–વિગતવાર સ્નાયકાની નોંધ લીધી છે. ઉદાર અને શ્રીમાન ગૃહસ્થા પ્રત્યે વિનતી છે કે મંડળ પોતાની કાર્યમાં નિષ્કામ પણે સેવા બજાવવામાં આગળ વધે તે માટે પેાતાની સકભાઈના માળારા સદુપયેાગ કરવા અવશ્ય લક્ષ આપશે.
લી
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only
૨
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધન્યવાદ.
નિવેદનમાં જણાવ્યા મુજબ આ ગ્રન્થના પ્રગટાર્થ નીચે જણાવેલ દ્રવ્યરહાય મળા છે. તે માટે તે આપણા સર્વેને અપાવનારાઆનો ધન્યવાદ પૂર્વક નોંધ લેવામાં આવે છે. સાનના પ્રગટાË ખર્ચેલ દ્રવ્ય સર્વે કરતાં શ્રેષ્ટ છે અને તેનું કુળ પણ અનદ છે તે દાનવીરા જાણતાજ હશે.
૩૦૦—શેઠ. સાંકળચંદ ધનરાજ
૧૦૦~શેઠ. ચીમનલાલ ડુંગરસી મારફત
૫૧ શેઠ. માણેકલાલ દીપચંદ ૫૧—શે. મેાતીલાલ હીરાચંદ ૨૫ શેઠ. વાડીલાલ હરીશ’ગ ૨૫—શેઠ. ખમાભાઇ ઘેલાભાઇ ૨૫-રોડ. ભીખાભાઇ લલ્લુભાઇ
૨૫-શેડ. ગુલાદ મેયર
૨૫-શેડ. શકરચંદ ખલાખીદાસ
૨૫-શેડ. છનાલાલ પુછુરામ ૨૫~શેઠ. ઝવેરચંદ દલીચંદ ૨૫-શે. કાળીદાસ શાંકળચંદ ૨૫-શેઠ, હાથીભાઇ મુળચંદ
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સીરાહીવાળા. )
( ભાણુશાવાળા. )
( માણુશા. )
For Private And Personal Use Only
( નવાડા )
( યાદ્રા )
( લેબ. )
( વીજાપુર. ) ( શર્મા !
( પેથાપુર. )
( વીજાપુર. )
( રણાક્ષણ )
( ગવાડા. )
( માણુશા )
શ્રી સાણંદ્રના સાગરગચ્છની જુદી જુદી તરફથી કર્મચાગમાં મળેલી મદદનુ લીસ્ટ.
વ્યક્તિએ
૩૩૧—શ્રી સાણંદ ગામ તરફના ફાળાની વીગત.
છપ—શ્રી સાણંદ સાગરમચ્છના જ્ઞાનખાતામાંથી શેઃ ચતુરભાઇ કરસનભાઇએ આપ્યા તે. ૩૫––મહેતા રાયચંદભાઇ વય ભાઇ. ૩૫—મહેતા શાન્તિભાઇ જેસંગભાઇએ. ભોગીલાલને ત્યાં પુત્ર પ્રસવ નિમીત્તે આપ્યા તે. ૧૭-રશે દેવદભાઇ ડાકરશીભાઇ ૧૭—રશેઠ ગફુલભાઇ સાંકળચંદ,
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
૧૭—રો કરસનભાઇ નાગજીભાઇ, હા. શેઠ ચતુરભાઇ કરસનભાઇ. ૧૫—છગનલાલ લતરામ, હા. ચુતીલાલ છગનલાલ, ૧૦—મેતા અમીચંદ્ર ભુરાભાઇ ૧૦~~આશારામ યેલાભાઇ,
૧૦ મેતા ઠાકરશીભાઇ ગાવિજીભાઇ,
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦~મેતા જેસ’ગભાઈ ડુંગરશીભાઇ, દ્વા. કેશવલાલ ૧૦-મૈતા અમરતલાલ સાંકલચ
૧૫-મેતા ઉમેદભાઈ માણેકચંદના પુત્ર ત્રીભોવનદાસ, તથા ગેરવિ દજીભાઇ, તથા ચુનીલાલભાઇએ આપ્યા તે.
૧૫-સદ્ભુત ગાંધી ખેમચંદ ત્રીકમદાસના પુત્ર આત્મારામ પ્રેમચંદ, મોહનલાલ ખેમચદ
૧૫-મેતા હઠીસધ ગાવિજીભાઇ.
૧૦—મેતા દેવકરણભાઈના પુત્ર કાલીદાસ દેવકરણુ, ભગળદાસ દેવકરણ.
પશ્રી જૈન બાળ મિત્રમડળ હા. હરિલાલ મંગળદાસ, તથા આત્મારામ પ્રેમચંદ્ન સાણંદ,
વૈશાક સુદ ૧૦
૩૩૧
એકદર રૂ. ૧૦૫૮) ઉપરની વીગતે મળ્યા છે જેમાં રૂ. ૩૩૧) ને કાળા શ્રી સાદા છે. આ કાળા ગાંધી આત્મારામ અને તેમના મીત્રોને આભારી છે, એકવાર કરીથી સર્વે સ્ટાયકાને ઉપકાર પ્રદર્શતિ કરીએ છીએ.
લી
અ. શા. પ્ર. મડળ,
For Private And Personal Use Only
.
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેયોન–પ્રસ્તાવના.
प्रवृत्तिलक्षणो धर्मः सर्वधर्मोन्नतिप्रदः સર્વો: મેયરે સમ્યા નૈનધર્મવ્રષા: || શ્ ।। कर्मयोगः सदासेव्यो निरासक्तया जनैध्रुवम्અજિયાવાલ: શ્રેષ્ઠઃ ક્રિયાવાર: ગુમરઃ ॥ ૨ ॥ आराधकः क्रियावादी, विज्ञेयः शुक्लपाक्षिकः ત્રિાપોડયિાવાટી, વિજ્ઞયાળવા:॥૨॥ सर्वे तीर्थंकराज्ञेया: - केवलज्ञानयोगिनः मोक्षोज्ञान क्रियाभ्यांस्यात्, प्रोक्तंतैः सर्वदर्शिभिः॥४॥ धर्म्य व्यवहारमालंव्य-स्वाधिकारविशेषतः नित्यनैमित्तिक कर्म-कर्तव्यं कर्मयोगिभिः ॥ ५ ॥
अस्व मुद्रालेख• સંવત્ ૧૯૭૦ ના ચૈત્ર વૈશાખ માસમાં મેહસાણાનાસંધનાં આગ્રહથી મેહસાણામાં એક માસ લગભગની સ્થિતિ કરી. તે સમયે અમદાવા૬માં પ્રાતઃસ્મરણીય પરમગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજે ક્રિયાયાગતી મહત્તા સંબંધી સ. ૧૯૬૯ ના અસાડ સુદિ ૧૪ ની રાત્રીએ જે ઉપદેશ આપેક્ષેા હતેા તે તાજો થયા અને તેથી ક્રિયાયોગ-કર્મયોગ સંબંધી ક્ષ્ાંકાની રચના કરી અને તેનું નામ કર્મયોગ રાખ્યું. તે પ્રસગે ત્યાં રહેલા કેટલાક સાધુઓને અને શ્રાવકાને કર્મયોગ ગ્રન્થ દેખવાના પ્રસંગ મળ્યું. અને તેએએ તે ગ્રન્થની પ્રશંસા કરી ત્યાર બાદ માણસાના સત્રના આગ્રહથી જેઠ માસમાં માણસામાં પ્રવેશ કર્યાં અને ત્યાં ચામાસું કરવાનું થયું. માણસાના ઢાકાર સાહેબ રામેળથી તખ્તસિંહજી દરબાર ઘણી વખત દર્શનાર્થે આવ્યા કરતા હતા. એક વખત તેમણે કર્મયોગ ગ્રન્થ વાંચ્યા તેથી તેમણે તથા કારભારી મેહનલાલ કિકાભાઇએ કર્મયોગનુ ગુર્જ ભાષામાં વિસ્તારથી વિવેયન કરવા પ્રાર્થના કરી. માણસાના દરબાર ઢાકાર શ્રી તખ્તસિંહજી વિદ્વાન સાહિત્યપ્રેમી દયાળુ જૈનધર્માનુરાગી સાધુભક્ત અને ધર્મપ્રિય છે, તેમની પ્રાર્થના અમારા હૃદયમાં ઠસી અને
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી કર્મચેાગનું વિવેચન કરવા નિશ્ચય સંકલ્પ કર્યાં. જૈનશાસ્ત્રામાં કર્મયાગની મહત્તા છે. એમ જણાવવા માટે નિશ્ચય થયા. ચામાસા બાદ માણુસાથી વિહાર કરી સં. ૧૯૭૧ ના કારતક માસમાં વિજાપુરમાં દાસી નથુભાઈ મંછારામના સમાધિ મરણના ઉપદેશાર્થે ત્યાં જવાનું કર્યું. દાસી નથુભાઈ મંછારામ અમારા ઉપકારી હતા. તેમણે અમારી બાલ્યાવસ્થામાં ધાર્મિક પનપાર્ડનમાં સાહાય્ય કરી હતી. વિજાપુરથી લાડૅાલ, સરદારપુર, એકલારા, દેશેત્તર થઇ ઇડરમાં અમથારામ ગુલાબચંદના ઉજમાપર માગશર માસમાં જવાનું થયું. ઇડરથી વડાલીના સંઘના આગ્રહથી પેશ માસમાં વડાલીમાં પ્રવેશ કર્યાં. વડાલીમાં અમારા મનમાં જે સંકલ્પ હતા તે પ્રમાણે કર્મયોગ વિવેચન લખવાના આરંભાથૅ વિવરણ મંગલ કર્યું. પરંતુ યાત્રાના કારણથી ત્યાં એક માસ કરતાં વિશેષ ન રહેવાયું. ત્યાંથી ખેડબ્રહ્મા, દેરાલ, ગરાડિયા, મટારા, હડાદ થઇ કુંભારીયા જવાનુ થયું. કુંભારીયાથી આમુજી થઈ હાદ્રા, વરમાણુ, રેવદર, મડાર, પેથાવાડા, દાંતિવાડા અને ભૂતિવાડા થઈ પાલણપુરના સંધના આગ્રહથી પાલણપુરમાં પ્રવેશ કર્યાં. ત્યાં વીસ દિવસ લગભગની સ્થિતિ થઇ પરંતુ ત્યાં કર્મયોગ વિવેચન લખવાની પ્રવ્રુત્તિ નથઇ. ત્યાંથી કાગળુવદમાં સિદ્ધપુરમાં મુકામ કર્યાં. કમૅયેાગના કેટલાક શ્લોકાનું ત્યાં વિવેચન લખાયું. ત્યાંથી ઉંઝામાં મુકામ થતાં કેટલાક શ્લોકોનું વિવેચન લખાયું. ત્યાંથી સં. ૧૯૭૧ ના ચૈત્ર સુદિ એકમે મેહસાણામાં પ્રવેશ કર્યાં. ત્યાં કેટલાક કોનું વિવેચન લખાયું. પન્યાસ શ્રી આનંદસાદગરગણિ તથા પન્યાસ શ્રી મણુિવિજયજીણ ત્યાં હાવાથી તેમની સાથે જ્ઞાનવાર્તાલાપ થયેા. મેહસાણાથી ચૈત્ર સુદિ પૂણિભાપર ભોંયણીમાં શ્રી મલ્લિનાથની યાત્રાર્થે આવવાનું થયું. ત્યાં વિવેચન લખવાનું શરૂ હતું. ત્યાંથી રામપુરા આવતાં ત્યાં પણ વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ હતી. રામપુરાથી વિરમગામ આવવાનું થયું. વિરમગામમાં કર્મયેાગનું વિશ્વચન લખાયું, વીરમગામમાં મુનિરાજ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય શ્રીયુત માહનવિજયજી સાથે અને શ્રીમાન પ્રસિદ્ધવલ્લભવિજયજીના શિષ્ય ઇતિહાસન શ્રી જિનવિજયજી સાથે સાધુગુરૂકુલ-જૈનગુરૂકુલ સ્થાપના વગેરે સંબંધી અનેક વિચારાના પરામર્શ થયા. વીરગામથી જખવાડા થઇ શ્રી સાણંદ જૈનસંઘના આગ્રહથી તથા ભક્તિથી ખીજા ચૈત્રમાં સાણંદમાં પ્રવેશ કર્યાં. કનૈયાગનું ત્યાં ખસે પાનાનું વિવેચન લખાયું ત્યાંથી ગેાધાવીમાં ૨૦ વિશ દિવસ લગભગ સ્થિતિ થઇ. ગોધાવીમાં ૧૫૦ દ્રઢસે પાના લગભગનું વિવેચન લખાયું. પરંતુ ત્યાં અત્યંત તાપમાં મહેનતના કારણથી જીર્ણજ્વર લાગુ પડ્યા. ગોધાવીથી સેરીસા, કલેાલ, પાનસર થઇ સં. ૧૯૭૧ ના જેમાસમાં પેથા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરમાં ચોમાસા માટે વિહાર થયો. પેથાપુરમાં થોડું વિવેચન લખાયું પરંતુ જીર્ણજવરની ઉપાધિથી ૧૦૮ ક સુધીના લોકોનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય બંધ થયું. સં. ૧૮૭૧ ના જેઠ માસથી કર્મયોગ લખવાનું વિવેચન બંધ રહ્યું. તે પાછું સં. ૧૮૭૩ ના માગશર માસથી માણસામાં વિવેચન લખાણ શરૂ કર્યું. ૧૮ મા લોકથી માણસામાં વિવેચન લખવાને આરંભ થયો. માણસાથી લીંબોદરા, ઉનાવા થઈ પેથાપુરમાં જવાનું થયું. દરેક ગામમાં વિવેચન લખાવાની પ્રવૃત્તિ જા હતી. અમદાવાદવાળા શેઠ મણિભાઈ દલપતભાઈને ત્યાં માહમાસમાં ઉઝમણું હોવાથી તેમના અનેક પત્ર આવ્યાથી પિસ માસમાં અમદાવાદ જવાનું થયું, અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેચન લખવાનું કાર્ય પૂર્ણ થયું. એકંદર આઠ નવ માસમાં કર્મયોગનું સંપૂર્ણ વિવેચન લખાયું તેમ કહીએ તે કહી શકાય. સં. ૧૮૭૨ ની સાલમાં લોકમાન્ય તિલક કૃત ભગવદ્ગીતા પર કર નામનું પુસ્તક મળ્યું પરંતુ તે મરાઠી હોવાથી તેને ભાવ બરાબર સમજાયું નહીં. સં૧૮૭૩ ના
ત્રવદિ અગિયારસના રોજ માણસે આવવાનું થયું. ત્યારે શેઠ હકમચંદ ઈશ્વર પાસે લો૦ તિલકકૃત ભગવદ્ગીતા કર્મગનું હિંદુસ્થાની ભાષાનું પુસ્તક હતું તે અમોએ વાંચ્યું તેથી કમગ સંબંધી લો. ભા. તિલકના વિચારોનું પરિશીલન થયું. પરંતુ તેથી અમે એ કર્મયોગ સંબંધી વિચારેનું વિવેચન કર્યું હતું તેથી વિશેષ કંઈ જાણવાનું મળ્યું નહીં. પરંતુ તેથી અમારા વિચારોની પુષ્ટિ થાય છે એમ સમજાયું. સં. ૧૮૬૬-૬૭ ની સાલથી કર્મયોગના વિચારોની તરફ અમારું મન પ્રવર્તતું હતું તેમાં ગુરૂમહારાજના મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટિ થઈ અને તેના ફલ તરીકે કર્મયોગ નામનું પુસ્તક લખાયું. હાલમાં પાશ્ચાત્યેની પ્રવૃત્તિથી પવય નિવૃત્તિ પરાયણ લોકોમાં પ્રવૃત્તિની આવશ્યકતાએ અમને તથા તિલક વગેરેને એકીસમે તેવા વિચારે લખવાની પ્રવૃત્તિ શરૂ કરાવી. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે જે કાલે જે જે વિચારેની જરૂર હોય છે તેને કાલે તે તે દેશીય લોકમાં તે તે વિચારનાં વાતાવરણે પ્રકટી ની. કળે છે અને તે તે સંબંધી ગ્રન્થ, લેખે, ભાષણે, પ્રવૃત્તિ થાય છે અને ભવિષ્યમાં થશે. કઈ પણ દેશ એક સરખો પ્રવૃત્તિ પરાયણ રહેતું નથી તેમ એક સરખો નિવૃત્તિ પરાયણ રહેતું નથી. પ્રવૃત્તિ પછી નિતિ અને નિવૃત્તિ પછી પ્રત્તિ એમ પ્રવૃત્તિ નિવૃત્તિનું ચક્ર, અનાદિ કાલથી ફર્યા કરે છે. કોઈ કામમાં નિવૃત્તિ પ્રધાનપણે વર્તે છે અને કોઈ કોઈ કોમમાં પ્રવૃત્તિ પ્રધાનપણે વર્તે છે. દિવસ પ્રવૃત્તિરૂપ છે અને રાત્રી નિવૃત્તિરૂપ છે. એમ કાલક્ષેત્ર ભાવભેદે પ્રવૃત્તિ નિવૃત્તિની ગણતા મુખ્યતા થાય છે. જેમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આવશ્યકતા.
અને નિવૃત્તિ એને મહત્ત્વ આપવામાં આવ્યું છે. કાઇ દેશની, સમાજની, સધની, પ્રવ્રુત્તિ વિના સ્થાયી ઉન્નતિ રહેતી નથી એમ જૈન શાસ્ત્રામાં જણાવ્યું છે. જૈન કામમાં તથા આર્ય દેશમાં પ્રવૃત્તિના સર્ગે સંબંધી પડતી થઇ છે અને જો આ પ્રમાણે ચાલ્યા કરે તે જૈન કામ, હિંદુ કામ વગેરેની પડતી થાય અને તેથી અન્તે ધર્મને! નાશ થાય, માટે લોકોને ધર્મ પ્રવૃત્તિ માર્ગના ઉપદેશ આપવાની ધણી જરૂર છે કર્મયોગ લખવાની એમ અતિહાસિક દૃષ્ટિથી તથા પ્રગતિ દૃષ્ટિથી જણાયું અને તેથી સર્વ પ્રકારના શુભ ધર્માંની રક્ષાથૅ કર્મયાગની પુનઃ પ્રવૃત્તિ ખળવતી થાય તે માટે કર્મયોગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઇ. ભગવદ્ ગીતાના ક્રિયાયેાગ કરતાં અમારા લખાયલા કર્મયોગમાં જુદી જુદી બાબતેાના અનેક વિચારાના લાભ મળ્ શકે તેમ છે. ભગવદ્ગીતાના સાર એ છે કે શ્રીકૃષ્ણ પોતે અર્જુનની આગળ ઉપદેશ દે છે અને તેને પ્રવૃત્તિના અધ્યાત્મ ગર્ભિત ઉપદેશ આપે છે અને તેને યુદ્ધ માટે ઉત્સાહિત કરે છે. અમારા લખાયલા કર્મયોગમાં સર્વ મનુષ્યો સ્વાધિકારે ધર્માં પ્રવૃત્તિ કરે અને તેના માટે કયા કયા ગુણાની જરૂર છે તેનુ વિસ્તારથી વિવેચન કરાયુ છે. અમેએ અમારા સ્વતંત્ર વિચારોને વિના સંકેાયે કર્મયેાગમાં લખ્યા છે તેમાં જૈનાગમેાથી અવિરૂદ્ધપણે કર્મયાગતુ. વિવેચન લખવાતે ઘણી સાવધાનતા રાખી છે.
જૈનાગમામાં કર્મયા ગની યાને ક્રિયા ચાંગની પુષ્ટિ પ્રવૃત્તિની પુષ્ટિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનાગમેામાં–જૈન શાસ્ત્રામાં કર્મયોગની યાને ધન્યે પ્રવૃત્તિની અનેક સ્થાને પુષ્ટિ કરવામાં આવી છે. શ્રી ઋષભદેવે યુગલ ધર્મનું નિવારણ કરીને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ આદિ અનેક ધર્મની સ્થાપના કરી હતી. ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને થયાં હાલ અઢીહજાર વર્ષ થયાં તે પૂર્વે અઢીસે શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થંકર થયા–મહાવીર સ્વામીથી પૂર્વે ચેારાથી હજાર પહેલાં શ્રી નેમિનાથ થયા. તે નેમિનાથથી પાંચ લાખ વર્ષ પુર્વે શ્રી નમિનાથ થયા. શ્રી નમિનાથની પુર્વે ૬ લાખ વર્ષ પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. આ પ્રમાણે દરેક તીર્થંકરનાં શ્રી રૂષભદેવ સુધી કલ્પસૂત્રમાં આંતરાં ગણાવ્યાં છે. શ્રી ઋષભ નિર્વાણુથી પચ્ચાસ લાખ કરાડ સાગરોપમે શ્રી અજિતનાથનું નિર્વાણ થયું. તે ઉપર ત્રણ વર્ષે સાડા આઠ માસ ખેતાલીસ હજાર વર્ષ ન્યૂન એવા પ્રચાસ લાખ કોડ સાગરાપમે ચેાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુનુ નિર્વાણુ થયું. ભાગવત પુરાણમાં જે ઋષભદેવનું ચરિત
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું છે. તે જૈનેના ઋષભદેવ નથી. જેનશાસ્ત્રદષ્ટિએ તો તે ભાગવતમાં કથેલા ઋષભદેવ તે પુરાણના કપિત દેવ છે તેની સાથે જેને કંઈ પણ સંબંધ નથી. મન્વતની ચાદ ચોકડીઓ વગેરે લાખે કરે ચોકડી જેમાં સમાઈ જાય છે એવા એક સાગરોપમને કાળ છે. આજથી કોડા કડી સાગરેપમ પૂર્વે થએલ શ્રી ઋષભદેવે કર્મભૂમિમાં કર્મ પ્રધાન ધર્મ પ્રવર્તાવ્યો છે. કર્મને અર્થ ધર્યું પ્રવૃત્તિ લેવી. શ્રી કલ્પ સૂત્રમાં શ્રી ઋષભદેવને અધિકાર આવે છે તેમાં નીચે પ્રમાણે વર્ણન છે.
उसभणं अरत्हा कोसलिए दरके दरके पइन्ने पडिरुवे आ. लोणे भदए विणीए वीसंपुव्वसयसहस्साई कुमारवासमझे वसि त्ता तेवठिपुटवसहस्लाइं रज्जवालमज्झे वसमाणे लेहाइयाओ ग. णियपहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तारिंकलाओ चउस ठिमाहलागुणे सिप्पसयंच कम्माणं तिन्निविपयाहियाए उवदिર૬ (૨) પુરાણં નાણા સમિતિ | અર્ધન કેશલિક ઋષભે વીશ લાખ પૂર્વ વર્ષ, કુમારાવસ્થામાં ગાળ્યાં અને ત્રેસઠલાખ પૂર્વ રાજ્યાવસ્થામાં વસ્યા. અને તેમણે લેખાદિક ગણિત પ્રધાન બહાર કલાને ઉપદેશ કર્યો. લોકોને બહોતેર કળાએ શિખવી. બહોતેર કલાનાં નીચે પ્રમાણે નામ છે. ૧ લિખિત, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાઘ, ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જ્યોતિ, ૮ છન્દ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરૂક્ત, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ ગજતુરગારોહણ, ૧૭-૧૮ તે બેની શિક્ષા, ૧૮ શસ્ત્રાભ્યાસ, ૨૦ રસ, ૨૧ મંત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ ૨૪ અન્ય, ૨૫ ગધવાદ, ૨૬ પ્રાકૃત, ૨૭ સંસ્કૃત, ૨૮ પિશાચી, ૨૮ અપભ્રંશ, ૩૦ સ્મૃતિ, ૩૧ પુરાણ, ૩૨ વિધિ, ૩૩ સિદ્ધાન્ત, ૩૪ તર્ક, ૩૫ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૮ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન (સાયન્સ વિદ્યા) ૪ર આચાર્ય વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિધાનુવાદ દર્શન, ૪૬ સંસ્કાર, ૪૭ ધૂર્ત સંબક, ૪૮ મણિકર્મ, ૪૮ તરુચિકિત્સા, ૫૦ ખેચરી, ૫૧ અમર, ૫ર ઈન્દ્રજાલ, ૫૩ પત્નીભકિન, ૫૪ યત્રક, પપ રસવતી, ૫૬ સર્વકરણ, ૫૭ પ્રાસાદલક્ષ, ૫૮ પણ, પદ ચિત્રપલ, ૬૦ લેપ, ૬૧ ચર્મકર્મ, ૬૨ પત્રછેદ, ૬૩ નખ છેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ, ૬૬ કાષ્ટઘટન, ૬૭ દેશ ભાષા ૬૮ ગારૂડવિધા, ૧૮ કપાંગ ૭૦ ધાતુકર્મ, ૭૧ કેવલિવિધિ, ૭૨ શકુનરૂત, એ પ્રમાણે શ્રી કાશ્યપ શ્રી ઋષભદેવે પુરૂષની બહેનતેર કલા શિખવી, હંસલિપિ વગેરે અઢાર લિપિયાનું જ્ઞાન શ્રી ઋષભદેવે જમણ હસ્તથી બ્રાહ્મીને આપ્યું તથા ડાબાં હસ્તથી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરીને ગણિતનું જ્ઞાન શિખવ્યું. કાષ્ટ કર્યાદિનુ જ્ઞાન ભરતને શિખવ્યું. તથા પુરૂષાદિ લક્ષણેનું જ્ઞાન શ્રી બાહુબલીને શિખવ્યું. કાશ્યપશ્રી અષભદેવે સ્ત્રીઓની ચોસઠ કલાનું જ્ઞાન લોકોને આપ્યું. સ્ત્રીની ચોસઠકલા નીચે મુજબ છે. ૧ નૃત્ય. ૨ ઔચિત્ય. ૩ ચિત્ર. ૪ વારિત્ર. ૫ મંત્ર. ૬ તંત્ર. ૭ ઘનવૃષ્ટિ. ૮. ફલાકૃષ્ટિ. ૮ સંસ્કૃત જલ્પ. ૧૦ ક્રિયાકલ્પ. ૧૨ જ્ઞાન. ૧૨ વિજ્ઞાન. ૧૩ દંભ. ૧૪ અંબુસ્તંભ. ૧૫ ગીત. ૧૬ તાલનુંમાન. ૧૭ આકારગેપન. ૧૮ આરામરેપણ ૧૮ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ. ૨૧ નરલક્ષણ પરીક્ષા. ૨૨ ગજ. ૨૩ યવર પરીક્ષા. ૨૪ વાસ્તુકશુદ્ધિ લઘુબુદ્ધિ. ૨૫ શકુનવિચાર. ૨૬ ધર્માચાર. ૨૭ અંજનયોગ. ૨૮ ચૂર્ણાગ. ૨૮ ગૃહીધર્મ. ૩૦ સુપ્રસાદનધર્મ. ૩૧ કનકસિદ્ધિ. ૩૨ વર્ણિકાવૃદ્ધિ. ૩૩ વાકપાટવ. ૩૪ કરલાઘવ. ૩૫ લલિતચરણ. ૩૬ તૈલ સુરભિકરણ- ૩૭ ભૂપચાર. ૩૮ ગેહાચાર. ૩૮ વ્યાકરણ. ૪૦ પરનિરાકરણ ૪૧ વિષ્ણુનાદ. ૪૨ વિતંડાવાદ. ૪૩ અંકસ્થિતિ. ૪૪ જનાચાર. ૪૫ કુંભભ્રમ. ૪૬ સરિશ્રમ. ૪૭ રત્નમણિભેદ. ૪૮ લિપિ પરિચ્છેદ. ૪વૈઘક્રિયા. ૫૦ કામાવિષ્કરણ. ૫૧ રંધન. પર ચિકુરબન્ધન. ૫૩ શાલિખંડન. ૫૪ મુખમંડન. ૫૫ કથાકથન. ૫૬ કુસુમગ્રંથન. ૫૭ વરવેષ, ૫૮ સāભાષાવિશેષ, ૫૮ વાણિજ્ય. ૬૦ ભેજ્ય. ૬૧ અભિધાન પરિજ્ઞાન. ૬૨ આભરણ યથાસ્થાન વિધપરિધાન. ૬૩ અત્યાક્ષરિકા. ૬૪ પ્રશ્નપ્રહેલિકા. એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સ્ત્રીઓની ચેસઠકલાનું શિક્ષણ આપ્યું. તેમજ ભગવાન શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં વિઘાર્થવ માપ કૃષિવાણિજ્ય કુંભકાર કર્મ વગેરે સેશિ૯૫ કર્મનો ઉપદેશ કર્યો. અનાચાર્યોપદેશ જ કર્મ અને આચાર્યોપદેશ જ શિલ્પ એમ કર્મશિલ્પને વિશેષ લોકો માને છે. હુન્નર, કલા, યંત્રો વગેરે સો જાતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં ઉપદેશ આપે. હિંદુસ્થાન કર્મભૂમિ છે તે કર્મપ્રધાન છે માટે રાજ્યવસ્થામાં શ્રી ઋષભદેવે શિક્ષણ આપ્યું. શ્રી ઋષભદેવે એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સર્વ કર્મોનું શિક્ષણ આપી ધર્મકર્મનો પ્રચાર કર્યો તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હોવાથી મનુભગવાન ગણાય છે. શ્રી ઋષભદેવે છેલ્લી અવસ્થામાં દીક્ષા લેઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવલજ્ઞાન થયા બાદ શ્રી ઋષભદેવે સમવસરણમાં બેસી ચતુર્વિધ ધર્મની દેશના દીધી અને સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જીવભુકત શ્રી ઋષભદેવ કેવલી પ્રભુએ કૃતકૃત્ય થયા છતાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મની પ્રવૃત્તિ સેવી ગામેગામ, દેશદેશ વિહાર કરીને જનધર્મની સ્થાપના કરી. શ્રી ઋષભદેવ પછી થનાર અજિતાદિકથી તે ધર્મનાથ સુધીના સર્વ તીર્થકરોએ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનપૂર્વક ક્રિયાગની પ્રવૃત્તિ સેવી અને લોકોને ઉપદેશ દીધે. સાળમા શાંતિનાથ, સત્તરમા કુંથુનાથ અને અઢારમા અરનાથ એ ત્રણ તીર્થકરેને ચક્રવર્તિની પદવીઓ હતી તેથી તેમણે ગૃહાવાસમાં બત્રીશહજાર દેશનું રાજ્ય કર્યું. અનાર્ય રાજાઓ સાથે અનેક યુદ્ધ કરી તેઓને જીત્યા, બત્રીશ હજાર દેશના રાજાઓને ધર્મે પ્રવૃત્તિથી પિતાના તાબે કર્યા અને છેવટે દીક્ષા લેઈ કેવલજ્ઞાન પામી ધર્મતીર્થની સ્થાપના કરી. જૈનધર્મનો પ્રચાર કરવામાં તેમણે કેવલજ્ઞાન પામીને ઉપદેશાદિથી ધર્મે પ્રવૃત્તિ સેવી. શ્રી મલ્લિનાથ તીર્થકરે એ પ્રમાણે ગૃહસ્થાવાસમાં ગૃહસ્થાધિકાર પ્રમાણે ધર્યું પ્રવૃત્તિ આદરી હતી અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાની બની ધર્મ તીર્થની સ્થાપના કરી ધર્ણોદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રત સ્વામીએ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ સેવી. શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં શ્રી રામચંદ્રજી થયા, તેમણે રાવણને નાશ કર્યો, જેનરામાયણના વાચનથી દુનિયામાં સત્ય રામચરિત્રને લોકોને ખ્યાલ આવે છે. શ્રી નમિનાથ સ્વામીએ ગૃહાવાસમાં ગૃહી ગ્ય ધર્મ પ્રવૃત્તિ સેવી હતી અને દીક્ષા લેઈ કેવલી બની ધર્મતીર્થની સ્થાપના કરી. બાવીશમા યદુવંશી શ્રી અરિષ્ટનેમિનાથ ભગવંતે ધર્મતીર્થની સ્થાપના કરી અને ભારત જૈન ધર્મનો પ્રચાર કર્યો, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ તીર્થકર કે જે આજથી ૨૮૦૦ અઠાવીશસે વર્ષ ઉપર હતા તેમણે ગૃહાવાસમાં શુભ પ્રવૃત્તિ લક્ષણ વર્ણાદિક ધર્મને સેવ્યું હતું અને રાજ્ય કર્યાબાદ છેવટે દીક્ષા લેઈ કેવલી બની ધર્મ તીર્થની ઉન્નતિ કરી હતી. તીર્થકરની પદવી છતાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે નિરાસકિતથી સ્વાધિકારે અન્ય રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતાં. જ્યારે શ્રી નેમિનાથના બંધુ શ્રી કૃષ્ણ જરાસંધની સાથે વઢીયાર દેશમાં જરાસંધ રાજાની સાથે યુદ્ધ કર્યું ત્યારે કૃષ્ણ રાજાના લશ્કરને જરા વ્યાપી હતી તેનું યુદ્ધમાં ચઢીને શ્રી અરિષ્ટનેમિનાથે નિવારણ કર્યું હતું. યાદવોની સાથે. યુદ્ધમાં ગૃહવાસના ક્ષત્રિ ધર્મ પ્રમાણે શ્રી અરિષ્ટનેમિનાથનું રણગણમાં આવના વાનું થયું હતું. શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિરાસાક્તિથી ધર્મ યુદ્ધ આદર્યું હતું અને તેણે ચાર વેદની રચના કરી હતી. તેમને કેટલોક ભાગ હાલ પણ જૈન આર્યવેદ તરીકે હયાત છે. એ ઉપરથી શ્રીકૃષ્ણના પહેલાં શ્રીષભદેવ વગેરે તીર્થકરેએ કર્મ અને કેવા વિશાલરૂપમાં સેવ્યો હતે તેને તે વાચકોને સહેજે ખ્યાલ આવી શકશે. શ્રી નેમિનાથ ભગવતે ચેરાસી હજાર વર્ષ પૂર્વે પિતાની ધર્મદેશના સાંભળવા આવનાર શ્રી કૃષ્ણને ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં અહંમમત્વ રહિત નિરાસકિત પણે પ્રવૃત્તિ સેવવી એમ ઉપદેશ આપ્યા હતા. જિનશાસ્ત્રના આધારે શ્રી નેમિનાથ ભગવાન પર
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્મા હતા. અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા. શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ નેમિનાથનાં અનેક વ્યાખ્યાને સાંભળ્યાં હતાં તેથી શ્રી કૃષ્ણને બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન થયું હતું અને શ્રી કૃષ્ણ અજુનને આત્મજ્ઞાનનો બોધ રણાંગણમાં આપ્યો હતો. મહાભારતના ભાગવતના અને વિષ્ણુપુરાણના શ્રી કૃષ્ણ અને જનશાસ્ત્રના શ્રી કૃષ્ણમાં કાળભેદે આચારભેદે ભેદ છે. પુરાણીઓના શ્રી કૃષ્ણ દ્વાપરમાં થયા છે અને જેના કૃષ્ણ તે તે પૂર્વે થયા છે તેથી પાંચ હજાર વર્ષ અને ચોરાશી હજાર વર્ષને ભેદ અંતર રહે છે, જેમાં પાંડવચરિત્ર છે. અને તેમજ વસુદેવ હિંડ-હિંદી નામને નેવું હજાર લોકને લગભગ ગ્રન્થ છે તેમાં શ્રી કૃષ્ણ વગેરે યાદવોનાં ચરિત્ર છે તેનું મનન કરવાથી શ્રી કૃષ્ણ સંબંધી ખરે ખ્યાલ આવી શકે તેમ છે. ગમે તેમ હેય પણ પાછળથી અનેક મત પડ્યા હોય પરંતુ શ્રી નેમિનાથના ભક્ત શ્રી કૃષ્ણ અન્તરાત્માએ ધમ્ય પ્રવૃત્તિમાં ગૃહાવાસમાં ભાગ લીધે હતું. તેમણે શ્રી નેમિનાથના ઉપદેશપૂર્વક ત્યાગમાર્ગની ધર્મે પ્રવૃત્તિથી પુષ્ટિ કરી હતી. અનેક ચક્રવર્તિાએ અને વાસુદેવોએ ધર્મ પ્રવૃત્તિ સેવી હતી. આર્યવેદના ભાગ તરીકે આચાર દિનકર વગેરે પ્રાચીન શાસ્ત્ર છે તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના વણું કર્મ ધર્મ વગેરેની પ્રવૃત્તિની સિદ્ધિ કરેલી દેખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે ઉ શ્રી વિજ્યાનંદસૂરિએ તત્વ નિર્ણય પ્રાસાદ ગ્રન્થમાં ... સ્તંભમાં ચારે વર્ણોના કર્મ ધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારોનું વર્ણન કર્યું છે. જેનનિગમમાં અર્થાત જૈનોમાં તત્ત્વજ્ઞાનની સાથે ધર્મ કર્મ પ્રવૃત્તિની અત્યંત આવશ્યક્તા વર્ણવી છે. વેદાનીઓમાં ભગવગીતા વગેરેમાં કમેગની જે વ્યાખ્યાઓ દેખવામાં આવે છે તે જનાગમાંથી લેવામાં આવી હોય એમ દેખાય છે. વિક્રમ સંવતના પહેલા સૈકામાં વા તેની પૂર્વે એક બે સૈકાપૂર્વે ભગવદ્ગીતા બની હેય એમ અનેક ગ્રન્થોના આધારથી જણાય છે તેથી તેમાં જનશાસ્ત્રની નિર્લેપ ધર્મ કર્મ પ્રવૃત્તિના વિચારોને પ્રવેશ થએલો જણાય છે. જેનશાસ્ત્રના આધારે કહેવામાં આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં જે ચાર વેદ છે તે તે જૈનધર્મની સ્થાપના થયા બાદ પછીથી બનેલા છે. શ્રી મહાવીર સ્વામીના વખતથી વા તે પછીથી વેદાન્તીઓમાં ઉપનિષદોની રચના શરૂ થઈ તે રચના ઠેઠ અકબર બાદશાહ પછી પણ શરૂ રહેલી છે. વિક્રમ સં. ત્રીજા ચોથા સૈકા પછીથી પુરાણની રચના શરૂ થઈ તે સત્તરમા સૈકા સુધી પ્રવર્તેલી જણાય છે. આ સંબંધીની ચર્ચા બીજા પ્રસંગે કરવામાં આવશે અને તે અનેક સાક્ષીઓથી સિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જૈનાગમ અને જનવેદોના આધારે ક્રિયાગની
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમગની અત્યંત પ્રાચીનતા સિદ્ધ કરી છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની રચના કરી તેમણે જ્ઞાનશિયાખ્યાં ક્ષઃ જ્ઞાન અને ક્રિયા પ્રવૃત્તિ એ બેથી મોક્ષ થાય છે એમ સિદ્ધ કર્યું છે. યંનri
f u, હુાં અન્ના વિચા, સંત પંગુઢ રદ્દો, ધાવમા ૩ . ધર્મી પ્રવૃત્તિ વિનાનું જ્ઞાન હણુયેલું છે. અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાયેલી છે. અંધસમાન એકલી ક્રિયા પ્રવૃત્તિ છે. અને કર્મયોગ વિનાનું એકલું જ્ઞાન છે તે પાંગળા સમાન છે, કેઈ નગરમાં અગ્નિ લાગે ત્યારે પાંગુલ હતા તે અંધનાપર બેઠે અને રસ્તે દેખાડવા લાગે. આંધલો ચાલવા લાગ્યો તેથી બન્ને અગ્નિથી બચી શકયા તે પ્રમાણે જ્ઞાનપૂર્વક કર્મવેગ યાને ક્રિયાગથી નિરાસક્તિપણથી કર્તવ્ય કાર્યો કરતાં સંસારમાં બંધન થતું નથી અને જ્ઞાનાવરણયાદિ કર્મોને ક્ષય કરી પરબ્રહ્મ પદ યાને સિદ્ધપદની પ્રાપ્ત કરી શકાય એમ અનેક સ્થાને કથવામાં આવ્યું છે. અધ્યાત્મજ્ઞાન, આત્મજ્ઞાનના ખજાના સ્વરૂપ જેનાગમે છે. તેઓનું ગુરૂગમદ્વારા મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકાર કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. અજ્ઞાન, આસક્તિ, મોહથી જે નિવૃત્તિની સાધના કરવામાં આવે છે
તેથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી. જૈનેની ચારે વણે જૈનોમાં શુષ્ક નિ, સ્વસ્વવર્ણ કર્મથી ભ્રષ્ટ થવા લાગી ત્યારથી જૈનેની વૃત્તિની મુખ્યતા પડતી થવા લાગી છે. જે કામમાં ગુણ કર્મવિશિષ્ટ થતાં અને ધર્મે ક્ષત્રિય, તથા વૈશ્ય ગુણ કર્મવિશિષ્ટ વૈોને નાશ થાય પ્રવૃત્તિની ગાણ- છે તે કોમને અને તે દેશને તથા તે ધર્મને હાસ તા થતાં થએલી નાશ થાય છે. જ્યારથી ત્યાગાવસ્થામાં શુષ્કવાચિક પડતી, જ્ઞાન, શુષ્ક ધર્મારાધનાની રૂઢ પ્રવૃત્તિ વધી ત્યારથી
જૈનેની સકે સકે પડતા થવા લાગી છે-વ્યાવહારિક વણ કર્મ ધર્મ પ્રવૃત્તિ તથા ધાર્મિક પ્રવૃત્તિને જુસ્સો જેનોમાંથી નરમ પડે ત્યારથી જ એ અન્ય કોમોની સ્પર્ધામાં હાર ખાધી છે. પ્રવૃત્તિ વિના ગમે તે ધર્મ દુનિયામાં જીવી શક્તિ નથી. જે ધર્મ કોમમાં સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મ કર્મની પ્રવૃત્તિને જુસ્સો નથી તે કામ અને તેમનું દુનિયામાં નામનિશાન રહેતું નથી. ન કોમમાં જ્યાં સુધી આ બધ અને એવી પ્રવૃત્તિ થતી હતી ત્યાં સુધી જનેમાં ચડતીને સૂર્ય ઉગ્યા કરતા હતા. પ્રવૃત્તિ ધર્મ વિના કોઈ ધર્મની ચડતી થતી નથી. જેમાં ત્યાગીઓમાં ત્યાગ ધર્મ છે તેથી કંઈ કોઈ પણ અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે શુભ પ્રવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યું નથી. સ્વાધિકારે આત્મજ્ઞાનપૂર્વક દરેક કર્તવ્ય પ્રવૃતિને
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં સંસારમાં બંધન થતું નથી એવા કર્મયોગને જ્યારથી વિસરી ગયા ત્યારથી જેને બીકણ, ઢીલા, માયકાંગલા જેવા બની ગયા અને ત્યારથી જૈનેની પડતી થઈ. સાધુઓએ ગૃહસ્થને તેમના અધિકાર પ્રમાણે કર્તવ્ય પ્રવૃત્તિને ઉપદેશ આપવામાં બરાબર લક્ષ્ય ન રાખ્યું અને સર્વ ગૃહસ્થોને સાધુ ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા ત્યારથી ચારે વર્ણના ગૃહસ્થ કર્મોની અવ્યવસ્થા થવા લાગી અને તેથી જેને, જતિની અપેક્ષાએ વા ગુણકર્મની અને પેિક્ષાએ ચારે વર્ણોને જીવતી રાખી શક્યા નહીં. સાધુઓનું લક્ષ્ય ફક્ત વ્યાવહારિક વર્ણ કર્મ ધર્મ ન રહેતાં એકલી મેક્ષની ક્રિયા તરફ ગુંથાઈ ગયું અને તેથી ગૃહસ્થમાં સાધન વ્યવહાર વણું કર્મ વ્યવસ્થાને નાશ થતે જનાચાર્યો કોણ જાણે કેવા સંગોમાં મૂકાઈ ગયા કે જેથી તેઓ જૈનધર્મી ચાર વર્ણોને સંરક્ષી શક્યા નહીં. વણિક થાય તેજ જનધર્મ ગણાય એવી કેટલીક માન્યતા થવાથી અનેક ક્ષત્રિય રાજાઓએ તથા ક્ષત્રિયએ વણિકત્વ સ્વીકાર્યું એમ જૈન ઐતિહાસિક ગ્રોથી માલમ પડે છે. રજોગુણ અને તમોગુણવાળી શુષ્ક નિવૃત્તિ જ્યારે મુખ્યતાઓ પ્રવર્તે છે ત્યારે ચારે વર્ણના ધર્મ કર્મની અવ્યવસ્થાથી જનધર્મના પ્રચારની પણ અવ્યવસ્થા થઈ જાય છે વ્યવહારનયમાર્ગકથિત કર્તવ્ય કાર્યોને ઉચ્છેદ કરવાથી જનધર્મને ઉચ્છેદ થઈ જાય છે.
જ્યારે જ્યારે ધર્મ પ્રવૃત્તિની મુખ્યતા હોય છે ત્યારે ત્યારે દરેક દેશને, ધર્મને, સંઘને, ઉદય થાય છે એ નિયમ કદિ ભૂલ ન જોઈએ. જેનાચાર્યો પૂર્વે અનેક શુભ પ્રવૃત્તિમાં આત્મભેગ આપતા હતા અને નિરાસક્તિથી દરેક બાબતમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા અને એવા ક્રિકારથી અથવા વ્યાવહારિક પ્રવૃત્તિને મુખ્ય કરી પ્રવર્તવાથી તેઓ જનધર્મને પ્રચાર કરી શકતા હતા. ગૃહસ્થ જેને સ્વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં નિરાસકિતથી ભગુલ રહેતા હતા તેથી તેઓ જનધર્મનો વાવટ સર્વત્ર પ્રસરાવવા શકિતમાન થયા હતા. પૂર્વે રાજકીય જૈનધર્મ હતો તેનું મુખ્ય કારણ કગી જેને હતા એજ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. આ મજ્ઞાન વિના કેટલાક જનેએ એકાંત દયાને જ ધર્મ માની લીધું અને તેઓ જૈનધર્મનાં અન્ય ઉપયોગી તત્વેના ધર્મને ભૂલી ગયા તેથી તેઓ ગૃહસ્થ ધર્મના ઉપરાંત સાધુના જેવી દયા પાળવાને તૈયાર થયા પણ તેથી તેઓ સ્વાધિકારે વર્ણ કર્મ ધર્મ પ્રવૃત્તિ વિના કેટલીક ધર્મ બાબતોથી ભ્રષ્ટ થયા તેથી તેઓની વિ. સં. પન્નરમા સૈકાથી વિશેષ પડતી થવા લાગી. શુષ્ક નિવૃત્તિથી ખરા ત્યાગીએ પાકતા નથી તેમજ ઉત્તમ ગૃહસ્થ પણ પાકતા નથી. જ્ઞાન વૈરાગ્ય વિનાની અને શુભ પ્રવૃત્તિ વિનાની એકલી શુષ્ક નિવૃ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ત્તિથી વનમાં, ગુઢ્ઢામાં, ઉપાશ્રયમાં પડી રહેવા માત્રથી ગૃહસ્થ ધર્મથી અને ત્યાગી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. અમારે તે શ્રીમદ્ હેમાચાર્ય જેવા કર્મયોગી ત્યાગીઓની જરૂર છે અને વિમલશાહ, વસ્તુપાલ, કુમારપાલ, સંગતિ, શ્રેણિક કૃષ્ણ જેવા ગૃહસ્થ કર્મયોગીઓની જરૂર છે. ક્ષાત્રધર્મ પ્રમાણે વર્તનારા અને જૈનધર્મ પાળનારા એવા ક્ષત્રિયાની જરૂર છે પણ શક્તિ છતાં તે ક્ષાત્રધર્મના ત્યાગ કરી વૈશ્ય અની જૈનધર્મ પાળે એવા ક્ષત્રિયેાની જરૂર નથી. સ્વાધિકારે ગુણકર્મ પ્રમાણે વર્ણ ધર્મમાં રહીને જૈનધર્મ પાળનારા ગૃહસ્થ કર્મયોગીઆની જરૂર છે. બ્રાહ્મણના ગુણકર્મ પ્રમાણે વિદ્યાધ્યયન કરનારા કર્મેયાગી જૈન બ્રાહ્મણેાની જરૂર છે પરંતુ વૈશ્ય શૂદ્રના ગુણકર્મધારનારા એવા જૈન બ્રાહ્મણાની જરૂર નથી. આચાર દિનકરમાં ગુણકર્મ વિશિષ્ટ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર ગૃહસ્થ વર્ણની આવશ્યક્તા બતાવી છે. આસક્તિ વિના ચારે વહુના જૈતા જૈનધર્મ પાળતાં છતાં અને અન્તર્યાં પરમાત્મા વીતરાગદેવનું ધ્યાન ધરતાં છતાં ગુણકર્તાનુસ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મ સેવતાં છતાં કર્મથી બંધાતા નથી અને પરબ્રહ્મપદની અર્થાત્ મેક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે એવું કનૈયેાગનું રહસ્ય જ્યારથી જૈન ગૃહસ્થામાંથી વસરાઇ ગયું ત્યારથી ગૃહસ્થ જૈનામાં અને ત્યાગી વર્ગમાં શુષ્ક પ્રત્ત માર્ગની અને શુષ્ક નિવૃત્તિ માર્ગની ગાણુતાની પરંપરા વધવા લાગી અને તેનું કુલ આજે જૈન કૅમમાં પ્રત્યક્ષ માલુમ પડે છે માટે હવે ગૃહસ્થ ચારે વર્ણના નામાં અને ત્યાગીઓમાં ક્રિયાદ્વારની અર્થાત્ વિશાલ દૃષ્ટિએ કર્મયોગના ઉદ્દારની અત્યંત આવશ્યકતા માલુમ પડે છે. જૈનકામમાં જ્ઞાન ક્રિયામાર્ગનાં રહસ્યા, જ્યારથી આચ્છાદિત થયાં ત્યારથી જૈન કામની પડતીના પ્રારંભ થયા. હવે અનેક દેશીય મા એની આર્યાવર્તમાં ભરતી થવા લાગી છે તેવા સમયમાં જો શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાને જૈનકામ વળગી રહેશે તે અંતે પરિણામ એ આવશે કે જનકામ પોતાનું નામ નિશાન દુનિયામાં રાખી શકશે નહીં. હાલ ચેાથેા આરેા નથી હાલ તા પંચમ આરા કલિયુગ છે. તેમાં કલિયુગના ધર્મની પ્રધાનતાએ સર્વત્ર પ્રવૃત્તિથી લેાકેા જીવી શકે છે તેથી દેશકાલ, ખળ સ્થિતિ વગેરેને વિચાર કરીને ચાલતા જમાનાને અનુસરી ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં કર્મયોગીએ પ્રકટાવવાની જરૂર છે. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની ખની નિરાસક્તિપણે ચાધિકારે સર્વ વ્યાહારક તથા ધાર્મિક કર્મો કરનાર કર્મયોગીએ મહેાળા પ્રમાણમાં ચારે વર્ણમાં પ્રગટે તા તેથી જૈનધર્મના તથ જૈનકાસની ઉન્નત થાય એમ નિશ્ચય છે. હાલમાં જ્ઞાનપૂર્વક કર્મયાગીએ થએલાની શ્રેણી જરૂર છે. આત્મજ્ઞાન વિનાના ફર્મેયેાગીઓમાંથી આસક્તિ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ટળતી નથી તેથી તેઓ કચ કર્મો કરતા છતા બંધાય છે. જેનશા જ
ણાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને સ્વાધિકાર હાલમાં કર્મયોગી- કર્તવ્ય કાર્યોને કરે. જેમાંથી આત્મજ્ઞાન ટાળવા એની અત્યંત લાગ્યું ત્યારથી તેઓની પ્રવૃત્તિ માર્ગમાં આસક્તિ વધી આવશ્યક્તા. અને તેથી તેઓ પરસ્પરમાં મતામત કરી ગ૭ સંપ
દાય કલેશથી ક્ષીણ થયા. અમે અમારા બનાવેલા અન્ય ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત મહત્તા જણવી છે તેવડે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિરાસકિતથી કર્તવ્ય કાર્યો કરવાની શકિત પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનથી ગૃહસ્થોને ડરવાને કંઈ અધ્યાત્મજ્ઞાનના પ્રો લખવાની જરૂર નથી પરંતુ અધ્યાત્મજ્ઞાનના ગ્રન્થ વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શુષ્ક નિવૃત્તિને ત્યાગ કરી ધર્મ પ્રવૃત્તિ કરવા તે માટે અધ્યાત્મ ગ્રન્થોની રચના કરવામાં આવી છે. અધ્યાત્મજ્ઞાન થયા પછી નિરાસક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સ્વાધિકાર સર્વ કાર્યો કરતાં છતાં મુક્તતા પ્રાપ્ત કરી શકાય છે. હાલમાં જૈનશાસ્ત્રનું અધ્યયન કરીને ગૃહરમાં અને ત્યાગીઓમાં અનેક કમગીશ્વર પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. કર્મયેગીઓ પ્રગટયા વિના ફક્ત કર્મગના ગ્રન્થથી કંઈ દેશ, સમાજ સંઘની ઉન્નતિ થઈ શકતી નથી. માટે હાલમાં ક્રિયે દ્ધારકની અથત મહા કમગીઓ પ્રગટાવવાની જરૂર છે કે જે સર્વ શુભ ધર્મ પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરે. સર્વ પ્રકારનાં કાર્યોમાં જે પાછી પાની કરતા નથી તે સત્ય કર્મયોગી
ઓ છે. પાંચે ઇન્દ્રિયોના શુભાશુભ ભાવમાં ન લેપાતાં સત્ય કર્મચાગી. જે નિરાકતપણે સફરજને અદા કરે છે તે સત્ય એનાં લક્ષણ, કર્મયોગી છે. શ્રી મહાવીરસ્વામીના સમયમાં ગૃહ
સ્થાવાસમાં શ્રેણિક ચેટક રાજા વગેરે સત્યકર્મ ગીએ હતા. શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેણિક રાજા અને ચેડા રાજાનું મહા યુદ્ધ થયું હતું તેમાં ચેડા મહારાજા કર્મયોગી હતા. તેમની સાથે દે લડવા આવ્યા હતા તે પણ પિતાના ક્ષાત્ર ધર્મના અનુસાર નિરાસકિતથી યુદ્ધ કરકરવામાં પાછા પડયા નહોતા. પરમ જૈન ચેડા મહારાજાએ વ્યાવહારિક કાગને સારી રીતે બજાવ્યું હતું. જન ચેટકરાજા વગેરે જૈન રાજાએ ક્ષાત્ર કર્મથી ભ્રષ્ટ થયા નહોતા. જૈન ખારવેલ રાજાએ, સંપ્રતિ રાજાએ, કુમારપાલ રાજાએ, વિમલશાહ દંડ નાયકે વગેરે જૈન ક્ષત્રિએ અને ધન્નાશાહ તથા શ્રી મહાવીરના શ્રાવકે આનંદાદિક વૈશ્યએ વૈશ્ય ધમની ફરજ બજાવવામાં કંઈ બાકી રાખ્યું હતું. જે મનુષ્ય જ્ઞાનબળ. વિદ્યાબલ, શારી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
રબલ, ક્ષાત્ર ધર્મબલ, વૈશ્ય કર્મબલ, લક્ષ્મીબળ, સત્તાબલ, ત્યાગબલ, અધ્યાત્મબળ વગેરે બળેની પરિપૂર્ણ ઉન્નતિયોને સંરક્ષી શકે છે તે ખરેખરા કર્મ
ગીઓ જાણવા જેને જે ઉપર પ્રમાણે બળોનું રક્ષણ ન કરે અને ભગતીયાં જેવાં બની સર્વ શુભ શક્તિોને નાશ કરે છે તેઓ દુનિયામાં નર્મદ બીકણ અને પૂર્વના કર્મચી જૈનોના વારસાઓના નાશ કરનારા બને માટે જેનેએ નકામા પાપના ભયથી તથા બ્રાન્તિથી નિવય ન બનવું જોઈએ. આ કાલ એ છે કે જે મનુષ્ય અન્ય ધર્મય, અન્ય દેશીય કર્મયોગીઓની સ્પર્ધામાં પાછા પડ્યા, તે મર્યા વા મરી જવાના, તેઓની સંતતિને તેઓ ગુલાબદાસ બનાવનારા જાણવા અને તીર્થકરોની આજ્ઞાઓથી ભ્રષ્ટ થએલા. જાણવા કર્માગમાં કર્મયોગીઓનાં સર્વ લક્ષણોને જણાવવામાં આવ્યાં છે તે લક્ષણેને પરિપૂર્ણ વાંચી તે પ્રમાણે જે વર્તવાના તેઓ ગૃહસ્થ દશામાં તથા તથા સાધુદશામાં ખરા કર્મયોગીઓ બનવાના એમાં જરા પણ શંકા નથી. કર્મયોગને આઘંત વાંચી જવાથી મનુષ્યને કર્મયોગીઓનાં લક્ષણનું પૂર્ણ જ્ઞાન થઈ શકે તેમ છે. જે કોમના લોકે, જે ધર્મના લોકો, જે દેશના લોકો જન્મ ભૂમિની સેવાને ત્યાગ કરે છે, દેશ સેવાનો ત્યાગ કરે છે. રાજ્ય સેવાને ત્યાગ કરે છે. જન્મ ભૂમિના અભિમાનને તથા ધર્માભિમાનનો ત્યાગ કરે છે તે લોકો દુનિયામાં નામ, ગુલામ, બીકણ, સ્વાર્થી બને છે અને એવા લોકો કદાપિ ત્યાગીઓ થાય છે તો તેઓ ત્યાગ માર્ગની, સંયમ માર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણને બરાબર ખીલવ્યા વિના તેઓ મુકત પણ થઈ શકતા નથી. ખરા ત્યાગીઓનાં લક્ષણોને લોકોના આચારમાં ઉતારવાને ગુરૂકુલે, વિજ્ઞાપીઠે, વિદ્યાલય થાપવાની ઘણી જરૂર છે. જૈન ધર્મને સર્વ યુકિતયોથી અને સર્વ ઉપાયથી વિશ્વમાં ફેલાવે કરે એવા સાધુઓને બનાવવા માટે અત્યંત આત્મભોગ આપવાની જરૂર છે. ગૃહસ્થ અને ત્યાગી કમગીઓએ રવાધિકારે હાલ જે ઉપયોગી
કાર્યો કરવાનાં છે તે કરવા જોઈએ. નિત્ય નૈમિત્તિક કર્મયોગીઓએ હાલ કાર્યો કરવાં જોઈએ. દેશ રાજ્ય પ્રજાની પ્રગતિ થાય
કેવી પ્રવૃત્તિ તેવાં વર્તમાન સયાગોને અનુસરી કર્મો કરવાં જોઇએ. સેવવી જોઈએ. વૈર, અહંતા, મમતા વગેરેને ત્યાગ કરી ભયખેદ ષ
પરિહરી નિષ્કામ બની ધર્મની રક્ષા અને ધર્મને ઉદ્ધાર થાય એવા કર્મો કરવાં જોઈએ. નકામા નાવરા, દુર્વ્યસનમાં લક્ષ્મી બળને ઉપગ, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, વેશ્યાસંગ, જુગાર વગેરેને ત્યાગ કરવો જોઈએ. પ્રત્યેક મનુષ્ય હાલતે વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રબલ, વૈશ્યબલ અને
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધબલથી યુક્ત રહેવું જોઈએ. હવે જમાને જુદા પ્રકારનું આવ્યું છે. જેનેને તે સર્વ પ્રકારની શકિત મેળવવામાં આપદુ ધર્મની પ્રવૃત્તિને સ્વીકારવાને સમય પ્રાપ્ત થયેલ છે. અમારા કથનના એવા આશાને જે જન કેમ નહીં સમજે તે અન્ય ધર્મના બળે જૈન કોમમાંથી લોકો અન્ય ધર્મમાં ભળી જશે તથા જન કોમમાં ઘણું કમગીઓ પણ પ્રગટી શકશે નહીં. દેશ ધર્મ, રાજ્ય ધર્મ, વ્યાપાર કર્મ આદિ સર્વ બાબતેની પ્રવૃત્તિને સેવવા માટે કામગીઓ બનવાની જરૂર છે. કમગીઓએ સંપ્રતિ જે જે ઐર્ગિક અને અપવાદિક ધમ્ય પ્રવૃત્તિઓ સેવવાની છે તે સેવવી જોઈએ, અને સંપ પ્રેમ અને ઐક્યનું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી સ્પર્ધામાં સર્વ દેશથી અગ્રગામી રહેવું જોઈએ. જૈન ધર્મને પુનરૂદ્ધાર કરનાર સર્વ સિદ્ધાંત જ્ઞાતા જ્ઞાની મહાત્માઓ પ્રગટે એવાં પાઠશાલા સ્થાપન, પઠન પાઠન કર્મ વગેરે કર્મો કરવા જોઈએ. આલસ્ય, વિસ્થા, મેજ શોખ, વિષય વૃદ્ધિ, સ્વાર્થ દષ્ટિ વગેરેને તેમ કરીને સદા શક્તિવાળા બનવું જોઈએ. એક ક્ષણ પણ પ્રમાદી ન બનવું જોઈએ. સર્વ મનુષ્યમાં આત્મ શકિત પ્રગટે એવા ઉપા
લેવા જોઈએ. પોતાની પાછળ અનેક કર્મયોગીઓ પ્રગટે એવા ઉપાશે લેવા જોઈએ. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને સંકુચિત રીતિક ક્રિયા ધર્મની પ્રવ. ત્તિમાં ન સંડોવાતાં વિશાલ દષ્ટિથી સર્વ પ્રકારનાં વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કાર્યોને કરવાં જોઈએ. સામાજિક, દેશિક રાષ્ટ્રીય ગ્ય કાર્યોમાં સ્વાધિકારે સર્વજન હિતાર્થે ભાગ લેવા જોઈએ. સત્ય વિચારની અને સદાચારની પ્રવૃત્તિ કરતાં શરીરને નાશ થાય તે પણ સત્યાગ્રહથી પાછા ન પડવું જોઈએ. સત્ય માટે પ્રાર્પણ કરતાં કર્મયોગીઓએ કદિ ભય ન ધારે જોઈએ. કાંતે ઉપર પ્રમાણે વર્તે અને ન વર્તી શકો તે તેનું સ્થાન બીજાએને લેવાદે પરંતુ નપુંસકપણું તથા વર્ણશંકરપણાનું જીવન ધારીને નકામા છ નહીં. જે ઝાડ નિરૂપગી શુષ્ક ઠંઠા જેવું બન્યું હોય તેણે અન્ય ઉગતા વૃક્ષોને પોતાની જગ્યા આપવી પડે છે તે પ્રમાણે મનુષ્યોએ અવબેધીને સત્ય કમગીઓ બનીને સર્વ પ્રશસ્ય કાર્યો કરવાં જોઈએ. સત્તાબલ લક્ષ્મીબળ, શરીરબળ, વિદ્યાબળ અને જ્ઞાનબળ વગેરે જે જે બળે પ્રાપ્ત કર્યો હોય તેઓને અન્યના ઉપકારાર્થે વાપરવાં જોઈએ પણ કંજુસ ન બનવું જોઈએ. જૈન ધર્મ અને જૈન ધર્મની પડતી ન થાય તે માટે હાલ જે જે ચાંપતા ઉપાય લેવા ગ્યા હોય તે લેવા જોઈએ.
હાલમાં પ્રવૃત્તિ ધર્મ પ્રધાન એવા અનેક કર્મયોગીઓ પ્રગટે એવા ચાંપતા ઉપાયો લેવા જોઈએ. નવા શુરવીર, દાનવીર, ધર્મવીર, કગીઓ,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટે એવાં વિશ્વ વિદ્યાલય, ગુરૂકલો સ્થાપવાં જોઈએ. વિશ પચીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળીને વિદ્યાલયન કરે અને કર્મવેગીઓના ગુણે ખીલવે
અને સત્યને ઉદ્ધાર કરે એવાં ગુરૂકુલે સ્થાપવાં જેનવા કર્મીઓ ઈએ. સંકુચિત ક્રિયા દષ્ટિવાળા કર્મયોગીઓ કરતાં પ્રગટાવવા હાલ વિશાલ દષ્ટિવાળા કગીઓ પ્રગટાવવાની જોઇએ ઘણી જરૂર છે. રાજકીય બાબતમાં ચાણકય જેવા
ચતુર અને રાજાઓમાં કુમારપાળ, અકબર, અશોક જેવા અને વિદ્વાનમાં હરિભદ્રસૂરિ, હેમચંદ્ર જેવા કર્મગીઓ પ્રગટાવવાની જરૂર છે. શ્રી સર્વજ્ઞ મહાવીરના સત્ય ધર્મ વિચારીને આખી દુનિયામાં ફેલાવી દે એવા હાલ કર્મયોગીઓ પ્રગટાવવાની જરૂર છે. આખી દુનિયામાં શાંતિ વર્ત તે માટે સનાતન જૈન ધર્મને ફેલાવો કરનારા તથા પરંપરાએ કર્મયેગીઓ પ્રકટે એવા ઉપાયે લેવાની જરૂર છે. જન કોમમાં મહા કમલેગી તરીકે શ્રીમદ્ આત્મારામજી મહારાજ ઉર્ષે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રીમદ્દ ક્રિધારક નેમિસાગરજી થયા તેમણે જન કોમમાં નવું બળ, નવીન ચૈતન્ય પ્રગટાવ્યું છે. હાલમાં શ્રી વિજયનેમિસૂરિ, શ્રી વિજયધર્મસૂરિ, શ્રી પન્યાસ આનંદસાગરગણિ, શ્રીમદ્દ મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી વગેરે નવીન કગીઓ પ્રકટે એવા પ્રયત્ન કરે છે અને જૈન ધર્મને પુનરૂદ્ધાર થાય તેમ પ્રવૃત્તિ કર્યા કરે છે. જૈન સાધુ વર્ગ પૈકી કેટલાક જૈન સાધુઓ જૈનાચાર્યો હવે ક્રિયા બેગની સાંકડી દૃષ્ટિને ત્યાગ કરીને હવે વિશાલ દષ્ટિને અંગીકાર કરવા લાગ્યા છે અને કેટલાક વિશાલ દૃષ્ટિથી કામગીઓ બનવા લાગ્યા છે. કાલનું ઠેકાણે રાખીને સર્વ પ્રશસ્ય વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરનારા કર્મોગીઓ પ્રગટે એવા તેઓને જીવન મંત્ર આપવા જોઈએ. લે. મા. તિલક મી. એનીબેસન્ટ મેહન કરમચંદ ગાંધી, સુરેન્દ્રનાથ બેનરજી. મદન મોહન માળવીયા અને ઝીણાની પેઠે આત્મભોગ આપનારા દેશ સેવક કર્મયોગીઓ વધુ પ્રમાણમાં પ્રગટે એવા ઉપાય લેવા જોઈએ. પ્રવૃત્તિમાંથી ભીરૂ થઈને ભાગનાર અને નિવૃત્તિ આવે નકામું શુષ્ક જીવન ગાળનારા અને ધર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ એવા ભીરુ મનુષ્યોના વિચારને હવે દાબી દેવા જોઈએ. ધર્મના ઉદ્ધાર માટે પ્રવૃત્તિ કરતાં જે મરણને ઉત્સવ સમાન ગણે છે એવા કર્મયોગીને, કર્મવીરોને, ધર્મવીરેને પ્રગટાવવા જોઈએ. કર્મયોગીઓથી ધર્મની રક્ષા થઈ શકે છે. માવાદી કગી હતા તેથી તે બદ્ધવાદીઓને હઠાવી જૈનધર્મની રક્ષા કરવાને શક્તિમાન થયા હતા. દેશની-ધર્મની-સંધની રક્ષા કરવાની જેનામાં શક્તિ નથી તે કર્મયોગી ગણાતું નથી. દુનિયાના સર્વ ધર્મોને જેણે ઇતિહાસ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જાણ્યા નથી તે કૂવાનો દેડકા છે તેની વિશાલ દૃષ્ટિ થતી નથી. જે ધર્મની શ્રદ્ધાના ત્યાગ કરીને કર્મયોગી થવા ધારે છે તે વિશ્વમાં ધર્મના નાશક અને છે. પરમાત્મા આત્માએ પુણ્ય-પાપ-અઁધ-મેાક્ષની શ્રદ્ધા વિનાના મનુષ્યમાં આત્મિક્બલ વધતું નથી. અલ્પ શક્તિયેાવાળા મનુષ્યાએ સંધબળથી કર્મચેાગીઓને પેાતાની પાછળ પ્રગટાવવા જોઇએ. વાત કરતાં વડાં થતાં નથી. કાર્ય કરનારા થાએ. ક્રિયાવાદી બનીને અક્રિયાવાદ–અનુઘમવાદ-ભાવી ભાવવાદના પરિહાર કરો. પુરૂષાર્થે ક્રિયાવાદ-પ્રવૃત્તિમાર્ગ-કર્મમાર્ગ ઇત્યાદિ પર્યાયવાદી શબ્દો છે. ઉદ્યમવાદ યાને ક્રિયાવાદને અંગીકાર કરીને સ્વાધિકારે સામાજિક દૈનિક નૈતિક-રાષ્ટક સર્વ કમેર્રી કરીને ઉન્નતિયાના પ્રકાશ કરવા જોઇએ. પરમાર્થનાં કાર્યાં કર્યા વિના કોઈ કર્મયોગી ગણાતા નથી. જે મનુષ્ય દુનિયાના મનુષ્યા પાસેથી અન્નાદિ ગ્રહણ કરે છે અને સામા કંઈ પણ ઉપકાર કરતા નથી તે મનુષ્ય કર્મયાગી બનવાને લાયક અનતો નથી. સમભાવાદિ ઉત્તમ ગુણાને પ્રાપ્ત કરનાર કર્મયેાગી અને છે એમ કર્મયોગ ગ્રન્થમાં સમ્યગ્ જણાવ્યું છે, માટે સર્વ પ્રકારના મનુષ્યાએ પેાતે તેવા ખેતી અને પેાતાની પાછળ તેવા કર્મચાગીએ પ્રકટે એવા ધર્માંને ધારણ કરવા જોઇએ.
કર્મચાગીનાં
મહત્તા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કર્મયાગી બને છે. તે ધર્મને અને મેક્ષમાર્ગને પરપરાએ વહેવ રાવીને તથા નિર્લેપ રહીને અન્તે મેાક્ષ પદની પ્રાપ્તિ કરે છે. આ વિશ્વમાં કમૈયાગીએ એ પ્રકારના છે. ગૃહસ્થ અને ત્યાગી. ગૃહથ કર્મયાગીએ કરતાં ત્યાગી કર્મચેાગીએ વિશ્વ છ્તાનુ વિશેષ પ્રમાણમાં કલ્યાણ કરવા શક્તિમાન થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ અને શ્રી ગૈાતમબુદ્ધે ત્યાગાવસ્થામાં સર્વોત્તમ કર્મયોગી ખતી ભારત દેશને હિંસા યજ્ઞ વગેરે અનેક પાપોથી મુક્ત કર્યાં તે ઇતિહાસથી સિદ્ધ થાય છે. શુષ્ક નાની કરતાં કર્મયોગી મહાન છે. શુષ્ક જ્ઞાની ખતતાં વિશેષ મહેનત પડતી નથી પરંતુ કર્મયોગી અનતાં તે મન-વાણી કાયાને શ્રમ વેડવા પડે છે. સાધુઓને ત્યાગાવસ્થામાં અનેક ઉપસ તથા ખાવીશ પરિસંહા વેઠવા પડે છે અને તેથી જ્ઞાનાવર્ણાદિ કર્મોના ક્ષય થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. મહા કર્નયેાગી શ્રી તીર્થંકરા હાય છે. શ્રી તીર્થંકરાના કર્મયોગ સમાન કાને કર્મયોગ હાતા નથી. મહા કર્મયોગી, સર્વે‡ત્તમ કર્મયાગી તીર્થંકરાને ચાદપૂર્વના સારભૂત નમસ્કાર મંત્રમાં નમો અરિહંતા” એ પથી સર્વ પદવીએમાં પ્રથમ નંબરે મુકી પ્રથમ નમસ્કાર કર્યાં છે અને પશ્ચાત્ નમોલિઢાળ એ પદથી સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કર્યાં છે. કર્મયોગીએ મહેાપકારી હોય છે તેથી
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તેઓને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માઓને કેવળ જ્ઞાન અને કેવલ દર્શન છે પરંતુ સિદ્ધાવસ્થામાં કર્મયોગ નથી તેથી તેને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યે! નથી, અષ્ટ કર્મ રહિત રજોગુણ, તમેાગુણુ, અને સત્વગુણુ રહિત સિદ્ધ પરમાત્માએ કરતાં અરિRs'તાને નમસ્કાર કર્યો છે તેથી જૈનાગમાના આધારે કર્મયોગીએને અર્થાત પ્રવૃત્તિ ધર્મમાર્ગીઆને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને વાયકા સહેજે ખ્યાલ કરી શકશે અને સમયેાગની મહત્તા તો જૈતાના નમસ્કાર મંત્રમાંજ વર્ણવી છે તેવી અન્યત્ર અવલેાકાતી નથી એમ સહેજે વાચકેાને જણાશે. લોકમાન્ય તિલક કહે છે કે પ્રવૃત્તિ ધમૅને ભાગવત ધર્મમાં વિશેષ વર્ણવ્યા છે પરંતુ તે આ ખા લક્ષ આપશે તે જણાશે કે સન્યાસ માર્ગના પ્રવર્ત્તક ધર્મધારી–ધર્મસ્થાપક ચાવીશમા તીર્થંકર મહાવીર સ્વામી જેવા ધર્મ પ્રવૃત્તિ કરનારા કાઇ અન્ય જણાશે નહીં. શ્રી મહાવીર પ્રભુએ શરીર છેાડતાં પૂર્વે સેાળ પ્રહર સુધી આ મનુષ્યોને એક સરખા ઉપદેશ આપ્યા હતા. ગામા ગામ, નગરે નગર અને દેશે। દેશ કરીને જીવન્મુક્ત કેવલજ્ઞાની છતાં ઉપદેશ આપ્યા હતા. હવે કહેા સન્યાસ માર્ગ યાને ત્યાગ માર્ગીઓમાં શ્રેષ્ટ એવા મહાવીર પ્રભુને સત્તમ કર્મયેાગી માનતાં કાણુ વાંધે લઇ શકે તેમ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીએ ઉપકારને માટે રાત્રીમાં સિદ્ધપુરથી વિહાર કર્યો અને ભરૂચ પધાર્યા હતા. જ્યારે જૈન ધર્મના સ્થાપક તીર્થંકરો આ પ્રમાણે ધર્યે પ્રવૃત્તિ કરે છે તે ત્યાગાવસ્થાના અધિકાર પ્રમાણે કર્મયોગી અનીતે આચાર્યાં, ઉપાધ્યાયેા પ્રવર્તકા-સાધુઓ અને સાધ્વી ઉપકારાદિ ધર્માં પ્રવૃત્તિયાને સેવી દેશ સમાજ રાજ્ય વગેરેના કલ્યાણમાં ભાગ આપે એમાં શું આશ્ચયૅ ? અર્થાત્ કંઇ નથી. ત્યાગાવસ્થામાં ત્યાગીના અધિકાર પ્રમાણે કર્મેયાગી બની ને કર્તવ્ય કાર્યો કરવાનાં છે પરંતુ કઇ કર્તવ્ય કમૅથી મુક્ત થવાતું નથી એમ ઉપદેશ દેનારા સર્જન મહાવીર પ્રભુના આગમેા કરતાં સન્યાસીને સર્વે કર્મના ત્યાગ કહેનાર ભગવદ્ ગીતાનું મહત્ત્વ કોઇ રીતે ચઢી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્યાં કરવાના ઉપદેશ આપીને વ્રતામાં કર્મયોગને સમાવી દીધા છે. હજારા આચાર્યાએ અતેક વિષયેાના હારે ગ્રન્થ લખીને તથા અનેક જાતના ઉપદેશ આપીને તથા મનુષ્યપર પરોપકાર કરીને કર્મયોગીપણાની પોતાનામાં સિદ્ધિ કરી ખતાવી છે તેથી એમ સિદ્ધ થાય છે કે જે ત્યાગી થાય છે તે ઉચ્ચ કયેાગીએ બનવાને માટે થાય છે. માટે જૈનધર્મી ત્યાગી બનવું એટલે કર્મચેાગથી–ક્રિયાયોગથી ભ્રષ્ટ થવું એવા કાઇએ મનમાં વિચાર લાવવા નહી”.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લે. શ્રીયુત તિલકના લખવા પ્રમાણે વેદાન્તી સંન્યાસીઓ કર્મ માર્ગથી ભ્રષ્ટ થાય છે ખરા પણ જૈન સાધુઓ પાપકારી ગ્રન્થ લખનારા, વતે પાળનારા-આગમને અભ્યાસ કરનારા અને ઉપદેશકો હેાય છે તેથી તેઓને કર્મભ્રષ્ટતાને આક્ષેપ લાગુ પડતો નથી. અનાદિકાલથી જૈન સાધુએ આચાર્યો અને તીર્થકરે સત્ય કર્મયોગીઓ છે એમ તેઓની ધમ્ય પ્રવૃત્તિથી અને આગામેથી સિદ્ધિ થાય છે. જેના મેમાં કર્મયોગીની મહત્તા સંબંધી વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં કમગીઓ પાંચસે વર્ષથી ન્યૂન પ્રમાણમાં પ્રગટયા તથા તેઓથી ચારે વર્ણના જેનોને સંરક્ષી શકાય નહીં તેથી જેનોની સંખ્યા ઘટીને હાલ તેર લાખ તેત્રીશ હજાર૫ર આવેલી છે. જૈન શાસ્ત્રમાં કમેગીને શુકલ પાક્ષિક ગણે છે; મેક્ષને અધિકારી શુકલ પાક્ષિક મનુષ્ય કરે છે અને જે કર્મયોગી અર્થાત ક્રિયાવાદી નથી તે અક્રિયાવાદીને કૃષ્ણ પાક્ષિક અર્થાત હજી મેક્ષ માર્ગના આરાધક બને. નથી એમ કહેવામાં આવ્યું છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે ધર્મ્સ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ પ્રવૃત્તિને ફેલાવો કરવાનું વર્ણન જેટલું જૈન શાસ્ત્રોમાંથી મળી આવે છે તેટલું અન્ય શાસ્ત્રોમાંથી મળી આવતું નથી. ધ્યાન અને સમાધિ પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને એક જાતની ઉત્તમ આત્મ પ્રકૃત્તિ છે. શોધ. ખેળ કરનારાઓ સાયન્સ પ્રોફેસર જેમ સ્વ વિષયમાં મનની એકાગ્રતા કરીને અક્રિય જેવા બની જાય છે પણ તે શોધ ખોળ માટે છે. મનની એકાગ્રતા વિના નવીન શોધો થઈ શકે નહીં, પ્રોફેસર એડીસને એકી વખતે એક સરખા અડતાલીશ કલાક પર્યત મનની એકાગ્રતા કરીને ફોનોગ્રાફ વગેરેની શોધ કરી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણા મુનિ, ત્યાગીએ, જ્ઞાન, ધ્યાન સમાધિ કરે છે તે નિત્ય સુખની અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માટે કરે છે માટે તે પણ કેવલ જ્ઞાન આદિ ગુણે પ્રાપ્ત કરીને સ્વપરને અનંત સુખ આપવા પ્રવૃત્તિ કરે છે માટે તે પણ સર્વોત્તમ કર્મયોગ સૂક્ષ્મ પ્રવૃત્તિ છે એમ વાચકોએ અવધવું. કર્મચાગીએથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિયોને ઉદ્ધાર થાય છે તેથી તેઓ વંધ પૂજ્ય છે. કર્મયેગીઓની મહત્તાનું વર્ણન કરે પાર આવી શકે તેમ નથી. અમેએ કર્મવેગમાં કાર્યો કરવાના અર્થમાં કમ શબ્દને ઉપગ કર્યો
છે. કાર્ય કરવાં, પ્રવૃત્તિ કરવી ક્રિયાઓ કરવી. સ્વકર્મ શબ્દાર્થ કર્મ ૨જ અદા કરવી એ અર્થમાં જે કર્મ શબ્દ વાપર્યો સ્વરૂપ, છે તે ક્રિયા કેગના અર્થ સમાન છે. અને કર્મને
નાશ કરે. કર્મથી નિર્લેપ રહેવું. કમ લાગતાં નથી.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું બંધન થતું નથી ઈત્યાદિ વાકય પ્રયોગોમાં જે કર્મ શબ્દ વાપર્યો છે તે કર્મથી જ્ઞાનાવરણ. દર્શનાવરણય. મોહનીય. અંતરાય. નામ, ગોત્ર, આ યુષ્ય અને વેદનીય એ આઠ કર્મનું તથા તેમાં સમાઈ જનાર પ્રારબ્ધ, સંચિત ક્રિયમાણ કર્મનું ગ્રહણ અવધવું. બાહ્ય કર્મો કરતાં છતાં તેમાં મોહનીયાદિ કમથી લેપાવું નહીં અને મેહનીયાદિ કર્મને નાશ કરે એજ કર્મ યેગનું રિહરય છે અને કર્મ યોગીઓએ કર્મયોગને મેહથી નિર્લેપ રહી સેવવાં જોઈએ એજ સકલ ગ્રન્થનો સાર અવધવો. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનું વિશેષ પ્રકારે સ્વરૂપ સમજ્યા વિના કમજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. શ્રીમદ્ દેવચંદ્રસૂરિ કૃતકર્મ છ ગ્રન્થમાં આઠ કર્મનું વિશેષ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું છે. પ્રાચીન સંસ્કૃત કર્મ ગ્રન્થ કે જે હાલ છપાઈને ભાવનગર સભા તરફથી બહાર પડ્યા છે. તે વાંચવાથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ સારી રીતે સમજાય છે. કર્મ ગ્રન્થનું એક વાર પૂર્ણ જ્ઞાન કોઈ કરશે તેને જૈન ધર્મનું મહત્વ સમજાયા વિના રહેશે નહીં–આચારાંગ સૂત્ર. સ્થાનાંગ સૂવ, ભગવતી સૂત્ર. કર્મ વિપાક સૂત્ર વગેરે સૂત્રોમાં જ્ઞાનાવરણુયાદિ કર્મોનું સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું છે તેમાંથી ખાસ કસ્વરૂપ જાણવું જોઈએ. જૈન શાસ્ત્રોમાં જેવું જ્ઞાનાવરણીયાદિ કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું અન્ય ધર્મના શાસ્ત્રમાં વર્ણન નથી. અમેએ ચાર વેદ પૈકી ત્રણ વેદોની સંહિતા. તે ઉપરના કેટલાક ગ્રન્થ. એકને અઢાર ઉપનિષદો, પુરાણે પૈકી જે જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં છપાયાં છે તે પુરાણે તથા યોગવાશિષ્ટાદિ અનેક ગ્રનું વાંચન મનન કર્યું છે પરંતુ જેવું જૈનાગમાં જૈનશાસ્ત્રમાં જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ લખાયું છે તેવું તે અન્ય ગ્રામાં વાંચ્યું નથી. આત્માને અને કર્મને કેવી રીતને સંબંધ છે અને સંસારમાં રાશી લક્ષ નિમાં કર્મથી કેવા પ્રકારના અવતારે ગ્રહણ કરવા પડે છે તેનું જૈનશામાં જેવું વર્ણન છે તેવું સાંખ્ય શાસ્ત્રામાં પણ અમારા વાંચવામાં વર્ણન આવ્યું નથી. સાંખ્ય શાસ્ત્રાનાં તત્ત્વોને અનેક પ્રકાર અનુભવ કર્યો છે પરંતુ કમની ફિલોસોફીમાં જૈનશાસ્ત્ર આગળ સાંખ્યશાસ્ત્ર ઝાંખુ પડી જાય છે. કુરાન, બાઈબલ, વગેરેમાં જનશાસ્ત્રાની પેઠે કર્મનું યથાર્થ સ્વરૂપે વર્ણવવામાં આવ્યું નથી. જૈન ધમ્મપાદ વગેરે ગ્રન્થમાં જૈનશાસ્ત્રોની પેઠે કર્મનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું નથી. કર્મનું સ્વરૂપ સમજવાને માટે દુનિયાના સર્વ મનુષ્યએ કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ એમ અમે નિષ્પક્ષપાત દષ્ટિથી સર્વ છના હિતાર્થે કહીએ છીએ. જેનાગોમાં કર્મનું સ્વરૂપ વિશાલતાથી વર્ણવ્યું છે તેથી એમ ન માની લેવું જોઈએ કે
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
જતા એકાન્તે કર્મવાદી છે. જૈનશાસ્ત્રો તે એક દૃષ્ટિએ કર્મ કરતાં પુરૂષાર્થનું વિશેષ શક્તિપણું દર્શાવે છે. કારણ કે આત્માની સાથે સંબંધિત થએલાં કર્મી અન્તે આત્મ પુરૂષાર્થથી ટળે છે અને આત્મા અંતે કર્મરહિત શુદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. સર્વ તીર્થંકરાએ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મને નાશ કરવાને જ્ઞાનાદિ સાધન ધર્મ પ્રવૃત્તિરૂપ કર્મયોગતે દર્શાવ્યા છે. જ્ઞાન વિના અને ધર્મક્રિયા વિના જ્ઞાનાવરણીયાદ કર્યાના નાશ થતા નથી. માટે જ્ઞાન યિામ્યાંમાક્ષ: એ અનાદિ જૈન વેદ સૂત્રને સ્વીકારીને કર્મયોગીઓએ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મોના નાશ કરવા જોઇએ. શંકરાચાર્ય એકલા જ્ઞાનથી મેાક્ષપ્રાપ્તિ માને છે અને મીમાંસકે! એકલા કર્મથકી મુક્તિ માને છે. ત્યારે સર્જન શ્રી મહાવીર પ્રભુએ તથા તે પૂર્વના ત્રેવીશ તીર્થંકરાએ જ્ઞાન અને ક્રિયા એ બન્નેના ચેોગથી મુક્તિ માની છે. પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણુ એ ત્રણ કર્મને આ કર્મમાં સમાવેશ થઈ જાય છે. સત્વગુણુ રોગુણ અને તમેગુણના આઠે કર્મમાં સમાવેશ થાય છે. સત્વગુણુ રજોગુણુ અને તમેગુણુરૂપ સાંખ્ય પ્રકૃતિના જૈનશાસ્ત્ર પ્રતિપાદિત કર્મમાં સમાવેશ થાય છે. શંકરાચાર્યે કલ્પેલી માયાના જૈનશાસ્ત્રકથિત જ્ઞાનાવરણીયાદિ કર્મમાં સમાવેશ થાય છે. વેદાન્તી શંકરાચાર્ય જેને જીવે કહે છે તેનેા જૈતાના મત પ્રમાણે અહિરાત્મામાં સમાવેશ થાય છે. પ્રકૃત્તિ, માયા, કિસ્મત વગેરેને અન્તે તે થાડા ઘણા અંશે જૈન માન્ય કર્મમાં સસાવેશ થાય છે. માયાવાદી શંકરાચાર્યની પેઠે કર્મને જૈનશાસ્ત્રા કલ્પિત માનતાં નથી. કર્મના અનંતાનંત પરમાણુઓ છે તેથી કર્મને જડ તત્ત્વરૂપે માની શકાય છે પરંતુ સ્વપ્નની ભ્રાન્તિ સમાન શૂન્ય માની શકાય નહીં એમ જૈનશાસ્ત્રામાં હુારા યુક્તિ ચેાથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈતાના કર્મવાદનું કાઇ ખંડત કરી શકે તેમ નથી. જૈનધર્મના કર્મવાદનું અન્ય પ્રાગ્ધ સંચિત ક્રિયામાણ્યુ નામેાના ભેદે વેદાન્તીઓને પાછળથી શરણ લેવું પડયું છે. મૂલ વેદની સંહિતાઓમાં પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્માનું વિશેષ વર્ણન નથી એમ વેદ્યના અભ્યાસ કરનારાઓને માન થયા વિના રહેતું નથી. ખાદ્યનાં કાર્ય કરવાં એજ કર્મની વ્યાખ્યા વેદમાં પ્રચલિત જણાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મના સિદ્ધાંત સ્વીકાર્યાં વિના બાહ્ય સુખદુઃખની સિદ્ધિ અને પુણ્ય પાપની સિદ્ધિ થવાની નથી. પુણ્ય પાપરૂપ કર્મના ભેદોના પૂર્ણ સ્વરૂપને અવમેધ થયા વિના પાપ કર્મથી નિવૃત્ત થવાતું નથી. કારણુ કે પુણ્ય પાપના જ્ઞાન વિના મનુષ્ય, પાપના ત્યાગ કરીને પુણ્ય કર્મો કરવાને શક્તિમાન થતો નથી. કર્મયાગીઓ જ્ઞાનાવરણીયાદિ કર્મનું સ્વરૂપ જાણીને અશુભ કર્મો બંધાય એવાં
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬.
પાપ કર્મો કરતા નથી અને શુભ કર્મોને કરે છે છતાં તેના ફળની ઈચ્છા રાખતા નથી. કર્મયોગીઓ જ્ઞાનપૂર્વક આત્માને ઉપયોગ ધારણ કરીને શુભાશુભ ફલની ઇચ્છા વિના કર્તવ્ય કાર્યો કરે છે. અજ્ઞાની મેહથી કર્તવ્ય
કાર્યો કરતે છત કર્મથી બંધાય છે અને સંવરની કર્મ બધ તથા કર્મ. ક્રિયાઓને પણ આશ્રવરૂપે પરિણભાવે છે અને જ્ઞાની ને અબંધ, કમલેગી કર્મબંધની ક્રિયાઓ કરતે છતો પણ અબંધ
રહે છે. ભરત રાજાએ અને બાહુબલીએ બાર વર્ષ પર્યત મહા ઘેર યુદ્ધ કર્યું પરંતુ તેમાં ઘાતી કર્મના ચીકણું રસથી બંધાયા નહીં તેથી તેઓ બને કેવળ જ્ઞાન પામી એક્ષપદ પામ્યા. શુભાશુભ ઇચ્છીઓ, વાસનાઓ અને અશુદ્ધ બુદ્ધિ વિના કર્તવ્ય કર્મોને કરતો છતે જ્ઞાની લોકોની ધર્મ પરંપરાની વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ બુદ્ધિ રાખે અને કર્તવ્ય કાર્યો કરે એટલે તમે કર્મયોગી બનવાના. કાર્યો કરવાથી કર્મ બંધાશે એમ એકાંત માનીને ગભરાઈ ના જાઓ. શુદ્ધ બુદ્ધિ અને નિષ્કામતા ધારો તેથી તમે કર્મથી બંધાવાના નથી. ઉલટું નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાથી તમારા આત્માની પૂર્ણ શુદ્ધિ કરી શકશે. નિષ્કામ જ્ઞાની કર્નગી બની પાશ્ચાત્યેની પેઠે બની દેશધર્મ, રાજ્યધર્મ આદિ સર્વ શુભ ધર્મોને સ્વાધિકાર સેવે છે. ગુણ કર્માનુસારે કર્તવ્ય કાર્યોને નિર્ભય નિર્લેપ બનીને કરે. નામરૂપની વાસની ઇચ્છા વિના કર્તવ્ય કર્મો કરવામાં જરા માત્ર બીક ન ધારે. આ ત્માને શુદ્ધોપયોગ રાખી સર્વ કર્તવ્ય કાર્યોને કરે. કર્મીઓની સ્પર્ધામાં અન્યથી પાછા ન હો. કર્મ કર્મ કરી રહી ન જાઓ. તમારા આત્મબળ આગળ રાગ દેજ કર્મનું બળ કંઈ હિસાબમાં નથી. આમાજ આત્માને ઉદ્ધાર કરી શકે છે. કર્મયોગીએ આત્માને ઉદ્ધાર કરીને કર્તવ્ય કાર્યો કરવાથી પાછા હઠતા નથી. કર્તવ્ય કર્મો કરતાં જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબંધ રહેવું એ પિતાના હાથમાં છે અને કર્મને બંધ કરવું એ પણ પિતાના હાથમાં છે. જે કર્મયોગીઓ શ્રી મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી ધર્યું પ્રવૃત્તિને કરે છે તેઓ પરમાત્મપદને પામે છે. સર્વ ભીતિને ત્યાગ કરી શ્રી મહાવીર પ્રભુનું શરણુ કરી સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરો. નિરાસક્ત બનીને કર્તવ્ય કાર્યો કરતાં છતાં મુક્તિપદ થાય છે તેમાં કેઇ દેવ આડે આવીને દુર્ગતિ આપવા સમર્થ થતો નથી. કોઈ ઈશ્વર એવો નથી કે તમારો આત્મા નિરાસક્ત બની કર્તવ્ય કાર્યો કરતે છતે પરમાત્મપદ પામે તેને વિના વાંકે કર્મ લગાડી શકે–આત્મા તેજ વસ્તુત: મહાદિ કર્મ ટળતાં પર માત્મા થાય છે. આત્માને સ્વભાવ સતચિદાનંદમય છે એમ આગમો, નિગમ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વણવે છે. જ્ઞાનદર્શન ચારિત્ર વીર્યમય આત્મા છે. જેનશાસ્ત્રોમાં છવ આત્મા, ચેતન, બ્રહ્મ, એ સર્વ આત્માના પર્યાયવાચી શબ્દો વર્ણવેલા છે. આત્માની સાથે કર્મને અનાદિકાળથી સંબંધ છે એમ જન શાસ્ત્રોમાં વર્ણન વવામાં આવ્યું છે. અનંત આત્માઓ છે. પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મ પણ ભિન્ન પ્રકારનું છે. જ્યારે કર્મથી રહિત આત્મા થાય છે ત્યારે તે જ પરમાત્મા કહેવાય છે. આત્મા એજ પરમાત્મા છે તે વિના અન્ય ઈશ્વર નથી આત્માને ઉપરી અને તેને શુભાશુભ ફલ દાતાર અન્ય ઈશ્વર નથી. આત્મા તેજ ઈશ્વર છે તે પોતે શુભાશુભ કર્મફળને ભકતા બને છે. કર્મ વિના એક આત્માને જ માનવામાં આવે તે તપ, જપ, સંયમ પુણ્ય વગેરેની સિદ્ધિ થાય નહીં માટે આત્માની સાથે કર્મને સંબંધ સ્વીકાર પડે છે. સર્વજ્ઞ વીર પરમાત્માએ આભા અને કર્મનું સ્વરુપ કેવલ જ્ઞાનથી સાક્ષાત દેખ્યું છે માટે કર્મસ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી જોઈએ અને કર્મયોગી બની જ્ઞાનાવરણીયાદિ કર્મનો નાશ કરવો જોઈએ. આર્યાવર્તમાં હાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. જેને કોમને કર્મ
ગીઓની જરૂર છે એટલું જ નહિ પરંતુ હાલ આર્યાવર્તમાં તથા આર્યાવર્તને સમષ્ટિની ઉન્નતિ કરવામાં કર્મગીઓની સર્વ વિશ્વમાં ઘણી જરૂર છે અને તે કર્મયોગીઓ પણ ગુણ કમનુસત્ય કર્મયોગી. સારે અનેક પ્રકારના પ્રકટાવવાની જરૂર છે. લોકમાન્ય એની જરૂર, તિલક, મહાત્મા મેહનલાલ કરમચંદ ગાંધી. મીનીસ
બેસન્ટ, સુરેન્દ્રનાથ બેનરજી, માલવીયા વગેરેની બ્રાહ્મ કર્મયોગીઓમાં કથંચિત ગણના થઈ શકે તેમ છે. શ્રીમાન ગુર્જર નરેશ સયાજીરાવ ગાયકવાડની પણ મુખ્યતયા બ્રાહ્મ વર્ગમાં અને શૈણતાએ ક્ષાત્ર વર્ગમાં ગુણ કર્માનુસાર ગણના થઈ શકે તેમ છે. બ્રાહ્મણ વર્ગનાં અને ક્ષાત્ર વર્ગનાં કાર્યો ભિન્ન ભિન્ન છે. ઇડર નરેશ શ્રીમાન પ્રતાપરાણુની ક્ષાત્ર વર્ગમાં ગણના થઈ શકે છે. આર્યાવર્તમાં હાલ ખરા ક્ષાત્ર વીરે તેમજ બ્રાહ્મવીરે તથા વિદ્યુવીરે ખરેખર યુરપાદિ દેશની અપેક્ષાએ આંગળીના ટેરવે ગણ શકાય તેટલા છે. સાંપ્રત જમાનામાં તે આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ગુણકર્મ પ્રવૃત્તિથી યુકત બનવું જોઇએ. જે આર્યાવર્તના લોકો ચારે જાતને અને ત્યાગી માર્ગના ખરેખરા કર્મીઓ નહી બને અન્ય દેશીય પ્રજાઓની સ્પર્ધામાં કચરાઇ જવાના અને તેથી તેઓ સર્વ શક્તિથી રહિત થઈ ગુલામ જેવા ગણવાના. ગુલામ જેવી નિર્માલ્ય પ્રજા તરીકે જીવન ગાળવું તેના કરતાં મૃત્યુ પામવું તે હજાર
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરજજે ઉત્તમ છે. સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં કામગીઓની જરૂર છે. દરેક જાતના કર્મયોગીઓ પ્રકટયા વિના સ્વતંત્ર વિચારે અને સ્વતંત્ર આચારોની શિકિત પ્રકટતી નથી. અન્યશક્તિમતી પ્રજાઓના હાથે જેઓ કચરાય છે તેઓ અર્જુનની પેઠે કમગીઓ ગણાવાને લાયક બની શકતા નથી. બ્રિટીશ સરકારને મુખ્ય સિદ્ધાંત એ છે કે સર્વે બાબતમાં દેશના લોકો સ્વાતંત્ર્ય પ્રિય બની શકે અને ખરેખરા કર્મયોગીઓ બની શકે. બ્રિટીશ સરકારના પ્રતાપે કર્મયેગીનું જ્ઞાન હવે આર્યવર્તના મનુષ્યોને થવા લાગ્યું છે અને આશા છે કે તેથી ભવિષ્યમાં કર્મયોગીઓ પ્રકટશે. આર્યાવતૈનની પેઠે સર્વ દેશમાં સત્ય કર્મગીઓ પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. હાલ યુરોપમાં ધાર્મિક ત્યાગી કર્મયોગીઓ જે વિશેષ પ્રમાણમાં પ્રકટયા હત તે યુરેપી મહા યુદ્ધની શાંતિ થાત. વ્યાવહારિક કર્મયોગીઓની સાથે ધાર્મિક કામગીઓની ઘણું જરૂર છે. યુરેપ વ્યાવહારિક કર્મયેગીઓ વડે શેભે છે પણ પણ ધાર્મિક કગીઓથી તે હીન છે. આર્યાવર્ત હાલ ધાર્મિક કમગીઓ અને વ્યાવહારિક કર્મીઓની ન્યૂનતાવાળે છે પરંતુ તેમાં ધાર્મિક કામગીઓનું કઈ વિશેષત; અસ્તિત્વ છે એમ અવબોધાય છે. એક બીજાના દેશને ગળી જનારા અજગર સમાન જે કર્મયોગીઓ છે તે રાક્ષસ કર્મયોગીઓ જાણવા. અતઃ કર્મયોગ ગ્રન્થમાં કર્મગીઓના ગુણ ખાસ જણાવ્યા છે કે જેથી રજોગુણ અને તમે ગુણ કર્મયોગીઓ કરતાં સાત્વિક ગુણી કર્મયોગીઓ પ્રકટાવવા માટે વિશેષ કાળજી રાખી શકાય અને તેવા પ્રયત્નો કરી શકાય, યુરેપ વગેરે દેશમાં રજોગુણ કર્મવીરે બનાવ વાને ખ્યાલ વધતો જાય છે અને તે જર્મન કર્મવીરની વૃત્તિથી સિદ્ધ થાય છે તેથી સાત્વિક ગુણ કમગીઓ સર્વ દેશોમાં, સર્વ ખંડમાં પ્રકટે એવા હેતુથી કર્મયોગ લખી તેમાં સાત્વિક કર્મયોગીઓનાં લક્ષણો દર્શાવ્યાં છે તેથી બ્રિટીશ સરકારના સામ્રાજ્યના હેતુઓને વિશેષતઃ પુષ્ટિ મળી શકે તેમ છે. અખિલ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય કર્મયોગીઓ પ્રકટી શકે એવી કેળવણી ની યોજનાઓ ઘડવી જોઈએ અને ચારે ખંડ એક કુટુંબવત્ જોડાઈને પાર સ્પરિક સહાયથી આભન્નતિ સાધી શકે એવા ઉપાયો લેવા જોઈએ. સર્વ વિશ્વના મનુષ્યને એક બીજાની સહાયથી સર્વ દેશે આબાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય કરે જઈએ એવા હેતુ પુરસ્પર વિશાલ દષ્ટિથી કર્મયોગ લખી છે એમ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. જૈન સાધુ કર્મગ ગ્રન્થ લખે તેમાં જૈનેની પ્રગતિ સાથે સર્વ વિશ્વની પ્રગતિના વિચારે હેય એમ ન બને એમ કદિ કોઈએ ન ધારવું
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. ગમે તે ધર્મને સાધુ હોય પરંતુ કર્મયોગનું લક્ષ્ય બિંદુ વ્યાપક છે અને તેથી તે દૃષ્ટિએ કર્મયોગ વ્યાપક વિષયવાળે બની શકે એમ બની શકે છે. સર્વ વિશ્વ વ્યાપક દષ્ટિથી કર્મયોગનું લખાણું કર્યું છે. સ્વાધિકારે સર્વ દેશીય મનુષ્યોને સર્વ પ્રકારના કર્મોની આવશ્યકતા છે. શરીર જીવન યાત્રાર્થે કર્તવ્ય કર્મો કરનાર પ્રત્યેક મનુષ્ય છે. સર્વ વિશ્વ મનુષ્યને કર્મયોગી એની જરૂર છે. ધારે તે પ્રત્યેક મનુષ્ય કર્મયોગી બની શકે તેમ છે. આર્યાવર્તમાં અને તેમજ સમગ્ર વિશ્વમાં કર્મયોગીઓ પ્રકટે અને ધર્મનાં તથા સ્વાર્થનાં મેહ વિના ઉપકારક કાર્યો કરે એમ ઈચ્છવામાં આવે છે. દુનિયામાં અભ્યાધિકાશે વિશ્વ વતિ સર્વ ધર્મોમાં પ્રવૃત્તિ ધર્મની
ઉપયોગિતા વર્ણવી છે. લોકમાન્ય તિલક કર્મયોગ દુનિયાના સર્વ ધર્મો. ગ્રન્થની પ્રસ્તાવનાથી જણાય છે કે “ફક્ત હિન્દુ એ સ્વીકારેલી કધર્મની ભગવદ્દગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા જણાવી
ગની આ- છે.” જૈન ધર્મ અને પ્રીતિ ધર્મ નિવૃત્તિ માર્ગ પર વશ્યકતા રચાયેલ છે. બદ્ધ ધર્મમાં પણ પાછળથી પ્રવૃત્તિ ધર્મ
દાખલ થયેલ છે.” શ્રી લે. મા. તિલકના એ વિચારેની સાથે અમે સમ્મત થતા નથી તેમજ તેમના વિચારે પૂર્ણાશે સત્ય પણ નથી. જૈન શાસ્ત્રોમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમ ઉભયનું અધિકાર પરત્વે વર્ણન કર્યું છે એમ અમે પ્રસ્તાવનાના પ્રારંભમાં શાસ્ત્ર સાક્ષી પૂર્વક જણુવ્યું છે, પ્રવૃત્તિ ધર્મમાં અને નિવૃત્તિ ધર્મમાં અધિકારની આવશ્યકતા છે. જૈન શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિની નિવૃત્તિ દર્શાવી છે પરંતુ વચ્ચે પ્રવૃત્તિની નિવૃત્તિ જણાવી નથી. સ્વાધિકાર ધર્યું પ્રવૃત્તિ જેવી કે ઉપદેશ દેવે વગેરેને શ્રી તીર્થકરે પણ સેવે છે તે પછી એકલી નિવૃત્તિને જૈન ધર્મ શાસ્ત્રો જણાવે એમ કદાપિ માની શકાય નહીં માટે લે. માતિલકે તે સંબંધી પિતાના વિચારોને બદલવા જોઈએ. સાધુઓ, ત્યાગીઓ પિતાના અધિકાર પ્રમાણે સ્વામી રામદાસ, વિવેકાનંદ વગેરેની પેઠે ધર્મ પ્રવૃત્તિને સેવી શકે છે અને ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે ક્ષાત્ર કર્મની બ્રાહ્મ વિદ્યાની, વૈશ્ય કર્મની અને શુદ્ધ કર્મની પ્રવૃત્તિને સેવી શકે છે અને તેની સાથે ધર્મ વત અને દેવગરની આરાધના પણ કરી શકે છે એમ જૈન શાસ્ત્રામાં જણાવ્યું છે. ગૃહસ્થને અને ત્યાગીઓને છેવટનું મુક્તિસ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે તેથી કંઈ સ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મને નિષેધ થઈ શકત નથી એમ જન શાસ્ત્રોમાં જણાવ્યું છે. અત્યાર સુધી કોઈ ગૃહસ્થ જેને પિતાની વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિને ત્યજી અક્રિય દશાને સેવી નથી. શાસ્ત્રોને ન
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
માને તાયે કાઇ જન, ધમૈં પ્રવૃત્તિને તથા વ્યવહાર પ્રવૃત્તિને આયુષ્ય મર્યાદા સુધી છેડી શકે નહીં એમ કુદ્ધતિ નિયમ છે. અન્ય ધર્મ પાળનારાઆને પણ પ્રતિ નિયમ છે. સ્વાભાવિક નિયમ એવા છે કે જ્યાં પ્રવૃત્તિ ધર્મ વિશેષ હાય છે ત્યાં નિવૃત્તિ ધર્મને આચાર્ય પ્રરૂપે છે અને જ્યાં નિ વૃત્તિ ધર્મની વિશેષ માન્યતા હાય છે ત્યાં પ્રવૃત્તિ ધર્મને પ્રરૂપી ખન્નેની સમતાલતા જાળવવા આચાર્યાં પ્રયત્ન કરે છે. વૈદિક કર્મમાં નિવૃત્તિ ધર્મની મુખ્યતા થતાં ભગવદ્ગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા વર્ણવવી પડી અને જૈન શાસ્ત્રામાં પણ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મની મુખ્યતા ગણુતાનાં ચક્ર ફર્યાં કરે છે તેમ સર્વ ધર્મમાં પણ થયા કરે છે. ઇશુક્રાઇસ્ટના જ્યાં જન્મ થયે હતા તે તરફના લોકો રજોગુણી તમેગુણી આદિ પ્રવૃત્તિમાં મશગુલ હતા તેથી તે દેશના લેાકેામાં પ્રવૃત્તિની મુખ્યતા સ્વભાવતઃ રહ્યા કરે છે અને હાલ પણ ત્યાં એમ દેખાય છે તેથી મુખ્યતાએ નિવૃત્તિ માર્ગના ઉપદેશ દેને તેને કમમાંકમ સાત્વિક પ્રવૃત્તિ ધર્મમાં લાવવાના શુક્રાઇસ્ટના ઇરાદે હતા તેથી કઇ તે ધર્મ નિવૃત્તિ પર છે એમ કહી શકાય નહીં. આર્યાં. વર્ત જ્યારે પ્રવૃત્તિ ધર્મ પ્રધાન હતા અને નિવૃત્તિની મુખ્યતાએ જરૂર હતી ત્યારે શ્રીપ્રભુએ તથા મુદ્દે નિવૃત્તિ પ્રવૃત્તિ મિશ્ર ઉપદેશ આપ્યા હતા અને પાછળથી તે ધર્મના સાધુઓને જ્યારે વ્રુત્તિ ધર્મની જરૂર પડી ત્યારે પ્રવૃત્તિ ધર્મને તેઓએ આચરી બતાવ્યું. ધર્મ શાસ્ત્રાના કથન કરતાં ધર્મ શાસ્ત્રાના અને ધર્માંના સંસ્થાપકાની પ્રવૃત્તિ વા નિવૃત્તિ કેવી છે તે તપાસવાની જરૂર પડે છે. ભગવદ્ગીતામાંના શ્રીકૃષ્ણે અર્જુનને ક્ષાત્ર ધર્મ બતાવ્યા અને પોતે યુદ્ધ કર્યું નહીં એ પ્રવૃત્તિ ધર્મના ઉપદેશકને સારથિ બનતાં આદર્શ જીવનમાં ઘટી શકે તેમ નથી. શ્રી મહાવીરપ્રભુએ ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં સ્વાધિકારે ધર્મપ્રવ્રુત્તિયેાને સેવવામાં ખામી રાખી નહાતી તેથી તેમણે સ્વાધિકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મના જે ઉપદેશ આપ્યા છે તેનું ત્રણ કાલમાં પરિવર્તન થઇ શકે તેમ નથી. શ્રીભગવદ્ગીતા જે કાલમાં રચાઈ તે કાલમાં એટલે આજથી લગભગ ખાવીસસે વષઁ ઉપર વૈદિક ધર્મમાં નિવૃત્તિ ધર્મે પ્રધાન સાંખ્ય શાસ્ત્ર, સંન્યાસ માર્ગ, પરિવ્રાજક માર્ગનું જોર ઘણું વધ્યું હતું અને તેથી લોકો નામર્દ ની ગયા હતા ત્યારે. ક્ષાત્ર ધર્મની મહત્તા જાળવવા માટે વ્યાસ પરપરાએ થએલા વ્યાસે શ્રીકૃષ્ણના મુખથી અર્જુનને ક્ષાત્ર યુદ્ધ કર્મની પ્રવૃત્તિના ઉપદેશ અપાયા હતા. તે સમયે જૈનામાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ એ ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં એ ચક્રની પેઠે ચાલતા હતા તેથી જૈન શાસ્ત્રકારને એકનીજ ક્ત મુખ્યતા કરવાની
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્મયોગના વ્યાપ કાર્થ ગ્રહણ કર વા જોઈએ.
૨૬
જરૂર જાઇ નહાતી તેથી તેમણે વૈદિક ધર્મવાળાઓની પેઠે આચરણા કરી નથી. ચેટક, ઉદાયી, કાણિક, ચપ્રવાત અશેાક, ચંદ્રગુપ્ત, સપ્રતિ, ખારવેલ કુમારપાલ, વસ્તુપાલ, વિમલશાહ વગેરેએ પ્રવૃત્તિ ધર્મને સ્વાધિકારે યથાર્થ રીતે જાળવ્યા હતા તેથી જૈન શાસ્ત્રા તથા જૈના નિવૃત્તિ માર્ગી છે એમ એકાંત કદાગ્રહથી કોઇ કથે તે તે શશશૃંગવન મિથ્યા ડરે છે. જૈનેાના નિગમ શાસ્ત્રામાં ચારે વહુને પ્રવૃત્તિ ધર્મની વ્યવસ્થા જણાવી છે. દર્શાવી છે. પરંતુ અત્ર! કર્મ
દરેક ધર્મશાસ્ત્રામાં આવશ્યક ક્રિયા
યેાગના વ્યાપકાય ગ્રહવાની દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. સર્વે જીવનાદિ આવશ્યક વ્યાવહારિક પ્રવૃત્તિ ધમેર્મીમાં તથા આવશ્યક ધાર્મિક પ્રવ્રુત્તયામાં વ્યાપકપણે કર્મયોગના અર્થ સમજવા જોઇએ. વ્યવહાર વિના નિશ્ચય નથી. દ્રવ્ય વિના ભાત્ર નથી. કારણુ વિના કાર્ય નથી. કર્મયોગની વ્યાપક પ્રવૃત્તિ સ્વભાવતઃ સર્વ વિશ્વમાં પ્રવર્તા કરે છે. વસ્તુતઃ અવલેાકીએ તા એને કઇ ધર્મશાસ્ત્રની સકુચિત નિર્દેશતાની પણ પરવા રહેતી નથી. મનુષ્ય સર્વ વિશ્વમાં સ્વકીય આવશ્યકતાનુસારે નવીન કર્મ પ્રવ્રુત્તિયાને સેવ્યા કરે છે. અને પશ્ચાત્ તેના અનુસાર શાસ્રા થાય છે. પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે, પશ્ચાત્ શાસ્ત્ર ઉત્પન્ન થાય છે. આવશ્યક પ્રવૃત્તિયાના પ્રથમ વિચારા પ્રગટે છે. પશ્ચાત આવશ્યક પ્રવૃત્તિયા થાય છે અને પ્રશ્ચાત્ તેના ગ્રન્થા રચાય છે. કર્મયાગના જમાનાના અનુસારે નવીન ઉલ્લેખ સંસ્કાર માત્ર છે. બાકી વસ્તુતઃ વિચારીએતા અનાદિકાળથી મનુષ્ય જીવનની સાથે કર્મયેાગના વિચારે અને પ્રવૃત્તિયા તરતમયેગે પ્રગટે છે, લય પામે છે અને તેમાં સેકે કે અનેક સંસ્કૃતિભયપરિવર્તન થયા કરે છે. અતએવ કયેાગના વ્યાપકાર્થ ગ્રહણ કરવાની જરૂર છે. જ્ઞાનક્રિયા મ્યાં મોક્ષ” એ સૂત્રના કથનાર સર્વજ્ઞ શ્રી વીરપરમાત્મા છે તેમણે એ સૂત્રમાં સાંખ્યેાના ઉપનિષદોના જ્ઞાનયેાગને અને વૈદિક કર્મકાંડિયાના કર્મના વ્યાપકપણે અન્તર્ભાવ થાય એવી રીતે ગભીરત્વ જણાવ્યું છે. સર્વ પ્રકારના નાનાના નાનમાં સમાવેશ થાય છે અને સર્વ પ્રકારની વ્યાવહારિક વિદ્યાઆને પણ જ્ઞાનમાં સમાવેશ થાય છે. તેમજ સર્ચે પ્રકારની વ્યાવહારિક આવશ્યક ધર્મી પ્રવૃત્તિયાનેા તથા ધાર્મિક પ્રવૃત્તિયાના ક્રિયામાં સમાવેશ થાય છે. મન વચન અને કાયાના વીર્યની ચલનાદિક પ્રવૃત્તિયાને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ચારે વહુની ધર્માં કર્મ પ્રવૃત્તિયાના પણ ક્રિયામાં સમાવેશ થાંય છે. ક્રિયાયોગ ને શર્મયોગ યાને પ્રવૃત્તિ ધર્મ યેાગ કથવામાં આવે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
છે. જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે. જ્ઞાન વિનાના કર્મવેગમાં જડતા આવે છે, માટે જ્ઞાન પૂર્વક ક્રિયાયોગ યાને કર્મવેગ સેવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની મુક્તિ યાને પરતંત્રતાનો નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે એમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થની દૃષ્ટિએ શનિશિયા મોક્ષ એ સૂત્ર કહ્યું છે. જ્ઞાન પૂર્વક સર્વ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે અને તેથી મુક્તિ થાય છે. વ્યાવહારિક મુક્તિના અનેક ભેદ છે. દેશ સ્વાતંત્રય, પ્રજા સ્વાતંત્ર્ય, વ્યકિત સ્વાતંત્ર્ય, વ્યાપારાદિ આજીવિકા પ્રવૃત્તિ સ્વાતંત્ર, વિચાર સ્વાતંત્ર આદિ અનેક પ્રકારનાં સ્વાતત્રિોથી દુખેની મુકિત થાય છે. પાતંત્ર્ય એજ મોટામાં મોટું દુઃખ છે તે. નાથી મુક્ત થવાને વ્યાવહારિક વિદ્યાઓ અને વ્યાવહારિક વચ્ચે પ્રવૃત્તિની જરૂર છે. વ્યાવહારિક મુક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાથી ધાર્મિક મુક્તિના હેતુઓનું સેવન કરી શકાય છે. તૂ તે સૂન જે વ્યાવ હારિક કર્મો કરવામાં શર છે તે ધર્મ કરવામાં શૂર બને છે. વ્યાવહારિકજ્ઞાન તથા વ્યાવહારિક કર્મવેગથી વ્યાવહારિક મુકિત અર્થાત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે અને ધાર્મિક જ્ઞાન ક્રિયાથી ધાર્મિક મુકિત પ્રાપ્ત થાય છે. કયેગ રહસ્ય ગ્રન્થમાં લે. મા. શ્રીયુત તિલકે પણ જ્ઞાનવિશ્વ મોક્ષ એ સૂત્રના ભાવનું વ્યાપકાર્થપણે ભગવદ્ગીતામાંથી અવલંબન લીધું છે.
સર્વ ખંડોના મનુષ્ય વાસ્તવિક કર્મગનું સ્વરૂપ ભૂલી ગયા છે.
સ્વાર્થ બુદ્ધિથી આજીવિકાદિ કલહ યુદ્ધ કર્યા કરે કર્મયોગ લખવાની છે. શક્તિમત્તે ગરીબોના ભેગે કહેર માર્યા કરે છે. આવશ્યક્તાના ક્રોધ, માન, માયા, લોભ અને કામના દાસ બનીને હેતુઓ, એક બીજાનાં ગળાં રેસવાને માટે મનુષ્ય કમયેગને
દુરૂપયોગ કરે છે. શકિતવાળા દેશ ગરીબ દેશને ગુલામ બનાવવા પ્રયત્ન કરે છે. હિન્દુસ્થાન અનેક રીતે દુઃખમાં સબડે છે અને તે સ્વશકિતને મોટા ભાગે ગુમાવી બેઠું છે. જેની વ્યાવહારિક પડતીની સાથે ધાર્મિક શકિતની પડતી થવા લાગી છે. હિન્દુસ્થાનમાં પરસ્પર જુદા ધર્મવાળાઓ હજી સંકુચિત દૃષ્ટિથી પરમેશ્વરને માટે જુદા મતિથી લડીને અવનતિ કરે છે. એક તરફ અત્યંત સત્તાનું જોર વધવા માંડયું છે અને તેથી પ્રજા સ્વાતંત્ર્યના દ્વારે તાળાં પડવા લાગ્યાં છે, એક તરફ લક્ષ્મીવતે ગરીબોને દુઃખી કરીને પણ પિતાનું ઘર લક્ષ્મીથી ભરવા ધારે છે. દરવર્ષે લાખો કરડે પશુઓ કમાય છે. કેટલાક ધર્મ ગુરૂઓ બનીને
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
લાડી, વાડી, તાડીમાં મસ્ત ખનીને દુનિયાના દુ:ખી જીવે પ્રતિ કા કરવા પણુ આંખ મીચામાં કર્યા કરે છે. એક તરફ્ શુષ્ક સન્યાસીનુ શુષ્ક જ્ઞાન જણાય છે, એક તરફ સ્વાર્થી પ્રવૃત્તિવાળા પરમાર્થે પ્રવૃત્તિયાના નાશ કરવા ઉભા થાય છે. એક તરફ નાસ્તિક જાવાદીનુ જોર વધવા લાગ્યું છે. એક તરફ્ કેટલાક ખ્રિસ્તિ ધર્મ ગુરૂ ઉપકારના મ્હાને લેાકેાને હિન્દુ ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે. ગરીબ લેકને દરરાજ રાટલાના પણુ સાંસા પડે છે અને હિન્દુસ્થાનમાં દરરોજ પાંચ છ લાખ મનુષ્યા તે અન્નના અભાવે ભૂખ્યા રહે છે, કેટલાક લોકોમાં પ્રાચીન પ્રવૃત્તિયા અને અર્વાચીન સુધારક પ્રવૃત્તિને મુકાબલો કરવાની શક્તિ પણ આવી તથી. ગરીબ લોકોને શહેરનાં ખર્ચે પૂરાં થતાં નથી. ગરીબ પશુઓના કરતાં પણ ગરીબ મનુપ્યા તો બેહાલ, વિશેષ પ્રમાણમાં દેખાય છે. કેટલાક વકતાઓ ભાષણાની ભવાઇ કરે છે પરંતુ આ કર્મયોગીઓના ગુણ્ણા વિના તેઓ વિશ્વપર અસર કરવાને શકિતમાન થતા નથી. રાજ્ય સત્તા અને પ્રજા સત્તાનું એકીકરણ યથાર્થ અવલેાકવામાં આવતું નથી. ખરા ૩ર્મયેાગીએ પ્રગટથા વિના સર્વે પ્રકારના મનુષ્યાનુ કલ્યાણ થાય એ ખનવા ચેગ નથી માટે સર્વ વર્ણમાં ત્યાગીઓમાં અને ગૃહસ્થામાં પરમાથી કર્મયોગીએ પ્રકટે અને તેએ કર્મ ચોગીઓના લક્ષણાવર્ડ યુકત હાવા જોઇએ, તે જણાવવાને માટે કર્મયેાગ ગ્રન્થ લખવાની જરૂર પડી છે. દુનિયાના સર્વ મનુષ્યોને એક સરખી રીતે સ્વાતંત્ર્યાદિના લાભ મળવા જોઇએ. વિશ્વવર્તી સર્વ મનુષ્યા પશુઓ, પ’ખી વગેરે પ્રભુના દરબારમાં જીવવાને માટે સરખા હકક ધરાવે છે, જેનામાં પ્રા ણીઓને બનાવવાની શક્તિ નથી તેને અન્ય પ્રાણીઓને મારવાના હક્ક હાઇ શકે નહીં એવા ઇશ્વરીય નિયમ છે. વિશ્વાર્તી સર્વ મનુષ્યાના સમાન હકંક જળવાઇ રહે અને તેએ પરસ્પર એક બીજાને સુખ દુઃખમાં ભાગી બની ખરા કર્મચાગી બની શકે એ દૃષ્ટિએ કર્મયાગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઇ છે. સમુળ મનુષ્યા નિર્મૂળ મનુષ્યોના નાશ ન કરે અને અધર્મી મનુષ્યાની ક્રૂર શક્તિયાની સામે મનુષ્યા સ્વશકિતએ પ્રાપ્ત કરી સ્વબચાવ કરી શકે તથા સર્વ સત્તા એક સરખી રીતે વર્તે પણુ કાઇ ડાંડીના પલ્લાની પેઠે ઉંચી નીચી થાય નહી તે દૃષ્ટિએ કર્મયાગીઓ પ્રગટાવવા માટે કર્મયોગ લખવાની જરૂર પડી છે.
પરસ્પર દેશનાં તથા ખંડનાં સુખનાં સાધને તે અળવાન અન્યાયી મનુબ્લેમ્સ ઝુટાણી ન લે તે માટે શ્રી અર્જુનની પેઠે કર્મયોગની શક્તિા પ્રકટાવ વાની જરૂર છે. લીએ લીયસ્ય લીવનમ્ એ ન્યાયનું મુઠ્ઠું મનન કરીને
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
શુભ શક્તિને અશુભ શક્તિ ગળી ન જાય તે માટે સર્વ પ્રકારના કર્મ
ગીઓ પ્રકટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરીબકી જેરૂ સબકી ભાભી એવી કહેણીના ભોગભૂત ન થવાય તે માટે સર્વ પ્રકારના કર્મયોગીઓ કે જે સર્વ પ્રકારની શક્તિવાળા હોય તેઓને પ્રકટાવવાની દિશા દેખાડવા માટે આ ગ્રન્થ લખવાને હેતુ છે. બકરી અને સિંહને એક સરખો ન્યાય થાય તેમ બનવું એ કર્મયોગની શક્તિ પર આધાર રાખે છે. સર્વ દુનિયાની પ્રજાની શક્તિયોની સમતોલતા રહે તે માટે હાલ મિત્ર રાજ્ય સ્વબળેવડે શત્રુરાજ્યોની સાથે યુદ્ધ કરે છે. ઉત્તમ કર્મયોગીઓ પ્રકટે છે તે જ પરસ્પર રાજ્ય શક્તિ વગેરેની સમતલતા રહે છે અને એ સિદ્ધાંતને સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ વિલ્સન તથા આપણું રાજ્યના પ્રધાન લોર્ડ ર્જ વગેરે સારી રીતે માને છે અને તેથી તેઓની દૃષ્ટિએ તથા અમારી દષ્ટિએ સર્વ પ્રકારના ધર્મ શક્તિ ધારક કર્મયોગીઓ પ્રકટાવવાની જરૂર છે તેની દિશા દેખાડવા માટે કર્મયોગનું સારી રીતે વિવેચન કર્યું છે. કર્મયોગના બળ વિના દુનિયામાં જીવવું મુશ્કેલ છે. કર્મયોગીઓની કેટલીક શક્તિના દુરૂપયેગથી જર્મન વગેરે રાજ્ય બ્રિટીશ વગેરે ધર્મ રાજ્યોની શક્તિને નાબુદ કરવા તૈયાર થયાં છે તેથી મિત્ર રાજ્ય સ્વકીય સ્વાતંત્ર્ય માટે કર્મયોગની શક્તિ
ના ભોગે સામાં ઉમાં છે એજ કમલેગી દેશનું દૃષ્ટાંત ખરેખર આર્યાવર્તના કર્મયોગીઓને પણ લાગુ પડે છે અને તે પ્રમાણે આર્યાવર્તના મનુષ્યોએ બ્રિટીશ કગીઓનું અનુકરણ કરવું જોઈએ, પરંતુ આર્યાવર્તના ગુણોને તેની સાથે આચારમાં મૂકવા જોઈએ. દારૂ દેવતાના સગના જેવી અને કર્મયોગી શક્તિની જરૂર નથી પરંતુ સ્થાયી અને આધ્યાત્મિક સંગઠન યુક્ત શક્તિની જરૂર છે. આધ્યાત્મિક શક્તિના જીવનની સાથે બાહ્ય શક્તિનું જીવન વહેવું જોઈએ કે જેથી અન્ય દેશને નાશ ન કરી શકાય. આર્યાવર્ત પિતાના મૂળ સ્વરૂપથી બદલાઈને હાલનું જે યુરેપ બની જાય તે તેથી આર્યાવર્તની પૂર્ણ રીતે પડતી થાય માટે આર્યાવર્તમાં અસલની શક્તિને જાળવી રાખે અને આર્યાવર્તને આર્યાવર્તપણે રાખે એવા કર્મગીઓ પ્રકટાવવા માટે કર્મયોગ લખવાની જરૂર પડી છે. અન્ય દેશોની સ્પર્ધામાં આર્યાવર્ત સ્વશકિતથી ટકી શકે અને અન્ય દેશને ખંડેને સ્વદેશની આદર્શતા પૂર્વક ઉપકાર કરી શકે એવા કર્મયોગીઓ ગુણવડે પ્રકટે એમ અન્તઃકરણથી ઈછી કર્મયોગમાં હૃદયના ઉદ્દગાર દર્શાવ્યા છે. ગૃહસ્થ અને ત્યાગીઓ સ્વાધિકારે કર્મયોગની શકિતઓને મેળવી સર્વ ની સાથે કર્મયોગીના અધિકાર પ્રમાણે વર્તે તેજ વિશ્વમાં શાન્તિ વર્તી શકે એમ છે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુત
કર્મયાગીના ગુણ્ણા વિના રાજા થવાથી શું? પ્રધાન થવાથી શુ? સત્તાધિકારી થવાથી શું? લક્ષ્મીવત થવાથી શું? વિદ્યાધિકારી થવાથી શું? અલખત કંઇ નહીં. એમ સર્વ મનુષ્યએ સમજવું જોઇએ. દેશમક્ત ગોખલે દાદાભાઇ વગેરે દેશભકતાના મુખ્ય સિદ્ધાંત સત્ય કર્મેયાગીએ પ્રકટાવવાના છે. વિદૂષી મીસીસ એસન્ટ-દેશવીર ધર્મવીર કર્મયોગિની બનીને દુનિયામાં સ્વશ તિયેાથી સ્વેષ્ટ કર્તવ્યેા કર્યા કરે છે. કર્મયાગી પુષોની સાથે કર્મયોગિની સ્ત્રીઓને પણ બનાવવાની જરૂર છે. ધર્મતિયા અને કમતિયાવડે સર્વ વિશ્વની ઉન્નતિ થાય ઇત્યાદિ હેતુઓથી ધર્મ સ્થાપક શ્રી વીરપ્રભુએ ગૃહસ્થ ચેાગીઓને અને ત્યાગી યાગીઓને સ્વહસ્તે દીક્ષિત કર્યાં હતા. અર્થાત્ સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મની તેમણે સ્થાપના કરી તેમણે આર્યાવર્તની સુખશાં તિની ઉન્નતિની વ્યવસ્થા કરી હતી. યુરોપ દેશ હાલ ધર્મયોગીઓના ત્યાગ ધર્મને ભૂલી ગયા છે તેથી તે દેશના લેક ખાદ્ય સમૃદ્ધિ શક્તિયાથી વિભૂષિત છતાં કેટલાક સૈકાથી ફરીને શાંતિથી ખેઠે નથી એમ યુરેપના ઇતિહાસથી સિદ્ધ થાય છે. જેઓએ કમૈયાગી બનવું હાય તેઓએ સર્વ દેશેાના રાજકીય વિષયના તથા ધાર્મિક વિષયના ઐતિહાસિક ગ્રન્થેનું પરિપૂર્ણ વાંચન મનન કરવું જોઇએ. આધ્યાત્મિક શાસ્ત્રાના અવલંબનથી ભારતવાસીએ કર્મેયાગીઓ બનવા છતાં સ્વાતિયાના પ્રમાદથી દુરૂપયાગ કરી શકે નહી એવા ખાસ વિશ્વાસ છે અને તેજ નિયમને અનુસરી આત્માનુભાબળે કર્મયોગ ગ્રન્થ લખાયા છે. આજ સુધીના પ્રાયઃ સર્વ દેશોએ પોતાની શક્તિથી અન્ય દેશોને ગુલામ બનાવવામાં સ્વષ્ટ ધાર્યું હતું તેથી તે સ્થાયિ ઉન્ન તિવાળા રહી શક્યા નહીં અને છેવટે ગ્રીક, રામ, જીસ, ઇરાન વગેરે દેશા પડતી સ્થિતિમાં આવી પડયા એમ અતિહાસિક દૃષ્ટિએ સમજાય છે. યુરોપી રાજ્યે પણ એજ નિયમને અનુસરી વર્તશે તેા અંતે તેએની પશુ તેવી દશા થવાની. ધર્માં ન્યાયને ચૂકવાથી કાની પડતી થઇ નથી? આર્યાવર્તના મનુષ્યા પણ મહાભારતના યુદ્ધ વખતે કર્મયોગીઓના સત્ય ગુણાતે ભૂલી ગયા હતા તેથી તેઓ કર્યા કર્મ અવશ્ય ભોગવવાની દૃષ્ટિએ પરદેશી સ્વારીઆથી કચડાયા અને હાલ મડદાલ સ્થિતિમાં આવી પડયા છે, માટે તેઓએ હવે કમૈયેગીએના ખરા ગુણાને શીખવા જોઇએ અને આચારમાં મૂકી ખ તાવવા જોઈએ એ નિયમને અનુસરવા માટે કર્મયોગ લખવાની પ્રવૃત્તિ થ છે. સર્વ પ્રકારના ભાગ્ય સ્વાતિ ત્યાગ કરીને સર્વના શ્રેય માટે જે ખરે. ખરા ત્યાગી કર્મયોગીએ અને છે તે એકદમ દેશ, ધર્મ, સંધની સુધારણા ફરવા શક્તિમાનૢ થાય છે. પ્રમાદને ત્યાગ કર્યાથી આત્માની શક્તિયે પ્રક
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ટાવી શકાય છે. અને તે વડે વિશ્વપર ઉપકાર કરી શકાય છે માટે પરમાથી કર્મયેાગીએ પ્રકટાવવાની ધણી જરૂર છે. ત્યાગી કર્મયોગીએ શરીરનું પેષણ વસ્ત્ર વગેરે અષ ઉપધિ ધારણ કરીને વિશ્વ કલ્યાણ માટે દેશદેશ વિયરી સત્ય ધર્મના ઉપદેશ આપે છે અને દુનિયાના વેાનાં દુ;ખા દુર થાય એવા ઉપાયા બતાવીને તેમાં નિરસતિથી ભાગ લે છે તેથી તેઓ ચક્રવતી વગેરે ગૃહસ્થેાવડે પૂજાય છે. આજ સુધી પણ તેમણે ધર્યે પ્રવ્રુત્તિવડે ત્યાગી વર્ગની મહત્તા જાળવી છે અને ભવિષ્યમાં પણ જાળવશે. સત્ય ત્યાગી કર્મયેાગીઓને વિશ્વ જીવે પાયે પડે છે. એવા ત્યાગીએ તથા ઉત્તમ ગૃહસ્થ યોગીએ પ્રકટાવવા માટે કર્મયોગમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. કર્મયોગી એના ખરા આધ્યાત્મિક ગુણા કેવા હેાવા જોઇએ તે ખાસ આ ગ્રન્થના વિવેચનમાં લખવામાં આવ્યું છે.
થયા છે અને જેએએ ધર્મની સ્થા
દરેક ધર્મના જે જે મહાત્મા પના કરી છે અને ધર્મને પ્રવર્તાયેા છે તેઓએ કર્મકર્મયોગની આવશ્ય યોગી બની ધર્માં કર્મની આવશ્યકતા સ્વીકારી છે. તા વિનાના કાઈ દુનિયાની જેટલી યોગ્ય પ્રવૃત્તિયા છે, ઉપકારક પ્રવૃત્તિયા જીવતા ધર્મ નથી, છે, તેઆના કર્મયોગમાં સમાવેશ થાય છે. વિશ્વમાં જે જે જીવતા ધર્મ છે તેએ કર્મયાગથી છે. ખરેખર સર્વ પ્રકારની નિવૃત્તિ દર્શાવનાર ધર્મ દુનિયામાં લાંબા કાળ જીવી શકતા નથી. ધર્મનું જીવનજ ખરેખર કર્મયોગ છે અને ધર્મને જીવાડનાર ખરેખર કર્મયોગીઓ છે. ધર્મનું અને ધર્મીઓનું રક્ષણ કરનારા મહા કર્મયાગીએ છે. વ્યવહાર ક્રિયા માર્ગરૂપ કર્મયામનો ત્યાગ કરતાં ધર્મ તીર્થના નાશ થાય છે એમ શ્રી વીર પ્રભુએ પણ દર્શાવ્યું છે. યત: નર નળમયં વાદ્દ, સામા ववहार नित्थए मुयह, ववहार नओछेए-तित्थुछेओ जओ भणिओ હું ભવ્ય મનુષ્ય જો તું જૈન ધર્મને અંગીકાર કરે તો વ્યવહાર ધર્મ, વ્યવ હાર્ નય અને નિશ્ચય નય નિશ્ચય જ્ઞાન એ એમાંથી એકના પણ ત્યાગ કરીશ નહિ. વ્યવહારનયના ત્યાગ કરતાં જૈન ધર્મરૂપ તીર્થના ઉચ્છેદ થાયછે. વ્યવહારનય સ્વયં પ્રવૃત્તિ ધર્મને પ્રતિપાદન કરે છે અને નિશ્ચયનય સ્વય નિવૃત્તિ ધર્મનું પતિપાદન કરે છે. વ્યવહાર પ્રવૃત્તિ ધર્મ વિના અર્થાત્ કમઁયોગ વિના જૈન ધર્મ વી શકતા નથી. તેનેા પ્રચાર થઇ શકતા નથી. માટે વ્યવહાર નયને નહીં ઉત્થાપવાની શ્રી વીર પ્રભુએ મહા શિક્ષા દીધી છે, તેને જૈનેએ પરિપૂર્ણ લક્ષ્યમાં રાખીને કર્મયાગ સેવી કનૈયાગી બની વિશ્વ વ્યવસ્થા જાળવવી જોઇએ-શ્રી મહાવીર પ્રભુના ભાત જૈના હાલમાં
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
કર્મયોગિની પતિત દશામાં આવી પડ્યા છે તેઓને ઉદ્ધાર કરવા માટે આ ગ્રન્થ ઉપગી થઈ પડે એવી આશા રહે છે. નિવૃત્તિ ધર્મ ક્ષેત્ર સમાન છે અને પ્રવૃત્તિ ધર્મ છે તે નિવૃત્તિ ધર્મની વાડ સમાન છે. ધર્મને પ્રાણ પ્રવૃત્તિ છે. ધર્મ છવક પ્રવૃત્તિ છે એનું અવધીને સર્વ ધર્મના મહાત્માઓ આયુષ્ય મર્યાદા સુધી પ્રવૃત્તિ ધર્મને અને તેની સાથે નિવૃત્તિ ધર્મને પણ સેવે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બે ચક્ર સમાન છે એ બે અર્થાત વ્યવહાર નિશ્ચય ધર્મથી મુકિતની પ્રાપ્તિ થાય છે. સમલ, અફીણ વગેરે વિષે પણ તેને મારી માત્રા કરી ખાવાથી શરીરની પુષ્ટિ કરે છે તે પ્રવૃત્તિ ધર્મમાં થતી આસકિતને મારીને પ્રવૃત્તિ ધર્મ સેવવાથી વિશ્વવર્તિ સર્વ મનુષ્યો આત્માની ઉન્નતિ કરે તેમજ દેશ, સમાજ, કુટુંબ વિદ્યા વગેરેની ઉન્નતિ કરે એમાં કશું આશ્ચર્ય નથી. આસક્તિરૂપ વિષયમાં અલિપ્તપણાથી સર્વ કર્તવ્ય કર્મોનું ઝેર ઉતરી જાય છે અને તેથી કર્મયોગીઓ મહાદિક ફર્મથી નહીં બંધાતા છતાં આત્માના જ્ઞાનાદિ ગુણોની પુષ્ટિ કરી શકે છે. વિશ્વમાં સર્વ ધર્મો હાલ જે છે તે કર્મગના બળથી જીવતા રહ્યા છે. ધર્મ કર્મયોગીઓ ધર્મને પ્રચાર કરી શકે છે. જે ધર્મમાં વ્યાપક કમિગની પ્રવૃત્તિ નથી તે ધર્મ વિશ્વમાં જીવતે રહેતા નથી. જૈન ધર્મ વ્યાપક સર્વ કર્મયોગની શ્રેયસ્કર પ્રવૃત્તિઓ સહિત છે પણ તેમાં તેવા હાલ વ્યાપક કર્મગની દૃષ્ટિવાળા મહાત્મા કર્મયોગીઓ ન પ્રમાણમાં હોવાથી તેને વિશાલ સ્વરૂપ પૂર્વે જે હતું તે સંકુચિત થયું છે, પરંતુ જન શાસ્ત્રોના આધારે તેના વ્યાપકરૂપમાં કર્મગીઓ પ્રકટે તે તેથી જૈન ધમની મહત્તા–ઉપયોગિતાને વિશ્વને ખ્યાલ આપી શકાય. જૈન ધર્મએની અ૯પ સંખ્યા છે છતાં તેમાં તેવા કર્મયોગીઓ પ્રકટાવનારાં ખરાં ગુરૂકુલે પ્રકટ કર્મગીઓ બનાવવામાં અને જન ધર્મની સર્વત્ર પ્રચારતા કરવામાં ખામી રહે નહીં. રવાધિકારે કર્તવ્ય કર્મોને જાણવા અને પશ્ચાત નિરાસકિત પણે કરવાં,
અલ્પ દોષ અને મહાલાભ જેમાં વ્યષ્ટિ અને સમકર્મમાં મુખ્ય ષ્ટિને હોય તેવા કર્મો કરવાં, અધ્યાત્મ જ્ઞાનાદિ દર્શાવેલા મુદાઓ, સદ્ગણોને પ્રાપ્ત કરીને કર્તવ્ય કર્મો કરવાં. દેશ, સ
માજાદિની સેવાર્થે પૈણુ કર્મો અને મુખ્ય કર્મોને વિચાર કરીને વિવેક દ્રષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં. આર્યાવર્ત વગેરે સર્વ દેશોની સર્વ પ્રકારની ઉન્નતિ કાયમ રહે અને આત્માની શક્તિોની વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં પરંપરા વહે એવી દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કર ઘાતકી શક્તિવાળાં રાજ્યા દેશની સામે ઉભા રહી પિતાની ઉચ્ચ શક્તિને
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
સંરક્ષકદષ્ટિએ કર્તવ્ય કર્મો કરવા. ગુરૂગમપૂર્વક કર્તવ્યકર્મોનું શિક્ષણ મેળવવું જોઈએ. આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવીને સર્વત્ર બ્રહ્મભાવના પૂર્વક સાક્ષીભૂત થઈને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નામરૂપના મોહ વિના અને તેમજ ફલની આશા રાખ્યા વિના સર્વ સ્વાર્પણુ વેગથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પરોપગ્રહો વાનામ્ છને પરસ્પર ઉપગ્રહ છે અર્થાત ઉપકાર છે તેથી ઉપકાર વાળવાની ફરજ દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ, અનેક પ્રક્ષરની વિપત્તિથી આત્માની પધજ્ઞાનદશા કરવા માટે અને આત્મગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સ્વમાં ઉરચવ અને પરમાં નીચને ભેદ દેખ્યા વિના સર્વ જીવોની સાથે અભેદભાવનાએ રિસાઈને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પ્રભુના પર પરિપૂર્ણ શ્રદ્ધા રાખીને અને કર્તવ્યકર્મમાં આત્મવિશ્વાસ રાખીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ભારત વગેરે દેશોના લોકોનું કલ્યાણ થાય છે અને સર્વ લેકોના કલ્યાણમાં પિતાનું કલ્યાણ છે એવું અવધીને તથા મનુષ્ય જીવન યાત્રાની સફલતા થાય એવા માઓંમાં વહેવા માટે આવશ્યક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ઉત્સર્ગ ધર્મ અને અપવાદ ધર્મ યાને આપત્તિ ધર્મનું પરિપૂર્ણ જ્ઞાન મેળવીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. અહંમમત્વવૃત્તિ રાખ્યા વિના આત્મસ્વરૂપમાં લીન થઈ કર્તવ્ય કર્મો કરવા જોઈએ. પ્રત્યેક કર્મ કરતાં આત્માનંદમાં મસ્ત થવું જોઈએ અને પ્રમાદેને પરિહરવા જોઈએ. રાગદષમાં મુંઝાયા વિના અને પ્રતિદિન શુદ્ધ રાગમાં વિશેષતઃ રંગાઇને ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નિર્ભય, અખેદ અને અદેષ ભાવ ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્યભ્રષ્ટ થયા વિના કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સર્વ ધર્મોનાં સત્યતાને ગ્રહણ કરીને તથા ધર્મ વિચારાચાર સંબંધી મત સહિષ્ણુતા તથા વિશાલ બુદ્ધિ ધારણ કરીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. શુદ્ધ બુદ્ધિથી કર્તવ્ય કર્મો કરવામાં આત્માની બાહ્ય પ્રસંગોમાં સદેષતા છતાં વસ્તુતઃ નિર્દોષતા રહે છે માટે શુદ્ધ બુદ્ધિના ઈરાદાથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સંપ્રતિ જમાનાને અનુસારે કર્તવ્ય કર્મોનાં પરિવર્તનના સંસ્કારે વગેરેનું જ્ઞાન મેળવીને પ્રાચીન અને અર્વાચીન સુધારણુઓની સત્યતાનું જ્ઞાન કરી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ઈત્યાદિ અનેક વિષયોને કમગના વિવેચનમાં સારી રીતે દેશકાળાદિની અપેક્ષાએ ચર્ચા છે.
કર્મયોગ ગ્રન્થમાં સળંગ એકજ કમૅગને આગારિક એકજ સરખે વિષય હોવાથી અને તેમાં ભિન્ન ભિન્ન વિષય ન હોવાથી અધ્યાય વગેરેની સંકલના કરવામાં આવી નથી. કર્મયોગીના ગુણ મેળવવા અને નિરાસક્તિ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણે આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યકર્મોને ત્યાગીઓએ તથા
ગૃહસ્થાએ કરવાં એજ મુખ્ય વિષયરૂપ કેન્દ્રસ્થાનને કર્મયોગના વિચારે લોકોમાં ભિન્ન ભિન્ન ગુણદિવડે સિદ્ધ કરવા પ્રયની એકસરખી ન કરેલ છે તેથી એકજ વિષય હોવાથી ભિન્ન સંકલના વિષયાનુક્રમણિકા કરવામાં આવી નથી. પરસ્પર લે
કને સંબંધ જણાવવા માટે એકજ વિષયમાં ભિન્ન બિન કોને અર્થ વૃત્તિના સંબંધ માટે અવતરણે આપેલાં છે. વસ્તુતઃ કમગ ગ્રન્થ કંઈ વિદ્વત્તા દર્શાવવા માટે રચવામાં આવ્યું નથી ફક્ત - ગારને મનુષ્યને લાભ મળે તેવા હેતુથી જે વિચારો પ્રકટયા તે અનુક્રમે શ્લોકોના રૂપમાં દાખલ કરી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. પિતાના હૃદયમાં જે ઉગારે પ્રગટે તે જગતની આગળ રજુ કરવા જોઈએ. ત્યાગી ના અધિકાર પ્રમાણે સર્વ જાતીય મનુષ્યની ધર્મોન્નતિ માટે ઉપદેશ પ્રવૃત્તિ તથા લેખન પ્રવૃતિ થવી જોઇએ અને તે સ્વફરજ છે. સ્વફરજ અદા કરવી જોઈએ એ સ્વધર્મ છે. કર્મયગમાંથી ગુણદષ્ટિએ અનેક ગુણોને ગુણરાગી મનુષ્ય દેખી શકે
તેમ છે અને દોષદષ્ટિ ધારક દુજેને ગુણેને પણ ગુણદોષ દર્શન, દેષરૂપે દેખે છે અને તે અન્યને પણ દેષના રૂપમાં
સર્વ જણાવી શકે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. રાગી મનુષ્યો ગુણ દેખે છે અને દેશી મનુષ્ય દુધમાં પૂરાની પેઠે અવ. ગુણે દેખ્યા કરે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કાળા સિંધીને રાગદષ્ટિથી સધન કરતાં પિતાનો પુત્ર સારે લાગે અને અન્યના પુત્ર સારા ન લાગે એ દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ રચનાને ધર્મ છે. ગમે તે જ્ઞાની પણ ભૂલને પાત્ર છે. લેખકની અપેક્ષાઓ સમજ્યા વિના વા ગુરૂગમ લીધા વિના પરસ્પર લેખ આશાનો સાનુકુળ સંબંધ સમજી શકાતું નથી તેમાં મોટા ભાગે વાચકોની દૃષ્ટિને દોષ રહે છે. જેનામેના આધારે કહેવામાં આવે છે. એટલું જ કહેવું
ગ્ય થશે કે સમકિતીને સર્વે સવળારૂપે પરિણમે છે અને મિથ્યાત્વીને અર્થાત અજ્ઞાનીને સર્વે અવળારૂપે પરિણમે છે તેમાં જ્ઞાન અને અજ્ઞાનજ કારણભૂત છે. સજજન મનુષ્યોને વાચનાદિ સર્વ પ્રયત્ન ફક્ત સત્ય સાર ગ્રહણાર્થે હોય છે અને દુર્જન મનુષ્યોને સર્વ પ્રયત્ન ફક્ત ગમે તે રીતે મારી મચડીને કુયુક્તિથી દોષ દેખવા અને દેખાડવા માટે પ્રયત્ન હોય છે. સજ્જન મનુષ્ય ગુણોના ભક્ત હોય છે જેથી તેઓને જ્યાં ત્યાં ગુણે દેખાય છે અને દુજેન મનુષ્ય દુર્ગુણેનાના ભક્ત હોય છે તેથી તેઓને
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
જ્યાં ત્યાં જ દેખાય છે. એ સ્વાભાવિક નિયમ છે તેથી તેના મનનું ગમે તેવા સર્વથી પણ સમાધાન કરી શકાય તેમ નથી. જેને, અદેખાઓને દૂષીઓને ગુણે પણ અવગુણરૂપે પરિણમે છે તેથી તેઓને લાખે કરે જાતની દલીથી પણ સત્ય સમજાવતાં છતાં તેઓ કંઈ ને કંઈ તે કહેવાના. જ્યારે તેઓની દુર્જન દષ્ટિ ટળી જાય છે ત્યારે તેઓ સ્વયમેવ સજજન દૃષ્ટિ પિતાની ભૂલોને દેખી શકે છે અને સત્યને અંગીકાર કરે છે. કર્મયોગ અને તેના વિવેચનમાંથી સજજન ગુણરાગી મનુષ્ય ઘણું સાર ખેંચી શકે તેમ છે, પ્રાચીન શાસ્ત્ર હોય વા અર્વાચીન ધર્મશાસ્ત્રો હોય પરંતુ જે તેઓથી
અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મયોગની ઉપયોગિતા જણૂવાતી પ્રાચીન તથા અર્વા હોય તે ત્યાં પ્રાચીન અર્વાચીનત્વની ચર્ચાની માથા ચીન ધર્મશાથી ફૂટ કરવાની જરૂર રહેતી નથી. દેશભક્ત લોકમાન્ય કર્મયોગની ઉપ. શ્રીયુત તિલકે સ્વકૃત કર્મયોગ રહસ્યના ઉપદઘાતમાં યોગિતા, જેને પુરા વગેરેને કહિપત કહેવામાં સ્વધર્માભિનિ
વેશ અથવા સ્વધર્માભિમાનથી સ્વમત કદાગ્રહને પિળે છે. સ્વમત માન્ય ભાગવત વગેરેને પ્રાચીન ઠરાવીને અને જૈન પુરાણેને કલ્પિત ઠરાવીને તેમણે સત્ય સમાલોચનાની પરાખતાને પ્રગટ કરી છે. તેમનાં માનેલાં ધર્મશાસ્ત્રની પ્રાચીનતા અર્વાચીનતા સત્યાસત્યતા વગેરેને જે તેમની પેઠે ચર્ચાઓ ઉઠાવીએ તે અન્ય વિષયમાં ઉતરી જવાય અને તે બાબતને એક જૂથો ગ્રન્થ થઈ જાય તેથી અત્ર તત્સંબંધી વિશેષ કંઈ જણાવવામાં આવતું નથી. તત્સંબંધી એગ્ય લેખ બનશે તે અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જણાવવું એટલું ઉચિત છે કે શ્રીયુત લોક માન્ય તિલકે જૈન પુરાણેને કલ્પિત કર્યા છે તે અસત્ય છે. જૈન પુરાણે કલ્પિત છે એમ ઠરાવવાની દલીલે તેમણે આપી નથી તેથી તેમને મેઘમ એટલો જ જવાબ આપવામાં આવે છે કે તેઓ જે જૈન પુરાણે કલ્પિત છે એમ સિદ્ધ કરવાની દલીલ આપશે તે પાશ્ચાત તેને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે. આ ચર્ચા આ સ્થાને અનુપયોગી છે તેથી તેને સમેટી લેવામાં આવે છે. વેદ શાસ્ત્ર હેય. જન શાત્રા હોય. બદ્ધ શાસ્ત્રી હોય. મુસભાનનાં શાસ્ત્રો હોય. પ્રીસ્તિનાં શાસ્ત્રી હોય. પરંતુ તેમાં વિશ્વ જીવોને ઉપકારી કર્મયોગ હેય વાન હોય પરંતુ તે ધર્મના લેકે તેમ છતાં સર્વ જીવોના કલ્યાણની શુભ પ્રવૃત્તિ રૂપ કાગને આચરતા હોય તે તે પ્રસંશવા ગ્ય છે. અનાદિ કાલથી કર્મયોગના શુભ વિચારે છે તે ફકત ઉત્તમ મનુષ્ય દ્વારા બહાર આવે છે.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાદિ કાલથી અને મહાત્માઓના પ્રાકટયની અપેક્ષાએ અમુક કાલથી કર્મ
ગ પ્રકટે છે. જેઓ પિતાનાં ધર્મ પુસ્તકોને પ્રાચીન ધરાવતા હોય પરંતુ તેમાં પશુ હિંસામય યજ્ઞોથી જ કર્મવેગની મહત્તા માનતા હોય તે તે નિરર્થક છે, અનેક સદવિચારેથી કર્મ માર્ગનું રૂ૫ સુધરતું જાય છે. પ્રાચીન વા અર્વાચીન ગમે તે ધર્મ શાસ્ત્ર હોય પરંતુ તેમાંથી પરમાર્થ પ્રવૃત્તિમય વ્યાપક કર્મયોગના વિચાર અને આચારે ખરેખર સર્વ વિશ્વવતિ ધર્મીઓ માટે એક સરખા સાધારણ ગ્રાહ્ય છે. કલ્યાણ શુભ વિચારેની પરમાર્થ પ્રવૃત્તિનું બીજ કાગ છે તે સર્વ ધર્મના મનુષ્યમાં ડા ઘણે અંશે વ્યાપી રહેલ છે. પ્રાચીન પુસ્તકોમાં કમગની મહત્તા વાંચવા માત્રથી વા શ્રવણ કરવા માત્રથી ખુશ થવું ન જોઈએ, પરંતુ કર્મયોગના સદ્દવિચારને સદાચારમાં મૂકીને ખુશી થવું જોઈએ. સાધારણ રીતે ધર્મવાદના મતમતાંતર સિવાયના સર્વ મનુષ્યોને એક સરખા દયાદિ શુભ પ્રવૃત્તિમાં એક સરખા ઉપયોગી થઈ પડે તેવા કર્મોગના સદવિચારોને ફેલાવે કર જોઈએ. જન શાસ્ત્ર પ્રવાહની અપેક્ષાએ ઘણાં પ્રાચીન છે અને અમુક વ્યક્તિની શ દ રચનાની અપે. ક્ષાએ કેટલાંક અર્વાચીન છે પરંતુ તેમાં સર્વ મનુષ્યનું પશુઓનું. પક્ષીઓ વગેરેનું શ્રેય કરવાના શુભ વિચારની શુભ પ્રવૃત્તિ રૂપ કર્મવેગનું વ્યાપક દષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે અને તે ગમે તે ધર્મવાળાને પણ સાધારણ રીતે ગ્રાહ્ય બની શકે તેમ છે. શુભ કર્મગ પ્રવૃત્તિ ખરેખર શુભ ધર્મરૂ૫ છે તેથી તેને સર્વ દેશોમાં ફેલાવો કરવાની જરૂર છે. જૈન શાસ્ત્રો ગૃહસ્થ અને ત્યાગીના અધિકાર પ્રમાણે પાપ પ્રવૃત્તિયોને ત્યાગ કરવાનું જણાવે છે. અને ધર્મે પ્રવૃત્તિને આચરવાનું જણાવે છે એમ જૈન શાસ્ત્રોમાં ઉંડા ઉતરેલા મહાત્માઓ ઉપદેશ રૂ૫ ડિડિમ વગાડીને જણુવે છે તેથી કર્મગની મહત્તા તથા ઉપગિતા જણાવનારાં જૈન શાસ્ત્રો વૈદિક શાસ્ત્રા વગેરેનું ઉપગિત્વ અવધી તે પ્રમાણે કર્મવેગી બનવું જોઈએ. સર્વ કાળના અને સર્વ દેશોના મનુષ્યમાં આત્માઓના સાધચ્ચેથી એક
- સરખા કર્મોગના સવિયારે વા દેશકાલ ભેદ તરસર્વેશમાં સર્વ કા તમ ભેદ વિશિષ્ટ વિચાર પ્રકટી શકે છે તેમાં કંઈ લમાં મહાત્માઓને આશ્ચર્ય નથી. આહારાદિ સંજ્ઞાઓનું જ્ઞાન જેમ સર્વ એક સરખા કર્મો મનુષ્ય વગેરેમાં એકસરખું હેાય છે તેમ કર્મયોગના ગના સદવિચાર સુવિચાર પણ ઉપાધિ ભેદ ભિન્ન છતાં વસ્તુતઃ પ્રકટી શકે છે. એક સરખા પ્રકટે છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા,
એશિયા, આસ્ટ્રેલિયા વગેરે દેશમાં ભિન્ન ભિન્ન કાળે
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
થએલા ભિન્ન ભિન્ન પુરૂષમાં પરમાર્થ વિચારનું સાદસ્ય મળે છે. પરમાર્થ વિચારોને આચારમાં મૂકવા તે કર્મયોગ છે. સર્વ જ્ઞાનીઓમાં કર્મયોગના સાદશ્ય વિચારે પ્રકટે છે તેથી અમુકે અમુકનું અનુકરણ કર્યુ ઈત્યાદિ કહી કમેગના વિચારોની એકજ મનુષ્ય વા એકજ ગ્રન્થ ખાણ તરીકે છે એમ પ્રતિપાદન કરવું તે મતાગ્રહ કદાગ્રહ વિના બીજું કશું કંઈ નથી. અમુક દેશના લોકોને ભાષાનું અને લીપી બનાવવાનું કાર્ય સુજી શકે પરંતુ અન્ય દેશોના મનુષ્યને સુજે નહીં એમ બોલવું તે જેમ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે તેમ અમુક પ્રાચીન ગ્રન્થમાં કાગનું પ્રતિપાદન છે અને તેનું અન્યોએ અનુકરણ કર્યું એમ કહેવું તે તેટલું જ વિરૂદ્ધ છે. સર્વ દેશના ધર્મશાસ્ત્રમાં થોડા ઘણું અંશથી તેજ ધર્મના મહાત્માઓએ કર્મયોગના સવિચારની પ્રવૃત્તિનું દેશ હિતાર્થે–સમાજ હિતાર્થે અને વિશ્વહિતાર્થે પ્રતિપાદન કર્યું છે. એમ જે કર્મ યોગ વિષયના ગ્રન્થ લખનારાઓ વગેરે વિચારે તે તેઓ ધર્મ માન્ધતાથી દૂર રહી સત્યના વિશેષ ઉપાસક બની શકે એમાં અતિશયોક્તિ કરી એમ ગણાય નહીં. સર્વે આત્માઓ અનાદિ કાળથી નિત્ય છે અને તેમાં રહેલા વિચારો પણ અનાદિકાળથી છે. કર્મયોગાદિ વિયાને પૂર્વના અનેક મહાભાઓએ સેવેલા હતા. હાલ પણ દેશકાલાનુસારે સર્વ દેશમાં મનુષ્યને પ્રગટ છે અને ભવિષ્યમાં પુસ્તકોને પ્રલય થઈ જશે એમ માનીએ તે પણ કમ ભેગના વિચારો અને તેની સત્પત્તિકો પ્રકટશે તેમાં કંઈ કોઈએ કોઈનું અનુકરણ કર્યું એમ નિયમ કરી શકાય જ નહીં. લોકમાન્ય શ્રીયુત તિલક પિતે ભગવદ્ગીતાના કર્મવેગના વિચારોનું અન્યધર્મ લોકે વગેરેએ અનુકરણ કર્યું એમ જણાવે છે પરંતુ તેમ છે જ નહીં. ભગવદગીતા વગેરેના છે અને બે ના કેટલાક કે મળતા આવે વા ઇશુ ક્રાઈસ્ટના કેટલાક વિચારોનું ભગ
વગીતાની સાથે મળતાપણું આવે તેથી અમુકનુ અનુકરણની અમુકે અનુકરણ કર્યું એમ માની શકાય નહીં. બેઅસિદ્ધિ દેના ધર્મશાસ્ત્રના રચનાના કાલમાં ગીતાની રચ
નાને કાલે છે તેથી શ્રદ્ધાના વિચારેવાળી ગાથાએનું મહાભારતમાં અનુકરણ થયું હોય તે તેમાં શું અપમાણ છે? બંનેને રચનાકાળ લગભગ મળતા છે. ઈત્યાદિ ચર્ચાને પાર આવી શકે તેમ નથી માટે એમજ માનવું ગ્ય છે કે દરેક ધર્મના મહાત્માઓમાં આત્મસામ્યથી સમાનકાલે વા કાલભેદે એક સરખા કેટલાક વિચાર પ્રકટી શકે છે તેમાં વસ્તુતઃ વિચારીએ તે અનુકરણની સિદ્ધિ થતી નથી માટે તેવી બાબતમાં ન પડતાં કર્મયોગના એક સરખા મળતા આવતા વિચારેને આચારમાં મૂકી
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
કર્મયાગી બનવાની જરૂર છે. મનુષ્ય ગમે તે ધર્મ પાળનાર હાય પરંતુ જો તે નીતિમય કર્મયોગી હોય તે છેવટે તે મુક્તિના અધિકારી ઠરે છે અને તે મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વ મનુષ્યના આત્માએમાં એક સરખા શુદ્ધ ફર્મેયાગના વિચારા છે તેમાં સર્વ ભર્યું છે માટે મનુષ્યાએ પોતાના આત્મામાંથી કમઁયેગના સવિચારાને પ્રગટાવી રાગદ્વેષ રહિત કર્મયોગી મની વિશ્વ કલ્યાણ કરવું જોઇએ.
જૈન કામને કર્મચાગીઓની ધણી જરૂર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ-મુસમાન–ખ્રીસ્ત ખાદ્ધ પારસી વગેરે કામેામાં વ્યાવહારિક કર્મયોગીએ હાલ વિદ્યમાન છે. જૈન કામમાં અન્ય કામના હિસામેવ્યાવહારિક ધાર્મિક કર્મયોગીએ પ્રાયઃ નથી એમ કહીએ તેા ચાલી શકે તેમ છે. જૈન કામમાં ગૃહસ્થ કર્મયોગીઓની અને ત્યાગી કમયેાગીની શ્રેણી જરૂર છે. જૈન કામમાં વિવેકાનંદ જેવા ધાર્મિક ત્યાગી કર્મયાગીઓની ઘણી જરૂર છે. જન કામમાં ગેાખલે તિલક માલવીયા દાદાભાઇ ઝીણા જેવા ગૃહસ્થ કર્મયોગીએની ઘણી જરૂર છે અને તેવા કર્મયેગીએ પ્રકટે તેવા ઉપાયેા લેવાની પણ ઘણી જરૂર છે. ધાર્મિક કર્મયેગીની તરીકે વ્યાવહારિક કર્મયોગીની તરીકે શ્રીમતી વિદૂષી એસન્ટ જેવી કયેોગિનીએ જો જૈન કામમાં નહીં પાકે તે જૈન કામ હાલ જે સ્થિતિ ભાગવે છે તેવી પશુ રહેવી દુર્લભ છે અને જૈન કામ અન્ય ધાર્મિક કામોની પેઠે અસ્તિત્વ જાળવી શકે તે પણ શંકાસ્પદ છે. જૈન કામમાં ધાર્મિક ત્યાગી યુગ પ્રધાન વગેરે કમયેાગીએ થાડા વર્ષ પશ્ચાત પ્રકટવાના છે અને તેથી જૈન કામ અને જૈન ધર્મની પ્રગતિ થાય એવા તે પુનરૂદ્ધાર તરીકેના ઉપાયા લેવાના છે. જે કામ એક વખતે લગભગ ચાલીશ કરોડ મનુષ્યોની સંખ્યા ધરાવતી હતી તે કામ હાલ ખાર તેર લાખ જૈતાની સખ્યાવાળી છે. તેનુ કારણ ખરેખરા કર્મયાગી ધર્મે ગુરૂએની તથા ગૃહસ્થ કર્મયોગીઓની ખામી સૂચવે છે. જૈન કામના ધાર્મિક વિચારોમાં અને આચારામાં ઘણી સંકુચિત દૃષ્ટિની રૂઢિયા ઘર કરીને જામી ગએલી છે તેમાં સુધારા વધારા કરવાની ઘણી જરૂર છે. જૈન કયેાગીએ વિશાલ દૃષ્ટિવાળા અને દેવગુરૂ ધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા કર્મચાગીઓની ઘણી જરૂર છે. જૈન કામમાં શ્વેતાંબર અને દિગમ્બર એમ એ સંપ્રદાય છે. સ્ત્રીની મુક્તિ, કેવલી ભુક્તિ-સાધુની માન્યતા વગેરે કેટલીક હાલ ઉપયેાગી નહીં એવી બાબતોની ચર્ચામાં જૈન કામના આગેવાના શિતયાના નકામા દુરૂપયોગ કરે છે. જૈન સ્થાવર તીર્થંના જધડામાં અન્ને કામના ગૃહસ્થા લાખા રૂપેયાના દુરૂપયેાગ કરે છે. જે મતભેદો તકરારા વગેરે જે
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલની જેન કોમની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં આડે આવતી હોય તેને ઉપશમ તથા ઉપેક્ષા કરવી જોઈએ. જૈન કેમ જે નકામી તકરાર વગેરેની મૂર્ખાઈને ત્યાગ નહીં કરે તે તેઓની પ્રગતિના ભેગી બીજી કેમવાળા થવાના એમાં અંશ માત્ર શંકા નથી. હિંદુ કોમ પારસી વગેરે કેમ ધાર્મિક વિચારોમાં ઉદાર છે અને તે કામના કર્મયોગીઓનાં કર્તવ્યનાં ક્ષેત્રો. વિશાલ છે. જૈન કામના કર્મગીઓ ઉદાર વિચારાચાર પ્રવૃત્તિથી કાર્ય કરે એવાં વિશાલ ક્ષેત્રો થવાં જોઈએ. ત્યાગી જૈન કર્મયોગીઓ ઘણી છૂટથી સર્વ ધન્ય કર્તવ્ય કર્મોને કરે અને તેઓના ઉદાર વિચારાચારના માર્ગમાં કાંટાઓ જે જે હોય તે સાફ કરવા જોઈએ. વિધાબળ, ક્ષાત્રબળ, વૈશ્ય વ્યાપારાદિબળ અને સેવાબળ વગેરે બળથી જૈન કોમને વિભૂષિત કરવા અનેક જાતના જૈન કર્મયોગીઓને પ્રકટાવવાની ઘણું જરૂર છે. સ્વતંત્ર વિચારાચારવાળા વિશાલ કર્મિયોગીઓની ઘણું જરૂર છે. હાલમાં વિદ્યમાન જૈન સાધુઓ જે
જે ધર્માચાર રૂઢિની સાંકડી દષ્ટિવાળા રહેશે તો તેઓ જૈન સાધુઓનું વિશ્વમાંથી અસ્તિત્વ જ ગુમાવી દેશે, માટે હાલના કર્મયોગી જૈન સાધુઓએ પિતાની કોમના ઉદય માટે સર્વ સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ.
- હિંદુ કોમ, મુસલમાન, પ્રીતિ વગેરે કોમેમાં અનેક પ્રકારનાં કાર્યો કર નારા કર્મયોગીઓ છે. હિંદુ કેમ વગેરે કામમાં કમગીઓ પ્રકટાવવા માટે લોક માન્ય સાક્ષર ભારતરત્ન શ્રીયુત તિલકે ભગવદ્ગીતાના શ્લોકોથી કર્મગનું મહત્ત્વ દર્શાવીને ભારતની જાગૃતિમાં અપૂર્વ સુધારે કર્યો છે તેથી શ્રીયુત લે. મા. તિલકને અમારા ધર્મ લાભ રૂપ આશીર્વાદ સહસ્ત્રશઃ પ્રાપ્ત થાઓ જૈન કામમાં કર્મયોગીઓ ઉત્તમ પ્રકારના પ્રકટે તે માટે અમારી ખાસ લાગણી છે. અન્ય ધર્મના આગેવાનો પણ જૈન કર્મચાગીઓના પ્રાકટયમાં સહાનુભૂતિ દર્શાવે છે. જે કોમના ધાર્મિક વિચારો અને આચારો ઉદાર પદ્ધતિવાળા છે અને સર્વ લકોને વ્યાવહારિક સ્વાધિકાર પ્રગતિપ્રદ કર્મોમાં આડા આવતા નથી. તે કેમ પિતાના ધર્મને જાળવવા શકિતમાન થાય છે. જૈન કેમ એ અમારે આત્મા છે તેને ઉપદેશથી પ્રગતિવાળી કરવી એજ જૈન સાધુના અધિકાર પ્રમાણે પ્રથમ ફરજ છે. માટે પ્રસંગોપાત્ત અત્ર જૈન કોમને સવેળાની ચેતવની આપી છે.
ગૃહસ્થ કર્મયોગીઓના કર્તવ્ય કાર્યોમાં જે પ્રમાદ થાય છે અને તેઓ નામાં જે રજોગુણુ વગેરે મેહ પ્રકૃતિનું જોર વધે છે તે છેવટે ગૃહસ્થ કર્મયોગીઓની વંશપરાની પડતી થાય છે માટે તેઓને ધાર્મિક ઉપદેશ આપી તેઓના મનની સમાનતા જાળવી શકે એવા ત્યાગી વર્ગના કર્મ
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ત્યાગીઓને સ્થાધિ. કારે ખરેખરા ફ ચેાગીઓ બનાવવા
ની જરૂર.
www.kobatirth.org
૪૦
ચોગીઆની તેા કાઇ વેળા આવશ્યકતા વિનાની રહેવાની નથી. ત્યાગી કર્મચાગીએ કે જે તદ્દન નિસ્પૃહપણે વિશ્વનુ શ્રેયઃ કરનારા છે તેઓની વિશ્વ મનુષ્યાપર ઘણી અસર થાય છે માટે તેની સર્વે ખંડામાં ઘણી જરૂર છે જે દેશમાં ત્યાગી મહામા કર્મયાગી નથી તે દેશ ગમે તે રીતે પણુ છેવટે પડતીનું રૂપ ધારણ કરે છે ફ્રાન્સ વગેરે દેશેામાંથી ત્યાગી કર્મયાગીઓની ન્યૂનતા થઇ તેની સાથે તે દેશના લેાકેામાં માજ શાખ અભિયાર વગેરેની વૃદ્ધિ થઇ અને તેનુ' હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી સર્વ લે!કા જાણીતા થયા છે. જે દેશના ગૃહસ્થેા ત્યાગી ધર્મ ગુરૂઓપર અભાવ, અરૂચિ, દ્વેષ ધારણ કરે છે અને તેએના નાશ છે છે તેને અંતે નાશ ગમે તે રીતે થાય છે. વિશ્વમાં ધૂળની પણ જરૂર પડે છે તેા ત્યાગી ધર્મ કર્મયોગીઓની જરૂર તા હાયજ એમાં આશ્ચર્ય શું છે? ધર્મના પ્રતાપે વાયુ વાય છે, વર્ષાદ થાય છે. અન્ન પાકે છે અને દેશમાં આરોગ્ય શાંતિ રહે છે. ધર્મના વિના ગુરુસ્થાની પણ જરૂર નથી માટે ધર્મના ઉપદેશ આપી વિશ્વવર્તી મનુષ્યને ધર્માં તાવીને તેનાં પાપ ધેાનારા ત્યાગી ધર્મકર્મયોગીઓની આત્માના પ્રાણ કરતાં પણ વિશેષ જરૂર છે. સત્ય ત્યાગી કર્મયોગીઓની પેઠે સત્ય ગૃહસ્થ કર્મયાગીઓની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રમુ અને ગૈતમયુદ્ધ જેવા ત્યાગી કનૈયેાગીએએ ભારતના ધર્મ સ્વરૂપને ઉન્નત રૂપમાં મૂક્યું હતું તેનાથી કેણુ અ જાણ્યું છે? વૈરાગ્ય એ શુદ્ધ પ્રેમ છે. અશુદ્ધ પ્રેમના ત્યાગ અને શુદ્ધ ધર્માદિ પર શુદ્ધ પ્રેમનુ પ્રાકટય તેને વૈરાગ્ય કહે છે. ત્યાગી વૈરાગી કનૈયેાગીએની વશપર પરા પુનઃ પૂર્વની પેઠે વિશ્વમાં મનુષ્યષ્યના ગુણાની ઉન્નતિ કરે એવી રીતનાં ત્યાગી ગુરૂકુલે સ્થાપવાની અને તેને નભાવવાની ઘણી જરૂર છે. ગૃહસ્થ કનૈયાણી કરતાં ત્યાગી કનૈયેાગી વિશ્વનુ જીવાનું અનંતગણું શ્રેય: કરવા સમર્થ તે છે તે નિ:સંશય વાત છે.
જે દેશમાં જે
કર્મચાગીઆનુ‘
માન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામમાં જે પ્રશ્નમાં જે ધર્મમાં જે સમાજમાં કનૈયાગીને પ્રેમથી વધાવી લેઇ મનથી સત્કાર કરવામાં આવે છે. તે દેશ કામ વગેરેની ઉન્નતિ થયા વિના રહેતી નથી. કર્મયાગીઓની જે દેશમાં કામમાં સમાજમાં કિંમત નથી તે દેશ વગેરે કાંતા મરેલા છે અને માં તે મરી જવાના એમ સુજ્ઞાએ વિચારવું જોઇએ. કર્મયોગીઓના સત્કારથી અને તેઓની પ્રસંશાથી તેમનામાં સહુશ્રગણું નવું બળ પ્રકટે છે અને
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી તેઓ ભગીરથ કાર્યો કરે છે. કમગીઓનું જીવન પોતાના માટે છે, એમ દેશ કોમ વગેરે એ સમજવું જોઈએ. કગીઓના જીવનથી દેશ-કોમ સમાજ વગેરેની શોભા વતી રહે છે. આર્યાવર્તમાં હવે કર્મયોગીઓને સત્કાર થવા લાગ્યો છે. કર્મવેગની ફરજથી લે. મા. તિલક. એની બેસન્ટ. ગોખલે. દાદાભાઈ. મહાત્મા ગાંધી વગેરેને રાજાઓના જેવું પ્રજા તરફથી અસાધારણ માન મળે છે. કર્મયોગના બળે સુધારક ધર્મ ગુરૂઓને અસાધારણુ માન મળે છે. વિશ્વની ઉન્નતિ માટે ખરા કર્મયોગીઓ પ્રાણદિને ત્યાગ કરે છે. હાલના યુદ્ધમાં લાખ કર્મવીરે ભરે છે, તે પિતાના દેશ માટે કોમ માટે અને સમાજ માટે કરે છે. જીવવું કોને બહાલું લાગતું નથી? મરણ કાણુ ઈછી શકે વારૂ? માટે સર્વ જાતના કર્મચાગીઓને માનસત્કારથી વધાવી લેવા જોઈએ કે જેથી તેમના પગે ચાલનારા તેમના જેવા મહાપુરૂષ પ્રકી શકે, જૈન કોમમાં ધર્મગુરૂઓ સ્વાર્થ ત્યાગ કરીને ત્યાગી બને છે, તેથી તેઓ જૈન કોમમાં પૂજાય છે. ત્યાગી ધર્મગુરૂ કર્મયોગીઓ ધારે તો દેશનું સમાજનું વિશેષતઃ શ્રેયઃ સાધી શકે. ત્યાગી ધર્મગુરૂ કર્મગીઓના ઉપદેશના અનુસારે વર્તવું એજ તેમનું સન્માન છે. હાલમાં આર્યાવર્તમાં સ્થાને સ્થાને ઉપદેશક ઉપદેશ આપે છે, તે પણ
તેનું ધાર્યા પ્રમાણે ફળ થતું નથી. દેશભાવના, ધર્મભાકાગનું બળ વના, ગુણભાવના વગેરેને આર્યાવર્તમાં પુષ્કળ ઉપદેશ પ્રાપ્ત કર્યા વિના દેવાય છે. પરંતુ વીર્યહીન મનુષ્યને તેની અસર થતી ઉપરશની અસર નથી. સર્વ પ્રકારનું શારીરિક વાચિક અને આત્મિક થતી નથી, બળ પ્રાપ્ત કરવું, બ્રહ્મચર્ય બળ પ્રાપ્ત કરવું એજ -
કર્મગ બળ છે. કર્મયોગ બળમાંજ સ્વાતંત્ર્ય છે. જેનામાં કમળ બળ નથી તે વિશ્વમાં શ્વાસોશ્વાસથી જીવતા છતાં ભરેલા વા રાંક સમાન છે. નાયમામા દીન ખ્યઃ સર્વ શક્તિજેને સમૂહ આત્માને વીર્યહીન મનુષ્ય પ્રાપ્ત કરી શકતું નથી, બહુચરાજના-ફાતડાને-હીજડાને-પપૈયાને શર ક્યાંથી ચઢી શકે? અલબત ચઢી શકે નહી. તેમ વિહીન મનુષ્ય કર્મયોગીઓ બનવા માટે લાયક નથી, તેમજ તેઓને કોઈપણ જાતિના કર્મગ બળના ઉપદેશની અસર થતી નથી. શ્રીકષ્ણુની આગળ શ્રી અજુન જેવાએ પણ નામર્દના ઉદ્ગારે કાઢયા હતા, તેથી શ્રીકૃષ્ણ તેને સ્વાધિકારે કર્મવેગ બળની ફરજ અદા કરવા શુરાતન ચઢાવ્યું હતું. નામર્દ મનુષ્યોને ઉપદેશની અસર થતી નથી. કાગનું બળ જેઓએ પ્રાપ્ત કર્યું હોય છે તેઓને ઉપદેશની અસર થાય છે, માટે દેશ, કામ,
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજ, રાજ્ય, સંધ વગેરેની ઉન્નતિ કરવા માટે સર્વ મનુષ્યમાં કર્મબળ પ્રાપ્ત થાય એવાં સર્વ પ્રકારનાં શિક્ષણ દેવા જોઈએ, અને એવાં શિક્ષણની વૃદ્ધિ માટે દેશે, કોમે, સંધે, સમાજે સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. ઈંગ્લાંડ, જર્મની, અમેરિકા વગેરે દેશમાં મહા કમગીઓની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારને આત્મભોગ અપાય છે. ભારતમાં હજીતો તે બાબતનું પ્રભાત પણ બરાબર થયું નથી, માટે કર્મયોગનું બળ કે જે સર્વ જાતનું છે, તેને સર્વ જાતીય મનુષ્યોમાં પ્રકટાવવા માટે દેશ-કોમે-સમાજે-સંઘે-ધમેં ચાંપતા ઉપાયે તુર્ત લેવા જોઈએ. ભારતવર્ષમાં, જેટલા કાગના ગ્રન્થ રચાયા છે તેઓ તત્વજ્ઞાનની સાથે
સંબંધ ધરાવનારા છે. સ્વામી વિવેકાનજે કર્મયોગની સરવજ્ઞાનના પાયા વ્યાખ્યા કરી છે તેને તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ દર્શાપર કામના બે છે. લોકમાન્ય તિલકે કર્મયોગ રહસ્યમાં તત્વજ્ઞાસબધ નને સંબંધ દર્શાવ્યું છે. અમોએ તત્વજ્ઞાનની સાથે
સંબંધ જાળવીને કર્મવેગ અને તેનું વિવેચન લખ્યું છે. પરમાત્મા-આત્મા-પુણ્ય-પાપ-સ્વર્ગ-નરક-ધ-મેક્ષ-સુખ-દુઃખ ઈત્યાદિની સાથે કર્મયોગને નિકટનો સંબંધ છે. જીવ-અછવ-પુણ્ય-પાપ-આસ્રવ સંવર-નિર્જરા બંધ અને મોક્ષ-પુનર્જન્મ–અષ્ટ પ્રકારના કર્મની વ્યાખ્યા, પ્રાર
ધ્ધા દિ કર્મની વ્યાખ્યા, શુભગ, અશુભ ગ, શુભપગ, અશુપયોગ, શુપગ વગેરેની સાથે સંબંધ ધરાવીને કર્મયોગનું વિવેચન કરવામાં આવ્યું છે, પરમાત્મભક્તિ, જ્ઞાન, સેવા વગેરેની સાથે કર્મયોગને સંબંધ દર્શા
બે છે. નિષ્કામભાવ અને સકામભાવના જ્ઞાન સાથે કર્મવેગના કર્તવ્યોને સંબંધ દર્શાવ્યો છે. પરમાત્માને અને આત્માને તથા કમને વિવેક કરાવીને તત્વજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપસહ કર્તવ્ય કર્મોની દિશા દર્શાવવામાં આવી છે. ગુણસ્થાનકોની સાથે અનુકુળ સંબંધ સંરક્ષીને કર્મયોગની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશભક્ત લોકમાન્ય શ્રીયુત તિલકે અદ્વૈત તત્વજ્ઞાન અને સાંખ્ય તરવરૂપ વૈદિક તત્તની સાથે સંબંધ જાળવીને ભગવદ્ગીતાનું વિવેચન કર્યું છે. જન તત્વજ્ઞાન અને વૈદિક તત્વજ્ઞાનની તુલના કરવાને પ્રસંગ અને નથી, તે પણ જે તવોના જ્ઞાનની સાથે કર્મયોગને સંબંધ જળવ્યો છે તે જન તત્ત્વજ્ઞાનના નામે ઓળખાય છે અને જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંત પરિ. પૂર્ણ સત્ય છે. તેની સાથે કર્મવેગને સંબંધ બરાબર બંધ બેસતા છે. સર્વે આત્માઓ સ્વાત્માની ઉન્નતિ માટે કર્તવ્ય કર્મોને આચરી શકે છે, જન તત્વજ્ઞાન, જન તો એ વસ્તુતઃ એકલી જૈનમના તર નથી, પણ સકલ વિશ્વનાં તરવે છે. જે માને તેનાં તત્ત્વ છે. પરમાત્મા જેમ સર્વના છે તેમ
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપણુ પર્વની સાથે સંબંધ ધરાવે છે, અને કર્મવેગ પણ સર્વેની સાથે એક સરખે કર્તવ્ય સંબંધ ધરાવે છે. જનતાના જ્ઞાનથી કદિ શુષ્કતા આવતી નથી, તેમજ તેથી કર્તવ્ય કર્મોમાં જડતા આવતી નથી, એમ જન તત્વજ્ઞાનને ઉંડા અભ્યાસ કરનારાઓને અનુભવ આવે છે. બહિરાત્માઓ, અન્તરાત્માઓ અને પરમાત્માનું સ્વરૂપ અવધીને કર્તવ્ય કર્મોને કરવાની જરૂર છે. આત્માને બ્રહ્મ-ચેતન-વ-ઈત્યાદિ નામોથી ઉપાધિ ભેદ સંબોધવામાં આવે છે. જેનાધ્યાત્મદષ્ટિએ હરિકૃષ્ણ-રામ-રહેમાન-ઇશુબ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર-નરનારાયણ વગેરે આત્માનાં નામે છે, તેથી ગમે તે ધર્મવાળો પણ અમોએ લખેલા કર્મયોગને સાનુકુલપણે વાંચીને કર્તવ્ય કર્મોને સ્વાધિકારે એવી શકે તેમ છે. જૈન તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવીને કર્મયોગ તથા તેનું વિવેચન લખતાં કોઈ પણ ધર્મના તત્વજ્ઞાનપર આક્ષેપ ન થાય, તેમજ કોઈને અરૂચિ ન થાય, તેમ પ્રાયઃ વિશેષતઃ ધ્યાન રાખ્યું છે, અને તેથી સાર્વજનિક કર્મયોગની માન્યતા થાય એમ ખાસ લક્ષ્ય દેવામાં આવ્યું છે. સ્યાદાદ દષ્ટિની સાથે અપેક્ષાએ વિશ્વવર્તિ સર્વ ધર્મોને જન ધર્મની સાથે અંગાંગભાવ સંબંધ છે, તેથી જન તત્ત્વજ્ઞાનનું સ્વાદાદપણે વિવેચન કરીને સર્વ ધર્મોના તેની સાથે સાનુકુલ સાપેક્ષ સંબંધ જાળવીને કર્મવેગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ મતભેદકદાગ્રહને દૂર રાખી સર્વ જાતના ધર્મીઓને એક સરખી રીતે લાગુ પડે તેમ કર્મવેગનું વિવેચન કરવામાં આવ્યું છે. તત્ત્વજ્ઞાનમાં પરસ્પર મતભેદ પડે ત્યાં મત સહિષ્ણુતાને ધારીને જે ન ગમે તેની ઉપેક્ષા વા મધ્યસ્થતા ધારીને કર્મયોગ તથા તેનું વિવેચન વાંચકો વાગશે તે તેથી તેઓ કર્મયોગી બની શકશે. ધર્મ તાની સાથે કર્મવેગને સંબંધ છે પરંતુ તેથી સ્વાધિકારે વિશ્વહિતાર્થે કર્તવ્ય કર્મો કરવામાં કોઈ પણ ધર્મનાં તત્ત્વ આડખીલ કરી શકે તેમ નથી, પરમાત્માની શ્રદ્ધાભક્તિ ધારણ કરીને નિર્દોષપણે કર્તવ્ય કર્મો કરવાં એજ તત્વજ્ઞાનને કર્મયોગ સાથે મુખ્ય સંબંધ છે તેટલો ધ્યાનમાં રાખવાની જરૂર છે. સર્વ દેશની પ્રજાઓની આબાદી ઈરછનારી રાજા અને પ્રજા એ બેની ઉન્નતિ
ઇચ્છનાર, યુરોપના મહા યુદ્ધમાં સ્વાતંત્ર્યની રક્ષા માટે રાજ્ય કર્થી બ્રિટીશ ધર્મ યુદ્ધમાં હિમાલયની પેઠે અડગ ઉભી રહેનાર, યુરોસરકારને ધન્ય- પાદિ સર્વ દેશોની ઉન્નતિમાં ભાગ લેનાર, આર્યાવર્તમાં બાદ, હોમરૂલની લડતને ન્યાય આપનાર, આર્યાવર્તના સૂનુ
બેની ચક્ષુઓમાં વિદ્યારૂપ દિવ્યાંજન જનાર અને તેઓને પિતાના સહચારી બનાવનાર, ન્યાયી રાજ્યોને મિત્ર બનાવનાર બ્રિટીશ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકારના રાજ્યશાસનકાલમાં કર્મગ ગ્રન્થની રચના થઈ છે, તેથી શાકિમ શકિત એવા એ શાંતિ મંત્રથી બ્રિટીશ રાજ્ય સરકારની શાંતિ ઈચ્છવામાં આવે છે, તથા બ્રિટીશ સરકારને ધન્યવાદ દેવામાં આવે છે. આર્યા વર્તને ઉદય બ્રિટીશ રાજ્યથી થવાનું છે. દેશ, પ્રજ, સમાજનું કલ્યાણ કરનાર અને દેશ પ્રજાની આબાદી માટે આત્મભોગ આપનારા કર્મવીર, જ્ઞાનવિરે, વગેરેની બ્રિટીશ સરકાર સારી રીતે કદર કરે છે. સર્વ દેશ માન્ય લોર જ્યોર્જ જેવા પ્રધાનેથી વિશ્વમાં સ્વાતંત્ર્ય દેવીની ચિરસ્થાયિતા રહેનાર છે. અમેરિકા રાજ્યના પ્રમુખ જેવાઓ પણ બ્રિટીશ રાજ્યનેતાઓના ન્યાયને અવલખીને હાલના યુદ્ધમાં બ્રિટીશ પક્ષમાં ઉભા રહ્યા છે, તે બ્રિટીશ રાજ્યના નેતાઓ કે જે સત્ય રાજ્ય કગીઓ છે તેઓનો જ તેમાં પ્રતાપ છે, તેથી તેઓને ધન્યવાદ ઘટે છે. બ્રિટીશ રાજ્યગે આર્યાવર્ત મનુષ્યોની ઉજતિ માટે આંખે ઉઘડી છે અને ભવિષ્યમાં તેથી અનેક મહા કમગીઓ પ્રકટશે, એમાં કંઇપણ શંકા નથી. કર્મયોગના વાચનથી અનેક મનુ ભવિષ્યમાં કર્મગીઓ પ્રકટશે અને તેઓ સર્વ દેશી મનુષ્યના કયામાં ભાગ લેશે. શાસ્ત્રી શ્યામસુરાચાર્યું કે જે એક વખત અમારી સાથે રહ્યા હતા તેમને આધ્યામિક જ્ઞાનપૂર્વક કર્મચગની મહત્તા સમજાવવામાં આવી હતી. અમ્મદીય શિષ્ય સ્વરૂ૫ રસાયનાચાર્ય શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્યજી અમારા કર્મોગના વિચારના બળથી હાલ તેઓ ગૃહસ્થ કર્મયોગીને શેભે તેવી કાગની પ્રવૃત્તિઓને સેવે છે અને વૈદ્યવિદ્યા વગેરેની શોધ ખેળેથી આર્યાવર્તની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ હરાવનાર જેવા ગ્રન્થ બનાવીને વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થયા છે, વિજાપુરના ગૃહસ્થ જૈન દોશી. નથુભાઈ મંછાચંદ એક આદર્શ કગી હતા. સાંસારિક વ્યાપારની સાથે તેઓ ઉપાશ્રય અને જૈન મંદિર તથા સાધુઓની તથા સાધ્વીઓની ભકિતમાં મશૂલ રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ તેઓ નવર. બેસતા નહતા. કાગના વિચારોમાં અને તેની પ્રવૃત્તિઓમાં તેઓ નિર્તપણે વર્તતા હતા. તેમની બાલ્યાવસ્થામાં સંગતિ થવાથી તેમના જીવન ચૈતન્યની સારી અસર થઈ હતી. તેથી તેમને ધન્ય વાદ આપવામાં આવે છે. બ્રિટીશ સરકારે યોજેલા કેળવણીના શિક્ષણથી ભારતવર્ષ મનુષ્ય હવે કગીઓની ઉપયોગિતા સ્વીકારવા લાગ્યા છે. જેનશાસ્ત્રોના વાચનથી, પઠનથી કર્મયોગનું રહસ્ય ખરી રીતે સમજાયું છે અને તેથી કર્મયોગ દિશાની પ્રવૃત્તિ સેવાય છે.
કમેગ લખતાં છદ્મસ્થ દૃષ્ટિથી જે કંઈ સર્વજીની આજ્ઞાથી વિરૂદ્ધ લખાયું હોય તેની પ્રભુની પ્રાર્થના કરી ક્ષમા ઈચ્છું છું, તેમજ સર્વ જીના
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કલ્યાણપ્રતિ પ્રવૃત્તિ કરતાં જે કંઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા ચાહું છું. સ
વૈજ્ઞ વિના અન્ય મનુષ્યની ભૂલો થાય છે. વિશેષ જ્ઞાની ક્ષમા એાની દૃષ્ટિમાં મારા જે જે વિચારોમાં ભૂલો દેખાતી હોય
તે તેમની ક્ષમા ચાહું છું. ગુણાનુરાગી સહુને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે તેઓ કોગમાં જે કંઈ ભૂલ થઈ હોય તે સુધારે. ભો ભૂલે અને તારો ડૂબે, તથા ચાલતાં ખૂલન થાય એ ન્યાયને અનુસરી જે કંઇ ભૂલ થઈ હોય તેની સંધની આગળ ક્ષમા ચાહું છું. આ ગ્રન્યની પહેલી આવૃત્તિમાં જે કંઈ ભૂલો થઈ હોય તેની સંપુરૂષો યાદી આપશે તે તેને દિતીયાવૃત્તિમાં સુધારો કરવામાં આવશે. વા પ્રસંગોપાત્ત જે કંઇ સુધારાવધારો કરવાનું જણાશે તેને દિતીયાવૃત્તિમાં સુધારાવધારે કરવામાં આવશે. સામાન્યતઃ એ પ્રમાણે પ્રસ્તાવનાના વિચારો દર્શાવી પ્રસ્તાવનાને ઉપ
સંહાર કરવામાં આવે છે. પ્રસ્તાવનામાં અનેક વિષયો ઉપસંહાર, ચર્ચવાના બાકી રહ્યા છે, પરંતુ કસાર ઘણોખરે પ્રસ્તા
વનાની દિશાથી સહેજે સમજાઈ જાય તેમ છે. જનતા અવબોધાવવાને માટે તત્ત્વજ્ઞાનના ઉપધાતની આવશ્યક્તા રહે છે. પરંતુ જેનતના જ્ઞાનનું પ્રસગેપાર કયેગમાં વિવેચન કરવામાં આવ્યું છે, તે મજ ઉપોદઘાતમાં તનું રહસ્ય સમજાવતાં એક નવીન ગ્રન્ય થઈ જાય તેમ છે, તેથી ગ્રન્થવિસ્તાર ભયથી ઉપધાત અત્ર ન લખતાં અન્યત્ર લઘુ પુસ્તકરૂપે પ્રાયઃ બહાર પાડવા વિચાર છે. કર્મયોગને એકજ વિષય હોવાથી વિષયાનુક્રમણિકા રચવામાં આવી નથી. આ ગ્રન્થ વાયા વિના ગ્રન્થના સકલ આશાને સમજી શકે તેમ નથી. માટે વાચકોને ગ્રન્થર્તાના પૂર્વાપર સકલ આશયોને બંધ થવા માટે અથથી ઇતિ સુધી સંપૂર્ણ ગ્રન્થ વાંચવાની ભલામણ કરવામાં આવે છે અને જે વિષયમાં શંકા પડે તેને વિદ્વાનને પુછી ખુલાસો કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્લેગના કારણથી પ્રેસની ઢીલાશ વગેરે કારણેથી ધાર્યા પ્રમાણે કર્મવેગ ગ્રન્થ બહાર પાડવામાં વાર લાગી છે. વિશ્વમાંથી જે કંઇ પ્રાપ્ત થયું તેને વિશ્વજનેને લાભ આપવો એવી ફરજે, પ્રવૃત્તિ કરી વિશ્વસેવા બજાવી છે, તેને વિશ્વજને ગુણાનુરાગ દષ્ટિપૂર્વક પ્રેમથી સ્વીકારે અને તે પ્રમાણે તેઓ સ્વફરજને અદા કરો. સર્વ વિશ્વની ઉન્નતિ થાઓ જ અમ શાન્તિઃ શાન્તિઃ
शिवमस्तु सर्वजगतः परहितनिरतामवंतु भूतगणा: दोषाः प्रयान्तु नाणं-सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ संवत् १९४, आधिन मुदि पंचमी. म. पेथापुर-बुद्धिसागरसूरि,
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૫,)
જો તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવું હેય. તે મંડળ તરફથી પ્રગટ થયેલી.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાળા અવશ્ય વાંચે મકર ગ્રન્થમાળામાં નીચેના ગ્રન્થ પ્રગટ થયેલ છે, જે વાંચી. મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થ એ જ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે. ગુરૂશ્રીની લેખનશૈલી–મધ્યસ્થદષ્ટિવાળી હોવાથી, દરેક ધર્મો. વલંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બોધક, પદે -ભજન તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદોને સાર વિચારણય છે. અનેકાન્તદષ્ટિથી હદયની વિશળતાપૂર્વક અને પ્રિય તથા પચ્યવાણીથી વાચકોના હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાચકોના હિતાર્થે ઉદાર ગૃહસ્થની સહાય વડે કોઈ પણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કિમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે, ઓછી કિંમત છતાં છપાઈ-કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થ પૈકી કોઈપણ પ્ર પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે પ્રગટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર –મુંબાઈ ચંપાગલી. વ્યવસ્થાપક–અધ્યાત્મજ્ઞાન. પ્રસારક મંડળ જોગ કરવો.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગળ્યો.
૧. કા ભજન સંગ્રહ ભાગ ૧ લે.
પૃષ્ઠ ૨૦૦ ૦-૮-૦ ૧. અધ્યામ વ્યાખ્યાનમાળા.
૨૦૬ ૦-૪-૦ ૨, ભજન સંગ્રહ ભાગ ૨ જે. .
૩૩૬ ૦-૮-૦ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે. .
૨૧૫ ૭-૮-૦ ૪. સમાધિ શતકમ. ..
૩૪૦ ૦-૮-૦ ૫. અનુભવ પરિચશી. •
૨૪૮ ૦–૮–૦ ૬. આત્મપ્રદી૫.
૩૧૫ ૦-૮-૦ ૭. ભજન સંગ્રહ ભાગ ૪ છે.
૩૦૪ ૦-૮-૦ ૮. પરમાત્મદર્શન. .
૪૩૨ ૦-૧૨૦૦ ૪. પરમાત્મજ્યતિ ,
૫૦૦ ૦૧૨૦ ૧૦. તત્વબિંદુ .
૨૩૦ ૦૪-૦ ૧૧. ગુણાનુરાગ. આવૃત્તિ બીજી ,
૨૪ ૦૧-૦ ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદીપિકા. ૧૪૦ ૦-૬-૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન. (આવૃત્તિ બીજી) ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ, , , • ૧૮૦ ૦-૬-૦ ૧૬. ગુરૂબોધ. •
- ૧૭ ૦૪-૦ ૧૭. તત્ત્વજ્ઞાન દીપિકા. . .
. ૧૨૪ ૦૬-૦ ૧૮. ગડુલી સંગ્રહ
, ૧૧૨ ૦-૩૦ ૧૯૨૦. શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ (આવૃત્તિ ત્રીજી) ૪૦-૪૦ ૦-૧-૦ ૨૧. ભજન પદ સંગ્રહ ભાગ ૬ ફે
૨૦૮ ૦ ૧૨૦ ૨૨. વચનામૃત. • •
૩૦૮ ૯૧૪.૦ ૨૩. યોગદીપક «
૨૬૮ ૦૧૪- ૨૪. જેને એતિહાસિક રાસમાળા. .
૪૦૮ ૧-૦૦ ૨૫. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ સહિત, આ
૮૦૮ ૨-૦-૦ ૨૬. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી)
૧૩૨ ૦૩-૦ ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મે.
• ૧૫૬ ૦-૮-૦ ૨૮. જનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ,
૮૬ ૦-ર-૦ ર૮. કુમારપાલ ચરિત્ર (હિંદી) • • ૨૮૭ ૦-૬-૦ ૩૦-૩૪. સુખસાગર ગુરૂગીતા. • •
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
૩૫. પદવ્ય વિચાર. .
૨૪૦ ૦૪-૦ ૩૬. વિજાપુર વૃત્તાત. . . . . ૦ ૦-૪-૦ ૩૭, સાબરમતી કાવ્ય. •
૧૦૬ ૦-૬-૦ ૩૮. પ્રતિજ્ઞાપાલન -
૧૧૦ ૦૫-૦ ૩૮૪૦૪૧ જૈનગરછમત પ્રબંધ. સંધપ્રગતિ જૈનગીતા ૬૧૦ ૧-૦-૦ ૪૨. જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ...
૩૨૮ ૧-૦-૦ ૪૩. મિત્રમૈત્રી ,
૧૨ -૮-૦ ૪૪. શિષ્યોપનિષદ્ - ૫. જેનેપનિષદ્ -
૪૮ ૦-૨-૦ ૪૬-૪૭. ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ.
ભાગ ૧ . .. . . .. ૮૭૬ ૩-૦-૦ ૪૮. ભજન પદ સંગ્રહ ભાગ ૮ મે. • • ૮૪૬ ૩–૮–૦ ૪૮. કર્મયોગ. • • • ૧૦-૫૧. શ્રીમદ્દ દેવચંદ ગ્રન્થસંગ્રહ પ્રથમભાગ-દિતીયભાગ ૩-૦-૦
નિચલા સ્થળે પુસ્તકો વેચાણ મળે છે. મુંબઇ, પાયધુની. બુકસેલર-મેઘજી હીરજી
» ચંપાગલી, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
હ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्रन्थप्रारम्भ मङ्गलम्.
ॐ अहं नमः
खसागरगुरुभ्यो नमः ॥श्री कर्मयोग ग्रन्थस्य विवेचन प्रारम्भः॥
(જોક્સ) नमः श्रीवर्धमानाय, रागद्वेषविनाशिने ॥ सर्वज्ञाय च पूज्याय, स्यादादतत्त्वदेशिने ॥१॥
શબ્દાર્થ -રાગદ્વેષને સર્વથા ક્ષાયિકભાવે નાશ કરનાર સર્વજ્ઞ પૂજ્ય અને સ્યાદ્વાદત્તત્ત્વને ઉપદેશ દેનાર એવા શ્રી વર્ધમાન અપનામ શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ.
વિવેચન-કર્મળ ગ્રન્થની આદ્યમાં શ્રી મહાવીર પ્રભુને નમસ્કારરૂપ મંગલ કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ પુરુષે કોઈ પણ કાર્યના આરંભમાં મંગલ કરે છે. વિવિનરાજ મક, વિઘને નાશ કરવા મંગલ કરવામાં આવે છે; મંગલ અનેક પ્રકારનાં હોય છે.
લ્ય મક, માઘ મઢ, ભાવના પ્રતિ જે હેતુભૂત મંગલ હોય છે તેને દ્રવ્ય મંગલ કથે છે. આત્માના આનન્દ, જ્ઞાન-દર્શન ચારિત્ર અને વીર્યને ઉપશમાદિભાવે આવિર્ભાવ તે ભાવ મંગલ છે. જ્ઞાનાદિ ગુણના ઉપશમાદિભાવે આવિર્ભાવમાં જે જે નિમિત્ત હેતુઓ સાસુકુલપણે પ્રવર્તે છે તેને દ્રશ્ય મgઇ કથે છે. દ્રવ્ય મકરું પણ અનેક પ્રકારનાં હોય છે. જોાિમ, ઢોર મf, gurgaનવા मङ्गल, कुप्रावचनिक मङ्गल, शुभकर्म मङ्गल, अशुभकर्म मङ्गल, शुभव्यवहार मङ्गल, अशुभव्यवहार मङ्गल, द्रव्यनिमित्त मङ्गल, क्षेत्रનિમિત્ત મર, કાનિમિત્ત મક, મવનિમિત્ત મા આદિ-દ્રવ્ય મંગલના અનેક ભેદે ગુરૂગમથી અવબોધવા. ભાવ મંગલના પણ नामभ मङ्गल, क्षेत्रभाव मङ्गल, द्रव्यभाव मङ्गल, कुप्रावचनिकभाव
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मङ्गल, सुप्राचचनिकभाव मङ्गल, आगमतःभाव मङ्गल, नोआगमतः भाव मङ्गल, शुभव्यवहारभाव मङ्गल, अशुभव्यवहारभाव मङ्गल, सम्यग्ज्ञानदर्शनचारित्रभाव મજ્ઞ, औदायिकभावे शुभाशुभभाव मङ्गल, उपशमभावेभावमङ्गल, क्षयोपशमभावेभावमङ्गल, क्षायिकभावेभाव मङ्गल આદિ અનેક ભેદ હોય છે.
શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ દ્રવ્ય અને ભાવથી જ્ઞાનદર્શન ચારિત્રરૂપ ઉપશમાદિભાવે મલ પ્રવર્તે છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ શુભ મલ અમેાધવું. કાયાદિની નમસ્કારમાં પ્રવૃત્તિરૂપ દ્રવ્ય નમસ્કાર મંગલ અને આત્મામાં શ્રદ્ધાજ્ઞાન અને ચારિત્ર પરિણામપૂર્વક નમસ્કારના ઉપયોગ તે ભાવ નમસ્કાર મ ́ગલ અવ ધવું. મન-વાણી અને કાયાવડે જે માહ્યરીત્યા નમસ્કાર થાય છે તે વ્યવહાર નમસ્કાર મ‘ગલ અવોધવું અને આત્મામાં જ્ઞાનાપગે શ્રી વીરપ્રભુની પ્રભુતાના સમ્યગ્ અવમેધપૂર્વક ધ્યેયમાં ધ્યાતાની નમ્રતા, અર્પણુતા, લીનતારૂપ ઉપશમાદિભાવે નિશ્ચય મગલ અવષેધવું. ઉપશમાદિભાવે જ્ઞાનદર્શન ચારિત્રની એકતાએ શ્રી વીરપ્રભુને જે ભાવથી નમસ્કાર તે વસ્તુતઃ નિશ્ચય મંગલ અવમેધવું. આગમથી નમસ્કાર મ’ગલ અને નાઆગમથી નમસ્કાર આદિ સમ્યગ્ નામ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવથી આત્માની વિશુદ્ધિ કરનાર મંગલે આદરવા ચેાગ્ય છે. વિશેષાવશ્યક વગેરે ગ્રન્થામાં મંગલ સંખ્`ધી ઘણું કથવામાં આવ્યુ છે. ભાવમ ́ગલ વિશિષ્ઠ દ્રવ્ય સ્થાપના અને નામમંગલ આદેય છે. ઉપશમભાવે ભાવ મંગલ, ક્ષયાપશમભાવે ભાવ મગલ અને ક્ષાચિકભાવે ભાવ મંગલ એ ત્રણ પ્રકારનાં ભાવમ’ગલ અવમેધવાં. ઉપશમભાવે આત્મિકગુણાના આધારભૂત આત્મા તે વ્યક્તિભાવે ભાવ મંગલ છે. ક્ષયાપશમભાવે આત્મિક જ્ઞાનાદિશુણાના આધારભૂત તે ભાવમ’ગલ. ક્ષાયિકભાવે જ્ઞાનાદેિગુણ્ણાના આધારભૂત આત્યા તે ભાવમ’ગલ અવમેધવું. તીર્થંકરાઢિ પઢવીના ધારક શ્રી તીર્થંકર મહારાજા વર્ધમાનપ્રભુ ભાવ મગલ છે. પાપને નાશ કરે તેને મંગલ કહે છે. પ્રીતિ-ભક્તિ અને નિઃસંગ વચનચેાગે શ્રી વર્ધમાનસ્વામીને સેવતાં તેમના પરમાત્મારૂપ ધ્યેયનું આત્મામાં જ્ઞેયભાવે
આત્મા
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણમન થવાથી આત્માના અસંખ્ય પ્રદેશે લાગેલાં કર્મોને ક્ષય થાય છે. અતવ શ્રી મહાવીર પ્રભુ મંગલરૂપ હોવાથી ગ્રન્થારંભમાં તેમને નમસ્કાર કરીને દ્રવ્ય મંગલ વિશિષ્ટ ભાવમંગલ પ્રારંભવામાં આવ્યું છે. શ્રી વર્ધમાનપ્રભુના ચાર નિક્ષેપ મંગલરૂપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવમંગલ એ ચારે મંગલની આગમના આધારે સિદ્ધિ થાય છે. શ્રી વર્ધમાનપ્રભુનું નામ મંગલરૂપ છે અને તે મંગલકારક છે. શ્રી વર્ધમાનપ્રભુની સ્થાપના મંગલરૂપ છે અને તે મંગલકારક છે. દ્રવ્યરૂપ શ્રી વર્ધમાનપ્રભુ મંગલરૂપ છે અને મંગલકારક છે. શ્રી વર્ધમાનપ્રભુને ભાવ નિક્ષેપે મંગલરૂપ છે અને તે મંગલકારક છે. જેને ભાવ નિક્ષેપ મંગલરૂપ છે તેના અચશેષ, દ્રવ્ય સ્થાપના અને નામ એ ત્રણે નિક્ષેપ મંગલરૂપ છે. જેને દ્રવ્ય નિક્ષેપ મંગલરૂપ હોય છે તેને ભાવ નિક્ષેપ મંગલરૂપ બને છે. દરેક વસ્તુના જઘન્યમાં જઘન્ય ચાર નિક્ષેપ તે હેય છેજ. દ્રવ્ય તે કારણ છે અને ભાવ તે કાર્ય છે. દ્રવ્યપ્રણિપાતરૂપ મંગલ, શબ્દદ્વારા કરવાથી ભાવમંગલ કે જે આત્માના ઉપશમા દિગુણેને આવિર્ભાવરૂપ, તેની પ્રકટતા થાય છે. દ્રવ્ય મંગલ અને ભાવમંગલના પણ અનેક ભેદ છે. નામ અને સ્થાપના મંગલના પણ નિમિત્તાદિયેગે અનેક ભેદ પડે છે. જ્યાં નામ મંગલ હોય છે, ત્યાં સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવમંગલ પણ સંસ્કૃતિ દ્વારા હોય છે. તીર્થંકરાદિના નામનું મંગલ તે ઉપસમાદિ ભાવ મંગલને સિદ્ધ વ્યક્ત કરે છે. તીર્થકરના ચાર નિક્ષેપા મંગલરૂપ છે અને તેને નમસ્કારરૂપ મન વચન અને કાયાનું પ્રણિધાન મંગલરૂપ છે. ભાવપૂર્વક મન વચન અને કાયાનું નમસ્કારરૂપ મંગલ પ્રણિધાન સર્વથા સર્વદા આદેય છે. ગ્રન્થારંભમાં શ્રી વીર પ્રભુનું મંગલાચરણ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે, જૈનશાસનના સ્થાપક આસોપકારી શ્રી વર્ધમાનપ્રભુ છે. સંપ્રતિ શ્રી વર્ધમાન સ્વામીનું તીર્થ પ્રવર્તે છે એ પ્રતિ તેમને મહેપકાર છે. અતવ શ્રી વીરપ્રભુનું ગ્રન્થાલે મંગલ કરવામાં આવે તે યુક્તિ
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચુક્ત સિદ્ધ કરે છે. શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરવાની સાથે તેમના ચાર અતિશય જણાવ્યા છે. જ્ઞાનાસિરાય, ઘરનાસિરાય, agri
તિરાય મને પૂજતા તેમાં રામ વિનાને એ વિશેષણથી ૩યાપામનું સૂચવન કરવામાં આવ્યું છે. રાગદ્વેષ એ બે મહા અપાયરૂપ છે. રાગદ્વેષને સર્વથા નાશ થયા વિના જ્ઞાનતરાય પ્રકટતું નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અન્તરાય અને મેહનીય એ ચાર કર્મ છે, તે જ ખરેખર અપાય છે. ઘનઘાતી ચાર કર્મરૂપ અપાયને અગમ અર્થાત્ નાશ કરવાથી માથાપામાતિરાય ઉદ્ભવે છે. પદયાપરમતિરાના ઉદ્દભવની સાથે જ્ઞાનાતિરાય પ્રકટે છે. પરિપૂર્ણ રાગદ્વેષને સર્વથા ક્ષય કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી જ કેવલજ્ઞાન પ્રકટી શકે છે. શ્રી મહાવીર પ્રભુએ દીક્ષાંગીકાર કરીને બાર વર્ષ પર્યન્ત મોહનીય કર્મની સાથે યુદ્ધ કર્યું. શ્રી મહાવીર પ્રભુ છઘસ્થાવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. આત્માના ગુણેમાં ક્ષયેપશમાદિભાવ રમણતા કરીને આત્મસમાધિ સુખમાં ઝીલતા હતા. બાહ્ય અને અન્તરથી નિર્ચન્વભાવને ધારણ કરીને આત્માના શુદ્ધ ધ્યાનમાં તલ્લીન બન્યા અને ક્ષપકશ્રેણિ આરહણ કરી ધનધાતી ચાર કર્મને ક્ષય કરી ક્ષાયિકભાવે લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. આ વિશ્વમાં કેવલજ્ઞાનવડે સર્વ પદાર્થોને સાક્ષાત્ અવલોકી શકાય છે. સર્વજ્ઞાનમાં શિરમણિ એવું કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાથી પશ્ચાત્ કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અવશેષ રહેતું નથી. શ્રી વીરપ્રભુને આત્માના અસંખ્ય પ્રદેશમાં કેવલજ્ઞાન પ્રગટયા બાદ ચાર નિકાયના દેવેએ સમવસરણની રચના કરી, તે સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ શ્રી વીરપ્રભુએ વીતરાગ ધર્મને ઉપદેશ દીધું અને ચતુવિધ સંઘની સ્થાપના કરી. શ્રી વિરપ્રભુના આત્મામાં કેવલજ્ઞાન પ્રયું તેથી તેમણે વચનવડે યથાતથ્ય ઉપદેશ દીધે તે વરાતરાય અવધ. કેવલજ્ઞાનની સાથે વચનાતિશય હોય છે, અને તેથી પૂગતા પણ સાથે જ પ્રગટે છે. પૂજાતિશયના ચંગે ચેસઠ સુરપતિએ વગેરે શ્રી વર્ધમાનપ્રભુની પૂજા કરે છે. આ ચાર અતિશય વડે યુક્ત
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરપ્રભુ છે-એમ વિનાને, સર્વેશ, પૂજા, ચાતરવરને એ ચાર વિશેષણ વડે-આદ્યપ્રારંભ મંગલાચરણના શ્લેકમાં દર્શાવ્યું છે. આ ચાર વિશેષણો વડે શ્રી વીરપ્રભુનું મંગલકથીને મંગલ કરનારાઓને એમ જણાવવામાં આવે છે કે એ ચાર અતિશય યુક્ત હોય છે તેજ રેવ-
મર પદને લાયક છે. અતએ એવા દેવના સગુણેનું અનુકરણ કરીને પોતાના આત્મામાં તેવા સદ્ગુણો પ્રકટાવવા જોઈએ અને તદર્થે આ ગ્રન્થ રચનને મુખ્યદેશ છે એમ હૃદયમાં અવધવું. પ્રત્યેક ગ્રન્થના આરંભમાં મંગલ કરવું પડે છે એવી શિષ્ટજનની રીતિ છે. ગ્રન્થારંભમાં કરેલું મંગલ ગ્રન્થ રચનમાં આવતાં વિઘાને નાશ કરવાને શક્તિમાન થાય છે. ઈષ્ટદેવનું ગ્રન્થારંભમાં મંગલ કરવાથી દેવનું સ્મરણાદિ થતાં ઈષ્ટદેવના સદગુણે ખીલવવાની રૂચિ થાય છે અને દેવની પેઠે આદર્શજીવન કરવાને વ્યવહાર ચારિત્રરૂપ પ્રવૃત્તિ થાય છે, ઈત્યાદિ અનેક હેતુઓને લક્ષ્યમાં લેઈ અત્ર ગ્રન્થારંભમાં મંગલ કરવામાં આવ્યું છે. પ્રતિ શ્રી દેવમહાવીરનું મંગલ કર્યા પશ્ચાત્ તદનન્તર નામવિશિષ્ઠ સદ્દગુરુનું ગ્રન્થારંભમાં મંગલ અને નામ વિશિષ્ટ ગ્રન્થ પ્રારંભનું કથન કરવામાં આવે છે.
(ા .) आत्मज्ञानप्रदातारं-पञ्चाचार प्रपालकम् । यतीन्द्रं सद्गुरुपूज्यं, नत्वा श्रीसुखसागरम् ॥२॥ क्रिया(कर्म)योग प्रवृत्त्यर्थम् , मनुष्याणां विशेषतः। स्वस्वधर्मान्वितं सम्यक्, क्रियायोगंभणाम्यहम् ॥३॥
શબ્દાર્થ-આત્મજ્ઞાનપ્રદ પંચાચાર પ્રપાલક યતીન્દ્ર સન્નુરૂપૂજ્ય શ્રી સુખસાગર ગુરૂને નમી મનુષ્યની વિશેષતઃ ક્રિયાગ પ્રવૃત્યર્થ સ્વસ્વધર્મન્વિત કિયાને કશું છું.
વિવેચન-આત્મજ્ઞાનપ્રદ શ્રી સદગુરુ સુખસાગરજી મહારાજને ગ્રન્થારંભમાં નમસ્કાર કરવામાં આવે છે. અનેક શાસ્ત્રમાં શ્રી
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
/
સદ્ગુરુના અપર પાર મહિમા વર્ણવવામાં આળ્યે છે. સમાજતથાगुरुतणो, पच्चुवयार न थाय; भव कोडाकोडी करे, करतांकोटि उपाय ઈત્યાદિથી સ્પષ્ટ અવમેધાય છે કે સદ્ગુરૂ ભગવાનના અપરંપાર ઉપકારથી શિષ્ય—શ્રી સગુરૂના ચાર નિક્ષેપાને મંગલરૂપ માનીને તેમની મન, વચન અને કાયાથી સદા ભક્તિ કરે અને તેથી આત્માન્નતિના શિખરે સ્વાત્માને સ્થાપે એમાં કિશ્ચિત્ અપિ આશ્ચર્ય નથી. શ્રી સદ્ગુરુની કૃપા વિના પરમાત્મપદની પ્રાપ્તિ કરવી તે કુસુમવત્ છે. શ્રી સદ્ગુરુ ભગવાનૢ સ્વશિષ્યને આત્મજ્ઞાન સમર્પને તેને ઉદ્ધાર કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજની તેત્રીશ આશાતનાટાલવાપૂર્વક અને વિનય બહુ માનપૂર્વક શ્રી સદ્ગુરુની સેવા કરતાં શ્રી સદ્ગુરુની શિષ્યપર કૃપા થાય છે અને તેથી શિષ્ય આગમકથિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય છે. સદ્ગુરુ શ્રી સુખસાગરજી મહારાજની વિશેષણ ગર્ભિતશુદ્વારા સ્તુતિ કરવામાં આવે છે. બાહ્ય અને આન્તરજ્ઞાનદર્શન ચારિત્ર તપવીર્યાદિ શ્રી અર્થાત્ લક્ષ્મીવડે શ્રી સદ્ગુરુ મહારાજ શાલે છે. વિનય, વિવેક, શ્રદ્ધા, સેવા, ભક્તિ ઈત્યાદિ ગુણુરૂપ શ્રી ( લક્ષ્મી ) વડે શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ શેાલે છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ આત્મજ્ઞાનના દાતાર છે. વિશ્વમાં ધર્મના ચાર પ્રકાર છે. દાન, શીયલ, તપ અને ભાવના; તેમાં દાનધર્મની સિદ્ધિ થતાં શીયલ ધર્મ પ્રાપ્ત કરવાને અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. શીયલ ધર્મની સિદ્ધિ થતાં તપેગુણ પ્રાપ્ત કરવાને ચેાગ્યતા પ્રકટે છે. તપેાગુણુની સિદ્ધિ થતાં ભાવનુ અધિકારત્વ પ્રાપ્ત થાય છે. દાનના ઉપાધિ ભેદે અનેક ભેદ પડે છે. અભયદાન, સુપાત્રદાન, અનુક’પાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન. એ પંચદાનમાં અભયદાનની શ્રેષ્ઠતા અવમેધવી. દ્રવ્ય અને ભાવથી અભયદાનના બે ભેદ પડે છે. જીવાના માહ્યપ્રાણાની રક્ષા કરવી તે દ્રવ્યન્નમયાન અને જીવાના જ્ઞાનાદિશુણાના આવિર્ભાવાર્થે મેધાદ્રિારા પ્રયત્ન કરવા તે માલઅમયાન અવળેાધવું. દ્રવ્યઅમયાન કરતાં અનન્તગુણુ ઉત્તમ ભાવઅભયદાન છે. કાઈ પણ જીવને સમ્યકત્વપૂર્વક આત્મજ્ઞાનનુ દાન કરવું તે માવસમયવાન અવમેધવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દ્રવ્ય અલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યદાન અને ભાવઅભયદાનના ભેદ અવમેધવા, ગૃહસ્થ મનુષ્ય દ્રવ્ય અભયદાન દેવાને મુખ્યતાએ શક્તિમાન થઈ શકે છે. આત્મજ્ઞાની સદ્ગુરુ મુનિરાજ મુખ્યતયા ભાવઅભયદાન દેવાને શક્તિમાન થઈ શકે છે. સમ્યકત્વાદિ ભાવઅભયદાનવડે વિશ્વવર્તિસર્વજીવાને અભયદેવા શક્તિમાન્ થવાય છે. જેણે સમ્યકત્વાદિ ભાવઅભયદાનને દીધું તેણે ચતુર્દશરવાત્મક લોકસ્થ સર્વ જીવેાની દયા કરી એમ અવળેથવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચૈત્ય એ સસ ક્ષેત્રમાં સર્વસ્વાર્પણ કરવું તે સુપાત્રના અવોધવું. વિશ્વવતિ પ્રાણીઓના દયા કરીને તેઆનાં દુઃખ હરવાને અન્ન વસ્ર પાત્રાકિન્તુ જે દેવું તે અનુપાન અવમેધવું. સ્વસ્વાધિકાર પ્રમાણે દેશકાલ કુલાર્દિકને ઉચિત જે જે દાન દેવું પડે તે ચિતાન અવએધવું. ગૃહસ્થાને સ્વાધિકારાપેક્ષાએ ઉચિતદાન સેવ્યા વિના છૂટકા થતા નથી. યાચક કીર્તિકાર પ્રમુખને જે દાન દેવું તે જાતવાન અવળેાધવું. એ પચત્તાના દ્રવ્યક્ષેત્રકાલ ભાવથી સ્વસ્વાધિકાર પ્રમાણે સેવનીચ છે. શ્રી સદગુરુ સુખસાગરજી મહારાજે ગૃહસ્થાવાસમાં યાચકોને દાન આપ્યું હતું. દ્રવ્ય મયાન સેવીને અનેક પ્રાણીએના પ્રાણનું સંરક્ષણ કર્યું હતું. પરજીવાના દુ:ખ વિનાશાથે તનુ, મન, ધનાદિકનું જે દાન કરવું તેમાં મમતા વગેરેના ત્યાગની ખાસ જરૂર પડે છે. દ્રવ્ય-ધન એ અગિયારમા પ્રાણ છે, તેનુ` મમત્વ ટળ્યા વિના ધનનું દાન થઈ શકતું નથી. પરજીવાના ઉપકારાર્થે જે જે અંશે તન મન અને ધનનું દાન થાય છે તે તે અંશે અન્તર્થી ત્યાગ ભાવ પ્રકટે છે. શ્રી તીર્થંકરા દીક્ષાની પૂર્વે સાંવત્સરિક દાન દે છે. અતએવ સર્વ ધર્મમાં પ્રથમ દાનધર્મની મુખ્યતા સિદ્ધ થાય છે. દાનધર્મની સિદ્ધિ થયા પશ્ચાત્ તદનન્તર શીયલ ધર્મ આરાધવાને તીર્થંકરા દીક્ષા અંગીકાર કરે છે, પશ્ચાત્ તે દ્રવ્ય અને ભાવત: તપ કરે છે અને ભાવ તપચેાગે ઉપશમાદિ ભાવ ખલપૂર્વક આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થંકરા કેવળજ્ઞાન પ્રકટાવે છે; તેથી દાન, શીયલ, તપ અને ભાવ એ ચારના કથંચિત્ સ્યાત્ અપેક્ષાએ અનુક્રમ સિદ્ધ કરે છે. શ્રી સદ્ગુરૂ મહારાજે દ્રશ્ય અભયદાનને ગૃહા
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસમાં સેવ્યું હતું અને ત્યાગાવસ્થામાં ભાવઅભયદાન દેવાની પ્રવૃત્તિ કરીને અનેક જીવાને મેક્ષ સમ્મુખ કર્યાં હતા. આત્મજ્ઞાનનું દ્વાન તે ભાવઅભચદાન છે અને તેના દાતાર શ્રી ગુરુ હતા. અતઃ રામજ્ઞાન પ્રર્ાતારમ્ એ વિશેષણદ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે. સવાર્થસૂત્રમાં “પોપથ્થો લવાનામ્” જીવાને અને અજીવાને પરસ્પર ઉપગ્રહ અર્થાત્ ઉપકાર છે. પરસ્પરોપથ્થરો ગોવાનામ્ એ સૂત્ર પ્રમાણે અન્ય જીવાને સમ્યકત્વદાનાદિવડે ઉપગ્રહ કરીને સ્વાદŃજીવનને શ્રી સદ્ગુરુ બ્યતીત કરતા હતા. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે આત્મજ્ઞાનરૂપ ભાવઅભયદાન દેઇને પરસ્પરોપો ગોવાનામ્ એ સૂત્ર પ્રમાણે સ્વાધિકારે નિષ્કામભાવે સ્વક્જને પરિપૂર્ણ અદા કરી હતી. જે મનુષ્ય સ્વાધિકાર સ્વશક્તિયાનું અન્ય જીવાના ઉપકારાર્થે દાન નથી કરતા તે મનુષ્ય આ વિશ્વમાં પર જીવેાના ઉપકાર નીચે સદા દુખાયલા રહે છે અને તે વિશ્વમાં ઉંચુ મુખ કરીને કઇ પણ કથવા સમર્થ થઈ શકતા નથી. દાન દેતાં દેનારને હસ્ત ઉંચા રહે છે અને લેનારને હસ્ત નીચે રહે છે તેથીજ દાન દાતારની કેટલી બધી વિશ્વમાં ઉત્તમતા છે તે સ્વયમેવ સિદ્ધ થાય છે. એક મનુષ્યે અનન્તકાળથી અનન્તજીવાના અનન્ત ઉપગ્રહને અનન્તિવાર અનન્તભવમાં ભમતાં પૂર્વે ગ્રહ્યા છે તે ઉપગ્રહામાંથી મુક્ત થવા માટે દ્રશ્ય અને ભાવથી દાન દેવું જોઇએ. જે મનુષ્ય નિષ્કામભાવે દ્રવ્ય અભયદાન અને ભાવઅભયદાનમાં ચથાયાગ્ય સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે તે વિશ્વજીવકૃત ઉપગ્રહાને વાળવા અધિકારી બને છે. સ્વશક્તિાનુ દાન દેવું એ સ્વક્રુજ છે. દાની સ્વશતિયાનું દાન કરીને ખરેખરા ત્યાગી બને છે. જે ખરેખરે નિષ્કામભાવે ત્યાગી છે તે વસ્તુતઃ ત્યાગી છે એમ અવષેધવું. સદ્ગુરુ સુખસાગરજીમાં આત્મજ્ઞાન દાન દેવારૂપ ગુણુ ખીલ્યા હતા અને તેથી તેઓ અન્યાત્માઓને આનન્દી નિર્ભય ખનાવવાને શક્તિમાન થયા હતા. શ્રી સદ્ગુરુ પંચાચાર પાલક હતા. જેનામાં દાનગુણુ ખીલ્યુ હાય છે તે શીયલાંગભૂત ૫‘ચાચાર પાલવાને શકિતમાન થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપઆચાર અને વીૉંચાર એ ૫'ચધાચાર પાલક શ્રી સદ્ગુરુજી
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જ્ઞાનાદિ પંચ પ્રકારના આચાર પાળવાથી સ્વપરના આત્માની ઉન્નતિ થાય છે. પંચધાઆચારે પાળવાથી અને પળાવવાથી વિશ્વમાં સદાચારેને વિસ્તાર થાય છે. આવા: રસુદૂથપર્મ: આચાર એ પ્રથમ ધર્મ છે. મનુષ્ય સદાચાર વડે યુક્ત રહેવાથી પ્રાપ્ત દશાથી પતનત્વ પામી શક્તા નથી. જ્ઞાનાચારથી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ, એવું સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને જ્ઞાનાચારનું પરિપાલન કરવું જોઈએ. દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચારને પાળતાં, પળાવતાં અને પાલકજનેની અનુમોદના કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મને ક્ષપશમ, અને ક્ષાયિકભાવ થાય છે. એ પંચ પ્રકારના આચારના પાલક શ્રી સશુરુ હતા એમ ગ્રાચારપાઇ એ વિશેષણ દ્વારા જણાવવામાં આવ્યું છે. તીજું એ વિશેષણથી સર્વ યતિમાં ઈન્દ્ર સમાન શ્રેષ્ઠતા છે એમ દર્શાવ્યું છે. મહાવ્રતના પાલનમાં શ્રી સદ્ગુરુ શ્રેષ્ઠ હતા. વર્તમાનકાળમાં વિદ્યમાન ગુણાનુરાગી પ્રતિષ્ઠિત સર્વ સાધુઓ મુક્ત કંઠે સગુરૂ સુખસાગરજી મહારાજના સાધુપણાની પ્રશંસા કરે છે. અને તેમનું સર્વ સાધુઓમાં શ્રેષ્ઠત્વ તેમનાં પાસાં સેવી અનુભવ્યું છે. અએવ ચ એ વિશેષણ યથાયોગ્ય તેમને ઘટે છે. જૂચ એ વિશેષણ વિશિષ્ટ સદગુરુ મહારાજ છે. આત્મજ્ઞાન પ્રદાતાર, પંચાચાર પ્રપાલક, યતીન્દ્રાદિ ગુણવડે જે યુક્ત હોય છે તે પૂજ્ય હોય છે. શ્રી સદ્ગુરુજી ઉપરના વિશેષણ દ્વારા યુક્ત હોવાથી તેઓની ગુણવડે સ્વયમેવ વિશ્વમાં પૂજ્યતા સિદ્ધ કરે છે. ગુore Tળg pકચૉ. વિશ્વમાં સર્વત્ર સષ્ણુની પૂજા થાય છે. જ્યાં ગુણે હોય છે ત્યાં પૂજ્યતા સ્વયમેવ આવે છે. ઉપર્યુક્ત વિશેષણ વાગ્ય ગુણ વિશિષ્ટ શ્રી સદ્ગુરુજી હોવાથી તેઓ વિશ્વમાં પૂજ્ય છે એમ દર્શાવી તેમને નમસ્કાર કરીને કર્મગ ( કિયાગ) નામને ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. કિયાગ, (કર્મયોગ) ગ્રન્થ રચવાનું પ્રયોજન ગ્રન્થમાં “મનુષruti વિશેષતા ધર્માવિત સલિયા પ્રવૃચર્થ ચિત્તો મળrmછું.” એવડે સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજની ક્રિયાગમાં સમ્યક પ્રવૃત્તિ હતી. ક્રિયામાર્ગમાં તેમની ઘણું રૂચિ હતી. સાધુ ધર્મની ક્રિયાઓ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કરવામાં તેમની સ્વશક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી હતી. પ્રતિલેખના, પ્રતિક્રમણુ અને ગોચરી વગેરે ક્રિયા કરવામાં તેમની રૂચિ ઘણી હતી. તેમની એવી ક્રિયાયેાગની પ્રવૃત્તિથી તે ક્રિયાયોગી એ ખ્યાતિને પામ્યા હતા. ક્રિયાયેાગ પ્રવૃત્તિમય જીવન તેમનું હતું. ક્રિયાચેાગમાં તેમની અનન્ય શ્રદ્ધા હતી તેથી ક્રિયાયોગ અથવા કર્મયાગ નામને ગ્રન્થ કરીને મનુષ્યને સ્વસ્વધર્મયુક્તક્રિયાયેાગકર્તવ્યને વિશેષતઃ જણાવવાની કર્જ પેાતાની છે અને તે દ્વારા સદ્ગુરુના ક્રિયાયેાગ ગુણની ભક્તિ છે. એવે નિશ્ચય કરીને ક્રિયાચેાગ ગ્રન્થને કથું છું. વિશ્વમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રાદિ ભેદે મનુષ્ય હોય છે. પ્રત્યેક જાતના મનુષ્યને દેશકાલાનુસાર સ્વરવ ધર્મ યોગ્ય કર્મ કરવાં પડે છે. ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સ્વધર્મ ફ્રજના વશ્ય થઈ કર્મ કરવાં પડે છે અને સાધુઓને ત્યાગીઓને સ્વસ્વ અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મ યાગને કરવા પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસ્વ ધર્માનુસારે ક્રિયા કરવી પડે છે તેથી ક્રિયાયોગ (કર્મયેાગ)નું સમ્યક્ સ્વરૂપ વિશ્વ મનુષ્યાને ઉપકારી થાય અતએવ તેને જણાવવા કથુ છું. ક્રિયાની આવશ્યકતાપૂર્વક ક્રિયાયોગગ્રન્થકરણપ્રવૃત્તિ દર્શાવે છેઃ
જોશ. क्रियायोगं विना जीवा, जीवन्ति न कदाचन । आवश्यक क्रियायोगात्, चित्तशुद्धि र्ध्रुवं नृणाम् ॥४॥
શબ્દાર્થ—ક્રિયાયોગ યાને કર્મયોગ વિના વિશ્વમાં જીવે કદાપિ જીવી શકતા નથી. આવશ્યક ક્રિયાયોગથી મનુષ્યેાના ચિત્તની શુદ્ધિ નક્કી થાય છે.
વિવેચન ક્રિયાયાગવડે વિશ્વમાં સર્વ જીવા સ્વજીવનાસ્તિવસ'રક્ષી શકે છે. સર્વ પ્રકારની વનસ્પતિયાને દેખા તે ક્રિયાથી સ્વચૈાગ્યાહારાદ્વિપાષક તત્ત્વને કાયયેાગની ક્રિયાવડે આકર્ષી ગ્રહીને જીવી શકે છે. જલના જંતુઓ પણ આહારાદિક ક્રિયાવડે જીવી શકે છે તે પશુઆ પખીએ નારકી-દેવા અને મનુષ્યા તા ક્રિયા
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ વિના જીવીજ શી રીતે શકે ! જગતમાં જ્યાં દેખે, ત્યાં જડ વા ચેતન એ બે કિયાગ વિના હોઈ શકતા નથી એવું સ્વયમેવ સિદ્ધ છે. સર્વ ને સ્વસ્વપ્રાણની રક્ષા પુષ્ટિ અર્થે આહારાદિગ્રહણની ક્રિયા કરવી પડે છે અને તે ક્રિયા કર્યા વિના કદાપિ તેમને છૂટકે તે નથી. જગતમાં ધર્મનું વા કર્મનું અસ્તિત્વ ખરેખર કિયા વિના રહી શકતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણનું અસ્તિત્વ કિયાથી વર્તે છે. ત્યાગી અને રાગીનું અસ્તિત્વ પણ કિયા વિના રહી શકતું નથી. કોઈ પણ પ્રકારની ક્રિયા કર્યા વિના જીવ રહી શકતું નથી. જે જે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા જે કાલમાં જીવને હોય છે તે કુદતના નિયમ પ્રમાણે થયા વિના રહેતી નથી. માતાના ઉદરમાં તુર્ત જન્મેલું બાળક પોતાની માતાના સ્તનને તુર્ત ધાવવાની ક્રિયા કરે છે અને તેનાં શરીરનાં અંગે ઉદરમાં પ્રવેશેલા દુધનું ભિન્ન ભિન્ન સ્વરૂપ કરવાને સ્વસ્વ ક્રિયા કરવામાં પ્રત્યેક અવય એક ક્ષણ માત્ર પણ વિશ્રાન્તિ લેતાં નથી. શરીરમાં રહેલા સર્વ અવય સ્વસ્વ ક્રિયા કરવામાં સદા તત્પર રહે છે. હસ્ત, હસ્તનું કાર્ય કરે છે. ફેફસાં પિતાનું કાર્ય સદા કરે છે, નીઓ સ્વકાર્યમાં મહા નદીઓની ગતિ પ્રમાણે વહ્યા કરે છે અને તેથી તેઓ જીવી શકે છે, ઈત્યાદિ અનેક પ્રત્યક્ષ દષ્ટાન્ત જયાં ત્યાં સર્વત્ર અવલોકી શકાય છે. જેને નિષ્ક્રિય જેવી અવસ્થાવાળા પદાર્થો લેખીએ છીએ તેવા પદાર્થોમાં પણ સૂક્ષ્મ દષ્ટિથી અવલોકવામાં આવે તે કોઈ પણ જાતની તેઓમાં કિયા પ્રવર્યા કરે છે એમ અવબોધાશેજ, જીવમાં અને અજીવમાં સકિયત્વ ધર્મ રહ્યા છે અને તેથી છવાદિ પદાર્થો સ્વસ્વ ધર્મની કિયા એ સમયે સમયે કર્યા કરે છે. કેઈ પણ મનુષ્ય કઈ પણ પ્રકારન કર્યા વિના રહી શકતું નથી, અતએ જ્ઞાનગદ્વારા વસ્તુઓનું સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત પણ સ્વબાહ્ય જીવન અને સ્વઆન્તર જીવનનું અસ્તિત્વવૃદ્ધિ અને તેની સંરક્ષણાર્થે ક્રિયાગ કરવાની તે ખાસ જરૂર રહે છે એમ પ્રત્યેક મનુષ્યને અનુભવ પૂર્વક અવાધાયા વિના તે નહિ રહે. સ્વજીવનબલની રક્ષા કરવા માટે કિયાની આવશ્યકતા સિદ્ધ કરે છે. જે જે ક્રિયાઓ જે જે જીવને
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કરવી પડે છે અને તે તે ક્રિયાઓ કર્યા વિના ખાદ્યતઃ તથા અન્તર્થી તે સ્વજીવનને સ‘રક્ષી શકતા નથી. અવશ્ય તે તે ક્રિયાઓ સ્વસ્વધર્મયુક્તભાવથી કરવી પડે છે. અતએવ તે તે ક્રિયાઓને આવશ્યક ક્રિયા અથવા આવશ્યક કર્મચેાગ એ નામથી સમેષવામાં આવે છે. જે જે દેશના મનુષ્યા આવશ્યક ક્રિયાઓને કરવામાં સ્વર્જ માનીને પ્રવૃત્તિ કરે છે તે કદાપિ વિશ્વમાં બાહ્ય જીવને અને આન્તરજીવને પરતંત્ર બનતા નથી અને તે બાહ્ય સામ્રાજ્યસ્વાતંત્ર્ય અને આન્તરસામ્રાજ્યસ્વાતંત્ર્યને સ’રક્ષી શકે છે. ક્રિયાયેાગ યાને કમયોગને પ્રવૃત્તિયેાગ કથવામાં આવે છે અને દેશ અલાનુસાર અભિનવરૂપમાં પ્રત્યેક જીવની આગળ ઉપસ્થિત થાય છે. તેની જે અવગણના કરીને સ્વાધિકાર કર્મ કર્ત્તવ્યથી ભ્રષ્ટ થાય છે તે વિશ્વમાં ધર્મની અને કર્મની સર્વ સત્તાએથી ભ્રષ્ટ થઈ ને સ્વસ‘ખત્રી જીવાને પણ ભ્રષ્ટ કરે છે. જે દેશના મનુષ્યેા કર્મચેાગમાં સદા પ્રવૃત્ત રહે છે અને પ્રમાદને પરિહરી પ્રવર્તે છે તે દેશસ્થ મનુષ્યા અન્ય દેશીય મનુષ્યને પરતંત્ર મનાવે છે અને સ્વકીય સ્વાતંત્ર્યની પ્રગતિથી આન્તર તથા માહ્યજીવને તેઓ જીવી શકે છે. જે જીવ ક્રિયાયાગનુ કુદ્રતી જીવન પરિપૂર્ણ અવષેાધે છે તે કદાપિ સ્વકર્તવ્યરૂપ ક્રિયાયાગથી ભ્રષ્ટ થતા નથી. ક્રિયાયેાગ રૂપ વ્યવહાર માર્ગનું અવલ ખન કર્યા વિના વ્યવહારજીવનવડે અને નિશ્ચય જ્ઞાન ભાવપ્રાણજીવનવડે જીવી શકાતું નથી, કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થતી નથી. ક્રિયાયેાગ વિના કાર્ય યાગની દ્રવ્યથી અને ભાવથી વ્યવહારથી અને નિશ્ચયથી કદાપિ સિદ્ધિ થતી નથી. ક્રિયાચેાગના આદર વિના કાઇ પણ મનુષ્ય સ્વર્જુને વ્યવહારથી અને નિશ્ચયથી અદા કરી શકતા નથી.
મનુષ્યાને આવશ્યક જે જે આહારાદિ ક્રિયાઓ કરવી ઘટે છે તે દાપિ કર્યા વિના રહેતા નથી. પ્રત્યેક જીવને લૌકિક અને લેકત્તર વ્યવહારતઃ દ્રવ્યક્ષેત્ર કાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયા કર્યાં વિના છૂટકા થતા નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે માહ્ય જીવનાસ્તિત્વસ રક્ષકત્વાર્થે અને આન્તરજીવન સ‘રક્ષકવાસ્તિત્વાર્થે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
તથા સ્વવિચારાસ્તિત્વાર્થે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ યદિ ન કરવામાં આવે તે બાહ્યતઃ નિષ્ક્રિય જેવું જીવન જણાયા છતાં અન્તમાં આર્તધ્યાનાદિ વિકલ્પ સંકલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે. અતએવ લૌકિક આવશ્યકકિયા અને લેકેત્તર આવશ્યકકિયાના અવલંબનની તે તે દશાના અધિકાર પરત્વે આવશ્યકતા સહેજે સિદ્ધ થાય છે. સ્વજીવન સંરક્ષણાર્થે નિમિત્તકિયા અને ઉપાદાન કિયાગની પ્રવૃત્તિમાં દ્રવ્ય અને ભાવતઃ સર્વ જી પ્રવૃત્ત થએલા અવકાય છે. પ્રારબ્ધકર્માનુસારે જીવન્મુક્ત જેવી અન્તરાત્મદશા ધારણ કરનારા અને ભવસ્થકેવલીઓ પણ વ્યવહાર કિયાગને સ્વાધિકાર પ્રમાણે બાહ્યતઃ આદરે છે એથી એમ સ્વાભાવિક રીત્યાસિદ્ધ થાય છે કે કિયાગ વિના બાહ્ય વા આન્તરજીવને જીવી શકાતું નથી. કિયાગ વિના કેઈ જીવ વિશ્વમાં બાહ્યપ્રાણાદિએ જીવતે અવકાસે નથી. કિયાગનું અસ્તિત્વ તેને જીવનસૂત્રની દષ્ટિએ સ્વતઃ સિદ્ધ થાય છે, આવશ્યક ક્રિયાગોના ભેદ અવબેધવા અને આવશ્યક કર્મયુગના અધિકારી બની સ્વફર્જના અનુસાર મગજની સમતલતાએ નિર્લેપપણે આવશ્યક કર્મગના યેગી બનવું એ ધારવાના કરતાં અતિ દુર્ઘટ કાર્ય છે. ચિત આવશ્યક ક્યિાચેગને અનાદર કરીને જે મનુષ્ય અન્ય ક્રિયાગને સ્વીકાર કરે છે તે બાહ્ય અને આતર ધર્મથી ભ્રષ્ટ થાય છે. આજુબાજુના આવશ્યક સંગોને અનુસરી સ્વશીર્ષે જે જે કિયાગ કરવાની ફરજો આવી પડેલી હોય તેને રાગ દ્વેષના પરિણામના ત્યાગપૂર્વક નિકામભાવે અદા કરવાથી ખરૂં કર્મગિત્વ સંપ્રાપ્ત થાય છે. અતવ કર્મયેગના અધિકારી જીવોએ નિષ્કામ ભાવની સાપેક્ષતાપૂર્વક આવશ્યક કિયાગને સ્વીકાર કરવું જોઈએ.
વ્યવહાર અને નિશ્ચયથી આવશ્યક કર્મ કર્યાથી વ્યવહાર અને નિશ્ચયતઃ ચિત્તની શુદ્ધિ થાય છે એમ કારણ કાર્યભાવ શિલીની અપેક્ષાએ કથન કરવામાં આવે છે. કિયાગના આદરથી ભય, દ્વેષ, ખેદ, ક્રોધ, માન, માયા, લોભ અને નિન્દાદિક દોષોને નાશ થાય છે.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ કિયાગ પૂર્વક જ્ઞાનાદિકાગને અભ્યાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, એમ જે ઉપર કથવામાં આવ્યું છે તેમાં કિયાવ્યવહારનયની મુખ્યતાને સ્વીકાર કરીને કચ્યું છે એમ વસ્તુતઃ અવબોધવું. જ્ઞાન
ગીને પણ કિયાગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફર્જ પ્રમાણે કિયાગને વ્યવહાર કરતાં રાગદ્વેષના જે જે પરિણામે થાય તેને ઉપશમભાવ કરવામાં કિયાગનું મુખ્ય સાધ્ય મહત્ત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવધવું. આવશ્યક ક્રિયાયેગેને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર સ્વકર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થઈને ખેદ ભય-કલેશ વગેરેને ભવિષ્યમાં વિશેષતઃ પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતાં અનન્તગણી સ્વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવ ગમ્યષ્ટાન્તથી વિચારી જેવું. સ્વવનાસ્તિત્વાર્થે જે જે દ્રવ્ય અને ભાવતઃ આવશ્યક છે સ્વશીર્ષે સ્વાધિકાર પ્રાપ્ત થએલા હોય તેઓને ભય મૃત્યુ વગેરેને અવગણીને જે દ્રવ્યતા અને ભાવતઃ જીવવા ઈચ્છે છે તે પરિણામે દ્રવ્ય અને ભાવતઃ જીવી શકતું નથી. દ્રવ્યતઃ અને ભાવતઃ જે સ્વાવશ્યક કર્મ ગેમાં જે સ્વજીવનશક્તિનું સ્વાર્પણ કરે છે તે મૃત્યુ વગેરે ભયને છતી સ્વચિત્તની શુદ્ધિ કરી કર્મગના ગર્ભમાં પરમાત્મપદને અવલોકે છે. આવશ્યક વ્યાવહારિક કર્મગ અને આ વશ્યક ધામિક કર્મગની ઉપગિતા તે તે ગાનું રહસ્ય વિચારતાં સ્વયમેવ સિદ્ધ થાય છે. આવશ્યક કર્મગ પ્રવૃત્તિમાં સર્વ સ્વાર્પણ કરવાથી સ્વફર્જની સિદ્ધિ થાય છે અને આત્માનું નિર્મલ્ય ઉપશમાદિભાવે ખીલે છે અને અન્યજીને દ્રવ્યથી ઉપગ્રહ અને ભાવતઃ ઉપશમાદિભાવે નૈમંત્ય કરી શકાય છે. જેમ જ્ઞાનગથી ચિત્તની શુદ્ધિ થાય છે તેમ કર્મથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાન છતાં કર્મયોગ પ્રવૃત્તિ વિના પરિપક્વ ચિત્તની શુદ્ધિને અનુભવ થવે એ મહાદુર્ઘટ કાર્ય છે. જે મનુષ્ય જ્ઞાનગ છતાં કર્મયાગની પ્રવૃત્તિ કરીને નિષ્કામ દશા સંરક્ષી શકે છે તેને જ્ઞાનથી પતિત થવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. જ્ઞાનયોગથી પતિત થનારની કર્મગથી સંરક્ષા થાય છે. કર્મગરૂપ પ્રાણના નાશથી જીવનદશાને સ્વયમેવ અન્ત આવે છે. અતએ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ સ્વાધિકાર સર્વ જીવેએ કર્મગના જે જે ભેદે પૈકી જે જે ભેદે સ્વને સેવવા એગ્ય હોય તેનું સેવન કરવું એજ આવશ્યક શિક્ષા અવબોધવી. કર્મવેગની પ્રવૃત્તિ વિના ખરેખર સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં હોય તે તે ન કરવાથી જ્ઞાનયેગમાં શુષ્કતા આવે છે અને જ્ઞાનગ વિના જે જે સ્વાધિકારે કર્મો કરવાનાં હોય તેની સમ્ય દશા ન અવધવાથી કિયાગમાં અન્ધશ્રદ્ધાત્વ જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનગપૂર્વક ક્રિયાગના આદરથી આત્મન્નતિમાં વિદ્યુત્ વેગે આગળ ચઢી શકાય છે. જ્ઞાનગી સમ્યક્ કિયા
ગ કરવાને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શક્તિમાન્ થાય છે. કર્મયગમાં પ્રવૃત્તિ કરવાને ખરેખર અધિકાર વસ્તુત: જ્ઞાની કર્મયેગીને હોય છે. જે જે અંશે જ્ઞાનગની પ્રગતિ થતી જાય છે તે તે અંશે કર્મવેગની અધિકારિતા અને શુદ્ધિ થતી જાય છે. સમૂછિમની પેઠે જ્ઞાનયોગ વિના કિયાગમાં પ્રવૃત્તિ કરવાથી કર્મયેગના ઉચ્ચ હેતુઓનું ભાન રહેતું નથી. જ્ઞાનથી કિયાના ઉરચ શુદ્ધ હેતુઓનો અવગમ કરીને ક્રિયાયોગ કરવાથી કાર્યાગની સિદ્ધિ થાય છે. જે જે મનુષ્ય જે જે કર્મોને સ્વાધિકારે આચરે છે તે તે મનુષ્ય સ્વાતિમાં પ્રતિદિન આગળ વધ્યા કરે છે. દેશ, સંઘ, અને સમાજ વગેરેની વ્યાવહારિક તથા ધામિર્કન્નતિની સંરક્ષાર્થે કિયાગ કરવાને સ્વાધિકારે પ્રત્યેક જીવે પ્રયત્નશીલ થવું જોઈએ. આજુબાજુના સ્વજીવન રક્ષણદિ સંગે દ્વારા પ્રાપ્ય જે જે કિયાયે અવધાના હોય અને ઉત્સર્ગ અને અપવાદથી ભિન્ન ક્ષેત્રકાલાદિયેગે ભિન્નપણે આચરવા ગ્ય જે જે કિયાયેગે જે જે પ્રસંગે અધિકારે સ્વમાટે આદરવા ઘટે, સમાજ માટે આદરવા ઘટે, ધર્મ, સંઘ, અને દેશાદિ માટે જે જે ક્રિયા આદરવા ઘટે તે તે કિયાગોને નિર્લપ પણે સ્વફર્જ માની અવશ્ય આદરવાથી સ્વાદિ પ્રગતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે, એમ નિશ્ચયતઃ જાણવું. કિયાગ એ રક્ષક છે અને ધર્મગ એ રક્ય છે. કિયાગ એ વાડ સમાન છે અને રાજગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવબોધી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાગ આદરવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જે કર્મયાગથી વ્યાવહારિક અને નૈૠયિકષ્ટિએ આત્માની ઉન્નતિ થાય અને જે જે વ્યાવહારિક દૃષ્ટિએ ક્રિયાએ કર્યા વિના છૂટકા ન હોય અને જે જે ધાર્મિક દ્રષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હાય એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાએ કરવાની આવશ્યકતા જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે જણાતી હાય તેને કરવી જોઈએ. જે જે દૃષ્ટિએ જે જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા અવમેાધાય તે તે કરવી જોઇએ. જેમ જેમ આત્મસાક્ષીપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ તેમ ક્રિયાયોગ કરતાં સ્વજેને નિર્લેપણે બજાવી શકાય છે. આત્મા નિર-જન નિરાકાર વસ્તુતઃ સત્તા એ છે એમ અવષેાધીને માહ્યાવશ્યક ક્રિયા ફન્નુના જો ત્યાગ કરવામાં આવે તા નિરાકારપરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓના નાશ કરી શકાય અને તેથી અતભ્રસ્તતાભ્રષ્ટ જેવી સ્થિતિમાં આવી પડાય માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિયે ખીલવવાના જે ધામિક કર્મચેગો જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે જીવને અધિકાર ભેદે આદરવાના હોય તેનુ સંરક્ષણ કરવુ' એજ સ્વાધિકાર રક્ષક કર્મયોગની ફર્જ સ્વમાટે અવબાધવી. પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાઢિ સચાગામાં ક્રિયાયેગા ભિન્ન ભિન્ન આદરવા ચેાગ્ય થાય છે. ગૃહસ્થાશ્રમમાં જે જે વ્યાવહારિક અને ધાર્મિક કર્મયેાગે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિક અપેક્ષાએ આદરવા ચેાગ્ય હાય છે તેજ ચેગાને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવા પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધર્મકર્મયાગો અને જ્ઞાનાદિક નૈઋચિક ધર્મ કર્મ યોગ આદરવા ચાગ્ય થાય છે. જે જે કર્મચાગો આદરવામાં લાકિક અને લેાકેાત્તર દ્રષ્ટિએ સ્વપરાર્થે વિશેષ લાભ અને અલ્પહાનિ અવમેધાતી હોય તે તે કર્મચા। આદરવામાં વિવેકદ્રષ્ટિતરતમયેાગે નિર્દોષત્વ અવમેધવુ અને આવસ્યકત્વ અવબાધવુ. જે જે કાર્યોને ઉદ્દેશી જે જે ક્રિયાઓ કરવાની હાય તે તે ક્રિયાઓમાં લાભાલાભના અનેકટષ્ટિએ વિવેક કરવા જોઈએ. અમુક ક્રિયા કરવાનું પ્રયાજન શું છે તે ખાસ અનેક દૃષ્ટિએ સાપેક્ષત્વ વિચારવું જોઇએ. જે જે ક્રિયાએ આવશ્યક તરીકે અવષે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ધાતી હોય તેઓનું ચારેતરફથી આજુબાજુના સંગે તપાસી જ્ઞાન કરવું જોઈએ. કેટલીક વખત કર્તવ્યકર્મના અજ્ઞાનથી સ્વાવશ્યકકર્મયોગ પણ અનાવશ્યકકર્મયોગ તરીકે જણાય છે અને અનાવશ્યક છે જે કિયાઓ હોય તે આવશ્યક તરીકે અવાધાય છે. જે જે આવશ્યક ક્રિયાઓનું સમ્યગ જ્ઞાન થાય છે તે તે કિયાએ કરવામાં જે જે હેતુઓની જરૂર હોય છે તે તે હેતુઓને અવલંબવામાં આવે છે. આવશ્યક કિયાગનું જ્ઞાન થવાથી આત્મા સ્વયં સાક્ષીભૂત થઈને તે તે ક્રિયાઓમાં બાહ્ય વ્યવહારતઃ પ્રવૃત્તિ કરે છે. જે જે કાર્યો કરવાનાં હોય તે તે કાર્યો કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વ અને સમાજને શું લાભ તથા હાનિ છે, તે જાણતાં સમ્યગ્રવૃત્તિ થાય છે. જે જે ક્રિયાઓ કરવાની ધારી હેય તેના કરતાં અન્ય કઈ ક્રિયાઓ કરવાની ઉત્તમ છે કે નહિ તેનું પરિપૂર્ણ જ્ઞાન કરીને આત્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરે છે તેથી સ્વફને જેવા ઉત્તમ ભાવે અદા કરે છે તેવા ભાવે કાર્યકિયાને અજ્ઞાની છવ તેવી આવશ્યક કર્મ એગની ફર્જને અદા કરી શકતું નથી. રાગ દ્વેષના સંકલ્પપૂર્વક જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેનાથી બંધન થાય છે અએવ રાગદ્વેષના સંકલ્પ વિક૫ને ત્યાગ કરીને હર્ષ શાક વિના સ્વફર્જને અનેક દષ્ટિએ અદા કરવી જોઈએ, એમ દઢનિશ્ચય કરીને અવસ્થા આદિના અધિકાર પ્રમાણે જે કર્મવેગને આચરે છે તે બાહ્યથી ક્રિયાઓ કરતાં છતાં અન્તરથી નિષ્ક્રિય રહી મહત્તમ કર્મયોગી બની શકે છે. કર્મયગમાં ઉચ્ચ નિવિકલ્પક દશાનું કર્મગિનું સાધ્ય લક્ષ્યબિંદુ કપીને પશ્ચાત્ કર્મયોગ કરવામાં આવે તે બાહ્યથી ક્રિયાઓમાં અજ્ઞાનીની દષ્ટિએ સલેપત્વ જણાતાં છતાં અન્તરથી નિર્લેપત્વ રહે છે. અન્તરથી નિર્લેપપણે સ્વપરના સમ્યગ ઉપગે રહીને બાહાથી કાષ્ઠ પૂતળીની પેઠે વ્યાવહારિક ક્રિયાઓને સ્વાધિકારે ફર્જરૂપે માની કરતાં જ્ઞાનદશાનું કર્મગિત્વ પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહારિક ધાર્મિક કાર્યોને ઉદયાગત સ્વફર્જ માની કરે છે તેથી ઉત્તમોત્તમ લકત્તરિક કર્મગિત્વ તેમને ઘટે છે. તેવી દશાનું લેકત્તરિ, કર્મગિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
છે. શ્રી ચેડા મહારાજે કાણિક નૃપતિની સાથે ખર વર્ષ પર્યંત ક્ષાત્ર ધર્મકર્મચેાગના અધિકારની ફર્જ અદા કરવા યુદ્ધ કર્યું હતું. શ્રાવકત્વ છતાં ધર્મ કર્મપ્રવૃત્તિની આવશ્યકતા સ્વીકારીને વર્ણ ધર્મ કર્મ વ્યવસ્થાની મર્યાદાના પાલનમાં શરીરના ઉત્સગ કર્યેા હતેા. ભરતરાજાએ અને ખાડુંઅલિએ કારણ પ્રસ`ગ પ્રાપ્ત આવશ્યક કર્મયોગે ક્ષાત્ર કર્માધિકારે માર વર્ષ પર્યન્ત પરસ્પર યુદ્ધ કર્યું હતું, તેમાં ક્ષાત્ર ધર્મ કર્મ રૂપ બાહ્ય સ્વાર્જ પ્રવૃત્તિની મુખ્યતા છતાં અન્ત ઘણું નિર્લેપપણું હતું. કુમારપાલાદિ રાજાઓએ ક્ષાત્ર ધર્મ વ્યવહાર કર્માનુસારે અનેક યુદ્ધના કૃત્યને સ્વ માની પ્રવૃત્તિ કરી હતી, તેવી પશ્ચાત્ ક્ષાત્ર જૈન રાજાઓએ સ્વ માનીને ક્ષાત્ર ધર્મકર્મથી ભ્રષ્ટ ન થયા હોત તા સપ્રતિ જૈનસૃષ્ટિમાં ક્ષત્રિયનૃપતિનું અસ્તિત્વ રહેત અને તેથી જૈન જગતનું અસ્તિત્વ ક્ષાત્રખળે સરક્ષી શકાત. જૈન ક્ષાત્રાદિ ધર્માંની સાથે ધર્મ કર્માંના સંબધ સદા સ્વસ્વાધિકાર કર્મ વ્યવસ્થાથી સદા નિયત રહે એવી ખાદ્યસ્વસ્વધર્મની ઉપયોગિતા મહત્તા અને કર્તવ્યતા અવમેધવી, અવમેધાવવી અને અવષેાધકની અનુમાદના કરવી એ સ્વકર્મયેગની અસ્તિતા, સંરક્ષકતા અને પ્રગતિના વાસ્તવિક ઉપાચા છે. ત્યાગીઓએ વ્યાવહારિકત્યાગધર્મકર્માગા અને નૈૠયિકત્યાગધર્મકમયેાગાની વ્યવસ્થાઓને સ્વર્જ રૂપ માની ઉત્સર્ગ ઉત્સર્ગ માર્ગથી અને અપવાદે અપવાદ માર્ગથી દ્રષ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રવર્તવું. જે જે કાલે ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિકસાધુધર્મકર્મયોગ અને નૈૠયિકધર્મકર્મયોગો કરવાની નિયમિતતા હોય તે તે કાલે તે તે કરવાથી વ્યવહાર સાધુ ધર્મથી અને નિશ્ચય સાધુ ધર્મથી આત્માન્નતિ અને પતિ કરી શકાય છે. સ્વસ્વ દશાના અધિકાર પ્રમાણે જે જે કર્તવ્ય કરવાનાં હોય તે સ્વાત્માનું શાસન અવષેાધીને પ્રત્યેક મનુષ્યે પ્રગતિ માર્ગમાં સંચરી તે તે પ્રમાણે કરવાં જોઇએ. પેાતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવામાં સ્વધર્મની આવશ્યકતા છે તેમાં સર્વ સ્વાર્પણુ કરીને નિષ્કામ ભાવે જે મનુષ્ય પ્રવર્તે છે તે કર્મચાગી છતાં અન્તર્થી નિર્લેપ રહે છે. જે અધિકારપ્રાસકાર્યાં કરવામાં કર્મયાગીની પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી આચરતે તે નિષ્કિય જે દેખાયા છતાં પ્રમાદી અને સ્વકર્તવ્ય કર્મ ભ્રષ્ટ છે એમ અવધવું. જ્ઞાનની પ્રાપ્તિની કસોટી ખરેખર કર્મયોગથી થાય છે. જે સ્વાધિકારે કર્મયોગમાં પ્રવર્તતે છતે સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનગને ગ્રહણ કરે છે તેના જ્ઞાનની વિશુદ્ધતાપરિપકવતા થાય છે અને તેના જ્ઞાનયેગથી આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. કર્મવેગમાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જે જ્ઞાન ખરેખર ચિત્તની શુદ્ધિ કરે છે તેવી શુદ્ધિ ખરેખર કર્મયુગના રાજમાર્ગની દષ્ટિથી અવલોકતાં અન્ય કશાથી થતી નથી. રાગ દ્વેષને જય કર, સમભાવ રાખવે ઈત્યાદિ ઉપદેશની મિષ્ટતા સર્વને લાગે છે પરંતુ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં તે વખતે રાગ દ્વેષના સંગે મળતાં રાગ દ્વેષ ન થાય એવી રીતે વર્તીને જે કર્મ કરવાં તેમજ સત્યજ્ઞાનની ખૂબી રહેલી છે. મન, વાણી અને કાયા દ્વારા જેટલી જેટલી ધર્માર્થે વા કર્માર્થે પ્રવૃત્તિ થાય છે તે સર્વને કર્મવેગ યાને કિયાગમાં સમાવેશ થાય છે. ભક્તિપ્રવૃત્તિયેગ, સેવાપ્રવૃત્તિયેગ અને જ્ઞાનપ્રવૃત્તિયેગ વગેરે અનેક બાહ્યગને કર્મયેગમાં અન્તર્ભાવ થાય છે. અત્ર શુભ અને શુદ્ધ એવા બે ભેદ અખ્તરના શુભ અને શુદ્ધ પરિણામની અપેક્ષાએ અને બાહ્ય શુભ વ્યવહાર અને નિશ્ચયિક ધર્મની અપેક્ષાએ કર્મવેગના અવબોધવા. કર્મવેગનું સાધ્યબિંદુ ચિત્તની શુદ્ધિ માટે છે એવું અવધીને કર્મવેગની પ્રવૃત્તિને નિમિત્ત અને ઉપાદાનથી આદરવી જોઈએ. - વ્યાવહારિક આજિવિકા હેતુઓની પ્રવૃત્તિને આદર્યા વિના અને તેનું સંરક્ષણ કર્યા વિના વ્યાવહારિક સ્વકીયસ્વાતંત્ર્ય જીવન કદાપિ સંરક્ષી શકાતું નથી અને વ્યાવહારિકાજિવિકાના ઉપાસેથી ભ્રષ્ટ થવાથી અન્ય મનુષ્યનું દાસત્વ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં વ્યાવહારિક પારdવ્ય બેધમાં સપડાવાની સાથે ધાર્મિક જ્ઞાનાદિ જીવનપ્રવૃત્તિમાં પાતંત્ર્ય વેઠવું પડે છે અને તેથી પરિણામે વ્યાવહારિકસામ્રાજ્ય સ્વાતંત્ર્ય અને ધાર્મિક સામ્રાજ્ય સ્વાતંત્ર્યની જાહેરજલાલીને ભાનુ અસ્ત થાય એ પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં આર્યદેશીઓનું વર્તમાન સમયમાં માન્ત પ્રવર્તતાં પાશ્ચાત્ય દેશીઓએ સ્વ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વ્યાવહારિકવ્યાપારિપ્રવૃત્તિયેાથી આર્યાના બાહ્ય વ્યાવહારિક જીવન સૂત્રના મુખ્ય ભાગ સ્વહસ્તે કર્યેા છે તેથી આર્યજને પ્રવૃત્તિમાર્ગથી પશ્ચાત્ પડી પરતંત્રતા વેઠે છે અને સ્વજીવન હેતુભૂત વ્યાવહારિક ઉપાચેાથી ભ્રષ્ટ થઈ ચિંતા શાક વગેરેથી આકુલમના થઈ ધાર્મિકનિવૃત્તિજીવનમાં પણ મન્ત્ર પરિણામવાળા થઇ ઉભયતે ભ્રષ્ટ દશાસ્થિતિ સમાન અનુભવને કરે છે તે ક્યાં અનુભવીએથી અવિજ્ઞાત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ગીય જને સ્વાજિવિકા હેતુભૂત જીવનપ્રવૃત્તિઓની સરક્ષા કરીને તેઓ ધાર્મિકપ્રવૃત્તિ અને ધાર્મિકનિવૃ ત્તિમાં અવ્યાકુલમના રહી શકે છે. પ્રત્યેક પ્રગતિની ખાખતમાં જીવનહેતુઓ જે જે અવબાધાતા હાય અને સ્વાધિકારે જે આદરણીય જણાતા હોય અને જે આદર્યા વિના સ્વને, પરને, સમાજને, દેશને અને વિશ્વને હાનિ થતી હોય તે ખરેખર તે તે આદરવા જોઇએ કે જેથી અનેક જાતની ચિંતા, શાક અને ભય વગેરે પરિણામે સેવવાના પ્રસંગ ન પ્રાપ્ત થાય, અત્યંત શ્રુષા અને પિપાસા લાગી હોય તે તેના નિવારણાર્થે અનુકૂળ ઉપાચાને વિવેકથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી લેવા પડે છે અને જો ઉપાય ન લેવામાં આવે તે ચિત્તની શુદ્ધિ રહેતી નથી, તદ્દત અનેક આવશ્યકાય ખાખતામાં અવોધવું. ધર્મસમાજ દેશાદિની સંરક્ષાર્થે કાઈ પણ ઘટતી પ્રવૃત્તિરૂપ કર્મયોગને ન સેવવામાં આવે તા માદિની હાનિની સાથે ચિત્તની શુદ્ધિ પણ રહેતી નથી; પરન્તુ ઉલટી ચિત્તની મલીનતા વૃદ્ધિ પામે છે. જે શરીર દ્વારા ધર્માદિની આરાધના કરવામાં આવે છે તે જો શરીરની આરાગ્યતા સંરક્ષકપ્રવૃત્તિરૂપકર્મને ન આચરવામાં આવે તે શારીરિક અનારાગ્યવૃદ્ધિ પામે છે અને તેની સાથે ધર્મમાર્ગ પ્રવૃત્તિને પણ નાશ થાય છે અતએવ શરીરાદિ સરક્ષાપ્રગતિભૂત જે જે ઉપાયા, હેતુઓ હાય તેની જે જે પ્રવૃત્તિયેા હોય તે તે પ્રવૃત્તિયારૂપ કર્મચાગને વિવેક બુદ્ધિથી આદરવાની જરૂર છે.
અવતરણ—કર્મચેગની નૈસર્ગિક અને નૈમિત્તિક પ્રવૃતિ જીવાને સ્વસ્વ જ્ઞાનાનુસારે થયા કરે છે તેની વિશેષ પુષ્ટિ માટે કઇક કહે
વામાં આવે છે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
જોશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रवृत्तिः सर्वजीवानां स्वस्वज्ञानानुसारतः । त्रैकालिकी भवत्येव यथायोगं प्रतिक्षणम् ॥ ५॥ શબ્દાર્થ—સ્વસ્વ જ્ઞાનાનુસારથી સર્વ જીવાની વૈકાલિકી પ્રવૃત્તિ યથાયોગ પ્રતિક્ષણે હાય છે.
વિવેચન—પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય. વનસ્પતિકાય, અને ત્રસકાયના જીવા સ્વસ્વ જ્ઞાનાનુસારે ( માહારસજ્ઞા, મૈથુનસ'જ્ઞા, ભયસના અને પરિગ્રહસ’જ્ઞાએ ) પ્રવૃત્તિ કરે છે. કર્મદ્રષ્ટિએ આહારાદિસંજ્ઞા દ્વારા થતી પ્રવૃત્તિ જે છે તે નૈસગિક પ્રવૃત્તિ જેવી હોય છે અને બાહ્ય નિમિત્ત પામીને જે પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય વગેરેને નૈમિત્તિકકર્મપ્રવૃત્તિ તરીકે પણ હોય છે. સર્વ જીવાને આહારાદિસ’જ્ઞાએ ભૂતકાળમાં યથાયોગ આહારાદિ પ્રાણ્યર્થ પ્રવૃત્તિ થઇ, વર્તમાન થાય છે અને ભવિષ્યમાં થશે અતએવ તે વૈકાલિકી પ્રવૃત્તિ ગણાય છે. નૈસગિક પ્રવૃત્તિરૂપ કર્મયોગ, સર્વ જીવોને આહારાદિ સ`જ્ઞાદ્વારા આહારાદિના થયા કરે છે. કપાધિવિશિષ્ઠ આહારાદિ સ`જ્ઞાજન્ય આહારાદિ કર્મ પ્રવૃત્તિયા સર્વ જીવાને પ્રતિક્ષણે થાય છે એમાં કશું કઈ આશ્ચર્ય નથી. પ્રવૃત્તિરૂપકર્મચાગને વાર્યા પણ ન વરાય એવે અવમેધવા. આહારગ્રહણ, જલગ્રહણ, વજ્રગ્રહણ પ્રવૃત્તિ, શરીરસ’રક્ષા પ્રવૃત્તિ, અને સ્વાજિવિકા પ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયે તે ત્યાગી થએલા મુનિવરોને પણ કર્યા વિના છૂટકો થતા નથી. હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદપદેશિકી સંજ્ઞાવાળા જીવાને સ્વજ્ઞાનાનુસારે વ્યાવહારિક જીવન પ્રવૃત્તિયેા કરવી પડે છે. આ વિશ્વમાં બાહ્ય અને આન્ત પ્રવૃત્તિ એ એ પ્રવૃત્તિરૂપ ક્રિયા વિનાના કોઈ જીવ દેખાતા નથી. મન-વચન અને કાયાના ચેાગની પ્રવૃત્તિ પૈકી કોઈને કોઈ પ્રવૃત્તિ તા હોય છેજ એમ અનુભવ કરતાં ત્વરિત અવમેધાશે. શ્રી વીરપ્રભુએ બાર વર્ષ પર્યન્ત ધ્યાન કર્યું તે વખતે પણ આત્મિક ધ્યાનરૂપ આન્તર્ પ્રવૃત્તિ તે વિદ્યમાન હતી. શ્રી વીરપ્રભુને જ્યારે કેવળજ્ઞાન થયું તે વખતે પણ તેમણે ધર્મ તીર્થ પ્રવર્તન, ધર્મ પ્રચારક
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્તિ, ઉપદેશ પ્રવૃત્તિ અને વિહારપ્રવૃત્તિ આદિ પ્રવૃત્તિને સેવી હતી. કૃતકૃત્ય થએલ એવા શ્રી વિરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં કર્મ નિજરાર્થે મને પ્રવૃત્તિને અનુત્તર વિમાનના દેવતાઓના પ્રશ્નના ઉત્તર આપવા નિમિત્તે સેવી હતી. ત્રદશગુણસ્થાનવતિશ્રી તીર્થકર મહારાજને પણ ક્રિયારૂપ પ્રવૃત્તિએગ વેદાને હતે-કરાતે હતો તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? ખરેખર સંસારી અને ત્રિકાલે પ્રવૃત્તિગ સેવ પડે છે. પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવવામાં ભેગીઓને કિયાપ્રવૃત્તિ એગ સેવ પડે છે. ઉપર્યુક્ત કચ્ચને સારાંશ એ છે કે પ્રત્યેક મનુષ્યને સ્વાધિકારે યથાયોગ્ય વ્યાવહારિક પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ કરે છે એમાં કંઈ આશ્ચર્ય નથી વા શેક નથી પરંતુ સ્વાધિકાર સ્વકર્મની ગ્યતા અને અગ્યતાને વિચાર કરી લાભાલાભને વિચાર કરી વિવેક પુરસ્સર આન્તર્ નિર્લેપભાવે પ્રવૃત્તિ કરી મનુષ્ય કર્મબન્ધનથી મુક્ત થાય એવું અત્ર ગ્રન્થમાં જણવવાને ઉદ્દેશ છે. સંસારમાં એક વનસ્પતિથી આરંભી ઈન્દ્ર પર્યત અવલોકશે તે અવબોધાશે કે પ્રત્યેક જીવ, પ્રવૃત્તિ ચકમાં ગુંથાયલે છે. પ્રવૃત્તિમાર્ગમાં પડેલા શે આનન્દ? એવું પૃચ્છતાં તેને ઉત્તર આપવામાં આવે છે કે પ્રવૃત્તિમાર્ગમાં કેવલ સુખ નથી. પ્રવૃત્તિમાર્ગને ત્યાગ કર્યા વિના અને નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યા વિના કદાપિ સુખની પ્રાપ્તિ નથી. પ્રવૃત્તિમાર્ગ એ નિવૃત્તિમાર્ગનું અપેક્ષાએ કારણ છે. પ્રવૃત્તિમાર્ગનું અમુકાપેક્ષાએ અવલંબન કર્યા વિના નિવૃત્તિમાર્ગમાં રહી શકાતું નથી. નિવૃત્તિમાર્ગની રક્ષાર્થે અમુકાધિકારે અમુક પ્રવૃત્તિમાર્ગની આવશ્યકતા સ્વીકારવી પડે છે, અએવ નિવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે અમુકાધિકારે અમુક ધર્મકર્મની પ્રવૃત્તિ અંગીકાર્ય છે એમ ધર્મ સમાજના મનુષ્યને અવગત થયા વિના રહેતું નથી. પ્રત્યેક મનુષ્ય આપેક્ષિક આદેય એવી પ્રવૃત્તિપૂર્વક નિવૃત્તિ સાધી આત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે અએવ પ્રવૃત્તિની જરૂર છે પરંતુ પ્રવૃત્તિ એવી સર્વ જી કરે છે પણ એવી કર્મવેગની પ્રવૃત્તિ પ્રવૃત્ત છતાં કર્મયેગીઓ અન્તમાં રાગદ્વેષથી અમુકાપેક્ષાએ જ્ઞાન વૈરાગ્ય બળે ચારા રાહી મુક્ત થાય એવા ઉચજ્ઞાનની સાથે પ્રવૃત્તિનનું
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ અત્ર દર્શાવવામાં આવે છે. સાંસારિક અને ધાર્મિક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં કોધ, માન, માયા અને લેભની ગતિ મન્દ થાય અને અન્તરથી આત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભૂત થઈને પ્રવર્તે, પ્રત્યેક કાર્ય કરતાં છતાં હું અને મારું એ ભાવ ન રહે અને સ્વફર્જને અમુક દષ્ટિએ અદા કરવામાં આવે એ ઉપગ રહે એવી રીતે અત્ર પ્રવૃત્તિ કર્મયોગનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સંસારવર્તિપ્રત્યેક મનુષ્ય વર્ણકર્માનુસારે શુભાશુભ ગણાતી અનેક જાતની પ્રવૃત્તિ કરે છે પણ તે શુભાશુભ પ્રવૃત્તિમાં શુભાશુભ રાગદ્વેષના પરિણુંમથી ન બન્યાય અને બાહ્યની શુભાશુભ કર્મ પ્રવૃત્તિમાં અન્તથી શુભાશુભની માન્યતા ઉઠી જાય, ફક્ત વ્યવહારે કર્મફર્જ પ્રમાણે માન્યતા રહે અને સ્વફર્જને અનુસરી નિર્લેપ પણે કર્મ પ્રવૃત્તિ થાય કે જેથી મનુષ્ય વ્યાવહારિક વર્ણકર્મના અધિકારમાં નિયુક્ત છતા અને ફર્જ બજાવતા છતા અન્તરથી નિર્મળ રહે એ અત્રે ઉપદેશ આપવાની જરૂર છે. ભરત ચક્રવતિએ ચકવતિ પદ ભગવ્યું પણ જ્ઞાન વૈરાગ્યાદિ બળે અન્તથી નિર્લેપપણું ભાવી અન્ત કેવલજ્ઞાન પામી પરમાત્મ પદ પામ્યા. તેઓ કર્મના યોગે જે અધિકારમાં નીમાયલા હતા અને જે જે પ્રવૃત્તિ કરતા હતા તેમાં તેમના મન્દ કષાય વર્તતા હતા અને અન્તથી બાહ્ય પદાર્થની પ્રવૃત્તિને તેઓ તટસ્થ સાક્ષીભૂત થઈને અવકતા હતા, તેથી અને તેઓ સર્વ બંધનથી વિમુક્ત થયા. પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓ વસ્તુતઃ આત્મજ્ઞાનીઓ છે કારણ કે તે બાહ્યથી કર્મયોગી છતાં અન્તરથી કમરહિત અને માનસિક અનેક પ્રકારની કામનારૂપ કર્મરહિત હોય છે. જે જે દેશમાં, જે જે કાળમાં આત્મજ્ઞાનીઓને અભાવ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં કર્મચાગની અસ્તવ્યસ્ત દશા થઈ જાય છે અને અધિકાર૫ર કે કર્મગ કોને સેવવા યોગ્ય છે અને કેવી કેવી સ્થિતિમાં તથા રીતિથી સેવવાયેગ્ય છે તેનું સમ્યજ્ઞાન ટળી જાય છે અને તેથી તે તે દેશના તે તે કાલના મનુષ્યસમાજની બાદ તથા આન્તરિકપ્રગતિના સ્થાને અવનતિ અવલકાય છે. આત્મજ્ઞાની મનુષ્ય અધિકારપર અમુકક્ષેત્રે, અમુકકાળે અને અમુકદશામાં
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સર્ગ અને અપવાદથી અમુક પ્રવૃત્તિ અમુક રીતિએ આદરવાયેગ્ય છે અને તે કર્તવ્ય કર્મધર્મ છે, એમ અવબોધીને તે ફર્જને વ્યવહાર અદા કરે છે તેથી તેઓ વ્યવહારથી તથા નિશ્ચયથી દેશ-સમાજસંઘ અને સ્વને પ્રગતિસંરક્ષકવ્યવસ્થાઓથી યુક્ત કરી શકે છે. જ્ઞાનીઓ સમાજની, દેશની અને સ્વપરની આધુનિક અને ભવિષ્ય સ્થિતિ અવલોકી શકે છે અને તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવતઃ કર્તવ્ય કર્મયોગને સ્વસ્વાધિકાર સર્વ મનુષ્યને સંબેધવા અધિકારી બની શકે છે અને સ્વયં સ્વાધિકારે જે જે કર્તવ્ય કર્મોગ્ય ધારે છે તે તે કરવા અધિકારી બની શકે છે. મગજની સમાનતા સંરક્ષી નિલેષપણે હારે મારા અધિકાર પ્રમાણે કર્તવ્યાવશ્યક કર્મને કરવાં જોઈએ એમ જે જ્ઞાની મનુષ્ય ધારી શકે છે તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રગતિકારક ઉપાયને સંયે પ્રવૃત્ત થઈ શકે છે. ઉત્સાહ, ખંત, વૈર્ય, સહનશીલતા, વિશેષતઃ નિર્દોષ કર્મ કરવાની વિવેકશક્તિ, દયા, સત્ય, પ્રામાણ્ય અને સ્વફર્જ બજાવવાની ચેગ્યતા ઈત્યાદિ ગુણેને જે પ્રાપ્ત કરીને સ્વકર્તવ્ય કર્મને ગમે તેવી સ્થિતિમાં તે તે કાલે જે જે રીતે કરી શકાય તેવી રીતે આચરે છે તે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મને અધિકારી બને છે અને તે આદર્શ કર્મયોગી બની અન્ય જિનેને સ્વાધિકાર કર્તવ્ય કર્મને અવધાવવા સમર્થ બને છે. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશામાં આજુબાજુના સંગને લેઈ લાભાલાભના વિવેકપૂર્વક કયું કર્તવ્ય કર્મ કેવી રીતે વ્યવસ્થા જનાઓપૂર્વક કર્તવ્ય છે અને તેમાં મારી કર્તવ્યગ્રતા શક્તિ કેટલી છે તેને નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવી એ. કંઈ નાના બાળકોના ખેલ નથી. મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધ કરવામાં અર્જુનની મતિ અનિશ્ચિત બની હતી તેનું શું કારણ હતું તે ખાસ અનુભવવાયેગ્ય છે. સ્વાધિકારે વર્ણાદિકની અપેક્ષા આદિ અનેક અપેક્ષા સાગોને વિચાર કરી જે જે સ્થિતિમાં જે જે મનુષ્ય પ્રારખ્યાદિ કારણથી મૂકાયે હેય તે વખતે તેને સંસારદશામાં કર્યું કર્મ કરવું અને તેમાં સ્વાધિકાર છે કે નહિ તે નિર્ણય કરે એ આત્મજ્ઞાન અને વ્યવહાર જ્ઞાનથી સમ્યમ્ અનુભવ થયા વિના બની શકે તેમ નથી.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
અળસીયા વગેરેની પેઠે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાઓ તે અનેક મનુષ્ય અવકી શકાય, પરંતુ વ્યવહાર અને નિશ્ચયથી દ્રવ્ય અને ભાવથી ઉપાદાન અને નિમિત્તથી સાધનભાવ અને સાધ્યભાવથી કર્તવ્ય જે જે કર્મો હોય તેઓને કરવામાં સ્વાધિકારની ગ્યતા કેટલી છે તેને સમ્ય નિર્ણય કરી પશ્ચાત્ કર્તવ્ય કર્મમાં તટસ્થ સાક્ષીભૂત થઈને પ્રવર્તનારા, કર્મને આચરતા છતા, કષાને મન્દ કરતા છતા; અને સામાન્ય દશાથી ઉચ્ચગુણ સ્થાનક પ્રતિ પ્રગતિ કરતા હતા અને ઉપર ઉપરની ગુણસ્થાનકની એગ્યતા પામી ભિન્ન ભિન્ન ઉચ્ચ શુદ્ધ કર્તવ્ય કર્મ કરનારા વિરલ મહાત્માઓ અવેલેકી શકાય છે. એવા કર્મયેગી મહાત્માઓ, સર્વ કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ સર્વ કર્મથી વિમુક્ત થઈને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. શ્રી મહાવીર પ્રભુ જ્યારે ગૃહાવાસમાં હતા ત્યારે ત્રણજ્ઞાન છતાં ગૃહાવાસીયસ્વકર્તવ્યધર્મકર્મોને આચરતા હતા અને જ્યારે તેઓ ત્યાગાવસ્થાના અધિકારને પામ્યા ત્યારે ત્યાગમાર્ગના કર્તવ્યધર્મમાં તલ્લીન થયા અને અનેક પરિસહે વેઠી આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવી શ્રી તીર્થની સ્થાપના કરી અને તીર્થકરતરીકેના સ્વાધિકાર વિશિષ્ટસર્વધર્મકર્તવ્ય કર્મવ્યવહારને અનુસર્યા, પશ્ચાત તીર્થકરત્વને અધિકાર સમાપ્ત થતાં સિદ્ધપદને પામ્યા અને વ્યાવહારિક સર્વ કર્તવ્ય કર્મોથી અને જ્ઞાનાવરણીયાદિ અણધાકર્મોથી વિમુક્ત થયા. એ ઉપરથી અવબોધવાનું કે મનુષ્ય જે જે દશાને (અવસ્થાને) પ્રાપ્ત કરી હોય તે તે દશાના સ્વયેગ્યકર્તવ્યકર્મમાં વિવેક પૂર્વક તત્પર રહેવું, અને જ્ઞાનવૈરાગ્યબળે અન્તરથી નિર્લેપ રહી ઉપરની ઉચ્ચ અવસ્થાની દશાને પ્રાપ્ત કરવાના અધિકારી બનવું તેમજ ઉત્તરોત્તરની ઉરચાવસ્થાઓને સ્વાધિકારમાં રહી પ્રાપ્તિ કરવા અધિકારી બની સ્વકર્તવ્ય સર્વપ્રવૃત્તિ કર્યા કરવી. સ્વાધિકારે જે જે વ્યાવહારિક આવશ્યક પ્રવૃત્તિ કરવાની હોય અને તેના કરતાં અન્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાતી હોય પરંતુ તેમાં સ્વાધિકાર યેગ્યતા ન હોય અને તે કરવામાં કે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકર્મપ્રવૃત્તિને ત્યાગી, સ્વાધિકાર ભિન્ન અન્ય પ્રવૃત્તિને ગ્રહે છે તે
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ઉભયબ્રણ બની સહસમુખવિનિપાતને પ્રાપ્ત કરે છે. અતએ અન્ય પ્રવૃત્તિ કરતાં સદષપ્રવૃત્તિ સ્વાધિકાર હોય તથાપિ તે કરવાને અન્તરથી નિર્લેપ રહી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યાં સુધી જે અવસ્થામાં સ્થિતિ કરવી પડે તાવત્ તે દશાની અધિકારિતાની આવશ્યક પ્રવૃત્તિને અવલંબવી પડે એ ન્યાય છે. ન્યાયાધીશને ન્યાયાધીશના અધિકાર પ્રમાણે ન્યાય આપી શિક્ષાદિ કર્તવ્ય કરવાં જોઈએ અને જદારે ફ્રિજદારના અધિકારપ્રમાણે યાવત્ એ સ્થિતિ છે તાવત ફજદાર એગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. અધિકારના પરાવર્તનની સાથે જે જે અધિકાર પ્રાપ્ત થાય છે તેવી પ્રવૃત્તિ કરવાની હોય છે અને પૂર્વના અધિકારની પ્રવૃત્તિને ત્યાગવાની હોય છે. જે જે મનુષ્ય પ્રારબ્બાદિયેગે જે જે દશામાં અવસ્થિત છે તે તે દશામાં આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે અન્તથી નિર્લેપ રહી સ્વાધિકાર પ્રવૃત્તિને કરે છે તે તે મનુષ્ય ઉપરની ઉચ્ચદશાના અધિકારને પ્રાપ્ત કરવા રોગ્ય બની આભવમાં વા પરભવમાં ઉપરની ભૂમિકાના ગુણોને
સ્પર્શે છે. જે વિદ્યાર્થી પ્રથમ ધરણના શિક્ષણકર્મને અધિકારી છે તેને બી.એ. ના કલાસમાં બેસાડવામાં આવે છે તેથી તેને લાભના સ્થાને હાનિ પ્રાપ્ત થાય છે. બી. એ.ના અધિકારી વિદ્યાર્થિને પ્રથમ ધોરણની કલાસમાં બેસાડીને ગંધવામાં આવે છે. તેથી તેને લાભને સ્થાને હાનિ છે તદ્વત જે મનુષ્ય બાહ્યવ્યવહારદશાથી વિરૂદ્ધ અનધિકારોગ્ય કાર્યોને કરે છે તે હાનિને પ્રાપ્ત કરે છે. જે અધિકારને જે યોગ્ય હોય તે અધિકાર પ્રમાણે તેને કર્તવ્યકર્મને ઉપદેશ દેવામાં આવે અને કર્તવ્યકર્મો તે તે દશા પ્રમાણે તે કરે તે સ્વાધિકાર એગ્ય કર્મપ્રવૃત્તિ કરીને તે સ્વાધિકારથી ઉચ્ચ એવી અનુકમ ઉચ્ચદશાઓને અનુક્રમે અનુક્રમે પ્રાપ્ત કરવા અધિકારી બને છે, અને તે પ્રગતિમાર્ગની ભૂમિકાઓમાં સ્વાધિકારપ્રવૃત્તિ દ્વારા આરહતે જાય છે. અએવ ઉપર્યુક્ત ઉલ્લેખથી અવધવું કે સ્વસ્વાધિકારદશાગ્યપ્રવૃત્તિનું સમ્યજ્ઞાન કરી અને તેનાં પ્રજને–રહસ્ય અવધી કર્મયેગી થવાથી કદાપિ ધર્મ વા કર્મમાર્ગથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી અને અધિકાર પરત્વે
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મપ્રવૃત્તિને અન્તથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત કરવાની સાથે કરવાથી આમેન્નતિમાર્ગમાં સદા આગળ પ્રવહવું થયા કરે છે. જેનામાં જે શક્તિ ખીલી હોય છે અને તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વ્યાવહારિક દષ્ટિએ તેને જે જે કર્તવ્યપ્રવૃત્તિ કરવી ઉચિત હોય છે તે તેને કરવી પડે છે અને એ કર્તવ્ય પ્રવૃત્તિ કરવાની ફર્જથી યદિ તે વિમુખ થાય છે તે તે સ્વ અને પારને અનેક પ્રકારની હાનિ પ્રાપ્ત કરાવે છે. સર્વ જીવોને વર્તમાન, ભૂત, અને ભવિષ્યમાં સ્વદેહાદિષણાર્થે અનેક પ્રવૃત્તિ કરવાની હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેમાં વિશેષ એ છે કે પ્રારબ્બાદિયેગે જે જે પ્રવૃત્તિ થાય તેનાં લાભાલાભને વિવેક હે જોઈએ અને જ્ઞાનગપૂર્વક તે પ્રવૃત્તિ થવી જોઈએ. જ્ઞાનપૂર્વક થતી પ્રવૃત્તિથી ભવિષ્યમાં અનુભવશિક્ષણ મળે છે અને તેથી ભવિષ્યમાં અનેક પ્રકારના સુધારા વધારા યુક્ત પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ પ્રકારનાં કર્મ કન્યા વિના અને પંચ શરીરને નાશ થયા વિના દેહાદિક પ્રવૃત્તિ ટળતી નથી. જ્યાં સુધી દેહનું
અસ્તિત્વ છે તાવત્ જ્ઞાની વા અજ્ઞાની દેહાદિ પોષણાર્થે પ્રવૃત્તિ કર્યો વિના રહી શકે તેમ નથી. જીવ માત્રની પ્રવૃત્તિ અનિવાર્ય હોવાથી જ્ઞાનીઓને એ ફર્જ શીર્ષે આવી પડે છે કે તેઓની પ્રવૃત્તિ
માં જ્ઞાનમાર્ગપૂર્વક પ્રવર્તવાને ઉપદેશ દે. શ્રી આદિનાથ પ્રભુએ ગ્રહવાસમાં મનુષ્યને અનેક પ્રકારની શિલ્પાદિ શિક્ષણની પ્રવૃત્તિ દર્શાવી હતી. જો કે શિલ્પાદિ કળાઓ સષિત હતી તે પણ તેના વિવેક વિના અને તેની પ્રવૃત્તિ વિના નિવૃત્તિમાર્ગ તેઓ થઈ શકે તેમ નહેતું અત એવ તત્કાલીન મનુષ્યોને કર્મમાર્ગની શિલ્પાદિ પ્રવૃત્તિ જણાવવાની જરૂર પડી હતી. પન્નર કર્મ ભૂમિમાં તીર્થક ઉત્પન્ન થઈ શકે છે અને કર્મભૂમિમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગ, ચિરંજીવી, થઈ શકે છે તેનું સૂક્ષ્મરહસ્ય અનુભવવાની જરૂર છે. અકર્મ ભૂમિમાં કર્મમાર્ગ ન હોવાથી ત્યાં તીર્થંકરે વગેરે થઈ શકતા નથી અને ત્યાંના મનુષ્યને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઉપર્યુક્ત રહસ્યથી અનુભવી શકાશે કે જ્યાં અસિ-મષી કૃષ્ણાદિક કર્મમાર્ગની પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે ત્યાં કર્મપ્રવૃત્તિની સાથે ધર્મપ્રવૃત્તિ અને ધર્મની નિવૃત્તિ હેય છેજ. વ્યાવહારિક કર્મપ્રવૃત્તિનું કાલે કાલે ક્ષેત્રે ક્ષેત્રે અનેક રૂપે પરાવર્તન થાય છે. વ્યાવહારિક શઢિપ્રવૃત્તિ અને વ્યાવહારિક વેગિકપ્રવૃત્તિ એ બન્નેનું મૂલ તપાસવામાં આવે તે બનેમાં ભૂલ સ્વરૂપે એક સરખી પ્રજનતા અને ઉદ્દેશતા અવેબધાય છે પરંતુ ક્ષેત્રકાલાનુસારે વૈગિક પ્રવૃત્તિ જ રઢિકપ્રવૃત્તિ
નું સ્વરૂપ ખરેખર સંસ્કારબલાદિ અનેકકારણેએ ગ્રહે છે. પ્રવૃત્તિને નિર્લેપ પણે કરવી એજ સર્વ જીવોને પ્રવૃત્તિમાર્ગ છે એમ કથીને વાસ્તવિકકર્મચાગઢષ્ટિએ જણાવવાનું એ છે કે જે જે કર્મવેગની પ્રવૃત્તિ જે જે દ્રવ્ય, ક્ષેત્રે, કાલે અને ભારે પ્રવૃત્ત થઈ હોય છે તેઓને મુખ્ય ઉદ્દેશ તે અમુક જીવોના અમુકાધિકાર દશ સ્થિતિ આશ્રયીને સરસ હોય છે અને તે તે કાલે તે તે ક્ષેત્રે અમુક જીને ઉદેશીને થએલી તે તે કર્મપ્રવૃત્તિ તે એગ્ય હોય છે પણ પશ્ચાત તેઓનું વૈગિક પ્રવૃત્તિસ્વરૂપ પરાવતને યદા રિઢિકસ્વરૂપ રહે છે અને અધિકાર પરત્વેના કિયમાણપ્રવૃત્તિનાં રહસ્ય-પ્રજનેના જ્ઞાનને અભાવ થાય છે ત્યારે તેમાં અધિકાર વા અનધિકારને કશે નિયમ રહેતું નથી તેથી તેમાં અસ્તવ્યસ્થ કમ પ્રવર્તે છે, અત એવ કર્મ અને ધર્મમાર્ગની પ્રવૃત્તિનું ઉચ્ચ સ્વરૂપ અવબેધાવીને તેમાં દિવ્ય જીવનતા આણવી. ધર્મ અને કર્મયોગના પ્રવૃત્તિમાર્ગો અનેક જીવોના અનેક પ્રકારના અધિકારની અપેક્ષાએ
વ્યક્તિગતે કેચિત ભિન્નભિન્ન હોય છે, તેથી ધર્મકર્મપ્રવૃત્તિદર્શકે એ ભિન્નભિન્નપણે ભિન્નાધિકારપેક્ષાએ પ્રબેધ્યા છે તેથી ભિન્નભિન્નછના ભિન્નભિન્નાધિકારોને દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અવગત કરવામાં ન આવે તે તે સંબંધી શંકાને ગોટાળે પ્રગટે છે અને તેથી કર્મમાર્ગમાં આશંકા રહેવાથી જીવની સ્વાધિકાર એગ્ય ધર્મ કર્મમાં પ્રવૃત્તિ થતી નથી, માટે જે જે કર્મ પ્રવૃત્તિ વિશ્વમાં દેખાતી હોય–શાસ્ત્રમાં જે જે દર્શાવી હોય તે તે કર્મ પ્રવૃત્તિના દ્રવ્ય ત્રિકાલ અને ભાવે ભિન્ન ભિન્ન અધિકારી જીવે છે એવું અવબોધીને સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિને આદરવી એજ શ્રેયસ્કર છે. બ્રાહ્મણને બ્રાહ્મણ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ ચેય ધર્મકર્મની પ્રવૃત્તિ આદરવી સંઘટે છે અને જે ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિય છે તેને ક્ષાત્ર ધર્મકર્મની પ્રવૃત્તિ આદેય છે. રાજપુત્ર યુવરાજ હોય તે સમયે તેની કર્મપ્રવૃત્તિ તેના અધિકાર પ્રમાણે ભિન્ન છે અને તે સમયે યુવરાજ ધર્મકર્મયોગ્ય પ્રવૃત્તિ આદરવાની છે અને જ્યારે તે રાજા થાય ત્યારે તે સમયે તેને રાજાયેગ્યકર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે. સેવકને સેવાના અધિકારે જે જે કર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે તેને ત્યાગ કરીને નૃપતિ શક્તિના અભાવે નૃપતિકાર્ય કરવા જતાં તે સહશ્રમુખવિનિપાતતાને પ્રાપ્ત કરે છે. રાગીને રાગીના યોગ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મ પ્રવૃત્તિ કરવી પડે છે અને ત્યાગીને ત્યાગીના અધિકાર એગ્ય સ્વધર્મકર્મપ્રવૃત્તિ કરવી પડે છે. સર્વ સ્વસ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ થયા કરે છે અતએવી પ્રવૃત્તિમાર્ગ એ જીવનસૂત્ર છે. પ્રવૃત્તિ એ જીવન છે. બાહ્ય ધર્મકર્મની અસ્તિ આદિ અનેક પ્રકારની અસ્તિનું મૂલ પ્રવૃત્તિ છે, માટે સ્વાધિકાર એગ્ય જે જે ધર્મકર્મની પ્રવૃત્તિ અવબોધાતી હોય તે ઉત્સર્ગ અને અપવાદથી યથાશક્તિ નિર્લેપપણે આચરવી ઘટે છે.'
ગુણકર્માનુસારે બ્રાહ્મણ સ્વબ્રાહ્મણ રેગ્યધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરે, ક્ષત્રિય ક્ષત્રિયગ્યક્ષાત્રધર્મકર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વૈશ્ય વૈશ્ય
ગ્ય કર્મપ્રવૃત્તિયોને ત્યાગ કરે, શુદ્ર સ્વકર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, ત્યાગિ સ્વત્યાગપ્રવૃતિને ત્યાગ કરે, જલસ્વ જલાગ્યધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વાયુ વાવાની પ્રવૃત્તિને ત્યાગ કરે અને શરીરમાં રહેલા પ્રાણ સ્વપ્રાણુતાપ્રવૃત્તિને ત્યાગ કરે તે એકદમ આ વિશ્વને ક્ષણમાત્રમાં નાશ થઈ જાય અને મહાપ્રલય વર્તી રહે, પરન્ત કોઈની પ્રવૃત્તિને સર્વથા નાશ થતું નથી તેથી આ વિશ્વ અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત પ્રવર્યું અને પ્રવર્તશે. વાયુ વાવાની પ્રવૃત્તિ નૈસગિકરીતિએ કર્યા કરે છે અને તેથી જગના સર્વજી તેના ઉપગ્રહ જીવી શકે છે એમ જલાદિ સર્વની પ્રવૃત્તિથી આ વિશ્વ નવ્યા કરે છે. મનુષ્યની વિચિત્ર અધિકારની અપેક્ષાએ એકસરખી પ્રવૃત્તિ હતી નથી. કેટલી બાબતમાં વિશ્વવતિ સર્વ જીવોની ઉપાધિભેદે ભેદતા હોવા છતાં પરેકરાદિ સામાન્ય કર્મમાં એકસરખી પ્રવૃત્તિ દેખાય
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
છે અને વ્યછિપરત્વે ઉપાધિભેદે ભિન્નપ્રવૃત્તિ અવકાય છે. આ વિશ્વમાં સર્વ જીને નૈસગિકરીતિએ જીવવાને એકસરખો અધિકાર હોય છે તેમાં અન્ય જીવોને રક્ષવાનો પણ એકસરખે અધિકાર હેય છે અને તેના વેગે દયાદિગે રક્ષક પ્રવૃત્તિમાં પ્રવર્તવાને એકસરખે અધિકાર હોય છે, છતાં વ્યક્તિની અપેક્ષાએ અને ગુણકર્મની અપેક્ષાએ ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં સદોષતાદિ અનેક તરતમયેગો રહે છે તથાપિ તે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આન્તરિક નિર્લેપત્વ ધારવું એ તે સર્વ જીવોને એધસરખે ઉપદેશ દેવે પડે છે. વોઝવચવનમ્ એવું જલજંતુઓ વગેરે સૂક્ષ્મપ્રાણિવર્ગમાં અવલકાય છે તેથી એમ ન સમજવું કે મનુષ્ય માટે પણ સર્વથાપ્રકારે એ સૂત્ર આદેય છે. જીવન જીવવામાં જીવની સહાય છે, મનુષ્યને જીવવામાં છે અને અજીને ઉપગ્રહ છે, પરન્તુ આન્તર બાહ્ય તારતમયેગે નિર્દોષ પ્રવૃત્તિના માર્ગ ઉપર આરેહતા રહેવું એવું અવધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે હિંસાદિથી સ્વદેષ પ્રવૃત્તિને આદરતાં છતાં અન્તથીઅનુબંધાદિહિંસા પરિણામને ત્યાગ કરીને નિર્દોષત્વ ધારણ કરવું કે જેથી મેનાથઃ એ સૂત્રરીતિ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધમાર્ ન થવાય અને અન્તથી નિબંધ મુક્ત અંશે અંશે રહી શકાય અને ઉપરની ઉચ્ચભૂમિકામાં આરેહવાને અધિકાર પ્રાપ્ત થાય. નિર્દોષપ્રવૃત્તિ અને નિર્દોષપરિણામે આત્માની શુદ્ધતા થાય છે એવું પ્રત્યેક વર્ણાધિકારમાં રહેલા મનુષ્ય અવધીને સ્વાધિકારે તરતમયેગે સદોષપ્રવૃત્તિ છતાં અન્તરથી શુદ્ધિાપગે નિર્દોષ રહેવા લક્ષ્ય દેવું અને સ્વાધિકારકર્મથી ભ્રષ્ટ ન થવું. વસ્તુતઃ આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક સર્વવિરતિચારિત્રરૂપનિવૃત્તિમા
ના જેઓ પરિપૂર્ણ અધિકારી ન થયા હોય તેઓએ પ્રવૃત્તિમાર્ગમાં ધર્મ અને કર્મથી પ્રવૃત્ત રહેવું જોઈએ. સર્વવિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરનારાઓને પણ ધર્માર્થ યથાગ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. જેઓ અપ્રમત્ત ચારિત્રભાવમાં રહે છે તેઓને પણ આન્તરધ્યાનરૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે. ધર્મની રક્ષાર્થે ધર્મની પ્રત્યર્થે અને ધર્મના પ્રચારાર્થે અનેક પ્રકારની આવશ્યક સેવારૂપ પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
સેવવી પડે છે તે પશ્ચાત્ જેઓ ગૃહાવાસમાં રહ્યા હોય અને જેએના માથે ગૃહાવાસ સંબંધી અનેક ફન્નેં અદા કરવાની છે તેને તે પ્રવૃત્તિમાર્ગનું અવલખન હોય એમાં શું આશ્ચર્ય ? અલખત તેમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી. પ્રવૃત્તિનાં વર્તુલા સ્વવૃત્તિના અનુસારે પ્રત્યેક જીવને લઘુ લઘુત્તર લઘુત્તમ અને મહત્ મહત્તર મહત્તમ હાય છે. કોઈને સંકીર્ણષ્ટિથી રૂઢપ્રવૃત્તિવર્તુલમાં રહેવું પડે છે અને કોઇને ઉદારદ્રષ્ટિથી મહત્તમપ્રવૃત્તિવનુંલમાં રહી પ્રવર્તવું પડે છે. કોઇનું અનન્તવર્તુલ સાધ્યરૂપે પ્રવર્તે છે અને કેાઇને ભાવનામાં અમુક વૃત્તિભેદે અમુકપ્રકારનું પ્રવૃત્તિવર્તુલ કલ્પવું પડે છે. જ્ઞાનભેદે, દેશભેદ, કાલભેદે, ભાવભેદે, ધર્મભેદે, અને સમાજભેદે અનેકપ્રકારનાં લઘુમહત્તમપ્રવૃત્તિવર્તુલ હાય છે, તેમાંથી કેાઈમાં કોઈ વર્તે છે અને કાઈમાં કાઈ વર્તે છે. વ્યાવહારિક અને નૈઋયિકષ્ટિએ અસંખ્ય અને અનન્તભેદવાળાં પ્રવૃત્તિવર્તુલે થાય છે. પ્રવૃત્તિમાર્ગનાં પિરવતુલા દેશ, કાલ, દ્રવ્ય અને ભાવભેદે સર્વ જીવા આશ્રયી અનેક પ્રકારનાં અવલેાકાય છે અને તેમાં સર્વ જીવે વૃત્તિદ્વારા પ્રવૃત્તિમાં ગુંથાયલા દેખવામાં આવે છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિયેનું અધિકારભેદે લાભાલાભ સ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ સ્વાગ્યાધિકારભેદે જે કઈ લૈાકિકાજીવિકાર્થે અને ધર્માર્થ આનુમાજીના સંયેાગેા તપાસી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં હાનિ કરતાં વિશેષતઃ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રવૃતિ કર્યા વિના રહેવાતું નથી, તેથી જ્યાંસુધી પરિપૂર્ણનિવૃત્તિ થઈ નથી ત્યાંસુધી વ્યવહારનયાનુસારે પ્રવૃત્તિ કરવી એ ઉચિત આવશ્યક અને લાભપદ અવમેાધાય છે. સત્ય ચેાગ્યપ્રવૃત્તિ અધિકારે અવમેધવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ દશામાં નિર્લેપ રહેવું એ પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓને સારરૂપ અવમેધાવવાનું છે. એકજ ખાખતમાં અનેક મનુષ્યેાના અનેક પ્રવૃત્તિ માર્ગો ભિન્ન પડતા હોય અને અનેક પ્રવૃત્તિયાના વિચારેનુ મત સંઘર્ષણ પરસ્પર થતું હોય તેમાં કઈ પ્રવૃત્તિયેા પરસ્પર સાપેક્ષતાએ સાધર્મ્યુ એકતાને ભજે છે તેના નિર્ણય કરવા એ કઇ પ્રવૃત્તિયાના પરિપૂર્ણ સમ્યાન વિના ખની શકે તેમ નથી. પૂર્વ કાલમાં, વર્તમાનમાં,
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ અને ભવિષ્યમાં અનેક જીવોની એક બાબતમાં અનેક પ્રવૃત્તિના મતભેદે અત્યાદિયેગે થયા, થાય છે અને થશે એમ અનુભવ દષ્ટિએ વિચારતાં સમ્યમ્ અવબેધાશે. પ્રવૃતિ દ્વારા નિવૃત્તિનું અસ્તિત્વ સંરક્ષાય છે એવું પ્રવૃત્તિના મૂલ ગર્ભમાં ઉતરીને અવલોકવાથી અવબોધાશે. કઈ પણ વસ્તુનું અસ્તિત્વ સંરક્ષવા નૈસર્ગિક દષ્ટિએ તે વસ્તુના ગર્ભમાં અસ્તિત્વસંરક્ષકપ્રવૃત્તિબીજકે રહેલાં હોય છે એમ સર્વ વસ્તુઓમાં અનુભવી શકાશે. અસ્તિત્વ સંરક્ષકની બીજક પ્રવૃત્તિ સ્વયમેવ સર્વમાં ઉદ્દભવે છે પરંતુ જેનું અસ્તિત્વસંરક્ષક પ્રવૃત્તિબીજ અમર રહેવાનું હોય છે તેની સામગ્રીઓ હયાત રહે છે. વ્યાવહારિક અને ધાર્મિક બીજકે વૈગિક અને રોઢિકદષ્ટિએ અનેક મતભેદે અનેક પ્રકારનાં પ્રવર્તતાં હોય છે અને તેઓનું અસ્તિત્વ સંરક્ષવું એ અસ્તિત્વસંરક્ષકશૈલીએ આદેય ગણું શકાય. પ્રસંગોપાત્ત પ્રવૃત્તિનું વિવેચન કરતાં પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુક્ત અનેક વિચારે કહેવાયા. હવે મૂલપ્રવૃત્તિ વિષયને ઉદ્દેશી સારાંશરૂપે કથવાનું એ છે કે જ્યારે પ્રવૃત્તિ એ બાહ્યાવશ્યકકર્મરૂપ સિદ્ધ થાય છે ત્યારે તેનું સમ્યજ્ઞાન કરી સ્વસ્વબાહ્ય તથા આ
ન્તરપ્રવૃત્તિમાં સુધારા વધારા કરવા અને સમ્યગજ્ઞાનપૂર્વક નિર્ણતકૃત સ્વયેગ્યપ્રવૃત્તિને અનુસરી દેશકાલાનુસાર પ્રવર્તવું એ સ્વાત્મહિતાર્થ છે એમ પ્રત્યેક મનુષ્ય અવધારવું. સ્વહુદયશુદ્ધિપૂર્વક બાહ્યાધિકારે કરાતી બાહ્યપ્રવૃત્તિ ગમે તેવી હોય તે પણ હાદિક દષ્ટિએ તે સ્વફર્જ લાભાર્થ છે એમ અવધીને પ્રવૃત્તિદષ્ટિએ તેનું ઉપયોગિત્વ સ્વીકારી તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સ્વપ્રવૃત્તિવત્ અન્યજીની પ્રવૃત્તિ ન હોઈ શકે તે અધિકારિભેદે એગ્ય છે તેથી પરસ્પર ભિન્ન ભિન્ન
વ્યક્તિની ભિન્નભિન્ન અધિકારિતાએ ભિન્નભિન્ન પ્રવૃત્તિનું પરસ્પર વિરૂદ્ધત્વ અવલોકી પરસ્પર ભિન્ન વિરૂદ્ધ ભાસતી પ્રવૃત્તિને સ્વદષ્ટિથી અસત્ય માનીને તેનું ખંડન કરવાની સ્વાત્મબલવિનાશકશૈલી તથા પરબલવિનાશક શૈલીને ન ચડવી જોઈએ. પરસ્પર નિન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી એવી ભિન્ન પ્રવૃત્તિને તે તે પ્રવૃત્તિના અધિકારિની દષ્ટિએ અવલોકી સત્ય અવલેકવું અને સ્વાધિકારે થતી પ્રવૃત્તિમાં
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33
પ્રવૃત્ત થવું એ શ્રેયસ્કર છે. - લકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
अनेका हि क्रियाः प्रोक्ताः, निमित्तापेक्षया खल्लु। लौकिकव्यवहारण, लौकिकाच क्रियाः स्मृताः॥६॥ सा पुनर्दिविधा प्रोक्ता, प्रशस्येतरभेदतः। योग्यायोग्यतया ज्ञेया, त्रियोगेन नृणां द्विधा ॥७॥
શબ્દાર્થ-જ્ઞાનીઓએ નિમિત્તરૂપ વ્યાવહારિકાપેક્ષાએ બહુ અનેક પ્રકારની ક્રિયાઓ કથી છે. લૌકિક વ્યવહારે લૈકિક ક્રિયાઓ સ્મૃતિમાં અવધવી. પ્રશસ્ય અને અપ્રસ્ય ભેદથી તે બે પ્રકારે લોકિકકિયાઓ જાણવી. પુનઃ તે ત્રિગે ચેાગ્ય અને અગ્ય એ બે ભેદે મનુષ્યને કિયાએ અવધવી.
ભાવાર્થ-જે જે પ્રમાણમાં વિચારોનું વ્યાપકત્વ વધે છે તાવત્ પ્રમાણમાં કિયાઓ અર્થાત્ આચારેનું વ્યાપકત્વ વૃદ્ધિ પામે છે. કિયાઓના વિચારનું ક્ષેત્ર જ્યાં સંકીર્ણ અને શિઢિક નિ. યમથી બદ્ધ છે ત્યાં માલિત્ય પ્રગટે છે અને અને પરિણામ એ આવે છે કે તકિયાવિશિષ્ટ વિચારેની વિશ્વમાં વ્યાપક દષ્ટિએ કિચિત મહત્તા રહેતી નથી. લોકિક જે જે આવશ્યક ક્રિયાઓ આચારે છે તે, તે તે દેશની પરિસ્થિતિએ આજુબાજુના સંયોગોના અનુસારે ઉદ્દભવિલા હોય છે. લોકિકાચાર કિયાઓના સ્વાધિકારાદિયેગે પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ છે પુનઃ તે યંગ્ય અને અગ્ય એવા ભેદે મન વચન અને કાયાથી મનુષ્યને હોય છે એમ અવધવું. મન વાણી અને કાયાથી જે જે કિયા અધિકારાદિયેગે કરવા ગ્ય છે તે ગ્ય તરીકે અવધવી અને જે જે કિયાએ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાધિકારગે અનાવશ્યક હેઈ કરવાને અગ્ય હોય છે તે અગ્ય અવધવી. જે જે ક્રિયાઓ કઈને અધિકારાદિગે કરવાને યોગ્ય હોય છે તે તે કિયાએ કેઈને અનધિકારાદિગે અગ્ય છે. જે
૫
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪. જે ક્રિયાઓ કેઈને લૈકિક વ્યવહાર દ્રવ્યાદિયેગે પ્રશસ્ય હોય છે તેજ પ્રશસ્ય ક્રિયાઓ અન્ય કેઈને લોકિક વ્યવહાર દ્રવ્યાદિની અનધિકારિતાએ સ્વફર્જથી ભિન્નદશાએ અપ્રશસ્યરૂપે હોય છે. આજુબાજુના બાહ્ય જીવનસંરક્ષક પ્રગતિકારકાદિસંગોની પરિસ્થિતિ, અધિકાર અને અન્યાપેક્ષાઓ વગેરેના વિચારવિવેકપૂર્વક એગ્ય તે કેઈ વખતે અગ્ય અને અયોગ્ય તે કઈ ક્ષેત્રકાલાદિમાં એગ્ય અને પ્રશસ્ય તે અપ્રશસ્ય અને અપ્રશસ્ય તે પ્રશસ્ય કિયાઓ રૂપે દેખાય છે. બાહ્યવ્યાવહારિક ક્રિયાઓનું અસ્તિત્વ પ્રાકટ્ય અને સંચાલકત્વ આ વિશ્વમાં કયા કયા દ્રવ્ય ક્ષેત્રકાલભાવને કયાં કયાં જીવનાદિ નિમિત્તે પામીને થાય છે તે ઐતિહાસિક દષ્ટિએ-ક્રિયેટ્સવની દષ્ટિએ –જનસમાજજીવન દષ્ટિએ-વિવિધાધિકાર દષ્ટિએ-રઢિક અને વૈગિકવિચારભેદ દષ્ટિએ અને હેપાદેયદષ્ટિએ અવલેકીને તેને નિર્ણય કરવું જોઈએ. દેશકાલપરત્વે અમુક ક્રિયાઓનું અમુકદેશીય અને અમુકકાલીય મનુષ્યમાં પરાવર્તન કેવા બાહ્ય તથા આન્તર સંગે પામીને થાય છે તેને જેણે અનેક પ્રકારની વિવેકદષ્ટિએ નિર્ણય કરેલ છે તે બાહ્ય ક્રિયાઓ આચાર સંબંધી કંઈક કથવા તથા આદરવાને અધિકારી બને છે. અમુક કિયાઓને નિષેધ અને અમુક કિયાઓની પ્રવૃત્તિ કરતાં પૂર્વે તે તે ક્રિયાઓનું દેશકાલભાવ અને અધિકારીભેદે નિષેધત્વ અને પ્રવૃત્તિત્વનું સમ્યગ્ર સ્વરૂપ ખરેખર અનુભવદષ્ટિએ અવધવું જોઈએ. કઈ પણ આચરણ–ક્રિયાનું સ્વરૂપ તેના અધિકારી-અધિકારી કેણ છે તેની ઉપયોગિતા અને તેની અસ્તિતા, વિશ્વષ્ટિએ કેવી છે અને અમુક વ્યક્તિની તથા સમાજદષ્ટિએ અપેક્ષાએ કેવી છે તેને પરિપૂર્ણ નિર્ણય કર્યા વિના આધ્યાત્મિક વા નિષેધકદષ્ટિથી કંઈ પણ લૌકિકાચાર માટે વધવું તે પ્રમાણીભૂત માની શકાય નહિ. લૈકિકવ્યાવહારિકશાસ્ત્ર, મનુષ્ય અને જે જે કિયાઓના કર્તાઓ તે તે કિયાઓનું જે જે ઉપગિ વા અનુપવિત્વ કથે તેટલા માત્રથી તેને સમ્ય નિર્ણય કરી શકાય નહિ, પરંતુ વસ્તુતઃ સ્વાનુભવદષ્ટિએ તે તે ક્રિયાઓના અસ્તિત્વ પ્રાકટય અને પ્રવૃત્તત્વઆદિને નિર્ણય કરી અનેકટણિયેની અપેક્ષાએ
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ તેઓનું ઉપયોગિઆદિ અને અધિકારભેદે કર્તવ્યતાદિકને વિવેકદષ્ટિએ નિર્ણક કરે એ સ્વફર્જઆદિ માટે હિતાવહ છે. અમુક કિયાને અમુક દ્રવ્યક્ષેત્રાદિકને આદર કર વા ન કરે તેનું જે પરિપૂર્ણ સ્વરૂપ સમજે છે અને અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મચારિત્ર્યદષ્ટિએ જે લૈકિક વ્યાવહારિક ક્રિયાઓ કરતે છતે અન્તથી તટસ્થ સાક્ષીભૂત રહી શકે છે તે મનુષ્ય લોકિકવ્યવહારમાં વર્તતે છતે લેકિક ક્રિયાઓ કરવાને અધિકારી બને છે. લૈકિકવ્યવહારે જે જે ક્રિયાઓને જે જે દેશકાલીય મનુષ્ય આચરે છે તે નિમિત્ત હેતુપૂર્વક આચરે છે તેને પ્રાય મુખ્યવૃત્તિએ નિર્ણય કરે. અમુક ક્રિયાઓ મારે કર્તવ્ય છે અને તે અમુક કારણથી અને અમુક સંગમાં અમુક વિધિથી અમુકાધિકારે, ઈત્યાદિ બાબતોનું જે પરિપૂર્ણ જ્ઞાન કરીને આચારની વૈગિક દષ્ટિએ તથા તટસ્થ દષ્ટિએ જે મનુષ્ય ક્રિયાઓ કરે છે તે પરસ્પર બાહ્યતઃ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારા હોવા છતાં આન્તર દષ્ટિએ પરસ્પર અવિરેધી ક્રિયાઓ કરનારા અવબોધવા. પરસ્પર વિરૂદ્ધ કિયાઓ વિશ્વમાં સર્વત્ર અવલકાય છે પરંતુ આન્તરદષ્ટિએ બાહ્યક્રિયાઓના આશયેપ્રજને તપાસતાં અધિકારભેદે વ્યષ્ટિભેદે ભેદ છતાં આન્તરદષ્ટિએ પારસ્પરિક સાપેક્ષાપૂર્વક અવિરૂદ્ધત્વ અવબોધવું. અધિકાર અને આશયદષ્ટિએ સ્વયેગ્ય વા અગ્ય તથા સામાજીક દષ્ટિએ ચગ્ય વા અગ્ય અને અસ્તિત્વસંરક્ષક દષ્ટિએ ગ્યત્વ અને અગ્યત્વને નિર્ણય કરી સ્વાધિકાર જે જે મન જે જે ક્રિયાઓને જે જે ફજે કરે છે તેમાં તેઓ સ્વપરને લાભ સમપી શકે છે. આ વિશ્વમાં ઉદારષ્ટિએ સમષ્ટિ. દષ્ટિએ-ભિન્ન ભિન્નાધિકારી દષ્ટિએ-આવશ્યક દષ્ટિએ–ઉત્સર્ગ દષ્ટિએ અપવાદ દષ્ટિએ-દ્રવ્ય ક્ષેત્રકાલભાવ દષ્ટિએ અને સ્વવ્યક્તિફર્જ દષ્ટિઆદિ અનેક દષ્ટિએ લૈકિકાચાની ક્રિયાઓનું આવશ્યકત્વ અને અનાવશ્યકત્વ પ્રબોધવા તથા આદરવા ગ્ય છે. જે મનુષ્ય એકેક દષ્ટિએ યિાઓના આદરત્વજ્ઞાતા છે અને અન્ય દષ્ટિએ ક્રિયાઓના આવશ્યકત્વ–મહત્વ-ઉપગિત્વ અને કરણયત્વના અજ્ઞાતાઓ છે તેઓ સંકુચિત દ્રષ્ટિથી લોકિક વ્યાવહારિક ક્રિયાઓને અવધી તેઓનું સંકીર્થક્ષેત્ર કરીને ઉપયોગિ ક્રિયાઓના નાશપ્રતિ સ્વપ્રવૃત્તિ કરે છે. કેઈ
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ક્રિયા વા આચારનું અનેક દષ્ટિથી સ્વરૂપ પરીક્ષી પશ્ચાત્ તેમાં સુધારાવધારાની પ્રવૃત્તિ કરવી. અનેક દષ્ટિથી ક્લિાઓનું વ્યવહારમાં અરિતત્વ પ્રાકટ્ય આરૂઢ થએલું છે તે દિ ન અવાધાય તે પરિણામ એ આવે કે વ્યવહારપ્રવૃત્તક્રિયાઓનું રૂઢત્વ થઈ જાય. પૂર્વે જે જે દેશમાં જે જે મનુબેમાં જે જે આચારકિયાઓ પ્રવર્તતી હતી અને વર્તમાનમાં જે જે લોકિકાચાર કિયાઓ પ્રવર્તે છે તેનું અનુભવ દૃષ્ટિએ સ્વરૂપ તપાસવાની જરૂર છે. ભિન્ન ભિન્ન દેશીય મનુષ્યમાં ભિન્નાચાર કિયાએ પ્રવર્તે છે તેના પ્રવર્તકે જ્ઞાનીઓ વા અજ્ઞાનીઓ હતા અને તે સમયે તે તે દેશકાલની સ્થિતિએ તે તે લાકિકયિાઓનું કેટલું ઉપગિત્વ હતું અને વર્તમાનમાં તેઓનું કેટલું ઉપચેશિત્વ છે તેને વિવેક દૃષ્ટિએ અનુભવ કર્યાથી વર્તમાનમાં વ્યષ્ઠિભેદે અને સમષ્ટિભેદે તે તે ક્રિયાઓનું આદરણીયત્વ અવબોધવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સર્વ લૈકિક ક્રિયાઓ ઉપયોગી છે કે કેમ? અને તેમાં કંઈ સુધારે વધારો કરવાની જરૂર છે કે કેમ? વા તેઓનું પરાવર્તન કરી તેઓના સ્થાને અન્ય ક્રિયાઓની પ્રકટતા ઉપયોગી છે કે કેમ? તેને જેઓ પરિપૂર્ણ નિર્ણય કરીને વાર્તમાનિક આચારકિયાઓમાં વ્યક્તિભેદે પ્રવૃત્ત થાય છે તેઓ વાર્તમાનિક સ્વફર્જની આવશ્યક કિયાઓને કરી સ્વનું તથા વિશ્વનું શ્રેયઃ કરવા સમર્થ બને છે. લેકિક વ્યાવહારિક ક્રિયાએનું મહત્વ જ્યાં સુધી લૈકિક વ્યવહારમાં વર્તવું પડે છે ત્યાં સુધી અવધવું. લાકિકકિયાએને લોકિક વ્યવહારજીવનમાં જ્યાં સુધી વર્તવાનું હોય છે ત્યાં સુધી કર્યા વિના છૂટકે થવાનું નથી અને તેમજ તેવી દશામાં તેવી ક્રિયાઓ કર્યા વિના લોકિકધર્મનું અને લૈકિકમાર્ગનું સંરક્ષણ થઈ શકતું નથી. લૌકિક દષ્ટિએ કે, લૌકિક ક્રિયાઓ કરીને લૌકિક પ્રગતિદ્વારા આત્માન્નતિના શિખરે આરેહવા શક્તિમાન થાય છે. લાકિકકિયાઓની ઉપગિતા અને મહત્તા અવબોધીને લૈકિકજીવનપ્રગતિનું સંરક્ષણ કરવું જોઈએ. લૈકિકજીવન પ્રગતિરૂપ સાધન વિના લકત્તર ધર્મ પ્રવૃત્તિને ચિરસ્થાયીભાવ રહી શકતું નથી. જે દેશમાં જે કાલમાં કિકજીવન પ્રગતિકારક મહાત્માઓ હોય છે તે દેશમાં તે કાલમાં લોકેત્તર ધાર્મિક જીવનપ્રગતિના ઉપાસેનું અસ્તિત્વ
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેનું સંરક્ષકત્વ સમ્યફ પ્રવર્તે છે એમ લૌકિક પ્રવૃત્તિદષ્ટિએ અનુભવ કરી શકાય છે. લોકિકજીવનના વિચારભેદે લકિકાચારના–ક્રિયાઓના ભેદ પડે છે. લૌકિકવિચારોનું વ્યક્તિ પરત્વે અને સમાજ પર જેમ જેમ ઔદાર્ય પ્રગટે છે તેમ તેમ લોકિકાચારેનું ઔદાર્ય પ્રકટે છે. વિચાર એ આચારેનું મૂળ છે. વિચારે એ મેઘ સમાન છે અને આચારે એ નદી સમાન છે. વિચારોની સુધારણાએ આચાર-કિયાઓની સુધારણાઓ થઈ શકે છે. ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચાર હોય છે. લોકિક પ્રવૃત્તિના જે જે દેશમાં જે જે કાલમાં જેવા જેવા વિચારે પ્રકટે છે તેવા તેવા તે તે દેશમાં તે તે કાલમાં આચારેપ્રવર્તે છે. કદાપિ પૂર્વકાલથી કોઈ કિયા પ્રવર્તતી હોય છે તે પણ દેશકાલ અને અધિકારાનુસારે કિયામાં સુધારો થયા કરે છે. આચારે પ્રવૃત્તિના સમ્યમ્ સ્વરૂપના અનવધે ક્ષેત્રકાલાધિકાર પરત્વે પ્રવૃત્તિમાર્ગમાં યથાર્થરીત્યા પ્રવર્તી શકાતું નથી એમ અવબેધાશે. પ્રવૃત્તિ માર્ગના કારણભેદે અનેક ભેદ પડે છે અને તે વિચારાદિયેગે આવશ્યક દષ્ટિતઃ પડેલા છે એમ અવબોધવાનીસહ વિચારવું જોઈએ કે જે જે પ્રવૃત્તિ સ્વાધિકારે ગ્ય છે અને જે જે પ્રવૃત્તિ બાહ્યકર્જ દષ્ટિએ કરવા એગ્ય સંરક્ષવાગ્ય અને પ્રવર્તાવવા એગ્ય છે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત થવાની ખાસ જરૂર છે. જે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત ન થવાય તે લૌકિક પ્રગતિ સામ્રાજ્યને વિનાશ થયા વિના ન રહી શકે અને તેથી વર્તમાન અને ભવિષ્યની સ્વકીયસંતતિને લકિકપ્રગતિના અભાવે પરકીય લાકિક પ્રવૃત્તિ પ્રગતિ સત્તાબલ નીચે પરતત્ર રહેવું પડે, અએવ લૈકિક ક્રિયાઓ-લૈકિકાચા અને લૈકિકપ્રવૃત્તિ કે જેઓ આમન્નતિ-સમાજેન્નતિ-સંઘન્નતિ-દેશેન્નતિકુટુંબોન્નતિ અને વિશ્વોન્નતિમાં અલ્પષ અને મહાલાપૂર્વક કારણભૂત છે તેઓને લેકેએ લૈકિક વ્યવહાર સ્વીકારવી જોઈએ અને તેઓનાં અસ્તિત્વસંરક્ષક બીજકેનું રક્ષણ કરવું જોઈએ. પરસ્પર લૈકિકેપગ્રહાથે લિકિક પ્રવૃત્તિ વસ્તુતઃ હોય છે એમ તે પ્રવૃત્તિના અન્તર્ગર્ભમાં ઉતર્યાથી સુજ્ઞજનેને અવગત થશે એમાં કંઈ પણ સંશય નથી. આજીવિકાસ્વાસ્તિત્વ વ્યક્તિત્વસંરક્ષકાદિ લૌકિક પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
થી પારમાર્થિક પ્રવૃત્તિનું પ્રગતિત્વ સંરક્ષાય છે અને પરિણામે વૈરાગ્યજ્ઞાનાદિદશા પરિપકવ થતાંની સાથે સર્વવિરતિપ્રવૃત્તિયેગને પણ સમ્યફ આદર કરી શકાય છે. વ્યાવહારિકેન્નતિની સાથે ધામિકેતિસંરક્ષકબીજકેનું અસ્તિત્વ સંરક્ષવાની લોકિક જે જે પ્રવૃત્તિ અવબોધાતી હોય તે લૌકિકસ્વાધિકારે આદરણીય છે. લૌકિક પ્રવૃત્તિના સર્વ ભેદે, એક બીજાથી વિરૂદ્ધદષ્ટિએ પરસ્પર અપ્રશસ્ય અને અયોગ્ય લાગે છે. પરંતુ પ્રત્યેક પ્રવૃત્તિની આવશ્યકતા અને તેની અસ્તિતાદષ્ટિએ તે પ્રવૃત્તિના ભેદે પરસ્પર અવિરૂદ્ધ છે એમ પ્રત્યેકને દેશકાલની આજુબાજુની પરિસ્થિતિ, અને અધિકાર આદિને વિચાર કરતાં નિશ્ચયીભૂત થયા વિના રહી શકશે નહિ. એક મનુષ્યને અમુક બાબતની પ્રવૃત્તિ ખરેખર તેના સંગેના અનુસારે સ્વાધિકારથી કર્તવ્ય છે, પરંતુ તે પ્રવૃત્તિને અન્ય પ્રવૃત્તિમાં પ્રવર્તકે અગ્ય ગણે છે તેથી તેણે સ્વપ્રવૃત્તિને ત્યાગ કરી ભ્રષ્ટ ન બનવું જોઈએ. લેકિકસ્વાધિકાર જે પ્રવૃત્તિ પ્રશસ્ય ગણાતી હોય તેને ભિન્નાધિકારવાળે ભિન્નપ્રવૃત્તિદષ્ટિથી અપ્રશસ્ય ગણે એ સંભાવનીય છે પરન્તુ તેટલાથી તેણે સ્વાધિકાર પ્રવૃત્તિને ન ત્યજવી જોઈએ. સર્વ વિશ્વજનેને અમુક એકજ પ્રવૃત્તિ પ્રશસ્ય અને એગ્ય લાગે એવું લોકિક દષ્ટિએ કદાપિ બન્યું નથી બનતું નથી; અને ભવિષ્યમાં બનનાર નથી. પ્રવૃત્તિમાર્ગના સમ્યજ્ઞાનપૂર્વક સ્વાધિકારગ્ય જે જે લિકિક પ્રગતિકારક પ્રવૃત્તિ હોય તેઓને કદાપિ તેના યોગ્ય જ્યાં સુધી સ્વદશા છે તાવતુ ત્યાગ ન કરે જોઈએ, એવું લિકિક કર્મગ દષ્ટિએ અવબેધવું. અતમાં પ્રબલ જ્ઞાનવૈરાગ્ય હાય તથાપિ યાવત્ લૌકિકવ્યવહાર દશાને ત્યાગ કરવામાં ન આવ્યું હોય તાવત્ લેકિકફર્જ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તથી નિર્લેપ રહેવું જોઈએ. લોકિક પ્રવૃત્તિમાં જેનું પ્રબલ વીર્ય અમુક કારણે વડે પ્રવર્તતું નથી તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં આત્મબલ પ્રવર્તી શકે એમ બની શકવું એ કર્થચિત્ અવિશ્વસનીય છે એમ અનુભવ કરવામાં આવશે ત્યારે લોકિક કર્મચગીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ભલે પ્રવૃત્તિના વિચારે કરવામાં સ્વતંત્રષ્ટિથી પ્રવર્તવું પરંતુ પ્રવૃત્તિ કયા સ્વાધિકારે ગ્ય છે અને
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વફર્જથી કર્તવ્ય પ્રવૃત્તિમાં યદા પ્રવર્તવું હોય ત્યારે અમુક કાર્ય સંબંધી પૂર્વની પ્રવૃત્તિના ત્યાગને માટે અને નવીન પ્રવૃત્તિના અંગીકાર માટે સ્તંભવાની પ્રવૃત્તિ કથંચિત્ એગ્ય ગણી શકાય. પરિતઃ સંગે અને આન્તરમનોવૃત્તિની એગ્યતા તથા સ્વાધિકારને નિર્ણય કરી લૈકિક પ્રવૃત્તિમાં લૈકિક પ્રવૃત્તિ એગ્ય એવા લોકો પ્રવૃત્ત થાય છે અને તેઓ તેથી લૌકિક શક્તિની પ્રગતિ કરીને લૌકિક પ્રગતિમાં પશ્ચાત્ રહેલા મનુષ્યના સત્તાધિકારી બની શકે છે. લૈકિકપ્રગતિકારક શક્તિની સત્તાઓને અધિષ્ઠાતા જ્યાં સુધી લૈકિક વ્યવહાર સ્થિત મનુષ્ય હોય છે તાવ તે લૈકિક સ્વાતંત્ર્યને સંરક્ષી અન્ય મનુષ્યને ઉદ્ધારક બની શકે છે, અને ધર્મપ્રવૃત્તિના અસ્તિત્વ બીજકોનું સંરક્ષકત્વ કરી શકે છે અતએ લૈકિકપ્રવૃત્તિ કે જે પ્રગતિમાર્ગમાં સાહાયભૂત છે તેઓનું અવલંબન કરવું જોઈએ.
શ્રાવકનાં દ્વાદશત્રતધારકશ્રીચેટક રાજાએ ક્ષાત્ર ધર્મકર્મયેગ્ય એવી લૌકિક પ્રવૃત્તિને સેવી બાર વર્ષ પર્યન્ત ઉદાયી રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષ્ણ લોકિક કર્મસ્વાધિકારે ક્ષાત્રધર્મગ્ય એવાં ત્રણસેને સાઠ યુદ્ધ કર્યા હતાં. શ્રેણિક-ચેટક અને શ્રીકૃષ્ણ જેવા અન્તરાત્માઓ આન્તરધર્મદષ્ટિએ પ્રવર્તતા હતા અને સમ્યગ્દષ્ટિપ્રતાપે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે જાણતા હતા છતાં લાકિકપ્રવૃત્તિના અધિકારે બાહ્ય પ્રવૃત્તિને નિર્લેપપણે આદરતા હતા, પરંતુ લૈકિકકર્મસ્વાધિકારથી ભ્રષ્ટ થતા નહોતા. જે જે અધિકારે જે જે બાહ્ય વા આન્તરફ અદા કરવાની છે તેમાંથી જે સ્વાધિકારની યોગ્યતા તપાસ્યા વિના ભ્રષ્ટ થાય છે તે સ્વાધિકાર કર્મથી ભ્રષ્ટ થાય છે અને અન્ય જે કંઈ કરે છે તે પણ તે સિદ્ધ કરવાને અગ્ય હોવાથી ઉભયતભ્રષ્ટ સ્થિતિને પાત્ર બને છે. અએવ લોકિકકર્મમાં જ્યાંસુધી સ્વાધિકાર છે તાવત્ સ્વયેગ્યુલેકિક પ્રવૃત્તિ જે જે હોય તેઓને નિર્લેપ દષ્ટિએ સેવવી. સ્વાધિકાર કર્મનું પરીક્ષણ કરવું એ કંઈ સામાન્ય બુદ્ધિમત્તા નથી ? લોકિક કર્મો અને લૈકિક કર્મોની ક્રિયાઓ અર્થાત પ્રવૃત્તિ અનેક પ્રકારની હોય છે તેના અનન્ત ભેદ છે. લેકિકપ્રવૃત્તિ આદરવામાં મમત્વને ત્યાગ કરવો પડે છે. આત્મશક્તિ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેના ભાગ આપવે પડે છે. લાકિકપ્રવૃત્તિયા વિના પરસ્પર એક બીજાને ઉપગ્રહ કરી શકાય નહિ એવી સૈાકિકપ્રવૃત્તિની નૈસગિક દશા છે એવું અવમાધીને જે મનુષ્યા લૈાકિકકર્મીને કરે છે તેએ સ્વસાધ્વના ઉપચેાગી થયા છતાં વિશ્વજીવસમાજનું શ્રેય: કરવા સમર્થ ખની શકે છે. વ્યક્તિપરત્વે સ્વજીવનપરત્વે જ્ઞાતિપરત્વે કુટુંબપરત્વે સમાજપરત્વે—સંઘપરત્ને-વિદ્યા ક્ષાત્રબળ વ્યાપાર અને શુદ્રકર્મપરત્વેસ્વાન્નતિપરત્વે-પોન્નતિપરત્વે-સ્વપરત્વે અને અલ્પદોષપૂર્વક મહાધર્મલાભપરત્વે સ્વાત્માવર્ડ અનેક પ્રકારની લોકિકપ્રવૃત્તિયે આચરી શકાય છે. ઉપર્યુક્ત સ્વવ્યક્તિ આદિ માટે એક પણ પ્રવૃત્તિનું અનુપંચાગિત્વ નથી એમ જ્યારે વિશ્વજને અવમેધશે ત્યારે વિશ્વાન્નતિના માર્ગોની સંસ્થા સાથે આત્માન્નતિના બાહ્યલાકિક તથા લેાકેાત્તરમાર્ગોની સુવ્યવસ્થા અને સંરક્ષા થઈ શકશે. શ્રીશાન્તિનાથ-શ્રીકુંથુનાથ અને શ્રી અરનાથપ્રમુખ તીર્થંકરાને પણ સ્વકમાધિકાર પ્રમાણે ગૃહાવાસમાં લૈાકિકકમાથી આચરણા કરવી પડી હતી. ષટ્કડ સાધનપ્રવૃત્તિઆદિ અનેક પ્રવૃત્તિયાને ગૃહસ્થાવાસમાં શ્રીતીર્થંકરાએ લૈાકિકકર્મસ્વાધિકારે ફર્જ ગણી સેવી હતી તે પ્રમાણે આત્મજ્ઞાનવૈરાગ્યપૂર્વક અન્તર્થી સ્વદશાધિકાર પ્રમાણે નિર્લેપ રહી મનુષ્યાએ લૈાકિકકાને અને લૈાકિક કર્મપ્રવૃત્તિયાને સેવવી જોઇએ કે જેથી ચાવત્ લૌકિકકર્મવ્યવહાર દશા છે તાવત્ લાકિકકર્મપ્રવૃત્તિમાં કોઈ પણ જાતને દોષ ન થઈ શકે. અલૈાકિકકર્મપ્રવૃત્તિને સ્વાધિકારે કરતાં જો કોઈ દોષ લાગે તેા આવશ્યક પ્રતિક્રમણથી તેને નાશ કરી શકાય છે. મનુષ્યાએ લૈકિક આવશ્યકયેાગ્યકર્મપ્રવૃત્તિને સ્વમાંથી આદરવી જોઇએ કે જેથી તે પ્રવૃત્તિ કરતાં અહંવૃત્તિ-ખેદ-હર્ષ વગેરે દોષ ન સેવી શકાય. લૈાકિકકર્મપ્રવૃત્તિના અમુકાધિકારે અમુક પ્રવૃત્તિર્જને અદા કરવીજ જોઈએ તેમાં જગતના ઈાનિાભિપ્રાયની કંઇ પણ આવશ્યકતા નથી એમ હૃદયમાં જ્યારે દૃઢનિશ્ચય થાય છે ત્યારે સ્વકર્મપ્રવૃત્તિ આદરતાં હર્ષ વા શાકની લાગણી રહેતી નથી અને અન્તર્થી અમુક દશાએ નિ:કષાયરૂપ નિર્લેપતાએ સ્વયેાગ્ય લાકિકકર્મપ્રવૃત્તિને સાધતાં અન્તર્થી અધ્યાત્મજીવનના વિકાશ થતા રહે છે. અધ્યાત્મજ્ઞાનીએ ગૃહસ્થ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિમાં લૌકિકકર્મપ્રવૃત્તિમાં શુભાશુભભાવની કલ્પનારહિત પ્રવૃત્તિ કરીને અને કર્મપ્રવૃત્તિફલની આકાંક્ષાને ત્યાગ કરીને ફક્ત અમુક ગૃહસ્થદશાએ અમુક કાર્યપ્રવૃત્તિ કરવી એ સ્વફર છે એટલું માનીને પ્રવૃત્તિ કરે છે તેથી તે શુભાશુભ પરિણામથી લેપાયાવિના નિર્લેપ રહીને આત્મોન્નતિના ઉચ્ચશિખર પર આરોહતા જાય છે. બાલજી લોકિકકર્મપ્રવૃત્તિમાં અન્તરથી શુભાશુભભાવ કપીને શુભાશુભ પરિણામથી બંધાય છે અને તેથી તેઓ નિર્લપકમગની દશાને અધિકાર અનુભવી શકતા નથી અને ઉલટા શુભાશુભ પરિણામે લૈકિક આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિમાં બંધાઈને સ્વસમાગમમાં આવનાર અન્ય મનુષ્યને પણ તેવા બંધનમાં નાખી શુભાશુભગતિને પ્રાપ્ત કરે છે. ઉપર્યુક્ત શ્લેકનું વિવેચન કરતાં પ્રાસંગિક અન્ય વિચારેને પણ દર્શાવ્યા. લૌકિક ક્રિયાઓમાં શુભાશુભત્વ દર્શાવ્યું તે શુભાશુભ વ્યવહારદષ્ટિએ અને શુભાશુભાધ્યવસાયષ્ટિએ અવબોધવું. ઔપચારિક શુભાશુભકિયાઓનું નિશ્ચયિકદષ્ટિએ શુભાશુભત્વ પણ ઉપચારતા અવબોધવું. ઔપચારિક શુભાશુભકિયાઓનું દેશકાલ અને અધિકારિપરત્વે ગ્યત્વ અને અગ્યત્વ પણ નૈશ્ચયિક દષ્ટિતઃ ઉપચારરૂપ જાણવું અને વ્યવહારદષ્ટિએ શુભાશુભત્વ ઉપર્યુક્તભાવે અવધવું. લોકિકકિયાઓ અર્થાત્ પ્રવૃત્તિમાં શુભાશુભત્વને તરતમયેગ અવબેધ. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવભેદે અધિકારીની ભિન્ન ભિન્ન અવસ્થાએ યેગ્યકિયાએ તે અયોગ્યતાને ભજે છે અને અગ્યકિયાઓ તે ચોગ્યતાને ભજે છે. બાલ્યાવસ્થામાં કેટલીક ક્રિયાઓ કરવી ગ્ય હોય છે તેજ કિયાઓ પૈકી કેટલીક યુવાવસ્થાગે અગ્યતા અને અકરયતાને ભજે છે. બાલ્યાવસ્થામાં જે ક્રિયાઓ કરવી પ્રશસ્ય અને રૂચિકાર લાગે છે તે જ ક્રિયાઓ વૃદ્ધાવસ્થામાં અપ્રશસ્ય લાગે છે ઈત્યાદિ સર્વ પ્રકારે દષ્ટાંતે પૂર્વક અવધવું.
અવતરણ–પૂર્વોક્તક્રિયાઓને સ્વસ્વકર્મવિભેદે કરવાનું પ્રતિપાદન કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ફોજ. स्वस्वकर्मविभेदेन लौकिकाः स्युर्महीतले हेयादेयविवेकेन कर्तव्या लौकिकाः क्रियाः ८ શબ્દાર્થ-સ્વસ્વકર્મ વિભેદે લાકિક સર્વ પ્રકારની ક્રિયાઓ હોય છે તે હૈય અને આક્રેયના વિવેકવડે લૈાકિક ક્રિયાઓ કરવા ચૈાગ્ય છે. વિવેચન—જે જે મનુષ્યાનું વર્ણ કર્માનુસારે જે જે કર્મ સ્વકર્તવ્યભૂત ગણાય છે અથવા જે જે મનુષ્યા પરિતઃ જીવનાદિ સંચાગાની પરિસ્થિ તિએ અદ્ધ થઈને જે જે ક્રિયાઓને સ્વયેાગ્ય ગણે છે-જે જે કર્મને લૈાકિક દષ્ટિએ સ્વાગ્ય કરણીયભૂત માને છેતે તે કમા અને ક્રિયાએ સ્વયેગ્ય ગ્ય ગણાય છે અને તેથી તે કાને લૈકિક દૃષ્ટિએ સ્વસ્વકર્મ તરીકે અવમેધવાં. પરસ્પર સ્વસ્વકર્મા મનુષ્યેાને ભેદ હાય છે તેથી સ્વસ્વકર્મના ભેદવડે લાકિક ક્રિયાએ કરવાની હોય છે એમ વિદિત કર્યું છે. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી હેય અને આદેયના વિવેકપૂર્વક લૈકિક ક્રિયાઓ કરવા ચેાગ્ય છે. હૈયાફ્રેયના વિવેક વિનાની ક્રિયાઓથી યથાર્થ ફૂલની સિદ્ધિ થતી નથી. અમુક ક્રિયાએ મારે કરવા ચાગ્ય છે વા ત્યાગ કરવા ચાગ્ય છે તેના પરિપૂર્ણ વિવેક કર્યા વિના જેએ અધિકારાદિની અનભિન્નતાએ પ્રવૃત્તિ કરે છે તેએ અન્તે કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે. અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે ક્રિયાઓ કરવા ચેાગ્ય છે તેજ ક્રિયાએ અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવથી કરવા ચેાગ્ય થતી નથી. ઐત્સગિકમાર્ગે જે ક્રિયાઓ કરવા ચેાગ્ય થાય છે તેજ ક્રિયા અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવયેાગે આપવાદિકમાર્ગે અકરવા ચેાગ્ય થાય છે. આપત્તિકાલે અમુક ક્ષેત્રાશ્રિત મનુષ્યને જે ક્રિયાએ પૂર્વે અકરવા ચેાગ્ય લાગે છે તેજ ક્રિયાઓ કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર મનુષ્યાને આપત્તિકાલમાં-દુભિક્ષકાલમાં આ જીવિકાદિકાયામાટે પૂર્વે અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે ક્રિયાએ વિવેકવડે અકરણીય ધારેલી હાય છે તેજ ક્રિયાએ ખરેખર તે સમયે વિવેકવડે કરવી પડે છે અને તેમજ દુભિક્ષાદ્ઘિ આપત્તિકાલમાં મનુષ્યાને અમુક દ્રવ્યાદિકયેાગે વિવેકતઃ જે જે કાચાની ક્રિયા
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
કરણીયરૂપ ધારેલી હોય છે તેજ ક્રિયાઓ ખરેખર આપત્તિ વિનાના કાલમાં વિવેકતઃ અકરણીય ધારવામાં આવે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વવ્યક્તિ અને સમાજને પણ લૌકિક વ્યવહારના ઉત્સર્ગ અને અપવાદ માર્ગ લોકિક ક્રિયાઓ પૈકી પ્રત્યેક કિયા ખરેખર કર્તવ્ય અને અકર્તવ્યરૂપ છે. જે ક્રિયાઓ આદેયરૂપ છે તેજ કિયાએ અમુક દ્રવ્યાદિક સંગો પામી હેયતાને ભજે છે. લૈકિક વ્યવહારયિાઓનું અમુક દ્રવ્ય ક્ષેત્રકાલભાવે વિવેકવડે કર્તવ્ય અને અકર્તવ્યરૂપ જ્ઞાન જેમ જેમ સર્વ બાબતમાં વધતું જાય છે છે તેમ તેમ મનુષ્ય સર્વ લોકિકકિયાઓના કર્તવ્યાકર્તવ્યજ્ઞાનને આચાર્ય બનતું જાય છે. લકિક જે જે આવશ્યક ક્રિયાઓ છે તેનું વિવેકવડે સમ્યજ્ઞાન થાય છે. જો રામો નિધિ વિવેક એ દશમે. નિધિ છે. વિવેક વિનાને મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞાગે થતી નૈસગિક ક્રિયાઓના કરતાં કનિષક્રિયાઓ કરનાર અવબોધ. આવશ્યક લૈકિકકર્મની વચ્ચમાં રહેલે મનુષ્ય વિવેકવડે આવશ્યક લૈકિકક્રિયાઓ કરે છતે પણ બંધાતું નથી અત એવ હેયાદેવનું સમ્મસ્વરૂપ અવબોધકવિવેકની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. જે જે ક્રિયાઓ અમુક સંગેમાં કરવાની હોય તેઓને હેય અને આદેય દષ્ટિથી વિવેક કરવાથી કર્મગના સમ્યગમાર્ગમાં ગમન કરતાં અનેક જાતની ખલનાઓ થતી નથી, મનુષ્ય વિવેકવિના કેચિત્ કાર્યોને અપ્રસંગે કરીને તેમાં તનમનધન વગેરે શક્તિને દરૂપગ કરે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વમાટે વા સમાજ માટે જે પ્રવૃત્તિ આદરવાની આવશ્યકતા ન હોય અને તે કિયાથી કઈ પણ જાતના લાભને સ્થાને બહુ હાનિ અવધાતી હોય તેવી કિયાઓને કરવાથી મનુષ્ય વાસ્તવિક લોકિકજીવનાદિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે અત એવ જે જે કંઈ કરવું તે હેયાદેયના સભ્ય વિવેકપૂર્વક કરવું એજ મનુષ્યને ઉચિત છે. મનુષ્ય જીદગીને એક ક્ષણયણ પરાર્ધમહોર કરતાં ઉત્તમ છે તેથી બાહ્યાજીવિકાદિ સાધને માટે અને વ્યાવહારિક પ્રગતિ માટે જે જે લૌકિકકિયાએ હોય તેને વિવેકજ્ઞાનપૂર્વક નિર્ણય કરી સ્વાગ્યક્રિયા કરવી એ આવશ્યકલૈકિક કર્તવ્ય છે. કર
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ણીય આવશ્યક લૌકિકકિયાઓને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે એવી રીતે કરવી જોઈએ કે જેથી દેશોન્નતિ, ધર્મોન્નતિ, આત્મન્નિતિ, સમાજોન્નતિ, સંઘન્નતિ, જ્ઞાનેન્નતિ, શારીરિકેન્નતિ, રાન્નતિ, અને પ્રજોન્નતિ, આદિ અનેક પ્રકારની ઉન્નતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય અને ઉન્નતિમાં આગળ વધી શકાય. જે જે દેશકાળાદિકગે અગ્ય અને અવનતિકારક પ્રવૃત્તિ અવધાતી હોય તેઓથી વિરામ પામી સર્વ પ્રકારની ઉન્નતિકરવ્યાવહારિકલૈકિકકર્મક્રિયાઓ કરવી જોઈએ. મનુખ્યોએ સ્વકર્મોની ફરજ અદા કરવાને પ્રગતિકારક લોકિકકર્મક્રિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. સમય વહ્યા જાય છે અને પ્રત્યેક કર્તવ્ય કાર્યની ક્રિયાને ભાર પોતાના પર જે આવી પડેલે હોય તે કરીને કર્તવ્ય ઋણમાંથી મુક્ત થવું જોઈએ. આવશ્યક લૈકિકપ્રવૃત્તિને જે દેશના અને જે ધર્મના લેકે વિવેકપૂર્વક લાભાલાભ તપાસીને કરે છે તે દેશના અને ધર્મના લોકે ખરેખર અન્ય દેશીય મનુષ્ય કરતાં ઉન્નતિક્રમમાં આગળ વધે છે. જે દેશના અને ધર્મના લેકે હેયાદેય વિવેક વિના દેશીય અને ધાર્મિક કાર્યોની ક્રિયાઓ કરે છે અને તેનાથી શું પરિણામ આવે છે તે પ્રતિ જરા માત્ર દરકાર રાખતા નથી તે દેશના અને તે ધર્મના લોકે આમેન્નતિ-દેશોન્નતિ-સંઘન્નતિ વગેરે અનેક પ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ રહે છે. અમુક લૈકિક પ્રવૃત્તિ આદર્યા પૂર્વે વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે તે પ્રવૃત્તિથી મને શું લાભ થનાર છે અને અન્ય મનુષ્યને શું લાભ થનાર છે? ઈત્યાદિ બાબતપર જે ખાસ લક્ષ્ય રાખીને લૈકિક ક્રિયાઓને ઉદ્દેશપૂર્વક આદરે છે તે વિશે કાર્યસિદ્ધિની વિજ્યાદશાને ભજે છે. લેકિક ક્રિયાઓને અધિકારી જે મનુષ્ય હોય અને તે લૈકિક જીવનાદિ કિયાઓ કરે પરંતુ દેશકાલાનુસારે તે ક્રિયાઓ કરતાં કોઈ અન્ય કાર્યોની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે કે કેમ તેને વિચાર ન કરે અને અધપરંપરાથી જ્ઞાન વિના સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિ કર્યા કરે તે પરિણામે ફલ એ આવે કે તે લિકિક જીવન પ્રગતિમાં અન્યસુજ્ઞ મનુષ્ય કરતાં પશ્ચાતું પડે અને તેની અન્ય પરંપરા પ્રવૃત્તિના સુધારા વધારાના અભાવને લાભ ખરેખર તેના પ્રતિસ્પર્ધીઓ પ્રાપ્ત કરી શકે. અત એવ વર્તમાન અને ભવિષ્ય
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલમાં કઈ કઈ લૈકિક જીવનાદિ પ્રવૃત્તિ યોગ્ય છે અને ક્યારૂપે રોગ્ય થશે તેને સમ્યમ્ વિચાર કરી અજ્ઞાન્તપરંપરાને ત્યાગ કરી સ્વયેગ્ય લાકિક કર્મ ક્રિયાઓ આદરવી જોઈએ અને દઢ સંક૯૫થી તેમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ. લિકિક દેશસેવા–રાજ્યસેવા-પ્રજાસેવારાજસેવા–લકિકગુરૂસેવા–માતપિતાની સેવા-વ્યાવહારિક વિદ્યાપ્રદ
જનાઓની સેવા–ગરીબની સેવા-કુટુંબસેવા-જ્ઞાતિસેવા અને આદિ અનેક પ્રકારની સેવાના માર્ગોમાં સેવક થઈ સેવાની ક્રિયાઓ કરવામાં હેયાદે વિવેકપૂર્વક કટિબદ્ધ થવું જોઈએ. ગૃહસ્થાવાસસ્થિત મનુષ્યને લોકિક કાર્યકિયાએ કરવી પડે છે પણ તેમાં વિવેક વિના કરાતી કિયાએથી પ્રગતિમાર્ગમાં આગળ વધાય છે અથવા પ્રવૃત્તિમાર્ગમાંથી પાછળ રહેવાય છે તેનું ભાન રહેતું નથી, તેથી અને અવનતિકારક ભયંકર પરિણામ પ્રાપ્ત થાય છે. અત એવ વિવેકપૂર્વક અનેક પ્રકારની યુક્તિથી લેકિકકાર્યપ્રવૃત્તિ કે જે જે કાલમાં અને જે દેશમાં જે જે મનુષ્યના વર્ણ વ્યવસ્થાદિ જે જે અધિકારે જે જે ગ્ય અને પ્રગતિમાર્ગમાં તે કાલમાં અન્ય ક્રિયાઓથી અર્થાત પ્રવૃત્તિથી શ્રેષ્ઠ હોય તેઓને આદરવી જોઈએ. પ્રતિદિન લોકિક જીવનાદિપ્રવૃત્તિથી થતા લાભ તપાસવા અને સર્વદેશીય મનુષ્યની લૌકિક જીવનાદિપ્રવૃત્તિની સાથે સ્વજીવનાદિ લૈકિક પ્રવૃત્તિને મુકાબલે કરે અને ખામીઓ જે જે દેખાતી હોય તેઓને દૂર કરવી અને જે જે પ્રવૃત્તિમાર્ગમાં દેશકાલાનુસાર સુધારે વધારે કરવાનું હોય તે કરે પશ્ચાત તેઓનાથી થતી પ્રગતિનું પરિણામ અવેલેકવું, આ પ્રમાણે લોકિકજીવનાદિ પ્રવૃત્તિના પન્થમાં સંચરાશે તે દેશકાલાનુસાર અવનતિને ભય પ્રાપ્ત થઈ શકશે નહિ. લોકિક વ્યવહારસ્થાએ લોકિક પ્રગતિકારક કાર્યપ્રવૃત્તિને આદરવી એ લૈકિકજીવન પ્રગતિને મહામંત્ર છે અને એ મંત્ર વિના લૌકિકજીવન પ્રગતિ તંત્રયંત્રની કઈ રીતે સિદ્ધિ થઈ શકે તેમ નથી. લૌકિકજીવન પ્રગતિ મત્રતંત્ર અને યંત્રની પ્રવૃત્તિની દેશકાલાનુસાર વ્યવસ્થાઓની ચેજનાઓ આદરીને જેઓ કાર્યક્રિયાઓ કરે છે તેઓ લોકિકજીવનાદિ પ્રગતિના સંચાલક-પ્રવર્તકે-રક્ષક અને નેતાઓ બની શકે છે,
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અને સ્વદેશમાં વિદ્યાકલા-હુન્નરાદિવડે આગલ વધીને અન્ય દેશીય મનુષ્યને સ્વપ્રવૃત્તિ પાછળ તેઓ દેરી શકે છે. ધર્મના બાહ્ય જીવનાં ગોના પોષક રક્ષક અને પ્રગતિકારક જે જે લૌકિકકમે હોય તેઓની કિયાએ કર્યા વિના ધાર્મિક બાહ્યજીવનને નાશ થવાથી ધાર્મિક આન્તરાને પણ વિશ્વમાંથી નાશ થવાનાં પરિવર્તને ઉદ્ભવે છે. અતએ ધર્મનાં બાહ્યાંગનાં પિષક સંરક્ષક અને પ્રગતિકારક લૌકિકકર્મો અને તેની પ્રવૃત્તિ પ્રતિ ગૃહસ્થાએ ગૃહસ્થની આવશ્યક ફરજ પ્રમાણે કદાપિ ઉપેક્ષા ન રાખવી જોઈએ અને ઉપર્યુક્ત સ્વફરજથી ગમે તેવા સંગમાં વા આપત્તિકાલમાં પણ ભ્રષ્ટ ન થવું જોઈએ. આલસ્યાદિ પ્રમાદવશ થવાથી લેકિકેન્નતિમાં કદાપિ આગળ વધી શકાતું નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. લૌકિક પ્રવૃત્તિચેના સ્વાર્થમાં અને પરમાર્થમાં ઉપયોગી બની પ્રવર્તવાની જરૂર છે. લૌકિકકર્મપ્રવૃત્તિ છે કે નિશ્ચયદષ્ટિએ નિરર્થકભાસે તથાપિ લાકિક બાહ્ય જીવનસ્વાર્થદષ્ટિએ તેના અધિકારીઓને સાર્થક અને ધર્મમાર્ગમાં આલંબનભૂત અવાધાય છે. આજીવિકાદિ સાધને વિના કયા ગૃહસ્થને ચાલી શકે તેમ છે? અર્થાત કે ઈ પણ ગૃહસ્થને ન્યાય સંપન્ન વૈભવાદિ જીવન સામગ્રી વિના ચાલી શકે તેમ નથી અતએવા ધર્મમાર્ગમાં પ્રવર્તતા એવા ગૃહસ્થાએ કોઈ પણ પ્રવૃત્તિદ્વારા આજીવિકાદિ કાર્યો કરવાં જોઈએ. જે ગૃહસ્થ પિતાની આજુબાજુની ચારે તરફની સ્થિતિને તપાસ કરીને જે જે કાર્યકિયાએ સ્વાછવિકાદિ કરી શકે તેમ હોય અન્યથા તે જીવી શકે તેમ ન હોય તે તેણે તે રીતિએ સ્વછવનગ્ય સ્વકર્મકિયાઓને કરવી જોઈએ અને તદુપરાંત કુટુંબ, જ્ઞાતિ, સમાજ, સંઘ, દેશ અને વિશ્વવતિજીના પપકારાર્થે લોકિક સેવાદિકાર્યપ્રવૃત્તિમાં યથાશક્તિએ ભાગ લેવા જોઈએ. આજીવિકાદિ લાકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી સેવતાં ધર્મ કર્મ પ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વ
વ્યવહારવર્તુલસ્થિતમનુષ્યને વિસ્મરવા એગ્ય નથી. જેનામાં ક્રિયાની કિસ્મત આંકવાની શક્તિ આવી નથી તેનામાં સમયની કિસ્મત આંકવાની શક્તિ પણ ન હોઈ શકે એ બનવા ચેશ્ય છે. ક્રિયામાં
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્ત થયા વિના લૌકિક વ્યવહારમાં તથા કેત્તર વ્યવહારમાં મનુષ્યની કિસ્મત થઈ શકતી નથી અને તે સ્વપાછળ પિતાનાં અને સ્તિત્વસંરક્ષક સંતતિબીજ કને મૂકી જવા સમર્થ થઈ શકતું નથી. જે જે લૈકિકેન્નતિકારક જીવન પ્રગતિ એગ્ય ક્રિયાઓ હેય અને દ્રવ્યક્ષેત્રકાલભાવતઃ સ્વ અને પરને ઉપકારી તથા કરવા ગ્ય હોય તે તે ક્રિયાઓને યથાશક્તિ કરવી એ મનુષ્યમાત્રને લૈકિક આવશ્યક ફરજરૂપ ધર્મ છે તેનાથી જે વિમુખ રહે છે તે સંસાર વ્યવહારમાં આજીવિકાદિ સામગ્રીઓની સાધનસંપત્તિના અભાવે પશ્ચાત્તાપપાત્ર બને છે, અત એવ વ્યવહારકર્મમાર્ગમાં પ્રવર્તકેએ ઉપર્યુક્ત લૌકિક આવશ્યક ક્રિયાપ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. ત્યાગીઓને પણ દેશકાલાનુસાર સ્વભક્તોની આજીવિકાદિ સાધનસંપત્તિની અનુકલતાર્થે
કિક જીવન કર્મવેગને પ્રબંધ કરે પડે છે. વિદ્યાબલ-ક્ષાત્રબલવ્યાપારબલ અને સેવાબેલ વગેરે બલેથી જે કે વિશ્વમાં જીવનદશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુષ્યના દાસ બને છે અને કઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઇતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે. વિશ્વવ્યાપક ઉદાર અને સર્વમનુષ્યને સ્વસ્વસ્થિતિમાં અનુકૂલ એવાં લૈકિક જીવનક અને તેઓની ક્રિયાઓ જે દેશમાં અને જે ધર્મમાં હોતી નથી તે દેશ અને તે ધર્મ ખરેખર વિશ્વમાં નિર્જીવ જે બની જાય છે. વિશ્વમાં કઈ પણ ધર્મ એ નથી કે જેના આરાધકે ખરેખર લોકિક કર્મપ્રવૃત્તિને સેવ્યા વિના લૈકિક જીવનમાર્ગમાં જીવી શકે. અધિકાર દેશ-કાલ-દ્રવ્ય-ભાવના સાનુકૂલ પ્રતિકૂલ જીવન સંગેને વિચાર કર્યા વિના જે ધર્મના પ્રવર્તકે સંસારસ્થ જેને સંસારસ્થ દશામાં લકિક જીવન કર્મ ક્રિયાઓને સર્વથા ત્યાગ કરવા જણાવે છે તે ધર્મના પ્રવર્તકે અને તે ધમરાધકે લોકિકેન્નતિની અસ્તવ્યસ્ત દશાને પ્રાપ્ત કરીને લોકિકેન્નતિ કર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ અન્ત ધર્મમાર્ગથી પણ આજીવિકાદિ હેતુઓના અભાવે ભ્રષ્ટ થાય છે. ધર્મપ્રવર્તકે કે જે ધર્મપ્રચારક માર્ગમાં પરિતઃ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કુશલ છે તેઓ લેકને તેમના લેકિકકર્મપ્રવૃત્તિના અધિકાર પ્રમાણે ધર્મના આચારાદિને
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
ઉપદેશ આપી તેઓની લૌકિકજવનકર્મપ્રવૃત્તિને નાશ કરતા નથી. લેકેએ લૈકિકકર્મપ્રવૃત્તિને સ્વસ્વાવસ્થાએ નિર્ણય કરીને જીદગીમાં જીવનતના સંરક્ષણની સાથે ગૃહાવાસમાં રહી લોકોત્તર ધર્મકર્મની કિયાઓને સ્વાધિકારે યથાશક્તિ સેવવાને હેયે પાદેય વિવેક પ્રાપ્ત કરવું જોઈએ. ઉપર્યુક્ત વિવેકપૂર્વક સ્વાધિકારે લૌકિકજીવન કર્મકિયાઓને નહિ સેવવામાં આવે તે કર્મવ્યવસ્થા કમનિયમિત પ્રવૃત્તિના અભાવે. અવનતિહાનિ પ્રસંગ સેવ પડે છે. લૌકિક કર્મપ્રવૃત્તિના અનેક જીવનમાર્ગોની સ્પર્ધામાં જે લેકે સંકુચિતવૃત્તિથીનિવિવેકપ્રવૃત્તિથી–આલસ્યથી અને પ્રાચીન રૂઢિ વશ થઈ પશ્ચાતું રહેશે તે તેઓ આત્માની બાહ્ય સાધનશક્તિથી વિમુખ બની અન્યજનનું પાતંત્ર્ય સેવશે. આત્માની બાહ્ય સાધનશક્તિ વડે આત્માની આત્યંતરજ્ઞાનાદિ શક્તિને વિકાસ થાય છે. ગૃહસ્થાવાસમાં યાવત્ સ્થિતિ હોય તાવત્ ગૃહસ્થાવાસના સ્વાધિકારે આત્મજ્ઞાન અને વૈરાશ્યાદિગુણે અન્તરમાં અમુકાસ્થતિ સુધીના પ્રગટ્યા છતાં સ્વરોગ્ય લેકિકજીવનાદિ કર્મપ્રવૃત્તિને સેવવી પડે છે અને તેથી બાહ્ય લૌકિકકર્માધિકારની ફરજ અદાકરી એમ કહેવાય છે. લોકિકાછવિકાદિ સાધન સામગ્રીઓની સાનુકૂલતા જે જે કાલે જે જે અવસ્થાએ ઉત્સર્ગ વા અપવાદથી સધાય એવી રીતે જે જે પ્રવૃત્તિ કરવી તે તે પ્રત્યેક મનુષ્યને યોગ્ય છે. એકની કર્મકિયાની ઉપાદેયતા અન્યને હેયરૂપ લાગે અને તેની ક્રિયાઓની ઉપાદેયતા ભિન્નાધિકારથી બીજાને હેયરૂપ લાગે તે તેમાં કશું આશ્ચર્ય નથી. એક વ્યક્તિએ સ્વાધિકારે, -સમાજે સમાજના અધિકાર, સંઘ સંઘના અધિકાર પ્રમાણે અને રાજાએ રાજાના અધિકાર પ્રમાણે દેશકાલાદિને વિવેક કરી અને લાભાલાભને પરિપૂર્ણ નિશ્ચય કરી આત્માની બાહ્ય અને આન્તરિક પ્રગતિકારક કર્મકિયાએ કરવી જોઈએ. વિવેકે લેકિકકર્મપ્રવૃત્તિમાં અન્તથી દયાની યતના પૂર્વક વર્તવાથી દોષને પરિહાર કરી શકાય છે અને સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ સેવીને વિશ્વવતિજી પ્રતિ ઉપગ્રહ કરી શકાય છે. લાકિકકર્મકિયાએ સદેષતે હેય છેજ પરન્તુ લોકિક દશામાં લેકિકકર્મક્રિયાઓ કર્યા વિના છૂટકે થતું નથી તેમાં વિશેષ
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ છે કે આત્મજ્ઞાન, વૈરાગ્ય અને અહિંસાદિભાવથી યુક્ત થઈ જે મનુષ્ય, લોકિક કર્મસ્વાધિકારે સદષપ્રવૃત્તિને સેવે છે તે અન્તથી તરતમયેગે નિર્લેપ રહે છે અને આમેન્નતિ કમણિના પગથીયાપર રહી અન્યના લૈકિક જીવનની પ્રગતિમાં સ્વાદર્શજીવનને સ્પષ્ટ કરે છે. લૈકિક જીવનાદિ ઉપયેગી પ્રવૃત્તિથી હીનભ્રષ્ટ મનુષ્ય કદાપિ બાહ્ય વ્યવહારીય દાસત્વભાવથી મુક્ત થઈ શકતું નથી. આજીવિકાનાં સાધનસંપન્ન રહેવું એ લૈકિકકર્મપ્રવૃત્તિમાં મુખ્ય કર્મ છે અને તેનાં જે જે વિદ્યાક્ષાત્ર બલવ્યાપારાદિક સાધનથી સંસારમાં વર્તવાની દશા છતાં નિવૃત્ત થવું એ અજ્ઞાની અર્ધદગ્ધ મનુષ્યનું લક્ષણ છે. આજીવિકાદિ માટે અન્યની યાચના કરવી એ હીનકર્મ છે અને તેવી સ્થિતિએ ગૃહસંસારમાં પડી રહી ચિન્તા શોક-વિકલ્પ–સંકલ્પ કરી દુર્ગાનના ભેગી થવું એ કોઈ પણ રીતે એગ્ય નથી. સ્વરોગ સામર્થ્યપૂર્વક આજીવિકાદિ લેકિકકર્મ પ્રવૃત્તિ વડે આજીવિકાદિ સાધનોથી જે સંપન્ન થાય છે તે ગૃહસાંસારિક બહુ ચિન્તા શોકાદિ દુર્થોનથી મુક્ત થઈ ધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તવા શક્તિમાન થાય છે અએવ ગ્રહીઓને ઉપર્યુક્ત વિવેક ગ્રાહ્ય કર્મ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયા વિના છૂટકે થતું નથી. આત્મજ્ઞાન-વૈરાગ્ય અને અહિંસાદિગુણયુક્તગૃહસ્થમનુષ્યને સાંસારિકકર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં અનેક જાતના અનુભવે આવે છે અને પશ્ચાત્ તેને સાંસારિક કર્મોમાં આનુભવિકનિર્વેદ પ્રકટે છે અને તેથી તે ત્યાગમાર્ગના એગ્ય થઈ પશ્ચાત્ ત્યાગી બની ત્યાગીનું આદર્શજીવન ગાળવા શકિતમાન થાય છે. લોકિક જીવનાદિપ્રગતિકારકકર્મપ્રવૃત્તિમાં ગૃહસ્થદશામાં લેકેને પ્રવૃત્ત થયા વિના છૂટકે નથી અને તેવી પ્રવૃત્તિ વિના તે ગૃહસંસાર ચલાવવાને શકિતમાન થઈ શકતો નથી. અતએ સ્વયેગ્ય દેશકાલ દ્રવ્યભાવાનુસારે સ્વાધિકાર કર્મપ્રવૃત્તિને વિવેકબુદ્ધિથી હેયાદેયને નિર્ણય કરી કર્મમાર્ગમાં પ્રવર્તવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. લાકિક
જીવનકાર્ય પ્રવૃત્તિ ખરેખર દેશકાલાનુસાર અભિનવપર્યાયે પરિણમતી હવાથી જે જે દેશકાલે જે જે પ્રવૃત્તિ સ્વાજિવિકાદિ માટે આજુબાજના સાનુકલ સંગોએ ગ્ય હોય તે આદરવી પડે છે. જગતમાં અનાદિકાલથી એ પ્રમાણે કર્મક્રિયા સૂત્ર વહે છે અને અનન્ત કાલપર્યન્ત
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
વહેશે, એમાં કઈ આશ્ચર્ય નથી, કારણ કે એ એવા પ્રકારની કુદ્રત સ્થિતિ ( નૈસગિક સ્થિતિ ) છે. લૌકિકકર્મ પ્રવૃત્તિયાના સ્વપિ‘ડમાં જેવા અનુભવ કરાય છે તેવા બ્રહ્માડમાં અનુભવ કરાય છે. જ્યાં સુધી ગૃહદશામાં સ્થિતિ છે અને જ્યાં સુધી ઉત્તરપૂર્તિ આદિની અપેક્ષા છે ત્યાં સુધી લૌકિકકર્મપ્રવૃત્તિયેામાં ગૃહીએના સ્વાર્થે કુટુંમાર્થે ત્યાગી સેવાર્થે-જ્ઞાતિ માટે-સમાજ માટે અને દેશમાટે પ્રવર્તવાના અધિકાર છે એમ અનેક દૃષ્ટિચેાથી સાપેક્ષપણે જે વખાધે છે તે કર્મપ્રવૃત્તિયાના હૈયાદેય પૂર્વક કરવા અધિકારી બને છે અને એવા ઉપયુક્તાધિકારપ્રમાણે લૈાકિક ક્રિયાઓ કરવા ચાગ્ય છે.
અવતરણ—ઉપર પ્રમાણે કા પશ્ચાત્ અધુના ઇષ્ટાનિષ્ટાદિ કર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. જોજ. इष्टेतराणि कर्माणि - लौकिकानि निबोध वै ॥ राजसं तामसं कर्म - सात्विकं त्रिविधं स्मृतम् ॥ ९ ॥ तमोरजस्सत्त्वबुद्ध्या तामसादिविभेदतः ॥
।
विज्ञाय सर्वकर्माणि - स्वाधिकारे स्थिरो भव ॥ १० ॥
શબ્દાર્થ-ઈષ્ટ અને અનિષ્ટ એવા સૈાકિક કમાના બે ભેદ છે. રાજસ-તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં કર્મે અવબાધવાં તમેા રજસત્ત્વ બુદ્ધિવર્ડ તામસાદિ વિભેદવાળાં સર્વ કાચ જાણીને સ્વાધિકારે કર્તવ્ય કર્મમાં સ્થિરથા.
ભાવાર્થ-તમેગુણ પ્રધાન બુદ્ધિથી જે જે કાર્યો કરાય તે તામસ કર્મા અવમેધવાં, રજોગુણ પ્રધાન યુદ્ધયા જે જે કર્મો કરાય તે રાજસ કમે જાણવાં અને સત્ત્વગુણ પ્રધાનબુદ્ધથા જે જે કર્યાં કરાય તે સાત્ત્વિક કર્યાં અવમેધવાં. તામસ-રાજસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં સર્વ કર્મી જાણીને હું ભળ્યાત્મન્ તું હારા સ્વાધિકારમાં સ્થિર થા. જે જે કરવાથી માનસિક-વાચિક-કાચિક અને આત્માની પ્રગતિ થાય, જે જે કર્મો કરવાથી પરિણામે દુઃખાના નાશપૂર્વક સહેજ સુખની
ક
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્રાપ્તિ થાય, જે જે કર્મો કરવાથી-દેશની-કુટુંબની-સમાજની-જ્ઞાતિની અને સંઘની આદિ સર્વ જીવોની ઉન્નતિ થાય અને અલ્પદોષે મહા લાભ થાય તે ઈષ્ટ કર્મો જાણવાં. જે કર્મો કરવામાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવના પરિતઃ સંગો વચ્ચે આત્મા સ્વયં મૂકાયે હોય અને તે કરવાથી સ્વાધિકારે ધર્મની સિદ્ધિ થતી હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી વર્તમાનકાલ અને ભવિષ્યમાં સ્વને અને અન્યજનેને અત્યંત લાભ થનાર હોય તે કર્મો કરવાની સર્વ પ્રકારની સાનુકુલ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે ઈષ્ટકર્મો જાણવાં. વિપત્તિકાલમાં અને શાંતિના સમયમાં જે જે કર્મો કરવાથી ધર્મ અને કર્મમાર્ગની રક્ષા થતી હોય અને તે કર્મો કરવામાં આત્મગની આહુતિપ્રદાન કરવું પડતું હોય તે ઈષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવામાં અનેક પ્રકારની વિપત્તિ વેઠયા છતાં સત્યધર્મને માર્ગ ખુલ્લે થતું હોય અને તેમાં પ્રાણનું બલિદાન કરવાને પ્રસંગ આવે તો તે ઈષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવાથી દેવગુરૂ અને ધર્મની રક્ષા થતી હોય અને અલ્પપાપદેષની સાથે મહાપુણ્ય થતું હોય તે તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી દુષ્ટના સંહારપૂર્વક ધમિમનુષ્યનું રક્ષણ થતું હેય તે તે ઈષ્ટકર્મો અવધવાં. જે જે કર્મો કરવાથી દેશનું અને પ્રજાનું રક્ષણ થતું હોય તથા વિદ્યાબલ-કૃષિવ્યાપારબલ આદિનું રક્ષણ થતું હોય તે ઈષ્ટકર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી સ્વાસ્તિત્વનું સંરક્ષણ થાય તે ઈષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવાથી લોકિકકર્મોન્નતિમાં આગળ વધી શકાય તે ઈષ્ટક અવબોધવાં–જે જે પ્રવૃત્તિ લોકિક દષ્ટિએ આમેન્નતિમાં ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી ગ્ય હોય અને જેમાં તન-મન-ધનને આત્મભોગ આપ્યાથી સ્વપરનું કલ્યાણ થતું હોય તે તે ઈષ્ટકમ્ અવધવાં. જે કર્મોને જે અધિકારી ન હોય અને તેની દષ્ટિએ તે કર્મો અનીષ્ટ જણાતાં હોય પરન્તુ સ્વાધિકારે સ્વષ્ટિએ લૈકિક વ્યવહારમાં વિવેકવડે તે ઈષ્ટ જણાતાં હોય તે તે ઈષ્ટ કર્મો અવધવાં. જે જે કર્મો જે જે કાલે જે જે દેશમાં આવશ્યક રૂપ અવધાતાં હેય અને તે ન કરવાથી લૈકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની હાનિ થતી હોય અને અને
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ પણ ન થવાને હેય અને તે કરવાથી લિકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની લાભકારક સામગ્રી પ્રાપ્ત થતી હોય અને તે કર્યા વિના સ્વયેગ્ય લિકિકજીવન લાભ ન સચવાતા હોય તે તે કર્મો તે દેશે અને તે કાલે ઈષ્ટકર્મો તરીકે સ્વપરજનેને એગ્ય અવધવાં. જે કર્મો કરવાથી સ્વાતંત્ર્ય જીવનનું રક્ષણ થતું હોય અને વાસ્તવિક ઉપયેગી યરતંત્રતા પણ રક્ષાતી હોય તે તે કર્મને ઈષ્ટ તરીકે અવધવાં. જે કર્મો કરવાથી આજીવિકાના ઉપાયે સંરક્ષાતા હોય અને તેની પ્રગતિ થતી હોય તે તે લૈકિદષ્ટિએ ઈષ્ટકર્મો અવધવાં. જે કર્મો કરવાથી અન્યોના હુમલાથી સ્વનું તથા સમાજ સંઘાદિનું રક્ષણ થાય તે તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી માનસિક-વાચિક–કાયિક અને આત્મિક શક્તિ પ્રતિદિન વધે અને શારીરિક શક્તિની આરેગ્યતા સંરક્ષાય તે કર્મોને શુભકર્મો તરીકે અવધવાં. જે કર્મો કરવાથી ગૃહસંસારમાં સર્વ પ્રકારની સાનુકુલતા સચવાય અને પ્રતિકુલતાને નાશ થાય તે ઈષ્ટકર્મો અવબેધવાં. જે કર્મો કરવાથી અનેક પ્રકારના વિશ્વમાં પ્રસરતા
ગને નાશ કરી શકાય અને વિશ્વ મનુષ્યને શાન્તિ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે ઈષ્ટક અવધવાં. જે કર્મ, અનેકટણિયેના આશચેથી સાપેક્ષતાને ભજતાં હોય અને લોકિકમાર્ગમાં સર્વ મનુષ્યોને ઉચ્ચદશા પ્રતિ ઉપયોગી થતાં હોય તે ઈષ્ટકમેં જાણવાં. જે કર્મ કરવાથી દાનવીર-ભક્તવીર-દેશ વીર આદિ વીરેની પદવીઓમાં આગળ વધતું હોય તે ઈષ્ટકર્મ અવબોધવાં. જે કર્મો કરવાથી લૈકિક વ્યવહારપ્રામાણ્ય પ્રતિષ્ઠામાં આગળ વધાતું હોય તે લોકિકદષ્ટિએ શુભ કર્મો જાણવાં. જે કર્મો કરવાથી શત્રુઓના દાવા પ્રપંચને નાશ કરી શકાતું હોય અને અનેક સંકટ સામે યુદ્ધ કરી સ્વષ્ટ સાધ્યની સિદ્ધિ થતી હોય તે તે ઈષ્ટિકમ્ અવધવાં.જે જે કર્મો કાલાનુસારે આથિકસ્થિતિની અભિવૃદ્ધિ સંરક્ષાર્થે ઉપયોગી હોય તે ઈષ્ટક અવધવાં. લેકિકદષ્ટિએ ઈષ્ટકર્મોથી જે જે કર્મો વિપરીતરૂપ હોય તે અનિષ્ટ કર્મી અવધવાં. જે કર્મો દેશ સમાજની અવનતિકારક હોય તે અનિષ્ટકર્મ જાણવાં. આત્માની બાહ્યોન્નતિનાશક અને વિશ્વસમાજની બાહેંન્નતિનાશક જે જે કર્મ હોય તે અનીષ્ટ કર્મ જાણવાં. વિદ્યા-ક્ષાત્રબલ-વ્યાપારહુનરકલાદિનાશક જે
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
જે કર્મો કરાતાં હોય તે અનિષ્ટકમ અવધવાં. સાંસારિક પ્રગતિમાર્ગમાં આગલ વધવામાં જે જે અયોગ્ય પ્રવૃત્તિ થતી હોય તે અનિષ્ટક અવધવાં. લોકિક જીવનપ્રગતિમાં સ્વાધિકારથી ભિન્ન જે જે કર્મ હોય તેઓને અનિષ્ટક તરીકે અવબોધવાં. અપવાદમાર્ગે આપત્તિકાલે ગૃહસ્થને સ્વાત્માદિ રક્ષણાર્થે જે જે કર્મ કરવાગ્ય હોય અને, તે તે કર્મથી ભિન્ન એવાં કર્મ તે તે કાલે કરવામાં આવે તે તે અનિષ્ટકર્મ અવધવાં. ઉત્સર્ગમાર્ગ જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે જે જે કર્તવ્ય કર્મ હોય તેનાથી તે તે દ્રવ્યક્ષેત્રકાલભાવે વિરૂદ્ધ એવાં જે જે કર્મ કરવામાં આવે વા માનવામાં આવે તો તે અનિષ્ટક જાણવાં. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ અને જે જે અધિકારે આથિકસ્થિતિ પ્રગતિકારક સ્વયેગ્ય જે જે કર્મ હોય તેનાથી ભિન્ન એવા કર્મો કરવામાં આવે તે સ્વયોગ્ય આથિકટષ્ટિએ તે અનિષ્ટકર્મ અવધવાં. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ જે જે અધિકારે સ્વ અને કુટુંબસમાજ દેશ વગેરેનાં રક્ષણનાં જે જે કર્મ સ્વને તથા સમાજને કરવાગ્યે તેઓને ત્યાગ કરીને તેના બદલે વિરૂદ્ધકર્મ કરવામાં આવે તે તે અનિષ્ટકર્મ જાણવાં. જે સમયે મનુષ્ય જે અવસ્થામાં મૂકાયે હોય અને તે સમયે તેની ફરજ તરીકે જે જે કર્મ કરવાને સ્વઅધિકાર હોય તે અધિકારને તે ન સાચવે અને તે અધિકાર ફરજને ત્યાગ કરીને અન્ય પ્રવૃત્તિ કરે તે તેને માટે તે અનિષ્ટક જાણવાં. પ્રથમ સ્વવ્યક્તિ પશ્ચાત્ ગૃહજન પશ્ચાત્ કુટુંબજનપશ્ચાત પળપશ્ચાત્ ગામપશ્ચાત્ જીલે પશ્ચાત્ પ્રાંતપશ્ચાત્ દેશસમાજ વગેરે પ્રતિ જે જે લૌકિકસ્વાવશ્યક ફરજો બજાવવાની હોય તેને ત્યાગ કરીને જે મનુષ્ય અન્યથા પ્રવૃત્તિ કરે તો તે અન્યથા પ્રવૃત્તિરૂપ કર્મને અનિષ્ટક તરીકે અવધવાં. જે કર્મો કરવાથી અનીતિની વૃદ્ધિ થાય અને સ્વપરની પ્રગતિમાં ભયંકર વિપત્તિ આવીને ઉભી રહે તે તે કર્મને અનિષ્ટક તરીકે જાણવાં. સર્વ પ્રકારના બળેનું જે હરણ કરે એવાં જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મી તરીકે જાણવાં. અલ્પલાભ અને મહાહાનિકારક જે જે કર્મો કરવામાં આવે તે તે અનિષ્ટકર્મ જાણીને તેઓને લૈકિકવિવેકદષ્ટિએ ત્યાગ કરવો.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
લૈાકિક ઇષ્ટ વિચારોવડે અને લૈકિક અનિષ્ટવિચારોવડે લૈાકિકઇષ્ટાચાર અને અનિષ્ટાચારના પ્રવાહ પડે છે. લૈાકિક ઈષ્ટ વિચારોનું દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવે સ્વરૂપ અવમેધવામાં આવે છે તાજ લાકિક ષ્ટિકર્મને દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવે આચરી શકાય છે. લાકિક ઈષ્ટ વિચારેને જે મનુષ્ય સ્વ અને પર પ્રતિ અધિકારભેદે આજીવિકાદિ હેતુભૂત તરીકે અવળેાધે છે તેજ મનુષ્ય લાકિક ઇષ્ટ કમાને સ્વ અને પર પ્રતિ અધિકાર પરત્વે આવશ્યક આજીવિકાદિ નિમિત્ત અવમેધીને કરવા અને ફરાવવા સમર્થ થાય છે, અને તેમાં તરતમયેાગે યતના સેવનાને શક્તિમાન્ થાય છે. લૈાકિક જે જે ઈષ્ટ કમા ડાય છે. તે અધિકાર અને અવસ્થા ભેદે અનિષ્ટતાને ભજે છે અને લાકિક જે જે અનિષ્ટ કર્મ હોય છે તેજ કમા અધિકાર અને અવસ્થા ભેદે ઈષ્ટતાને ભજે છે, કાઇ પણ કાલમાં અને કોઇ પણ દેશમાં સ્થાનમાં કોઇ પણ કાર્યમાં કાઇ પણ વિધિથી કોઇ પણ અધિકારથી–કોઇ પણ અવસ્થાથી અને પ્રાપ્ત થએલ સાનુકુલાદિ સંચાગથી જે જે કા કરવામાં આવે તેમાં સ્વાર્થે ઇષ્ટત્વઅને પરાર્થે ઈષ્ટત્વ-કુટુંખાર્થે ઈષ્ટત્વ સમાજ અને દેશાર્થે ઈષ્ટત્વ આદિ જે જે ઈષ્ટત્વ જે જે દૃષ્ટિએ અવમેધાતું હોય તે અવલેાકવુ અને જે જે દૃષ્ટિએ જે જે કમામાં અનિષ્ટત્વ અવમેધાતું હાય તે નિરીક્ષવું અને પશ્ચાત્ ઈષ્ટત્વયુક્ત કાને યથાશિત આદરવાં અને અનિષ્ટમાને ત્યાગ કરવેા. ઇષ્ટાનિષ્ટ કર્માના ચારે બાજુએથી વિવેક કર્યા પશ્ચાત્ ઈશ્વકર્માની સ્વાત્મવિવેકથી કરેલી નિશ્ચયતા સત્યસુખ સમપેવા શક્તિમાન થાય છે. વિવેકપૂર્વક ાિનિષ્ટકમાના વિવેક કર્યા પશ્ચાત્ વિવેકજ્ઞાને જે જે કમ્મા કરવામાં આવે છે તેમાં પશ્ચાત્તાપપાત્રભૂત થવાના પ્રાયઃ પ્રસંગ પ્રાપ્ત થતા નથી અને પ્રાયઃ લાભાર્થે સ્વકર્મ પ્રવૃત્તિરૂપ ફરજને સમ્યક્ષણે અદા કરી શકાય છે. અમુક કાર્ય જે કરવામાટે પ્રવૃત્તિ થાય છે તે ઈષ્ટ છે વા અનિષ્ટ છે તેના પરિપૂર્ણ વિવેક કરવા જોઇએ. ઇાનિષ્ઠ કર્મના પરિપૂર્ણ વિવેક કયા વિનાની પ્રવૃત્તિ ખરેખર અન્ય પ્રવૃત્તિ વા સમ્પૂર્ચ્છિમની પ્રવૃત્તિ ગણાય છે અને એવી વિવેકવિનાની ઇાનિષ્ઠ પ્રવૃત્તિયેાથી સ્વાધિકાર કર્મથી યથાતથ્ય ફ્રજ અદા કરી શકાતી નથી અને લાકિકટષ્ટિએ આત્માની પ્રગતિ થઈ શકતી નથી અને
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
તેમજ લેાકેાત્તર ધર્મકર્મની પ્રવૃત્તિયાના પણ સ્વાધિકારે અધિકારી થઇ શકાતું નથી એમ લોકિક કર્મજ્ઞ વિવેકીઓને સમ્યગ્ અવષેાધાઈ શકશે. લાકિકઢષ્ટિએ ઇષ્ટાનિાનું સમ્યગ્ સ્વરૂપ નિર્ણીત કર્યા વિના જે જે અંશે અન્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તે તે અંશે સ્વની-કુટુંબની— સમાજની જ્ઞાતિની-ધર્મની અને દેશની અવનતિમાં કારણીભૂત થઈ શકાય છે એમ-ચદા પરિપૂર્ણ નિશ્ચય થાય છે તદા લાક વ્યવહારમાં લાકિકપ્રગતિનાં દ્વારા ખુલ્લાં થાય છે. સ્વબુદ્ધિથી પ્રત્યેક કર્મનું ાિનિત્વ અવળેાધ્યા વિના પરજનાની બુદ્ધિના પરતંત્ર અની માનસિકવિચારશ્રેણુિએ અન્યાનું પારત ંત્ર્ય ગ્રહી જે મનુષ્યે કર્મપ્રવૃત્તિ કરે છે તે કદાપિ સ્વાત્મ સ્વાતંત્ર્યપ્રદ લોકિક કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. સ્વાત્મસ્વાતંત્ર્યપ્રદવેકર્માને સ્વપ્રજ્ઞાદ્વારા અવાધીને સંપ્રાપ્ત સ્વાત્મશક્તિયેાપૂર્વક સેવવાં જોઈએ. ખાદ્યવિશ્વમાં શુદ્ધનિશ્ર્ચયનયદૃષ્ટિએ અવલાકતાં કાઇ કર્મમાં ધૃત્વ અને કાઈ કર્મમાં અનિષ્ટત્વ દેખાતું નથી. જગતના સર્વ પદાથી સ્વાત્માથી ભિન્ન છે. જગતના પદાર્થી વસ્તુતઃ આત્માથી ભિન્ન છે તેથી તેમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના કરવી એ વસ્તુતઃ ભ્રાન્તિ છે અને તેની પ્રવૃત્તિ કરવી તે પણ ભ્રમાત્મક છે તથાપિ લાકિક વ્યવહારષ્ટિએ આજીવિકાદિ નિમિત્તયેાગે ખાદ્યકર્મોમાં ઈષ્ટત્વ અને પ્રતિકુલ કમાં અનિષ્ટત્વને આરેપ કરી શકાય છે અને જ્યાં સુધી આજીવિકાદિની આવશ્યકતા છે તાવત્ બાહ્યકર્મોમાં શુભાશુભની પ્રવૃત્તિ સત્ય ઠરે છે. તત્ત્વજ્ઞાનીએ આત્મજ્ઞાનવર્ડ લોકિક ખાદ્યકર્મામાં ઈષ્ટાનિત્વ માનતા નથી તેાપણુ લૈાકિક આજીવિકાદિ જીવનહેતુઓમાટે અન્તમાં ઈનિષ્ટત્વની કલ્પનાથી રહિત થયા છતાં પણ આજીવિકાદિ હેતુએ ખાદ્યવ્યવહારને આવશ્યક ગણી લેાકિકટષ્ટિએ ઇષ્ટ ગણાતાં એવાં ઇષ્ટકમાને આચરવાં એ ફક્ત સ્વફ્રજ માનીને આચર્ચા કરે છે અને લાકિકદષ્ટિએ અનિષ્ટ ગણાતાં એવાં અનિષ્ટ કમાન ત્યાગ કરે છે તેથી તેએ ઇષ્ટકર્સને આચરતા છતા અને અનિષ્ટકર્મના ત્યાગ કરતા છતા સ્વરજને આવશ્યકરૂપ માની પ્રવર્તતા હાવાથી તે રાગાદિના અભાવથી માહ્યકર્મોને સ્વાત્માની સાથે સંબંધ કરી શકતા નથી તેથી તેએ આહ્યથી કર્મકરણીએ
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સક્રિય છતાં અન્તરથી અક્રિયપણે પ્રવર્તે છે. કાર્યોમાં ઈષ્ટાનિષ્ઠત્વ ફક્ત લૌકિક વ્યવહારદષ્ટિએ ઈષ્ટાનિષ્ટ પરિણામદિગે રૂઢ થએલું છે. આત્મજ્ઞાનીઓ ઈનિષ્ટની કલ્પનાથી રહિત થઈ ઈષ્ટનિષ્ટ ગણાતાં બાહ્યકર્મમાં આદેયહેયભાવે વર્તે છે તેથી તેઓ આકાશની પેઠે અન્તરથી નિર્લેપ રહી કર્મયોગીના ઉચ્ચપદને પ્રાપ્ત કરી શકે છે. સાત્વિકકર્મ, રાજસિકકર્મ અને તામસકર્મ એમ લાકિકકર્મના ત્રણ પ્રકારે ભેદ પડે છે. સાત્વિબુદ્ધિને માટે જે એગ્ય હાય વા સત્ત્વગુણ જેનાથી વધે અથવા સત્વગુણ બુદ્ધિવડે જે જે કર્મ કરાય છે તેને સાત્વિકકર્મ જાણવાં. જેનાથી રજોગુણની વૃદ્ધિ થાય છે વા જે કર્મ રજોગુણની બુદ્ધિથી કરાતાં હોય તેઓને રાજસિકકર્મ જાણવાં. જેનાથી તમે ગુણની વૃદ્ધિ થાય વા જે તમગુણવૃત્તિથી કર્મ કરાય છે તેને તામસિકકર્મ અવબોધવાં. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય લાકિક રજોગુણકર્મમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. તમગુણ બુદ્ધિધારક મનુષ્ય તમે ગુણ પ્રવૃત્તિમાં મુખ્યતાએ પ્રવર્તે છે અને સાત્વિકબુદ્ધિધારક મનુ સાત્વિકગુણયુક્ત લકિકકમામાં મુખ્યતાઓ પ્રવર્તે છે. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય સ્વયેગ્ય ઈષ્ટ તરીકે રજોગુણકર્મોને માને છે. તમે ગુણબુદ્ધિધારકમનુષ્ય મુખ્યતાએ સ્વયેગ્ય ઈષ્ટ તરીકે તમે ગુણ વિશિષ્ટકર્મને માને છે અને તમે ગુણી કર્મમાં પ્રવૃત્તિ કરે છે. સત્વગુણુબુદ્ધિધારક મનુષ્ય મુખ્યતાએ સ્વયેગ્ય સત્વગુણવિશિષ્ટ કર્મને માની તેમાં પ્રવૃત્તિ કરે છે. રજોગુણું મનુષ્યોને રજોગુણ પ્રવૃત્તિમાં રજોગુણ વૃત્તિને રસ પડે છે. તમે ગુણ મનુષ્યને તમે ગુણ પ્રવૃત્તિયેગ્ય તમે ગુણ વૃત્તિને રસ પડે છે અને સત્ત્વગુણિ મનુષ્યોને સવગુણવિશિષ્ટ પ્રવૃત્તિમાં રસ પડે છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણની વૃત્તિથી વ્યાપક જીવલેક છે. લેકિકકર્મમાં પ્રાયઃ છની રજોગુણ, તમગુણ અને સત્વગુણયુક્ત વૃત્તિથી પ્રવૃત્તિ થયા કરે છે. રજોગુણ મનુષ્ય રજોગુણ સંપાદકર્મફલ પ્રાપ્ત કરી શકે છે. તમે ગુણ મનુષ્ય તમગુણ સંપાઘલૌકિકકર્મફલને પ્રાપ્ત કરી શકે છે અને સત્ત્વગુણી મનુષ્ય સર્વગુણ સંપાદ્યકર્મફલને સંપ્રાપ્ત કરી શકે છે. રજોગુણી મનુષ્ય રાજસિકકર્મને કર્તવ્ય તરીકે અવબોધે છે. તમે ગુણે મનુષ્ય તામસિકર્મીને સ્વણકર્મ તરીકે
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ અવધે છે અને સત્વગુણી મનુષ્ય સાત્વિકકર્મોને કર્મ તરીકે અવધે છે. તથા ઉત્સર્ગ અપવાદ માર્ગથી લાકિક તથા લોકેન્સર વ્યવહારમાં નાનાત્વ-ભિન્નત્વ આદિપણ મનુષ્યને હેય છે. જે ગુણી, તમે ગુણી અને સર્વગુણી મનુષ્ય સ્વરકૃત્યાદિયુક્તકર્મથી ભિન્ન કર્મને પરસ્પર અનિષ્ટ તરીકે અવબોધે છે. આવી વૃત્તિભેદે માન્યતા લૌકિક વ્યવહારમાં સર્વત્ર અવલકાય છે. અનાદિકાલથી રજોવૃત્તિ, તમેવૃત્તિ અને સત્ત્વવૃત્તિની પ્રવૃત્તિ પ્રવર્યા કરે છે અને અનન્તકાલ પર્યન્ત વિશ્વમાં પ્રવર્તશે. ધામિક કર્મના પણ રજસ્તમ અને સત્વબુદ્ધયા ત્રણ ભેદ પડે છે તથા રાજસાદિકવડે પણ ત્રણ ભેદ અવધવા. રજોગુણ અને તમે ગુણની વૃત્તિને હેય તરીકે સત્વગુણવૃત્તિથી અવબોધવી. રજોગુણ અને તમે ગુણી કર્મો, એ ક્ષત્રિયોદ્ધાઓ સમાન છે અને સાત્વિક ગુણકર્મ તે બ્રાહ્મશુસમાન છે. બ્રાહ્મણની સંરક્ષાથે યથા ક્ષત્રિય દ્ધાઓની આવશ્યકતા છે તદ્વત્ સત્વગુણકર્મનું તમોગુણ કર્મથી સંરક્ષણ થાય છે. સત્વગુણુબુદ્ધિ અને કર્મે એ ક્ષેત્ર સમાન છે અને અને તમે ગુણ કર્મ એ વાડના સમાન લેખાય છે. યુદ્ધકર્મદિયુક્ત તમે ગુણ મનુષ્ય વિના સત્વગુણી મનુષ્યનું સંરક્ષણ થઈ શકતું નથી. વિશ્વમાં પ્રાયઃ એવો નિયમ પ્રવદાય છે કે રજોગુણ અને તમોગુણી મનુષ્ય બાહ્ય સામ્રાજ્યમાં રાજ્ય કરવા સમર્થ થઈ શકે છે અને સત્વગુણી મનુષ્ય પ્રાયઃ રજોગુણી અને તમે ગુણ મનુષ્યથી સંરક્ષી શકાય છે. બાહ્ય વિશ્વના ધર્મ સામ્રાજ્યમાં એકલા સત્વગુણી આદિ મનુનું આધિપત્ય હોઈ શકે છે. બાહ્ય સમષ્ટિમાં રજોગુણને બ્રહ્મા કહેવામાં આવે છે તમગુણને મહાદેવ કહેવામાં આવે છે અને સત્વગુણને વિષ્ણુ તરીકે કથવામાં આવે છે. કોઈ પણ ધર્મના આરાધક મનુ રજોગુણાદિભેદે ત્રિધા હોય છે. એકેન્દ્રિયાદિ સર્વમાં રજોગુણી આદિ ત્રણ પ્રકારના જ હોય છે. રજોગુણની તમે ગુણની અને સત્વગુણની પ્રવૃત્તિ સ્વાધિકારે સર્વ જીવોને હોય છે. રજોગુણી અને તમે ગુણી મનુષ્યની લિકિકેન્નતિ વિશ્વમાં સત્વગુણવિના નભી શકતી નથી. રજોગુણી અને તમે ગુણી મનુષ્ય કોઈ પણ દેશમાં કઈ પણ કાલમાં
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્નતિના શિખરે સર્વથા પહોંચી શકતા નથી. સત્વગુણી મનુષ્ય લેકિન્નતિન નીતિવડે પાલન કરી શકે છે. વિશ્વમાં તમે ગુણ, રજેગુણ અને સત્વગુણ સદા પ્રવર્યા કરે છે. કોઈ દેશમાં કેઈ કાલમાં તમે ગુણની પ્રધાનતા હોય છે તે કઈ દેશમાં કેઈ કાલમાં સત્વગુણનું પ્રાધાન્ય અને રજોગુણદિનું પ્રાધાન્ય ગણત્વ પ્રવર્તે છે. જ્યાં સુધી સત્વગુણ, રજોગુણ અને તમે ગુણ કર્મોમાં ઈષ્ટ નિરત્વના અને આદેય હેયના વિવેકને સંપ્રાપ્ત કરવામાં નથી આવ્યું ત્યાં સુધી કદાપિ કયું કર્મ કર્તવ્ય છે અને કયું કર્મ સ્વાધિકારભિન્નતાએ અકર્તવ્ય છે તેને નિર્ણય થવાને નથી અને તેના નિર્ણયજ્ઞાનના અભાવે સ્વાધિકારે
ષ્ટકર્મમાં વરતુતઃ પ્રવૃત્તિ થવાની નથી અત એવ રજોગુણી, તમે ગુણ અને સાત્વિક કર્મોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ અને દ્રવ્ય ક્ષેત્રકાલાદિક યેગે પરિતઃ પરિસ્થિતિને સંપૂર્ણ વિવેક કરી હે મનુષ્ય તું સ્વાધિકાર જ્ઞાનેપગે નિર્લેપતાપૂર્વક કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. લોકિક દષ્ટિએ હારા કર્તવ્ય કર્માધિકારને નિર્ણય કર. રજોગુણ અને તમે ગુણની બુદ્ધિવિના સ્વાધિકારે બાહ્ય લૌકિક કર્મોને સ્વાધિકારે સાત્વિકવૃત્તિઓ કરી શકાય અને તેવી અમુકાપેક્ષાએ દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ તે તેનાથી પણ આગળની સ્થિતિને પ્રાપ્ત કરીને સ્વાધિકારે બાહ્યકર્મપ્રવૃત્તિને અદા કરે છે અને તે પ્રવૃત્તિને તેઓ રાગદ્વેષથી મુંઝાયા વિના આદરે છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના બાહ્યકર્મોને બાહ્ય સ્થિતિએ રાજસિક આદિ કર્મો તરીકે મનાતાં હોય તે પણ અન્તથી રજોગુણ તમગુણવૃત્તિ વિના નિર્લેપપણે ફક્ત અમુક પ્રવૃત્તિને સ્વાધિકારે ફરજતરીકે માનીને કરવાની છે એવું માની આત્મજ્ઞાનીએ તે કર્મોને આચરે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણ વૃત્તિવાળાં મનુષ્ય અન્ત લૌકિકપ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થઈને સત્વગુણવૃત્તિથી પરાડ-મુખ રહે છે. લોકિકદષ્ટિએ સ્વાત્મરક્ષણાદિનિમિત્તયેગે રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિ કરતાં સત્ત્વગુણવૃત્તિથી વિશેષ પ્રાબલ્ય પ્રાપ્ત કરી શકાય છે. કઈ વખત સત્ત્વગુણવૃત્તિધારક મનુષ્યને રજોગુણી અને તમે ગુણી કર્મ કારણવશાત્ નિર્લેપ પણ કરવાં પડે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
વાળા મનુષ્ય સત્ત્વગુણકર્મની પ્રવૃત્તિને એવી શકે છે. રજોગુણવૃત્તિના તીવ્ર તીવ્રતર તીવ્રતમ મન્દ મન્દીર અને મન્દતમ આદિ અસંખ્ય ભેદો પડે છે. તમે ગુણવત્તિના પણ અસંખ્યાતભેદ પડે છે. અને સત્વગુણવૃત્તિના અસંખ્ય અનંતભેદે પડે છે. કોઈ સત્વગુણ કર્મ કરે છે અને સત્વગુણવૃત્તિવાળા હોતા નથી. કેઈ છ સત્ત્વગુણવૃત્તિવાળા હોય છે અને કર્મથી રજોગુણ અને તમોગુણકર્મનું આચરણ કરે છે એમ દેશ ધર્મ સ્વાત્મરક્ષણ પ્રયોગ અવધવું. રજોગુણવૃત્તિ, તમે ગુણવૃત્તિ, અને સત્ત્વગુણવૃત્તિ, રજોગુણકર્મ, તમે ગુણકર્મ અને સત્ત્વગુણકર્મ, રજોગુણી આહાર, તમોગુણ આહાર, અને સત્વગુણી આહાર, એમ વૃત્તિ કર્મ અને આહારનું ચવરૂપ વિશેષતઃ અનુભવગમ્ય કરવા લાયક છે. દેશધર્માદિનીરક્ષાર્થે સત્ત્વગુણી મનુષ્ય રજોગુણી અને તમે ગુણી મનુષ્યના યુદ્ધાદિ આક્રમણને નિષ્ફળ કરવા સદા પ્રાબલ્યકારકપ્રગતિપ્રવૃત્તિથી તૈયાર રહે છે તેનું કારણ એ છે કે રજોગુણ અને તમે ગુણી મનુષ્યનું બલ યદિ વિશ્વમાં વૃદ્ધિ પામે છે તે સત્વગુણી મનુષ્યના આચાર-વિચારે-ધર્મ અને સ્વાતથ્યને નાશ થાય છે, અને તેઓ તમોગુણી રજોગુણી મનુના દાસ બને છે, અએવ લોકિકદષ્ટિએ સત્ત્વગુણી મનુષ્યોએ રજોગુણી અને તમે ગુણી મનુષ્યથી સ્વવર્ગાદિનું રક્ષણ થાય એવી પ્રવૃત્તિને આચરવી.
હવે રજોગુણકર્માદિનું સામાન્યતઃ લક્ષણ દર્શાવે છે.
क्षुद्रादिदोषयुक्तेन, चित्तेन यद्विधीयते। राजसं कर्म विज्ञेयं, मोहाद्दष्टञ्चतामसम् ॥ ११ ॥ रागद्वेषादि निर्मुक्तं, फलेच्छासङ्गवर्जितम् । ज्ञानिना जितदोषेण, प्राप्यते कर्म सात्त्विकम् ॥१२॥ अहंज्ञानी स्वयंध्यानी, कर्तीभोक्ताऽस्म्यहंसदा। इत्याद्यहंममत्वेन, मुक्तः सात्त्विकयोगिराट् ॥१३॥
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દાર્થ –ક્ષુદ્રાદિ દેષયુક્ત ચિત્તવડે જે કરાય છે તે રાજસ છે અને મોહથી દુષ્ટ મનવડે જે કરાય છે તે તામસ છે. રાગદ્વેષાદિ નિર્મુક્ત ફલેચ્છા સંગવજિત એવું જે કર્મ જિતષી એવા જ્ઞાનીવડે કરાય છે તે સાત્વિક કર્મ અવબોધવું. હું જ્ઞાની છું. હું ધ્યાની છું, હું કલેક્તા છું, ઈત્યાદિ અહંમમત્વથી યુક્ત સાત્વિક રોગી હોય છે.
વિવેચન ક્ષુદ્રતા, સ્વાર્થતા, કપટ, વિશ્વાસઘાત, લેભાન્ધતા, વિષયલોપટ, અજ્ઞાન અને નિન્દાદિદેવડે જે જે કાર્યો કરાય છે તે રાજસ કર્મો જાણવાં. ક્રોધ, માન, મેહ, વૈર, અને ફ્લેશાદિ દોષો વડે યુક્ત એવા મનવડે જે કર્મો કરાય છે તે તામસ કર્મો અવબેધવાં. ક્ષુદ્રતા, તુચ્છતા, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, વૈર, નિન્દા, અસત્ય વચન, વિશ્વાસઘાત, હ, પ્રપંચ અને અહંમમત્વા દેથી રહિતપણે જે કાર્યો કરવામાં આવે છે તેઓને સાત્વિક કર્મ અવધવાં. રજોગુણ, તમોગુણી અને સાત્વિકગુણ વૃત્તિને કાર્યોમાં આરોપ કરીને કાર્યોને રજસ તામસ્ અને સાત્વિક કર્મ તરીકે પ્રબેધવામાં આવે છે. વિદ્યાકર્મપ્રવૃત્તિ, ક્ષાત્રકર્મપ્રવૃત્તિ, વિશ્ચકર્મપ્રવૃત્તિ અને સેવ્યકર્મપ્રવૃત્તિ એ ચાર પ્રકારની પ્રવૃત્તિ પૈકી ગમે તે કર્મપ્રવૃત્તિને સત્વગુણી મનુષ્ય સત્વગુણપ્રધાનતાએ સેવી શકે છે, જેગુણી મનુષ્ય રજોગુણપ્રધાનતાએ સેવે છે, અને તમે ગુણી મનુષ્ય તમે ગુણપ્રધાનતાએ એવી શકે છે. એકનું એક કર્મ ખરેખર રજોગુણવૃત્તિવાળાને રજોગુણકર્મ તરીકે પરિણમે છે, તમે ગુણવૃત્તિવાળાને તમે ગુણ ફલપ્રદ પરિણામરૂપે પરિણમે છે, અને સત્વગુણુ મનુષ્યને સત્વગુણપ્રધાનતાએ પરિણમે છે. પ્રશસ્યલેભ, પ્રશસ્યોધ, પ્રશસ્યમાયા અને પ્રશસ્યમાનાદિધારકેને સત્વગુણની વૃત્તિ ખરેખર વિવેકજ્ઞાને ખીલતી જાય છે. પ્રશસ્ય રાગદ્વેષના પરિણામની સાથે સાત્વિકવૃત્તિને પ્રારંભ થાય છે, અને રાગદ્વેષાભાવે તે સાત્વિકગુણની ઉગ્રતા પરિપૂર્ણ પ્રકાશે છે. રજોગુણ અને તમોગુણ આહારથી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિની વૃદ્ધિ થાય છે એમ પ્રાયઃ અવાધાય છે. સત્વગુણ આહાર અને સત્વગુણ વાતાવરણથી સત્વગુણવૃત્તિ ખીલી શકે છે. ક્ષુદ્રાદિષયુક્ત ચિત્તવડે પ્રવૃત્તિ કરનારાઓ રજોગુણી મનુ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય છે. રજોગુણી મનુષ્ય સદા સ્વાર્થમાં તત્પર રહે છે. વિષયગાર્થિથી તેઓ વિશ્વાસઘાત, દેહ અને પ્રપંથી અને સ્વાત્માની અવનતિને ખાડો પિતાના હાથે ખેદે છે. રજોગુણવૃત્તિવાળા મનુષ્ય રજોગુણી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્ય શાંતિ પામી શકતા નથી. દ્વેષ, વેર, કલેશ, માન, અને પ્રકાદિવડે યુક્ત ચિત્તવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણીયાદિ કર્મને બાંધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે. આ વિશ્વમાં રજોગુણી અને તમે ગુણી મનુષ્ય ઉન્નતિના સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી અને જમવા સર્વભૂતેષુ એવું સ્વાત્મવર્તન ધારણ કરવાને તેઓ શક્તિમાન્ થતા નથી. રજોગુણી અને તમોગુણી મનુષ્યને બુદ્ધિ બેલાદિ જે જે શક્તિ મળે છે તે તે શક્તિને તેઓ રોગુણ અને તમે ગુણને વિશ્વમાં પ્રચાર કરવા વાપરે છે. યાવત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી તાવત્ રજોગુણ અને તમે ગુણની પ્રવૃત્તિમાં લિકિકદષ્ટિએ ન્નતિ પ્રધાય છે, અને પ્રવૃત્તિ પણ દેશકાલાનુસારે પરિતઃ સંગો પામી તેવા પ્રકારની થાય છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના લોકિક જીવનમાં પ્રગતિ કરી શકાય છે, અને સર્વગુણવૃત્તિથી વિદ્યા, રક્ષકબલ, વ્યાપારબલ અને સેવાબલથી વિશ્વવ્યવહારમાં રજોગુણ અને તમોગુણ મનુષ્યના પર દાબ રાખી શકાય એવી દેશકાલાનુસારે પ્રવૃત્તિ પ્રત્યેક મનુગથી અને મનુષ્યસમાજથી સેવી શકાય છે. અતએ સત્ત્વગુણવૃત્તિને પ્રાપ્ત કરી દેશરક્ષા, વિશ્વરક્ષા, વિદ્યારક્ષા પ્રવૃદ્ધિ વ્યાપારરક્ષાદિ કાર્યો કરવામાં લેકિકદષ્ટિએ પ્રવર્તવું એ વિશેષતઃ લેકેને હિતકર અવધવું. લાકિકદષ્ટિએ સ્વાત્માદિની પ્રગતિ કરવી એ મુખ્ય વિષયને હૃદયમાં ધારણ કરી કોધ, માન, માયા અને લેભના અપ્રશસ્યત્વને ટાળી પ્રશસ્યત્વને આદરી નીતિસૂત્રથી સ્વજીવન ઉરચ કરવું એ ખાસ સુદયમાં ધારવાગ્યા છે. રજોગુણ અને તમે ગુણથી કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને પરિપૂર્ણ વિકાશ થતો નથી; અને રજોગુણ તમે ગુણવૃત્તિથી અન્ય મનુષ્યની કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને વિકાસ કરી શકાતો નથી. રજોગુણી અને તમોગુણી મનુબે સત્ત્વગુણના અનુભવને યદિ પ્રાપ્ત કરે તે સવ
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણની પ્રવૃત્તિના તેઓ રાગી બની શકે. રજોગુણ અને તમોગુણી મનુષ્ય સસમાગમ અને સધથી રજોગુણવૃત્તિ અને તમગુણવૃત્તિને અંશે અંશે ત્યાગ કરતા કરતા સાત્વિકગુણવૃત્તિના અને અધિકારી બને છે. રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને એકદમ નાશ થઈ શકતું નથી. અનાદિકાલથી કર્મના ગે રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને આત્માની સાથે સંબંધ થયેલ છે. જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જડ અને ચેતનને ભેદ અવબોધે છે, અને નામરૂપ મેહનાયોગે થતી રજોગુણ અને તમોગુણવૃત્તિયાને ત્યાજ્ય તરીકે જાણી તેને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય છે. લૈકિકજીવન પ્રગતિદષ્ટિએ રાજસિક અને તામસિકવિચાર કરવાની કંઈ પણ આવશ્યકતા અવબોધાતી નથી. અપ્રશસ્ય કોધ, માન, માયા અને લોભની વૃત્તિ જેમ જેમ ઉપશાંત થાય છે અને સ્વાધિકાર લોકિક દષ્ટિએ સ્વકર્તવ્યરૂપ ફરજ અદા કરવાની સાત્વિકવૃત્તિએ ઉપ
ગિતા અવબોધાય છે ત્યારે સુતાં, ઉઠતાં, બેસતાં અને કઈ પણ જાતની પ્રવૃત્તિ કરતાં આત્માનું સાધ્યબિન્દુ ખરેખર લક્ષ્ય બહાર રહેતું નથી. લેકિકદષ્ટિએ જે સ્વફરજો ગૃહાવાસમાં સર્વ મનુષ્યને અદા કરવાની હોય છે તેમાં પ્રવર્તતાં રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહાર કરતાં નિર્બળતા પ્રાપ્ત થવાની અને અન્ય રજોગુણી તમે ગુણ મનુષ્યથી પરાજિત થવાની શંકા કદી કરવી નહિ. લૌકિકદષ્ટિએ સ્વકર્તવ્યફરજેને અદા કરવામાં જે જે અંશે સાતિવકતાને ભજવામાં આવે છે, અને રજોગુણ તમે ગુણવૃત્તિને જે જે અંશે પરિહરવામાં આવે છે તે તે અંશે આત્માની શક્તિની વૃદ્ધિ થાય છે અને સ્વસમાજ, દેશ, ધર્મ, અને સંઘ વગેરેનું વાસ્તવિક શ્રેયઃ સાધી શકાય છે એમ અનુભવપૂર્વક અવધવાની આવશ્યકતા છે. રજોગુણ અને તમેગુણના આસેવનથી વિષયો અને મેહવૃત્તિયોના દાસ બની શકાય છે. જે મનુષ્ય દેહવૃત્તિ દ્વારા વિષયના દાસ બનીને આત્માને પરતંત્ર કરે છે તેઓ વિશ્વમાં સ્વાતંત્ર્યનું સ્થાપન કરવાને વ્યવહાર અને નિશ્ચયતઃ સમર્થ થઈ શકતા નથી. કર્તવ્ય કાર્યોને સ્વફરજનાગે અદા કરવામાં અભિમાન, ક્રોધ, લોભ અને માયા કરવાની કંઈ પણ
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$3
જરૂર નથી. રાજ્ય વગેરે તંત્રને સાત્વિકગુણવૃત્તિથી સમ્યગ્ આ સેવી શકાય છે. યુદ્ધાદિ કાર્યામાં સત્વગુણવૃત્તિવાળા મનુષ્ય વિજયી અને છે. બીકણુ-ખાયલા બની જવું એનું નામ સત્વગુણવૃત્તિ નથી. જે જે અંશે સત્યનિષ્ઠા, પ્રમાણિકતા, નિર્ભયતા, આત્મભેગ, પરમાર્થપ્રવૃત્તિ, દાક્ષિણ્ય, સેવા, ભક્તિ, દયા, વિજ્ઞાન, વિવેક, સમ્યકત્વ, મન, વચન અને કાયિક શક્તિયાનું વ્યાયામપૂર્વક આરોગ્ય, દ્રષ્ટક્ષેત્ર કાલ ભાવનુ’જ્ઞાન, દક્ષત્વ, શાર્યશક્તિપ્રાકટય, આચારવિચારશુદ્ધિ, હૃદયનું ઔદાર્ય, દાન, બ્રહ્મચર્ય શક્તિની વૃદ્ધિ, આત્મજ્ઞાનપ્રકાશ, ખેદરહિતપ્રવૃત્તિ, બાહ્યકર્મલેચ્છાયાગ, આત્મવવિશ્વભાવનાની વૃદ્ધિ, સમતા, સંતાષ, વિદ્યા, અનેક પ્રકારની વિદ્યાનું પઠનપાઠન, સંરક્ષકશક્તિપ્રગતિ, પરોપકારભાવનાની વૃદ્ધિ, સાજન્યભાવની વૃદ્ધિ, અનેદભાવનાની વૃદ્ધિ, કલ્યાણકારક વિચારોની વિસ્તીર્ણતા, પરસ્પર સાહાચ્યપ્રદવ, ઔચિત્યન્નત્ય, જ્ઞાનગભિત વૈરાગ્ય, પુણ્યકર્મ કરવાની પ્રવૃત્તિ, આત્મગુણાને વિકાસ, સાપેક્ષનયજ્ઞાન, ત્યાગભાવ, નિર ંવૃત્તિ અને તટસ્થત્વ રહેવાની શક્તિ ખીલે છે તે તે અ ંશે મનુષ્ય સાત્વિકવૃત્તિવાળા કહી શકાય છે.
જેમ જેમ મનુષ્ય આત્મા અને પરમાત્માના અનુભવ જ્ઞાનમાં આગળ વધે છે અને ઉપર્યુક્ત સત્વગુણાને જે જે અંશે ગ્રહે છે તે તે અંશે તે રજોગુણ અને તમેગુણવૃત્તિયાને પરિહરી લૈાકિકપ્રગતિમાં ઉચ્ચ મની વિશ્વની ઉચ્ચતા કરવા રવભાવે સમર્થ થાય છે. જે મનુષ્ય ગૃહાવાસમાં રહ્યા છતા અને પેાતાને સાત્વિકગુણી માનતા છતા લૈાકિકવ્યવહારમાં પડતીને પામે છે તે તત્સંબંધી અવબાધવું કે તે મનુષ્યે સાત્વિકગુણના ખરેખરા સેવક અન્યા નથી. જો તેએ વસ્તુત: સાત્વિકગુણુસેવક બન્યા હોય તે લૈાકિકવ્યવહારષ્ટિએ વિશ્વમાં સર્વોત્તમ ગણાયાવિના અને અન્ય મનુષ્યના સ્વામી બન્યા વિના રહેત નહિ, સમ્યક્ત્વજ્ઞાન પ્રાપ્તિપૂર્વક સાત્વિકગુણનીભૂમિકામાં વિહાર કરીને ઉચ્ચ પ્રદેશેાના અનુભવ કરી શકાય છે. વિશ્વજીવાનુ પરપરહાનિત્વ ખરેખર રજોગુણ અને તમેગુણરૂપ મેહનીયવૃત્તિયેાથી થાય છે એમ યદા અનુભવમાં આવે છે ત્યારે સાત્વિકગુણનું વસ્તુતઃ આસેવન થઈ શકે
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. રજોગુણ અને તમે ગુણવૃત્તિયેાથી ભૂતકાલમાં અનેક મનુષ્યેકની પડતી થઈ, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. રજોગુણી અને તમેગુણી મનુષ્યેા પરસ્પર એક બીજાની શક્તિયાના નાશ થાય એવા વિચાર અને પ્રવૃત્તિયેા કર્યા કરે છે. રજોગુણી અને તમેગુણી મનુચે. પરસ્પર સંકલેશ કરી અવનતિનામાર્ગમાં ગમન કરે છે. સત્ત્વગુણીમનુષ્યા સાત્વિકવૃત્તિવાળા વિચારો અને આચારાથી આત્માનું અનેક પ્રકારનું ખળ એકઠું કરે છે, અને તેના વિવેકદ્રષ્ટિપૂર્વક ઉપયોગ કરે છે તેથી તેએ અલ્પહાનિ અને મહાલાભ મેળવવા વિશ્વમાં શક્તિમાન્ થાય છે. રજોગુણી અને તમાગુણી મનુષ્યા ભલે સ્વને સ્વતંત્ર માને, પરંતુ તે વસ્તુતઃ મેહવૃત્તિયાના ગુલામ હોય છે અને તેથી તેઓ આત્માની શક્તિચાની વૃદ્ધિ કરવા સમર્થ થતા નથી. ભારત અને યુરોપની યાદવાસ્થલીની પેઠે રજોગુણી અને તમે ગુણીમનુષ્યેા પરસ્પર પાતપોતાના નાશ કરે છે તેમાં રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને હાનિકર સ્વભાવ છે એમ અવમેધવું. રજોગુણી અને તમાગુણી મનુષ્ય અપ્રશસ્યકષાયની સેવના કરીને કષાયનાવશમાં ફસાઇ જાય છે. જે મનુષ્યે મન ઉપર કાબુ મેળવવા માટે શિક્તમાન થાય છે અને પોતાની ઇન્દ્રિયેાપર કાબુ મેળવવા શક્તિમાન થાય છે તે મનુષ્ય સાત્વિક ગુણના અધિકારી થાય છે. જે મનુષ્ય પાતાના મન-વાણી અને કાયાનાચેગને પોતાના વશમાં રાખી શકતા નથી અને મન-વાણી કાયાની શક્તિયાના લાકિકવ્યવહારમાં સમ્યગ્ ઉપયાગ કરી જાણતા નથી તે મનુષ્ય સાત્વિકશક્તિયાની ઝાંખીના અનુભવ કરી શકતેા નથી. અતએવ રજોગુણ અને તમેગુણવૃત્તિના ત્યાગપૂર્વક સાત્વિકવૃત્તિ સંસેવક બનીને લોકિકવ્યાવહારિકકર્મોને સ્વાધિકારપૂર્વક દ્રબ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વક્રજનેજ ફક્ત મત્રગણ્યગણી વિવેકપૂર્વક કરવાં જોઈએ. સાત્વિકજ્ઞાનીઓ કેવી સ્થિ તિથી સાત્વિકકર્તવ્યકમાને કરે છે તે નીચે મુજમ જણાવે છે. સાત્વિકજ્ઞાનીઓનું રાગદ્વેષનિર્મુક્ત અને લેચ્છાવર્જિત લકિકકર્મ હાય છે. રાગદ્વેષવૃત્તિરહિતપણે જે લૈાકિકકર્મ કરવામાં આવે છે તે ફર્મમાં રાગદ્વેષરહિત્વના ઉપચાર કરીને તેને રાગદ્વેષવિનમુક્ત
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા વિશેષણથી કથવામાં આવે છે. આત્મજ્ઞાનીઓ કઈ લિકિકકર્તવ્યકર્મમાં રાગને પણ ધારણ કરતા નથી અને તેમજ શ્રેષને પણ ધારતા નથી. લૈકિકકર્તવ્યકમને ફક્ત સ્વફરજથી કરવાની જરૂર છે તેમાં રાગ ધારણ કરવાથી અને દ્વેષ ધારણ કરવાથી ઉલટું સંસાને ૨માં બંધાવવાનું થાય છે, અને સ્વફરજદષ્ટિથી જે કંઈ કરાય છે તેના કરતાં વિશેષ કાર્યસિદ્ધિ કંઈ કરી શકાતી નથી. લાકિકકર્તવ્યકર્મને કરતાં તેનાથી થતા ફલની ઈચ્છાને જ્ઞાનીઓ ધારણ કરતા નથી. લૌકિકકર્તવ્યકર્મદષ્ટિએ જે લોકિકકર્મ કરવાનાં હોય છે તે લૌકિકકર્તવ્યકર્મદષ્ટિએ ફલેરછાસંગરહિતપણે કરવાં જોઈએ. લોકિકકાર્યો કરવાને માટે લાકિકકર્તવ્યકર્મદષ્ટિએ પ્રવર્તવાની જરૂર છે. જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં ફલની ઇચ્છા રાખવાની કંઈ જરૂર નથી. શુભાશુભ પરિણામે શુભાશુભ ફળની ઈચ્છા ધારણ કરતાં જે જે ફલે ઈચ્છવામાં આવે છે તેના પર રાગ અને જે અનિષ્ટ ફલે કે તેનાપર દ્વેષ પ્રકટે છે અને તેથી શુભાશુભ પરિણામ અને કર્તવ્યકર્મફળની પ્રાપ્તિ થતાં હર્ષ અને અપ્રાપ્તિએ ખેદ-શેક વગેરે પરિણામેથી આત્માને ભવબંધનમાં ફસાવું પડે છે. શુભાશુભ પરિણામવડે શુભાશુભ ફલની કલ્પના ચાવત્ છે તાવત્ સંસાર છે, અને લૈકિકકર્તવ્યકર્મમાં વિવેકજ્ઞાને શુભાશુભફલ પરિણામ વિના પ્રવર્તવાથી સંસારને સંબંધ નથી એમ શુભાશુભ પરિણામરહિતનિર્લેપદષ્ટિએ અવધવું. ફલની ઈચ્છા રાખ્યા વિના લોકિકકર્તવ્યકર્મોથી એક તે ફલેચ્છાથી નિસંગ નિર્લેપ રહેવાય છે અને બીજું કર્તવ્યકર્મની સિદ્ધિમાં પ્રયત્ન કરી તેની સાધ્યતા કરી શકાય છે, અને કર્તવ્યકર્માન્ત હર્ષ શોકથી વિમુક્ત રહેવાય છે. લોકિકદશામાં ચાવત્ સ્થિતિ છે તાવત લકિકવ્યવહારદષ્ટિએ તેની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે થતું નથી તેથી ગૃહાવાસમાં સ્થિતિ કરનારાઓ નિષ્કામદષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. જેણે રાગદ્વેષને અમુકાશે જીતેલા છે તે જિતદોષ કહેવાય છે. જિતદોષજ્ઞાનીવડે સાતિવક અર્થાત્ રાગદ્વેષ કામનારહિતપણે વિદ્યાપ્રાપ્તિકર્મ-ક્ષાકર્મવૈશ્યકર્મ અને સેવ્યકર્માદિ કર્મ કરી શકાય છે. કપિલકેવલીએ પાંચસે ચેરેની આગળ લાકિકકર્મરૂપ નાટ્યગાન કર્યું હતું. એની આગળ
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટક કરતાં કપિલકેવલીએ લાકિક આવશ્યક કર્મફરજ અદા કરી હતી. કપિલકેવલીનું નાટ્યકર્મ તે સાતિવકકર્મ તરીકે રાગદ્વેષ રહિતપણે અવબોધવું. પરિપૂર્ણ રાગદ્વેષરહિત એવા કપિલકેવલીએ લોકિક નાટ્યકર્મ સેવ્યું તેમાં તેમણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે લાકિકકર્મ કરવાની પ્રવૃત્તિની આવશ્યકતા અવબોધી હતી. સાત્વિક મનુષ્ય અહેમમત્વવૃત્તિરહિતપણે લોકિક કર્તવ્ય કર્મોને એક પિતાની ફરજ માનીને જ કરે છે. અહં. મમત્વવૃત્તિને ત્યાગ કરવાપૂર્વક જે જે કર્તવ્યકર્મો થાય છે તેથી તે કર્મોને પણ ઉપચારથી સાત્વિકર્મી તરીકે કથવામાં આવે છે. તથા જે કર્મો કરવામાં સાત્વિકભાવના વર્તે છે તે કર્મને સાત્વિકકર્મ કથવામાં આવે છે. આત્મજ્ઞાની જે હોય છે તે રજોવૃત્તિ અને તવૃત્તિરૂપ દોષોને જીતી શકે છે. આત્મજ્ઞાનીઓ રાગદ્વેષના ત્યાગપૂર્વક લૈકિકદશામાં લાકિક આવશ્યકકર્મપ્રવૃત્તિને આચરતા હોવાથી તેઓ સંસારમાં અપુનબંધકની સ્થિતિને પ્રાપ્ત કરી આત્મોન્નતિ વિકાસક્રમમાં દરરોજ આગળ વધ્યા કરે છે. લોકિકકર્મોને તે અખિલ વિશ્વવતિ મનુષ્ય આચરે છે પરંતુ રાગદ્વેષરહિતપણે સ્વફરજને પ્રભુની આજ્ઞારૂપ અવધી તેમાં પ્રવૃત્ત થનાર વિરલ આત્મજ્ઞાનીઓ હોય છે એમ અવધવું. જેમ જેમ નિર્લેપકર્મ પ્રવૃત્તિ કરનારા મનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશ્વની સાવય વાસ્તવિક ઉન્નતિ થયા કરે છે. જેમ જેમ વિશ્વમાં આત્મજ્ઞાનીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાત્વિકકર્મગીઓવડે પૃથ્વી શોભાયમાન થતી જાય છે. એક તરફ આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપગમાં રહેવું અને બીજી તરફથી વિશ્વવતિ લકિક કર્તવ્યકમને સ્વફરજાનુસારે કર્યા કરવાં એ કંઈ સામાન્ય બાબત નથી. ઉચ્ચ કર્મયેગીની દશાને પ્રાપ્ત કરવાને માટે અન્તઃકરણપૂર્વક પ્રયત્ન હોય તે આવી દશાપર સ્થિત થવાય છે એમ મનુષ્ય અનુભવષ્ટિથી અનુભવશે તે તેમને અવાધાયા વિના નહિ રહે. આત્મજ્ઞાનીઓ अहंज्ञानी, अहंध्यानी, अहंकर्ता, अहंभोक्ता इत्यादिभांयती पत्तिथा મુક્ત થાય છે તેથી પિતાની શક્તિ માટે પિતાને અભિમાન પ્રકટતું નથી. જ્ઞાનીકર્મયેગીઓ અવધે છે કે બાહ્યકર્તવ્યકર્મો ખરે. ખર બાહ્યા વ્યવહારે કારણુ સામગ્રીએ થયા કરે છે, અને આત્મિક
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PS
કર્તવ્યકર્મો આન્તરિક ભાવ પ્રમાણે થયા કરે છે તેથી તેમાં જે સ્વાભાવિક ધર્મ પ્રમાણે થાય છે તેમાં અહંકાર કરવાની કંઇ આવશ્યકતા નથી. મારો આત્મા નિર-જન નિરાકાર છે. ટિક રત્નવત્ અન્તમાં રહેલ આત્માની નિર્મલતા છે. તે કાઈ ખાહ્ય વસ્તુના ખરેખર કર્તા પણ નથી, તેમજ બાહ્ય જડ વસ્તુઓના ભેાક્તા પણ નથી. કર્મપ્રયાગે આત્માએ શરીર ધારણ કરી પચેન્દ્રિયાની પ્રાપ્તિ કરી છે. મન-વાણી વગેરે શક્તિચે મેળવી છે તે શક્તિયેાદ્વારા આત્માની ઉન્નતિ કરવાની છે. ઇન્દ્રિયેાવડે ખાદ્ય વસ્તુને આત્માની પ્રગતિ થાય એવી રીતે ઉપયોગમાં લેવાની છે, પરન્તુ નામરૂપના ચેગે માહ્યવસ્તુઓ અહંમમાદિ પરિણામથી બંધાઈને આત્માની મધ્યસ્થતા ચૂકવાની નથી એમ ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. મન-વાણી અને કાયા દ્વારા કોઈ પણ લૈકિક કર્તવ્ય કા કરતાં મગજની સમતેાલતા રાખવાની ખાસ જરૂર છે. બાહ્યકર્તવ્યકઐસામગ્રીઓના અનેકસ ચેાગામાં આવીતે બાહ્યક્રજ અદા કરવી એટલુંજ માત્ર લક્ષ્યમાં રાખી અન્તર્થી નિર્લેપ રહી આત્મશક્તિયાને જાગ્રત કરવી એવા આત્મપ્રગતિ માર્ગને શુદ્ધોપચાગમાં સ્થાપન કરવા જોઇએ. માદ્યવસ્તુને લૈાકિકદ્રષ્ટિએ બાહ્યજીવનાદિકારણેાએ ઉપયાગમાં લેઈ શકું અને તે માટે કર્તવ્યકર્મીને કરી શકું, પરન્તુ ખાદ્યવસ્તુએમાં હું, તું, અહંમમત્વ આદિ પરિણામથી બંધાઉ નહિ એજ આત્માની તટસ્થતા ક્ષણુ માત્ર પણ વિસારવા ચેગ્ય નથી. બાહ્યલાકિકકર્તવ્યકર્માધિકારે સ્વક્રુરજ પ્રમાણે આાલોકિક કર્તવ્યકાને વિવેકદૃષ્ટિથી કરતાં ચેડા મહારાજની પેઠે આવશ્યક કર્તવ્ય રણસંગ્રામથી બાહ્યપ્રાણના નાશ થાય તે ભલે થાઓ પરન્તુ પાછે ન હઠી શકું, એમ નિર્ભયાષ્ટિ ધારણ કરીને લાકિકકર્તવ્યકમમાં પ્રવર્તવાની જરૂર છે. સાત પ્રકારના ભયમાંથી કોઈ પણ ભયથી લૌકિકર્તવ્યકમાં કરતાં ગૃહાવાસ સ્થિતિના અધિકારને બજાવતાં પાછા ન હઠી શકું' અને અન્તાં બાહ્યકર્મ સંબંધી વિકલ્પ સંકલ્પ ખેહને ન ધારણ કરી શકું એવા મારી ખાદ્ય વ્યાવહારિક કર્તવ્યધર્મ છે. બાહ્યલાકિકકર્તવ્યકર્મોને માહ્યાધિકાર પ્રમાણે કરવાની જરૂર છે પરન્તુ આત્માના શુઢ્ઢાપાગે આત્માની તઢથતા
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સાક્ષીપણું અન્તમાં ખાસ રાખવાનું છે. કુમારપાળરાજાએ હાથીની અંબાવપર ષડાવશ્યક કિયાને કરીને બાહ્ય ક્ષાત્રકર્મની ફરજને અદા કરી હતી. સ્વાધિકાર ફરજ અદા કરતાં શરીર વગેરેના મમત્વને ત્યાગ કર જોઈએ. જે જે અંગે શરીર મમત્વ અને કાર્યમમત્વને ત્યાગ થતા જાય છે, અને સ્વફરજને અદા કરવામાં લાકિકકર્મપ્રવૃત્તિ થયા કરે છે તે તે અંશે અન્તમાં ત્યાગ નિત્સંગ અને નિરભાવ વૃદ્ધિ પામતે જાય છે. અમુક કાર્યને અમુક લોકિક પ્રજનથી કરવાનું છે અને તેથી અમુક જાતની લોકિક જીવન પ્રગતિ થવાની છે અને તે કર્મ કરવાની બાહ્યથી મારી પર ફરજ આવી પડેલી છે તે બજાવવીજ જોઈએ એમ અનુભવ કરીને લૈકિકકર્તવ્યકર્મોમાં પ્રવર્તતાં અન્તથી નિર્લેપ રહેવું જોઈએ. આથિકાદિ સ્થિતિ સુધારવા, શારીરિકકાદિ સ્થિતિ સુધારવા, આજીવિકાદિના જે જે હેતુઓ હોય તેમાં પ્રવૃત્ત થવા મારા અધિકારની ફરજ પ્રમાણે મારે નિરહંવૃત્તિથી પ્રવર્તવું જોઈએ, પરંતુ તેથી મારે સ્વફરજ બજાવતાં કઈ જાતની બાહ્ય વ્યવહાર પ્રમાણે ખામી ન રાખવી જોઈએ. બાહ્ય લોકિક આવશ્યકે જે જે કર્મોની પ્રવૃત્તિ કરવાની છે તે યદિ બાહ્યસ્વાધિકાર પ્રમાણે ન કરવામાં આવે તે એક તે સ્વાધિકાર ફરજથી ભ્રષ્ટ થવાય, આત્મશકિતમાં મન્દતા આવે, આત્મજ્ઞાનપર તેથી લેકેની અરૂચિ પ્રગટે; અને ધર્મસત્તાને નાશ થાય તથા બાહ્ય આવશ્યક લેકિકકર્મોની પ્રવૃત્તિના અભાવે જે જે વસ્તુઓની અગવડતા ટળે તેના ગે ચિન્તા શેક, મોહ અને પરની આશામાં દાસત્વ વેઠવાને પ્રસંગ આવે. યાવતું ગૃહાવાસમાં રહેવાનું થાય તાવતું લૈકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને ન કરવામાં આવે છે તેથી સ્વફરજથી ભ્રષ્ટ થતાં અન્ય લેકેને પિતાના વ્યાવહારિક પ્રામાણ્ય કર્તવ્ય કર્મને વિશ્વાસ ન આવે અને તેથી લકેપર પ્રામાણ્ય વર્તનની છાપ ન પડે. આ પ્રમાણે અનેક પ્રકારના દેષે ઉત્પન્ન થવાથી યાવત્ ગુહાવસ્થામાં સ્થિતિ થાય તાવત ગૃહાવાસના ઉચિત વિવેકે કર્તવ્ય કર્મોને સ્વાધિકારે બનાવવાની જરૂર છે. મારે આત્મા નિષ્કિય નિરાકાર છે, બાહ્ય કડવસ્તુઓ આત્માની કેઈ કાલે થઈ નથી, થતી નથી; અને ભવિષ્યમાં થવાની નથી તેથી બાહ્ય વસ્તુઓની અહંતા
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા રાખવી એ તે મારે આત્મિક ધર્મ નથી તથાપિ લૌકિક વ્યવહારદષ્ટિએ શરીરાદિ છવહેતુભૂતબાપગી વરતુઓને બાહ્યાધિકારે ઉપયોગમાં લેવાની જરૂર છે પરંતુ તેમાં લેપાવાની જરૂર નથી. આત્મા વસ્તુતઃ અનામી તથા અરૂપી છતાં કર્મસંબંધે નામ તથા અનેક પ્રકારના રૂપને ધારણ કરે છે તેથી તે અરૂપી અનામી એવું સ્વસ્વરૂપ ભૂલી વિશ્વવ્યવહારમાં પ્રવર્તત છતે નામ તથા રૂપના મેહથી મુંઝાઈને અહંમમત્વના મોહ માર્ગમાં બાહ્યથી અને અન્તરથી વહ્યા કરે છે. નામ અને રૂપ એ આત્માને શુદ્ધ પર્યાય નથી તેથી આત્મજ્ઞાનીઓ પોતાને વિશ્વમાં અનેક નામોની ઉપાધિએ પ્રસિદ્ધ થએલે જાણતા છતાં પણ તેમાં અનામી એવું આત્મસ્વરૂપ ઉપયોગમાં રાખીને મુંઝાતા નથી તેમજ શરીરાદિ અનેકરૂપી પર્યાયે જે કે કર્મના મેગે આત્માના સંબંધમાં આવ્યા છે છતાં તેઓ વસ્તુતઃ આત્માના શુદ્ધ પર્યાથી ભિન્ન હેવાથી તેમાં રતિ અને અહંવૃત્તિ ધારણ કરીને મુંઝાતા નથી. નામરૂપના પર્યાયે અખિલ વિશ્વમાં સર્વત્ર છે, પરંતુ તેઓ આત્માથી ભિન્ન હોવાથી તેઓમાં રાગદ્વેષના પરિણામને ધારણ કરે એ કઈ રીતે ઉપગી ન હેવાથી જ્ઞાનીઓ બાહા લાકિક વ્યવહાર પ્રમાણે નામરૂપની બાહ્ય લેકિક જીવનઉપગિતાએ ઉપયોગ કર્યા છતાં પણ તેઓમાં મુંઝાતા નથી. લૌકિક વ્યવહારદષ્ટિએ નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિને આચર્યા વિના કોઈ પણ મનુષ્યને કઈ પણ રીતે ચાલતું નથી, પરંતુ કિક વ્યવહાર દષ્ટિ પ્રમાણે નામરૂપના અનેક પ્રકારના પર્યાયેના સંબંધમાં આવતાં છતાં અને તેના વ્યવહારની પ્રવૃત્તિ આચર્યા છતાં અન્તથી નામરૂપથી નિર્લેપ રહેવું એ પ્રમાણે લોકિકકર્મયેગમાં ઉચ્ચ થવાની જરૂર છે. નામરૂપને વ્યવહાર તે ધર્મની વ્યવહારદષ્ટિએ પણ સિદ્ધ થાય છે, પરંતુ તેમાં કોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, નિન્દા, શેક, રતિ, અરતિ અને કલેશાદિ પરિણામને ધારણ કરવાની કે પણ જાતની જરૂર નથી. નામરૂપમાં રાગદ્વેષ અને અહંવૃત્તિદ્વારા ભુલાવે જે ન થાય તે અન્ય રીતે ભૂલ થવાની નથી. સેમલ વગેરે વિષના વ્યાપારીઓ તેને ઉપગપૂર્વક વ્યાપાર કરે છે તેથી તેમને
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
કાઈ જાતની હાનિ થતી નથી તદ્દતુ લાકિક કર્મ પ્રવૃત્તિયેાને આચરતાં નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિ થતાં તેથી સ્વાત્મરૂપ ન ભૂલાય એવા શુદ્વાપયેાગે વર્તતાં કોઇ પણ રીતે હાનિ થતી નથી ઉલટું લૈાકિકકર્મની પ્રવૃત્તિથી સૈાકિક આવશ્યક કમેર્માની સિદ્ધિ થતાં લાકિક વ્યવહારનું જીવન પણ સમ્યગ્રીતે પ્રવર્તવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ચિ'તાઓથી મુક્તથવાપૂર્વક લાકાત્તર ધર્મવ્યવહાર કર્મોમાં પણ સમ્યક્ પ્રવૃત્તિ થયા કરે છે. વયોગે ધર્મ એ વાક્યને ભાવાર્થ હૃદયમાં ધારણ કરીને લૈાકિકકમાને લાકિક કર્મ વ્યવહાર પ્રમાણે વર્તી કરવાં જોઈએ એમ ગૃહસ્થ જ્ઞાનીઓએ અન્તમાં ખરેખર ઉપર્યુક્ત ખાખતના અનુભવ કરીને પ્રવર્તવું. શ્રી ઋષભદેવભગવંતે ગૃહસ્થ દશામાં ગૃહસ્થની લૌકિક કર્મ ફરજ પ્રમાણે વર્તીને વિશ્વ મનુચૈાને અનેક પ્રકારની શિલ્પાદિ કળાએ શીખવી હતી કે જેનાથી જીવાનાપર ઉપગ્રહાર્દપૂર્વક અન્ય સ્થાવરત્રસાદિક જીવાના સંહાર થાય પરન્તુ તેઓએ ગૃહસ્થ કર્મને લૌકિક કર્મની વિવેકદ્યષ્ટિ પ્રમાણે સ્વાધિકારે આપદેશિક ષ્ટિએ આચર્યું હતું તેથી તેઓશ્રી આન્તરિક પરિણામથી નિર્લેપ રહી વિશ્વાન્નતિ કરવાને સમર્થ થયા હતા. શ્રીઋષભદેવ ભગવંતે લેાકેાને લૈાકિક શિલ્પાદિ કર્માનું શિક્ષણ આપ્યું હતું પરન્તુ તેમાં તેઓ નામરૂપ પર્યાયના મેહથી મુંઝાયા નહતા. આવશ્યક લૈાકિક કાચેĆને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવપ્રમાણે આદરવાં ખરાં પણ તેમાં મુંઝાવું નહિ એમ ખાસ લક્ષ્યાપયોગ રાખીને જે વર્તે છે તે સાત્વિકભાવે લૈાકિક કર્મ કરવાને અધિકારી અને છે. જે મનુષ્ય લાકિક વ્યવહાર પ્રમાણે આવશ્યક કર્મને કરતા છતે સર્વ બાહ્ય દશ્ય પ્રપંચેાથી પાતાના આત્માને ભિન્ન માની અન્તમાં સમભાવે વર્તીને આત્મિક પ્રગતિમાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય નિર્લેપ રહેવાને ચેાગ્ય હાવાથી સૈાકિક કર્મ કરવાને અધિકારી અને છે. ચાવત્ સલેપભાવે બાહ્ય કÎમાં-વસ્તુઓમાં-નામરૂપમાં મુંઝાવાનું થાય છે તાવતા કમાગીના અધિકારને પ્રાપ્ત કરી શકાતા નથી. લાકિક કર્મચાગી અને લેકત્તર ધર્મકર્મચાગીના અધિકાર નિર્લેપ દશાને પ્રાપ્ત કર્યા વિના થતા નથી એમ ખાસ અન્તમાં અનુભવ કરવાની જરૂર છે. સાત્વિક
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
કર્મયેગીએ હું વિદ્વાન છું, હું ધ્યાતા છું, હું અમુક કર્મને કર્તા છું અને હું અમુકને ભક્તા છું એ શબ્દ વ્યવહાર આચરતા છતા હુંપણાના અભિમાનને હૃદયમાં ધારણ કરતા નથી, ફકત સર્વ કાર્યોની પ્રવૃત્તિમાં પિતાને સર્વને સાક્ષી તટસ્થ માનીને પ્રવર્તે છે. સાત્વિકજ્ઞાનીકમગીઓની આન્તરિક અને બાહ્યની નિર્લેપ દશા હોવાથી તેઓ સંસારમાં બાહ્યપ્રવૃત્તિમાં શુષ્કનાલીયેરની સ્થિતિ જેવા હોય છે. શુષ્કનાલીર૫ર ઘા કરવામાં આવે તે ટેપરું અને કાચલું જાદું પડે છે તદ્દત સાત્વિકજ્ઞાનીકર્મયેગીઓ અન્તરથી અને બાહ્યથી નિર્લેપ હોવાથી તેઓને બાહ્ય કિયા તે બાહ્યરૂપે જ હોય છે અને અન્તરથી નિઃસંગ હેવાથી અન્તથી બાહ્યમાં રાગદ્વેષે ન પરિણમવાથી આત્માના શુદ્ધ ધર્મરૂપે અન્તરથી જુદા હોય છે. સાત્વિકજ્ઞાની કર્મ
ગીઓ રાગદ્વેષરહિતપણે ખાદ્ય કાર્ય ફલેચ્છારહિતપણે અને વિવેક જ્ઞાનપૂર્વક લૈકિક કાર્યોને કરે છે તેથી તેઓ સર્વ કર્મચારીઓમાં ઉચ્ચ શુદ્ધ કર્મયોગીઓના અધિકારમાં પ્રવેશ કરે છે અએવ રજોગુણી કર્મયોગીઓ અને તમોગુણ કર્મયોગીઓ કરતાં લોકિક વ્યવહાર અને લેકેત્તર ધર્મ વ્યવહારમાં પણ તેઓ શ્રેષ્ઠ બને છે.
લૈકિક આવશ્યક કર્તવ્ય કર્મોના કર્તાઓના ભેદે અવબેધાવ્યા બાદ લોકેત્તર કમેને સ્વાધિકારે કર્તવ્ય નિર્દેશ કથવામાં આવે છે.
लोकोत्तराणि कर्माणि निमित्तसव्यपेक्षया । स्वस्वाधिकारभेदेन भिन्नानि वेद साधक ॥१४॥
શબ્દાર્થ–નિમિત્ત કારણોની સાપેક્ષતાએ સ્વસ્વાધિકાર ભેદ ભિન્ન ભિન્ન લેકોત્તરકમ છે એમ સાધક તું વેદ.
વિવેચન—નિમિત્ત કારની અપેક્ષાએ લોકોત્તરધર્મકર્મોને સ્વસ્વાધિકાર ભેદવડે ભિન્ન ભિન્ન એવા હે સાધક અવધ !!! અને અવબેધવાના કથનવડે ઉપલક્ષણાએ સ્વાધિકારે લેકેત્તર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કર! નિમિત્ત કારણોની અપેક્ષાએ લેકેત્તર ધર્મકાર્યોના અનેક પ્રકારના ભેદ પડે છે, ક્ષેત્રભેદ, કાલદે, દ્રવ્યભેદે, ભાવભેદે અને અધિકારભેદે ધર્મકાર્યોના ભેદે અવબોધવા. ધર્મકાર્યોના અનેક ભેદ છે. કેઈ
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ કોઈ ધર્મકાર્યને સ્વાધિકારે કરી શકે છે અને કઈ જીવ કઈ ધર્મકાર્યને સ્વાધિકારે કરી શકે છે. કેટલાંક ધર્મનાં કાર્યો સર્વ મનુષ્યને પરોપકારાદિ સાપેક્ષે એક સરખી રીતે કરવાનાં હોય છે તે પણ તેના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાધિકારભેદે અનેક ભેદ પડે છે. અમુક મનુષ્ય સ્વાધિકારે જે ધર્મ પ્રવૃત્તિ સેવી શકે છે તેજ ધર્મપ્રવૃત્તિને તેનાથી ભિન્નાધિકારી સેવી શકતું નથી. ગૃહસ્થ મનુષ્ય અને ત્યાગી મુનિરાજે એ બને વર્ગ ધર્મનાં કર્તવ્ય કાર્યોને એવી શકે છે. ગૃહસ્થ મનુષ્ય દેશથી ધર્મની આરાધના કરી શકે છે અને ત્યાગીઓ સર્વથી ઉત્સર્ગદિ અપેક્ષે આએ નિરવદ્ય ધર્મકર્તવ્યકર્મોની આરાધના કરી શકે છે. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં ગૃહસ્થ ગૃહસ્થદશાના વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે અને ત્યાગીએ ત્યાગદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે. ગૃહસ્થસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થનાં કેટલાંક ધામિક કને ગૃહસ્થ સેવી શકે છે પરંતુ તેઓને સાધુઓ સેવી શકતા નથી અને સાધુધર્મના ત્યાગ ધર્માધિકાર પ્રમાણે સાધુ ચગ્ય કેટલાંક ધર્મ કાર્યોને સાધુએ સેવી શકે છે પરન્તુ ગૃહસ્થવર્ગ સેવી શકતું નથી. તેનું વિવેચન એગદીપિકા નામના અસ્મદીય પુસ્તકના પ્રાંતમાં કરવામાં આવ્યું છે. ધર્મનાં નિમિત્ત કારણોના અનેક ભેદ પડે છે. એક મનુષ્ય કંઈ ધર્મના સર્વ ભેદની પ્રવૃત્તિને આરાધવા શક્તિમાનું થતું નથી પરંતુ તેની દશા પ્રમાણે દ્રવ્યક્ષેત્ર કાલભાવથી જે જે ધર્મ કર્મને તે ક્ષેત્રકલાનુસારે આરાધના કરવા ગ્ય છે તેઓને તે આદરી શકે છે અને તે ધર્મ કૃત્ય કરવામાં તેના સ્વાધિકારની ફરજ અદા થાય છે તેમજ તેથી તે સ્વાત્માની પ્રગતિ કરી શકે છે. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગે ગૃહસ્થ અને ત્યાગીને સ્વાધિકારે ભિન્ન ભિન્ન ધર્મને સેવવાં પડે છે. આપત્તિકાલમાં યુદ્ધાદિ પ્રસંગે વડે ગૃહસ્થ અને ત્યાગીઓને આપત્તિ ધર્મભેદે સેવવા પડે છે અને આપત્તિ ધર્મવડે ત્સર્ગિક ધર્મભેદોને પુનઃ સ્વાધિકારે પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ, સ્મરણમાં રાખીને આપત્તિકાલીન પ્રવૃત્તિ સેવવી પડે છે. દેશકાલાનુસારે ઉદારભાવનાથી જ્ઞાનીઓ સ્વાધિકારે ધર્મપ્રવૃત્તિયોને સેવે છે. જે દેશમાં જે કાલમાં જે મનુષ્ય ઉત્સર્ગ અને અપ
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદ માર્ગે ધર્મભેદ થવાનાં મુખ્ય રહસ્યાને અવમેધી પક્ષપાતરહિતપણે અને સંકીર્ણષ્ટિને પરિહરી ધર્મની પ્રવૃત્તિયાને આત્મશક્તિચાના વિકાસાર્થે અને અનેકપ્રકારની સ્વાતત્યપ્રગતિયાના પ્રકાશાથૅ સેવે છે તે દેશમાં તે કાલમાં તે મનુષ્યેા ધર્મકર્તવ્ય કર્મચાગીઓના ઉચ્ચ શિખરપર આરહીને વિશ્વમાં સ્વાસ્તિત્વ પ્રગતિત્વ સંરક્ષકત્વ બીજાને સ્થાપન કરીને અમર અને છે. આત્માને ઉચ્ચ દશાપર સ્થાપન કરે અને જેનાથી દુઃખાના નાશ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. આત્માની માનસિક-વાચિક અને કાચિક શક્તિાની જે પ્રગતિ કરે છે અને જેનાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. દેશકાલના અનુસારે ધર્મકાર્યÎમાં પરિવર્તન થયા કરે છે અને દેશકાલાનુસારે મનુષ્યોને સગવડતાપૂર્વક બાહ્યલાકિકપ્રગતિની સાથે આયંતરિકપ્રગતિમાં ધર્મને પણ સાહાય્યીભૂત થવું પડે છે. દેશ સંઘ અને સ્વવ્યક્તિની જે અવનતિ કરનાર હાય તે ધર્મ ગણી શકાય નહિ પરન્તુ અધર્મ ગણી શકાય. બાહ્યપ્રગતિની સાથે જે ધર્મ સાનુકુલપણે વર્તે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વવ્યાપક થવાને ચેાગ્ય થાય છે. વિશ્વ મનુષ્યાની સ્વતંત્ર પ્રગતિ, આજીવિકા પ્રગતિ, સામ્રાજ્ય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ, ક્ષાત્રખલ પ્રગતિ, સેવાધર્મપ્રગતિ, ઉદાર ભાવના પ્રગતિ, અભેદમાર્ગ પ્રગતિ, વિદ્યા પ્રગતિ અને સંઘ દેશ ખલપ્રગતિમાં જે સાહાય્યીભૂત થાય છે તેને ધર્મ કથવામાં આવે છે અને એવા ઉપર્યુક્ત પ્રગતિકારક ધર્મ ખરેખર વિશ્વમાં જીવવાને અને સ્વાદાર્ય પ્રકટાવવાને શક્તિમાન થાય છે. વિશ્વતિ સર્વ મનુષ્યને ભિન્નભિન્ન સ્વાધિકાર પ્રમાણે જે ધર્મનાં અનુષ્ઠાનો, પ્રત્યેક મનુષ્યને અનુકુલ ન આવતાં હોય, સ્વાવિકાદિ હેતુએની સાથે જે ધર્મની આરાધના ન થઇ શકતી હોય, જે ધર્મ ભિન્નભિન્ન દેશકાલના ભિન્નભિન્ન મનુષ્યને આચરવામાં સંકુચિતપણુ ધારણ કરતા હાય, જે ધર્મના સેવવાથી અન્ય મનુષ્યની પરતંત્રતા તળે દખાવવાનું થતું હોય અને જે ધર્મના સેવવાથી બાહ્યલાકિક આજીવિકાર્ત્તિપ્રગતિયાના માર્ગ સાંકડા થતા હોય તે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વ મનુષ્યનું શ્રેય: તથા પ્રગતિ કરવા સમર્થ થતા નથી અને તે ધર્મ અંતે સંકોચાઈને
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નષ્ટતાને પામે છે. સ્વાધિકારે ધર્મના જે જે કાર્યોને સેવી શકાય અને તેનાથી સ્વાત્મશક્તિની પ્રગતિ થાય એવું સમ્યગ અવબોધી, દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. લકત્તર વ્યાવહારિકધર્મદષ્ટિએ અને કેત્તર નૈશ્ચયિકધર્મદ્રષ્ટિએ ધર્મકાર્યોની પ્રવૃત્તિનાં સ્વાધિકારે રહસ્ય અવધવાની અને પશ્ચાત્ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે ધર્મથી સ્વવ્યક્તિ, પરવ્યક્તિ, કુટુંબજ્ઞાતિ-દેશ-સંઘ અને સર્વ વિશ્વનું ઉન્નતિજીવન થયા કરે છે તે તે ધર્મને દેશકાલ ભેદે આચરવાની જરૂર છે. જે ધર્મ સ્વકીદાર વર્તુલને સંકેલી સંકીર્ણ લઘુ વર્તુલના રૂપમાં પરિણમે છે તે ધર્મમાંથી અનેક પ્રકારનાં પ્રગતિકારક શુભ તત્ત્વોને નાશ થાય છે. ધર્મના નામે વિશ્વવતિમનુષ્યની સમૂહકરતા સંરક્ષી શકાય છે તેજ ધર્મની યદિસંકુચિત દષ્ટિ થાય છે તે સમૂહીભૂત થએલી અનેક શક્તિની પૃથક કરણતા થતી જાય છે અને પરિણામે તે ધર્મનું વિશ્વમાં નામાવશેષ રહે છે. જે ધર્મનાં તત્ત્વ, સત્ય અને વિશ્વવ્યાપક સેવાધર્મથી રચાચલાં છે તે ધર્મ, ખરેખર મનુષ્યનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે ધર્મ ખરેખર સાયન્સ વિદ્યાની સામે પિતાને બચાવ કરીને વિશ્વવતિસાક્ષરોના હૃદયમાં વ્યાપે છે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર થાય છે. જેનાથી વિશ્વવતિસર્વજીપર ઉપકાર થાય છે તે ધર્મને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા પ્રચાર થાય છે. જે મનુષ્ય સ્વાધિકારે ઓંન્નતિકારક ધર્મને આચરે છે તે અન્ય પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતાપર ધર્મને પાયે રચાયેલું છે, જે મનુષ્ય મન વાણી અને કાયાથી આત્માના ગુણેને પરિપૂર્ણ પ્રકાશ થાય એવાં ધર્મ કૃત્યને કરે છે તે પરમા ત્માની સાથે સ્વાત્માની એકતા કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે. આત્મા સત્તાએ અજ અવિનાશી અખંડ, નિર્મલ, ચિદાનન્દ, શુદ્ધ, બુદ્ધ, ત્રિગુણાતીત, જ્ઞાનદર્શનચારિત્રરૂપ, અનાદિ અનન્ત, અનન્ત ધર્મરૂપ અને અરૂપી છે. આત્માને સ્વભાવ તેજ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને જે જે નિમિત્તે કારણે, ધર્મરૂપ ગણાય છે તે બાહ્ય ધર્મ જાણો. ધર્મનાં નિમિત્ત કારણેના અનેક ભેદ હોવાથી
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
લકત્તર નિમિત્તધર્મના અનેક ભેદ પડે છે. જે મનુષ્ય ધર્મને સેવે છે તે મનુષ્યભવના સારને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ધર્મસેવાથી વિમુખ રહે છે તેઓ આ ન્નતિના સત્ય પ્રકાશથી વિમુખ રહી અજ્ઞાનરૂપ અન્યમાં ભટક્યા કરે છે અએવ ધર્મસાધનેથી ધર્મ સંમુખ થવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે. અનેક પ્રકારના દુર્ગુણો કે જે આત્મપ્રગતિ માર્ગમાં કંટકરૂપ–વિઘરૂપ થએલા છે તેઓને જે સર્વથા નાશ કરીને સ્વનું તથા જગત નું શ્રેય કરે છે એવા લકત્તર ધર્મને હે સાધક ! તું ધર્મ તરીકે જાણ અને એવા ધર્મને સ્વાધિકાર અંગીકાર કર !!! ધર્મના અનેક ધર્માનુષ્ઠાનના ભિન્નભિન્નાધિકારી કેણું કેણુ છે તેનું જે મનુષ્ય વાસ્તવિક દષ્ટિએ સૂક્ષ્મસ્વરૂપ અવબોધે છે તે ધર્મનાં કયાં કયાં અનુષ્કાને પિતાને કરવા એગ્ય છે તેને નિર્ણય કરવાને શક્તિમાન્ થાય છે. ગરિક પ્રવાહપ્રવહિતમનુષ્ય સ્વાધિકારે કર્તવ્યરૂપધર્મકર્મને અવધી શકતા નથી અને વાસ્તવિક બંધના અભાવે વાસ્તવિક ધર્મ પ્રગતિમાં આગળ વધી શકતા નથી. ધર્મના વિચારે અને આચારનું તથા ધર્મના આરાધકોના અધિકારોનું પરિપૂર્ણ દ્રવ્યક્ષેત્ર કાલભાવે સૂક્ષ્મસ્વરૂપ અવધવામાં આવે છે ત્યારે હૃદયમાં સ્વાધિકારે કર્તવ્ય ધર્માનુષ્ઠાનનું ભાન થાય છે અને પશ્ચાત તે અનુષ્કાને માં પ્રવૃત્ત થવાથી કર્તવ્ય કર્મને સમ્ય રીતે સાધી આત્માના ગુણેને પ્રકાશ કરી શકાય છે. સ્વાધિકારથી ભિન્ન જે ધર્મને અનુષ્કાને હોય છે તેમાં પ્રવૃત્ત થવાથી પશ્ચાતું પતન થાય છે અને જે ધર્મકર્મમાં સ્વાધિકાર હોય છે ત્યાંજ પુનઃ સ્થિરતા થાય છે અએવ સુજ્ઞ મનુષ્યએ ધર્મકર્માનુષ્ઠાનના પરિપકવાનુભાવે સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. એક વર્ષના બાળકને સેમલની માત્રા ખવરાવવાથી જેવી ભયંકર હાનિ થાય છે તેમ જેની જે અનુષ્ઠાન કરવામાં અશકિતગે અનધિકારિતા છે તેને તે અનુષ્ઠાન સેવવાથી કદાપિ આત્મપ્રગતિને લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. બાલક, યુવા અને વૃદ્ધને દેશ-કાલ અને હવાનો નિર્ણય કરી તેની સ્થિતિના અધિકાર ઔષધ આપવામાં આવે છે તે તેથી જેમ ગુણ થાય છે તેમ ધર્મની આરાધનામાં પણ બાલ-જ્ઞાની વગેરે જેને અમુક દેશ, અમુક કાલ અને
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમુક સંગોની પરિસ્થિતિને વિવેક કરીને તેના સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મને ઉપદેશવામાં આવે છે તથા કરવામાં આવે છે તે સ્વપરની પ્રગતિ થાય છે. સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મોને જે મનુષ્ય અનુભવે છે તે ભય, દ્વેષ અને ખેદના પરિણામને પરિહરીને ધર્મસાધક વીરત્વને પ્રકટાવી શકે છે. જે ધર્મકર્મ પ્રવૃત્તિમાં પ્રથમતે તેનું જ્ઞાન જ ન હોય તે પશ્ચાત્ તે પ્રવૃત્તિથી લાભ પણ પરિપૂર્ણ ન થાય એ બનવા યેગ્ય છે. જ્ઞાનપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ જે જે કરાય છે તેમાં ઉદારભાવનાનું દિવ્યજીવન ઉદ્ભવે છે. આત્મજ્ઞાનપૂર્વક ધામિકાનુષ્ઠાનેથી આત્માની મુકતતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનશિયામ્યાંમોક્ષ જ્ઞાન અને કિયા એ બેથી મેક્ષની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનવિનાની ક્રિયા અંધ સમાન છે અને ક્યિાવિનાનું જ્ઞાન ખરેખર પાંગળું છે. જ્ઞાન છે તે આત્માને ગુણ છે અને ક્રિયા છે તે શરીરાદિ જન્ય હોવાથી વસ્તુતઃ જડ ધર્માત્મક છે તથાપિ ધાર્મિક કર્તવ્ય કર્મપ્રવૃત્તિ વિના માત્ર આત્મજ્ઞાનથી આત્માની મુક્તિને સંભવ ન હોવાથી અને ધાર્મિકકિયાની આવશ્યક્તા હોવાથી ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર પ્રમાણે સેવવાની ખાસ જરૂર છે એમ હે સાધક ! તું વિવેકજ્ઞાનવડે હેય ચ અને ઉપાદેય પ્રવૃત્તિને નિર્ણય કરી અન્તમાં અવધ.
ધાર્મિકાકાનેના ભેદનું પ્રતિપાદન કરવામાં આવે છે.
अज्ञानादिपरीणामाद्-विषादिदोषसंस्कृतम् । तद्धार्मिकमनुष्ठानं-विषाचं त्याज्यमेव वै ।। १५ ।। तद्धेतुकमनुष्ठानं-चानुष्ठानामृतं स्मृतम् । सात्विकबुद्धिभिग्राह्य-स्वर्गमोक्षप्रसाधकम् ॥ १६ ॥
શબ્દાર્થ –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેવ સંસ્કૃત વિષાદિ ધામિક અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. તàતુ અનુષ્ઠાન અને અમૃત એ બે અનુષ્ઠાન, સ્વર્ગમોક્ષ પ્રસાધક છે માટે સાત્વિક બુદ્ધિમંતોએ ગ્રાહ્ય છે. વિવેચન –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દોષ સંસ્કૃત વિષાદિ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક અનુષ્ઠાન ત્યાગ કરવા એગ્ય છે. વિકાનુન-ગોળ્યાનુદાન અને છાણન એ ત્રણું અનુષ્ઠાનને વિષય એ પદથી અવબોધવાં. સ્વર્ગ અને મોક્ષપ્રદ તદ્ધતુકાનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન એ બે અનુકાને અવબોધવાં. અજ્ઞાન મિથ્યાત્વથી યુક્ત જે ધર્માનુષ્ઠાન કરાય છે તે વિશ્વની પેઠે આત્માની હાનિકારક થાય છે. તાલપુટાદિ વિષભક્ષણથી જેમ પ્રાણેને નાશ થાય છે તદ્વત અજ્ઞાન-રાગદ્વેષાદિ પરિણામવડે ધર્માનુષ્ઠાન પણ આત્માના જ્ઞાનાદિ ગુણોનું ઘાતક બને છે. અજ્ઞાનવથી મનુષ્ય જે ઈશ્વર છે તેને અનીશ્વર માને છે અને જેનામાં અનીશ્વર-અદેવત્વનાં લક્ષણ છે તેને ઈશ્વર માને છે. ધર્મને અધર્મ માને છે અને અધર્મને ધર્મરૂપ માને છે. પાપને પુણ્ય માને છે અને પુણ્યને પાપ માને છે. જીવને અજીવ માને છે અને અજીવને જીવ માને છે. સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુખને સુખરૂપ માને છે અને સુખને દુઃખરૂપ માને છે. આસવને સંવર માને છે અને સંવરને આસવ માને છે. મેક્ષને બંધ માને છે અને બંધને મિક્ષરૂપ માને છે અએવ અજ્ઞાનપરિણામે કરાતાં ધાર્મિકાનુષ્ઠાને વિષરૂપ પરિણમીને દુઃખરૂપ ફલવિપાકપ્રદ હેવાથી તે અનુષ્ઠાનને વિષાણાન કથવામાં આવે છે. તેમણે દુગ્ધના બનેલા દુધપાકમાં એક તેલે તાલપુટ વિષ નાખવામાં આવે તે જેમ તે દુધપાક ભક્ષણથી અનેક મનુષ્યના પ્રાણ વિણશી જાય છે તદ્દત વિષાનુષ્ઠાનથી ધર્મના બદલે અધર્મ થવાથી આત્માને દુઃખની પરંપરા ભોગવવી પડે છે. અતએ અજ્ઞાનમિથ્થાબુદ્ધિને પરિહાર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. એકનું દેખી અન્ય મનુષ્ય પણ તેનું રહસ્ય અવબોધ્યા વિના જે અનુષ્ઠાન કરે છે તેને ધ્યાન કહેવામાં આવે છે. દેખાદેખી સાધે જગ પડે પિંડ કે વાધે રેગઈત્યાદિની પેઠે અન્યાનુષ્ઠાનથી પણ આત્માની પ્રગતિ થઈ શકતી નથી. કેઈનું ધાર્મિક અનુષ્ઠાન દેખીને તે પ્રમાણે દેખાદેખી અનુષ્ઠાન કરવાથી આત્મામાં જ્ઞાનને વિકાસ થતું નથી. દેખાદેખી અનુષ્ઠાન કરવાથી જ્ઞાનની આવશ્યકતાને લેપ થાય છે. દેખાદેખી ધામકાનુષ્ઠાન કરનારાઓ અન્તરમાં જેવા હોય છે તેવાને તેવા રહે
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમના હૃદયમાં કોઈ પણ જાતની ઉંડી અસર થતી નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાએ સાંસારિક વ્યવહારિક ધર્મકાર્યાંમાં સુધારા વધારા કરવાને અને દેશકાલાનુસારે અધિકારી પરત્વે લાભાલાભ પ્રવૃત્તિ વા સ્વક્જાગે આવશ્યક ઉપયેગી ધર્મપ્રવૃત્તિયાને કેવી રીતે આચરવી તેનું પરિતઃ જ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી અને તેથી અન્ને પરિણામ એ આવે છે કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિયેાથી સમ્ભષ્ઠિમ પંચેન્દ્રિયની પેઠે જ્યાં ત્યાં અથડાવું પડે છે. એક સામાન્યમાં સામાન્ય ધામિકાનુષ્ઠાન હોય તોપણ તેને પરિપૂર્ણ વિવેક કરવાની જરૂર છે. અમુક ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાથી શો લાભ થવાના છે. અમુક ધામિકાનુષ્ઠાનનું સ્વરૂપ કેવા પ્રકારનુ છે અને તે દ્રવ્યક્ષેત્ર કાલભાવે ભૂતકાલમાં કેવું હતું, વર્તમાનમાં કેવું છે; તથા ભવિષ્યમાં કેવું રૂપ ગ્રહશે તેના અધિકારી પરત્વે વિચાર કરવા જોઈએ. અમુક ધામિકાનુષ્ઠાનની વિધિ–તેના અધિકારી–તેનું બાહ્યાંતર સ્વરૂપ, તેનામાં થતાં પરિવર્તને, ઉત્સર્ગ અને અપવાદમાર્ગે તેની સ્થિતિ અને નામાદિ નિક્ષેપે તેનુ વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબાધ્યા વિના આત્માની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી એમ હૃદયમાં સૂક્ષ્માપયેગે અનુભવ કરવાની જરૂર છે. ફક્ત દેખાદેખી ક્રિયાઓ કરનારા મનુચેાના આત્માએપ્રતિ લક્ષ્ય આપવામાં આવે તે અવમેધાશે કે તેનાથી આત્માની ઉન્નતિ કરી શકાઈ નથી. જે મનુષ્યે અનુષ્ઠાનાનું જ્ઞાન કર્યા વિના અન્ધશ્રદ્ધા વા રૂચિમાત્રથી દેખાદેખી ધામિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે તેએ ધામિકાનુષ્ઠાનાના વાસ્તવિક એધના અભાવે સંકુચિત દૃષ્ટિના માર્ગપ્રતિ ગમન કરે છે અને દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગથી તથા અપવાદથી ધાર્મિક ક્રિયાઓને કરવા સમર્થ થઈ શકતા નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાએ મનને મહેનત આપી શકતા નથી અને તેથી તેઓ કતન્ય ક્રિયામાર્ગથી ભ્રષ્ટ થઈ વિપરીતમાર્ગપ્રતિ ગમન કરી શકે છે. રાઈસી દેવસીની કથાની પેઠે વા ગારના ખીલાના દૃષ્ટાન્તની પેઠે દેખાદેખી સમજ્યા વિના ધર્મપ્રવૃત્તિયાને આદરે છે તેઓના આત્માની પતિત દશા થાય છે. ભારતદેશમાં પ્રાયઃ મોટા ભાગે દેખાદેખી ધર્માનુષ્ઠાનાની પ્રવૃત્તિ
જે
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Se
પ્રવાહ શરૂ થએલા છે અને તેથી અન્ને પરિણામ એ આવ્યું છે કે અન્ય પરંપરા અને સંકુચિત ષ્ટિથી ધર્માનુષ્ઠાનામાં અનેક મતભેદે પડી ગયા છે. ધાર્મિકાનુષ્ઠાનના મૂલ ઉદ્દેશ શે છે અને તેમાં દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે ભિન્નભિન્ન જીવેાના ભિન્નભિન્ન અવસ્થાભેદે ભિન્નભિન્નાધિકાર ચેાગે કેવાં પરિવર્તન થયા કરે છે અને તેથી વર્તમાનકાલે તેમાં કેવી રીતે અધિકાર પરત્વે કાને પ્રવર્તવાની જરૂર છે તેના સમ્યાધના અભાવે વાર્તમાનિકધર્માનુષ્ઠાનકારકાની વ્યવહાર અને નિશ્ચયથી સમ્યક્ પ્રગતિ થઇ શકતી નથી. આત્માની વ્યાવહારિક તથા નૈધ્રુચિકધર્મપ્રગતિમાં અન્યોન્યાનુષ્ઠાન ઉપયોગી થઈ શકતું નથી. મહાનુદાન પણ્ ભવની પરંપરામાં વૃદ્ધિ કરનારૂં હાવાથી તે સાજ્ય તરીકે અવોધવું, ધર્માનુષ્ઠાનમાં ગરલની પેઠે જે પરિણામ વહે છે તેને ગરદ્ધાનુષ્ઠાન કહે છે. ધાર્મિકાનુષ્ઠાના કરતાં મનમાં અનેક પ્રકારના આ ભવ અને પરભવ સંબંધી વૈભવા ભાગવવાના સકલ્પ વિકલ્પા કરવા, પરભવાદિ સંબંધી નિદાન કરવું, અનેક પ્રકારની વિષયની વાસનાઓને મનમાં ને મનમાં પ્રકટાવવા પૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ કરવી, ધાર્મિકાનુષ્ઠાનના ફૂલ તરીકે વિષ્ય સુખની પ્રાપ્તિને અગ્રગણ્ય સ્થાન આપવું, મારણ–મેાહન-ઉચ્ચાટન અને સ્તંભન વગેરે જે જે અપ્રશસ્યપાપપ્રઢ કર્મી હાય તેને આરભ વાની પ્રવૃત્તિ, વૈર-ઝેર-લેશ-કંકાસ-નિન્દા--ઇર્ષ્યા-ક્રોધમાન-માયા લેાભ-કામ અને હિંસાના પરિણામપૂર્વક જે જે ધામિકાનુષ્ઠાને કરવામાં આવે છે તેઓને ચણાનુષ્ઠાનો અવોધવાં. ચહાનુષ્ઠાનવાળ મનુષ્ય, અન્ય જીવાની સાથે વૈર લેવાના પરિણામની મુખ્યતાએ ધર્મ પ્રવૃત્તિ કરે છે. નહાનુષ્ઠાન. મનુષ્ય અમુક ધર્માનુષ્ઠાનથી અમુક મારા અવતાર થાઓ એવી સકામનિદાનભાવનાને હૃદયમાં મુખ્યતાએ ધારણ કરે છે, જે જે ધર્માનુષ્ઠાનાને મુક્તિ માટે કરવામાં આવતાં હાય તેઓને ખરેખર હ્રાનુષ્ટાનજાર; મનુષ્ય સંસારમાં જન્મજરા મૃત્યુની પરંપરા વધે તેવા તીવ્રરાગાદિ પરિણામે આદરે છે. અનેક પ્રકારની વૈચિકકામનાઓની પરિતૃપ્તિ માટે રહાનુથ્રાન્ત ધાર્મિક પ્રવૃત્તિઆમાં મગ્ન રહે છે. માનપૂજા કીર્તિની લાલસાના દૃઢ પૂજારી બની
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાઢાસુકાન ધર્મક્રિયાઓને કરે છે. નામરૂપના તીવ્ર મેહથી મુંઝાઈને ધર્મપ્રવૃત્તિઓને આદરે છે, ધર્મક્રિયાઓ કરતી વખતે અન્યની નિન્દા કરીને મસ્ત રહે છે અને ધર્મભેદે અનેક પ્રકારના કલેશ ટંટા કરીને જાનુષ્ઠાન આત્માની અવનતિને ખાડે પિતાના હસ્તે ખોદે છે. Trછાનાનીને કેઈની ઉન્નતિ સહન થતી નથી. તે અન્ય જીવે પર અનેક પ્રકારનાં આળ મૂકીને તેઓની હાનિ કરવાને તીવ્ર કષાય ધારે છે. પિલિક સુખને કીટક બનીને વિષના નીચે કચરાય છે અને તે તેમાંજ સુખની શ્રદ્ધાને ધારણ કરે છે. અનેક પ્રકારના દુષસંક૯પ ધારણ કરીને પલિક સુખના સ્વાર્થે પરમાર્થ બાબતોથી દૂર રહે છે. નિષ્કામ ભાવે સ્વફરજ માનીને કઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ તેના મનમાં ઝેરના જેવી લાગે છે. તેના હૃદયમાં વિષય સુખનું ધ્યેય બની રહે છે. હિંસાના–અસત્યના-વિશ્વાસઘાતના-અપ્રમાણિકતાના-રતેય ભાવનાના અને વિવિધના પરિણામથી તેનું હૃદય કલેડાના જેવું કાળું હોય છે તેથી તાલુકાના દુર્ગતિને પ્રાપ્ત કરે છે તથા ધાર્મિક ક્રિયાએના વાસ્તવિક ફલને હારી જાય છે. અએવ જાનુદારના કુવિચારેને ત્યાગ કરવો જોઈએ. વિઘાનુણાન-મોભાનુષ્ઠાન અને Tઢાનથી આત્માની લોકિક પ્રગતિકારક વ્યવહારદષ્ટિએ તથા લોકેત્તર પ્રગતિકારક વ્યવહાર દષ્ટિએ અને નૈશ્ચયિક દષ્ટિએ એ ત્રણ અનુષ્કાનેથી વાસ્તવિક ઉતા ન થવાથી એ ત્રણ અનુષ્ઠાનના પરિણુંમને ત્યાગ કરવાની જરૂર છે. ઉપર્યુક્ત ત્રણ અનુષ્ઠાનેથી આત્માના સદ્ગને લાભ થતું નથી અએવ એ ત્રણ્ય અનુષ્ઠાનેને ત્યાગ કરવું જોઈએ અને તત તથા અમૃતાનુષ્ઠાન આદરવું જોઈએ. જે. ક્રિયાનું જેવું સમ્યક સ્વરૂપ છે તેવું અવબોધવામાં આવે અને તે કિયા કરવાના જે જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે હેતુઓ હોય તે તે હદયમાં પરિપૂર્ણરીત્યા સમજવામાં આવે, ધાર્મિક ક્રિયાઓનું દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ અને અધિકારથી 3ય-હેય અને આદયત્વ અવધવામાં આવે, અમુક ધાર્મિક ક્રિયાથી સ્વપરની કેવી રીતે ઉન્નતિ થઈ શકે તેમ છે એમ પરિપૂર્ણ વિવેક જ્ઞાનથી નિશ્ચય કરવામાં આવે, અને અમુક ધાર્મિક ક્રિયાઓ પ્રવર્તવાના અને તેઓને પ્રવર્તાવનારાઓના
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
મુખ્ય હેતુએ અવમેધવામાં આવે ત્યારે તદ્વેતુબનુષ્ટાન કરવાની યાગ્યતા પ્રકટાવી શકાય છે. અમુક ધાર્મિક ક્રિયાઓનાં અનુષ્ઠાન પૂર્વે કેવાં હતાં ? કયા ઉદ્દેશથી કયા જીવાનેમાટે કેવા પ્રકારના તે વખતના જીવાના અધિકાર જાણી પ્રવર્તાવ્યાં હતાં ? તે અનુષ્ઠાનમાં કેવા પ્રકારને ફેરફાર થયેા છે? તે અનુષ્ઠાન કરવાથી વર્તમાનમાં આત્માની ઉન્નતિ થઈ શકે તેમ છે કે કેમ ? પૂર્વે તે તે અનુષ્ઠાનોના પ્રવર્તકાના સમય કેવા પ્રકારના હતા અને તે સમયના લેાકેાની સ્થિતિ કેવા પ્રકારની હતી ? - તે સમયે પ્રતિપક્ષીધાર્મિકક્રિયાઓનાં અનુષ્કાને હતાં કે કેમ ? અને પ્રતિપક્ષીય ધાર્મિકાનુષ્ઠાના હતાં તે કેવા પ્રકારનાં હતાં? તે વખત અને સ ́પ્રતિ સમયના મનુષ્યને એકસરખાં ધર્માનુષ્ઠાન હોવાં જોઇએ કે કેમ ? ક્ષેત્રકાલાનુસારે તે તે ધર્માનુષ્ઠાનાનું મૂલરૂપ કાયમ રાખીને ભિન્ન ભિન્ન અધિકારી જીવામાં તેને પ્રવર્તાવવા માટે તેમાં સુધારા વધારા કરી શકાય કે કેમ ? ધર્મોનુષ્કાનાના મૂલ પ્રવર્તકોના ઉદ્દેશાનુસારે સ‘પ્રતિ ધર્માનુષ્ઠાનોનુ સ્વરૂપ સમજી શકાય છે કે અન્યથા છે ? અમુક ધર્માનુષ્ઠાનામાં રૂઢદૃષ્ટિએ સંકુચિતપણું થયુ છે કે કેમ ? અમુકધર્મીનુષ્ઠાનાથી પેાતાને કુટુંબને જ્ઞાતિને-સમાજને-સ‘ધને અને દેશને સામ્રાજય પ્રગતિમાં પૂર્વે કેટલા લાભ થયા? વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે ? અમુકધર્માનુષ્ઠાનાથી માનસિક-વાચિક—કાયિક-સામાજિક-નૈતિક-દૈશિક અને સંપૂર્ણ વિશ્વની દ્રવ્યભાવથી ઉન્નતિ થઇ થાય છે અને થશે કે કેમ ? અમુકધર્માનુષ્ઠાનામાં તનમનધનના અપાતા ભાગથી પેાતાને, કુટુંખને, ગચ્છને, જ્ઞાતિને, સંઘને અને દેશને ફાયદો પહેાંચ્યા છે કે કેમ ? અમુકધર્માનુષ્ઠાનાથી મારી ઉન્નતિ થાય છે કે નહિ તેના હેતુપૂર્વક નિર્ણય કરીને પ્રવર્તવાથી તદ્વેતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અમુક ક્ષેત્રકાલાનુસારે અમુકધર્માનુષ્ઠાન કેવી રીતે કરવું જોઇએ અને તે વખતે મન વચન કાયાના ચેગેાની કેવી પ્રવૃત્તિ ધારણ કરવી જોઇએ તેનું વાસ્તવિકસ્વરૂપ અવધ્યા પશ્ચાત્ તદ્વેતુ ક્રિયા કરી શકાય છે. અનેક જ્ઞાનીઆને ઉપદેશ અને અનેક ધાર્મિકશાસ્રાનું પરિશીલન કર્યાંથી તદ્વેતુ ક્રિયા કરી શકાય છે. ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્ત થયા વિના ફાઈના
૧૧
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છૂટકા થવાના નથી. સપૂર્ણ વિશ્વવર્તિમનુષ્યને અવશ્ય ધર્મક્રિયા કરવાની જરૂર છે. ધર્મક્રિયાઓ અનેક ભેદવાળી હોય પરન્તુ અનેક ભેદવાળી ધર્મક્રિયાઓના હેતુએ શા છે અનેકાને કયા અધિકારે કયી ક્રિયા કઈ વિધિથી કયા કાળે કયા ક્ષેત્રે કરવાથી આત્માન્નતિ થવાની છે તેના નિશ્ચય કરીને પ્રવર્તવામાં આવે તે ભરાયામા વિનતિ જેવી દશા ન પ્રાપ્ત થઈ શકે અને ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી અનેક ધર્મક્રિયાઓનાં ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રકાલ ભાવભેદે રહસ્યા અવમેધવાથી જે જે કાળે જે જે અધિકાર દશાએ-જે જે અવસ્થાએ જે જે ક્ષેત્રે જે જે ધાર્મિકક્રિયાઓને પેાતાના માટે આદ્યરવી હોય તેના નિશ્ચય થાય છે તથા તે તે તદ્વેતુકક્રિયારૂપે પરિણુએ છે. ક્ષેત્રકાળ દ્રવ્યભાવભેદે ભિન્ન ભિન્ન દેશેામાં ભિન્ન ભિન્ન કાળમાં જળની અનેક પ્રકારની અવસ્થા દેખાય છે પરન્તુ તે જળના ક્ષેત્રકાળાનુસારે જે મનુષ્યે ભેદ જાણે છે તેએ પાતાને પીવાયેાગ્ય જળને ગમે તેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. સમુદ્રના ખારા જળની યંત્ર દ્વારા ખારાશ કાઢી મિષ્ટ બનાવવાની જે યુક્તિઓ જાણે છે તેએ મિષ્ટ જળને પી શકે છે. ક્ષેત્રકાળાનુસારે ભિન્ન ભિન્ન દેશના ભૂતાના સંબંધે જળની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય એ સ્વાભાવિક છે તેમ ધર્મ ક્રિયાઓની પણ ભિન્ન ભિન્ન દેશકાળમાં ભિન્ન ભિન્ન અવસ્થા થાય એ મનવા ચાગ્ય છે. પાતાના અધિકારે કઈ ક્રિયા કરવાથી આત્માની ઉચ્ચદશા થાય એવું વિવેકપૂર્વક અવબેાધ્યા પશ્ચાત્ તદ્વેતુકાનુષ્ઠાન સ્વચેાગ્ય પ્રાપ્તિ કરી શકાય છે. દ્રવ્ય ક્ષેત્રકાળભાવ-આજીમાજીના સાનુકૂળપ્રતિકૂળ સઁયોગો-અવસ્થા-શક્તિ-જ્ઞાન–વગેરે વડે સ્વાધિકારના નિર્ણય કરી શકાય છે. સ્વાધિકારના નિર્ણયમાં સભ્યજ્ઞાન વિના અનેક મનુષ્યે મુંઝાય છે અને અનેક પ્રકારની વિપત્તિઓ વેઠીને કાયર અની જાય છે. પ્રત્યેક કાર્યમાં અધિકાર અવલેાકવાની આવશ્યકતા સ્વીકાર્યા વિના કોઈના છૂટકે થતા નથી. અધિકાર વિના મનુષ્યને ક્રિયા કરવાને ઉપદેશ કરવાથી વા તે ક્રિયા કરાવવાથી ઉભય ભ્રષ્ટ જેવી દશા તેની થાય એમાં કંઇ આશ્ચર્ય નથી. તદ્વેતુક્રિયાજ્ઞ સ્વાધિકાર તેને ક્રિયાઓનાં પરિપૂર્ણ રહસ્યાને પરિત; અવધીને ધર્માનુષ્ઠાનમાં
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩ પ્રવૃત્તિ કરે છે, તેથી તે ધર્માનુષ્ઠાન પ્રસંગે અશુભ પરિણામને નિવારી શુભ પરિણામે ધારણ કરવા શક્તિમાન થાય છે અને શુભ પરિણામના ગે પુણ્યબંધ કરી દેવલોકની ગતિ પ્રાપ્ત કરે છે. તહેતુકાનુષ્ઠાનકારક દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે ધામિકાનુષ્ઠાને ને ઉપયોગી થવાથી ધામિકાનુષ્ઠાન કરવામાં તે પિતાની યોગ્યતા સંપ્રાપ્ત કરી શકે છે. તહેતુકાનુષ્ઠાનકારકે સ્વાત્માની-કુટુંબની-જ્ઞાતિની–સમાજની–દેશની અને વિશ્વની પ્રગતિ કરવામાં સહાચ્ચીભૂત થઈ શકે છે. વિષાનુકાન અન્યાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનમાં રજોગુણ અને તમોગુણ વૃત્તિની મુખ્યતા હોય છે અને તહેતુકાનુકાનમાં સાત્વિકવૃત્તિની મુખ્યતા હોય છે. તદ્ધતુકાનુષ્ઠાનથી આત્માના ગુણેને આવિર્ભાવ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અપ્રશસ્ય ક્રોધ, માન, માયા અને લેભાદિ કષાને પ્રશસ્ય કષાયના રૂપમાં ફેરવી શકાય છે, અને અમુક કક્ષાના ઉપશમાદિભાવે બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા ધારી શકાય છે. તહેતુકાનુષ્ઠાનથી આત્માના મુખ્ય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ પ્રતિ પ્રવૃત્તિ કરવાનો પ્રારંભ શરૂ થાય છે. પ્રત્યેક કિયાનું સૂફમસ્વરૂપ અવધનારાઓ તહેતુકાકાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાની અમુક રીતિએ અમુક કારણે અમુક જીવને અમુકાપેક્ષાએ ઉપગિતા અને અસ્તિત્વ સંરક્ષકત્વની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. સ્વપરશાસ્ત્રોના પરિપૂર્ણ તત્વચિંતકેના હૃદયમાં ધાર્મિક ક્રિયાઓની ઉત્પત્તિનાં કારણે–આશ કિયાઓનાં પ્રજને-ક્રિયાઓદ્વારા સ્વપરને થતે લાભ-કિયાએ કરવાની ફરજ-ક્રિયાઓ કરતાં નિષ્કામ ભાવના અને અધિકાર પરત્વે કાલાદિક નિયમસર કિયાએ કરવાની ઉપગિતા અવાધાય છે. તત્વચિંતક દ્રવ્યાનુયેગના જ્ઞાનથી ક્રિયાએના વાસ્તવિકસ્વરૂપને અવધે છે અને કથાનુગથી કિયા કરનારાઓના દષ્ટાન્તોથી કિયાફતને અવધે છે અને તેમજ ચરણનુગદ્વારા કિયાઓની દ્રવ્ય ક્ષેત્રાદિક વિધિને અવધી તહેતુકાનુષ્ઠાનના ઉંડા સ્વરૂપમાં ઉતરે છે. ઉપર્યુક્ત કિયાના સૂક્ષ્માવબેધથી તહેતુકાનુષ્ઠાનકારક અનેક પ્રકારનાં પરસ્પર વિરૂદ્ધતાદર્શક ધર્માનુષ્ઠાનેને દેશકાલાનુસાર તથા અવસ્થાતિભેદે અધિકારીપરત્વે અવિધ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણે અવધી મંડનશૈલીએ ઉદારભાવથી સંકુચિત દષ્ટિપરિહરી ધર્માનુષાનમાં પ્રવૃત્ત થાય છે. ગૃહસ્થવર્ગ અને સાધુવર્ગની અનેકભેદ વિશિષ્ટધાર્મિક ક્રિયાઓના સત્ય સ્વરૂપે અવબોધીને અને તે પ્રમાણે પ્રવતીને તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જે મનુષ્યની તદ્ધતુકાનુકાનમાં પ્રીતિભક્તિ–વચન અને નિઃસંગભાવે પ્રવૃત્તિ થઈ હોય છે તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. તતુકાનુષ્ઠાનને પરિપૂર્ણસાધકમનુષ્ય, અમૃતાનુષ્ઠાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. તહેતુકાનુષ્ઠાન કરતાં અમૃતાનુષ્ઠાન, અનન્તગુણ ઉત્તમ છે. ઉત્તમત્તમામૃતાનુણાનબળે અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જીવન્મુક્ત પદ પ્રાપ્ત કરી શકાય છે. તàતુકાનુષ્ઠાનના ઉચશુભ વિચારે ભાવનાઓ કરતાં વૃતાનુEાનમાં અનન્તગુણ ઉત્તમ શુભ વિચારે ભાવનાઓ વર્તે છે. જ્યારે કોઈ પણ ધામિકાનુષાનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યેયની એકતા સ્થિરતા લીનતા અને તન્મયતા થઈ જાય છે અને જ્યારે અન્ય બાબતેના વિકલ્પ સંકલ્પ ટળી જાય છે તેમજ મનની સ્થિરતા તેમાં થવાથી આનન્દરસની ઝાંખી પ્રકટે છે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ કથી શકાય છે. જે ધામિકાનુષાની પ્રવૃત્તિ કરતાં આત્મા પોતાના સહજાનન્દગુણની ઘેનમાં રહે અને નિઃસંતાને અનુભવ લહી શકે તેને કૃતાનુEાન કથવામાં આવે છે. જ્યારે દેવગુરૂ અને ધર્મની આરાધના સેવાભક્તિ કરતાં વિશુદ્ધ પ્રેમે અલકિક રસને અનુભવ થાય છે. ભય-ખેદ-દ્વેષ-અહંતા અને મમતાનું જ્યાં કિશ્ચિત્ પણ જેર ન હોય અને અકિક દિવ્ય જીવને આત્મા જીવતે હેય એ અનુભવ આવે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. આત્માના આનન્દરસની ઉત્પત્તિ ખરેખર આત્મામાં હોય છે પરંતુ તેને બાહ્યાનુકાનમાં આરેપ કરીને બાહ્યાનુષ્ઠાનને પણ કૂતાનુષ્ઠાન કથવામાં આવે છે. આત્મા–પ્રભુ અને ગુરૂનું ધ્યાન કરતાં ધ્યાન કિયાબળ આત્મામાં આનન્દને ઓઘ પ્રકટી શકે અને તે જાણે ત્રણ ભુવનમાં ન માઈ શકો અનુભવાતું હોય એવી દશામાં અમૃતાનુષ્ઠાન થયું એમ અનુભવી શકાય છે. જ્યારે જે ક્રિયા કરતાં એકદમ બાહાશાતા વેદનીયના નિમિત્તે વિના અને ઇન્દ્રિયોના વિષ
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાદિ વ્યાપારવિના એકદમ આત્મામાં આનન્દરસની ઘેન છવાઈ ગએલી લાગે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવબોધવું. અમૃતાનુકાનના પરિણામ વખતે આત્માની અનન્તગુણ વિશુદ્ધતા અને ઉચ્ચતા થાય છે. અમૃતાનુષ્ઠાનબળે આત્માની પરમાત્મતા પ્રગટ થવામાં વાર લાગતી નથી. ભક્તિ-સ્તુતિ-સેવા-પૂજા-જ્ઞાન અને ધ્યાન ક્રિયા વડે આત્માને સ્વાભાવિક ભાવ પ્રકટવાથી પુનઃ જન્મજરા અને મૃત્યુથી આત્માને મરવું પડતું નથી અને અનન્તદિવ્યજીવને સાદિ અનન્તમાભંગે જીવી શકાય છે. આત્માના ઉપશમાદિભાવે અમૃતપરિણામ રસની ઝાંખી થાય છે. આત્માને આનન્દરૂપ અમૃતરસને જે ક્રિયાપ્રસંગે અનુભવવામાં આવે છે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. અમૃતાનુષ્ઠાનકારક આત્માની અમરતાને અને આત્માના સુખને અનુભવ કરી સિદ્ધસુખના અનુભવી થાય છે. એકવાર જેણે અમૃતાનુષ્ઠાનરસને અનુભવ્યું તેણે સંસારસમુદ્રને તર્યો એમ પ્રબેધવું. એકવાર જેણે અમૃતાનુષ્ઠાનરસ અનુભવ્યું તેને અન્ય રસોમાં ચેન પડતું નથી. આત્માની વાસ્તવિક જીવનમુક્તતા અનુભવવી હોય તે અમૃતાનુષ્ઠાન રસને પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારીને પ્રયત્ન કરવાની જરૂર છે. બહાનુષાને કરતી વખતે આત્માને અનુભવ સુખ રસ વેદી શકાય અને અન્તરથી નિઃસંગતા નિર્લેપતા અને સમતાવેદાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય છે એમ પ્રબોધવું. અધ્યાત્મજ્ઞાનીઓ–દેવગુરૂ અને ધર્મના શુદ્ધપ્રેમથી અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. દેવગુરૂ અને ધર્મપર જેમ જેમ શુદ્ધપ્રેમ વધતું જાય છે અને આત્મજ્ઞાનને ઉચ્ચાધિકાર જેમ જેમ પ્રાપ્ત થત જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનની એગ્યતામાં વૃદ્ધિ થતી જાય છે. આત્મજ્ઞાનીઓ સેવા-ભક્તિમાં પ્રેમ રસમાં લદબદ બનીને અમૃતાનુકાન પ્રાપ્ત કરી શકે છે. દેવગુરૂ અને આત્માના શુદ્ધ ધર્મમાં જેમ જેમ મનમાસ્ત થતું જાય છે અને પ્રેમેન્મત્તની દશા જેવું બનીને આનન્દમાં લીન થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનના પરિણામમાં સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણી વૃદ્ધિ થતી જાય છે. આત્મામાં શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિને જેમ જેમ વેગ વધતું જાય છે અને જેમ
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ દેવગુરૂમાં અભેદતા એકતા લીનતા અનુભવાતી જાય છે તેમ તેમ અમૃત કિયાનો રસ ઉદ્દભવતે જાય છે. પરમાત્મા અને પોતાનામાં અભેદતા એકતા લીનતાને અનુભવ થતાં આત્માન સહજાનન્દરૂપ અમૃતરસને એઘ કુરાયમાન થાય છે. જેમ જેમ આત્મજ્ઞાની ભક્ત મનુષ્યને આસ્તિકભાવે અભેદ વ્યાપક પ્રેમલક્ષણાની ફુરણારૂપ અમૃત ક્રિયા, સર્વત્ર વિશ્વમાં આત્માઓમાં પરમાત્મતાના અનુભવ સંમુખ થાય છે તેમ તેમ મનુષ્ય અન્તમાં અમૃતાનન્દ ફુરણાઓમાં આગળ વધીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સર્વત્ર સર્વ વિશ્વવતિ સર્વ છમાં સત્તાએ પરમાત્મત્વ વ્યાપી રહ્યું છે તેથી આત્મધ્યાનમાં સર્વ જીવોનું પરમાત્મત્વ યદા અનુભવાય છે તદા સત્તાએ સર્વજીની પરમાત્મતાની સાથે અભેદરૂપે પરિણમતાં આનન્દરસને સાગર ઉછળી રહે છે એ અમૃતકિયાને સ્વાનુભવ પ્રગટયા વિના રહેતું નથી. પ્રેમલક્ષણાભક્તિયેગે જેઓ પરમાત્માના ખરેખર સેવક બનીને પરમાત્માની સાથે અભેદતા અનુભવે છે અને જેઓ આત્મારૂપ પરમાત્માનું ધ્યાન ધરીને અન્તસમાધિમાં સર્વત્ર પરમાત્માની અભેદતાને અનુભવ કરે છે તેઓને અમૃતાનુકાન હોય છેજ. અમૃતાનુષ્ઠાનના સહજાનન્દરસને આસ્વાદ્યા પશ્ચાસાંસારિકગલિક સુખ પર સુખની બુદ્ધિ રહેતી નથી. સાંસારિકશાસ્થજ્ઞાનીઓએ અને ભક્તએ અમૃતાનુષ્ઠાનસુખરસને અનુભવ ગ્રહ્યા પશ્ચાતુ અન્ય ધાર્મિક કિયાઓને કે જે અવશ્ય કરવા એગ્ય છે તેઓને ત્યાગ ન કરે જોઈએ. આત્મજ્ઞાનના પરિપક્વાનુભવીઓને તે જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તે તે સર્વ ક્રિયાઓમાં સહજાન્દરસ પ્રગટયા કરે છે. બાહ્ય ક્રિયાઓમાં આનન્દ નથી પરન્તુ બાહ્યકિયાએ કરતી વખતે આત્માનન્દને સાગર ખરેખર જ્ઞાનીઓને અન્તરમાં પ્રકટયા કરે છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર નિઃસંગતિને દેખે છે અને અન્તરમાં શુદ્ધ પ્રેમ અને શુદ્ધ પગે પરમાત્માનુભવ–પરમાત્માની સાથે એકતા લીનતા ઈત્યાદિ ધ્યાનરૂપ અમૃતક્રિયાને કરી આનન્દરસ સાગરમાં ઝીલ્યા કરે છે. પંચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ કચ્યા પશ્ચાત્ લકત્તર આહુનિક અને રાત્રિકધર્મ કર્મનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
श्लोक. लोकोत्तरश्चसत्कर्म-कर्तव्यविधिवत्सदा। आह्निकंरात्रिकं कर्म-गृहस्थैर्यतिभि ध्रुवम् ॥ १७
શબ્દાર્થ-ગૃહસ્થમનુષ્યએ અને ત્યાગી મનુષ્યએ લોકોત્તર શુભ આહુનિક અને રાત્રિક સત્કર્મને વિધિપૂર્વક સદા અવશ્ય કરવાં જોઈએ.
વિવેચન-લૈકિક આવશ્યક કર્તવ્ય કર્મો જેમ ગૃહસ્થને કરવાની જરૂર છે તેમ લકત્તર આહુનિક અને રાત્રિક શુભસત્કર્મ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. જે ગૃહસ્થ મનુષ્ય દેવસિક અને રાત્રિક સંબંધી ધર્મકર્મો કરવામાં પશ્ચાતું રહે છે તેઓ દુર્ગપર વિજય મેળવીને આત્માની જ્ઞાનાદિક શક્તિને પ્રકટાવવા શક્તિમાન્ થતા નથી. દિવસમાં જે જે સમયે જે જે ધર્મકર્મો સ્વાધિકાર કરવા યોગ્ય હોય તેઓને ગૃહસ્થ મનુષ્યએ અવશ્ય કરવાં જોઈએ. વિષય કષાય-નિન્દા-આલસ્ય અને વિકથારૂપ પ્રમાદને પરિહરી અપ્રમતતા અંગીકરી દૈવસિક અને રાત્રિક ધર્મ કર્મ કરવાથી આત્માના સદ્દગુણે અને સદવર્તનમાં પ્રતિક્ષણ વૃદ્ધિ થયા કરે છે. અમુક સમયે અમુક ધર્મ કર્મ કરવાની જે આવશ્યકતા દર્શાવવામાં આવી છે તે સહેતુક છે. જે જે સમયે જે જે ધર્મક્રિયાઓ કરવાની હોય છે તે તે સમયે તે તે ધર્મકર્મો કરવાથી આત્માના ગુણેમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક ધર્મકર્મમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગ તે હાયછેજ. એકાને કઈ ધર્મ કરવાની વિધિ નથી તેમજ એકાન્ત કઈ ધર્મકર્મને નિષેધ પણ સર્વદા સર્વથા કરવામાં આવ્યું નથી. લૌકિક આવશ્યક કર્મોના સામયિક નિયમને ધ્યાનમાં રાખીને ગૃહસ્થાએ ધામિકકર્મ નિયમોના સમયને ધ્યાનમાં રાખવું જોઈએ. લૌકિકકર્મોવડે આજીવિકાદિસ્થિતિનું સંરક્ષણ કરવાની સાથે ગૃહાવાસમાં ધર્મકર્મની પ્રવૃત્તિપ્રતિ લક્ષ્ય રાખવાની જરૂર છે. જેમ લકિક આજીવિકાદિ કર્મોથી ગૃહસ્થાવાસમાં રહી શકાય છે અને સ્વતથા કુટુંબનું ભરણપોષણ કરી શકાય છે તેમ લકત્તર ધામિકકર્મ કરવાથી આત્માની જ્ઞાનાદિક ગુણોની પ્રગતિ કરી શકાય છે. સ્વશરીર-સમાજ અને સ્વકુટુંબાદિકની આજી
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાદિવડે રક્ષા કરવા માટે વિદ્યા પ્રવૃત્તિ-વ્યાપારકૃષિકર્માદિપ્રવૃત્તિ અને શસેવ્યકર્મપ્રવૃત્તિને ઉત્સર્ગ અને અપવાદે આચરતાં અનર્થદંડ ગણી શકાતું નથી તેમજ દેવસિક ધામિકકર્મ અને રાત્રિક ધામિકકર્મની પ્રગતિ અને સંરક્ષાર્થે ઉત્સર્ગોપવાદથી ધાર્મિક પ્રાસંગિક પ્રવૃત્તિ કરતાં અપ્રમત્તયોગે હિંસાદિ કોઈપણ જાતને દોષ લાગતું નથી. જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે ધર્મ કર્મો અધિકાર પરત્વે ઉપચગી હોય અને જે ધર્મકર્મોને સ્વાધિકાર ફરજથી અદા કરતાં આત્માની ઉન્નતિ-કુટુંબની ઉન્નતિ-સંઘની અને દેશની ઉન્નતિ થતી હોય તથા અલ્પષે મહાન લાભ, પિતાને તથા સમાજ વગેરેને થતા હોય તથા એલ્સગિક અને આપવાદિક માર્ગસ્વની–પરનીકુંટુંબ-સમાજ-દેશ અને સંવાદિકની પ્રગતિમાં સંરક્ષણમાં હાનિ ન પહોંચતી હોય તે તેમાં તનમનધનાદિક સ્વશક્તિનું સ્વાર્પણ કરી પ્રવર્તવું જોઈએ. દ્રવ્યત્ર કાલભાવે આત્માની તથા જનસમાજની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં જે જે ધર્મકર્મો દિવસે કરવાનાં હોય તે દિવસે કરવાં અને જે જે ધર્મક રાત્રિમાં કરવાનાં હોય તે અમુક સમયે રાત્રીમાં ગૃહસ્થોએ કરવાં જોઈએ. મહાત્માઓએ મનુષ્યની સર્વ પ્રકારની વ્યાવહારિક તથા ધાર્મિક શુભશક્તિની વૃદ્ધિ માટે દૈવસિક અને રાત્રિક ધર્મ ઉપદેશ્યાં છે. જે ધર્મકૃત્યે મનુષ્યના આત્માની પ્રગતિ કરીને સર્વ પ્રકારનાં દુખેથી મુક્ત કરવાને શકિતમાન ન હોય તે નિર્જીવ ધર્મકર્મો અવધવાં. નિર્જીવ ધર્મકર્મો કરવાથી વિશ્વમાં ધર્મની ચિરસ્થાયિતા સ્થાપી શકાતી નથી એમ અવશ્ય અવબોધીને આત્મશક્તિવર્ધક તથા ધર્મની વિશ્વમાં ચિરંસ્થાચિતા સ્થાપક ક્રિયાઓને આદરવી જોઈએ. દેવસિક અને રાત્રિક ધર્મકર્મોનાં સ્વ અને પરસમયદ્વારા સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મકર્મો કરવાની સ્વકીય ફરજ છે અને તે કરવાથી ધામિક ફરજ અદા થાય છે એમ સમ્યગ્રજ્ઞાન થયા પશ્ચાત્ ન્નતિ આદિ ઉન્નતિકારક કર્મો કરવાં એ સ્વફરજ છે એવું અવાધાય છે. ધાર્મિકર્મો કરવાં એ આવશ્યક સ્વફરજ છે એમ પરિપૂર્ણ નિશ્ચય
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયા પશ્ચાતું તેમાં નિઃશંકભાવે પ્રવૃત્તિ થાય છે અને આત્માના શુદ્ધ ધર્મના ઉપગવિના અન્ય શુભાશુભ વિકલ્પ સંકલ્પ કરવાની માનસિક પ્રવૃત્તિ નષ્ટ થાય છે. સ્વાધિકાર પ્રમાણે જે ધર્મકર્મો કરવાનાં છે તેથી આત્માની અને અન્યની ઉચ્ચતા થાય છે અતવતે કરવાં જોઈએ. તેમાં અન્ય શુભાશુભ સંકલ્પવિકલ્પ કરવાની જરૂર નથી. આત્માની વાસ્તવિક શુદ્ધતાને ઉપગ રાખીને દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ કરવાનાં છે તેનું પરિણામ આત્માની શુદ્ધતા કરવી એજ છે અને એ તે સ્વફરજે ધર્મ કર્મથી થયા કરે છે તે અન્ય જાતીયશુભાશુભવિકલ્પસંકલ્પની સકામભાવનાને ધારણ કરવી એ તે કઈરીતે યેગ્ય નથી એવું ખાસ અવબોધીને સ્વફરજની મુખ્યતાએ નિયમસર દેવસિકરાત્રિક ધર્મકર્મ કરવાં જોઈએ. દેવસિક અને રાત્રિકધર્મકર્મોને ગૃહસ્થોએ પોતાના સ્વાધિકાર પ્રમાણે સર્વ પ્રકારની નામરૂપની અહંમમતાવૃત્તિના ત્યાગપૂર્વક કરવાં જોઈએ કે જેથી તેઓના આત્માની નિર્લેપતાપૂર્વક આત્મપ્રગતિ થઈ શકે. ગૃહસ્થાધિકાર પ્રમાણે દિવસ સંબંધી અને રાત્રી સંબંધી કયા સમયે કયાં કયાં ધર્મકૃત્ય કરવાનાં છે તે સ્વકીય સદ્દગુરૂગમપૂર્વક શાસ્ત્રોદ્વારા ગૃહસ્થાએ અવબેધવાં. ત્યાગિમુનિવરેએ સ્વકીય સદ્દગુરૂના ચરણકમલની વિનયભક્તિ બહુમાનપૂર્વક સેવા કરીને સ્વયેગ્ય દેવસિક અને રાત્રિક ધર્મકર્મો અવબોધવાં. ત્યાગીઓએ પરમાત્માની પ્રાપ્તિ માટે દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ અવશ્ય કરવાં એ તેમની ફરજ છે અને એ ફરજને તેઓએ કાયા, વાણું અને મનથી અદા કરવી જોઈએ. ત્યાગીઓ જ્યારે ત્યાગમાર્ગના અધિકાર પ્રમાણે દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ ફરજને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સમ્યમ્ અવબોધી તે પ્રમાણે વર્તે છે ત્યારે તેઓ સ્વાત્માનું, સ્વર્ગનું અને ગૃહસ્થવર્ગનું શ્રેય કરવા સમર્થ થઈ શકે છે. સાધુમાર્ગની સંરક્ષાપૂર્વક પ્રગતિ કરી સાધુવર્ગનું અસ્તિત્વ સદા સંરક્ષવું એ તેમની પ્રથમ ફરજ છે. આત્માના જ્ઞાનાદિક ગુણોની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી જાય અને સ્વધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપી શકાય તથા ધમિજનેની સંખ્યામાં તથા તેઓના શુભ સામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક અધમી મનુષ્યના પગ તળે તેઓ ન
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચરાઈ જાય એવી દિવસ સંબંધી અને રાત્રી સંબંધી જે જે મન વચન કાયાથી ધર્મ પ્રવૃત્તિ કરવાની છે તેઓને સાધુઓએ અવશ્ય કરવી જોઈએ. પરમાત્મા પ્રાપ્તિસંબંધી દિવસમાં અને રાત્રીમાં નિયમસર જે જે ધર્મ કર્તવ્ય કરવાનાં હોય તે સાધુઓએ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે ઉપગપૂર્વક કરવાં જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે અમુક ધર્મકાર્યો કરવાથી સ્વપરની પ્રગતિ થવાની છે એ ઉત્સર્ગોપવાદ માર્ગજ્ઞાનપૂર્વક ઉપગને જે સાધુઓ ધારણ કરે છે તે દૈવસિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકમેને સ્વાધિકારે યથાશક્તિ કરવા શક્તિમામ્ થાય છે. યાવત્ સાધુને દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી કઈ પણ કર્તવ્ય ધર્મકર્મ સંબંધી પરિપૂર્ણ ઉપયોગ થયે નથી ત્યાં સુધી તે કઈ પણ ધર્મકર્મ કરવાને અધિકારી બની શકતું નથી. તતુ અને અમૃતાનુષ્ઠાનપૂર્વક સાધુએ દેવસિક અને રાત્રિક કાર્યક્રમમાં પ્રવૃત્ત થવું જોઈએ. સ્વાધિકારની સ્વાર્થે તથા પરાર્થે કઈ કઈ ફરજે છે તેનું થાવત જ્ઞાન નથી તાવત્ ધર્મકર્મની પ્રવૃત્તિથી સ્વ તથા પરની યથાતથ્ય પ્રગતિ થઈ શકતી નથી. સર્વ પ્રકારની ધાર્મિક કર્તવ્ય કર્મોની સુજનાઓ પૂર્વક વ્યવસ્થા સહિત પ્રવૃત્તિ કરવાથી વર્તમાનકાલમાં સાધુઓ સ્વ તથા પરનું કલ્યાણ કરી શકે છે તથા પરમાત્મતત્તવને પ્રાપ્ત કરી શકે છે. આત્માને પ્રતિક્ષણ પરમાત્મતાની સંમુખ કર એ સાધુઓનું દેવસિક તથા રાત્રિક કર્તવ્ય ધર્મકર્મનું મૂળ રહસ્ય છે તેને પરિપૂર્ણ ઉપયોગ ધારણ કરીને વ્યવહારમાર્ગે દૈવસિક રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ મા આચરવાં જોઈએ. ત્યાગીઓએ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર–તપઆચાર અને વીર્યાચારના પાલનમાં અપ્રમત્ત રહેવું જોઈએ અને જ્ઞાનાદિ પંચાચારના સદ્દવિચારોની ભાવનામાં સદા અપ્રમત્ત રહેવું જોઈએ. દિવસમાં અને રાત્રીમાં જ્ઞાનધર્મ (શ્રુતધર્મ) અને ચારિત્રધર્મની આરાધનામાં અપ્રમત્ત રહેવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી જે ત્યાગીઓ જ્ઞાનાદિ પંચાચારના ઉત્સર્ગોપવાદ માર્ગે પ્રવાહી દૈનિક અને રાત્રિક ધર્મકર્મોમાં અપ્રમત્ત રહે છે તે ત્યાગીઓ વિશ્વમાં સત્યધર્મને પ્રચાર કરવાને સમર્થ થઈ શકે છે. જ્ઞાનબલ વિના ચારિત્રબલ પ્રાપ્ત થઈ
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકતું નથી અએવ ત્યાગીઓએ જ્ઞાનબલ પ્રાપ્તિ માટે રાત્રી અને દિવસમાં જ્ઞાનાભ્યાસના નિયમે પૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. ત્યાગીઓ વસ્તુતઃ ત્યાગધર્મથી શેભે છે અને ત્યારબલને આધાર ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્યપર છે એવું અવબોધીને આત્મજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવા દેવસિક અને રાત્રિક ધર્મ કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સાધુઓએ કેમપૂર્વક નિયમસર દૈનિક અને રાત્રિક ધર્મકર્મો આચરવાં જોઈએ કે જેથી આત્માની અને અન્ય મનુષ્યની વાસ્તવિક ધર્મપ્રગતિ સાધી શકાય. આધ્યાત્મિકજ્ઞાન વિના રજોગુણ અને તમે ગુણવૃત્તિને નાશ કરી શકાતું નથી અએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને દિવસમાં અને રાત્રિમાં આચરવી જોઈએ. વિશ્વમાં પ્રવર્તતાં સ્વપરમાન્યતાનાં અનેક શાસ્ત્રવર્તમાન જમાન-ગીતાર્થોનો અનુભવ-વર્તમાન સમયમાં અને ભવિધ્યમાં સાધુવર્ગની અસ્તિતાસંરક્ષક હેતુઓનું જ્ઞાન–ચારિત્ર પાલવાને વર્તમાન સંગોને અનુભવ અને સ્વાનુભવ ઈત્યાદિ સર્વને પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુએ ધર્મસંરક્ષક ઉત્સર્ગ અને અપવાદમાર્ગ વર્તમાનમાં દિવસ સંબંધી અને રાત્રિ સંબંધી જે જે ધર્મકર્મો કરવાનાં ઘટે તે કરવાં જોઈએ અને જમાનાની પાછળ ન પડવું જોઈએ. વર્તમાનકાલમાં વિદ્યમાન સંઘયણ-શરીરબળ-લેની સ્થિતિ-ધર્મમાર્ગ વહેવાની સ્થિતિ–લેકેને ત્યાગીએ પ્રતિ પ્રગટતી ભાવનાવર્તમાનમાં ધર્મ પ્રચારક સાનુકુલ અને પ્રતિકુલ સંગ-વર્તમાન ધાર્મિક પ્રવૃત્તિમાં સુધારા વધારવાની આવશ્યકતા-સાધુવર્ગની અસ્તિતા સંરક્ષાય એવા ઉપાયે અને ધર્મની સર્વત્ર વિશ્વમાં પ્રત્યેક મનુષ્યને આવશ્યકતા અવબોધાય ઈત્યાદિ બાબતેનું જ્ઞાન કરીને ઉદારષ્ટિએ ત્યાગીઓએ દૈનિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને વ્યવસ્થાપૂર્વક સાનુકુલબળ મેળવી પ્રતિપક્ષીયબલ સંઘાત પૂર્વક આદરવાં જોઈએ. ધર્મનાં મૂલત કાયમ રહે છે પરન્તુ મૂલવ્રતની સંરક્ષાકારક દૈનિક રાત્રિક ઉત્તર ધર્મ પ્રવૃત્તિમાં જમાનાને અનુસરી ફેરફાર થાય છે એવું લક્ષ્યમાં રાખી સંરક્ષક અને પ્રગતિકર દષ્ટિએ સાધુઓએ ધર્મ પ્રવૃત્તિને આદરવી જોઈએ. આવશ્યક ધર્મની જે
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
જે પ્રવૃત્તિયેા હોય તેઓની પ્રસંગ પામી વિશેષતઃ પ્રવૃત્તિ કરવી જોઇએ. અવતરણ—લેાકેાત્તર ધર્માવશ્યક કર્મની કરણીયતા દર્શાવવામાં
આવે છે.
જોજ. धर्मावश्यक योगेन - नाशः स्यात् कृतकर्मणः । આધારઃ યિાયાં છે, હેઅાયામ્ ।વા प्रीतिभक्तिप्रवेगेन- धर्मावश्यककर्मसु । यतितव्यं गृहस्थैश्च साधुभिः साध्यदृष्टितः ॥ १९॥ सत्त्वरजस्तमोबुद्ध्या-धर्मानुष्ठान कारकाः ।
गृहस्थाः साधवो वर्तन्ते भिन्नवृत्तिकाः ॥ २० ॥ षड्धावश्यक कर्माणि सामायिकादिभेदतः । स्वाधिकारादिभेदेन - सेव्यानि मनुजैः सदा ॥२१॥
શબ્દાર્થ—ધર્માવશ્યક ચેાગવડે પૂર્વ કૃતકર્મનો નાશ થાય છે. લેચ્છાત્યાગપૂર્વક ધર્માવશ્યક ક્રિયા કરવામાં ત્હારા અધિકાર છે. ગૃહસ્થાએ અને સાધુએ સાધ્યદ્રષ્ટિથી પ્રીતિભક્તિ પ્રવેગવ ધર્માવશ્યક કર્મોમાં પ્રયત્ન કરવા જોઇએ અર્થાત્ ધાવશ્યક કર્મીને કરવાં જોઈએ. ધર્માનુષ્ઠાનકારક ગૃહસ્થા અને સાધુએ સત્ત્વરજસ્ અને તમેબુદ્ધિવડે ભિન્નવૃત્તિવાળા હાય છે. મનુષ્યએ સામાયિકાદિભેદતઃ ષડ્યા આવશ્યક કમાને સ્વાધિકારાદ્રિભેદે સેવવાં જોઇએ.
વિવેચન—ધામિક આવશ્યક ચાગવડે પૂર્વ ભવકૃત અનેક કર્માના નાશ થાય છે. ધર્મની પ્રાપ્તિકારક જે જે આવશ્યક ચાગેા હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. પ્રમાદનાં સ્થાનકાના પરિહાર કરીને ધર્મવશ્યક ચાગ આદરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા થાય છે અને સવરત્વની પ્રાપ્તિ થાય છે. ધર્માવસ્યક ચોગાનું મહત્ત્વ અને ઉપચેાત્વિ જેટલું વર્ણવીએ તેટલું ન્યૂન અવમેધવું. ધર્માવસ્યક ચાગદ્વારા અનન્ત સુખમય મુક્તિપદ પ્રાપ્તબ્ધ છે એમ આનુભવિક નિશ્ચય કરીને અન્ય
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકામ ફલેચ્છાને ત્યાગ કરીને ધર્મવશ્યક ક્રિયામાં પ્રવર્તવાને હે આત્મન ત્યારે અધિકાર અવધ! અને આવશ્યક ધર્મકર્મોમાં પ્રવૃત્તિકર!!મેક્ષપ્રાપ્તિ માટે ધર્મવશ્યક કર્મકરણરૂપ હારી ફરજને અદા કરવી તે હારા આત્મપુરૂષાર્થપર આધાર રાખે છે. નિર્દિષ્ટ ધર્મકર્મ સાધ્ય વાસ્તવિક ફલ જે થવાનું છે તે વિના અન્ય ફલની ઈચ્છાને ત્યાગ કરે એમ લેખકની અભિપ્રાય શૈલીને હૃદયમાં સર્વત્ર એવા થળે એ પ્રમાણે મનુષ્યએ અવધવી. ધર્માવશ્યક કમને પ્રીતિભક્તિની પ્રખરભાવનાપૂર્વક કરવાં જોઈએ. જે પ્રમાણમાં જેની ભાવના છે તે તે પ્રમાણમાં તેના કાર્યની સિદ્ધિ થાય છે. આવશ્યક કર્તવ્ય ધર્મકાર્યો કરવાને પ્રસંગ કદિ ન ગુમાવો જોઈએ. ધર્માવશ્યક કર્મોને કરવામાં પ્રથમ પ્રીતિની જરૂર છે. જ્યાં સુધી જે કાર્ય કરવાનું છે તેમાં રૂચિ-પ્રીતિ ઉદભવી નથી ત્યાં સુધી તે ધર્મકાર્યમાં આત્માના સર્વ દલપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેમાં પ્રીતિ થાય છે તેમાં પ્રવૃત્તિ થાય છે એવું સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યના અનુભવવામાં આવે છે અએવ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રીતિ થાય એવા ઉપાય ગ્રહવાની આવશ્યકતા છે. ધર્માવશ્યક કર્તવ્ય કર્મોની મહત્તા અને ઉપગિતાનું દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે યદા સર્વનયસાપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે ધર્માવશ્યક કાર્યો પર પ્રેમ ઉદભવે છે અને પશ્ચાત્ તેમાં શુદ્ધ પ્રીતિ પ્રગટે છે. ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિયેગે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી મુક્ત થવાને માટે કરવાં જોઈએ એ હૃદયમાં સાપગ રાખવાથી અન્ય વસ્તુઓની કામના પ્રગટતી નથી અને તેથી સાપેસિક નિષ્કામતાએ આવશ્યક ધર્મ કર્મો કરી શકાય છે એવું કથતાં કેઈ પણ જાતને વિધિ પ્રાપ્ત થતું નથી. ધર્માવશ્યક કર્મોની પ્રથમ રૂચિ થાય છે અને પશ્ચાત્ તેની ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ ધર્માવશ્યક કર્તવ્ય કાર્યોને દ્રવ્યક્ષેત્ર કાલભાવે અવધવાથી પશ્ચાત્ જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે વિધિથી જે ધર્માવશ્યક કર્મ કરવાનું હોય છે તે કરવાની માન્યતા અને પ્રવૃત્તિમાં સાનુકુલ સંગે મેળવી શકાય છે અને સંકુચિતતાને ત્યાગ કરી શકાય છે. ધર્મવશ્યકકાર્યોનું ચારે તરફથી પરિપૂર્ણ
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જ્ઞાન થાય છે અને તે કરવાનાં પ્રત્યેાજના અવબાધાય છે ત્યારે આ ત્માની તે તે ધર્મકાર્ય કરવા માટે ઉદારભાવના પ્રકટે છે અને તેમજ વિશાલસાપેક્ષદ્રષ્ટિથી પ્રવૃત્તિમાં પ્રવર્તી શકાય છે. વહેારાના નાડાની પેઠે અન્ન મનુષ્યે આવશ્યક ધર્મકાર્યામાં પ્રવૃત્તિ કરે છે અને તેઓ ધર્મકાર્યોના મુખ્ય સાધ્યુંાપયેગથી બહુ દૂર જતા રહી વિનાય પ્રશ્નાન: ચચામાસ વાનની સ્થિતિને સંપ્રાપ્ત કરી શકે છે અતએવ તે તે ધર્મકાર્યાની જ્ઞાનપૂર્વક પ્રીતિભક્તિની ધૂનમાં અર્થાત્ પ્રીતિભકિતના અત્યંત આવેશપૂર્વક તથા અન્ય કામનાથી નિ:સંગપણાએ આવશ્યક કર્મ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઇએ, પ્રથમાવસ્થામાં કર્મચાગીઓએ પ્રીતિભક્તિના આવેશપૂર્વક ધર્મકાર્યોમાં પ્રવર્તવું જોઈએ. પ્રેમભક્તિવિનાની ધર્મકર્મની પ્રવૃત્તિ લુખી હોય છે અને તેથી આત્માના ઉપર કોઈ પણ જાતની ઉત્તમ અસર થતી નથી. ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિથી આત્માના સદ્ગુણેાની ખીલવણીમાં દિવ્યરસ રેડાવા જોઇએ અને આત્માની શુદ્ધતાની ઝાંખી પ્રકટ થવી જોઈએ. ધર્માવશ્યક કાર્યોથી વિષય, કષાય, નિન્દા, અને વિકથા વગેરે દુર્ગુણા પર જય મેળવાતા હોય તેા હૃદયમાં અવમેધવું કે ધર્માવશ્યક કાર્યાની પ્રવૃત્તિમાં દિબ્ય ભાવના પ્રગટી છે. આવશ્યક ધર્મકાર્યાંમાં લક્ષ્ય આધ્યાવિના સ્વને તથા ધર્મસમાજને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે અને તેથી અન્ને પરિણામ એ આવે છે કે અન્ય મનુષ્ય પણ સ્વદૃષ્ટાન્તને અનુસરી આવશ્યક ધર્મ કાર્યોંમાં પ્રમત્ત બની અવનતિપ્રતિ ગમન કરે છે. આવશ્યક ધર્મકર્મીને સર્વ મનુષ્યના સમાજપૂર્વક કરવાથી સમાજની શક્તિયામાં વૃદ્ધિ થાય છે અને તેથી સંઘખલની એકતાની સાથે સમગ્ર વિશ્વની પરમાર્થ પ્રવૃત્તિયામાં સાહાચ્ય આપી શકાય છે. આવશ્યક ધર્મકર્મી અનેક પ્રકારનાં છે. જે કાલે જે ક્ષેત્રે જે ધર્મકર્મની અત્યંત આવશ્યકતા જણાતી હોય તેમાં સર્વની પૂર્વે લક્ષ્ય દઈ પ્રવૃત્ત થવું જોઈએ. બ્યક્તિસંરક્ષા, ગુરૂસંરક્ષા, ધર્મસંરક્ષા, ચાતુવિધધર્મસંરક્ષા અને યુદ્ધદુભિક્ષાદ્ધિ વિપત્તિ પ્રસંગે આવશ્યક ઉપયેગી ધમાર્ગેાની આપવાદિકમાર્ગે સંરક્ષા આદિ સર્વ પ્રકારની અસ્તિત્વકારકવર્ધકપ્રગતિકારક
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
સંરક્ષાઓના સાધનભૂત જે જે આવશ્યક ધર્મકર્મ હાય તે તે કરવામાં મુખ્યતા અને ગાણુતાના વિવેક સંપ્રાપ્ત કરી પ્રવૃત્ત થવું જોઇએ. ધર્માર્થે આવશ્યક જે જે ધર્મક હાય તેમાં મનને નિયુક્ત કરવાથી તે તે કાર્યાની સત્ત્તર સિદ્ધિ થાય છે અને ધર્મકાર્યના પ્રવૃત્તિમાર્ગમાં વિદ્યુત્ વેગે આગળ વધી શકાય છે. ધર્મના જે જે નિવૃત્તિમાર્ગેા હાય તે તે માર્ગાનું સંરક્ષણ કરવા માટે વર્તમાનકાલ દેશાદિકને અનુસરી આવશ્યક જે જે ધર્મકૃત્યેા જણાતાં હોય તેમાં ધાર્મિકજનાએ પ્રાણાહૂતિપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. શ્રી સદ્ગુરૂ આદિ જે ધર્મની પ્રગતિકારકા હોય તેનું પ્રતિપક્ષીદુષ્ટજનાથી રક્ષણ કરવું એ એક જાતની ભક્તિરૂપ આવશ્યક ધર્મકર્મ છે તેને સેવકાએ આદરવું જોઇએ. અકસ્માત્ રાત્રી વા દિવસમાં જે ધર્મકાર્ય કરવાની દેવગુરૂ અને ધર્મપ્રતિ આવશ્યકતા ઉભી થાય તે તે ધર્મકર્મની આવશ્યકતાને સ્વરજરૂપ લેખવી તેમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મવીરપુરૂષોનું લક્ષણ છે. ધર્મનાં સવાગા, ધર્મનાં સર્વ સાહિત્ય અને ધર્મપ્રચારક સર્વ સામગ્રીઓની રક્ષા, વૃદ્ધિ અને પ્રગતિ કરવી એ ધર્મનાં આવશ્યક કમી છે. ધર્મ અને ધર્મએની પ્રગતિમાં જે જે આસુરી મનુષ્યેા તરફથી વિઘ્ના થાય તે તે વિઘ્નાને નાશ કરવા દૈવિકશક્તિયાને પ્રકટાવવી અને દોષભેાગે ધામિકજનાને અનન્ત ગુણુ લાભ થાય એવી પ્રવૃત્તિયેા પ્રારંભવી અને તેમાં ચાહેામ કરીને જીવન સમર્પવું એ નિષ્કામ ધર્મ કર્મચેાગીઓની આવશ્યક ધર્મકર્મ ફરજ છે. આત્મસમર્પણ કર્યાવિના કદાપિ કાઈ કાર્ય કરી શકાતું નથી. વિશ્વમાં જેણે આત્મસમર્પણ કરવામાં દેહાર્દિકની મમતા ત્યજી દીધી છે અને સ્વક્જમાં જેણે લક્ષ્ય દીધું છે તે મનુષ્ય ખરેખર કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈને આત્મિક પ્રગતિ કરી શકે છે. નિષ્કામબુદ્ધિએ મરજીવા થઈને ધર્મકાર્યેા કરવાં જોઈ એ. સ્વાર્થ-પરાર્થે અને સંઘાર્થે જે જે ધર્મકા કરવામાં સ્વાધિકાર ચાગ્યતા અવળેાધાતી હોય તે તેવાં આવસ્યક ધર્મકાર્ય કરવામાં ડરવાના કરતાં મરવું એ શ્રેયેારૂપ છે એમ માનીને તેમાં માન અપમાનની વા કાઇ પણ ક્ષણિક લાલસા રાખ્યા વિના પ્રવૃત્ત થવું એજ ધર્મકર્મયોગીઓની મુખ્ય કર્તવ્ય ફરજ છે અને તે અદા કરવીજ જોઇએ,
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે ધર્મકર્મ કરવાથી જે જે ફલ પ્રાપ્ત થવાનું છે તે થયા વિના રહેતું નથી. તેના ફલની ઈચ્છા રાખતાં કદાપિ તે ફલ ન પ્રાપ્ત થયું તે શોક ચિન્તા અને પશ્ચાત્ હઠવાનું થાય છે અને કદાપિ ઈચ્છાપૂર્વક ફલ પ્રાપ્ત થયું તે હર્ષ અને ફુલાવવાનું થાય છે. હર્ષ-પુલાવુંશેક ચિન્તા વગેરેથી આત્મા સમભાવ ત્યાગીને વિષમરાગાદિક ભાવમાં ઉતરી જાય છે અને તેથી સમભાવે સ્વફરજ અદા કરતાં જે આત્માની ઉચ્ચતા શુદ્ધતા રહે છે તે રહેતી નથી અને રાગદિકનું સલેપત્વ પ્રાપ્ત થાય છે. અએવ ધર્મકર્મયોગીઓએ ધર્મકર્મથી જે થવાનું હોય છે તે થાય છે એ નિશ્ચય કરી સ્વાગ્ય ધર્મકર્મની ફરજને અદા કરવા સદા અપ્રમત્તભાવે વર્તવું જોઈએ. ધર્મકર્મગીઓની નિપપણે રવધર્મકર્મ ફરજ બજાવવાની દશા માટે તે સ્થિતિની પ્રાપ્તિના ઉપાયે લેવા અને યાવતુ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય તાવતુ આત્માની શુદ્ધતા પ્રતિ લક્ષ્ય દઈ પ્રીતિ અને ભક્તિવડે ધર્મકર્મમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અશુદ્ધ પ્રીતિ બદલે શુભ પ્રીતિ અને અપ્રશસ્ય ભક્તિના બદલે શુભ ભક્તિ ધારણ કરવાની તે એગ્યતા ન આવી હોય અને એકદમ પ્રીતિભક્તિને ત્યાગ કરી નિર્લેપ રીતે ધર્મકર્મની ફરજ અદા કરવી એવી માન્યતા ધારીને પ્રીતિભક્તિને અનાદર કરે અને પ્રતિભક્તિ વિનાની સ્થિતિ ન પ્રાપ્ત કરવી અને તેમજ અશુભ રાગ-પ્રીતિમાં મગ્ન રહેવું એ તે ખરેખર ઉભયતો ભ્રષ્ટ થવા જેવી સ્થિતિ છે. અતએ સુજ્ઞ ધર્મબંધુઓએ પિતાની યોગ્યતાને તપાસ કરે અને પ્રતિભક્તિપૂર્વક પ્રથમ ધર્મકર્મમાં પ્રવૃત્ત થવા લક્ષ્ય દેવું. જેઓના આત્માની જ્ઞાનબળે–વૈરાગ્યબળે–ધ્યાનબળે અને સમાધિબળે પ્રીતિ વિના ધર્મકર્મ કરવાની પ્રવૃત્તિ થાય છે (અમુક રાગાદિના અભાવની અપેક્ષાએ) તે ભલે તે સ્વફરજાનુસારે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરે પરંતુ જેઓ હજી અપ્રશસ્ય કષામાં પ્રવૃત્ત રહે છે, અપ્રશસ્યરાગ અશુભભક્તિ આદિને સેવ્યા કરે છે અને તેવી પિતાની સ્થિતિને જેઓ અનુભવે છે તેઓને તે મુખ્ય શિખામણ એ છે કે પ્રત્યેક આવશ્યક ધર્મકર્મકર્મમાં પ્રીતિ ભકિતના અત્યંતવેગે પ્રવૃત્ત થવું જોઈએ. પ્રીતિ ભક્તિ
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
ચેગે પારપૂર્ણ કર્યાગની પરિપકવતા થતાં સહેજે શુભરાગાદિકને ઉપશમાદિભાવ થશે અને કેવલીયેની પેઠે પ્રીતિભક્તિના પરિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની ફરજ અદા કરાશે. અમુક કષાયેના ઉપસમાદિભાવથી હાલ તે તે તે કષાયો ઈચ્છાઓના વિરામે નિષ્કામ, કર્મયોગીપણું પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષમાં ન પડતાં સમભાવે ફલની ઈચ્છાઓનાં વિરામે આવશ્યક ધર્મકાર્યો જેઓને સ્વયેગ્ય વિવેકે અવધાતાં હોય તેઓને સ્વાધિકારે તેને કાર્યો કરવા સદા અપ્રમત્ત રહેવું જોઈએ. ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વાધિકારોગ્ય પાલનીય સંસેવ્ય ધર્માવશ્યક વ્રતરૂપ કાર્યોને અપ્રમત્તપણે કરવાં જોઈએ. ગુણસ્થાનક દષ્ટિએ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વાગ્ય ગુણસ્થાનકગત પ્રાપ્તધર્મકાર્યોને કરીને આગળનાં ઉચ્ચગુણ સ્થાનકગત ધર્મકર્મોને અવશ્ય કરવા લક્ષ્ય દેવું જોઈએ. ગુણસ્થાનકગત દષ્ટિએ સ્વસ્વગ્ય ગુણસ્થાનક વ્રતરૂપ ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિથી કરવામાં સ્વફરજની પૂર્ણતા અવધવી જોઈએ. જેમ જેમ સ્વયેગ્ય આવશ્યકધર્મકર્મમાં પ્રવૃત્તિ કરાય છે તેમ તેમ આ ત્માનું વીર્ય વિશેષ પ્રમાણમાં ક્ષણે ક્ષણે પ્રગટયા કરે છે અને આત્માની પરમાત્મપદની પ્રાપ્તિમાં પ્રગતિ થયા કરે છે. યાવત ધામિક આવશ્યક ધર્મકર્મ કરવાનો અધિકાર છે તાવત્ મન-વાણું અને કાયાથી પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ ખરેખર મ્હારી છે એ ફરજ પ્રમાણે વર્તવામાં આત્માની પરમાત્મતા પ્રગટવાની છે એવું અવબોધીને નિઃશકભાવે સ્વફરજની પ્રવૃત્તિમાં પ્રવર્યાકર!!! લોકિક વ્યાવહારિક આવશ્યક કર્મોની સ્વાધિકાર જેમ ગૃહસ્થોએ ફરજ અદા કરવાની છે તેમ લકત્તરવ્યાવહારિક આવશ્યકધર્મકર્મદષ્ટિએ ધર્માવશ્યક કાર્યોની ફરજને પણ તટસ્થ સાક્ષીભાવે આત્માને આત્મારૂપે દેખીને તથા આત્માને આત્મરૂપમાં પરિણમાવીને અદા કરવી જોઈએ કે જેથી ધર્મકાર્ય ફરજ અદા કરવાની સાથે આત્મવિશુદ્ધિમાં સમભાવે ઉચ્ચ પ્રગતિ થયા કરે. ત્યાગીઓએ ત્યાગધર્મસ્વાધિકારે કૃતધર્મ અને ચારિત્રધર્મ આદિ અનેક ધાર્મિક આવશ્યકકાર્યોને વ્યવસ્થા અને અનુકમપૂર્વક નિયમસર કરવાં જોઈએ. વસ્તુતઃ આત્માને સર્વકર્તવ્યકર્મોને
૧૩
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભૂત રાખીને તથા રાગદ્વેષ એ બેમાંથી કેઈમાં ન લેપાવા દેતાં નિર્લેપપણુએ કરવાં જોઈએ. પિતાનાં અનેક નામોમાં અને શરીરાદિ આકૃતિના મોહમાં કદાપિ ન મુંઝાતાં ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં નામ તેને નાશ છે. કેઈપણ તીર્થંકરાદિ વ્યક્તિનું અનાદિથી તે અનન્તકાલ પર્યન્ત નામ રહેવાનું નથી. સાગરમાં ઉઠતા તરંગોની પેઠે આ વિશ્વમાં જે જે નામે પડે છે તે પણ સદા રહેતાં નથી. અમુક આત્માનાં અનાદિકાલથી સંસારમાં પરિભ્રમતાં શરીરને અનેક નામે પડ્યાં પણ તેમાંનું એક નામ તથા રૂપ આ ભવમાં કાયમ રહ્યું દેખાતું નથી તે આ ભવમાં જે નામ પાડવામાં આવ્યું છે અને જે નામે સ્વયં ઓળખાય છે તે નામ તથા શરીરાકૃતિરૂપે સદાને માટે ભવિષ્યમાં નહિ રહે એ નિશ્ચય છે. અત એવ ત્યાગીઓએ નામરૂપમાં ન મુંઝાતાં સ્વકર્તવ્યધર્મ કર્મ ફરજને અદા કરવી જોઈએ. ચાવત નામરૂપમાં મનુષ્યની મતિ મુંઝાય છે તાવત્ નિષ્કામભાવે સ્વકર્તવ્ય કર્મ કરવાની યોગ્યતાની સિદ્ધિ થઈ નથી એમ અવધવું. નામરૂપની અહંમમતાની વૃત્તિ જ્યારે ટળે છે ત્યારે સ્વયેગ્ય કર્તવ્ય કર્મોની વાસ્તવિક અધિકારિતા પ્રાપ્ત થાય છે અને એ વાસ્તવિક નિષ્કામકર્તવ્યતાની અધિકારિતા પ્રાપ્ત થયા પશ્ચાત્ કર્મયેગી થઈ શકાય છે. કર્મયેગીની કર્તવ્ય ફરજ અદા કર્યા વિના જ્ઞાનગની પરિપકવ દશા પ્રાપ્ત થઈ એમ કથી શકાતું નથી. સર્વજ્ઞ થએલ તીર્થકરેને પણ ત્રયોદશમગુણસ્થાનકની સ્થિતિ પર્યન્ત ઉપદેશ દાન-વિહાર-આહારગ્રહણ અને સંઘસ્થાપનાદિ કાર્ય ફરજેને અદા કરવી પડે છે તે અન્ય સામાન્યાધિકારવંત મનુષ્ય માટે તે શું કહેવું? નામ અને શરીરરૂપથી ભિન્ન સ્વાત્માને ભિન્ન પ્રબોધી કર્મયેગી ગૃહસ્થોએ તથા ત્યાગીઓએ આત્માને સિદ્ધ સમાન ભાવ. શરીર મન અને વાણી એ આત્મપ્રગતિ કર્તવ્યકર્મો માટે ઉપયેગી સાધન છે. પંચેન્દ્રિયે પણ કર્તવ્ય સ્વફરજ ચેગ્યકર્મો માટે સાધનભૂત છે. પંચેન્દ્રિયથી આત્માની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી એજ વાસ્તવિક મારો અધિકાર છે. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે આત્મપ્રગતિકારક છે જે સાનુકુલ સંગો પ્રાપ્ત થયા છે તેઓને અંગીકાર કરવાની જરૂર
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
છે અને જે જે પ્રતિકૂલ સંયેાગેા પ્રાપ્ત થયા છે તેમાંથી વિજ્ઞજય પૂર્વક પસાર થઇને આવશ્યક ધર્મકર્મો મારે કરતાં તટસ્થતા અને સાક્ષીભાવના ઉપયાગને ક્ષણ માત્ર પણ ન વિસારવા જોઇએ. એવા ક્ષણે ક્ષણે ઉપયાગ કરવા જોઇએ. ઉપયોને ધર્મ: એ વાક્યને ક્ષણે ક્ષણે ક્ષણે સ્મરીને કર્તન્ય ધર્મકર્મોમાં સમભાવપૂર્વક પ્રવૃાત્ત કરવાથી પેાતાનામાં ગુણ્ણા અને દુર્ગુણા વચ્ચે થતા યુદ્ઘના અનુભવ કરી શકાય છે અને અન્ત દુર્ગુણે! પર જય મેળવી શકાય છે તથા સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે. શરીરસ્થ આત્મામાં બે પ્રકારની શક્તિ છે. એક આસુરીશક્તિ અને બીજી દૈવીશક્તિ–આસુરી અને દૈવીશક્તિ વચ્ચે સદા યુદ્ધ થયા કરે છે.હિંસાપરિણામ-અસત્ય-સ્તેય-અબ્રહ્મચર્ય-સૂર્ણ-અજ્ઞાન-અવિરતિ-ક્રોધમાન-માયા-લાભ-ઈર્ષ્યા-નિન્દા-આલસ્ય-વિષયાસક્તિ-કામ-નિન્દા રતિ અને અરતિ આદિ આસુરી શક્તિયેા છે. ક્ષમા-દયા-સેવા-ભક્તિસત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-વૈરાગ્ય જ્ઞાન-વિવેક-સમતા-શુદ્ધપ્રેમ-ત્યાગઆર્જવ–માર્દવ-નિલેfભતા-તપ-સંયમ-ચારિત્ર-દર્શન અને નિષ્કામતા વગેરે દૈવીશક્તિયા છે. જ્યારે આત્મા આસુરી શક્તિયેાના વશમાં થાય છે ત્યારે તે અસુર ગણાય છે અને તે પડમાં તથા બ્રહ્માંડમાં આસુરીશક્તિયાનું સામ્રાજ્ય વધારે છે. જ્યારે આત્મા દૈવીશક્તિચાના તાબે થાય છે ત્યારે તે સુર ગણાય છે અને તે પિ’ડમાં તથા બ્રહ્માંડમાં સુરીશક્તિયાને પ્રચારે છે. જેવી પિ...ડમાં સુરી અને આસુરી શક્તિયા છે તેવી બ્રહ્માંડમાં પણ સર્વત્ર સુરી અને આસુરી શક્તિયેા વ્યાપી રહી છે. જે મનુષ્યેામાં સુરીશક્તિએ પ્રધાનપણે વર્તે છે તેઓને દૈવીસંપત્તિવાળા સુરો કથવામાં આવે છે. અને જે મનુષ્ચામાં હિં‘સાદિ આસુરી શક્તિયે પ્રધાનપણે વર્તે છે તેને આસુરી સપત્તિવાળા અસુરા કથવામાં આવે છે. જેમ પિડમાં સુરી અને અસુરી શક્તિયેનું યુદ્ધ પ્રવર્તે છે તેમ બ્રહ્યાંડવતિ દેવ-દાનવમનુષ્ય-પક્ષી અને પશુ આદિ સર્વ જીવામાં સુરી અને અસુરી શક્તિચેનું યુદ્ધ પ્રવર્ત્ય કરે છે, પિડમા જે જે ભાવે પ્રગટે છે તેવા ભાવેા બ્રહ્માંડમાં પણ પ્રગટે છે અતએવ બ્રહ્માંડમાં સુરીશક્તિયે સદા અસુરીશક્તિના નાશ કરવા પ્રયત્ન કરે છે અને અસુરીશ
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ કિત સ્વપ્રતિપક્ષીભૂત સુરીશક્તિને નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. જેમ પિંડમાં સુરીશકિત અને અસુરી શક્તિના યુદ્ધને આત્માને અનુભવ પ્રકટે છે તદ્વત બ્રહ્માંડમાં પણ થતા સુરી અને અસુરીશક્તિના યુદ્ધને આત્માને અનુભવ થાય છે. ગુણ અને તમે -ગુણની વૃત્તિઓ સર્વે અસુરી શક્તિ ગણાય છે અને સત્વગુણની વૃત્તિ છે તે સર્વે સુરીશકિત ગણાય છે. યથાપિંડમાં કઈ કાળે અસુરીશકિતનું પ્રાબલ્ય પ્રવર્તે છે અને સુરીશક્તિનું નિર્બલત્વ થાય છે. તત્ બ્રહ્માંડમાં-વિશ્વમાં કેઈ કાળે અસુરીશક્તિવાળા મનુષ્યનું સામ્રાજ્ય વધે છે તે કેઈ કાલે સુરીશકિતવાળા મનુષ્યનું સત્તાબળ સામ્રાજ્ય વૃદ્ધિ પામે છે. પિંડમાં જેમ અસુરી શક્તિના પ્રાબલ્યથી અને સુરીશક્તિના નિર્ણલત્વથી દુઃખ શેક-ઉપાધિ અને અશાન્તિ વગેરે પ્રકટે છે તેમ બ્રહ્માંડમાં-વિશ્વમાં આસુરી શકિતના પ્રાબત્યયુક્ત સામ્રાજ્યથી શેક, ભય, દુઃખ અને અનાગ્ય વગેરે પ્રકટી શકે છે. વિશ્વમાં આસુરી શકિત પ્રધાન અસુરે અને સુરશક્તિ પ્રધાન સુરી મનુષ્ય વચ્ચે-વિદ્યા-રાજ્ય-વ્યાપાર–સેવા અને સત્તાની પ્રાપ્તિ માટે અનાદિ કાળથી યુદ્ધો પ્રવર્તે છે અને હાલ પ્રવર્તે છે તથા ભવિષ્યમાં અનન્તકાલ પર્યન્ત પ્રકટશે તેને કદાપિ પાર આવવાને નથી. વિશ્વમાં મુખ્યતાએ દૈવી સંપત્તિવાળા મનુષ્યનું સત્તાબળરાજ્યબળ પ્રવર્તે છે તે તત્સમયે ધર્મિઓને શાન્તિ મળે છે અને અધમિ મનુષ્ય કઈ પ્રકારની ધમિજીને ઉપાધિ કરી શકતા નથી. વિશ્વમાં મુખ્યતાએ આસુરી સંપત્તિવાળા મનુષ્યની રાજ્ય સત્તા વગેરે પ્રબળ શક્તિ વધે છે અને તેઓની સામે યુદ્ધમાં યદિ સુરસંપત્તિવાળા મનુષ્ય હારી જાય છે તે આસુરી શક્તિઓનું સામ્રાજ્ય વધતાં વિચારે અને આચારમાં આસુરી વાતાવરણનું પ્રબળ વધે છે અને તેથી વિશ્વમાં હિંસા-કપટ-જાઠ–કલેશ-યુદ્ધ-અશાતિ અને પાપ કર્મો વધી જવાથી વિશ્વવતિ જીવે દુઃખથી પિકાર કરે છે. એ પ્રમાણે દૈવિક અને આસુરી શકિતવાળા મનુષ્યના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવાનુસારે વિશ્વમાં સત્તાબલની પ્રગતિ હાનિ ખરેખર દિવસ રાત્રીની પેઠે થયા કરે છે. કેઈ ક્ષેત્રે કઈ કાલે સુરી શકિતવાળા મનુષ્યનું સામ્રા
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
જય પ્રવર્તે છે તે કાઈ ક્ષેત્રે કોઈ કાલે આસુરી શક્તિવાળા મનુષ્યાનુ સત્તામલ સામ્રાજ્ય પ્રવર્તે છે. અનાદ્દિકાળથી તે અનન્ત કાળ પર્યન્ત સુરીશક્તિવાળા અને આસુરીશક્તિવાળા મનુષ્યેા વિશ્વમાં વર્તવાના. આસુરીશક્તિના સર્વથા વિશ્વમાંથી વિનાશ થવા એ કદાપિ બન્યું નથી મનતું નથી અને ભવિષ્યમાં બનશે નહૅિ. આસુરીશક્તિપ્રધાન મનુષ્યાની રજોગુણ અને તમેગુણથી પરસ્પરક્લેશે હાનિ થાય છે. આસુરીતિવાળા મનુષ્યે ભૈતિક પદાર્થીના ભાગવડે સુખ ભેગવવાની માન્યતાવાળા હાય છે તેથી તેએ આધ્યાત્મિકસુખને અવગણીને ભાતિક પદાર્થોની ઉન્નતિ અને તેની પ્રાપ્તિમાંજ ફક્ત રાચ્ચામાચ્યા કરે છે. ચદા આસુરીમનુષ્ય ભાતિક પદાર્થાનું સામ્રાજ્ય ભેગવવાને અનેક મંત્ર, તંત્ર, અને યંત્રાની શેાધેા કરીને સંપૂર્ણ વિશ્વમાં કલાવિદ્યામાં અગ્રણી થઇને સુરીમનુષ્યોને પેાતાના તાબે કરી તેએની આજીવિકાના ઉપાચાને સ્વહસ્તે કરી તેને દુઃખી કરે છે તદા સુરીશક્તિધારક મનુષ્યેામાં એક એવી પુણ્યયેાગે મહાન વ્યક્તિ પ્રગટે છે કે તે અસુરીમનુષ્ચાના હાથે પીડાતા સુરીમનુષ્ચાના સમાજના ઉદ્ધાર કરે છે અને અધ્યાત્મવિદ્યા, અધ્યાત્મસુખ તથા પરમાત્મપદપ્રાપ્તિકારક આવશ્યકધર્મકાર્રાને વિશ્વમાં સર્વત્ર ફેલાવી સર્વત્ર વિશ્વમાં શાન્તિ સ્થાપી શકે છે. એવા જગદુદ્ધારક ધર્મસંસ્થાપક મનુષ્યા ક્ષત્રિયાદિકુલમાં અવતાર લે છે અને દ્રવ્યભાવક્ષાત્રખળે અસુરાની શક્તિયાના નાશ કરે છે. એવા મહાત્માઓને તીર્થંકરા દેવાદિવિશેષણાથી વિશ્વમનુષ્ય જાણી શકે છે. આવશ્યક ધર્મકાર્યાં કરવામાં પડમાં રહેલી આસુરીશક્તિએ અને બ્રહ્માંડ યાને વિશ્વવર્તિ આસુરીશક્તિધારક મનુષ્યેા તરફથી અનેક વિઘ્ના ઉપસ્થિત થાય છે. ધર્મનાં આવશ્યક કાર્યો કરતાં ક્રોધ, માન, માયા, લાભ, મિથ્યાબુદ્ધિ, કામ, ઈર્ષ્યા, નિન્દા, નિદ્રા, અહંમમતા, ખેદ, શાક, કલેશ, અને રતિઅતિઆદિ, આસુરીશક્તિયા પેાતાના સ્વભાવ દર્શાવવા પ્રસંગેાપાત્ત સામી આવીને ઉભી રહે છે તેથી જેએ મેહની પ્રકૃતિ યાને આસુરી શક્તિયેનું જ્ઞાન ધરાવતા નથી તે તા આસુરીશક્તિના દાસ બનીને આવશ્યક ધર્મકાર્યથી પરાક્રુખ રહે છે અથવા આસુરીશક્તિયાના પરિણામની સાથે આવશ્યક ધર્મકા
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ર્યોમાં પ્રવૃત્તિ કરીને ધર્મને અધર્મનું રૂપ આપી દે છે પણ જેઓ આસુરી શકિતની દુષ્ટતા જાણીને સુરી શક્તિને આચરે છે તેઓ આસુરી શક્તિથી દબાતા નથી. આસુરી શક્તિના તાબે થએલ મનુષ્ય ખરેખર ધર્મરંગના સ્થાને જંગ મચાવી આવશ્યક ફરજને ભંગ કરી દે છે. આસુરી શક્તિ ગમે તે વખતે હૃદયમાં ઉત્પન્ન થાય છે તેનાથી અને આસુરીશક્તિવાળા મનુષ્યની ખરાબ અસરથી સાવધાન–અપ્રમત્ત રહી આવશ્યક સ્વગ્ય ધર્મકાર્યોની ફરજ અદા કરવાની હોય છે એમ ખાસ જે અવબોધે છે તે પ્રથમ સુરીશકિત અને સુરીશક્તિવાળા મનુષ્યના સત્સમાગમમાં આવીને આવશ્યક ધર્મકર્મ કરવાની પિતાની અધિકારિતાની પ્રાપ્તિ કરી શકે છે. પિંડમાં જેમ આસુરી શક્તિ ઉદ્દભવે છે તે તેને સુરીશક્તિ વડે હઠાવી શકાય છે તેમ બ્રહ્માંડમાં વિશ્વમાં આસુરી શક્તિને સુરીશકિત વડે હઠાવી શકાય છે. સુરીશક્તિ વડે આસુરી શક્તિને ગમે તે ઉપાયે નાશ કરે તે ધર્મ ગણાય છે તદ્વત્ વિશ્વમાં પણ આસુરી શકિતને જે જે દૈવિકશક્તિધારક આવશ્યક ધર્મકૃવડે નાશ કરે તે ધર્મ છે અને તે ધર્મના માટે વ્યક્ષેત્ર કાલભાવાનુસારે જે જે સ્વકર્તવ્યગ્ય કાર્યો કરવાં એ સ્વફરજ છે અને એ સ્વફરજથી કઈ કાલે મનુષ્યએ ભ્રષ્ટ ન થવું એજ આન્નતિને આવશ્યકાનુસર્તવ્યસેવ્ય પ્રગતિમાર્ગ છે. આસુરી શકિતધારકમનુષ્યના સત્તાબળે સ્વસુરીશક્તિધર્મને નાશ ન થાય અને દૈવિકધમિવર્ગને નાશ ન થાય અને તેમજ અનેક આસુરીઓના નાશસહસ્વધર્મ રક્ષણ-સ્વાતંત્ર્યરક્ષણ –તથાસ્વમિનું વિપત્તિકાલે રક્ષણ કરવું એ આપવાદિક આવશ્યક ધર્મકર્મોને એવા પ્રસંગે કરી આપવાદિક ધર્મકર્મની ફરજને અદા કરવી એ શિક્ષા વિપત્તિકાલે આદેય છે. વિષકુમારે અનેક સાધુસંઘની રક્ષાર્થે અને કાલિકાચાર્યે સાધ્વીની અને શાસનની રક્ષાર્થે વિપત્તિ સમયે-સંકટ સમયે આપવાદિક આવશ્યક ધર્મકાર્યોને કરી આવશ્યક ધર્મકર્મની ફરજ અદા કરી હતી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગે આસુરી શક્તિને વિનાશાથે અને દૈવિકશકિત તથા દૈવિકશકિતધારક મનુષ્યના અસ્તિત્વ સંરક્ષાર્થે અને તેઓની પ્રગતિ માટે ક્ષેત્રકાલાનુ
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારે અલ્પદોષે વિશેષ ધર્મલાલે સ્વચેગ્ય આવશ્યક ધર્મકર્મની જે જે ફરજો અદા કરવાની જણાતી હોય તેમાંથી જે શંકા, ભય, ખેદ, અને દેહાર્દિ મમત્વનાયેગે ભ્રષ્ટ થાય છે તે વસ્તુ, પરનું, ચાતુવિધ સંઘનું અને પારમેશ્વરીઆજ્ઞાનું ખંડન કરે છે એમ અવોધવું અને તેમ ધર્મકારકજનાની સેવાભક્તિના માર્ગાના નાશ કરે છે એમ અવબાધવું. અલ્પદોષ અને મહાલાભાર્થે યદિ સ્વને નહિ પરન્તુ ધાર્મિક સમાજને લાભ થનારા હોય તે સંઘની ફરજ અદા કરવાની દષ્ટિએ શ્રીભદ્રબાહુની પેઠે સ્વયેાગ્ય દેશકાલાનુસારે શીર્ષપર આવી પડેલી આવસ્યક ધર્મકર્મ ફરજને આત્મશક્તિના ભાગે આદરવી પડે તેમાંજ સ્વાન્નતિ સમાયલી છે એમ અવમેધવું. આવશ્યક ધર્મકાર્યાને કાઇ રજોગુણવૃત્તિથી કરે છે, કેાઇ તમેગુણવૃત્તિથી કરે છે અને કોઇ સત્ત્વગુણવૃત્તિથી કરે છે તેથી આવશ્યક ધર્મકાર્યો કરનારાના ભિન્ન ભિન્નવૃત્તિ ભેદે ભિન્ન ભિન્ન હોય છે. કેટલાક મનુષ્ય રજોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યાં કરે છે, કેટલાક મનુષ્ય તામસીવૃત્તિથી આવશ્યક ધર્મકાર્ય↑ કરે છે અને કેટલાક મનુષ્યા સત્ત્વગુણુવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરે છે. અનેક પ્રકારના સાંસારિક પદાાની લાલસાથી આવશ્યક ધર્મકાર્ય કરવાથી આવશ્યક ધર્મકાર્યાના યથાર્થ ફૂલથી ભ્રષ્ટ થવાય છે. પાશવવૃત્તિયેયને સંતાષવા કેટલાક આવશ્યક ધર્મકાર્યેાને કરે છે. માનપ્રતિષ્ઠા કીર્તિપૂજા અહંવૃત્તિની લાલચે મનુષ્યે આવશ્યક ધર્મકાર્યોને કરી રજોગુણવૃત્તિનું પ્રાખલ્ય વધારે છે. અપ્રશસ્ય ક્રોધ અને વેર વાળવાની બુદ્ધિ કલેશ-હિંસાપરિણામે ત્પાદક રૌદ્ર ધ્યાન વિચારો વગેરેના તાબે થઇ કેટલાક મનુષ્ય તમેાગુણના પૂજારી બની આવશ્યક ધર્મકાર્યાને કરે છે. ક્ષમા, આજેવતા, માર્દવ, યુક્તિ, સત્ય અને શાચ વગેરે તથા મૈત્રીભાવના, પ્રમેાદભાવના, માધ્યસ્થભાવના અને કારૂણ્યભાવના વગેરે ભાવનાઓના પાષકો અને રજોગુણ અને તમેગુણવૃત્તિરૂપ મેાહનીય કર્મના નાશ કરવામાં પ્રવૃત્ત થનારા સત્ત્વગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્યેાને સ્વચેાગ્યતાના અનુસાર કરતા છતા વાસ્તવિક આત્મશુદ્ધિરૂપ સ્વાધિકાર પ્રાસ ફરજ લને અનુભવે છે. રજોગુણી અને તમેગુણથી સાંસારિક કાર્ય પ્રવૃ
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિમાં અને ધાર્મિકકાર્ય પ્રવૃત્તિમાં અશાન્તિ ઉદ્દભવે છે અને આત્માની જ્ઞાનાદિક પ્રગતિમાં અનેક વિઘ્ન પ્રગટ થાય છે. રજોગુણવૃત્તિ અને તમેગુણવૃત્તિથી સ્વાધિકારે ધાર્મિકકાર્યની પ્રવૃત્તિયાને પરિપૂર્ણ અદા કરી શકાતી નથી. રજોગુણુ અને તમેગુણવૃત્તિનાયેાગે આત્માની નિર્લેપતા યથાયેાગ્ય સંરક્ષી શકાતી નથી અને મગજની સમતાલતાને બદલે વિષમતાપૂર્વક પ્રવર્તવાથી સ્વપરની વાસ્તવિક પ્રગતિ કરી શકાતી નથી. રજોગુણી અને તમેગુણી મનુષ્યે આવશ્યક ધર્મકાર્ય લને રજોગુણ અને તમેગુણરૂપ લ તરીકે પરિણમાવે છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યા જે જે આવશ્યક ધર્મકાર્યાથી સત્ત્વગુણની વૃદ્ધિ થવાની છે તેને સ્થાને તમેગુણુ અને રોગુણની વૃદ્ધિ કરે છે. રજોગુણ અને તમેગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યાને કરતાં વિશ્વમાં શાન્તિ પ્રવર્તાવી શકાતી નથી. અતએવ સુજ્ઞ મનુષ્યએ રજોગુણ અને તમેગુણવૃત્તિના પરિહારપૂર્વક સત્ત્વગુણુવૃત્તિથી પ્રત્યેક આવશ્યક ધર્મકાર્યને કરવા લક્ષ્ય દેવું. રજોગુણી અને તમેગુણી મનુષ્યા યદિ આવશ્યક ધર્મકાર્ય કરનારા મનુષ્યેાના રક્ષણાર્થે પ્રવૃત્તિ અને તેઓની ભક્તિ કરે તે તેઓ શનૈઃશને સાત્વિકપદના અધિકારી બની શકે. રજોગુણ અને તમેગુણથી પિ`ડમાં અને બ્રહ્માંડમાં શાંતિના વિચાર પ્રસરાવી શકાતા નથી. આવશ્યક ધર્મકાર્ય પ્રવૃત્તિયેામાં પ્રવર્તક રજોગુણી અને તમેગુણી મનુષ્યે ક્રોધ, માન, માયા, લેાભ અને કામવિકારાદિના વશમાં થઈ અનીતિના ઉપાસક મની રાવણ અને કારવાની પેઠે પરસ્પર ક્લેશ, વેર, યુદ્ધાદિમાં પ્રવૃત્ત થઈ સ્વાવનતિના સ્વહસ્તે ખાડા ખેદે છે. અતએવ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવાના પણ રજોગુણી અને તમેગુણી જીવાનો અધિકાર નથી. રજોગુણી અને તમેગુણી મનુષ્યે લૈાકિકકમ પ્રવૃત્તિયામાં અને આવશ્યક ધર્મકામાં વિવાહની વરશી વાળનારની ગતિની પેઠે આચરણ કરે છે. અતએવ વિશ્વ સામ્રાજ્યના ઉચ્ચપોમાં અને ધર્મકર્મ સામ્રાજ્યના ઉચ્ચપદોમાં તેઓને નિયુક્ત કરવાથી વિશ્વરાજ્ય સામ્રાજ્ય અને આવશ્યક ધર્મ સામ્રાજ્યના કાર્યાની અને તેની પ્રગતિકારક સુવ્યવસ્થાની અવ્યવસ્થા થઈ જાય છે એવું
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
અવએધી સાત્વિકજનયાગ્ય આવશ્યક ધર્મકાર્યાનાપદની સરક્ષાર્થે રજોગુણી અને તમેગુણીના પરિહાર કરવા જોઇએ. વિશ્વવ્યવહારજીવનમાં અને ધર્મવ્યવહારજીવનમાં વિદ્યા, ક્ષાત્રખલ, વ્યાપાર અને સેવા એ ચાર કર્મની પ્રવૃત્તિરૂપ તંત્ર, યંત્ર, અને મંત્ર વિના ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. રોગુણી અને તમેગુણી મનુષ્યા વિશ્વવ્યવહાર કર્મમાં અને ધર્મવ્યવહારકર્મમાં પ્રવૃત્તિ કરીને જે કંઈ કરે છે તેના કરતાં સાત્વિકમનુષ્યો વિશ્વવ્યવહારના આવશ્યક કર્મામાં અને ધાર્મિક વ્યવહારના આવશ્યક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને સ્વને તથા વિશ્વને સંરક્ષવા શક્તિમાન થાય છે. રજોગુણી અને તમાગુણી મનુષ્યેાના હૃદયમાં ઉચ્ચગુણાના અભાવે પરમાત્માની ઝાંખીને સાક્ષાત્કાર થતા નથી અને તેથી અધ્યાત્મજ્ઞાનનું તે સ્વહૃદયમાં પરિણમન કરી શકતા નથી તેથી તેઓ સ્વાન્નતિ અને પન્નતિમાં વિદ્યુદ્વેગે પ્રવર્તી શકતા નથી અતએવ સ્વાન્નતિ અને પાન્નતિમાં વિદ્યુદ્વેગે ગમન કરવાને રજોગુણુ તમેગુણના નાશપૂર્વક સાત્વિકગુણને પ્રાપ્ત કરવાની જરૂર છે. રજોગુણી અને તમેણી મનુષ્યેાને સાત્વિકણુ પ્રાપ્તિપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરવાને આવશ્યક ધર્મકાર્યો કરવાને અધિકાર છે પરન્તુ તેઓએ સાત્વિકજ્ઞાનીઓની નિષ્ઠાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તેથી તે સ્વાધિકારે લાભ મેળવવા શક્તિમાન થાય છે. સાત્વિકજ્ઞાનીએ દયા, સત્ય, અને પ્રામાણ્યાદિચુણાના ઉપાસક અને છે અને તેથી તેઓ સ્વાત્માની શુદ્ધતા પૂર્વક આવશ્યક ધર્મકાર્યેાની *જને અદા કરીને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. સાત્વિકજ્ઞાનીએ રાત્રી અને દિવસમાં જે જે આવશ્યક ધર્મકાર્યો કરવાનાં હોય છે તેમાં નિર્લેપદ્રષ્ટિએ પ્રવૃત્તિ કરીને નિર્લેપ રહી શકે છે. જ્ઞાનીએ આત્મા, કર્મ અને પરમાત્માનું પરિપૂર્ણ સમ્યકસ્વરૂપ અવમેધી શકે છે તેથી તેઓ “ અTMિોનિશ્ચયેનામા, ત્તિવ્યવહારત: સુચTઉન્નયાજ્ઞાની ક્રિયાવાનfત્તસચાર્ટેશ,” આ પ્રમાણે કથિત શ્ર્લાકને હૃદયમાં ધારીને અલિદૃષ્ટિવડે આવશ્યક ધર્મકાર્યો કરતા છતા અલિસ રહી શકે છે. નિશ્ચયદ્રષ્ટિએ અન્તમાં શુદ્ધપચેગ ધારીને બાહ્યપ્રવૃત્તિ કરતાં છતાં કૂર્માંપુત્રને કેવલજ્ઞાન ઉદ્ભવ્યું હતું. અલિદ્રષ્ટિવડે પ્રવ
૧૪
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર્તતાં આશ્રવના હેતુઓ તે સંસારમાં સંવરરૂપે પરિણમે છે. આત્મજ્ઞાની સાત્વિક મનુષ્ય સાંસારિક વ્યવહાર અને આવશ્યક ધર્મવ્યવહારને સ્વફરજાનુસારે અદા કરતે છતે કદાપિ લૈકિક વ્યવહારમાં અને લોકેતરવ્યવહારમાં પરતંત્રતાને અધિકારી બની શકતું નથી. કારણ કે તે જાણે છે કે સ્વાધિકારે પ્રવર્તવવામાં યદિ માંદ્ય સેવાશે તે ધમિમનુબ્ધને વર્તમાનજમાનામાં અધમિના હાથે પરાજય થતાં સર્વ બાબતમાં અધમિનું પ્રાબલ્ય વધશે અને તેથી પરંપરાએ પૂર્વજોએ જે ધામિકેન્નતિ, અને ધર્મ સ્વાતંત્ર્યાદિગુણે વારસામાં સોંપ્યા છે તેને નાશ થવામાં પિતે નિમિત્તભૂત થતાં ભવિષ્ય પ્રજાને શાપ, ધર્મનાશકત્વ, અને તીર્થનાશપાપ વગેરેને ભોક્તા થવું પડશે, અનુભવજ્ઞાને વિવેક કરીને આત્મજ્ઞાની સાત્વિકમનુષ્ય આવશ્યક છે જે ધર્મકૃત્ય કરવાનાં છે અને જેના ન કરવાથી ધર્મની પ્રગતિમાં વિક્ષેપ ઉદ્દભવવાને સંભવ રહે છે તે તે કાર્યોને અવશ્ય કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવે આવશ્યક ધર્મકાર્યોના અનેક ભેદ પડે છે. ધર્મનાં સર્વકાર્યોને આવશ્યક કાર્ય તરીકે સંબોધી શકાય તથાપિ તે સર્વકાર્યો કરતાં વર્તમાનમાં જેની પ્રથમ આવશ્યકતા સિદ્ધ કરે છે તે મુખ્યતાએ ધાર્મિક આવશ્યકકાર્યોમાં ગણી શકાય છે. અધ્યાત્મજ્ઞાની સર્વ બાદ્યપદાર્થો પર અહંમમત્વત્યાગથી વિજય મેળવવા શક્તિમાન્ થાય છે અતએવ વિશ્વછવક આત્મજ્ઞાની તે કદાપિ અન્ય મનુષ્યથી વ્યાવહારિક તથા ધાર્મિક એ બેમાંથી કઈ પણ બાબતમાં હાર પામતું નથી. કહ્યું છે કે –
યાત્મણાની ચેગ ધરે વ્યવહાર, પામે નહીં કદિ હાર. અધ્યાત્મ. વિશાલ દષ્ટિ રાખતોરે, ગંભીર મનને ઉદાર; અનુભવ પામે આત્મને રે, ડરે નહીં સંસાર. અધ્યામ. ૧. આત્મશુદ્ધ પર્યાયમાંરે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણ કરેરે, અધિકારે નિજ સર્વ સૌમાં રહે સૈથી સદારે. ત્યારે ધરે નહિ ગર્વ અધ્યાત્મ. ૩ બંધાતાં રૂઢિ બંધનેરે, નહિ અન્તમાં બધે; રૂઢીબંધનવ્યવહારમાંરે, વર્તે થઈ નહીં અન્ય. અધ્યાત્મ. ૪
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
નિરહંવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર;
અન્તર્ નિજ ગુણુ લક્ષ્યમાંરે, જલ પંકજવસાર. શાતા અશાતા વેદનીરે, ભેાગે નહીં મુંઝાય; સહજશુદ્ધનિજધર્મમાંરે, પૂર્ણ રમણતા પાય. કુશલ સહુ વ્યવહારમાંરે, ડગ્યે. કદિ ન ગાય; બુદ્ધિસાગર જ્ઞાનિનીરે, કર્તવ્ય કરણી સદાય.
For Private And Personal Use Only
અધ્યાત્મ. ૫
અધ્યાત્મ. ૬
અધ્યાત્મ. ૭
ઇત્યાદિ પદદ્વારા અવમેધવું કે અધ્યાત્મજ્ઞાની સાત્વિક હાવાથી તે મગજની સમાનતા રાખીને અનેક પ્રકારના કષાયાને જીતી ધર્મકર્મ કરતા છતા પણ અહંમમત્વથી લેપાતા નથી અને સર્વ ખાખતમાં તે અન્ય મનુષ્યાથી પાછળ રહેતા નથી. સાત્વિક આત્મજ્ઞાનીના આત્માની શક્તિયેા ખીલવા માંડેછે. ઇન્દ્રિયા, મન, વાણી અને કાયાને વશવર્તાવીને તથા આજુબાજુના સાનુકૂળ સંયાગાને મેળવી સ્વાધિકારે કાર્યની સિદ્ધિમાં તે અન્ય મનુષ્યા કરતાં અગ્રગણ્ય પ્રગતિમાનૢ રહે છે. આત્મજ્ઞાની ખાદ્ય શુભાશુભ કર્મ ભાગવતા છતા હર્ષશાકમાં લીન થતા નથી એજ તેનું અપૂર્વ આન્તરિક પરિણામવર્તન હોવાથી તે સ્વજયેાગ્ય કોઈ કાર્યની પ્રવૃત્તિમાં નિષ્ફળ જતાં અરતિને અને સલ થતાં રતિને પામતા નથી. તે તે સ્વાધિકારે આવશ્યક ધર્મકાર્યની ફરજને અદા કરવી એટલું સૂત્રરૂપે માનીને પ્રવર્તે છે. પૂર્વકર્માનુસારે સર્વ થયા કરે છે પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતું નથી તેથી હું આત્મન્ ! ત્યારે અનેક બાબતોમાં ઉત્સુક થઇને વિકલ્પ સંકલ્પ ચિન્તાના વશ ન થવું ! ! ! એમ આત્મજ્ઞાની પેાતાની માન્યતામાં ઢઢ હાવાથી બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિયાની અસરથી અન્તમાં રાગદ્વેષની સલેપતા પામતા નથી. જેમાં લેપાવાનું છે તેમાં સલેપભાવથી ક્રિયા કરતા નથી પરન્તુ નિર્લેપભાવથી ક્રિયા કરતા હૈાવાથી સાત્વિક આત્મજ્ઞાની આવશ્યક ધર્મકાર્ય કરવાને ખરેખરા અધિકારી અને છે, જે રજોગુણ અને તમેગુણવૃત્તિયેને દબાવી શકતા નથી તે વિશ્વપર વિજય મેળવવા શક્તિમાન થતા નથી. તરવારની ધારથી વિશ્વપર જે વિજય મેળવી શકાય છે તે ચક્રિ રજોગુણ અને તમોગુણવૃત્તિવડે યુક્ત હોય છે તેા તે વિજય, વિશ્વમાં
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
સ્થાયી રહી શકતા નથી. સાત્વિકનીતિ પુરસ્કર વિદ્યા ક્ષાત્રક મર્માદિથી જે વિશ્વપર વિજય મેળવી શકાય છે તે અહુકાલપર્યન્ત સ્થાયી રહી શકે છે. આત્મજ્ઞાની સાત્વિકનીતિ પુરસ્સર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કોઇ વિજય મેળવવા શક્તિમાન થતા નથી. સાત્વિકઆત્મજ્ઞાની નૈઋચિકટષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવધે છે તેથી તે પૂર્વકાલમાં જ્યાં જ્યાં અંધાયા હતા તેમાં તે વર્તમાનમાં નિઃસંગભાવે પરિણમતા હૈાવાથી બંધાતા નથી. આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતે નથી તેથી તેની મન વચન અને કાયાની પ્રવૃત્તિયેાથી તે સ્વપ્રારબ્ધ ભાગવતાં સ્વયાગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવર્તતાં ક્ષણે ક્ષણે આત્માની અને વિશ્વની પ્રગતિમાં આગળ ને આગળ વધ્યા કરે છે. મન, વચન અને કાયાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના કોઈ પણ જીવ વિશ્વમાં રહી શકતા નથી એમ આત્મજ્ઞાની અવમેધે છે તેથી તે સ્વાધિકારફરજયોગ્ય લાકકકર્મ અને લેાકેાત્તરકર્મની ફરજને અદા કરે છે અને અન્તર્થ ખાદ્ય જે જે કરે છે તેમાં “ના નાગરૢસોહા ” ઈત્યાદિ ભાવનાએ પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધર્મકર્મથી ભ્રષ્ટ થતા નથી. બાહ્યકર્તન્યકાર્યોને બાહ્યફરજ પ્રમાણે સ્વાધિકારે કરતે હાવાથી અને ભાગ્યને ભાગવતે હાવાથી માહ્યદષ્ટિએ તે કર્તાભાક્તા બને છે પરન્તુ તે અન્તર્થી “નાઽત્તો નાડનુંમો' એ ભાવથી નિઃસંગ નિષ્ક્રિય હાવાથી તે બાહ્યકર્મોથી લેપાતેા નથી. ઇત્યાદિ કારણેાએ રજોગુણી અને તમેગુણી મનુષ્ય કરતાં આત્મજ્ઞાની સાત્વિક મનુષ્યના અધિકાર અનન્તગુણુ વિશુદ્ધ અને ઉચ્ચ હાવાથી તેઓ આવશ્યક ધર્મકાર્યાનીપ્રવૃત્તિયાના પરિપૂર્ણ અધિકારી સિદ્ધ કરે છે. જેની જેવી વૃત્તિ તેવી વૃત્તિએ તે કાર્યના કર્તા બને છે, રોગુણીવૃત્તિના અસંખ્ય ભેદો છે. તમેગુણી વૃત્તિના અસંખ્ય ભેદો હોય છે અને સાત્વિકગુણીવૃત્તિના અસંખ્ય ભેદો હોય છે તેથી તે તે જાતનીવૃત્તિના આવશ્યક ધર્મકાર્યકરનારાઓના પણ ભેદ અવમેધવા. આત્મારૂપ ઈશ્વર કથે છે કે સાત્વિકજ્ઞાની આવશ્યક ધર્મકાર્યોને કરતા છતા આત્મારૂપ ઈશ્વરરૂપ જે હું તેની પાસે મનને રાખીને નિઃસંગદશામાં
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ ક્ષણે ક્ષણે આગળ વધી પરિપૂર્ણ નિર્લેપી બની સંપૂર્ણજ્ઞાનાવરણયાદિકર્મથી વિમુક્ત થાય છે. ઉપર્યુક્ત શ્લેકને પરમાર્થ એ છે કે ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુષ્યો ભિન્ન ભિન્ન વૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરે છે અને સ્વસ્થવૃત્ત્વનુસારે ફળ પ્રાપ્ત કરી શકે છે. તમે ગુણવૃત્તિ અને રજોગુણવૃત્તિ કરતાં સાત્વિકવૃત્તિના અસંખ્ય ભેદે ધર્મકાર્ય પ્રવૃત્તિ કરનારા તરતમયેગે ઉત્તમત્તમ અવધવા. જ્યાં સુધી વૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવામાં આવતું નથી ત્યાંસુધી પિતાને આત્મા કઈ વૃત્તિને અનુસરે છે તેને નિર્ણય કરી શકાતું નથી અએવ અત્ર રજોગુણવૃત્તિ-તમોગુણવૃત્તિ અને સાત્વિકગુણવૃત્તિના સ્વરૂપનું કિશ્ચિત્ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. આત્મજ્ઞાનીઓ અન્તર્મા કઈ વૃત્તિથી પ્રવર્તે છે તેને તેઓ સ્વયં નિર્ણય કરી શકે છે પરંતુ તેઓના આત્મા એને અન્યમનુષ્ય નિર્ણય ન કરી શકે તે સંભાવનીય છે, અને તેમજ આત્મજ્ઞાનીઓ વિશિષ્ટજ્ઞાનપ્રભાવે અન્ય મનુષ્યનીવૃત્તિયોને નિર્ણય કરી શકે અને વિશિષ્ટજ્ઞાનના અભાવે ન પણ કરી શકે તે સંભાવ્ય છે. બીજી રીતે આવશ્યક ધર્મકાર્યોને સવાર અને સંધ્યાની ધર્મકિયા ભેદે છ પ્રકારને ભેદ પડી શકે છે. સામાય, ઘતુર્વરાતિતા, Tહથન, પ્રતિમur, પ્રવાહથાન, અને
એ છ પ્રકારનાં આવશ્યક ધર્મકર્માને વ્યવહારથી અને નિશ્ચયતઃ દરરોજ સવાર અને સાંજે, પન્નર દિવસે, ચારમાસે અને વર્ષે કરવાં પડે છે. વ્યવહારથી તેઓને કિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી આવશ્યકેને તે તે આવશ્યકોના ઉચ્ચ ઉદ્દેશેના પરિણામપૂર્વક કરવાં પડે છે. છ પ્રકારની આવશ્યક ધર્મકાર્યો કરવાથી આત્માની શુદ્ધિ અને ઉચ્ચતા થયા કરે છે. સામાયિકનામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમાં જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતાં સમાનભાવ ન રહ્યા હોય તત્સંબંધી પશ્ચાત્તાપૂર્વક નિર્લેપ સમભાવનામાં વૃદ્ધિ કરવાની હોય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્વક ત્રસ અને સ્થાવર જીવમાં તથા અજીવ પદાર્થોમાં વતીને આત્માનું વાસ્તવિક સમભાવસ્વરૂપ પૂર્ણ પ્રકટ કરવાનું હોય છે. પ્રત્યેક મનુષ્યને અવશ્ય એવું વિચારવું અને પ્રવર્તવું કે જેથી સમભાવને ક્ષણમાત્ર પણ વિગ ન થાય. આવી
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સમભાવની દાનાભાવને સામાચિત્ર કથે છે અને એવું સામાચિાનું સ્વરૂપ હાવાથી વિશ્વવતિસર્વપ્રાણીઆએ કરવું જોઇએ, અને તે અવશ્ય કરવાની પ્રભુની આજ્ઞા હૈાવાથી તેને સામા ય આવશ્યક થવામાં આવે છે. ચાવીશ તીર્થંકરાની સ્તુતિ કરવાથી સ્વાત્મા તીર્થંકરના પદને અનુસરી તેવા ગુણા પ્રગટાવી તીર્થંકરપદના અધિકારી અને છે. અતમેવ સર્વજીવાએ અવશ્ય ચતુવતિસ્તવ નામના આવશ્યકને સેવવું જોઇએ. ગુરૂના ગુણાને પ્રાપ્ત કરવાને વિનય અને બહુ માનપૂર્વક તથા ક્રિયાવિધિવ્યવહારપૂર્વક સર્વ જીવાએ એ વખત ગુરૂવંદન કરવું જોઇએ. ગુરૂદનથી અનેક પ્રકારની સર્વ જીવાની ઉન્નતિ થાય છે. અતએવ ગુરૂવંદનને આવશ્યક ધર્મકર્મ તરીકે પ્રખેાધ્યું છે. ગ્રહણ કરેલાં વ્રતામાં અતિચારાદિ જે જે દોષો લાગ્યા હોય તેની નિન્દાગહપૂર્વક દોષોથી પાછા ફરી પુનઃ તે દોષાને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણ કરવાથી સર્વ જીવાના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણાની પ્રગતિ થાય છે માટે સર્વ જી વાએ સતન સુધારવા અને દુર્વર્તનને! ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવું જોઇએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતાં કાચાપરથી દેહમમત્વના ત્યાગ કરવા જોઇએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કાર્ય કરતાં આત્માની પરમાત્મદશા પ્રકટ થાય છે અતએવ સર્વજીવાએ સાંસારિક તથા ધાર્મિકકાર્ય કરતાં દાયોય નામનું આવશ્યકકર્મ કરવું જોઇએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાઓની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવશ્યકકર્મથી થાય છે. મન-વાણી અને કાયાના આરોગ્યસહુ આત્મિકગુણ આાગ્ય ગ્યવર્ધક પ્રત્યાખ્યાન આવશ્યકકર્મ છે. સામાય, ચતુવિાંન્તિતવ, જીવન, ગાયોત્સર્ગ અને પ્રત્યાયાન એ છ પ્રકારના આવશ્યકધર્મ કર્માનું આન્તરિક રહસ્ય કિચિતવિશેષતઃ અવમેધવા ચાગ્ય છે. “અણ્ણા મામા ચંદો”
સામાયક એ આત્મા છે. રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવ પરિણિત પ્રગટે છે એજ વસ્તુતઃ સામાયિક છે. આવું સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયકની ક્રિયાછે.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
દરરોજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પિતાની પરિપૂર્ણ સમભાવ દશા પ્રગટ કરવી એજ સામાયિકને મુખ્ય ઉદ્દેશ છે. ગૃહસ્થ હોય વા ત્યાગી હોય પણ તેને ગમે તે ભવમાં ખરું સમભાવ પ્રતિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રજોહરણાદિ સાધુવેષ અને શ્રાવકનાં ચરવલાદિને સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવે, સમભાવના માર્ગો ગ્રહણ કરવા, કલેશ કજીઆથી દૂર રહેવું, કેઈની નિન્દા કુથલીમાં પડવું નહિ, કઈ જીવને પીડા થાય એવું મન વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને દુનિયામાં કઈ પણ પદાર્થપર રાગ વા શ્રેષની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ધદષ્ટિથી સર્વ દેખવું. આત્મદ્રષ્ટિથી સર્વ જીવેના મૂળ ધર્મને દેખ. જીવોની સાથે લાગેલાં કર્મ અને તેથી થએલી બાહા શરીરાદિ સ્થિતિ તે ઉપર લક્ષ્ય દેવું નહિ. જીવન જીવના મૂળ શુદ્ધ ધર્મ દેખ અને પુદગલને પુદ્ગલ રૂપે દેખવું. કેઈ દ્રવ્યને કઈ દ્રવ્યમાં આ૫ કર્યા વિના વસ્તુને વસ્તુ રૂપે અવલેકીને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણ માત્ર પણ દૂર થવું નહિ. આવું સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તેજ સામાચિક છે. અન્તર્મ પગથી આત્માના સમભાવ પરિણામમાં રમવું તેજ ઉત્તમ સામાયક છે તેના સમાન અન્ય સામાયિકે કે જે વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણરૂપ પરવસ્તુમાં સામાયિકના આરેપવડે નૈગમનયને આશ્રય કરીને સર્વ નયસાપેક્ષતાને સામાયિકમાં ચકવી નહિ. જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામાં આવે તે તે વખતે કેધ, માન, માયા, લેભ અને પરવતુ મમત્વ વગેરે દોષોને ટાળવા અને વૈરાગ્યવડે આત્માને ભાવવા પ્રયત્ન કરે. નિમિત્ત કારણેનું અવલંબન કરીને આત્મામાં સામાયિક જેવું. આત્મારૂપ સામાયિકમાં લક્ષ પ્રેમ રાખીને લયલીન થઈ જવું. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવું મારું શુદ્ધ સ્વરૂપ તેજ હું છું એવા શુદ્ધપાગવડે સામાયિકને કાલ સફલ કર. સામાયિક દરરોજ ગૃહસ્થાએ કરવું અને સાથે પગ વડે આત્માને ભાવ કે જેથી દરરેજ રાગદ્વેષની પરિણતિ ટળે અને તેની પિતાને આત્મા સર્વ બાબતેમાં સાક્ષીરૂપબની શકે. તમે સવવમુપતુ, તણુ, થાવરૂ જ
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર સરસ રામrgયં દો, ફુ વમિતિર્થ છે ? જે સર્વભૂત ત્રસસ્થાવર માં રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે એ પ્રમાણે કેવલિ ભાષિત છે. રાગી અને શ્રેષા સર્વ જીમાં સમભાવ વર્તે ત્યારે સામાયિકદશા આવી એમ અવબોધવું. સમભાવપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાથી વિશ્વવતિસર્વજીનું શ્રેયઃ સાધી શકાય છે. સર્વ જીવોમાં અને અજીમાં જેને સમભાવ પ્રગટ હોય છે તે
ષિ, મહાત્મા, સાધુ આદિ પદને અધિકારી બની શકે છે. સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુષ્ય ઉચ્ચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે હેયે તેઓ ત્યાંથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉચ્ચ તેમ તેમ સમભાવરૂપ ગ પણ ઉચ્ચ હોય છે તે વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવદ્ગીતાને ષષ્ટાધ્યાયમાં નીચે પ્રમાણે આ સંબંધી લખવામાં આવ્યું છે. सर्व भूतस्थमात्मानं, सर्व भूतानि चात्मनि, ईक्षते योगयुक्तात्मा, सर्वत्र समदर्शन: ॥२९॥ यो मां पश्यति सर्वत्र, सर्व च मयिपश्यति, तस्याहं न प्रणश्यामि, सचमे न प्रणश्यति ॥ ३० ॥ सर्वभूतस्थितंयोमां, भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि, स योगी मयिवर्तते ॥ ३१ ॥ आत्मौपम्येन सर्वत्र, समं पश्यति योऽर्जुन । सुखं વાં ચરિ વા કુર, રસ રો vમમતઃ | ૩૨ આત્માને ઐક્ય સત્તાએ સર્વ ભૂત દેખે અને સત્તાના એ સર્વ ભૂતને આત્મામાં દેખે એવા ગવડે યુક્તાત્મા સર્વત્ર સમદર્શની કળી શકાય અર્થાત્ એવી દશાએ સત્તાના એયે અને સમભાવે સમભાવમાં પરિણમતાં સમદર્શનરૂપ સામાયિક કળી શકાય. જે મને સત્તાના ઐક્ય અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત્ આત્મામાં-બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતું નથી અને તે મારે નાશ કરી શકતે નથી, એમ જૈનઆધ્યાત્મિક દષ્ટિએ અવધવું. સર્વભૂતસ્થિત એવા મને જે એકત્વમાં આસ્થિત થઈને ભજે છે તે ચગી સર્વથા વર્તમાન પણ મારામાં છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. સ્વાત્માવત સર્વત્ર સર્વ જીવને સમપણે દેખે છે તથા સુખ દુઃખમાં પણું જે સમપણે વર્તે છે એવા સમભાવરૂપ સામાયકને પ્રાપ્ત કરનાર પરમગી જાણ.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩ સમભાવરૂપ રૂપ સામાયક એવું છે કે જેમાં જન્મ જરા અને મરણનાં દુઃખેને અવકાશ નથી. સમભાવ એજ મુક્તિની સાચામાં સાચી નિઃસરણિ છે. સમભાવમાં પરિણામ પામેલે આત્મા તેજ ઉત્તત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે એમ નોની અપેક્ષાએ અવબોધવું. કેઈપર રાગ વા કેઈપર દ્વેષને વિચાર થાય નહિ એવું સમભાવ સામાયિક અડતાલીશ મીનીટ પર્યત સતત સમભાવના વિચારોથી કરાય તે ઉત્તમ અવધવું. સામાયિક રૂપ આત્માને પ્રાપ્ત કરે અર્થાત સમભાવપરિણામમાં રહેવું એજ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અન્ત આવતું નથી. ગમે તે વિચારે!!! ગમે ત્યાં જાઓ !!! પણ સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના આત્માને આનન્દ પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુતઃ નથી. આખી દુનિયાના મનુષ્યને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનેગીને સામાયિક પ્રાપ્ત થાય છે. જ્ઞાનગીની નિશ્રાએ કર્મયેગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. અધ્યાત્મશૈલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હેય તે તે નિરવર્મગ અવધ. બે ઘડીના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલે મનુષ્ય અન્યકાર્યો કરતી વખતે પણ નિર્લેપ રહેવા સમર્થ થાય છે અને તે ગમે તે વખતે પણ સમભાવને ભૂલતું નથી. આવી સમભાવની દશામાં આવ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય થાય છે અને માન તરવારની પેઠે સર્વકાલમાં શરીરાદિથી ભિન્નપણે આત્માનું ભાન થાય છે. સમભાવ સામાયિક એ પિતાના આત્મામાં છે માટે અન્તર્દષ્ટિથી અન્તમાં જેવું. આત્માના સમભાવ ધર્મને પ્રાપ્તકર્યા પછી અન્ય આવશ્યકોને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમાં પરિણામ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાને અનુભવ કરવા સમર્થ થાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું એજ પરમાત્માને અનુભવ કરવાને મુખ્ય ઉપાય છે. સર્વ જીની તથા પિતાની સિદ્ધસમાન
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ સત્તાનું ધ્યાન ધરવું અને દયિકભાવ પર દ્રષ્ટિ મૂકવી નહિ એ જ સામાયિકરૂપ પિતાના આત્માને અનુભવવાને મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે ધર્મના હોય તે પણ તેની મુક્તિ થાય છે. सेयंवरो आसंवरो वा, बुद्धो वा अहव अन्नो वा । समभावभावी
gr, ૪ર મુરર્વન સંરે શા શ્વેતાંબર હય, વા દિગંબર હોય, બિદ્ધ હોય અથવા અન્ય વેદાંતી, આર્યસમાજી, હિંદુ, પ્રીતિ અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સર્વ જીવોમાં સર્વ દર્શનેના આચારે વિચારમાં જેને સમભાવ થયે છે તે મેક્ષ પામે એમાં જરામાત્ર પણું સંદેહ નથી. સર્વભવે અને સર્વપાપથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધને અવલખ્યાં છે, પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તે તે સાધનાની નિષ્ફલતા જાણવી. સમભાવ એ પરમાત્માનું હૃદય છે. સમભાવને પામનાર પરમાત્મા બને છે. સમભાવી આત્મા કર્તવ્ય કરણી કરતે છતે સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યને, રાજાઓને, અને ઈન્દ્રોને માન્યપૂજ્ય છે. સમભાવરૂપ સામાયકમાં રહેનારને ઉચ્ચ સત્યતોની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાદિગુણોને ખીલવવાને મૂળ સમભાવરૂપ સામાયિકજ ઉપાય છે. સમભાવરૂપસામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત્ જોવામાં આવે તે જ્ઞાનાદિગુણની શુદ્ધિ થએલી અનુભવવામાં આવે છે. ગૃહસ્થાએ દરરેજ સામાયિક કરવું જોઈએ, અને સામાયિક રૂપ આત્માને કરવા દરરોજ પ્રયત્ન કરે જોઈએ. ભરનિદ્રામાં જેમ દશ્ય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમાં રાગદ્વેષાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પેઠે રાગદ્વેષના વિચારને ઉપશમ થ જોઈએ. સમભાવરૂપ સામાયિકમાં પરભાવને વિચાર નહિ જોઈએ. શુપયેગથી સ્વસમયમાં રમણતા કરવાથી આત્માની ખરી દશાને
ખ્યાલ આવે છે. જગતના દશ્યને, પાંચ ઈન્દ્રિયે અને મનથી બિલકુલ સંબંધ ન રહે અને એક આત્મગુણોમાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યને સંબંધી નથી આવી દશામાં સમભાવરૂપ સામાયિકને અનુભવ આવે છે અને તેથી આત્માને
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સહજાનન્દ અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખના પ્રકાશ ખીલે છે. શરીરના અણુઅણુમાંથી મમત્વ-રાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા ચંચલ થાય નહિં, એવાભાવ આવ્યાથી આત્માનું સામાયક ખરેખર આત્મામાંજ અને છે. સમભાવરૂપ સામાયિકના હું કર્તાભાતા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે ગામવત્ સર્વમૂતેષુ ય: પતિ ન પતિ” એવી આત્મદૃષ્ટિ પ્રગટે છે, અને આત્માનું વીર્ય સ્થિર થાય છે. સમભાવરૂપ પરિણામ પ્રગટ થતાં સામાયિકરૂપ આત્મા દેખાય છે, અને એવા આત્મા કયેાગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતાલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતા એવા જ્ઞાની કાચલી અને ટોપરાની પેઠે રાગાદિ કર્મભાવથી ભિન્ન પડે છે, અને શુષ્ક નાલીએરની પેઠે તે શરીરકર્મથી જુદો પડી પેાતાનું આનન્દરૂપ પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમાં પરિણામ પામ્યાથી ગજસુકુમાલની પેઠે વા ર્સ્કક મુનિના પાંચસે શિષ્યાની પેઠે અનેક ઉપસર્ગા પડતાં છતાં પરમાત્મદશા પ્રગટાવી શકાય છે. સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિના ભાવ ભૂલીને ડુબકી મારી દેવાથી પેાતાના અનન્તાનન્દ જીવનના સાક્ષાત્કાર થાય છે એમ જ્ઞાનીઓને સમભાવ પરિણામના ઉપયાગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિકસમુદ્રમાં જન્મમરણુ એ કચરા જેવાં લાગે છે તેમજ શરીરદ્ધિ તૃણ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દધન પ્રગટે છે.
સામાચિકક્રિયા વિધિમતભેદની ચર્ચાના લેશમાં ચિત્ત, વાણી અને કાયાનેા વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરૂદ્ધપન્થમાં ગમન કરવાથી ખેદ-અરૂચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકના સાય્યાયયેાગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયા પ્રગટે એજ ખાસ વિચારવાચેાગ્ય છે. આત્માના શુદ્ધધર્મના ઉપયાગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણા વખત સુધી લયલીન થઈ જવું. ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં, ફરતાં, અને ખેલતાં સમભાવરૂપ સામાયિકના પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતાં સમભાવના
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળથી તેને હઠાવી શકાય એજ નિવૃત્તિને માર્ગ છે. અનાદિકાલથી મને વૃત્તિથી કપાયેલા શત્રુઓમાંથી શત્રુબુદ્ધિને ત્યાગ કરવે જોઈએ અને અનાદિકાલથી મનવૃત્તિથી કપાયેલી ઈષ્ટ વસ્તુઓમાંથી રાગ પરિણામને ત્યાગ કરવો જોઈએ. જગને તટસ્થ રહીને દેખવાની શક્તિ પ્રાપ્ત કરવી. જગતમાં સાક્ષીભૂત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિપજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવી એજ સમભાવરૂપ સામાયિકના આનન્દ્રદેશમાં ગમન કરવાને અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદમાં સમપરિણામની દષ્ટિએ દેખવું અને તેમાં થતા રાગદ્વેષ પરિણામને ત્યાગ કરીને સત્યદષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું એજ સમભાવરૂપ સામાયિકમાં સ્થિર થવાને મુખ્ય ઉપાય છે. સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિક રૂપ આત્મામાં રમણતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વિચાર કરીને વ્યવહાર સામાયિકાદિમાં સાપેક્ષપણે વર્તવું એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર જીપર જેને સમભાવ છે તેને સામાયિક છે. જડવતુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણેમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે. કોધ, માન, માયા, લોભ, ઈર્ષા, કલહ, હિંસાવૃતિ, પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરું આત્મામાં સામાયિક પ્રગટે છે. નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસર્ગરૂપ કસોટીએ કસીને પરીક્ષા કરવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માના સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક એ મેક્ષમાર્ગ છે. દુનિયાના છની સાથે અનાદિકાલથી રાગદ્વેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂરરહીને સમભાવ વિચારશ્રેણિપર આરોહણ કરવું એજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાને વાસ્તવિકમાર્ગ છે. ઇન્દ્રિયને વિષ તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાંથી ઘણું અંશે મુક્ત થવાય છે. હે ચેતના હારા શુદ્ધધર્મમાં રમણ કરવું એજ ત્યારે વાસ્તવિકધર્મ છે. પિતાના મૂળધર્મ તરફ દાણ રાખ!!! સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસં
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્ય પગથીયાં છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયાંપર જેએ ચઢતા હોય છે તેમાંથી કેટલાક મનુષ્યેા હ્રારાથી ઉપરના પગથીયાંપર ડાય તે તરફ ઉત્સાહથી અને ઉપયાગથી ચઢવા પ્રયત્ન કર અને ત્હારાથી જે આત્માએ નીચેના પગથીયાંપર હાય, કોઈ જીવા દૂર હાય, કોઈ જીવા ક્રૂરતર હાય, કોઈ જીવે સમભાવરૂપ પર્વતના પહેલા પગથીયે હોય અને કાઈ જીવા સમભાવરૂપ પર્વતની તલેટીએ આવવા પ્રયત્ન કરતા હાય તે સર્વ જીવાપર સમભાવની દૃષ્ટિથી દેખ. ત્હારાથી ઉંચે ચઢેલા અને ત્હારાથી નીચે રહેલા જીવેનું મૂળ સત્તાએ રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચને, ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સર્વને દેખ !!! સર્વ જીવાની સાથે સમભાવષ્ટિ રાખીને પેાતાનું સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવું એજ વીતરાગદેવે કહેલું પરમાર્થતત્ત્વ છે, એમ ઉપયેગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું પેતે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવદષ્ટિ પરિહરીને પેાતાના શુદ્ધધર્મમાં મસ્ત બન. બાહ્યશરીરાદિ જે દેખાય છે તે સર્વ આયિક ભાવે છે તેમાં અવૃત્તિનું ઉત્થાન થવું એજ સંસારની ઉત્પત્તિ છે. અહંવૃત્તિએ સંસાર છે અને અહંવૃત્તિથી દૂર રહી શુઢ્ઢાપચેાગમાં રહેવું એજ જીવનમુક્તની દિશા છે. સામાયિક અર્થાત્ સમતાભાવમાં પિરણમવું એજ આત્માનું જીવવું છે અને વિભાવઢષ્ટિથી જીવવું એ સંસારજીવન છે. સમતારૂપ આત્મામાં તૃષ્ણા–વાસના વગેરે નથી એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનપ્રતિ પ્રતિદિન વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની ષ્ટિએ પ્રથમ સામાયિકમાં પ્રવૃત્તિ થાય છે પશ્ચાત્ ઉત્તરોત્તરનયકથિત સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે.
સામાયક આવશ્યકમાં પરિપૂર્ણરૂચિ ધારણ કરવી અને તેના આદર કરવા. સમભાવ આવ્યાથી અન્ય આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્માને સમભાવરૂપમાં મૂકવાથી સમભાવરૂપ પર્વતના યસ્તુતિ શિખરે પહોંચીને પરમાત્મા બનેલા એવા તીર્થંકરાના ગુણાનું ગાન કરવામાં આવે છે. સમભાવરૂપ આવઆવશ્યક શ્યકમાં પ્રવેશ કરવાથી સમભાવના દરિયા એવા તીર્થંકરાની મહત્તા અવષેશ્રી શકાય છે અને તેથી તીર્થંકરોની
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ સ્તુતિ કરી શકાય છે. ગિરનારની પાંચમી ટુંકપર ચઢવાના વિકટમાર્ગ કરતાં સમભાવને માર્ગ અનન્ત ઘણે વિકટ છે. સમભાવના પગથીયાંપરથી જરા ખસવામાં આવ્યું તે વિષમભાવરૂપ રાગશ્રેષના ઉંડા ખાડામાં પડતાં વાર લાગતી નથી. ગિરિનારની પાંચમી ટુંકપર ચડતાં આગળ પાછળ દેખવામાં લક્ષ્ય રાખી શકાય નહિ અને જે ઉપરઉપરના પગથીયાપર વિચાર કરી જોઈને પાદ મૂકવામાં આવે છે તે ઉપર પહોંચી શકાય છે તદ્વત્ સમભાવ પર્વ
નાં પગથીયાં, સમભાવના અધ્યવસાયરૂપ અસંખ્યાત છે. ઉત્તરોત્તર અનુક્રમે સમભાવ અધ્યવસાયારૂપ પગથીયાંપર ચઢતાં આગળ પાછળના રાગદ્વેષના વિચારે તરફ લક્ષ ન રાખતાં જેઓ ભયરૂપ ઝંઝાવાતને જીતીને ઠેઠ શિખર પહોંચી પરમાત્મા બન્યા એવા સિદ્ધ અચલસમભાવપર્વતની ટોચ પર વિરાજિત તીર્થંકરની સ્તુતિકરવાથી સમભાવરૂપ સામાયિકની પુષ્ટિ થાય છે. સમભાવની પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરી છે જેઓએ એવા વીશ તીર્થકરેની સ્તુતિ કરવી. નામપૂર્વક ચવશ તીર્થંકરનું સ્મરણ કરવું અને તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિગુણોમાં સંયમ કરી લયલીન થઈ જવું. તેનામાં પ્રગટેલી પરમાત્મતા ખરેખર સત્તાએ પિતાનામાં છે, એવભાવ લાવીને તીર્થકરેની સાથે અભેદ ધ્યાનવડે એકરૂપ બની જવું એજ લેગસ્સસૂત્રમાં કહેલો વાસ્તવિકભાવ છે. પરિપૂર્ણ કેવળજ્ઞાનાદિગુણે જેવા તીર્થંકમાં છે તેવા મારામાં છે. શ્રી તીર્થકરને પિતાના હૃદયમાં દયેયરૂપે ધારણ કરવાથી પિતાનામાં પરમાત્માપણું પ્રગટે છે. પરમાત્માનું ધ્યાન એ ખરેખર પિતાનું પરમાત્મપણું પ્રગટાવે છે. તીર્થંકર પરમાત્માના ગુણોની મન, વચન અને કાયાવડે સ્તુતિ કરવી જોઈએ. તીર્થકરેને પરિપૂર્ણન અને નિક્ષેપપૂર્વક ઓળખવા. તીર્થકરોને સમભાવમાં રહીને દેખવા અને તેમનામાં પ્રગટેલી પૂર્ણ સમતાતરફ લક્ષ રાખવું એજ પરમાત્માના પગલે ચાલવાનું કૃત્ય અવબોધવું. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એ ચાર નિક્ષેપાએ વીશ તીર્થકરેનું સ્વરૂપ વિચારવું. સર્વ પ્રકારના નિક્ષેપાઓથી તીર્થકરોનું સાપેક્ષાએ સ્વરૂપ સમજાય છે માટે
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ કેઈ નિક્ષેપના ખંડનતરફ દષ્ટિ ન દેવી પણ દરેક નિક્ષેપથી તીર્થ કરના સ્વરૂપને જાણું તીર્થંકરની હૃદયમાં ઉપાદેય દષ્ટિ રાખીને સ્તુતિ કરવી. ભાવનિક્ષેપાએ ગુણ પ્રકટાવવા માટે નામાદિ ત્રણ નિક્ષેપની આવશ્યકતા સિદ્ધ કરે છે. તીર્થકરોની વાસ્તવિક સ્તુતિ કરવાને પ્રથમ સામાયિકમાં પરિણામ પામેલે મનુષ્ય અધિકારી ગણાય છે. શ્રી તીર્થકરોના દરેક ગુણને વિચાર કરો અને પછી તે ગુણ પિતાનામાં પ્રગટાવવા શ્રી તીર્થંકરના ગુણની સાથે એક ચિત્તથી લયલીન થઈ જવું. આવી રીતે અભ્યાસ કરવાથી કાળે કાળે તીર્થકરેના ગુણની પેઠે પિતાના આત્મામાં સત્તામાં રહેલા ગુણે આવિર્ભાવરૂપ થાય છે. તીર્થંકરની સ્તુતિ કરીને તીર્થકર જેવા ગુણે પ્રગટાવવા લક્ષ્ય રાખવું. વાસનાઓ-સ્વાર્થી અને અનેક દુનિયાના પદાર્થોની આશાઓને પરિપૂર્ણ કરવા તીર્થંકરની સ્તુતિ-પ્રાર્થના કરવામાં આવે છે ત્યાંસુધી તીર્થકરેને પરિપૂર્ણ સ્વરૂપે જાણવામાં આવ્યા નથી. શ્રી તીર્થંકરની પાસે પદગલિક પદાર્થોની ભીક્ષા માગનાર પિતાની અજ્ઞતા પ્રગટ કરે છે અને તે તીર્થકોના ગુણે તરફ લક્ષ્ય રાખી શકતું નથી. અનેક પ્રકારનાં દુખે પડતાં છતાં અને અનેક પ્રકારના પદાર્થોની જરૂર હોય તે પણ તે વસ્તુઓની માગણી કદિ પ્રભુની મૂર્તિ સામે ઉભા રહીને કરવી નહિ. કર્મના શુભાશુભ ફલેમાં સમભાવી બનીને તીર્થકરોનું અવલંબન કરીને પિતાનામાં તીર્થંકરપણું પ્રકટાવવાનું છે. એવીશ તીર્થકરના નામપૂર્વક તેમને ભાવથી વંદીને અને પૂજીને તેમના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપગથી સ્થિર થઈ જવું. તીર્થકરેનું પરમશુદ્ધસ્વરૂપ વિચારતાં ધ્યાવતાં મનવિશ્રામ પામે અને આત્માની શુદ્ધતા સ્થિરતાને અનુભવરસ પ્રગટે ત્યારે સમજવું કે ચોવીશ તીર્થંકરસ્તુતિની અમૃતકિયા પ્રાપ્ત થઈ. ચતુવિંશતિસ્તવને મૂળ ઉદ્દેશ તેમના જેવા ગુણે પ્રગટાવવાને છે. સમભાવરૂપ સામાયકના શિખરે પહોંચીને જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થકરેએ જગના છાને સમભાવને ઉપદેશ દીધે છે તેથી તેમણે જગત્પર અપરિમિત ઉપકાર કર્યો છે એવા તીર્થકરની સ્તુતિ બહુમાનભક્તિ અને ઉપાસના કરવાથી જન્મ જરા
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અને મૃત્યુના અન્યને છૂટે છે. શ્રીતીર્થંકરાએ ગુણની શ્રેણિપર ચઢવાના ઉપદેશ દ્વીધા છે. ગુણથી આગળ વધાય છે. ગમે તે જાતિમાં જન્મેલા મનુષ્ય વૈરાગ્ય, સંતાષ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, નિર્વાભતા અને મૈત્રીભાવ આદિશુાવડે તે આત્માની ઉત્ક્રાન્તિમાં દરરોજ આગળ વધે છે. ક્રોધાદિ ગુણાને જીતવા એ મનુષ્યનું કર્તવ્ય દર્શાવ્યું છે. મનુષ્ય, સુર, પશુ, અને પંખી વગેરે જિનભગવાનના ગુણાને ઉપદેશ શ્રવણ કરી દુર્ગુણેાપર જય મેળવી ધર્માં થઇ શકે છે. રાગદ્વેષના જય કરવાની ઇચ્છા-પ્રવૃત્તિ જેને થાય છે તે જિનના અનુયાયી છે. આવા ઉપદેશ તેમણે દઇને અનેક ભન્યજીવાને તાર્યા છે. આદિત્યના કરતાં તેઓ કેવળજ્ઞાનગુણુવડે અનન્તગુણુ પ્રકાશી છે. ચંદ્રમાના કરતાં તે અત્યંત શાન્ત છે. સાગરની પેઠે અત્યંત તે ગંભીર છે. તેમની દિશાતરફ પ્રવૃત્તિ કરીને તેનું ધ્યાન ધરૂં છું. સમાધિના આપનારા તેઓ આલેખનવડે અનેા. શ્રીતીર્થંકરોનું સદા સ્મરણુ ડાવ. તીર્થંકરોની ઉપાસનામાં મન, વચન અને કાયાના વ્યાપાર હોવ! ઉપશમાદિ ભાવે શ્રીતીર્થંકરાનું ધ્યાન કરૂં છું. જેઓએ ઘાતી અને અઘાતી કર્મના ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કર્યું એવા સિદ્ધેા-તીર્થંકરાનું સદા ધ્યાન કરૂં છું. તેના રૂપાતીત સ્વરૂપમાં લયલીન થાઉં છું. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવરૂપ આવશ્યક કરનાર મનુષ્ય ગુરૂવંદન આવશ્યક
કરવામાટે અધિકારી બને છે. તીર્થંકરેાના ઉપકાર અને તેમની મહત્તા જાણે છે તે ગુરૂના ઉપકાર અને તેમની મહત્તા અવષેાષવા સમર્થ થાય છે.
પરમાત્મા તીર્થંકરાની સ્તુતિ કરનાર ગુરૂને વંદન કરવાને અધિકારી અને છે. વિશ્વાસ, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, ગુરૂવઆવશ્યક વિવેક, જ્ઞાન, આજ્ઞાપાલન, પરોપકાર, અને ગંભીરતાદ્વિગુણુંાની પ્રાપ્તિવિના ગુરૂના શિષ્ય બની શકાતું નથી. ગુરૂને ત્રિકાલવંદન કરવું જોઇએ. ગુરૂવન્દન એ આવશ્યકકર્મ છે. ગુરૂભક્તિ, સેવા, ઉપાસના અને આજ્ઞાધીનતાઆદિ ગુણેની પ્રાપ્તિ કરીને પેાતાના આત્માની ઉન્નતિ કરવી જોઇએ. એ વખતની સધ્યાએ ગુરૂવન્દનકર્મને અવશ્ય કરવું જોઈએ. ગુરૂવન્દનસૂત્રથી ગુરૂવન્દન
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ વિવેકને ખ્યાલ પ્રગટે છે. બે વખત ગુરૂને વન્દન કરીને સર્વ અપરાધાને ખમાવવા જોઈએ. ગુરૂએ જે ઉપકાર કર્યા છે તેનું હૃદયમાં સમરણ કરીને ગુરૂના હૃદયને સંતુષ્ટ–પ્રસન્ન કરવું જોઈએ. ગુરૂએ જે આત્મજ્ઞાનને બોધ આપે છે તે અમૂલ્ય છે. આત્મજ્ઞાન આપી હૃદયચક્ષુને ઉઘાડનાર ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. વિનય–પ્રેમભક્તિ અને સદાચાર વગેરે ઘણું ગુણે ખરેખર ગુરુવન્દનથી ઉત્પન્ન થાય છે. ગુરુવન્દન કરવાથી હૃદયની નિર્મલતા થાય છે અને આ
ત્માની ઉચ્ચતામાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે. સામાયિક અને ચતુ વિંશતિસ્તવની પેઠે ગુરુવન્દન આવશ્યક પણ આત્માને અત્યંત હિતકારી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવી આપનાર ગુરુ છે; માટે ગુરુની ભક્તિ અને બહુમાન કરવામાં જરા માત્ર પ્રમાદ સેવે નહિ. આર્યપણું ખરેખરૂં ગુરુને વન્દન કરીને તેમની સેવા કરવામાં સમાયું છે. ગારના ખીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનારા મનુષ્ય ગુરૂની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યાં ત્યાં સ્વછંદાચારથી ઉન્મત્તની પેઠે ભટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરૂને ગુરૂતરીકે જ્ઞાનવડે ન અવધે અને પિતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાં સુધી મનુષ્ય-ગુરૂવન્દન આવશ્યકને ખરેખર આરાધક બની શકતું નથી. ધર્મમાર્ગમાં ગુરૂવિના દુનિયામાં કઈ મનુષ્ય મુક્તિના માર્ગમાં આગળ વધી શકે તેમ નથી. બાહ્ય અને અન્તરથી નયનિક્ષેપ સાપેક્ષ ગુરૂવન્દનનું સ્વરૂપ જેઓ અવબોધીને ગુરૂવન્દનમાં પ્રવૃત્તિ કરે છે તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ આવશ્યકની આરાધનાના મૂળ પાયા તરીકે શ્રી સશુરૂ છે. શુદ્ધ પ્રેમ-ભક્તિથી ગુરૂના ચરણકમળભંગ બનીને ગુરૂવન્દન કરવું એજ શ્રી વીરપ્રભુને ઉપદેશ છે. શ્રી ગુરૂવન્દના આવશ્યકની આરાધના કરનાર જૈન બનીને જિનપણું પ્રાપ્ત કરે છે. માટે દુનિયાના સર્વ મનુષ્યએ ગુરૂવન્દન આવશ્યક દરરોજ બે વખત કરવું.
ગુરૂવન્દનમાં આરૂઢ થએલ મનુષ્ય પુનઃ પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા ગëરૂપ પ્રતિકમણરૂપ આવશ્યક જે કહેવાય છે તે કરવાને અધિકારી બને છે. કુંભાર પાસે મિચ્છામિ દુક્કડ
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
દેનાર ક્ષેત્રૂકની પેઠે મિચ્છામિğડ દેનાર પ્રતિક્રમણ કરી શકતા નથી. પ્રતિક્રમણ એ શું છે તે જે જાણતા નથી તે પ્રતિક્રમણ કરી શકતા નથી. દિવસમાં અને રાત્રિમાં જે જે પાપે! કર્યાં હોય તેને પશ્ચાત્તાપ કરીને પુનઃ તેવાં પાપે! નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અબાધવા. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર ખેલી જવું અને પ્રતિક્રમણ એટલે શું ? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હૃદયપર કઇ પ્રતિક્રમણના વિચારોની અસર થતી નથી. ઈંગ્લીશ ભાષાના શબ્દોના અર્થ નહિ જાણનાર ઇંગ્લીશ ભાષાની કવિતાઆમાં પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ બની શકે નહિ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછું ફરવું આવા પ્રતિક્રમણના અર્થ પ્રમાણે દુનિયાના જે જે મનુષ્ય પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણુ કરનારા અવબાધવા. મન-વચન અને કાયાથી જે જે પાપા કરાતાં હોયતેથી પાછા ફરવાની જરૂર છે. દિવસમાં જે જે મન-વચન અને કાયાથી પાપેા થયાં હોય તેની માફી માગવી તેને દૈવસિક પ્રતિક્રમણુ કહે છે. રાત્રિમાં મન વચન અને કાયા વડે જે પાપ થયાં હોય તેને પ્રાતઃસંધ્યા વિષે પશ્ચાત્તાપ કરવા તેને રાત્રિક પ્રતિક્રમણ કહે છે, ગૃહસ્થે પ્રતિક્રમણુસૂત્ર અને સાધુએ શ્રમણ્સૂત્રના ભાવાર્થ ઉપર લક્ષ દેઈ પ્રતિક્રમણ આવશ્યક કરવું જોઈએ. એક પક્ષમાં જે જે મન-વચન અને કાયાવડે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરવા તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન-વચન અને કાયાવડે ચાતુર્માસ સંબંધી પાપાને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા ગાઁકરવી તેને ચાતુર્માસિક પ્રતિક્રમણ કહે છે. વર્ષ સંબંધી થએલા પાપાના પશ્ચાત્તાપ કરવા અને તેની નિન્દા ગર્તા કરવી તેને સાંવત્સરિક પ્રતિક્રમણ કથે છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણુનું સ્વરૂપ વિચારવું, ભાવ પ્રતિક્રમણ એ સાધ્ય છે એવા ઉપયોગ રાખીને પ્રતિકમણુ કરવું. દ્રવ્યપ્રતિક્રમણુ તે બાવપ્રતિક્રમ જીના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણ તે નિશ્ચય પ્રતિક્રમણના હેતુભૂત
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ છે. દરરોજ પ્રતિકમણ આવશ્યક કરવામાં આવે અને દુર્ગણ ન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય તે સમજવું કે પાપની ગહ-નિજારૂપ પશ્ચાત્તાપ બરાબર કરી શકાતું નથી.
પ્રતિક્રમણરૂપ અધ્યવસાય થવાથી ભૂતકાલીન કર્મની નિર્જરા થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક જીવો પ્રતિકમણું કરીને મુક્તિપદ પામ્યા અને પામશે. જે જે પાપ કર્યો હોય તેને અન્તઃકરણમાં ઉંડે પશ્ચાત્તાપ કરવો જોઈએ. મન-વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિકમણ યુગ્ય થવી જોઈએ. પ્રતિકમણના અધ્યવસાયેથી આચારમાં સ ગુણો દેખાવવા જોઈએ. પ્રતિક્રમણ કરવાથી નૈતિક ગુણેની વૃદ્ધિ થવી જોઈએ અને અનીતિથી પાછું હઠવાનું થવું જોઈએ. શબ્દોમાં થએલું પ્રતિક્રમણ જે સદગુણે અને શુભાચાર પર અસર ન કરે તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણથી કવાયને ઉપશમ થવું જોઈએ. કષાય ઘટે નહિ અને ઉલટી દરરોજ કષાયની વૃદ્ધિ થાય ત્યાં પ્રતિક્રમણ કર્યું એમ કહી શકાય નહિ, અને રંજન કરવા માટે પ્રતિકમણની ક્રિયા નથી પણ પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિકમણ છે. અન્તરમાં ભાવ પ્રતિકમણના ઉપયોગ પ્રતિકમણના વિચારે પ્રકટાવવા જોઈએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિકમણની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરોત્તરનયથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માથી ગુરૂભકત મનુષ્ય પ્રતિકમણ શુદ્ધિ તરફ લક્ષ દેવું જોઈએ. ઉપયોગ વિનાનું દ્રવ્ય પ્રતિક્રમણ છે અને ઉપગપૂર્વક ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય એ સાતનયથી પ્રતિકમણ કરવું જોઈએ. આત્માથી પ્રતિકમણ ભિન્ન છે કે અભિન્ન છે તેને નવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિકમણની આરાધના કરવી. જે જે શબ્દો વડે પ્રતિક્રમણ કરવું તે તે શબ્દને સાતનવડે સમ્યગ અર્થ વિચાર કરવું જોઈએ. ગાડરીયા પ્રવાહ રીતિએ પ્રતિક્રમણ કરવામાં સુધારો કરીને દરરોજ દુર્ગમાંથી મુક્ત થવાય અને સશુની વૃદ્ધિ થાય એ દરરેજ પ્રયત્ન કરવું જોઈએ. પાપને પશ્ચાત્તાપથી અન્તઃકરણ ઘણું કુમળું થવું
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
જોઈએ અને આત્માની શુદ્ધતાને ઉપગ પ્રગટ જોઈએ. આત્માની નિર્મલતા કરવા માટે પ્રતિકમણ એ ગંગાના સમાન છે. આખી દુનિયાના મનુષ્ય પાપથી પાછા ફરવા રૂપ પ્રતિકમણ કરે તે આ દુનિયા દિવ્ય દુનિયા બની શકે.
જે જે દેશે ઉત્પન્ન થાય તેનાથી પાછા ફરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ એમ ખાસ લક્ષ્યમાં રાખીને પ્રતિકમણ કરવું જોઈએ. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ કર્મના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મ પ્રદેશમાં આવવા માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. ચેરી-વ્યભિચાર-હિંસા-જૂઠ-લભ-બેટીસાક્ષી–ચાચુગલી–વિશ્વાસઘાત-ક્રોધ-કલેશ-ઝઘડા–ટા–વૈર-અહંકાર–કપટ અને નિન્દા વગેરે દોષથી પાછા ફરાય અને અસ્તેય-બ્રહ્મચર્ય–સત્ય-નિલૈભતા-વિશ્વાસ–મૈત્રાદિ ભાવના-પ્રમાણિક્તા-સરલતા-ક્ષમા–લઘુતાક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુણોમાં આગળ દરરોજ વધા
તે અવધવું કે પ્રતિક્રમણ ખરેખરૂં થાય છે. દુર્ગણેથી અર્થાત્ પાપથી પાછા ફરવાને પરિણામ નહોય ત્યાં પ્રતિકમણ નથી. રાત્રિ અને દિવસમાં કયા કયા અનીતિદોષે કરાયા તેની જેઓને યાદી ન હોય અને જે ક્યાંથી પાછા ફરીને કયાં આવવાનું છે તે જાણતા ન હોય તેઓ પ્રતિકમણના અધિકારી થયા નથી એમ અવબોધવું. ગૃહસ્થ અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ પરિણામ થાય અને તે પ્રમાણે વર્તાય તે તેની છાપ જેઓ પ્રતિક્રમણ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિકમણું આવશ્યક સ્વીકાર કરે છે. પાપ અર્થાત્ દુર્ગણો-અનીતિઅને અપ્રમાણિકતાથી પાછા ફરનાર મનુષ્ય ખરેખર પ્રતિકમણ શબ્દની અને તેના રહસ્યની છાપ બોલ્યા વિના અન્ય મનુષ્ય પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિક્રમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહત્વ ફેલાવવામાં આવે તે દુનિયાના મનુષ્યમાંથી પાપ ટળી જાય. શ્રી સર્વજ્ઞવીરપ્રભુએ પ્રતિકમણને આવશ્યકકાર્ય તરીકે ઉપદેહ્યું છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિકમણુના અધ્યવસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુષ્ય સદાચારી ધર્મી બન્યા છે, બને છે અને બનશે.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
ભૂતકાળમાં અનન્ત જ પ્રતિક્રમણ કરીને મુક્તિ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે. દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપ કર્યો હોય તેને આલોચવાં જોઈએ અને મન તથા ઈન્દ્રિયેને દુર્ગુણોથી પાછી હઠાવવી જોઈએ. રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિકમણ છે. સંસાર સન્મુખ થનાર મનને આત્મ સન્મુખ કરવું તે પ્રતિકમણ છે. મોહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અંશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થ અગર ત્યાગીઓએ તેમાં લાગેલા અતિચારોને આલોચવા તે પ્રતિકમણ છે. દોષથી પાછા ફરવાને પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થ તથા ત્યાગીએમાં પ્રતિક્રમણ ગુણ વધે છે.
પાપથી પાછા ફરવારૂપ વિચારોવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દે અટકે છે. મનની અસર કાયા પર તથા વાણી પર થાય છે. મન-વાણી અને કાયાના દેને ટાળવા માટે થતા પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામાં આવે છે એમ અન્તરમાં ઉંડા ઉતરી વિચાર કરતાં સમ્યમ્ રીતે બેધાશે. બહેને અને પુરૂષમાંથી દરરોજ પ્રતિક્રમણથી દુર્ગણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમાં નીતિ-પ્રમાણિકપણું વધે અને અન્યાય-અનીતિ વગેરે દેશે ટળે તે સમજવું કે તેનામાં પ્રતિકમણની શક્તિ ગમે તે રૂપે જાગ્રત થઈ છે અને તેઓને પ્રતિકમણને લાભ સમજાય છે. સજજનપણને ઉત્પન્ન કરનાર પ્રતિકમણ છે. દુનિયામાં જન્મથી કઈ સદ્દગુણ હોતા નથી. પ્રતિ ક્રમણથી સર્વે મનુષ્ય ગુણું થાય છે. વૃતેમાં લાગેલા મેલને પ્રતિક્રમણ રૂપ સાબુથી ધેઈને વ્રતની નિર્મલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ત ભાનાં કર્મને ક્ષય કરનાર પ્રતિકમણ છે. જ્ઞાનાચાર–દનાચાર-ચારિત્રાચાર–તપાચાર અને વીર્યાચારે સેવતાં જે કંઈ ભૂલ થઈ હોય તેને પશ્ચાત્તાપ–નિંદા અને ગહરૂપ પ્રતિકમણ છે. મગજની સમાનતા રાખીને સેવા આદિ કર્મયોગનાં કાર્યો કરતાં સમભાવ ન રહ્યા હોય અને વિષમભાવ થયો હોય તે ત્યાંથી
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
પાછા ફરીને સમભાવમાં ગમન કરવું તે પ્રતિક્રમણ છે. અસત્ય વિચારમાંથી સત્ય વિચારમાં આવવા પ્રયત્ન કરે; પક્ષપાત દષ્ટિમાંથી અપક્ષપાત દષ્ટિમાં આવવા પ્રયત્ન કરો; દષ્ટિરાગમાંથી નીકળી મધ્યસ્થભાવમાં આવવા પ્રયત્ન કરે; એકાતવાદમાંથી અનેકાન્ત વાદમાં ગમન કરવું, નિરપેક્ષ વ્યવહારમાંથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કરે. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તનમાં આવવા પ્રયત્ન કરે, ઈત્યાદિ પ્રતિક્રમણ અવધવું. અનન્તાનુબંધી કષાયના પરિણામથી પાછા હઠવું; અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું પ્રત્યાખ્યાની કષાયના પરિણામથી પાછા હઠવું અને સંજવલન-ધ-માન-માયાલેભ-કષાયથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે. પ્રસન્નચંદ્ર રાજષિએ ધ્યાનમાં પ્રતિક્રમણ કરી ક્ષપકશ્રેણિ ચઢી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અસંતેષપણાના વિચારેને આલેચી સંતેષના વિચારો તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિકમણ છે. તૃણાના વિચારને નિન્દી ગહ તેનાથી પાછા ફરી સતેષના વિચારમાં આરૂઢ થવું તે પ્રતિક્રમણ છે. મહાત્માઓને અવિનય અને આશાતના કરી હોય તેનાથી પાછા હઠી મહાત્માઓને વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિકમણ છે. કઈ પણ છવ સંબંધી ખરાબ અભિપ્રાય બાંધ્યા હોય અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા-ગહ કરીને પાછા ફરી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પિતાના આત્માને સ્થાપન કર તે પ્રતિક્રમણ છે. જગતુ એક શાળા છે તેમાંથી સાર ગ્રહણ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગના પદાર્થોમાં આસક્તિ કરી હોય તેનાથી પાછા ફરીને નિરાસતપણમાં પ્રવેશ કરે એ પ્રતિકમણ છે. જગતના સર્વ જીવોને સ્વાતંત્ર્ય ગમે છે, તેમાંથી કેઈ જીવને પરતંત્રતાની બેડીમાં નાંખવા વિચાર કર્યો હોય તે અકાર્યથી પાછા ફરીને સુકાર્યમાં આત્માને જો એ પ્રતિક્રમણ છે. જગતું એ કેદખાનું છે તેમાંથી છૂટવા જે જીવે છે જે અંશે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અંશમાંથી પાછા ફરવાને અસઉપદેશ દીધે હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ છે. વિરતિની બહિર જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હોય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. આત્માના શુદ્ધધર્મની રમણતામાંથી બહિર્મુખવૃત્તિ કરીને અશુદ્ધધર્મમાં રમણતા કરી હોય તે અશુદ્ધધર્મને નિન્દીને અને ગહને આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવ દશામાં આવાગમન કરવું તે પ્રતિકમણ છે. રાગ દ્વેષની સવિકલ્પ દશામાંથી નિવિકલ્પ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. ઉપાધિમાંથી પાછા હઠીને નિરૂપાધિ દશામાં આવવું તે પ્રતિકમણ છે. મનની ચંચલતાથી પાછા હઠીને સ્થિરતામાં પ્રવેશ કરે તે પ્રતિકમણ છે. આર્તધ્યાન અને રદ્રધ્યાનથી પાછા હઠીને ધર્મધ્યાનાદિમાં રમવું તે પ્રતિક્રમણ છે. ભય-ખેદ અને દ્વેષના વિચારેથી પાછા હઠીને આત્માના શુદ્ધપગમાં રમવું તે પ્રતિકમણ છે એમ સાપેક્ષપણે વિચારવું.
કૃષ્ણલેશ્યાદિ અશુભ લેશ્યાઓના વિચારે થયા હોય તે તેઓને નિન્દવા-ગર્હવા અને કૃષ્ણાદિ લેશ્યાઓથી પાછા ફરી શુભલેશ્યાના વિચારે તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રપંચ અને પાખંડથી નિવૃત્ત થઈ સન્માર્ગમાં આવવું તે પ્રતિકમણ છે. મનુષ્ય ભૂલને પાત્ર છે. ગમે તે પણ મનુષ્ય ગમે તે જાતને દોષ કરી શકે છે, માટે મનથકી જે જે ખરાબ વિચારે થયા હોય તેનાથી પાછા હઠવા રૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતનાં શુભાશુભ વિચારોનાં પરિવર્તન થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તે તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. “દુનિયામાં મનુષ્ય વગેરેના સમાગમમાં આવતાં છતાં જલમાં કમળની પેઠે રાગદ્વેષના વિચારોથી નિર્લેપ રહીને કર્મયેગીના કાર્યો કરતાં છતાં જ્ઞાનગથી શુભાશુભ ફલની ઈચ્છા રાખ્યા વિના રહેવું જોઈએ.” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે દેશે કર્યા હોય તેની આલોચના કરીને પિતાની સ્વાધિકારની ફરજ પ્રમાણે પુનઃ પ્રવૃત્તિ કરવી એ પ્રતિકમણ છે. જ્ઞાનગીએ પિતાના અધિકાર
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
પ્રમાણે જે જે કાર્યાં કરવાનાં હાય તેમાંથી જે જે ન કા હાય તા તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઇએ. પેાતાના આચાર અને વિચારાને મળતા આવનાર મનુષ્યે વા પેાતાના આચાર અને વિચારાથી ભિન્ન એવા મનુષ્યેા હાય તે પણ સર્વની સાથે મૈત્રી ભાવના ધારણ કરવી જોઈએ, એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારાને આચારમાં મૂકીને મૈત્રીભાવના સર્વની સાથે ન ધારણ કરી હોય તે તે સબંધી આલાચના કરીને મૈત્રી વિચારાને આચારમાં મૂકી સર્વ જીવાની સાથે મૈત્રીભાવ ધારણ કરવે તે પ્રતિક્રમણુ છે. જે જે મનુષ્યની સાથે વૈર–વિરાધ-ટંટા-ઝઘડા થયા હોય તે તે મનુષ્યને ખમાવીને વરની વલ્લિયાને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે. પરમાત્માના એવા હુકમ છે કે સર્વ જીવાના જે જે ગુણા હાય તે તરફ દષ્ટિ દેવી. કોઈની નિન્દા કરવી નહિ અને કોઈના દોષ પ્રગટ કરીને તેને હલકા પાડવા પ્રયત્ન કરવા નહિ. આવી પરમાત્માની આજ્ઞા ખંડી હાય તા પેતાને નિન્દી-ગાઁને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આજ્ઞા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. ખાટા કાળ ધારણ કરીને અન્ય મનુષ્યને વંચ્યા હોય તે તેની નિન્દા-ગાઁ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવું તે પ્રતિક્રમણ છે અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. સન્માવે તેવસોત્ર, સમ્બવિ राइअ, संव्वसवि परकीअ, सव्वसवि चउमासीअ, संव्वसवि संवच्छरिअ दुश्चितिअ; दुम्भासिअ; दुच्चिठीअ; इच्छाकारेण संदिलह भगवन् इज्छं तस्समिच्छामिदुक्कडं ॥
પ્રતિક્રમણ મૂળ સૂત્રમાં પ્રતિક્રમણનુ રહસ્ય સારી રીતે વર્ણવ્યું છે. ગુરૂની સમક્ષ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે. સવ૨ ને સાંજ બે વખત જે જે પાપે કર્યેા હોય તેની યાદી લાવીને નિન્દી—ગીં પેાતાના આત્માની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ કરવું. કાઈ પણ જીવની સાથે વૈર વિરાધ ન રહે અને સર્વ જીવાને ખમાવીને ઉપશમમય થવું એજ પ્રતિક્રમણ છે. શ્રી તીર્થંકરાએ અશુદ્ધ ધર્મમાંથી પાછા હઠીને આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મમાં આવવા માટે પ્રતિક્રમણ આવશ્યકના ઉપદેશ દીધા છે. એ સંધ્યાના વખતે બ્યાવહારિક પ્રતિક્રમણ થઈ
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ શકે છે અને પૂર્ણસત્ય આધ્યાત્મિક-માનસિક-નૈશ્ચયિક પ્રતિકમણુ તે ક્ષણે ક્ષણે ગમે ત્યાં થયા કરે છે. કાયા અને વચનનું પ્રતિક્રમણ ધૂલ છે અને મનમાં કરેલું પ્રતિકમણ સૂક્ષ્મ છે. પ્રતિકમણ અર્થાત્ પાપથી પાછા ફરવારૂપ આત્માને અધ્યવસાય થતાં અનંત કર્મ ખરે છે અને કર્મોના ખરવાથી આત્મા હલકે થાય છે. પશ્ચાતાપ પરિણામ પ્રગટયાવિના કરેલા દેનું પાપ ટળતું નથી અને આત્માના ગુણની વૃદ્ધિ થતી નથી. બહિર્મુખ વૃત્તિથી અન્તર્મુખ વૃત્તિ કરવા સારૂ પ્રતિકમણ છે. પ્રમાદથી પાછા ફરીને પોતાની અપ્રમત્તદશામાં આવવું તે પ્રતિકમણ છે. ભરઉંઘની પેઠે દુનિયાની વિકલ્પ જંજાળ ભૂલી જવાય અને આત્માના શુદ્ધાપયેગે આત્મસ્વરૂપમાં લીન થવાથી આત્માનન્દના ઉભરા પ્રગટે એટલે સમજવું કે ઉચ્ચકોટીનું પ્રતિક્રમણું ખરેખર આત્મામાં પ્રગટયું છે. આ ત્માના અસંખ્યાત પ્રદેશરૂપમહાવિદેહક્ષેત્રમાં શુદ્ધપગે સ્થિરતારૂપ જન્મ લેઈને આત્માની શુદ્ધતા રૂપ સીમંધર પ્રભુને ભેટવા એ પ્રતિકમણનું આધ્યાત્મિક સ્વરૂપ છે. માયા અર્થાત્ મેહના પ્રદેશમાં પાછા ફરીને આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્વાભાવિક ધર્મ વસવું એવું પ્રતિક્રમણ કરવા દરરોજ અભ્યાસ પાડ. દુઃખને આપનારી નામકીર્તિ રૂપની અહંવૃત્તિ આદિ અનેક પ્રકારની વાસનાઓથી પાછા ફરીને મનુષ્યએ આત્માના સહજ સુખ તરફ ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરીને જીવનની સફલતા કરવી જોઈએ. અશુભ સંગો પ્રાપ્ત થયા છતાં અને વિપત્તિઓ પડતાં છતાં તથા શાતાના સંગે પ્રાપ્ત થયા છતાં મનને ચંચળ ન થવા દેવું અને કદાપિ ચંચળ થાય તે મનને આત્મામાં સ્થિર કરવું એવું પ્રતિકમણનું રહસ્ય છે તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ક્ષમાભાવમાં મસ્ત થઈને “રણામેમિ सव्वजीवे,सधजीवा खमंतु मे।मित्ति मे सव्वभूएसु,वेमज्झं न केणइ" ઇત્યાદિથી સર્વ જીવોને ખમાવ. કેઈની સાથે વૈર ન ધારણકર-સર્વ જીવોને આત્મદષ્ટિથી દેખ અને આત્માના આનંદમાં લયલીન થા.
જે મનુષ્ય પ્રતિક્રમણના અધિકારી થયા હોય છે તેઓ કાયત્સર્ગના અધિકારી થાય છે. પ્રતિકમણ રૂ૫ આત્મપરિણામ અને - ૧૩
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ પ્રતિકમણરૂપ ધર્માચાર પ્રાપ્ત થતાં કાયાના ઉપરથી મમત્વ ઉતરે છે.
કાયાના ઉપરથી અહંમમત્વ ટળવું અને કાયાથી ભિન્ન ક સર્ગ એવા આત્માને ધ્યાવે તેને કાર્યોત્સર્ગ કહે છે. શરીઆવશ્યક. રના અણુઅણુમાંથી મમત્વને પરિણામ ઉઠે છે ત્યારે
આત્માની નિર્ભય દશાને ખ્યાલ આવે છે. શરીરમાં થતી અહંવૃત્તિને નાશ થવે તેમજ નામાદિ કીત્તિ વગેરે વાસનાઓથી મુક્ત થવું એજ કાર્યોત્સર્ગને મુખ્ય ઉદ્દેશ છે. આત્માથી ભિન્ન એવી કાયા લાગે અને તેના પરથી મમત્વ ઉતરે; તથા આત્મા પિતાના શુદ્ધસ્વરૂપમાં લયલીન થાય એજ કાર્યોત્સર્ગનું મૂળ રહસ્ય મનન કરવા એગ્ય તથા આદરવા ગ્ય છે. કાયાપરથી મમત્વ ઉતર્યા વિના આત્માનું વીર્ય, ધેયં જાગ્રત થતું નથી. ગજસુકુમાલ, અવંતી સુકુમાલ, અને મૈતાર્ય મુનિ વગેરે મુનિએ કાયાપરથી મમત્વ ત્યાગ કરીને આત્મામાં સ્થિરતા લયલીનતારૂપ કાર્યોત્સર્ગ કર્યો હતો અને તેથી તેઓએ અન્તર્મુખે પગથી સમતા ભાવે ઉપસી સહીને આત્મામાં રહેલું અખંડ શુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું. કાત્સગમાં ધ્યાનવડે અનેક મુનિએ અખંડાનન્દને પ્રાપ્ત કર્યો છે. કાયાનું મમત્વ પરિહરીને આત્માને આત્મરૂપે ધ્યાવારૂપ કાર્યોત્સર્ગમાં બાર વર્ષ અધિક કાળ પર્યત શ્રી વીર પ્રભુ રહ્યા હતા અને કાર્યોત્સર્ગમાં રહી ધ્યાનબળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કાયોત્સર્ગમાં રહેવાથી આત્મબળ, શ્રદ્ધા, ધૈર્ય, અને શુદ્ધ પગની ધારા વધે છે તથા પોતાના સ્વરૂપમાં આત્મા પરિણામ પામે છે. તેને અનુભવ પિતાને આવે છે. કાર્યોત્સર્ગમાં પરમાત્માનું વા પિતાના આત્માનું ધ્યાન ધરીને આત્માની ઉચ્ચતામાં આગળ વધી શકાય છે. સાત નય અને ચાર નિક્ષેપથી કાર્યોત્સર્ગનું સ્વરૂપ સમજવાની જરૂર છે. કાયાના નિમિત્તે થતી અનેક પ્રકારની મેહવાસનાને ત્યાગ કરે તે કાર્યોત્સર્ગ છે. કાયાના નિમિત્તે થતા એવા અનેક વિકલ્પ અને સંકલ્પોને ત્યાગ કરે તે કાત્સર્ગ છે. આત્માના ધર્મની પ્રાપ્તિમાં દેહ, એક નિમિત્ત કારણ છે પણ દેહ એજ હું આત્મા એ દેહાધ્યાસ ત્યાગ્યા વિના આત્માના ગુણેની પ્રાપ્તિ થતી નથી. દેહાધ્યાસને ત્યાગ કરીને
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ આત્માને આત્મરૂપ અનુભવ એજ કાર્યોત્સર્ગનું સાધ્ય લક્ષ્યબિદુ છે. દેહાધ્યાસ તજીને આમામાં શ્રદ્ધા, સ્થિરતા, અને લીનતા કરવારૂપ કાર્યોત્સર્ગ કરવાથી દુનિયામાં મનુષ્યના આત્માએ ખરેખર પરમાત્મરૂપને દેખી શકે છે. શરીર-ધન–કીર્તિવાસના અને માયા વગેરેમાંથી હું અને મમ એ ભાવ કાઢી નાંખીને કાયોત્સર્ગમાં સ્થિર રહેવું જોઈએ. ઉપર્યુક્ત હેતુઓથી કાયોત્સર્ગની આવશ્યકતા દુનિયામાં સિદ્ધ થાય છે.
કાયેત્સર્ગ આવશ્યકની અમુકાશે સિદ્ધિ કરીને તેને જે અધિકારી થયે છે તેનામાં પ્રત્યાખ્યાન આવશ્યકની ગ્યતા પ્રગટે છે. પ્રત્યાખ્યાન આવશ્યક જે પોતાનામાં પ્રગટાવવું હોય તે કાત્સર્ગની સિદ્ધિ કરીને શરીરાદિકથી ભિન્ન એવા આત્માને અનુભવ કરવું જોઇએ. શરીર અને ઇન્દ્રિયેપરથી મમત્વ ઉઠતાં બાહ્ય વસ્તુઓનું ભક્ષણ કરવાને નિષેધરૂપ સંક૯પ કરીને પ્રત્યાખ્યાન લઈ શકાય છે. હવે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને પ્રત્યાખ્યાનની આવશ્યકતા સ્વીકારવા લાગ્યા છે. અધિકારભેદે પ્રત્યાખ્યાનના અનેક ભેદ પડે છે પણ તે સર્વ પ્રત્યાખ્યાનનો સાર એ છે કે–અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારની મૂચ્છ-ઈચ્છાને રેધ કરે અને નિયમસર અમુક આહાર ત્યાગપૂર્વક અમુક આહારનું ગ્રહણ કરવું વા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી અશનાદિકને ત્યાગ કરે. અધ્યાત્મજ્ઞાની પ્રત્યાખ્યાન તપશ્ચરણ કરવા સમર્થ હોય છે કારણકે તેને દેહનું મમત્વ હોતું નથી અને તેથી તે ઇન્દ્રિયને વશ કરવા અધિકારી બને છે. દ્રવ્ય પ્રત્યાખ્યાન કરીને અનેક પ્રકારની પૈગલિક વસ્તુઓનું મમત્વ ઈચ્છા વગેરેના રોધરૂપ ભાવ પ્રત્યાખ્યાન કરવાની અત્યંત જરૂર છે. ભવ્ય પુરૂષોએ ભાવ પ્રત્યાખ્યાનપૂર્વક દ્રવ્ય પ્રત્યાખ્યાન તરફ લક્ષ દેવું જોઈએ. અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવાની જરૂર છે. દુનિયાના જડ પદાર્થોના અણુઅણુમાં પણ મમત્વ–ઈચ્છા ન રહે અને કઈ પણ જડ પદાર્થની વાસના ન રહે ત્યારે સમજવું કે પ્રત્યાખ્યાનની ઉચ્ચકેટીમાં આત્માને પ્રવેશ થયો છે. કષાયને ત્યાગ કર એ ભાવ પ્રત્યાખ્યાન છે. દ્રવ્ય પ્રત્યાખ્યાનીને ભાવ
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
પ્રત્યાખ્યાન વિના કે ધરૂપ અજીર્ણ ખરેખર બાવા શીતળદાસની પેઠે થઈ શકે તેમ છે. માટે ભાવ પ્રત્યાખ્યાનને સાધ્યરૂપ ગણી દ્રવ્ય પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સાત નય અને ચાર નિક્ષેપાથી પ્રત્યાખ્યા
નનું સ્વરૂપ સમજવું જોઈએ. મન અને ઇન્દ્રિપર પ્રત્યાખ્યાન કાબુ મેળવવાને માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા છે, આવશ્યક. દુર્ગુણો પર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની જરૂર
છે. ગમે તે દેશમાં–ગમે તે દર્શનમાં–ગમે તે રૂપાન્તરથી ગમે તે શબ્દ પર્યાથી પ્રત્યાખ્યાનને અર્થ પ્રવર્તે છે એમ સૂફમદષ્ટિથી વિચાર કરવામાં આવશે તે અમુકાશે તે વાત સત્ય જણાશે. ઈચ્છાઓ ઉપર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતાને વિદ્વાને સ્વીકારે છે. પ્રત્યાખ્યાન આવશ્યક સ્વીકાર્યા વિના છૂટકે નથી. આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી અને સલેપતાને ત્યાગ કરે એ ભાવ પ્રત્યાખ્યાન છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે એ પ્રત્યાખ્યાન છે. પરભાવ રમણતા ત્યાગ રૂપ પ્રત્યાખ્યાન અવધવું. જે જે અંશે આહારાદિકને ત્યાગ ભાવ તે તે અંશે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને જે જે ઇચ્છા વાસનાને ત્યાગ તે તે અંશે ભાવ પ્રત્યાખ્યાન છે.
પડાવશ્યક દરરેજ કરવાં જોઈએ. દુનિયામાં જ ધાર્મિક આવશ્યક ફેલાવે કરવાથી મનુષ્યના આચાર અને વિચારોની ઉત્તમતા થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. ષડાવશ્યકને ભાવાર્થ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને તેના રૂપે આત્માનું પરિણમન કરવાની જરૂર છે. તતુ અને અમૃત કિયાવડે ષડાવશ્યકની સાધના કરવાથી અનેક કુવિચાર અને અશુભાચારને નાશ થાય છે. દરેક આવશ્યક સંબંધીમાં પિતાને આત્મા કેવી પ્રવૃત્તિ કરે છે તેને વિચાર કરીને જે જે ભૂલે થતી હોય તેને પરિહાર કર જોઈએ. અનેક આગમને અભ્યાસ કરીને છ આવશ્યકની આરાધના કરવી જોઈએ. છ આવશ્યક એ સત્ય સંધ્યા છે. મનુષ્યએ પ્રાત:કાલે અને સંધ્યાકાલે ષડાવશ્યકરૂપ સંધ્યા કરવી જોઈએ. રાગદ્વેષને જીતવાને ઉઠેલા મનુષ્યને આવી સંધ્યાકરણીય છે. છ આવશ્યકવડે પિતાની શુદ્ધતા
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩ પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ષડાવશ્યક અર્થ સમજીને વાસ્તવિક રીતે ષડાવશ્યક કરવામાં આવે તે પિતાની જીંદગી સુધરી જાય અને તેને અનુભવ પિતાને આવ્યા વિના રહે નહિ. જ્ઞાનીઓ અનુભવ કરીને તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધી શકે છે. લોકેત્તર ભાવાવશ્યકનું સ્વરૂપ કહ્યું છે તેને વિદ્વાનોએ પરિપૂર્ણ વિચાર કરીને તમને તણે તન્મય થઈ તે વેશ્યાવાળા થઈ ભાવાવશ્યકની આરાધના કરવી. દ્રવ્ય તે ભાવને પ્રગટ કરવા માટે છે. ભાવાવશ્યકને પ્રગટાવે તે દ્રવ્યાવશ્યક અવધવું અને જે ભાવાવશ્યકને પ્રગટાવે નહિ તે દ્રવ્યાવશ્યક ગણાય નહિ. આવશ્યકના ઉદ્દેશ અને સમુદ્દેશ વિચારે મનન કરવા એગ્ય અને આચરવા ગ્ય છે. ગાડરીયા પ્રવાહની પેઠે જે ષડાવશ્યકને સમજ્યા વિના શબ્દમાત્રથી કરણ કરી જતા હોય તેઓને વાસ્તવિક આવશ્યકની આરાધના સમ્મુખ કરવા તેમની ઓઘ શ્રદ્ધાને નાશ ન કરતાં તેઓને આવશ્યકના ખરા પરમાર્થ સમ્મુખ કરીને તેઓને આગળ ચડાવવા જોઈએ. શ્રી વીરપ્રભુએ લેકેત્તર આવશ્યકનું સ્વરૂપ દુનિયામાં મનુષ્યના કલ્યાણ માટે પ્રરૂપ્યું છે તેની અત્યંત મહત્તા છે. ધન્ય છે એ વીરપ્રભુના ઉપદેશને.
એ છ આવશ્યક કરવાના ઉચ્ચ ઉદેશના સદ્દવિચારેનું ગુરૂગમદ્વારા સ્વરૂપ અવધ્ય અને આદેય છે. વ્યવહાર અને નિશ્ચયતઃ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે ષડાવશ્યક ધર્મકર્મને દરરોજ બે વખત કરવાની સ્વફરજને અદા કરી આમેન્નતિ વિશુદ્ધિકમમાં સ્થિર રહેવું જોઈએ. ષડાવશ્યકર્મોના જ્ઞાનપૂર્વક કઈ પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે તે તે જ્ઞાનદર્શન ચારિત્ર અને વીર્યગુણની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેને અનુભવ સ્વયં કરી શકે છે. આવશ્યક ધર્મકર્મ પ્રવૃત્તિને પ્રવર્તાવવાનાં મૂલ પ્રજને કયાં કયાં છે અને તે કઈ દષ્ટિએ આદેય છે તે પ્રથમ અવબોધીને જે મનુષ્ય પડાવશ્યકકર્મ યેગના
ગીઓ બને છે તેઓ આત્માના વાસ્તવિક જ્ઞાનાદિક ગુણેની પ્રગતિમાં વિઘુગે આગળ વધે છે. પડાવશ્યક કર્મોના આન્તરિક ગર્ભમાં અવતરીને તેનું સપ્રોજન વાસ્તવિક સ્વરૂપ વિલેકવામાં આવે
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
તે અખિલ વિશ્વમાં ધર્મસામ્રાજ્યપ્રગતિકરષ્ટિએ ષડાવશ્યક ધર્મકર્મનું આચરણ કરવાને પ્રત્યેક ધર્મધારક મનુષ્ય પ્રયત્નશીલ બની શકે. સદ્દવિચારભાવનાદૃષ્ટિએ અખિલવિશ્વમાં સર્વત્ર મનુષ્યેામાં ષડાવશ્યક ધર્મકર્મ પ્રવર્તી શકે તેમ છે. ભાવનાદષ્ટિએ ષડાવશ્યક ધર્મકર્મનું અત્યંત મહાન વ્યાપકસ્વરૂપ છે તેથી તેની ઉદારતાને લાભ ખરેખર વિશ્વવતિ પ્રત્યેક મનુષ્ય ગ્રહણ કરે એવી ઉદાર ચાગિક આવશ્યક પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાની જરૂર છે. ષડાવશ્યકના સદ્દવિચારાને અને વાસ્તવિક મતભેદવિનાના ઉદાર આચારાને વિશ્વમાં સર્વત્ર પ્રસારવાની જે પ્રવૃત્તિ છે તે અવશ્ય આદરવા ચેાગ્ય છે. તે આવશ્યકકર્મ પ્રવૃત્તિને યથાશક્તિ સ્વાધિકારે ફરજ માનીને આદરવી જોઇએ. વિરતિધર ગૃહસ્થાએ અને ત્યાગિઓએ ધાર્મિકષડાવશ્યક કર્માને પ્રતિદિન સેવવાં જોઈએ અને તદ્નારા આત્માની ઉચ્ચતામાં સર્વ વિશ્વવતિ મનુષ્યેાને સાહાચ્ચી થવું જોઈએ. જે જે અંશે દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવે સ્વસ્વાધિકાર પ્રમાણે ધાર્મિક ષડાવશ્યકકર્મોને જ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય સેવાય છે, તે તે અંશે આત્માની પરમાત્મતા પ્રગટાવવામાં પ્રગતિ કરી શકાય છે.
અવતરણઃ–આવશ્યક ધર્મકાર્યની કર્તવ્યતા દર્શાવ્યા બાદ હવે સત્કાર્ય કરવાને સાત્વિક્તાયુક્ત સ્પષ્ટરીત્યા કેણુ ચેાગ્ય છે તેનું લક્ષ્યપૂર્વક વાસ્તવિક સ્વરૂપ દર્શાવાય છે.
श्लोकाः ज्ञानीस्थिराशयीशान्तः खेदादिदोषवर्जितः । अहंवृत्त्यादिनिर्मुक्तः सत्कार्यं कर्तुमर्हति ॥ २२ ॥ यच्चित्तन्नवाचायां यद्वाचितन्नचेतसि । यस्यसमन्दवीर्यः सः कर्मकर्तुनही श्वरः ॥ २३ ॥ यच्चित्तेतत्क्रियायां वै तदाचियस्यजायते । सोऽर्हति सत्क्रियां कर्तुमुदारो यः सदाशयः ॥ २४ ॥
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ किंकिंकजुसमर्थोहं जानातिनैवमाहतः । संदिग्धास्वमतिः कार्ये तस्यकार्येन योग्यता ॥२५॥ धीरोवीरो विवेकीयः पूर्णोत्साहीसदोद्यमी । कार्यस्यपरितोजाता तस्यकर्मणि योग्यता ॥ २६ ॥
શબ્દાર્થ –જ્ઞાની, થિરાશયી, શાન્ત, બેદાદિદોષવજિત, અને અહંવત્યાદિનિમુક્ત એ મનુષ્ય વ્યાવહારિક તથા ધાર્મિક આવશ્યક સત્કાર્ય કરવાને ગ્ય છે. જે જેના ચિત્તમાં છે તે તેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના ચિત્તમાં નથી તે મન્દ વીર્ય મનુષ્ય, સત્કાર્ય કરવાને સમર્થ નથી. જે જેના ચિત્તમાં છે તે જેના આચારમાં છે અને જે પ્રવૃત્તિમાં છે તે જેની વાણીમાં છે તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સત્કાર્ય ક્રિયા કરવાને એગ્ય ઠરે છે. હું શું શું કરવાને સમર્થ છે? તે જે મેહથી જાણી શકતું નથી અને જેની કાર્યમાં સ્વમતિ શંકાવાળી રહે છે તેની કાર્યમાં એગ્યતા નથી, અર્થાત તે કાર્ય કરવાને લાયક નથી. જે ધીર, વીર, વિવેકી, પૂત્સાહી અને સદેદ્યમી છે અને જે જે જે કાર્ય કરવાનું હોય છે તેની ચારે બાજુને જ્ઞાતા છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. - ભાવાર્થ-હવે આ બાબતનું કિંચિત્ વિશેષ વર્ણન કરવામાં આવે છે. કર્મવેગને અધિકારી પ્રથમ તે જ્ઞાની ઠરે છે. ઘઢમં નાતોથા “પ્રથમંજ્ઞાનં તતોદ્રા.” પહેલું જ્ઞાન અને પશ્ચાત્ દયા ઈત્યાદિ સર્વજ્ઞ વાણુથી એમ અવબોધાઈ શકે છે કે જ્ઞાન વિના કેઈ પણ કાર્ય કરવાની યેગ્યતા સંપ્રાપ્ત થઈ શકતી નથી. સર્વ પ્રકારની ક્રિયાઓનું સર્વ પ્રકારનું જ્ઞાન થતાંજ ક્રિયાની એગ્યતા સિદ્ધ થાય છે. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં અન્ય અને અજ્ઞાનની પેઠે પ્રવૃત્તિ કરતાં કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જે મનુષ્ય જ્ઞાની છે તે કાર્ય કરવાને અધિકારી ઠરી શકે છે. વ્યાવહારિકસ્થિતિ પ્રગતિમાં અને ધાર્મિક સ્થિતિ પ્રગતિમાં જ્ઞાન વિના એક ક્ષણમાત્ર પણ પ્રવર્તી શકાય નહિ, કારણ કે જ્ઞાન વિના કેઈ
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ પણ દેશ, સમાજ, સંઘ અને વ્યક્તિની પ્રગતિ થએલી અનુભવવામાં આવી શકતી નથી. જે દેશ વિદ્યાજ્ઞાનમાં આગળ છે તે સર્વ બાબતેની પ્રગતિમાં અગ્રગણ્ય હોય છે અથવા થાય છે. અભયકુમારાદિઓએ જ્ઞાનવડે સ્વાધિકાગ્યકાર્યમાં વિજય મેળવ્યું હતું. યદા આર્યદેશ વિદ્યાન્નતિમાં સર્વ દેશે કરતાં અગ્રગણ્ય હતું, ત્યારે આર્યદેશના મનુષ્ય સર્વ પ્રકારે ઉન્નતદશામાં હતા. આર્યાવર્તમાં જે જે ધર્મે સર્વત્ર વ્યાપક થયા હતા તે તે સમયે તે ધર્મના મનુષ્ય વિદ્યાજ્ઞાનમાં પરિપૂર્ણપ્રગતિએ પહોંચ્યા હતા. જ્ઞાનવિના કર્મયોગીની પદવી પ્રાપ્ત કરવી એ આકાશકુસુમવત્ અવધવું. જ્ઞાન એ આત્માની વાસ્તવિક શકિત છે તેથી મનુષ્ય ત્રણ ભુવનને અધિપતિ બનવાની યેગ્યકાર્ય પ્રવૃત્તિને કરી શકે છે. પાર્વીય અને પાશ્ચાત્ય દેશીયમનુષ્ય યદા યદા જ્ઞાનમાર્ગમાં પ્રખર વિહાર કરે છે ત્યારે તેઓ આત્મોન્નતિકારક અનેકધા કર્મયોગમંત્રતંત્રયોને પ્રાપ્ત કરી વિશ્વના સ્થલળ્યાવહારિક ધર્મકર્મસામ્રાજ્યમાં સ્વનામની ખ્યાતિને ચિરંજીવી બનાવી શકે છે. પરસ્પર નાનાદેશીય અનેકધા ધર્મકર્મ પ્રગતિ સમયમાં જ્ઞાનપૂર્વક ગ્રાહ્મવિચિત્રકરણયકોને પ્રવૃત્તિમાર્ગને માન આપી કર્તવ્યની આવશ્યકતા સ્વીકારી જેએ ક્ષણમાત્ર પણ પ્રમત્ત બનતા નથી તેઓ વિશ્વબ્રહ્માંડની અમુક વ્યક્તિ અને સમાજ તરીકે સ્વાસ્તિત્વસંરક્ષાકારક પ્રગતિ તથા સ્વજીવનસ્વાતંત્ર્ય વિચારનું અસ્તિત્વ સંરક્ષાકારકયોગ્ય પ્રગતિ કરવા શક્તિમાન થાય છે. અએવ સ્વપિંડ જીવનમાં શ્વાસેલ્ફીસ પ્રાણવત્ આવશ્યકજ્ઞાનને અવધી પ્રત્યેક કર્મયેગીએ ક્ષણે ક્ષણે અભિનવજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્મયેગના અધિકારી બનવું જોઈએ. જ્ઞાની વાસ્તવિકરીત્યા કર્મવેગને આચરવા શક્તિમાન થાય છે તેથી કર્મના અધિકારી બનવા માટે જ્ઞાનની પરિપૂર્ણ ઉપયોગિતાને નિશ્ચય કરી જ્ઞાનીનું પ્રથમ ગ્રહણ કર્યું છે. જે જ્ઞાની હોય છે તે સ્થિરાશયી બની શકે છે. જેના આશયે રિથર રહેતા નથી તે ક્ષણિક આશયી કથાય છે. સિથિર પ્રજ્ઞાવડે સ્થિરાશય કર્યા વિના કદાપિ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં સ્થિર રહી શકાતું નથી. જેના અસ્થિર આશયે છે તેની પ્રવૃત્તિમાં પણ ક્ષણિકતા તથા અસ્થિરતા રહે
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭ વાથી લક્ષ્મીભૂત પ્રારંભિત કાર્યને વચમાંથી ત્યજી દે છે અથવા પ્રારંભિત કાર્યને ત્યાગ કરી અસ્થિરાશયને અન્ય કાર્યની પ્રવૃત્તિ કરીને પુનઃ તેમાંથી પણ ભ્રષ્ટ થઈ અન્ય કાર્ય પ્રારંભી ઉભયભ્રષ્ટદશા સમ સ્વપ્રવૃત્તિને કરે છે. અનેક પ્રકારના સાનુકુલ વા પ્રતિકુલ સંયેગમાં સ્થિર પ્રજ્ઞાવડે સ્થિરાશય કર્યાવિના ગમે તે પક્ષ પ્રતિ ઢળી જવાનું ગમેતે મનુષ્યને થાય છે. ચેડા મહારાજે યુદ્ધના ચરમભાગ પર્યન્ત સ્વાશયને સ્થિર કર્યો હતે, તેથી તેમના ક્ષાકર્મની પ્રશંસા ખરેખર ઈન્દ્રાદિકેએ કરી હતી. મહારાણા પ્રતાપ અને શિવાજીએ સ્વસિથરાશયથી છેવટે અતિમ સાધ્યબિન્દુ સિદ્ધ કર્યું હતું. ધન્નાકુમારે અનશનવ્રત પ્રસંગે સ્વપ્રતિજ્ઞાના સ્થિરાશયને સર નહિ તેથી તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થતાં તેમણે સ્વર્ગગમન કર્યું હતું. જ્ઞાની હોય તે પણ અમુક કાર્ય કરતાં સ્થિરાશય વિના એક ક્ષણ માત્ર ઉભું રહી શકાય તેમ નથી. સર્વ કાર્ય કરવામાં જે આશયથી સાધ્યબિન્દુ ધાર્યું હોય તે આશયેનું એકસરખી રીતે પ્રવહન થતું હોય છે તેજ કાર્યની સિદ્ધિમાં પ્રખ્યાતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી હેમચંદ્રપ્રભુએ સ્થિરાશયી બની ગુર્જરદેશનુપતિ કુમારપાલને જૈન બનાવ્યું હતું. જેના આશયે ઉચ્ચ અને સ્થિર છે તેની વચન અને કાયાની પ્રવૃત્તિ પણ ઉચ્ચ અને સ્થિર થાય છે. અમુક જ્ઞાની મનુષ્ય સ્વકર્તવ્યકાર્યમાં વિજ્યશ્રી પ્રાપ્ત કરશે વા નહિ કરે? તે પ્રશ્નને ઉત્તર સ્થિરાશના જ્ઞાનથી આપી શકાય છે. જેના આશય ક્ષણે ક્ષણે બદલાતા હોય તે મનુષ્ય ગમે તે જ્ઞાની હેય તથાપિ તે વિશ્વમાં કોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકતું નથી. અએવ સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યોને કરવામાં સ્થિરાશયની અત્યંત આવશ્યક્તા છે એમ પ્રત્યેકમનુષ્ય નિશ્ચય કરીને સ્થિરાશયી બનવું જોઈએ. જન અને વિતરાય એ બેગુણવડે મનુષ્ય યુક્ત હોય છે તે પણ તેને અન્યગુણેની કર્મપ્રવૃત્તિમાં જરૂર પડે છે. જ્ઞાન અને થિરા મનુષ્ય યદિ શાન્ત હોય છે તે જ તે કાર્યની સિદ્ધિમાં આગળ વધી શકે છે. જ્ઞાન હોય અને સ્થિરાશય હોય તે પણ ક્રોધાદિકને ઉપશમાવીને શક્તિ પ્રાપ્ત કર્યા વિના પ્રત્યેક કર્મ કરતાં અનેક પ્રતિકુલ મનુષ્યના
૧૮
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
પ્રસંગે કાર્યના વિજયરંગમાં ભંગ પડવાને સંભવ ઉઠે છે. કેધાદિક કષાયોને શાન્ત કર્યા વિના જે કાર્યને જ્ઞાન તથા સ્થિરાશયપૂર્વક સિદ્ધ કરવા ધાર્યું હોય છે તેમાં અનેક વિને ઉપસ્થિત થાય છે. શાન્ત મનુષ્ય પોતાની મન, વાણી અને કાયાની ચેષ્ટાપર કાબુ મેળવી શાન્તિપૂર્વક પ્રત્યેક કાર્યને પાર પાડવામાં વિજયશાલી બને છે. અશાન્તિથી પ્રારંભિતકોમાં ક્રોધાદિક દેશે અનેક શત્રુઓ પ્રગટાવી શકાય છે અને શાન્તિપૂર્વક કાર્યો કરવાની ટેવથી શત્રુઓને પણ મિત્ર બનાવીને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. ક્રોધાદિકની તીવ્ર લાગણીઓને શાન્ત કર્યા વિના મગજની સમતલતા સાચવી શકાતી નથી અને મગજની સમતલતા રાખ્યા વિના સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિષમસંગોને જીતી શકાતા નથી. આત્મબલને ફેરવ્યા વિના શાન્તિપૂર્વક કાર્ય કરવાની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી, અતએ આત્મબલ ફેરવીને પ્રત્યેક કાર્યને શાન્તિપૂર્વક કરવાથી તે કાર્ય ત્વરિત સિદ્ધ થાય છે. શાન્તમનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયેગી બને છે અને તે આત્માપર આવતાં આવરણને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિમાં વિજયવર માલને પ્રાપ્ત કરે છે, અતએ શાન્ત એ વિશેષણ ઉપગી તરીકે અવબોધવું. જે મનુષ્યોએ ભૂતકાળમાં આ વિશ્વમાં અપૂર્વ મહતકાર્યો કર્યા હતાં તેઓ અત્યત શાન્ત હતા. ભીષ્મપિતામહ અને અર્જુન વગેરે કર્મયોગીઓ સ્વીકાર્યપ્રવૃત્તિમાં મનવચન અને કાયાથી શાન્તિનું સેવન કરતા હતા. નેપોલીયન બોનાપાર્ટ વગેરે ક્ષાત્રવીરકર્મયેગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાતિપૂર્વક કાર્ય કરતા હતા અને તેથી તેઓ બારીક મામલામાં પણ અનેક પ્રાસંગિકયુક્તિપ્રયુક્તિને શોધી કહાડતા હતા. શાન્તતાના બળે બાહ્ય પ્રસંગેની મનપર અસર ન થવા દેવાથી અને કોધાદિક કષાની મનપર અસર ન થવા દેવાથી કાર્યસિદ્ધિ કરી શકાય છે. શાન્તપણાથી જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં જનાઓ પૂર્વક સુવ્યવસ્થિત સામગ્રીઓ ભેગી કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વમાં પૂર્વે જે જે વીરપુરૂષે થયા તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં અપૂર્વ શાન્તિને સેવી હતી એમ તેઓના ઐતિહાસિક ચરિતપરથી અવબોધાય છે. જે મનુષ્ય આત્મ
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ બળમાં પ્રગતિયુક્ત હોય છે તેઓ શાન્ત થઈ શકે છે, પરંતુ જેઓ કે ધાદિક કષાયથી જીતાયલા હોય છે તેઓ કષાયની અસરથી મનવચનકાયાના
ગમાં અશાતિ પ્રગટાવે છે. તેઓ ખરા કાર્યપ્રસંગે જે જે કાર્ય કરવાનાં હોય છે, અને જે જે રીતિએ જે જે કાર્યપ્રવૃત્તિમાં દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે વર્તવાનું હોય છે તેમાં તેઓ બરાબર સંપ્રવર્તી શકતા નથી. આ વિશ્વ કદાપિ બધું સામું પડે તે પણ તેથી મનમાં અંશમાત્ર સંક્ષોભ ન થાય એવી વૈગિકશાન્તિયુક્ત થઈને પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. બાદાની અશાનિતના ચારે તરફના મહાતાપની મધ્યમાં રહીને અને આન્તરિક શાન્તિથી વતીને જ્યારે કાર્ય કરવાની કસોટીમાંથી પસાર થવાય છે ત્યારે કર્મવેગની ઉચ્ચઉચ્ચભૂમિકાઓમાં પ્રવેશ થતું જાય છે. જે મનુષ્ય કાર્ય કરતી વેળાએ સ્થિરાશયપૂર્વક શાન્તિ ધારણ કરી શકે છે તેની દશા તીવ્ર રહે છે અને તેના પ્રતાપે તે પ્રમાદદશામાં ન ફસાતાં સ્વાધિકાર સુરજની સિદ્ધિ કરી શકે છે. નામરૂપના પ્રપંચમાં અહંવૃજ્યાદિભાવે જેઓ મરીને આત્મજ્ઞાનવેગે પુનર્જન્મ પામેલા છે તેઓ નામરૂપની વૃત્તિથી મરેલા હોવાથી કાર્ય કરતી વખતે મનની શાન્તિ સંરક્ષવા શક્તિમાન થાય છે. શાન્ત મનુષ્ય જેમ કાર્ય કરવાને લાયક ઠરે છે તેમ વિશેષાર્ષિત મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાન થાય છે. ખેદ, ભય, અને દ્વેષાદિ દેના નાશ વિના સત્ય શાન્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. અતએ કેઈપણ કાર્ય કરતાં ખેદ, ભય, અને દ્વેષને અભાવ રહે જોઈએ. કોઈપણ મનુષ્ય કેઈ સ્વાધિકારગ્ય કાર્ય કરતાં પ્રવૃત્તિમાં થાકી ગ્લાનિ પામી ખેદ, ભય અને શકને ધારણ કરે છે તે કાર્ય કરવાનેગ્ય થતું નથી. કેઈપણ કાર્યની પ્રવૃત્તિ કરતાં ખેદ તે જ ન જોઈએ. ખેદ કરવાથી આત્મશક્તિચેની હાનિ થાય છે. યથાશક્તિએ કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ પરંતુ તેના ફલની અપ્રાપ્તિ પરત્વે ખેદ ન થવું જોઈએ. જે મનુષ્યો કાર્યકલની આશાઓથી નિઃસંગ થઈને સ્વફરજને અદા કરવાની દષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓને શુભાશુભ પરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતું નથી. કેઈપણ કાર્ય કરતાં ભય ન થવું જોઈએ. આત્માવિના અન્ય વસ્તુઓથી પિતાને કદાપિ નાશ
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
થયે નથી, તે નથી અને કદાપિ થશે નહિ એ પરપૂિર્ણ આનુભવિક નિશ્ચય થયા વિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશવિના બાકી જે જે આ ત્માને કાયાદિને સંગ થએલે છે તેનું મમત્વ ટળ્યા વિના કદાપિ ભયવાસનાને નાશ થતું નથી. બાહ્ય શરીરાદિનું મમત્વવિના તેઓનું ઉપગિવ અવધી અનેક ઉપાયોએ કાયાનું સંરક્ષણ કરવું એ સ્વફરજ છે પરંતુ બાહ્યમાં મનાએલી પ્રતિષ્ઠા, કીર્તિ, અને માન્યતા વગેરેમાંથી સંપૂર્ણરીત્યા અહંમમત્વ ટાળ્યા વિના કદાપિ ભયવાસનાને સર્વથા જય કરી શકાતું નથી. બાહ્યથી શારીરિકાદિનું અનેક ઉપાએ સંરક્ષણ કરવું અને અન્તમાં ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એજ નિર્ભયતાનું ખરું લક્ષણ છે. અનેક રોગો આદિનાશકારકહેતુઓથી શરીરાદિનું સંરક્ષણ કરવાથી કંઈ ભય ગણાતે નથી. ખરેખર ભયને અન્તરમાં ઉત્પન્ન થાય છે. મનમાં ભયના પરિણમને ઉત્પન્ન થતેજ વારવાથી કાર્ય કરવાની ચેતા સંપ્રાપ્ત કરી શકાય છે. કાર્યની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામ જોઇએ. સ્વફરજને અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મયોગી છે. જે મનુષ્ય હદયમાં કોઈ પણ પ્રકારના ભયને ધારણ કરતું નથી તે “દંપત્તામવા વાર્થ સાયમની દશાની ઉચ્ચતા પામીને કાર્ય કરવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાર્યની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દે એ આત્મપુરૂષાર્થના ક્ષયપ્રતિ મહાકાલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુષ્ય કેઈ પણ જાતના ભયને સેવ નથી અને ફક્ત સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્માવિના અન્યને દેખતે નથી તે ખરેખર કાર્યગી થાય છે. અનેક દુશ્મને રહામાં આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હોય અને સ્વીકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ આવેલી હોય તે પણ સ્વાત્માને નિર્ભયધારી મૃત્યુ આદિથી જે ભય ન પામતાં સ્વફરજને સમભાવે અદા કરે છે તે કર્મવીરચગીના ચરણકમલને દેવતાએ પૂજે છે. વિક્રમ રાજાએ યદિ સ્વકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હતો તે તે સ્વનામને વિશ્વમાં
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
સંવત ચલાવી શકતા નહિ. ઈશુ ક્રાઈસ્ટે યદિ શૈલીપર આરોહણ કરતાં ભયને ધારણ કર્યો હોત અને દીનતા દાખવી હોત તે પિતાના નામને સન ચલાવી શકતા નહિ. શ્રી મહાવીર પ્રભુએ દેવતા, મનુષ્ય અને તિર્યથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પામી તીર્થંકર પદથી વિભૂષિત થઈ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એજ વસ્તુતઃ સેવવા યોગ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહાય મળતી નથી. નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે. પરન્તુ ભયભીત મનુષ્યનું સ્વકાર્ય કરતાં જીવવું પણ અશ્રેયસ્કર છે. જે મનુષ્ય કઈ પણ કાર્ય કરતાં મૃત્યુ, પ્રાણ, અને કીતિ વગેરેની સ્પૃહા રાખતું નથી અને સ્વીકાર્યપ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનું જીવવું વસ્તુતઃ ઉપાગી છે. આત્મા વિનાની પરવસ્તુમાં યદિ અહેમમત્વની વાસના હોય છે તેજ ભય સંજ્ઞાના અધીન થવાય છે, પરંતુ જે કર્મયોગીઓએ પરવસ્તુવડે જીવવું તે બ્રાન્તિ છે એવું માનીને ગબળે, અને જ્ઞાનબળે, ભયની વાસનાને સર્વથા ક્ષય કર્યો છે તેઓજ વાસ્તવિકનિયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને કર્મયોગના અતિમહત્વપદમાં પ્રવેશ કરી નિર્લેપચેગ્યતાને પ્રાપ્ત કરી શકે છે. જે જે અંશે આત્મજ્ઞાની વિર મનુષ્ય નિર્ભય થાય છે તે તે અંશે તે કાર્યકરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમાં યોગ્ય થતું જાય છે. જે મનુષ્ય કાર્ય કરવામાં નિર્ભય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા શ્રેષને પણ ત્યાજ્ય કરવા શક્તિમાન થાય છે. જેને કોઈનાથી ભય નથી તેને કેઈના પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. ભય-દ્વેષને પરસ્પર નિકટ સંબંધ છે. જ્યારે પરવસ્તુઓદ્વારા આત્માને ભય રહેતું નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. જ્યારે પોતાનું અહિત કરવા અન્ય મનુષ્ય સમર્થ નથી એમ દઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે અન્ય છેપર દ્વેષ થતું નથી. ખેદ–ભય અને દ્વેષથી આત્માનું વીર્ય ટળી જાય છે અને પ્રારંભિત કાર્યમાં યથાયોગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શક્તિને પ્રકટ થતાંજ ક્ષય કરનાર, ભય-ખેદ અને દ્વેષ છે. શ્રેષના પરિણામથી ગમે તે કર્મયોગીવર પણ સહસ
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
મુખવિનિપાતદશાને પામી સ્વકર્તવ્ય કાર્યકરજથી ભ્રષ્ટ થઈ અવનતિ માર્ગમાં પ્રવેશ કરે છે. ભય, ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકારે હે મનુષ્ય!! કર્મયોગની ગ્યતા પ્રાપ્ત કર. હે સુજ્ઞ માનવ! હારી કર્તવ્ય કાર્યફરજ બજાવતાં બાહ્ય પ્રાણદિને નાશ કદાપિ થાય તથાપિ તું મરણ પામીને ઉચ્ચદશામાં પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ બધી ભય, ખેદ અને દ્વેષાદિક વજિત થઈ કર્મયોગને અધિકારી થા. જે મનુષ્ય અહંવૃત્યાદિનિર્મુક્ત હોય છે તે જ ખેદાદિષવજિત થઈ કાર્ય કરવાને લાયક ઠરે છે. અએવ હું વૃn નિપુ. એવા વિશેષણની ઉપગિતા સિદ્ધ ઠરે છે. અહંવૃત્તિ, મમત્તવવૃત્તિ, અને કામવૃત્તિ આદિ અનેક પ્રકારની વૃત્તિને જેણે ઉપશમાવી છે તે સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિ ફરજને અધિકારી બને છે. વૃત્તિદષ્ટિએ કથીએ તે વૃત્તિ એજ સંસાર છે. જ્યાં અહંમમત્વાદિત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યાં સંસાર સામ્રાજ્ય પ્રવર્તે છે એવું અવબોધીને વૃત્તિથી નિર્મુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. જે આત્મજ્ઞાની છે તે અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિને નાશ કરવા પ્રયત્ન કરી શકે છે. અહંમમત્વવૃત્તિ સેવક મનુષ્ય વાસ્તવિક કાર્ય કરવાના અધિકારને પ્રાપ્ત કરી શક્તા નથી. અહં અને મમત્વવૃત્તિધારક, સ્વ
ગ્ય કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક મનુષ્યની સાથે કલેશ કરે છે અને તે જ્યાં નિર્લેપ રહેવાનું હોય છે ત્યાંજ તે બંધાય છે. અતએ સ્વકાર્ચપ્રવૃત્તિની ફરજ અદા કરતાં અહંભાવવૃત્તિને ધારણ કરવાની કઈ પણ રીતે આવશ્યક્તા સિદ્ધ કરતી નથી. જ્યાં સુધી અજ્ઞાન મોહ છે તાવતુ અહંમમત્વવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, પરંતુ આત્મજ્ઞાન થતાં પરવસ્તુઓમાં અહેમમત્વ પરિણામને ધારણ કરે એ બ્રાન્તિરૂપ લાગે છે અને તેથી તેને સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. આત્મપ્રકાશ ગ્રન્થમાં અહંવૃત્તિ સંબંધી વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે તેથી વિસ્તારાથએ અહંવૃત્તિ સંબંધી વિશેષ વિવેચન શ્રી આત્મપ્રકાશ ગ્રન્થમાં અવલેકવું. અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિથી નિર્મુક્ત મનુષ્ય કઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતાં બંધાતું નથી. તે મનુષ્ય જીવન્મુક્તદશાને અધિકારી બની સ્વપરની યથાગ્ય
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
કાર્ય પ્રવૃત્તિ ફરજમાં નિયુક્ત જગત સંબંધી ઉપગ્રહ લેણુ દેવાથી મુક્ત થાય છે. અહંમમત્વવૃત્તિથી બદ્ધ મનુષ્ય બાહાથી અક્રિય છતાં અન્તમાંરાગાદિથી સક્રિય છે. તે બાહ્યથી નિર્લેપ છતાં અન્તરથી સલેપ છે. તે બાહાથી અકર્ત. અભક્તા છતાં અતથી કર્તાક્તા છે અને તે બાહ્યથી સશક્ત છતાં અન્તથી અશકત છે એમ પ્રાધવું. અહંમમત્વવૃત્તિથી મુક્ત થએલ મનુષ્ય વસ્તુતઃ અધિકાર પરત્વે સ્વકાર્ય પ્રવૃત્તિને કરતે છતે સર્જાઈ છે. તે બાહ્ય વસ્તુઓને ભેગવતે છતે મો છે. તે બાહાથી સલેપ છતાં અન્તરથી નિર્લેપ છે અને બાહ્યથી સક્રિય છતાં આન્તરિક દષ્ટિએ અક્રિય છે એમ અવધારવું. અહંવૃત્યાદિથી જેમ જેમ મુક્તત્વ થાય છે તેમ તેમ આન્તરિક નિસંગ દશાની વિશેષતઃ પ્રાપ્તિ થાય છે અને તેથી લોકિક તથા ધાર્મિક વ્યવહાર દશાગ્ય સ્વફરજ અદા કરવાની કર્મભેગીની ઉચ્ચ દશા સંપ્રાપ્ત થાય છે. તથા તેથી ભરતનૃપતિની પેઠે કર્મગ દશાને પ્રાપ્ત કરી શકાય છે. ૩rશ્વરવિનિક્રારા જેણે પ્રાપ્ત કરી છે તેને સ્વદશાને અનુભવ થાય છે, પરંતુ તે બાબતને અન્યને અનુભવ થઈ શકતું નથી. વસ્તુતઃ અહંવત્યાદિનિર્મુક્તત્વ જેને પ્રકટયું છે તે પરાભિપ્રાયના સર્ટીફીકેટની આશા રાખ્યા વિના સ્વરોગ્ય આવશ્યકકાર્યપ્રવૃત્તિની ફરજને અદા કરે છે અને તે આત્માની અનન્તશક્તિયાની અનન્તતામાં સમાઈ જાય છે. આકાશ જેમ નિર્લેપ અને જન્મ જરા મૃત્યુના સંબંધથી નિબંધ છે તેમ જે આત્મા, રાગદ્વેષાદિ વૃત્તિથી મુક્ત થઈને સ્વયેગ્ય પ્રાપ્ત કર્તવ્ય ફરજને અદા કરે છે તે આકાશની પેઠે નિર્લેપ નિબંધ થાય છે. રાગદ્વેષાદિવૃત્તિથી વિરામ પામનારાએ જે કંઈ કાર્ય કરે છે તે આવશ્યકકાર્ય ફરજને અનુસરી કરે છે તેથી તેઓ કર્મચાગ શિલના અન્તિમ નિલપાનન્દમય શિખર પર વિરાજે છે. કર્મ કરવાને ઉપર્યુકત કદ્વારા ચેગ્યમનુષ્યનું વિવેચન કરી હવે કર્મ કરવાને અગ્ય એવા મનુષ્યનું વિવેચન કરાય છે. જેના જે મનમાં છે તે જેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના મનમાં નથી અને ઉપલક્ષણથી જે મનમાં છે તે આચરણમાં નથી એ મનુષ્ય સ્વકર્તવ્ય કાર્ય કરવાને અગ્ય કરે છે. વિરે વાર જિયાયાં જ
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
આધૂનામે વસા. સાધુ પુરૂષને મનમાં-વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરૂષોને મનમાં-વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન વાણી અને ક્રિયામાં એક રૂપતા નથી તે મન્દ વીર્યવાન મનુષ્ય છે. મન્દવીર્યધારક મનુષ્ય ચિંતવે છે કંઇ અને મેલે છે કંઈ, તથા કરે છે ક ઇ. કપટ-ભય-ક્લેશ અને સ્વાર્થપ્રપંચે મન્ત્રવીર્યધારક મનુષ્ય મન-વચન અને ક્રિયામાં વિષમતાને ધારણ કરી શકે છે તેથી મન્દવીર્યધારકમનુષ્ય, સ્વાધિકારે પ્રાપ્ત કર્તવ્યકાર્ય ફરજને અદા કરવાને શક્તિમાન થતા નથી. મજ્જ. વીર્યધારક અને ખાલ વીર્યધારક મનુષ્ય સ્વાધિકાર ચાગ્ય કાર્યને કરવામાં મન-વચન અને કાયાના યાગથી પશ્ચાત્ રહે છે. પ્રાયઃ મન્ત્ર વીર્યધારક મનુષ્ય મન-વચન અને કાયાના ચેાગની વિષમતાને સેવે છે.
આ સ્વાધિકાર ચાગ્ય કાર્ય કરવાને સમર્થ હાય છે તેઓના મનમાં જે હાય છે તેજ વાણીમાં હોય છે અને તેઓની વાણીમાં જે હાય છે તેજ તેઓની ખાચરણામાં દેખાય છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિમાં કપટ-સ્વાર્થ ચેાગે વિષમતા ઉદ્ભવે છે. “જ્યાં કપટ ત્યાં ચપટ ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેએ કપટને સેવે છે તે તેઓ સ્વાધિકારચેાગ્યકાર્ય કરવાને અધિકારી કરે છે, કારણ કે તેના કપટના વિચારથી અને આચારથી આત્માની શક્તિયાના હાસ થાય છે. જેની મન–વચન અને કાયાની પ્રવૃત્તિ એક સરખી છે, તેઓ સ્વપરનું વાસ્તવિક શ્રેષ્ઠ કરવાના અધિકારી બનવાથી કાર્ય કરવાને અધિકારી ઠરે છે. જેના ચિત્તમાં, વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા છે અને તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સ્વાધિકારચેાગ્ય કાર્ય કરવાને શક્તિમાન થાય છે. જે મનુષ્ય નિર્ભય અને સત્યવાદી છે તે મન વચન અને કાયપ્રવૃત્તિની વિષમતાને સેવતા નથી. તે કદાપિ માહ્યથી સાપેક્ષિક દૃષ્ટિએ તથા અપવાદદ્રષ્ટિએ મન, વચન અને ક્રિયાની વિષમતાને સેવે છે તે પણ તે સદાશયી હાવાથી સાધ્યલક્ષ્યના ઉપયેગી રહી કતૅવ્યકર્મચાગના અધિકારથી ભ્રષ્ટ થતા નથી. જેના સારા આશ છે તેને સદાશય કહેવામાં આવે છે. સદાશય મનુષ્યમાં વિચારેની ઉદારતા ડાય છે. જે મનુષ્ય મન-વચન અને કાયક્તિથી સ્વ તથા
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫ અન્યજની ઉન્નતિ કરવામાં ઉદાર હોય છે તે આત્મભેગી હોવાથી વાસ્તવિક કર્મ કરવાને ગ્ય ઠરે છે. જે મનુષ્ય સર્વ પ્રકારના શ્રેયઃ વિચારમાં ઉદાર હોય છે તે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં સદા ઉદાર રહે છે. સંકુચિતદષ્ટિમાન મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં, શ્રેય કાર્ય પ્રવૃત્તિમાં, સમાજકાર્યપ્રવૃત્તિમાં, સંઘ કાર્યપ્રવૃત્તિમાં, વિદ્યાકાર્યપ્રવૃત્તિમાં અને પરમાર્થકાર્યપ્રવૃત્તિમાં સ્વશકિતને ઉદારપણે વ્યય કરી શકતે નથી તેથી તે કર્તવ્ય કાર્યને વાસ્તવિક અધિકારી સિદ્ધ થઈ શકતે નથી. ઉદાર મનુષ્ય, પ્રત્યેક વ્યાવહારિક લૈકિક તથા કેત્તર ધર્મકાર્યપ્રવૃત્તિમાં સ્વાત્મશક્તિને ઉદારપણે ઉપગ કરી શકે છે તેથી તે કાર્ય કરવામાં અધિકારી ઠરી શકે છે. “કારિતાનાં તુ વસુધા કુટુકવવમ્” એ સૂત્ર પ્રમાણે ઉદાર મનુષ્ય સર્વ શુભ બાબતેમાં મન વચન અને કાયાથી ઉદાર હોય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તેનામાં મલીનતા રહેતી નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તેની સર્વ શુભ શક્તિ ખરેખર ઉદારમાર્ગે વપરાય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે સર્વ પ્રકારની મેટાઈ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં સ્વાર્થી દિવડે સંકેચાતું નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે સ્વકીય તનમન અને ધનને કારણે પ્રસંગે ભેગ આપવા ચૂકતું નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે આત્માની શુભશક્તિના માર્ગોનું ઉદ્દઘાટન કરે છે અને તેમજ સ્વપરોગ્ય સર્વકાર્યપ્રવૃત્તિમાં ઉદાર ભાવથી પ્રવર્તે છે. અએવ ઉદારતા ગુણયુક્ત ઉદારમનુષ્ય, વાસ્તવિક કર્મયોગને માર્ગમાં વિશાલ દષ્ટિથી વિચરે છે અને કર્મવેગના રૂઢિબંધને રૂઢ થએલ સંકુચિતમાર્ગોની વિસ્તારતા કરે છે તથા કર્મયોગીઓને તેમાં પ્રવર્તતાં ઔદાર્યદષ્ટિગે ઔદાર્યને શિખવે છે. ઔદાર્યગુણયુક્તમનુષ્ય, ઉદારભાવનાથી વિશ્વવ્યાપકશ્રેયઃકર્મોગને પ્રાપ્ત કરી શકે છે અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મયોગને પ્રાપ્ત સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્યજીને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મવેગનું ઔદાર્ય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અએવ ઉદારમનુષ્ય, સ્વાધિકાર રોગ્ય પ્રત્યેક કર્મપ્રવૃત્તિને સેવવાને અધિકારી બની શકે છે એમ
૧૮
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ માનવામાં અનુભવ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ઉદારત્વ અને સદાશયત્વ એ બન્ને ઈશ્વરનાં શુભવ્યાપકલક્ષણે છે. ઉદારત્વ અને સદાશયત્વમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે શુભેશ્વરનાં મહાવ્યાપકરૂપને પ્રાપ્ત કરતે જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હોય છે. સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અતએ સદાશયી મનુષ્ય વસ્તુતઃ પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને
ગ્ય ઠરે છે. સદાશથી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાંજ વહે છે. ગમે તે વિશ્વમાં મહાન મનુષ્ય ગણાતે હેય તથાપિ તેના હૃદયમાં યદિ રૂડા આશ નથી રહેતા તે તે આન્તરિકદષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતું નથી. ગમે તેવો વિશ્વમાં લઘુમનુષ્ય ગણતા હોય અને નીચપદપર નિયુક્ત થએલ હોય તથા અન્ય જાદિ વર્ણાશ્રમ ધર્મપ્રમાણે કાર્ય કરનારે હોય, પરંતુ અન્તરમાં યદિ તે રૂડા આશાની ભાવનાઓથી પરિપૂર્ણ ખીલતે હોય તે તે ખરેખર આન્તરિકદષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવધવું. સદાશયવિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાહ્યની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તે પણ આન્તરપ્રગતિથી તે બાહ્યકર્મમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉચ્ચતા–મહત્તા છેજ. મનુષ્ય બહાપ્રગતિમાં ઉચ્ચ હોય તે પણ સદાશયવિના વસ્તુતઃ તે ઉચ્ચ નથી, કારણ કે સદાશય વિનાની કાર્ય પ્રવૃત્તિથી ઉચ્ચતાને પ્રાસાદ ક્ષણમાત્ર સ્થાયી રહી શકે છે. સદાશથી મનુષ્ય ખરેખર આન્તરિકઉચ્ચદ્વવ્યાપકભાવનાથી બાહ્ય સ્થિતિના સ્વાધિકારે ગમે તે કાર્યની પ્રવૃત્તિ કરતે હોય તથાપિ તે સ્વફરજની કર્તવ્ય દિશામાં ગ્ય અધિકારી ઠરી શકે છે. બાહાકર્તવ્યકર્મોમાં આન્તરિકસદાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મ
જીવન જીવી શકાય નહિ. અએવ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાર્ય કરતાં સદાશયત્વને ધારી કર્મયોગની ગ્યતાને સંપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વર્ગની
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સર્વત્ર સદ્ગુણાનાં દ્વાર ખુલ્લાં થાય છે. સદાશયની ભાવનાવડે યુક્ત થઇને કોઇ પણ કાર્ય કરતાં પ્રગતિ માર્ગમાં વિરાધ આવતા નથી. સદાશયથી કરેલું કાર્ય સ્વક્જે ઉત્તમ પ્રગતિને સમર્પે છે. અતએવ સદાશયી મનુષ્યને કાર્યપ્રવૃત્તિના અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવડે સંસાર વ્યવહારયેાગ્ય કર્મપ્રવૃત્તિ કરતાં આન્તરનિર્લેપતાએ સાંસારિક જીવનવહનસાથે પરમાત્મ પદ્મ પ્રાપ્તિમાં અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્માન્નતિના ક્રમમાં વધતા જાય છે અને કર્મપ્રવૃત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવું જોઈએ તે જાણતા નથી, સ્વાધિકાર પ્રમાણે કયાં કયાં કાર્યાં કર્તવ્ય છે? દ્રવ્યક્ષેત્રકાલભાવથી ખાદ્ય અને અન્તર્થી મારી કેવી સ્થિતિ છે ? સાનુકુલ સામગ્રીએ મારી પાસે કઈ કઈ છે ? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર કર્તવ્ય કાર્યોંમાં મુંઝાય છે અને તેમજ જેની મતિ સઢિગ્ધ રહે છે તે કાર્ય કરવાને લાયક નથી. જે મનુષ્ય પાતાના કર્તવ્યકમના અધિકાર જાણી શકતે નથી તે ગમે તે કાર્યમાં પ્રવૃત્તિ કરે તથાપિ તે સંદિગ્ધમતિથી કર્તવ્યકાર્યથી પરા ખ રહે એમ અવમેધવું. જે મનુષ્ય શું શું કર્મ કરવાને હું શક્તિમાન છું એમ પરિતઃ પ્રાપ્તપરિસ્થિતિયાથી અવખાધે છે તે કાર્ય કરવાને ચાગ્ય ઠરે છે. જેની મતિ સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાર્ય કરવામાં મુંઝાતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાર્ય કરવાના અધિકારી બને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમાં નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય બ્યાવહારિકલાકિકકાર્યપ્રવૃત્તિમાં પણ નિશ્ચયતઃ પ્રવર્તે છે. અનિશ્ચય બુદ્ધિથી કોઈ પણ કાર્ય કરવામાં નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચયપૂર્વક કાર્ય પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઇ શકતી નથી. અનિશ્ચય બુદ્ધિમાન્ મનુષ્ય કોઇ પણુ કર્રબ્યકર્મ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી. જે મનુષ્ય, કાર્યપ્રવૃત્તિમાં સંદિગ્ધ મતિને ધારણ કરે છે તેનામાં કાર્ય કરવાનું પૂરતું આત્મબળ ખીલી શકતું નથી.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ અએવ પૂર્વપુરૂએ દ્રઢ નિશ્ચયતઃ કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર એગ્ય છે. કઈ પણ કાર્ય કરવાની નિશ્ચયબુદ્ધિથી આત્મિકબળ ખીલે છે અને શિવાજી તથા પ્રતાપની પેઠે સ્વકાર્યપ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. કાર્ય કરવાની નિશ્ચયબુદ્ધિથી સ્વકર્તવ્ય કાર્ય ફરજમાં પરિપૂર્ણ આત્મભેગ આપી શકાય છે. વનરાજ ચાવડાએ સ્વરાજ્યપ્રાપ્તિ સંબંધી નિશ્ચય બુદ્ધિથી કાર્ય પ્રવૃત્તિ આરંભી હતી તેથી તે અન્ને સ્વરાજ્ય સ્થાપન કર્મપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ સહીને વિજય પામે. સામંતસિંહને સ્વકાર્ય પ્રવૃત્તિમાં આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેતી હતી તેથી તે મારા અને એનું મૂળરાજ સોલંકીએ રાજ્ય લીધું. અકબર, એરંગજેબ અને નાનકસિંહ વગેરેને
સ્વાધિકારગ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેઓ આત્મબળ ખીલવીને સ્વસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં વિજય પામી ઇતિહાસના પાને અમર થયા. નિશ્ચયાત્મક બુદ્ધિવિના કદાપિ આત્મબળ ખીલતું નથી, એમ અનુભવ કરી અવલેકવું. પોતે જે કાર્ય કરે તેમાં સ્વયેગ્યતાને નિશ્ચય ન થવાથી આત્મશ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતું નથી અને તેથી પરિણામ અંતે એ આવે છે કે અહંમમત્વરહિત આત્મભેગપૂર્વક કાર્ય કરી શકાતું નથી. જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે તે દેશની રાજ્યમાં-વ્યાપારમાં–સૈનિકબળમાં–હુન્નરકળામાં–શારીરિક-વાચિક અને માનસિકબળમાં હીનતા વધે છે અને તે દેશનું સ્વાતંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની બેડીમાં તે દેશ રીબાય છે. લોકિક કાર્યપ્રવૃત્તિમાં અને ધર્મકાર્યપ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમાં અનેક પ્રકારના સંશય ઉદ્ભવે છે અને તેથી મનની કાર્યપ્રવૃત્તિમાં નપુંસકના જેવી દશા થાય છે. અએવ કર્મયોગીઓએ કાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મકબુદ્ધિવાળા થવું જોઈએ. જેની મતિ સ્વકાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિક વર્તે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાર્યને સુસાધ્ય કરી સાધી શકે છે. કેઈ પણ કાર્યમાં જેની અનિશ્ચયાત્મકબુદ્ધિ વર્તે છે તે વિશ્વમાં જન્મીને કંઈ પણ ઉકાળ નથી. અને માંસના લેચાથી બનેલા તેના શરીરમાં જીવ છતાં પણ તે એક પપૈયાને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસંગોપાત્ત કાર્ય
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
પ્રવૃત્તિમાં સ્વાધિકારને નિશ્ચય જે કરી શકો નથી તે વિશ્વમાં દાસ્યકર્મ વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક ઠરે છે. શંકરાચાર્યને સ્વયેગ્ય ધર્મ કર્મ પ્રવૃત્તિમાં નિશ્ચય હતું તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શક્યા. કઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પહેલાં સ્વાધિકાર
ગ્ય કર્મપ્રવૃત્તિને જે નિશ્ચયબુદ્ધિથી નિર્ણય કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજયી બને છે એમ વસ્તુતઃ અવધવું. કઈ પણ કાર્ય સ્વાધિકારે કર્તવ્ય છે કે નહિ અને તે કરવાનું સામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્યપ્રવૃત્તિ ફરજ અદા કરવાને ગ્ય છે એમ અવધવું. દેવગુરૂ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જે સંદિગ્ધ મતિવાળે છે તે કદાપિ વિજય પામ્યું નથી, વર્તમાનમાં પામતું નથી અને ભવિષ્યમાં પામશે નહિ. મહમદપયગંબરના સમયમાં તેના ભક્તને તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતું અને મહમદપયગંબરને સ્વકાર્યપ્રવૃત્તિમાં નિઃસંશયબુદ્ધિ હતી તેથી તે મસ્લમ ધર્મની સાથે મેલેમ રાજ્યનું સ્થાપન કરવા શક્તિમાન થયે, એમ તે સમયના ઈતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરતાં વા કઈ પણ બાબતને વિચાર કરતાં અસંદિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાનાં હોય તેમાં યથાશક્તિ સ્વયેગ્યતાને નિર્ણય થવે જોઈએ કે જેથી સ્વાધિકાર યોગ્ય કાર્ય પ્રવૃત્તિને પ્રારંભીને સ્વસંબંધી અને પસંબંધી સર્વ કર્તવ્ય ફરજો અદા કરી શકાય. નિશ્ચિતબુદ્ધિથી સ્વ
ગ્ય કર્મ પ્રવૃત્તિને જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને ચગ્ય છે એમ કથી વિશેષ પ્રકારે કાર્ય કરવાની ચેગ્યતાધારકનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાર્ય કરવાને ગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણ વડે યુક્ત હોય તથાપિ વૈર્ય વિના કાર્ય પ્રવૃત્તિમાં વિદનેની સામા ઉભા રહી શકાતું નથી. સાનુકુલ સંગે હોય છે તાવત તે સર્વ મનુષ્ય સર્વ પ્રવૃત્તિ કર્યા કરે છે પરન્તુ
જ્યારે કાર્ય કરતાં અનેક વિદને સમુપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તે ધીરમનુષ્પવિના કર્તવ્યકાર્યપ્રવૃત્તિના રણસંગ્રામમાંથી અધીર મનુષ્ય તે ત્વરિત પલાયન કરી જાય
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
છે. ધૈર્ય ગુણવિના અનેક પરિષહે અને ઉપસર્ગોની મધ્યે સ્વકર્તવ્યકર્મમાં સ્થિર રહી શકાતું નથી. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિના રણ મેદાનમાં નિઃસંગભાવથી પ્રવર્તવાનું હોય છે તેમાં ધેર્યા વિના એક શ્વાસરસ માત્ર પણ લઈ શકાય તેમ નથી. કર્તવ્ય કર્મપ્રવૃત્તિ સમરાકણને દેખતાં સહસ્ત્ર નિવયમનુષ્ય ભીતિ પામીને પાછા ફરે છે, પરંતુ જે ધીર પુરૂષ હોય છે તેઓ કર્તવ્યકર્મમાં સર્વસ્વાર્પણ કરીને નવીન દિવ્યાવતારે અવતરે છે. જે મનુષ્ય કર્તવ્યકર્મની પ્રવૃત્તિમાં વૈર્યથી સ્વમૃત્યુને પણ પ્રેરૂપ ગણે છે તેઓ કર્તવ્ય કર્મ ચેગી થઈને વિશ્વમાં સર્વત્ર આદર્શજીવનની ખ્યાતિવડે ખ્યાત થાય છે. આ વિશ્વમાં કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સમરાણમાં જેઓએ સ્વ જીવનને હેમ્યુ છે તેઓમાંજ વાસ્તવિક ચારિત્ર ખીલ્યું હોય છે, અને તેથી તેઓ કર્તવ્યકર્મની પ્રવૃત્તિના ગીઓ બની શકે છે. વિશ્વમાં અધિકારભેદે અનેક પ્રકારની કર્તવ્યકર્મની પ્રવૃત્તિ હોય છે અને તેથી સ્વાધિકારે ભિન્નભિન્નકર્તવ્ય કર્મપ્રવૃત્તિ સેવક અનેક
ગીઓ કથાય છે અને તે સર્વે ધૈર્ય ગુણથી વિશ્વમાં અમર થઈ જાય છે. ધૈર્યથી આત્મિક બળમાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટંબનાએ સહન કરતાં કર્તવ્યકર્મ વિમુખતા થઈ શકતી નથી. જેનામાં ઘેર્યશક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુઃખદધિની પેલી પાર જઈ શકે છે. મહમદપેગંબરે અરબસ્તાનની માટી લડાઈમાં ધૈર્ય રાખીને અત્તે વિજય મેળવ્યું હતું. ગતમબુદ્ધ વૈર્ય ધારણ કરીને સ્વપ્રવૃત્તિમાં યુકત થઈ પિતાના વિચારોને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશુ ફાઈટે પૈર્યબળે સ્વવિચારેને પ્રચાર કર્યો હતે. શ્રી મહાવીર પ્રભુએ ધર્યબળે અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા હતા. સેક્રેટીસે ધૈર્યબળે સત્યનું સેવન કરી ગ્રીક દેશની સત્યતા, મહત્તા, અને સ્વાતંત્ર્યને પાયે નાખ્યો હતે. ઈત્યાદિ અનેક મહાપુરૂષના દષ્ટાન્તથી પૈર્યગુણપૂર્વક કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધર્ય બળ વિના કેઈ પણ મહાન કાર્ય વા લઘુકાર્ય પણ કરી શકાતું નથી. ધર્યગણના સંસેવન વિના કઈ પણ કાર્યપ્રવૃત્તિમાં અડગ રહી
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ શકાતું નથી. ધર્મ ગુણથી જે કાર્ય થાય છે તે અન્યથી થતું નથી. અતએ જ્ઞાનીઓ મહાગર્જના કરીને કહે છે કે કથની કરવાથી કંઈ વળવાનું નથી. તમે સ્વકાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરે અને આગળ વધે. ધૈર્ય ગુણધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિ પ્રસંગમાં આત્મશ્રદ્ધાને હારી જ નથી. તે મૃત્યુના પંજામાં ફસાયલે પિતાને દેખે છે તે પણ સ્વકાર્યપ્રવૃત્તિમાં ધૈર્યને ત્યાગ કરતું નથી. આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કેઈ પણ સમયે કેઈનું મૃત્યુ થયા વિના રહેતું નથી. કાયરતાને ત્યાગ કરી વૈર્ય ધારીને સ્વકાર્યપ્રવૃત્તિ કરતાં મરણ પામવું એના જે અન્ય મહોત્સવ નથી એમ અનુભવપૂર્વક અવધવું. જે મનુષ્ય ધીર છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમાં મુખથી બૈર્યની સિંહ ગર્જના કરનારાઓ તે પ્રાયઃ વિપત્તિ પ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કર્તવ્ય કર્મસમરાણપ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કઈ પણ કાર્ય કરતાં કંઈને કંઈ વિપત્તિ, ઉપાધિ, લેકચર્ચા, વિપક્ષભેદ, પ્રતિપક્ષભાવ અને વિજ્ઞ વગેરે તે થયા કરે છે પણ જે જ્ઞાની આદિ વિશેષણો વડે યુક્ત છે તે પૈર્ય ગુણને ધારણ કરી વિપત્તિ આદિથી પીછે હઠ નથી. તેતે હસ્તીની પાછળ જેમ શ્વાને ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુર્જને બયા કરે છે તેની પરવા રાખતું નથી. તે તે તેના કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઈને રહે છે અને તેને કોઈની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયાપ્રતિ તે ફક્ત ફરજ દષ્ટિથી દેખ્યા કરે છે. ફરજ ફરજને ફરજ એજ તેને શ્વાસોચસે મંત્રઘેષ હેાય છે. તેથી તે સ્વકર્તવ્ય કર્મપ્રવૃત્તિના માર્ગમાં બૈર્ય બળે અનેક પ્રકારનાં વિદ્યાદિ કાંટાઓ પડેલા હોય છે તેઓને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત વૈર્ય બળ ખીલ
વ્યું છે એ ધીર મનુષ્ય સ્વાધિકાર જે કાર્યને આદરે છે તેમાં તે હજારે વિન્નેને ઉપસ્થિત થએલ દેખે છે તે પણ તેઓને છેદતે અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય પામતે આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં કઈ પણ કાર્યકારક તે કાર્યને કરશે કે કેમ? તે તેના પૈર્ય ગુણના વિકાશ ઉપર આધાર રાખે છે. જેનામાં વૈર્ય ગુણ ખીલે.
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
હોય છે તે સ્વીકાર્ય પ્રવૃત્તિદ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવધવું. ચેગી થવાની વા ભેગી થવાની અનેક પ્રવૃત્તિમાં ધૈર્ય ગુણથી વિજયી બની શકાય છે. આમેન્નતિ કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિમાં વૈર્યથી આગળ વધી શકાય છે. અએવ કર્તવ્યપ્રવૃત્તિ પ્રગતિમાં વૈર્ય ગુણની અત્યંત આવશ્યકતા હોવાથી પૈર્ય ગુણે કર્તવ્ય કર્માધિકારી થવાય છે એમ જે કથવામાં આવ્યું છે તે વસ્તુતઃ માન્ય અને આદેય છે. સ્વયેગ્ય કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં વૈર્ય ગુણની સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હોય છે તે વીર થાય છે, આત્મપરાક્રમને ફેરવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના પેગે મનુષ્ય વીર ગણાય છે. આ વિશ્વમાં દાનવીર-શૂરવીર–અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વરે હોય છે. આ વિશ્વમાં કેઈએ ઇતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તે એ ત્રણ પ્રકારના વીરેએજ કર્યું છે. કેઈ પણ કાર્ય કરતાં આત્મવીર્ય ફેરવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરૂષ કઈ પણ કાર્ય કરતાં સ્વપરાક્રમથી પાછા ફરતે નથી. નેપોલીયન બેનાપાર્ટ, ગરીબલ્ડી, રીચર્ડ અને વોશીંગ્ટન વગેરે પાશ્ચ વીરેના આદર્શજીવનચરિતે અવલેતાં વીરતાનું ખરેખરૂં ભાન થાય છે. ભીષ્મ, રામ, લક્ષમણ, અર્જુન, ભીમ, હનુમાન, અને વાળી વગેરે વીરેએ વીરતા ગે પિતાના નામોને ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે
અલંકૃત કર્યો છે. જે વરમનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં માથું મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તેઓ વીરતા અશક્ય કાર્યોને કરે છે. વીરતાવિના વિશ્વમાં કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વિરતા વિના રાજ્ય કરી શકાતું નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન કરી શકાતું નથી. વીરતા વિના વ્યાપાર કરી શકાતું નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતાં નથી અને વીરતા વિના મુકિતના માર્ગમાં તે એક ડગલું માત્ર પણ આગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય માટી મેટી વાત કરે છે પણ જે તેનામાં વીરતા નથી હોતી તે તે બાયલે બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિ ને આધાર વીરતા ઉપર રહેલે છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અર્થાત્ મનવચન કાયાની તથા
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩ આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં સ્વવ્યક્તિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે અને તેમજ સ્વાસ્તિત્વ સંરક્ષક પ્રગતિ બીજકેની સંરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે. જે દેશમાં સર્વ પ્રકારના વરનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શકિત વિના જીવનાદિ માર્ગ સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મશૂર હોય છે તે ધર્મશૂર થાય છે.
શૂરવીર, વીરતાયેગે માથું મૂકીને કાર્ય કરવાથી વિશ્વમાં પ્રત્યેક બાબતમાં વિજયી બને છે. કહ્યું છે કે – માથું મૂકીને કરે કામ, તેને સહુ લોક કરે છે પ્રણામ; વિશ્વમાં રાખે નામ; તેને
જ્યાં સુધી ભીતિ રહે રે, ત્યાં સુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરેરે, હો જયજયકાર. કરે સાહા તમામ. તેને તેના છૂટે મમતા કલ્પનારે, છૂટે સહુ સંબંધ; પ્રાણ સમર્પ કાર્યમાંરે, નાશે મિથ્યા ધંધ. જાગે ચેતનરામ. તેને પારા મૃત્યુ ઉપર આવતરે, નહિ રહેતાં દરકાર; સાહસિકતા શૈર્યથીરે, સફળે છે અવતાર. છેડે મેહ તમામ. તેને છેડા શ્રદ્ધા ને કાર્યનીરે, સિદ્ધિ ધ્રુવ થનાર; નિશ્ચય ખંતથી મચેર, કાર્ય સિદ્ધિ ક્ષણવાર. કૃત્ય કરે નિષ્કામ. તેને પાણી અશય શું? દુનિયા વિષેરે, પાછળ પડતાં વાર; આત્મભોગની આગબેરે, શું શું થયું ન થનાર. ત્યાગે એશઆરામ. તેને પા ધાર્યું સર્વે થઈ શકેરે, રાખે મનમાં હામ; તનમન વાણી ભોગથીરે, તેમ વળી વ્યય દામ. રૂપ નામ ભૂલે ઠામ. તેને ૬ કાયરને સહુ દૂર છે રે, શરાને સહુ પાસ; આત્મધ્યાની જ્ઞાની કરેરે, સર્વ કર્મને નાશ પામે શિવ આરામ. તેને ના વપુ છાયાવત પાછળેરે, વિજય શ્રી સુખ સત્ય: બુદ્ધિસાગર ધર્મનાંરે, કરતાં નિસ્પૃહ કૃત્ય. સ્વાત્મા શક્તિગુણ ધામ. તેને ૮
લેવા ખેડૂતે ધજૂજ સ્વવીરતા અર્થાત સ્વશક્તિવિના અન્ય પ્રબલ શક્તિમત્તેથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શક્તિનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વસંરક્ષા કરી શકાય છે. આત્મશક્તિની વૃદ્ધિ કર્યા વિના લૈકિક સામ્રાજ્ય ઝાહેઝલાલી અને ધાર્મિકસામ્રાજ્ય ઝાહેઝલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અતએવ નીચે પ્રમાણે શક્તિ સંબંધી કાવ્ય કથાય છે.
૨૦
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ “શક્તિ વધારે મા, રાવળ નીવાતું.” શક્તિ વધારો ભાઈરે, શક્તિવણ ને જીવાતું;
જ્યાં શક્તિ ત્યાં રાજ્યરે, નબળું પ્રાણી રીબાતું. શક્તિ, તન મન શક્તિ વૃદ્ધિથી, માર કદી ન ખવાય; વક્તવ શક્તિથકી, સારું સમજવાય; શક્તિ વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતું. શક્તિ. ૧ જ્ઞાનાદિક શક્તિ વિના, માનવ ઢેર સમાન; પરતાબામાં રહી કરી, સહેજે ગુમાવે ભાન; શક્તિ વિના પારરે, થાતું નીચથી નાતું. શક્તિ. ૨ જનની જન્મની ભૂમિને, લજવે શક્તિ હીણુ લજવી જનની કુખને, થાવે જગમાં દીન; આત્મ શક્તિવણુ કવરે, બાંધે કર્મનું ખાતું. શક્તિ. ૩ શક્તિમત્તે સુખી થ, અશક્ત જન સીદાય; શક્તિને સંચય કરે, સૌને ઉપરી થાય; શક્તિથી જીતાયરે, ધાર્યું કાર્ય કરાતું. શક્તિ. ૪ શક્તિ હીણુ પરતંત્ર છે, ખીલ શક્તિ સુજાણ; ધર્મોદય દેશોન્નતિ, કરશે સાચી વાણ; છે શક્તિ મહાદેવીરે, પ્રગટે સર્વ સુહાતુ. શક્તિ. ૫ શ્વાસથી જીવવું, તે જીવ્યું ન પ્રમાણ; શક્તિ વડે જે જીવવું, તે જીવ્યું જગમાન; જગમાં જ્યાં ત્યાં દેખરે, શક્તિએ નામ થાતું. શક્તિ. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર્ બની નિર્વ, સતતત્સાહાભ્યાસથી, ખીલવ !!! શક્તિ સર્વ; બુદ્ધિસાગરધરે, શક્તિથી વિચરાતું. શક્તિ. ૭
जगत्मा जीते शक्तिमन्त. જીતે શકિતમત્ત, જગતમાં જીતે શક્તિમન્ત; નિબલ પામે અન્ત. કાયિક વાચિક શક્તિથીરે, દુબળવર્ગ છતાય; વ્યષ્ટિમાં સત્તાવડર, સ્વતને છવાય. જગતમાં. ૧ તંત્રયંત્રના બળથકીરે, સ્થૂલ વિષે જય થાય; માનસિક મંત્રાવડે, સત્તા વિશ્વ સુહાય. જગતમાં. ૨
YOાતમાં
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાય મળે કેશરી જીરે, ન્હાનાં પક્ષીપર
નબળા જનકચરાય છે, સત્વગુણી કબુતર જુએરે, જુઓ મગર જલમાં કરેરે, નિજ રક્ષણ શક્તિ વિનારે, સત્તાવણુ માનવ ખરેરે, શક્તિ વિના શું જીવવુંરે, શક્તિ વિના ક્યાં ખેલવું?, શક્તિનીરે, જવી શકે,
સર્વ કળા વિશ્વવિષે
શક્તિદેવી સ્વાસ્તિવરક્ષણવર્ડર,
www.kobatirth.org
આરે,
સર્વ શક્તિ ભેગી થતાં, પૃથક્ શક્તિયા સહુ થતાંરે, ખળ વિનાશી બહાદુરીરે, ક્ષીણુ ખળે ખહુ જાતનાંરે, મેળવવી સહુ શક્તિયારે, ધર્મ શૂરાના
જાણુવારે, નિર્મલ લહે ના સ્થૂલ વિશ્વપર ભાગવેરે, સત્તા સબળા
પાડી
માટી
પામે
બાજથી
કાંટાની
રક્ષક વાડ વિના અહારે,
ધર્મક્ષેત્ર
કરતાં ધર્મ જીવી શકેરે,
૧૫૫
વનમાં કરતા રાજ્ય;
રાજ્ય કરે છે ખાજે. જગમાં. ૩ સંપે જગ રહેવાય; નહિ અસ્તિત્વ ` રખાય. જગમાં. ૪ નિર્બલ મૃતક સમાન; રહ્યાં ન નામ નિશાન. એ છે સાચે
જગમાં. ૫
જગતમાં. ર
લેક;
પાક. જગમાં. ૭
નાશ;
જગતમાં. ૮
રક્ષે ખાસ. જગતમાં, હ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રાસ.
માછલીઓને અનતા માનવ દાસ;
ધર્મ
શક્તિ વિના કર્યાં ભાન;
શક્તિ વિના શું દાન. જગમાં. ૧૦ ખીલવતા જન જેહ;
પામે
અન્યથા છેહ.
જગમાં ૧૧
પ્રકટાવતાંå, હારે નહીં જગનાશ; પામે મ વિલાસ. વાડાથકીરે, ખેતર રક્ષા
જગમાં. ૧૨
થાય;
કેવું જણાય.
જગમાં. ૧૩
ખેતર સંરક્ષવા, શક્ત
જનાની
વાડ;
સમજો શક્તિની આડ. જગતમાં. ૧૪
પામે
જગતમાં. ૧૫
કળથી
કળે
છતાય. જગમાં. ૧૬
'
બળ વાપરવું ત્યાંય; અભ્યુદય નહિ કયાંય. જગમાં. ૧૭
ધર્મ;
બળ
શમ.
જ્ઞાન થકી સહુ શક્તિયારે, ખીલવવી કરી યત્ન;
સર્વ ઉપાયા આદરીરે, ફળ વિના બળ શું કરે?, દેશ પ્રજા ધર્મ રક્ષણેરે, અપહાનિ બહુ લાભ જ્યાંરે, આત્મભાગ આપ્યા વિનારે, સારાના રક્ષણ વિષેરે, થાય ખુરાના વાપરવી ત્યાં શક્તિને, સંપે વર્તી
મળે
શક્તિ સુમંત્ર. સાહાય;
For Private And Personal Use Only
તાશ;
ખાસ. જગમાં. ૧૯
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ શક્તિ વિના ભક્તિ નહીરે, શક્તિ વિના નહીં નીતિ; શક્તિ ત્યાં પાયે પહેરે, જગજનની એ રીત. જગતમાં. ૧૮ રજોગુણ તોગુણ અનેર, સાત્વિગુણની શક્તિ; સ્વસ્વસ્થાને સહુ રહેશે, કાલ અનાદિથી વ્યક્તિ. જગતમાં. ૨૦ યથાગ્ય નિજફરજથીરે, શક્તિ કાર્ય કરાય;
બુદ્ધિસાગરધર્મનોરે, અકળ અલખ મહિમાય. જગતમાં. ૨૧ ઈત્યાદિ કાવડે વીરતા અર્થાત્ શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ કરે છે. કારણ કે સ્વયેગ્યકાર્યપ્રવૃત્તિના અધિકારની શક્તિવિના ગ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક-વાચિક અને કાયિક શક્તિની વૃદ્ધિ અને તેને સુવ્યવસ્થાપૂર્વક ઉપયોગ કર્યા વિના આ વિશ્વમાં કઈ પણ વ્યક્તિ સ્વાસ્તિત્વસંરક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિ વધારીને દુખેથી વિમુક્ત થઈ આત્મપ્રગતિમાં આગળ વધવું એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાથી વ્યવહાર અને નિશ્ચયતઃ પાતંત્ર્ય પ્રાપ્ત કરવું પડે છે. આત્માની વીરતા પ્રગટાવ્યા વિના કેધાદિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષે આત્માની વીરતાને સેવે છે તે કેધાદિક શત્રુઓને જીતી વિશ્વમાં સ્વાતંત્ર્ય સામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય કે ધાદિક અન્તરંગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક-વાચિક અને કાયિક નિર્બલતા પ્રાપ્ત કરીને અવનતિના માર્ગમાં સંચરે છે. અતએ કેધાદિક કષાયોને જીતવામાં આત્મિક વીરતા પ્રગટાવવાની આવશ્યકતા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિદનેને સહેજે જીતી શકે છે. વીરપુરૂષ ક્ષમા રાખીને કર્તવ્યકર્મમાં પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે.અતએ કાર્યપ્રવૃત્તિને અધિકારી વીરપુરૂષ છે એમ કથવામાં વચિત કોઈ પણ પ્રકારને વિરોધ આવતું નથી. વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાને પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં ઘટતે ઉપયોગ કરી શકે છે. દેશનું રક્ષણ, ધર્મનું રક્ષણ, વ્યાપારનું રક્ષણ, સંઘનું રક્ષણ, સમાજનું રક્ષણ, કુટુંબનું રક્ષણ, અને સ્વનું રક્ષણ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિને વીરપુરૂષ સેવી શકે છે. ધર્મની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધર્મીઓથી ધર્મનું રક્ષણ કરવું, નાસ્તિકના વિચારે
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૭ સામે ધર્મની રક્ષા કરવી અને સ્વગુરૂઆદિની સેવાભક્તિ કરવી, ઇત્યાદિ ધર્મકર્મપ્રવૃત્તિમાં વીરતાવિના કંઈપણ શ્રેય પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિર્વીર્યમનુષ્ય સંસારમાં અને ધર્મમાં કંઇપણ ઉત્તમકાર્યપ્રવૃત્તિને સેવવા સમર્થ થઈ શક્તા નથી. નિર્વીર્યમનુષ્યની મિત્રીથી કેઈનું કલ્યાણ થઈ શકતું નથી, ઉલટું પ્રાણુને નાશ થવાને સમય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યમાં વીરતા છે તે શક્તિ ફેરવીને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિદ્વસંતોષીઓ સામે ઉભે રહી સ્વકાર્યપ્રવૃત્તિનું સંરક્ષણ કરે છે અને તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિક્ષેત્રમાં ઉભું રહી અનેકતાપ સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવર્તના વીરમનુષ્યના ચરિત્ર અવલેકવાથી સ્પષ્ટ થાય છે કે તેઓએ જે કાર્યો કર્યો છે તે સર્વે વિરતાથી કર્યો છે. પાશ્ચાત્ય દેશોના ઇતિહાસ અવલોકશે તે તે તે દેશની ઉન્નતિમાં વીરમનુષ્યની વીરતાજ કારણભૂત સમજાય છે. કઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવલેકશે તે તેમાં વીરતા તે તેના સર્વગુણના શીર્ષે વિરાજમાન થએલી દેખાશે. કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં જે વીર છે તે એગ્ય અધિકારી છે એમ અનેક દષ્ટાન્ત અને સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. અતએવ કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં વરતાયુક્ત વીરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરે છે. ધૈર્ય અને વીરતાનુણની સાથે વિવેકગુણની કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં અત્યંત જરૂર છે. કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં વિવેકવિના એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમનિધિ છે. પૈર્યવીરતા આદિ અનેક ગુણવડે મનુષ્ય, કર્તવ્યકર્મપ્રવૃત્તિ કરે તેપણુ લુણવિનાનું જેવું ભેજન, નાસિકાવિનાનું મુખ અને વાસવિનાનું જેવું પુષ્પ તેવી વિવેકવિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેકવિના વિશ્વમાં કેઈપણ કાર્ય કરવામાં આવે તે પણ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કર્મપ્રવૃત્તિ થાય છે તે વિશ્વમાં સફલ અને ઉપાગી બની શકે છે. વિવેકવિનાની સર્વ કાર્યપ્રવૃત્તિ ખરેખર મયૂરપૃષ્ઠભાગવત શભા પામી શકે છે. વિવેકવિનાને મનુષ્ય પશુ સમાન ગણાય છે, અને તે વિશ્વમાં શોભી શકતું નથી તે તેની લોકિકકાર્યપ્રવૃત્તિ અને કેત્તર કાર્યપ્રવૃત્તિ કેવી રીતે શેભાને પામે વારું? અલબત ન પામી શકે. જે મનુષ્યમાં વિવેક પ્રાપ્ત થયું હોય છે તે
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ આમન્નતિના શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતું નથી. આ વિશ્વમાં સૂફમનિરીક્ષણ કરી વિલકવામાં આવશે તે આત્મન્નતિનું મૂળ વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી. સુખસાગરને પાર પામવા માટે વિવેક એ મેટી સ્ટીમર છે. આ વિશ્વમાં સત્ય સુખના માર્ગમાં વિહરતાં વિવેક એ મહાલાઈટની ગરજસારે છે. વિવેકપૂર્વક જે જે કાર્યપ્રવૃત્તિ કરાય છે તેમાં અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં આત્મોન્નતિક્રમમાં વિદ્યુગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કર્તવ્યની ખરેખર પરિતઃ સંગોની પરિસ્થિતિ તપાસી જે નિશ્ચય કરે તે વિવેકથી થાય છે. આત્માની શક્તિની મર્યાદા બહિરનું કાર્ય ખરેખર વિવેક જાગ્રસ્ત થયા પશ્ચાત્ કરાતું નથી. આત્માની શકિતના અનુસાર અમુક કાર્યપ્રવૃત્તિને સ્વસ્વાધિકારે સેવવાગ્ય છે એમ વિવેકથી નિશ્ચય કરી શકાય છે. અએવ ભવ્યમનુષ્યએ કાર્યપ્રવૃત્તિ કરતાં વિવેકથી તેને વિચાર કરવો જોઈએ. વિવેકવિના આચાર અને વિચારેમાં અનેક પ્રકારના ઘોટાળા થયા કરે છે. જે દેશના અને જે ધર્મના મનુષ્યમાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત્ થએલે હોય છે તે દેશની અને તે ધર્મની તે પ્રમાણમાં વિશ્વમાં ઝાહેઝલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વયેગ્ય કાર્યપ્રવૃતિ કરતાં કદાપિ પશ્ચાત્તાપપાત્ર બની શકાતું નથી અને તેમજ આત્માની શક્તિને નકામે નાશ તથા દુરૂપયોગ થઈ શકતું નથી. જેમ જેમ મનુષ્ય સર્વત્ર સર્વ બાબતમાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વીકાર્યસિદ્ધિમાં અનેક વિદનેથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનૃપતિએ વિવેકવિના અનેક દેશરાજ્યધર્મહાનિકરયુદ્ધ કરીને ભારતની અવનતિ કરી તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કોરએ વિવેકપૂર્વક વિચાર કર્યો હતો તે તે કદાપિ પાંડવોની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હતો તે કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજયને નાશ કરત નહિ. મુંજરાજે વિવેકપૂર્વક વિચાર કરીને સ્વપ્રધાનની સલાહ માની હતી તે કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ. અને તેમજ છેવટની સલાહ પ્રમાણે
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
તે વર્તે હેત તે તેને નાશ થાત નહિ. કનેરના રાજા જયચંદ્ર વિવેકપૂર્વક દેશાર્થે, સમાજાથે અને ધર્માર્થે વિચાર કર્યો હોત તે શાહબુદ્દીન ઘેરીને ગૃહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હેત તે મંત્રી પત્નીને સતાવી ગુર્જરત્રાને નાશ કરવામાં સવયં કારણભૂત બનત નહિ અને તેણે જે દુઃખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાપ્ત કરી શકતા નહિ. સિકંદરના વખતમાં ભારતીયનૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષા કાર્યપ્રવૃત્તિ આદરી હતી તે તેઓની પતિતદશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્યપ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાન્નતિના સૂર્યને અને આકાશીય સૂર્યને અરત થતું નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાગ્ય અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિતદશાને પ્રારંભ થાય છે. જેને કેમમાં જ્યારથી વિવેકભાનુનાં પ્રખરકિરણને પ્રકાશ મન્દ પડવા લાગ્યું અને અવિવેકરૂપ તમને પ્રચાર વધવા લાગ્યું, ત્યારથી જૈનકેમની વસતિ ઘટવા લાગી અને જૈનકમમાંથી વિદ્યાબલ, ક્ષાત્રબલ, વ્યાપારબલ અને સેવાબલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિને અસ્ત થવા લાગ્યું. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે એમ સર્વ બાબતેની સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. જે મનુષ્યમાં, જે સમાજમાં, જે જ્ઞાતિમાં, જે સંઘમાં, જે દેશમાં જે જે બાબતે વિવેક પ્રગટ જોઈએ તે પ્રગટવા માંડયે એટલે અવધવું કે જાપાન અમેરિકાની પેઠે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું. વિવેકપૂર્વક સ્વયેગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી બચી શકાય છે અને પ્રગતિમાર્ગમાં પૂરવેગથી ગમન કરી શકાય છે. વિવેકવિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્યકાર્યોની પરિપૂર્ણ કિસ્મત આંકી શકાતી નથી. આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં અને જન્મ જરા અને મરણના પ્રપંચમાંથી છૂટવાને આત્માને વાસ્તવિક વિવેકપ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય સ્વગ્ય પ્રત્યેક કાર્યને વિવેક પુરસ્સર કરે છે, તે મનુષ્ય જ્યાં ત્યાં આત્મોન્નતિના કમને અંગીકાર કરી પરમાત્મપદની પ્રાપ્તિમાં આગળ વહે છે. વિવેકપુરસ્સર સર્વ કાર્ય
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦ કરવાને અભ્યાસ સેવવાને ઉપગ ધારણ કરવું જોઈએ કે જેથી અનેક પ્રકારની આપત્તિયોમાંથી બચી શકાય અને જ્ઞાનદર્શન ચારિત્ર ધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિના અધિકારી થવાને જેમ વિવેકગુણની જરૂર છે તેમ સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિના અધિકારી થવાને પૂળતણની પણ અત્યંત જરૂર છે. પૂર્ણત્સાહવડે યુક્ત કર્મચગી મનુષ્ય સ્વકાર્યમાં આત્મિકબલ પ્રકટાવીને પ્રયત્ન કરે છે. પૂર્ણત્સાહવડે આત્માની પ્રવૃત્તિમાં અદ્ભુતશક્તિ પ્રકટે છે. પ્રથમ તે ઉત્સાહથી કર્તવ્યકાર્યની સિદ્ધિની પરીક્ષા થાય છે. જે કાર્યપ્રવૃત્તિમાં પૂર્ણત્સાહી મન સ્વયમેવ બને છે તે કાર્યની સિદ્ધિ થવાની છે એમ પિતાને આત્મા સાક્ષી પૂરે છે. સ્વયોગ્ય કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જે જે મનુષ્યએ પૂર્ણત્સાહથી ભાગ લીધે હોય છે, તેઓએ અવશ્ય સ્વફરજની પૂર્ણતાદ્વારા પ્રવૃત્તિમાર્ગનું આદર્શજીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હોય છે. તે મનુષ્ય ! તું સ્વગ્ય કાર્યપ્રવૃત્તિની ફરજને અદા કરવાને પ્રથમાવસ્થામાં પૂર્ણત્સાહને ધારણ કર. હે મનુષ્ય, હારી સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિની સિદ્ધિને આધાર ત્વદીયપૂર્ણત્સાહપર રહેલો છે. પૂર્ણત્સાહ એજ શુભ કાર્યપ્રવૃત્તિમાં આન્તરિક મંગલ અવધવું. શ્રીપાલરાજાએ પૂર્ણત્સાહથી નવપદની આરાધના કરી હતી તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિની સિદ્ધિ કરી શક્યા હતા. પ્રત્યેક સ્વકાર્યપ્રવૃત્તિને પૂર્ણત્સાહથી આદરતાં તેમાં અવશ્ય વિજય મળે છે. અએવ સ્વ
ગ્ય કાર્યપ્રવૃત્તિના અધિકારમાં પૂર્ણત્સાહ ધારણ કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જે મનુષ્ય ઉત્સાહવિના કાર્યપ્રવૃત્તિને આદરે છે તે અવશ્ય પશ્ચાત્તાપપાત્ર બને છે. છેલ્લી લડાઈમાં પૃથુરાજ ચેહાણે પૂર્ણત્સાહ વિના અને પંચાસરના જયશિખરીએ પૂણે
ત્સાહવિના પ્રવૃત્તિ કરી હતી એજ તેની અસ્તદશાનું ચિહ્ન હતું. અએવ ઉત્સાહપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. કાર્યપ્રવૃત્તિને અધિકારી જેમ પૂર્ણત્સાહી છે તેમ શમી મનુષ્ય પણ અવબેધવે. જેનામાં શમ રાખવાની શક્તિ નથી તેનામાં દમ રાખવાની શક્તિ નથી. જે મનુષ્ય શમ ધારણ કરી શકે છે તે આત્માની પ્રગતિપૂર્વક બાસ્વકર્તવ્યાધિકારની ફરજને પણ અદા કરી શકે છે.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
મનના પ્રગટતા અનેક પ્રકારના ક્રોધના, માનના, માયાના, લાભના, સ્વાર્થના, મમતાના, સ્વપૂજાના, કીર્તિના, ભયના, દ્વેષના અને નામરૂપ મહના વિકલ્પસંકલ્પો શમાવીને જે મનુષ્ય સ્વાગ્યે કર્મપ્રવૃત્તિને આચરે છે તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહીને આત્મશક્તિચેને ખીલવી શકે છે. આત્મશક્તિયેાની શમવડે ખીલવણી કરવાપૂર્વક જે મનુષ્ય સ્વદશાચેાગ્ય કર્તવ્ય કર્મપ્રવૃત્તિયેાની અનેક ફરજોમાંથી પસાર થાય છે તેજ મનુષ્ય આ વિશ્વમાં સંસાર વ્યવહારને સાચવવાપૂર્વક આત્મગુણાની પરિપકવ દશાના અનુભવ કરનારો થાય છે એમ અવોધવું. સ્વાધિકારે માહ્ય કર્તવ્ય કાર્યાંની કૂજને મજાવવાની સાથે અન્તમાં શમ ધારણ કરવાથી પેાતાની ધર્મમાર્ગમાં કેટલી ઉન્નતિ થઇ છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતા હાય તે તેની સિદ્ધિને માટે પ્રયત્ન પ્રારંભી શકાય છે. સ્વકર્તવ્ય ન્ય જે જે સ્વાધિકારે પ્રવૃત્તિયાને સેવવાની હાય તેના ત્યાગ કરીને નિષ્ક્રિય જેવા મની અનેક ગુણેના ભજનભૂત અને અનેક દોષાના ઉપશામક તરીકે પેાતાને માનવામાં આવે અને વનમાં ગમન કરી ગુફામાં બેસવામાં આવે, પરન્તુ જ્યાં સુધી અમુક કારણેા ન મળ્યાં હાય ત્યાં સુધી સર્પની પેઠે શમી રહી શકાય છે. જ્યારે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય અને તેમ છતાં શમભાવને સેવી શકાય છે, ત્યારે ખરેખરી શમભાવની સિદ્ધિ કરી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગના તાપમાં જીવતી રહેલી શમભાવની દશા ખરેખર અન્યભવમાં પણુ ઉપશમત્વના સંસ્કારી વહન કરવાને સમર્થ થાય છે. ક્રોધાદિકની ઉપશમવૃત્તિપૂર્વક જે મનુષ્ય સ્વયાગ્ય કાર્યપ્રવૃત્તિને આદરે છે તે સ્વકાર્યમાં આવશ્ય વિજયતા પ્રાપ્ત કરે છે. સ્વકાર્ય પ્રવૃત્તિમાં પૂર્ણાત્સાહીની તથા શમીની જેટલી આવશ્યકતા છે તેટલી સદેવમીની આવશ્યકતા છે. જે મનુષ્ય સ્વકાર્યની સિદ્ધિની પ્રવૃત્તિમાં સદા ઉદ્યમી રહે છે તે કાર્યને પૂર્ણરીત્યા સાધી શકે છે. સ્વકાર્યસિદ્ધિમાં જે મનુષ્ય સદા ઉદ્યમી છે તે દુઃસાધ્ય કાર્યને અન્તે સુસાધ્ય કરી શકે છે. દુઃખમાં વિદ્યાભ્યાસ નામનું પુસ્તક વાચવાથી તથા જાતમહેનત નામનું પુસ્તક વાચવાથી માલુમ પડશે કે જે મનુષ્ય સદા
૨૧
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
કાર્યને ઉદ્યમી છે તે ઘણું કાર્ય કરી શકે છે. જે મનુષ્ય સદા સ્વકાર્યમાં ઉદ્યમ કર્યા કરે છે અને પ્રારંભિત કાર્યમાં પ્રાણતે પણ ઉદ્યમને ત્યાગ કરતું નથી તે પ્રાને સ્વકાર્યસિદ્ધિની વિજયતા પાસ કરી શકે છે. પ્રબલવિરૂદ્ધ સંગમાં પણ જે મનુષ્ય જેટલું બને તેટલે ઉદ્યમ સેવીને સ્વકાર્યમાં મચ્ચે રહે છે તે અને સહસ્ત્રધન્યવાદને પાત્ર બને છે. સ્વકાર્યસિદ્ધિને મુખ્યાધાર ઉધમપર છે. અએવ વિચારદીર્ઘપરંપરાસ્ત્રી માત્ર ન બનતાં વિચારની સાથે ઉદ્યમને સેવી કાર્યની સિદ્ધિ કરવી જોઈએ. આલસ્યને નાશ કર્યા વિના ઉદ્યમમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જે દેશના અને જે સમાજના મનુષ્ય આલસ્યમાં સ્વજીવન નિર્ગમન કરે છે, તેઓ સ્વદેશ અને સ્વસમાજની પડતીનું પાપ સ્વશીર્ષે હરી લે છે અને તેઓ સ્વવર્ગની ભવિષ્યમાં અવનતિ કરાવવાના આરોપી બને છે. જે દેશીયમનુષ્ય માજશેખમાં મસ્ત બને છે તેઓ સ્વદેશ અને સ્વધર્મ તથા સમાજને નાશ કરી દે છે. અનુઘમી મનુષ્ય અનેક પ્રકારનાં માનસિક પાપને એવી શકે છે અને તે વિશ્વમાં અન્યાય રીતે દરપૂતિ કરવાની વૃત્તિને ભાગી બને છે. ઉદ્યમથી યુરોપ વગેરે દેશના મનુષ્ય સ્વકર્તવ્યપરાયણ થઈને વિશ્વમાં આજીવિકાના સૂત્રોના પ્રવર્તક બન્યા છે. કાળા માથાને માનવી શું ન કરી શકે એ કહેવતને ખ્યાલ કરીને સદા ઉદ્યમમાં મચ્યા રહેવું અને સ્વફરજે જે જે કર્તવ્ય કાર્યો હોય તેઓને કરવાં એજ પ્રગતિમાર્ગમાં સંચરવાને મુખ્યપાય છે. વિશ્વમાં વિદ્યા, કલા, ક્ષાત્રકર્મ, વ્યાપાર અને સેવા વગેરે કર્મોમાં ઉદ્યમીજાએ નામના મેળવી છે અને તેઓએ વિશ્વમાં ઇતિહાસના પાને પિતાનાં નામે અમર કર્યા છે. પશુઓ અને પંખીએમાં પણ જે ઉદ્યમી છે તે સ્વાસ્તિત્વસંરક્ષાદિ પ્રવૃત્તિને સેવતાં અને તેમાં વિજય પામતાં જણાય છે. અમેરિકાના પ્રખ્યાત શોધક એસનના ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ, પ્રખ્યાત શોધક એડી. સન એક ક્ષણમાત્ર પણ ઉદ્યમ વિના નકામો ગાળો નથી. તે સ્વકાર્ય પ્રવૃત્તિમાં એટલે બધે પૂર્ણત્સાહથી મચે રહે છે કે તેની સાથે વાત કરવાને પણ અગાઉથી સમય નક્કી કરે
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩ જોઈએ. ગ્લાસ્ટનનું જીવનચરિત્ર વાંચીને તેના ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે ધર્માચાર્યોના સતત ઉદ્યમને ખ્યાલ કર જોઈએ. જેનામાં સ્વકર્તવ્ય કાર્ય કરવાની શક્તિ હોય અને જે પૂર્ણત્સાહપૂર્વક ઉદ્યમ કરતે હેય તે પ્રારંભિતકને પૂર્ણ કરી શકે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કટિકાઓના ઉદ્યમને ખ્યાલ કરે. તેઓ પિતાના દરમાં દાણ લેઈ જાય છે તે વખતને બનાવ દેખે. પશ્ચાત ખ્યાલ કરે કે ઉદ્યમની સ્વજીવનની પ્રગતિ માટે કેટલી બધી જરૂર છે. જે મનુષ્ય સ્વફરજેને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની એજનાઓની સુવ્યવસ્થાઓ પુરસર ઉદ્યમ કરે છે તે અને વિજયને પ્રાપ્ત કરી શકે છે અને આલસુ મનુષ્ય આલસ્ય સેવીને અવનતિના માર્ગમાં સંચરે છે. આ હિ મનુષri સાથોમgrg નાબૂમાનો વષ: કૃત્ય નાગરિ ઈત્યાદિ ભાવાર્થ મનન કરીને ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગમે તેટલા શુભ વિચારે પ્રવર્તતા હોય પરંતુ સ્વફરજાનુસારે પ્રવૃત્તિ સેવ્યા વિના કદાપિકાલે સ્વશુભ વિચારની અસર ખરેખર આ વિશ્વપર કરી શકાતી નથી. જેના મનમાં જલપરપોટાની પેઠે વિચારરૂપ પરપોટાઓ ઉત્પન્ન થાય છે અને ટળી જાય છે તે અલ્પવર્ય મનુષ્ય ખરેખર ઉદ્યમવિના આત્માનું ઉચ્ચ જીવન કરી શકતું નથી અને તેમજ અન્ય મનુષ્યનું પણ ઉચ્ચ જીવન કરી શકતું નથી. હું કરવું પણ ઉદ્યમ સેવી સારું કરવું એ વાયને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઇએ. આર્યાવર્તના મનુની પડતી દશા થઈ તેનું મુખ્ય કારણ તે એ છે કે તેઓ આલસુ બન્યા. જ્યારે મનુષ્ય આજીવિકાદિ ઉપાવડે યુક્ત થઈ સંતોષી બની જશેખમાં જીવન ગાળે છે ત્યારથી તે સ્વાવનતિના ક્રમ પર પિતે વહે છે અને અન્ય મનુષ્યને વહાવે છે. વિરાર્થને ઉદ્યમ અને કેન્સર કાર્યને ઉદ્યમ એમ સ્વાધિકારે બે પ્રકારને વા એક પ્રકારને ઉદ્યમ સેવવાની જરૂર સ્વીકારવી જોઈએ. ઉદ્યમ વિના બલ, બુદ્ધિ વગેરે સ્વશક્તિ કટાઈ જાય છે. અતએવ પ્રત્યેક કાર્યમાં સદેદ્યમી થવાની ઘણી જરૂર છે. જે મનુષ્ય ઉદ્યમને
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
સેવે છે તે દુઃખદધિની પાર ઉતરે છે. અનુદ્યમી મનુષ્યા દેશ, સમાજ અને ધર્મને માટે તા ભારભૂત જેવા છે. તેએનાથી સ્વ અને પરનુ શ્રેય: સાધી શકાતું નથી. સ્વકાર્યપ્રવૃત્તિમાં ઉદ્યમ એ સ્વધર્મ છે અને અનુદ્યમ એ પરધર્મ છે. સ્વકાર્યપ્રવૃત્તિના ઉદ્યમમાં મરવું થાય તે સારૂં પરન્તુ તેમાં અનુદ્યમ થાય એ કદાપિ શ્રેયસ્કર નથી. હું મનુષ્ય ! તું સ્વાધિકારે કરવાયેાગ્ય સ્વસ્વકાર્મીમાં સદા ઉદ્યમી બન કે જેથી સાગર ઉલેચનાર ટીંટાડાની પેઠે અન્તે હને સર્વ પ્રકારની સાહાચ્ચે સંપ્રાપ્ત થઈ શકશે. જે કાર્ય કરવાનું હાય છે તેની ચારે ખાજીનુ જ્ઞાન મેળવીને યદિ કાર્યના ઉદ્યમ કરવામાં આવે છે તે પૂર્ણાત્સાહવડે અન્તે વિજય મેળવી શકાય છે એમાં જરા માત્ર શક નથી. જે કાર્ય કરવાનુ છે તેને દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી સાનુકૂલ અને પ્રતિકૂલ સંચાગેથી તપાસી લેવું જોઇએ. પ્રથમ કર્તવ્ય કાર્યની ખાજીએ તપાસવી જોઇએ. જે કાર્ય કરવામાં આવે છે તે સ્વશક્તિ સાધ્ય છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને પૂર્ણસિદ્ધ કરવાની સાનુકૂલ સામગ્રીઓ કઇ છે અને પ્રતિકૂલ સામગ્રીએ કઈ છે? જે કાર્ય કરવામાં આવે છે તેના સંબંધી પૂર્વાપરસ્થિતિનું યથાર્થ સ્વરૂપ શું છે ? જે કાર્ય કરવામાં આવે છે. તેને સિદ્ધ કરવામાં કયા કયા ઉપાચેા લેવાની જરૂર છે ? જે કાર્ય કરવામાં આવે છે તેનું સ્વપરને પરિણામે શું ફૂલ થવાનું છે? જે કાર્ય કરવાનું છે તેમાં હાનિ કરતાં લાભ વિશેષ છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં ક્ષેત્ર, કાલ અને સહાયક મનુષ્યેાની સાનુકૂલતા છે કે પ્રતિકૂલતા ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં જે જે વિઘ્ના ઉત્પન્ન થાય તેને પહાંચી વળવાની સ્વમાં શક્તિ છે કે કેમ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં અન્યમનુષ્યે અભિમત છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેનાથી કોઇને ભૂતકાલમાં લાભ થયા હતા કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને અનુભવ મ્હને કે કેમ ? વા કોઈના ઉપર આધાર રાખવાને સમય છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં તે તે કાર્યપ્રવૃત્તિયાને સેવનારા અનુભવીએની કઈ કઈ સૂચનાઓ છે તે જાણી છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં અથથી
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
તે અન્ન સુધી પૂર્વોત્સાહ, ખંત, વૈર્ય અને દઢનિશ્ચય મારે રહેશે કે કેમ? તેને ચારેબાજુએથી પરિપૂર્ણ નિશ્ચય કરી જે કાર્યને જ્ઞાતા થઈને કાર્ય જે રીતે સાધી શકાય તે પ્રવૃત્તિવિધિમાં સતત ખંત અને નિશ્ચયાત્મકબુદ્ધિથી જે ઉદ્યમ કરે છે તે સ્વાધિકારે કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં પરિપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકે છે. કાર્યની ગ્યતને, સ્વાધિકારે યથાશક્તિ સાધ્યયેગ્યકાર્યને, કાર્યની ગ્યવિધિ, અને તેને કરવામાં સાનુકૂલ અને પ્રતિકૂલ સાધનેની ચારેબાજુઓને જે જ્ઞાતા હોય છે તે સ્વાધિકારે કર્તવ્યકાર્યોને સાધી શકે છે. જે મનુષ્ય કાર્યને પરિત જ્ઞાતા હેઈ ઉદ્યમમાં મ રહે છે તે અન્ત કાર્યની સિદ્ધિ કરી શકે છે. કાર્યને પરિત જ્ઞાતા વિવેક મનુષ્ય સતત ઉદ્યમવડે કાર્યને સિદ્ધ કરવામાં કદાપિ પશ્ચાત્ રહેતા નથી. જે જે કાર્યપ્રવૃત્તિનું ચારેબાજુઓનું સ્વરૂપ અવધવામાં આવે છે તે તે કાર્યપ્રવૃત્તિને સેવવામાં ખરેખર એગ્ય અધિકારી બની શકાય છે. ચારેબાજુએથી અનેકહેતુપૂર્વક જે કાર્ય કરવાનું હોય છે તેને ચારે બાજુએથી નિર્ણય કરવામાં આવે છે તે તત્સંબંધી ઉદ્યમ કરવામાં આત્મશકિતને ઉલ્લસિત કરવામાં આવે છે. નેપોલીયને
જ્યાં સુધી યુદ્ધ કાર્યની ચારેબાજુઓનું જ્ઞાન કરી ઉદ્યમ કર્યો ત્યાં સુધી તે વિજય પામ્યું એમ તેના ચરિત્રથી સમજાય છે. કાર્ય કરવામાં ઉદ્યમ એ મહાન મંત્ર છે. બહુ બોલવાથી કંઈ વળતું નથી. આત્મશક્તિ વડે કાર્યપ્રવૃત્તિને આદરવામાં કાર્યસાધકત્વ પરીક્ષાય છે. ઉદ્યમવડે કાર્ય સિદ્ધિ થાય છે એવું અવબોધી સદા ઉદ્યમી બનવું એ કાર્ય કરવાને માટે ઉપયોગી સૂચના છે. કાર્ય કરવામાં માનસિક-વાચિક-કાયિક અને સાહાયક શક્તિ વડે જે સદા ઉઘોગી રહે છે તેજ કેઈપણ કાર્ય કરવાને અધિકારી બને છે. કદાપિ કાલે કોઈપણ મનુષ્ય રાષ્ટ્રીયભાવના, ક્ષાત્રકર્મપ્રગતિ, વિદ્યાબલપ્રગતિ સાયન્સ (વિજ્ઞાન), વ્યાપારકલાપ્રવૃત્તિપ્રગતિ અને સામાજીક સેવાધર્મના ઉપા
ની પ્રવૃત્તિ વગેરે તથા ધાર્મિક રાષ્ટ્રતિંત્રપ્રગતિ, સંઘબલૈયપ્રગતિ, ધર્મવ્યવસ્થાવર્ધકસુજના પ્રબંધપ્રગતિ, ધાર્મિકભાવનાબલપ્રગતિ, અને ધર્મકર્મની અનેક પ્રકારની પ્રગતિમાં ઉદ્યમ કર્યા વિના વિજયી
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનવાને નથી. આત્મશ્રદ્ધા અને પરિપૂર્ણત્સાહપૂર્વક જે મનુષ્ય સદા વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને ઉદ્યમ કરે છે તે આત્મોન્નતિના ઉચ્ચશિખરે આરેહી પરમવિજયને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મનુષ્ય
સ્વકાર્યમાં સદા ઉદ્યમ કર્યા કરે છે ત્યાં સુધી તેની પાછળ પાછળ વિજયલક્ષ્મી સિદ્ધિ ગમન કર્યા કરે છે. અતએ કદાપિકાળે હતાશ થઈને ઉદ્યમને ત્યાગ ન કરવું જોઈએ. મહાત્માઓ સહસ્ત્રવાર નાસીપાસ થયા છતાં પણ ઉદ્યમને ત્યાગ ન કરે એમ પ્રબંધે છે. કાર્યસિદ્ધિને ઉદ્યમ સેવતાં સહસ્ત્રવિપત્તિ સહવી પડે છે અને કઈ વખતે એમ પણ લાગે છે કે હવે તે ઉદ્યમ સેવતાં પણ પરાજય થયે ઈત્યાદિ પ્રસંગે પણ મહાત્માઓ કર્મવેગને અનુભવ કરીને જણાવે છે કે હે મનુષ્ય! તું સ્વકાર્યને ઉદ્યમ કર્યા કર. જ્યાં સુધી કાર્ય કરવાને ત્યારે અધિકાર છે ત્યાં સુધી તે ઉદ્યમ કર્યા કર. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં દૈવિકશકિતની લ્હને સાહા મળશે અને તેથી તે કાર્યસિદ્ધિના વિજયની પાસે જઈશ. કઠસારાંશ એ છે કે કાર્યને પરિત જ્ઞાતા એ સદેદ્યમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવાં કાર્યો કરી શકે છે. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં પારિણમિકબુદ્ધિ ઉપજે છે અને તેથી કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના ઉપાયે સુજી આવે છે. કાર્યની સિદ્ધિમાં સદાદ્યમી મનુષ્ય ખરેખર અભયકુમારની પેઠે વિજયવંત બને છે. પૂર્વાચાર્યોએ શ્રતધર્મ અને ચારિત્રધર્મને ઉદ્યમ સેવીને ધર્મની ઝાહેઝલાલીમાં પરિપૂર્ણ આત્મભેગ આયે હતું તેથી તેઓનાં ઉદ્યમી આદર્શજીવન ચરિત્રેથી આપણને ઘણું બધ અને ઉત્સાહ મળી શકે છે.
અવતરણ-સ્વાધિકારે કાર્ય કરવામાં જેની ગ્યતા છે તેની ચિગ્યતાને સ્પષ્ટ કરવામાં નીચે પ્રમાણે કથવામાં આવે છે.
परिपूर्ण क्रियाज्ञानमुद्देशादि विचारतः। गृहीतं निश्चितं येन-तस्य कर्मणि योग्यता ॥२७॥ सात्विकादिककर्मज्ञः स्वान्यतन्त्रविशारदः ।
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭ जगद्धितार्थकर्मज्ञः तस्य कर्मणि योग्यता ॥ २८॥ अपेक्षयास्ति सर्वेषां कर्मणामुपयोगिता। स्वस्मै द्रव्यादिभिर्जाता तस्यास्ति कर्मयोग्यता ॥२९॥ व्यवस्थाक्रमबोधेन प्रवृत्तिर्यस्य कर्मणि।। स्वान्यधर्मप्रकाशाय तस्य कर्मणि योग्यता ॥३०॥ सप्तभीतीः परित्यज्य स्थिरीभूतो निजात्मनि । अनासक्तो भवेत्साध्य-कर्मणि तस्य योग्यता ॥३१॥ अन्यकार्यस्य सङ्कल्पान विकल्पाँश्च निवारयन् । कार्येष्वनन्यचित्तोय स्तस्य कर्मणि योग्यता ॥३२॥ मतिर्यस्य प्रवर्तेत साक्षीभूतेन कर्मणि। निर्णीतस्वाधिकारस्य तस्य कर्मणि योग्यता ॥३३॥ साध्यानुष्ठानममस्य-निष्कामकर्मयोगिनः । कदाग्रहविहीनस्य साध्यकर्मणि योग्यता ॥ ३४ ॥ सापेक्षकार्यबोधस्य साध्यलक्ष्योपयोगिनः । व्यवस्थितप्रबोधस्य साध्यकर्मणि योग्यता ॥३५॥ प्रसन्नास्यः क्रियाकाले, समानो हर्षशोकयोः। निःस्पृहः सर्वकार्येषु, तस्यास्ति कार्ययोग्यता ॥३६॥
શબ્દાર્થ–કાર્યના ઉદ્દેશાદિના વિચારથી જેણે પરિપૂર્ણ કિયાજ્ઞાન ગ્રહ્યું છે અને તેને જેણે નિશ્ચય કર્યો છે તેને કાર્ય કરવાની ચોગ્ગા અવધવી. સાત્વિકાદિકર્મજ્ઞ, સ્વપરશાસ્ત્રવિશારદ અને જે જગતહિતાર્થકર્મજ્ઞ છે તેને કાર્ય કરવાની યોગ્યતા અવધવી. જેણે પિતાને માટે દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અપેક્ષાએ સર્વ કર્મોની ઉપ
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ ગિતા અવધી છે તેને કર્તવ્યકર્મની ગ્યતા અવધવી. જેની વ્યવસ્થક્રમજ્ઞાનવડે સ્વાન્યધર્મપ્રકાશાર્થ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. જે મનુષ્ય સમભીતિને ત્યાગ કરીને સ્વાત્મામાં સ્થિર છે અને કીર્તિમાન પૂજા વગેરેમાં અનાસક્ત છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. અન્ય કાર્યના સંકલ્પ વિકલપને નિવારણ કરતે જીતે જે સ્વસાધ્ય કાર્યમાં અનન્ય ચિત્તવાળે થયે છે તે તેની કર્તવ્ય કાર્યમાં એગ્યતા છે. જેની સાક્ષીભૂત આત્માવડે કર્તવ્યકર્મમાં મતિ પ્રવર્તે છે અને જેણે સ્થિરપ્રજ્ઞાએ સ્વાધિકારને નિર્ણય કર્યો છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. સાધ્યનુષ્ઠાનમગ્ન, નિષ્કામ કર્મયેગી અને કદાગ્રહરહિત મનુષ્યને કર્મની ગ્યતા છે. સાક્ષેપકાર્ય બેધવાળે સાધ્ય લાગી અને વ્યવસ્થિત જેને પ્રબંધ છે એવા મનુષ્યને કાર્યની ચેશ્યતા અવધવી. ક્રિયાકાલેપ્રસન્નવદની, હર્ષશેકમાં સમાન અને જે સર્વ કાર્યોમાં નિઃસ્પૃહ છે એ કર્મયેગી મહાપુરૂષ જે છે તેને કાર્ય કરવાની ચેગ્યતા છે.
ભાવાર્થ–ઉપર્યુક્ત વિષયનું વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. અમુકકાર્યની ક્રિયા કરવાને શે ઉદ્દેશ છે? શું પ્રયોજન છે? ઈત્યાદિને પરિપૂર્ણ નિર્ણય કરીને જેણે ક્રિયાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેને કાર્યક્રિયા કરવામાં અધિકાર છે. ઉદ્દેશાદિને નિર્ણય કર્યા વિના કોઈપણ કાર્યક્રિયાને જે કરે છે તે તે ( દેવસી રાઈસી બે ભાઈની પેઠે વા ગારના ખીલાની ક્રિયાપેઠે ) પરિણામે સમ્યગ્લાભને પ્રાપ્ત કરી શકતા નથી અને તેમજ તેવી પ્રવૃત્તિથી અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરે છે. અએવ જે જે કાર્ય કરવામાં આવે તેથી થતા લાભ અને તે તે કાર્યોની પ્રવૃત્તિ કરવાનાં વાસ્તવિક કારણે વગેરેનું સમ્યગ્રજ્ઞાન કરવું જોઈએ. ઉદ્દેશાદિના વિચારપૂર્વક કાર્યપ્રવૃત્તિનું નિશ્ચિતજ્ઞાન કરવું જોઈએ. અમુકકાર્ય કરૂં વા નહિ? કરવામાં પણ લાભ દેખાય છે અને નહિ કરવામાં પણ અલાભ પણ દેખાતે નથી, ઈત્યાદિ વિચારને અમુક અમુક હેતુપૂર્વક કરવામાં આવે પરંતુ જ્યાં સુધી તેઓને પરિપૂર્ણ દૃઢનિશ્ચય કરવામાં નથી આબે, ત્યાં સુધી કાર્યની પ્રવૃત્તિમાં આત્મિકબલની સાહાચ્ય પ્રાપ્ત થતી
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ નથી. અએવ કાર્ય કરવાના ઉદ્દેશાદિને વિચારક અને કાર્યકરણમાં દઢનિશ્ચયીમનુષ્યની કર્તવ્યકર્મમાં અધિકારિતા છે એમ પ્રબોધવું જોઈએ. કાર્યપ્રવૃત્તિને નિશ્ચય કર્યા વિના કદાપિકાલે કાર્યમાં નૈશ્ચયિક દઢપ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચય દઢપ્રવૃત્તિ વિના માથું મુકીને અર્થાત્ મરજીવા થઈને કાર્ય કરી શકાતું નથી. સ્વયેગ્યકાર્ય પ્રવૃત્તિને ઉદ્દેશાદિના જ્ઞાનપૂર્વક દઢનિશ્ચય કરીને પશ્ચાત તેને ગ્રહણ કરવામાં આવે છે તે અન્યના ભમાવ્યાથી વા પ્રપંચથી ત્યાગી શકાતું નથી. કાર્યજ્ઞાન અને તેને દઢનિશ્ચય કર્યાવિના સ્વકાર્યની સિદ્ધિમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરિપૂર્ણ પ્રયત્ન કરી શકાતું નથી અને વિપત્તિ પ્રસંગે મરજીવા થઈને આત્મસ્વાર્પણપૂર્વક આત્મબેલ સ્કેરવી શકાતું નથી. સવગુણ, રજોગુણ અને તમોગુણવૃત્તિને જ્ઞાતા તથા સ્વ અને અન્ય માન્યતાવાળી અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય સ્વાધિકાર સ્વકાર્યપ્રવૃત્તિમાં ગ્યાધિકારી બની શકે છે. સ્વાન્યશાસ્ત્રને જ્ઞાતા મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે સુધારે વધારે કરીને આત્મબળ ઑરવી શકે છે. જગતહિતાર્થ જે જે કાર્યો હોય અને તેને જે જ્ઞાતા હોય છે તેની કર્તવ્ય કાર્યમાં અધિકારિતા છે. વિશ્વહિતકાર્યજ્ઞ જે હોય છે તે વિશ્વનું હિત થાય એવી કાર્યપ્રવૃત્તિને સેવી શકે છે. જે મનુષ્ય વિષેન્નતિ કરવાને ઈચ્છે છે વા તેવી પ્રવૃત્તિ કરે છે તેને વિશ્વજી વનું કેવી રીતે હિત કરવું જોઈએ, તબાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને વિશ્વનું કલ્યાણ શામાં રહેલું છે તેનું સમ્યગ જ્ઞાન કરવું જોઈએ. વિશ્વહિતની સાથે કેટલીક બાબતમાં સ્વહિતને સંબંધ રહેલે હોય છે. પિંડ અને બ્રહ્માંડ એ બેને પરસ્પર અત્યંત નિકટ સંબંધ છે. બ્રહ્માંડની અસર પિંડપર થાય છે અને પિંડની અસર બ્રહ્માંડના અમુક ભાગપર થયા કરે છે. સ્વપિંડ સંબંધી શુભાશુભવિચારે અને આચારની બ્રહ્માંડ ઉપર કેવી રીતે અસર થાય છે તેને વિજ્ઞાનશાસ્રાદ્વારા નિર્ણય થાય છે. બ્રહ્માંડની અસર સ્વપિંડસ્થ આત્માપર કેવી રીતે થાય છે તેને અનુભવ પ્રાપ્ત કર જોઈએ. બ્રહ્માંડના પ્રત્યેક જીની સાથે અનન્તવાર સંબંધમાં આવવાનું થયું છે. બ્રહ્માંડના પ્રત્યેક જીવને પિતાના પર કઈ કઈ જાતને ઉપગ્રહ થએલે હેય.
૨૨
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
છે. બ્રહ્માંડના સર્વ જીવોને સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા કંઈ ને કંઈ ઉપગ્રહ થવું જોઈએ, એ બાબતનું સૂક્ષ્મદ્રષ્ટિથી જ્ઞાન કરવું જોઈએ. બ્રહ્માંડના સર્વ ની શાન્તિમાં સ્વવ્યકિતપ્રવૃત્તિથી કેટલા અંશે ભાગ આપી શકાય તેનું જ્ઞાનસંપ્રાપ્ત કરવું જોઈએ. બ્રહ્માંડમાં રહેલા રજોગુણ, તમગુણ અને સત્ત્વગુણવૃત્તિના વાતાવરણની અસર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવથી પિતાના પર કેવી રીતે થાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ અને સ્વવ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા જગહિતમાં જે જે અંશે પ્રવૃત થવાનું હોય તેનું નૈૠયિકજ્ઞાન કરવું જોઈએ. સ્વવિચારે અને આ ચારથી જગજીનું હિત થાય છે કે વા અહિત થાય છે? તેને સમ્યગ નિર્ણય કરવું જોઈએ. વિશ્વહિતના વાસ્તવિક કયા વિચારો અને આચારે છે અને વિશ્વના અહિતભૂત કયા વિચારે અને આ ચારે છે તેને સ્વપર અનેક શાસ્ત્રનાં રહસ્યથી નૈશ્ચયિક અનુભવ કરીને વિશ્વહિતકારકકાર્યને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કરવાં જોઈએ. જે મનુષ્ય પિંડહિતજ્ઞ હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ હોય છે. અથવા જે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્માંડણિતજ્ઞ થયેલ હોય છે તે પિંડહિતર તે થયો હે છે. જે પરિપૂર્ણરીત્યાપિંડહિતજ્ઞ થયેલ હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ થઈ શકે છે. વિશ્વના હિતમાં જેની મને વૃત્તિ પ્રવર્તતી નથી તે મનુષ્યની સંકીર્ણસ્વાર્થદષ્ટિ હોવાથી કર્મયેગી બનતાં પૂર્વે તેણે પરમાર્થકાર્યકારકત્વ થવું જોઈએ તે એમ અવધી શકતું નથી. વિશ્વહિત થયા વિના સમાજસેવા, અને સંઘસેવા કાર્યોમાં સમ્યકપ્રવૃત્તિ થઈ શકતી નથી. યાવતુ વિશ્વસેવા, દેશસેવા, સમાજસેવા, સંઘસેવા અને અન્ય સેવાઓ કરવા પૂર્વે તેઓનું સમ્યગહિત કેવા રૂપમાં અને કેવા ઉપામાં રહ્યું છે તે સમ્યમ્ અવધી શકાતું નથી તાવત સમ્યક્ઝવૃત્તિ પણ થઈ શકતી નથી. વિશ્વહિતકારકપ્રવૃત્તિમાં પ્રવર્તતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તે વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવાસ્થળી કરીને સ્વપરને નાશ કરી શકે છે. કાર્યપ્રવૃત્તિ કરતાં કંઈ મતભેદ પડતાં પરસ્પર એકબીજાની જાતપર ઉતરી રાગીષી બની એકબીજાના સામે થાય છે અને તેથી
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
કાર્યપ્રવૃત્તિના મૂલઉ વગેરેને તેઓ જાણતા ન હોવાથી અવનતિમાર્ગપ્રતિ તેઓ સંચરે છે. આર્યો પૂર્વે આર્યાવર્તમાં સર્વ પ્રકારની ઉન્નતિની ઝાહેઝલાલી જોગવતા હતા, પરંતુ જ્યારે તેઓ વિશ્વહિતજ્ઞ ન રહી શક્યા અને સંકુચિતદષ્ટિએ પિંડહિતજ્ઞ બની પરસ્પર વ્યક્તિમહત્ત્વને ભૂલી અને અવગણી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિમાર્ગે સંચર્યા ત્યારે તેઓ પ્રગતિથી પતિત થયા. અએવ વિશ્વહિત થયાવિના વ્યક્તિગત પ્રગતિ સંબંધી કરતાં વા સમષ્ટિગત કાર્યપ્રવૃત્તિ કરતાં પરસ્પર કલેશાદિથી સંઘટ્ટન થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમષ્ટિગતપ્રગતિકારકકાર્યપ્રવૃત્તિગર્ભમાં વ્યષ્ટિગતપ્રવૃત્તિના ઉપાયે રહેલા હોય છે તે વિશ્વહિતને અવળાવિના અવગત થઈ શકે નહિ એમ નૈશ્ચયિકદષ્ટિના પરમાર્થ સ્વરૂપથી અવધવું. વ્યકિતગતહિતજ્ઞત્વ વસ્તુતઃ સમષ્ટિગતહિતજ્ઞત્વના ગર્ભમાં સમાયેલું છે એમ સમષ્ટિગતહિતવ્યાપક પ્રગતિદષ્ટિએ વિચાર્યથી અવબોધાઈ શકશે. જે મનુષ્ય વિશ્વહિતજ્ઞ અથવા સમષ્ટિહિતજ્ઞ થયા નથી તેઓ વિશ્વગત સામ્રાજ્યશાસનપદ્ધતિ પ્રવૃત્તિના વાસ્તવિક વિશાલનિયમને અવબોધી શકતા નથી અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકતા નથી. સમષ્ટિગત પરિપૂર્ણહિતજ્ઞત્વ પ્રાપ્ત કર્યા વિના વિશ્વરાજ્યશાસન કાર્યપ્રવૃત્તિની એગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી અને તેમજ અન્ય વિશ્વસામ્રાજ્યજીવનપ્રગતિ કરવ્યાપારાદિપ્રવૃત્તિના, નૈસગિકકર્મયોગદષ્ટિએ વ્યવહારસિદ્ધ આચારે દ્વારા અધિકારી બની શકાતું નથી. અનેકનયસાપેક્ષદષ્ટિએ જે સમગ્ર વિશ્વજીવહિતજ્ઞ થાય છે તેઓ સમષ્ટિવ્યાપક ધર્મકર્મ સામ્રાજ્યપ્રવૃત્તિના અધિકારી બનીને અને અનેકનયસાપેક્ષદષ્ટિએ સમષ્ટિગત સર્વજીવહિતકરધર્મ સામ્રાજ્યપ્રવૃત્તિને આદરી જ્ઞાનગપૂર્વક કર્મચગીના આદર્શજીવનને વિશ્વમાં ચિરંજીવી કરી શકે છે. વિશ્વહિતજ્ઞત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત કરવામાં તથા વ્યક્તિગત મહત્તાની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં ગ્યપ્રવૃત્તિને સ્વાધિકારે સેવી શકાય છે, અને વિશ્વગત ભવ્યજીવોને સમષ્ટિગતહિતજ્ઞદષ્ટિએ અનેકગ્યપ્રવૃત્તિ વડે પ્રવર્તાવી શકાય છે. વ્યક્તિગતહિતજ્ઞત્વષ્ટિમાં હિતજ્ઞત્વની વૃદ્ધિ યથા યથા વૃદ્ધિ પામે છે
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
તથા તથા સ્વાર્થતાને નાશ અને પરમાર્થતાની વૃદ્ધિપૂર્વક અનુક્રમે હિતજ્ઞત્વદષ્ટિપ્રગતિની વૃદ્ધિરૂપમહાસાગરમાં સમષ્ટિહિતજ્ઞત્વરૂપથી એકરૂપે મનુષ્ય બની શકે છે. વિશ્વહિતમનુષ્ય આત્મકલ્યાણની સાથે સમષ્ટિકલ્યાણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞમનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનું અહિત થાય એવી હતી નથી. વિશ્વહિતજ્ઞમનુષ્ય પ્રાયઃ અલ્પહાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યક્તિ માટે અને સમષ્ટિમાટે પ્રવૃત્તિ કરી શકે છે. અનેક દષ્ટિએ વિશ્વહિતજ્ઞત્વ પ્રાપ્તિ અને વિશ્વહિત પ્રવૃત્તિપ્રાપ્તિમાં વ્યક્તિગત પરમાત્મત્વને આવિર્ભાવ થયા વિના રહેતું નથી. વિશ્વહિતજ્ઞત્વની અનેક દષ્ટિમાં અનેક મંતવ્યની પરસ્પર સાપેક્ષતાને અને અવિરૂદ્ધતાને સ્વાધિકારે વિચારોમાં અને આચારમાં અવતારીને મનુષ્ય વાસ્તવિકપરમાર્થકર્મયોગી અને વ્યક્તિ સ્વાતંત્ર્યગી બની શકે છે. વિશ્વહિતજ્ઞત્વનું પરિપૂર્ણ સ્વરૂપ અવધતાં સ્વાત્મહષ્ટિનાં જ્ઞાનવલેની સંકુચિતતા ટળતી જાય છે અને વિશાળતા ઉદ્દભવતી જાય છે અને પરિણામે તેને સર્વત્ર વ્યાપક અનન્ત બ્રહ્મવર્તુળમાં સમાવેશ થાય છે. શ્રી તીર્થંકરે વિશ્વહિતજ્ઞત્વષ્ટિની કમેન્નતિશ્રેણિએ આહીને વિશ્વહિતના માર્ગોમાં પ્રવૃત્તિ કરીને પ્રાને તીર્થકરત્વ પ્રાપ્ત કરી વિશ્વહિત કરી વિશ્વવ્યાતાવિશ્વગુરૂ અને વિશ્વેશ્વર બન્યા હતા. સ્વાત્મવ્યક્તિહિતજ્ઞત્વની અનેક દષ્ટિની ક્રમ પ્રાપ્ત અનેક શ્રેણિયાના શિખરે આરેહનારાઓ સમષ્ટિગત અનેકષ્ટિની ક્રમાનુસાર પ્રાપ્ત અનેક શ્રેણિના શિખરે આરહી શકે છે. વિશ્વહિતઝમનુષ્ય દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી વિશ્વહિતકરઅનેક દષ્ટિએ અનેક મંત્રતંત્ર અને યંત્રેથી સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને પરસ્પરબલની પ્રગતિવૃદ્ધિપૂર્વક સમષ્ટિ હિતસાધવાને અધિકારી બની શકે છે. અએવ વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશ્યકતા સ્વીકારીને સ્વજીવનની પ્રગતિકારક પ્રવૃત્તિમાં આત્માર્ષણ કરવાની જરૂર છે. વિશ્વહિતઝમનુષ્ય સમષ્ટિગતપ્રગતિપ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરસ્પર એક બીજાના બલને ક્ષય ન થાય એવી
અવિરેાધકદષ્ટિને અને અવિધક આચારેને સ્વાધિકારે વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્ય સાત્વિકગુણેને સેવન
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
કરવા પ્રવૃત્તિ કરે છે અને અયકારક પાપી મનુષ્યની શક્તિના સમષ્ટિ બલને જીતી શકાય એવી વિશ્વહિતજ્ઞ મનુષેની સમષ્ટિદ્વારા વિચારે અને આચારેનું ઐક્ય સમષ્ટિબલ વધારે છે. અતએ તેઓ વિશ્વમાં સ્વશ્રેયઃ વિચારે અને આચારોને પરંપરાએ સુવ્યવસ્થા પૂર્વક ચિરંજીવ કરવા સમર્થ બને છે. વિશ્વહિતજ્ઞ થવું એ વિશ્વહિત. પ્રવૃત્તિની યેગ્યતા માટે છે. વિશ્વહિતજ્ઞ થયા વિના જનસમાજના સેવકે, વિશ્વહિતકર અનેક પ્રવૃત્તિમાં પરસ્પર વિરેધત્વ અવધીને અને એક બીજાની પ્રવૃત્તિના ઘાતક બનીને વિશ્વકલ્યાણના નાશક બની શકે છે. વિશ્વહિતકારક કાર્યોનું જ્ઞાન મેળવીને વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થયા વિના અનેક રાજાઓએ ભૂતકાળમાં પરસ્પર રાજ્યની પાયમાલીની સાથે સ્વરાજ્યની પાયમાલીકારક બીજે વાવવામાં સ્વજીવનનું નૈક્લ્ય કર્યું હતું. જેમાં વિશ્વહિતાર્થ કર્મશ થઈને તેની પ્રવૃત્તિમાં દઢ રહે છે તેઓ સંપૂર્ણ વિશ્વના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતાર્થકર્મણત્વ દષ્ટિના ઉચ્ચ શિખર પર ચઢ્યા વિના કદાપિ વિશ્વમાં શાન્તિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કૈરએ યદિ વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વની અનેક દષ્ટિને સંપ્રાપ્ત કરી હતી તે તેઓ પાંડવોને પાંચ ગામ ઉપર અનેક ગ્રામે આપીને વિશ્વની શાંતિ અને વિશ્વાન્નતિમાં આત્મભાગી બની શકત, પરન્તુ તેવી દષ્ટિ વિના મહાભારતની અવનતિનાં બીજે વવાયાં એમ વિશ્વહિતકર અને દષ્ટિથી વિચાર કરતાં અવબોધાશે. વિશ્વહિતાર્થ કર્મના અનેક પ્રજનનું જે સિકંદરે, શાહબુદિનઘોરીએ અને પૃથુરાજ ચૌહાણ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યું હોત તો તેમની ક્ષાત્રકર્મની પ્રવૃત્તિમાં અનેક પ્રકારને સુધારે અને અનેક સુવ્યવસ્થાઓ પ્રગટાવી હોત અને તેથી તેઓ સ્વવિચારેનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શકયા હતા. વિશ્વહિતાર્થ અનેક સુકાને વ્યાપક દષ્ટિએ યદિ સંપ્રતિ યુરેપમાં મિત્રરાજ અને જર્મનપક્ષીય રાજ્ય અવધ્યાં હોત અને સ્થિરપ્રજ્ઞાથી વિશ્વહિતકર વિચારે અને આચારને સાત્વિક દષ્ટિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હેત તે ભયંકર યુદ્ધમાં અનેક સુશક્તિના બળીદાનપૂર્વક પ્રવૃત્તિ કરી શકત નહિ અને અનેક
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
દેશ પ્રવર્તિત રાજ્યની શાંતિને સંરક્ષી શકત. વિશ્વહિતાર્થ જે જે સુવિચારોને અને આચારેને સમગ્ર વિશ્વની સમષ્ટિદષ્ટિએ ધર્માચા
એ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અવબોધીને તેમાં સ્થિર રહ્યા હતા અને તેવી ઉદાર મંત્ર તંત્ર અને યંત્રની પ્રવૃત્તિમાં સાત્વિકભાવે પ્રવર્યા હત તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધ કલેશે અને અનેક અન્યાય થવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતાર્થકાર્યજ્ઞમનુષ્ય અનેક વિપત્તિ સહન કરીને વિશ્વહિતકારક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર મતેને વિરોધ ધારણ કરનારા મનુષ્ય વચ્ચે રહીને સર્વ નયસાપેક્ષે અનેકહેતુઓએ અવિરેજપણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને ઉદારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ બને છે. વિશ્વહિતાર્થકાર્યજ્ઞમનુષ્ય વિશ્વહિતકર અનેક પ્રકારનાં જે જે વિશ્વમાં વિચારનાં અને આચારોનાં ભિન્ન ભિન્નદષ્ટિએ ભિન્ન ભિન્ન વસ્તુ લે સ્વાધિકારે પ્રવર્તેલાં છે તેમાં
અવિરેધદષ્ટિએ સત્યવને નિર્ણય કરી અનન્ત વર્તુલના સાધ્ય બિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થદષ્ટિએ લોકિકજીવન કાર્યો અને કેત્તર ધર્મજીવન કાર્યોમાં શું શું રહસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યએ અનુભવ્યું છે તે સાક્ષરમનુ વિશ્વહિતાર્થદષ્ટિએ ત્યાગી સત્ય સેવક બની શકે છે અને તેમજ તેવા મનુષે સ્વાધિકારે પ્રાપ્ત થએલી વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર અને શુદ્રકર્મ પ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કર્મયોગી બની શકે છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થકર્મઝ થયા નથી તેઓનું વ્યક્તિગતવિચાર વાતાવરણ અને સમષ્ટિગતવિચાર વાતાવરણ, સંકુચિતદષ્ટિવર્તુલયુક્ત હોય છે, તેથી તેઓ નિર્લેપદષ્ટિએ અને ઉદાર દષ્ટિએ કાર્ય પ્રવૃત્તિમાં આત્મભેગ આપી શકતા નથી. સ્વાન્યશાસ્ત્ર વિશારદ મનુષ્ય વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાને યોગ્ય થાય છે તેથી વિશ્વહિતાર્થકર્મ એ વિશેષણ પ્રથમ મૂકવામાં આવ્યું છે. સ્વાન્યશાસ્ત્ર વિશારદ મનુષ્ય વિશ્વહિતકારક જે જે કાર્યો હોય છે તેઓનું અનેક દષ્ટિથી સમ્યગજ્ઞાન કરીને વિશ્વહિતકર કાર્ય પ્રવૃત્તિમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તીને વિનતિ કે જેમાં
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫ અનેક વ્યક્તિની પ્રગતિનાં બીજ રહેલાં છે તેને કરવા વસ્તુતઃ સમર્થ થાય છે. કઈ પણ મનુષ્ય આ વિશ્વમાં એમ નહિ કથી શકે કે હું વિશ્વહિતાર્થ કંઈ પણ કરતા નથી. વિશ્વવતિસર્વમનુબેના મનમાં તરતમયેગે વિશ્વહિત પ્રવૃત્તિ કરવા માટે વિચારો પ્રકટયા કરે છે, પરંતુ અનેકનની દષ્ટિએ વિશ્વહિતાર્થકાર્યજ્ઞ થયા વિના જે જે સદવિચારેની ઉદાર ભાવના અને ઉદાર વર્તને કરવાનાં હોય છે તે તેનાથી કરી શકાતાં નથી. વિશ્વહિતાર્થકાર્યજ્ઞ મનુષ્ય સ્વાધિકારે સ્વામશક્તિને સાપેક્ષદષ્ટિપૂર્વક આત્મભાગ અપને વિવોન્નતિની યથાર્થપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. વિવહિતાર્થકાર્યપ્રવૃત્તિના જ્ઞાતાઓ જેમ જેમ જે દેશમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ તે તે દેશની ઉન્નતિ, પ્રગતિ, સંરક્ષા અને શાન્તિમાં વૃદ્ધિ થયા કરે છે, તથા તે તે કાલે તે તે દેશીય મનુષ્ય આત્મનતિ માર્ગમાં આનન્દથી વિચરે છે. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવું અને વિશ્વહિતાર્થ પ્રવૃત્તિ કરવી અને તેની સાથે સાત્વિક ભાવનાથી આ
નર સદ્દવર્તનની સંરક્ષા કરવી એ કર્મવેગના અધિકારી મનુષ્ય વિના અન્યથી તેવું કંઈ બની શકે તેમ નથી. અનેક પ્રકારનાં કાર્ય કરવાં સામાન્ય ઓઘ પ્રવૃત્તિમાત્રથી કર્મચાગને અધિકાર પ્રાપ્ત થઈ શકતે નથી પરંતુ વસ્તુતઃ જ્યારે સ્વાન્યશાસ્ત્ર વિશારદ અને વિશ્વહિતાર્થ કાર્યોનું જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યેક વિશ્વહિતાર્થ કાર્યને તથા વ્યક્તિગત કાર્યને સ્વાધિકારે કરી શકાય છે. વિશ્વહિતના વિચાર અને કાર્યો કયાં ક્યાં છે તેને અનેક દષ્ટિએ નિર્ણય કરવો જોઈએ. પરપોટાની પેઠે વિચારે ઉત્પન્ન થાય અને ક્ષણમાં વિલય પામે એટલા માત્રથી કંઈ વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિ મહત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિના અનેક હેતુઓને સ્થિરબુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ કે જેથી લોકહિતકાર્યો કરતાં મનવચન અને કાયાનું પ્રગતિમાર્ગપ્રવૃત્તિમાં માંય ન રહે. લોકહિતકરકાનું સમ્યાન થતાં તેમાં ઉદારભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તાય છે અને મનુષ્ય નીતિમાં પણ ઉદારભાવનાથી પ્રવર્તે છે તેથી તે વિશ્વ સામ્રાજ્ય અને ધર્મ સામ્રા
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જ્યની ઝાહોઝલાલીમાં સમ્યગઆત્મભેગ આપી શકે છે. વિશ્વહિતકારક કાર્યોના જ્ઞાતા થવાથી વિશ્વમાં અનેક પ્રકારની પ્રવૃત્તિનું હેયત્વ અને ઉપાદેયત્વ અવબેધાય છે. અએવ વિશ્વહિતકારક કાર્ય પ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય ખરેખર કાર્ય કરવાને અધિકારી છે એમ અવધવું. આર્ય દેશમાં પૂર્વે જે જે મહાત્માઓ થઈ ગયા છે તેઓએ પ્રથમ વિશ્વહિતકારક કાર્યોનું પરિત સંપૂર્ણ સ્વરૂપ અવેલેકહ્યું હતું તેથી તેઓ આત્મોન્નતિમાં આગળ વધ્યા હતા. વિશ્વહિતાર્થકર્મજ્ઞ મનુ
થી વિશ્વની પ્રગતિ થવાની છે એમ નિશ્ચયતઃ અવબોધવું. વિશ્વહિતના જેઓ જ્ઞાતા નથી તેઓ વસ્તુતઃ અન્ય પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેઓની અન્ય પ્રવૃત્તિથી વિશ્વની ઉન્નતિના બદલે કદાપિ અવનતિ કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સેક્રેટીસ એક ગ્રીક વિદ્વાન થયું હતું તે દેશની અને વિશ્વની ઉન્નતિ કરવામાં પોતાના શિષ્યને સ્વષ્ટિ પ્રમાણે વ્યાપક વિચારો પ્રવર્તાવતું હતું. શ્રીવીરપ્રભુએ જગતનું કલ્યાણ થાય એવાં સુકાર્યો પ્રરૂપેલાં છે. જેમ જેમ દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી નિમિત્ત દષ્ટિ, ઉપાદાન દષ્ટિ, પરમાર્થષ્ટિ, ઉપગ્રહ દષ્ટિ અને સદાચાર દષ્ટિ આદિ અનેક દષ્ટિથી વિલાકિક હિતજ્ઞાતા થવાય છે તેમ તેમ સ્વાર્થ, લેભ, કાર્પષ્ય, સંકુચિતતા આદિ અનેક દોષથી મુક્ત થવાય છે અને લૌકિક હિતકારક સર્વ પ્રવૃત્તિમાં અનેક સુજનાઓની સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વવતિ અનેક દેશમાં પ્રવતિત વિચિત્ર રાજ્યનીતિના નિયમનું સૂક્ષમદષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવશે તે અવબેધાશે કે તે તે નીતિના ઉત્પાદકોના હૃદયમાં વિશ્વહિતકાર્યજ્ઞત્વ ઉદ્ભવ્યું હતું, તેથી તેઓએ રાજ્યવ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓમાં લક્ષ્ય ધાર્યું હતું. વ્યાવહારિકહિતકારક શાસ્ત્રો અને અનેક દષ્ટિએ પ્રગટેલ ધર્મશાસ્ત્રને સાર એ છે કે હિતજ્ઞ થવું અને વિશ્વહિતકારક કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. લૈકિક વિશ્વહિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન અને કેત્તર હિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન એમ બે પ્રકારે જ્યારે સમ્યજ્ઞાન થાય છે ત્યારે પિંડ સેવા અને બ્રહ્માંડસેવાના વાસ્તવિક માર્ગોમાં મનુષ્યથી સંચરી શકાય છે. ધાર્મિક નિવૃત્તિ માર્ગ અને ધાર્મિક પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
માર્ગને હાનિ ન પહોંચે અને તે એની સંરક્ષાપ્રગતિ થાય એવી રીતે અવિરોધપણે વિશ્વહિતકારક કાર્યજ્ઞાનના જ્ઞાતા થવું જોઇએ. ધાર્મિક નિવૃત્તિમાર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિમાર્ગમાં એવી ઉદારભાવનાથી પ્રવર્તવું જોઇએ કે જેથી લાકિક વિશ્વહિતકારક ચેાજનાપૂર્વક જે જે પ્રવૃત્તિયેા સેવવી પડે તેમાં સ્વાન ધિકારે પ્રવર્તતાં સંકુચિતત્વ અને વિાધત્વદ્વારા સ્વકીય અવનતિમય ટકુમાર્ગ ન બને, લૌકિક વિશ્વહિતકારક આજીવિકાદિકકર્મીની સાથે વ્યાવહારિક સંબંધવડે મનુષ્યોને સંખ'ધિત થવું પડે છે અને તેનાથી કાઇ પણ રીતે મૃત્યુપર્યન્ત સંબંધમાં રહેવું પડે છે. અતએવ વિશ્વહિતાર્થે કાર્યજ્ઞ થયા વિના વિશ્વમાં ખાાસ્થૂલ પિંડજીવનમાં નજીવી શકાય એવી આવશ્યક સ્થિતિ હાવાથી વિશ્વહિતાર્થ કાર્યન્નત્વની પ્રાપ્તિની સાથે વિશ્વહિતાર્થકાર્યપ્રવૃત્તિ સેવામાં પણ સ્વાધિકારે બાહ્ય કરજોથી તત્તત્પ્રવૃત્તિની સાથે સંબંધિત રહેવાની આવસ્યકતા સ્વીકાર્યો વિના કદાપિ છૂટકા થવાના નથી. એક વખતે ઐાદ્ધ સાધુએ હાડીમાં બેસી ગંગા નદી ઉતરતા હતા તેઓના ભેગા કેટલાક ગૃહસ્થા હતા, ઘણા ભાર અને વાવાઝોડાથી નાવ ડુખવા લાગ્યું, તે વખતે કેટલાક મનુષ્ચાને યૂન કરવાની નાવિક તરફથી પ્રેરણા ચાલી. તે વખતે ગરીબ ગૃહસ્થા ગંગામાં પડવા લાગ્યા તેમની વિશ્વહિત પરાચણતા દેખીને અન્યમનુષ્યને બચાવવા તેઓને નિવારી કેટલાક માદ્ધ સાધુએ નદીમાં પડ્યા અને સ્વજીવનનું સ્વાર્પણ કરી હિતકારક કાર્યનનું આદર્શ જીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું. જનસમાજનું પ્રાણીસમાજનું અને વિશ્વનું કલ્યાણ કરવાની જેએની ઇચ્છા છે તેએના મનમાં હિતસંબંધી સમષ્ટિભાવના હાવાથી તે હિતમય વિચારોથી સ્વહૃદયને ભરી દે છે અને પશ્ચાત્ હિતમય સદાચારાથી વિશ્વમાં પ્રવૃત્તિ કરે છે. વિશ્વમાં કોઈ પણ ધર્મ વિશ્વવ્યાપક થવાને ચેાગ્ય હોય તે વિશ્વહિતની ઉદાર વ્યાપકભાવના અને વિશ્વવ્યાપક હિતમય સદાચાર વડે ઉત્તમ હોય છે તેજ અવળાધવે, સંકુચિત વિચાર અને સકુચિત પ્રવૃત્તિથી જે ધર્મ, વિશ્વમાં લેાકહિતને આદર આપી ચિર'જીવવા ધારે છે તે ખરેખર આકાશ કુસુમવત્ અવમેધવું.
૨૩
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ વિશ્વવ્યાપક હિતકરવિચારેથી અને વિશ્વવ્યાપક હિતકર પ્રવૃત્તિથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની સાથે જે ધર્મ વિશ્વમાં ચિરંજીવી થવા ધારે છે તે ધર્મ ખરે ખર વિશ્વમાં સ્વાસ્તિત્વ બીજકેની પરંપરા સાથે સ્વવ્યક્તિના ઉદાર વ્યાપક પ્રકાશે ચિરંજીવ થઈ શકે છે. સર્વ કાર્યોની દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવે અનેક નાની અપેક્ષાએ પિતાના માટે ઉપગિતા છે એમ જે સર્વ કાર્યોના મૂલગર્ભમાં ઉતરીને અવબોધે છે તેની
સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિમાં ગ્યતા છે એમ અવધવું. આ વિશ્વમાં પ્રત્યેક કાર્યની ઉપગિતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે સર્વ કાર્યોની ઉપયોગિતાનું મહત્તવ અવબેધાશે. વિશ્વવર્તિ સર્વ અને પરસ્પર એક બીજાની ઉપયોગિતાની જરૂર છે એમ સમાજશાસ્ત્રના અભ્યાસપૂર્વક સમાજશાસ્ત્રદષ્ટિએ વિચારતાં સમ્યમ્ અવબેધાશે. કેઈ પણ પ્રાણીના કેઈ પણ કાર્યનું અનુપયોગિત્વ અમુક દૃષ્ટિએ અમુકને માટે હોઈ શકે પરંતુ સર્વને માટે સર્વથા સર્વદા અનુપગિવંતે નજ ગણી શકાય એમ
થતાં અનેક દલીલે હૃદયમાં ઉભરાય છે. જે કાર્યનું અમુક દૃષ્ટિએ અનુપાશિત્વ છે તે કાર્યનું અન્ય અમુકદૃષ્ટિએ ઉપયોગિત્વ છે. વૈરાગ્યદષ્ટિએ જે કાર્યોનું અનુપશિત્વ છે તેનું રાગદ્રષ્ટિએ ઉપયોગિવ છે. જેનું રાગદષ્ટિએ અનુપગિત્વ છે એવા ધર્મકાર્યોનું વૈરાગ્યદષ્ટિએ ઉપશિત્વ છે. જે કાર્યોનું અમુકકાલે ઉપગિત્વ છે તેજ કાર્યોનું અમુકકાલે અનુપગિવ છે. જે ક્ષેત્રમાં અમુક કાર્યોનું ઉપગિત છે તેજ કાર્યોનું અમુકક્ષેત્રમાં અનુપત્વિ છે. જે કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ ઉપગિત્વ છે તેજ કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ અનુપગિત્વ છે. જે ભાવે અમુક કાર્યપ્રવૃત્તિનું ઉપયોગિત્વ છે તેથી અન્યભાવે તે તે કાર્યપ્રવૃત્તિનું અનુપવિત્વ છે. વિશ્વમાં એક કાર્યની ઉપયોગિતામાં નિમિત્તપરપરાએ અન્ય સર્વ કાર્યોની અપેક્ષાને સદ્ભાવ હોવાથી તેની ઉપયોગિતા પણ સ્વયમેવ અવબધાય છે. સર્વ કાર્યોની ઉપગિતાએ વાક્યને સ્પષ્ટ બંધ થવાને
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
vપાપ વાનામ્ ” આદિસૂત્રોના જ્ઞાનની જરૂર છે. એક માનવ શરીરની ઉપગિતાની સિદ્ધિ માટે પૃથ્વી આદિ સર્વ ભૂતેની ઉપયોગિતાની અપેક્ષા રહે છે. પૃથ્વીની ઉપગિતા સિદ્ધ થતાં પૃથ્વીની અસ્તિતા માટે જલની ઉપગિતા એમ પરસ્પર વિચારતાં નૈસર્ગિકદષ્ટિએ અને પરસ્પરોપગ્રહદષ્ટિએ સર્વ કાર્યોની ઉપયોગિતા સિદ્ધ કરે છે. પિતાને માટે પિતાને ગ્ય એવાં સર્વ કાર્યોની ઉપગિતા અને પિતાને માટે અર્થાત્ સ્વાત્મોન્નતિ ક્રમવ્યવસ્થા માટે પિંડની સાથે બ્રહ્માંડને ઉપયોગિતા સંબંધ હોવાથી બ્રહ્માણ્ડવતિ સર્વ કાર્યોની ઉપગિતા વરતુતઃ અવધવામાત્રથી સ્વાધિકારે કાર્ય કરવાની એગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. પિતાના માટે ઉપર્યુક્ત સાપેક્ષવિચારષ્ટિએ સ્વયેગ્ય એવાં સર્વ કાર્યોની ઉપગિતા જાણવાની જરૂર છે એટલું કથવાથી એમ નથી સિદ્ધ થતું કે સર્વ કાર્યોની પ્રવૃત્તિ કરવી. કાર્યોની પ્રવૃત્તિમાં સ્વાધિકારે જે જે પ્રવૃત્તિ કરવાગ્ય છે તે તેજ કરી શકાય છે. પિતાના માટે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે કાર્યો કરવાનાં તે સર્વની ઉપયોગિતા, સમાજને માટે જે જે કાર્યો કરવાનાં હોય તે સર્વની ઉપગિતા, સંઘના માટે, દેશના માટે અને વિશ્વ માટે જે જે કાર્યો કરવાનાં હોય તે સર્વની ઉપયોગિતાને જે મનુષ્ય અવધે છે તેઓ અન્યનાં ઉપયોગી કાર્યોમાં રાક્ષસસમા બનીને વિદને નાખી શકતા નથી. જે મનુષ્ય પોતાના માટે વ્યવહારનય વિવેકથી વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતા અને નિશ્ચયનય વિવેકથી નૈશ્ચયિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતાને સમ્યમ્ અવધે છે તેઓ સાંસારિક સામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્ય દષ્ટિને ધારણ કરી ઉદાર અને પરમાર્થ સેવક બની શકે છે. સર્વ જી ની સમષ્ટિદષ્ટિએ સ્વસ્વપિંડપિષણાદિ માટે જે જે કાર્યોની ઉપગિતા છે તથા ધર્મોન્નતિ માટે જે જે કાર્યોની ઉપગિતા છે તેને અનેક શાસ્ત્રોદ્વારા વિદ્વાનેદ્વારા અને સ્વાનુભવથી નિશ્ચય કરવામાં આવે તે સંસારમાં અનેક પ્રકારનાં કુકર્મો અને અનીતિના વિચારોને ખરેખર નાશ થાય અને સર્વ જીવોની પ્રગતિમાં પરસ્પર સાહાચ્ય સમર્પી શકાય. સ્વાધિકાર
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ સર્વકાર્યોની ઉપયોગિતાને નિશ્ચય કર્યાથી જે જે સ્વાધિકારથી ભિન્ન અને અનુપયેગી કાર્યો છે તેને સમ્યગ બંધ થવાથી તેમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તેથી પરિણામે જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં પિંડદષ્ટિએ અને બ્રહ્માંડદષ્ટિએ કંઈ પણ અસ્તવ્યસ્ત દશા થતી નથી. વિશ્વમાં સર્વ પ્રકારની સમાજ સેવાઓમાં અવ્યવસ્થા થાય છે અને અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિમાં પરસ્પર સંઘદૃન થાય છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે જે જે સર્વ કાર્યો કરવાનાં હોય છે તેની ઉપયોગિતાને નિશ્ચય કર્યો હતે નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની પ્રત્યેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી પરિતઃ પ્રાપ્ત થએલ સંગથી કર્તવ્ય કાર્યોને ઉપગ સદા અવબોધિત રહે તે ખરેખર તેની આત્મોન્નતિના કામમાં તે કર્તવ્ય કર્મને અધિકારી બનીને સદા આગળ પ્રવહ્યા કરે. જે મનુષ્ય સ્વયેગ્ય સર્વ કાર્યોની ઉપગિતાને નિશ્ચય કર્યા વિના અન્ય પરંપરા પ્રવૃત્તિથી પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ખરેખર સમષ્ટિ માટે સર્વ કાર્યોની ઉપયોગિતાને તે ક્યાંથી વિચાર કરી શકે વારં? અને સર્વ જીવ સમષ્ટિ ભૂત કાર્યોની ઉપયોગિતાને નિશ્ચય કર્યા વિના તે કેવી રીતે સમાજેન્નતિમાં મન વચન અને કાયાથી આત્મભેગ આપી શકે વા? અએવ સ્વમાટે અને ઉપલક્ષણથી પરમાટે સવકાર્યોની ઉપયોગિતા જાણવાની ખાસ જરૂર છે. સ્વમાટે અને પરમાટે જે જે ગ્ય હોય તે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવામાં આવે છે તે જ પશ્ચાત્ સ્વમાટે અને પરમાટે એગ્ય સર્વકાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં વિવેકપૂર્વક કર્મયેગીના ગુણેને આચારમાં મૂકી શકાય છે. ઉપગિ– દષ્ટિએ વિચારીએ તે સંઘરેલો સાપ પણ ખપમાં આવે છે. જે જે કરાય છે તે સર્વ સારાને માટે, ઈત્યાદિ કહેણીઓથી સર્વ કર્તવ્ય કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર રહે છે. ગૃહસ્થ વર્ગ અને ત્યાગી વર્ગે સ્વયેગ્ય અને પરોગ્ય સર્વના અધિકારે સર્વ કાર્યોની ઉપયોગિતા અવબેધવી કે જેથી સર્વ પ્રકારની ઉપયેગી પ્રવૃત્તિને આદરી શકાય અને તેથી સ્વાધિકાર સુરજની સફલતા પ્રાપ્ત કરી શકાય. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાથી સ્વકર્તવ્ય કર્મ અને વિકqસંબંધી કર્તવ્યકર્મની
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
વ્યવસ્થાના સુદૃઢ પ્રખધેા રચી શકાય છે, અને પુણ્યાદિક સામ ગ્રીએ તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. એક સમય એવા હતા કે આર્યાવર્તમાં પિડહિતજ્ઞ અને બ્રહ્માંડ કાર્યદ્વિતજ્ઞ મનુષ્યાનું માહુલ્ય હતું અને તેથી તેએ એક વખત સર્વત્ર વિશ્વમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ થયા હતા. સમષ્ટિભાવનાએ વિશ્ર્વકાર્યહિતજ્ઞ થવાથી અને વિશ્વહિતકારક કાર્યમાં ભાવનાની સાથે ક્રિયાવડે પ્રવૃત્ત થવાથી આત્મા તે સ્વયં પરમાત્મા અને છે. અતએવ સર્વત્ર ઉપદેશડ''મ વગાડીને કથવામાં આવે છે કે વિશ્વહિતાર્થ કાર્યન્ન મનુષ્ય કર્તવ્યકર્મમાં અધિકારી થાય છે. વિશ્વહિતાર્થ કાર્યન્ન ગુણુની સાથે સ્વાન્યધર્મ પ્રકાશ માટે વ્યવસ્થાક્રમળેધપૂર્વકપ્રવૃત્તિની જરૂર છે. કાર્ય કરવાને કાર્ય વ્યવસ્થાક્રમ બેધ પ્રાપ્ત કરવાની જરૂર છે. અમુકકાલે અમુકકાર્ય અમુકરીતથી કરવું અને અમુકકાર્ય અમુક વ્યવસ્થાક્રમના જ્ઞાનથી કરવું એમ જેએ અવગત કરીને પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેઓ વિશ્વનું હિત સાધવા અને સ્વાત્સહિત સાધવા શક્તિમાન્ થાય છે. મનુષ્યે વ્યવસ્થાક્રમષેધ વિના કાર્ય કરવા તત્પર થઈ જાય છે પરન્તુ અન્તે તેઓ હાર પામે છે. કાર્ય વ્યવસ્થાના ક્રમના ખાધ પ્રાપ્ત કરવાની અત્યંત આવશ્યકતા છે. કાર્યવ્યવસ્થાક્રમ બેષ પ્રાસ કરવાથી આ વિશ્વમાં સ્વાધિકારે જે જે કાચા કરવાનાં હોય છે તેમાં બહુ સુગમતા પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્યદેશના લાકે કાર્યવ્યવસ્થામ બધ પ્રાપ્ત કરીને અનેક કાર્યાને વખતસર કરવાના અભ્યાસવડે અલ્પ કાળમાં સિદ્ધ કરી શકે છે. પોતાની ફરજરૂપ ધર્મ અને અન્યની ક્રૂરજરૂપ ધર્મ તેના પ્રકાશમાટે વ્યવસ્થાક્રમ બાધપૂર્વક જેની પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય આ વિશ્વમાં પોપારાય સતમાં ચિભૂતયઃ ઇત્યાદિ ભાવાર્થના ધારક અને છે. સર્વ કાર્યે વ્યવસ્થા અને ક્રમપૂર્વક કરવાને વ્યવસ્થાએાધ અને ક્રમબેાધની અત્યંત જરૂર છે. વ્યવસ્થાોધ અને ક્રમમાધથી વાસ્તવિક કાર્યક્ષેત્રમાં મનુષ્ય, મહાકર્મચેાધની પદવી પ્રાપ્ત કરીને અનેક વિજયાને પ્રાપ્ત કરી શકે છે. જે દેશના અને જે કાલના મનુષ્યા વ્યવસ્થાખાધ અને ક્રમબેાધપૂર્વક સ્વાધિકારે સર્વ કાર્યેામાં પ્રવૃત્તિ કરે છે તે દેશના અને તે કાલના મનુષ્યે વ્યષ્ટિ અને સમષ્ટિની
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિમાં સર્વાન્યદેશીય મનુષ્ય કે જેઓ અવ્યવસ્થાથી કાર્ય પ્રવૃત્તિ સેવે છે તેના કરતાં આગળ વહે છે. કાર્ય કરવાની વ્યવસ્થાની બુદ્ધિ પ્રાપ્ત કરવાથી જે કાર્યો પ્રથમ ચિરકાલે અને અત્યંત પ્રયનથી સાધ્ય થાય છે તેજ કાર્યો પશ્ચાત અ૫કાલમાં અલ્પ પ્રયત્નથી સિદ્ધ થાય છે. જ્ઞાનીઓને પ્રથમ એ નિયમ હોય છે કે સ્વાન્ય ધર્મપ્રકાશાથે વ્યવસ્થા કમજોધપૂર્વક તેઓ સ્વાધિકાર સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગમાં આવનારી અનેક વિપત્તિમાંથી પસાર થાય છે, મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની પૂર્વે કાર્ય કરવાની અનુક્રમ વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થા બોધ અને કાર્ય પ્રવૃત્તિ ક્રમબેધને પ્રાપ્ત કરવું જોઈએ. કઈ પણ કાર્ય કરતાં પૂર્વે કાર્ય વ્યવસ્થા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જેની કાર્ય વ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તેવો કર્મયોગી હોય તે પણ તે અત્યન્ત પ્રયત્ન અલ્પફલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્ય વ્યવસ્થા કરવાને બેધ પ્રાપ્ત થએલ હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દોષ પ્રગટાવી શક્તિ નથી અને તે કાર્ય વ્યવસ્થા બંધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બ્રીન્સમાર્ક, નેપોલિયન બોનાપાર્ટ, શીંટન, બ્રેન જામીન કલીન, ગ્લાસ્ટન, શ્રી હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બોધ અને ઉત્તમ પ્રકારે કમપૂર્વક કાર્ય કરવાને બોધ હતું તેથી તેઓ અને ઈતિહાસના પાને પૂજ્ય સુવર્ણાક્ષરે અમર થયા છે. ગમે તે જાતની કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થા બંધ અને કમબેધનીતે અત્યંત જરૂર છે એમ કયા વિના ચાલી શકે તેમ નથી. વ્યવસ્થા બોધ અને કમબોધમાં જેટલી ન્યૂનતા તેટલી જ કાર્ય કરવામાં અપૂર્ણતા અવધવી. જે જે કાર્ય કરવામાં આવે છે તે કાર્ય કરવાની કેવી વ્યવસ્થા કરવાની છે? તેને પ્રથમ નિર્ણય કરે જોઈએ. તેમજ જે કાર્ય કરવામાં આવે તેમાં કેવા કાર્યક્રમની જરૂર છે? તેને પ્રથમ નિર્ણય થ જોઈએ. અન્ય સ્થિત ચિત્તપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ ખરેખર સ્વ અને અન્ય મનુષ્યના ધર્મને પ્રકાશ કરી શકતી નથી. અવ્યવસ્થિત કાર્ય પ્રવૃત્તિ વડે આત્મશક્તિને નકામો ઘણે વ્યય થાય છે અને સમયને
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩ પણ બહુ વ્યય થાય છે, તેની સાથે આત્મશક્તિની પ્રગતિ પણ થતી નથી. જ્યાં સુધી અવ્યવસ્થિત કાર્યબોધ છે અને અવ્યસ્થિત કાર્યક્રમ બધ છે ત્યાં સુધી અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ થયા કરે છે અને તેથી અવ્યવસ્થિત શકિતને વ્યવસ્થિત બલપણે ભેગી કરી શકાતી નથી. મુસલમાનોની સાથે અનેક યુદ્ધમાં રાજપુત હાર્યા તેનું કારણ અવ્યવસ્થિત કાર્યબોધ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ હતી. વ્યવસ્થાક્રમજ્ઞાનવડે જે જે મનુષ્ય કાર્ય કરે છે તે તે મનુષ્ય આત્મોન્નતિ-
વિનતિ અને સમાજેન્નતિથી પ્રતિદિન આગળ વધ્યા કરે છે. કેઈ પણ મનુષ્ય ખરેખર કાર્ય ગી છે કે નહિ? તે તેની વ્યવસ્થા બુદ્ધિ અને કાર્ય કમબુદ્ધિથી અવબોધાઈ શકે છે. ઈંગ્લીશ સરકાર સર્વદેશમાં વ્યવસ્થાક્રમથી રાજ્યશાસન કરી શકે છે તેથી સર્વત્ર સર્વ પ્રકારની પ્રગતિમાં આગળ વધી શકે. છે. સર્વત્ર સર્વ દેશમાં વ્યવસ્થા કમબોધપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈંગ્લીશ સરકાર ખરેખર રાજ્ય સામ્રાજ્યમાં અગ્રગણ્ય બની શકી છે તે તેની પ્રવૃત્તિના સૂફમ ગર્ભમાં ઉંડા ઉતરવાથી અવધાઈ શકે તેમ છે. સર્વ પ્રકારનાં ખાતાંઓ વ્યવસ્થાપૂર્વક ચલાવવાં એ વ્યવસ્થા ક્રમ બધ વિના બની શકે તેમ નથી. જે જે કાર્યો કરવાના હોય તેનું સમયના હિસ્સા પાડી ટાઈમટેબલ કરવું અને સર્વ પ્રકારની કાર્યની વ્યવસ્થાને સમ્ય બેધ કરી કાર્યપ્રવૃત્તિ આદરવી કે જેથી ક્ષણમાત્ર પ્રમાદ ન થાય અને કાર્યની સિદ્ધિ કરી શકાય. ધર્મશાસ્ત્રમાં ધાર્મિક કાર્યો કરવાને અમુક અમુક કાલે નિર્ણય કરવામાં આવ્યો છે તેના ઉપર વિચાર કરવામાં આવશે તો તેમાં વ્યવસ્થાક્રમ બોધનું રહસ્ય અવબોધાશે અને કાર્યપ્રવૃત્તિનું પ્રાબલ્ય અવબોધાશે. પિંડ અને બ્રહ્માંડને હિતકારક એવાં કાર્યોને વ્યવસ્થાક્રમ બેધપૂર્વક કરતાં નિર્લેપ પણ આત્મ ફરોને સમ્યગ્રીત્યા અદા કરી શકાય છે. વ્યાવહારિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં વ્યવસ્થા કમ જ્ઞાનપૂર્વક પ્રવર્તક તત્ત્વજ્ઞાનીકર્મયોગીઓ કઈ રીતે નિર્બળ બની શકતા નથી અને તેઓ વિશ્વમાં વ્યાવહારિક અને નૈશ્ચયિક સ્વાતંત્ર્ય જીવન તથા સાપેક્ષપ્રગતિકારકપાતંત્ર્ય જીવનની અસ્તિતાની સંસ્થા કરી શકે
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એક તરફ વ્યવસ્થાપૂર્વક ગોઠવાયલું આશ્વસૈન્ય હોય અને એક તરફ અવ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયેલું આરબનું સન્ય હોયહવે વિચાર કરે કે અવ્યવસ્થિત કમપૂર્વક ગોઠવાયલું સૈન્ય પરાજય પામ્યા વિના રહેશે કે! બાહ્ય અને આન્તરિક હેતુઓથી અનેક પ્રકારે કાર્યવ્યવસ્થાનું જ્ઞાન કરવું જોઈએ. કાર્યવ્યવસ્થા પ્રતિબોધક શાસ્ત્ર-કાર્ય વ્યવસ્થાના ઉપદેશકે અને કાર્યવ્યવસ્થા કુમધ; એ ત્રણનું પ્રવૃત્તિ કરનારાઓ સામીપ્ય સેવી તથા કાર્ય વ્યવસ્થા કમબેધદ્વારા થતી પ્રવૃત્તિનું ફલ અવધી વ્યવસ્થા કમપૂર્વક સ્વાધિકારે કાર્ય પ્રવૃત્તિ કરે તે તેઓ કાર્યની સિદ્ધિ કરી શકે જ. અને અન્ય મનુષ્યના આત્માઓને ધર્મ પ્રગટાવી શકેજ. માટે અનુભવ કરીને સ્વાધિકાર પ્રવૃત્તિમાં એગ્ય થવા ઉપર્યુક્ત ગુણને ક્રિયામાં મૂકી પ્રત્યેક મનુષ્ય સદા અપ્રમત્તપણે પ્રવર્તવું જોઈએ. જે જે વ્યવસ્થાકમબેધવડે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તે સ્વપરધર્મના પ્રકાશમાટે છે એમ દૃષ્ટિબિંદુથી તે પ્રવૃત્તિને હૃદયથી ઉદ્દેશ દૂર ન જ જોઈએ. આત્માની જ્ઞાનાદિક શક્તિ છે તે આત્માને ધર્મ છે. અન્ય મનુષ્યની જ્ઞાનાદિક શક્તિ તે અન્ય ધર્મ અવબોધ. સત્તાપેક્ષાએ સ્વાન્ય ધર્મ તે એકજ ધર્મ છે એમ અવબોધવું જોઈએ. સ્વપરધર્મને પ્રકાશ કર એજ કાર્યપ્રવૃત્તિનું સાધ્યબિંદુ સદા દષ્ટિ આગલ સ્થિર રાખવું જોઈએ. વ્યવસ્થાકમ જ્ઞાનવડે કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કેઈની સાથે ક્લેશ કુસંપ અને આત્મવીર્યને નકામે વ્યય કરવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી અને એક્ય બલમાં પ્રગતિ થયા કરે છે. કાર્ય કરવાની ખૂબી તે ખરેખર વ્યવસ્થાક્રમમાં રહેલી છે–તે ખૂબીને જેઓ નથી જાણતા તેઓ વ્યવ
સ્થાકમની કિસ્મતને આંકી શકતા નથી. ઉત્સાહબળ અને ખંતથી કાર્યની વ્યવસ્થા અને કર્તવ્ય કાર્યનુક્રમવડે સ્વફરજાનુસારે કાર્ય કરતાં આલસ્યવિકથા વગેરેને અવકાશ મળતું નથી અને અપ્રમત્ત દશાએ કાર્ય પ્રયત્ન દશામાં વૃદ્ધિ થયા કરે છે. જેનું કર્તવ્યજીવન ખરેખર વ્યવસ્થાકમથી શેઠવાયેલું છે તે મનુષ્ય કર્તવ્ય કાર્યને વસ્તુતઃ અધિકારી બને છે. ઇંગ્લીશના ટપાલખાતા વગેરે પ્રત્યેક ખાતા
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫ તરફ લક્ષ્ય દેવાથી અવબોધાશે કે વ્યવસ્થાક્રમથી તેઓએ કેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે. ધાર્મિક કાર્યોમાં અવ્યવસ્થાથી પ્રવૃત્ત થનાર રાએ પરિણામે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં કર્મફલને પ્રાપ્ત કરી શકતા નથી. ધાર્મિક ખાતાઓમાં અવ્યવસ્થામવડે પ્રવર્તવાથી તેમાં સુધારવધારો કરી શકાતું નથી અને તેમજ તેઓની સંરક્ષા કરી શકાતી નથી. આ૫ મનુષ્ય પણ વ્યવસ્થા અને ક્રમપૂર્વક ગોઠવાયેલા હોય છે તે તેઓ અનેક કાર્યોને પહોંચી વળે છે અને પરસ્પરમાં સંપ મેળ રાખીને ઘણુ મનુષ્યની સાથે સ્પર્ધામાં ઉતરી સ્વપ્રવૃત્તિમાં વિજય મેળવે છે. કાર્ય કરવાના હેતુઓની વ્યવસ્થા, કાર્ય કરનારા મનુષ્યની વ્યવસ્થા, કાર્યકાલની નિયમસર વ્યવસ્થા, કાર્યસહાયકની અનુક્રમ વ્યવસ્થા, કાર્યકરવામાં જાયેલા વિચારોની કમસર વ્યવસ્થા અને તેમાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ઉત્સર્ગ અને અપવાદ માર્ગ છે જે સામગ્રીઓ મેળવવાની હોય તેની કમસર વ્યવસ્થાના બેધને પામી અનુક્રમ વ્યવસ્થા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરવામાં આવે તે ખરેખર કાર્યગીઓ આ વિશ્વમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થઈ શકે છે. જે જે કાર્યો સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભારે ઉત્સર્ગ અને આપત્તિકારણે અપવાદમાર્ગથી કરવાનાં હોય તે તે કાર્યોની અનુક્રમ વ્યવસ્થાને પરિપૂર્ણ વિચાર કરે અને વ્યવસ્થા પ્રમાણે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવાને પરિપૂર્ણ વ્યવસ્થાથી પ્રવર્તવું એજ કાર્યાગીની પ્રવૃત્તિને મુખ્ય ઉપાય છે. સ્વબુદ્ધયનુસારે કાર્યની વ્યવસ્થા અને તેની કમળ્યવસ્થા ગોઠવવામાં જે જે ભૂલ રહી ગઈ હોય તેને દૂર કરવી અને તેમાં પરિણામિકબુદ્ધિવાળા કાર્યગીઓની સલાહ લેવી. પ્રત્યેક કાર્યવ્યવસ્થાશ્રમ ગોઠવવામાં બુદ્ધિની મહત્તા રહેલી છે અને કાર્યને વ્યવસ્થાક્રમવડે કરવામાં આત્મશક્તિની મહત્તા રહેલી છે. કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાકી અવધી શકે છે પરંતુ તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકતા નથી અને કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાક્રમ અવબોધી શકતા નથી પરંતુ કાર્યપ્રવૃત્તિઓને આદરે છે અને કેચિત્ મનુબે એવા હોય છે કે કાર્યના વ્યવસ્થા કમને સ્વબુદ્ધયા નિર્ણય કરે છે અને તે પ્રમાણે વ્યવસ્થાક્રમપૂર્વક કાર્યપ્રવૃત્તિમાં
૨૪
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬ પ્રવૃત્ત થઈ શકે છે. પ્રત્યેક મનુષ્યના પ્રત્યેક કાર્યની વ્યવસ્થા અવલેકીને તેની કર્તવ્યશક્તિ માટે મત બાંધી શકાય છે અને તે કાર્યપ્રવૃત્તિમાં કેટલા અંશે સફલ થશે તેને નિર્ણય કરી શકાય છે. કાર્યની વ્યવસ્થા જાણવી અને કરવી એજ પ્રથમ કાર્યયોગી થતાં શિખવાનું છે. જે કાર્યની વ્યવસ્થા અને તેને કરવાને અનુક્રમ ન જણાયે તે સમૂછિમની પેઠે કાર્યપ્રવૃત્તિ થવાની એમ નિશ્ચયતઃ અવધવું. જે જે મહાકાર્યગીઓ થયા થાય છે અને થશે તેમાં વ્યવસ્થાક્રમ બોધ અને વ્યવસ્થાકમપ્રવૃત્તિજ મુખ્ય કારણ અવધવું. સ્વવ્યક્તિ પરત્વે દૈવસિક, પાક્ષિક અને વાર્ષિક જે જે કર્તવ્ય કર્મ કરવાનાં હેય અને સમાજપરત્વે જે જે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરવાનાં હેય તથા સંઘને અને દેશને ઉદેશી જે જે કાર્યો કરવાનાં હોય તેમાં અનુક્રમ કાર્ય કરવાની પ્રવૃત્તિ અને કાર્ય કરવાની સર્વ પ્રકારની વ્યવસ્થાને બેધ અને પ્રવૃત્તિ એ બેમાં જેઓ દઢતા, ખંત અને ઉત્સાહશીલ હોય છે તેઓ સ્વફરજોને સારી રીતે અદા કરી શકે છે એમ અનેક કાર્યગીએનાં ચરિત્ર વાંચવાથી અવબોધાઈ શકે છે. કામ સાદુ ધર્ય યશુદ્ધિ પર મમ્, તેથવિદ્યતેતરમદેવપરા, એ શ્લેકના ભાવ પ્રમાણે જેનામાં ઉદ્યમ, સાહસ, બૈર્ય, બલ બુદ્ધિ, અને પરાક્રમ હોય છે અને તે જે યદિ વ્યવસ્થાક્રમથી કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે પશ્ચાત તેની કર્તવ્ય કાર્યસિદ્ધિમાં શું બાકી રહે? અર્થાત કંઈ પણ બાકી રહે નહિ, વિકમભૂપતિ, શ્રેણિકભૂપતિ, કુમારપાલ અને અકબર વગેરે રાજાઓમાં ઉદ્યમ, સાહસ, વૈર્ય, બળ, બુદ્ધિ અને પરાક્રમ હતું તેથી તેઓ કર્તવ્ય રણક્ષેત્રમાં મહાદ્દાઓ થઈને ઘૂમી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. વિદ્વાન હય, યે હેય, વ્યાપારી હોય અને પરાક્રમી હોય પરન્તુ તે જે વ્યવસ્થાક્રમના શિક્ષણથી વિજ્ઞાન બનેલ હોય તે કર્તવ્ય કાર્યો કરવામાં તે પશ્ચાતું રહે છે એમ અનેક દષ્ટાંતથી અવલેકી શકાય છે. વ્યવસ્થાકમબેધથી અનેક પ્રકારની શક્તિઓને એકઠી કરી શકાય છે. અતએ સંક્ષેપમાં કથવામાં આવે છે કે કાર્ય વ્યવસ્થાકમજ્ઞાનની જેને સભ્યપ્રાપ્તિ થઈ છે તે કર્તવ્ય કાર્યને અધિકારી બને છે. કર્તવ્ય કર્મ વ્યવસ્થાકમબેધની પ્રાપ્તિની જેટલી આવશ્યકતા છે
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
મત
તેટલીજ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાને નિર્ભય થવાની આવશ્યકતા છે. વ્યવસ્થા મળેાધ હોય તેપણુ સાત પ્રકારની ભીતિના ત્યાગ કર્યોવિના અને આત્મામાં સ્થિર થયાવિના કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં આગળ વધી શકાતું નથી. કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવેશ કરવાની સાથે જેના મન વચન અને કાયાના વ્યાપારમાં અંશમાત્ર પણ ભીતિ નથી રહેતી તે મહાપુરુષ આ વિશ્વમાં ઇચ્છિતકાર્યને સિદ્ધ કરી શકે છે. વિવેકદૃષ્ટિથી જે જે કર્તવ્યકાî કરવાનાં હાય તેમાં સાતપ્રકારની ભીતિને સ્થાન ન આપવું જોઇએ. કોઇ પણ રીતે મારે આ વિશ્વમાં સાતે પ્રકારની ભીતિયા રાખવાનું કારણ નથી એમ જ્યારે દૃઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને આ વિશ્વમાં અલૈાકિકાર્યાં કરી શકાય છે. ભીતિધારવી એ કાયરપુરુષનું લક્ષણ છે. ભીતિથી કર્તવ્યકર્મરણાંગણમાં પપૈયાની દશા પ્રાપ્ત થાય છે. લાકમાં પણ કહેવત છે કે ના તો મત કરના, કોર કરના તો ના જે કાર્ય કરવુ તેમાં જ્ઞાનીઓએ શા માટે ડરવું જોઈએ ? આલેકભય, પરલોકભય, યશભય, આજીવિકાલય, રાગભય, અકસ્માતભય, મરણભય ભીતિયેા વગેરે ધારણ કરવાથી આત્માની જે જે શક્તિઓ વિકાશ પામવાની હોય છે તે સંકેચાઇ જાય છે અને કર્તવ્ય ક્ષેત્રમાંથી પાછું કરવાનું થાય છે. કર્તવ્યકર્મક્ષેત્રમાં દાનવીર, ભક્તવીર, ધર્મવીર, જ્ઞાનવીર, કર્તવ્ય કાર્યવીર-જ્ઞાનવીર અને શરવીર સર્વ પ્રકારની મમતાના અને અહંતાના ત્યાગ કરીને મરજીવા થઇ વિચરે છે તેથી તેને મન, વચન, કાયા, ધન અને વિશ્વના કોઇ પણ પદાર્થની તેનાપર અસર થતી નથી. આત્મવીર્યથી દાનવીર વગેરે વીરા પેાતાના આત્માને સર્વસંગાથી મુક્ત કરે છે. જ્યાંસુધી ભીતિ છે ત્યાંસુધી આત્મા એક ક્ષુદ્રજંતુસમાન છે. આ વિશ્વમાં સાતપ્રકારની ભીતિરાખનારાઓથી કોઇ પણ જાતનું મહાન કાર્ય બન્યું નથી, મનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. શરીરનીમમતા, અને પ્રાણની મમતા એ છે જેના મનમાં નથી તેજ મનુષ્ય કર્તવ્યુકાર્યના અધિકારી બને છે. સંયોગે જેટલી વસ્તુઆના આત્માની સાથે સંબંધ થયા છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી. તેથી સંયાગીવસ્તુઓના વિયાગથવાના છે એવા
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ નિશ્ચય કરીને આત્મા દ્વારા જે જે કર્તવ્ય કાર્યો હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગકરીને પ્રવર્તવું જોઈએ. આત્માવિના અન્ય કશું આત્માનું થયું નથી, થતું નથી અને થશે નહિ એવો નિશ્ચય છે તે નકામી ભ્રાનિતધારીને ભીતિ શા માટે ધારણ કરવી જોઈએ? જે જે વસ્તુઓ આત્માની વસ્તુતઃ નથી એવી પિ ગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે અને ભીતિથી આત્મા પરભાવમાં રહીને નપુસક જે પામર-કાયર-નિ:સત્વ બને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કેઈ પણ સંગને વિયેગ થવાને છે, છે ને છે; એમાં કદાપિ અન્ય ફેરફાર થવાનું નથી તે શા માટે બીવું જોઈએ? કાર્યપ્રવૃત્તિમાં બીવાથી કંઈ પણ વળવાનું નથી. અહંતામમતા આદિ વૃત્તિ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તેનું સૂફમ સ્વરૂપ વિચારવાથી ભય હેતુઓને વિલય થાય છે એમ નિશ્ચયતઃ અવધવું. ભીતિના સંસ્કારને સર્વથા પ્રકારે ક્ષય કરો એ પણ એક કર્તવ્ય કાર્ય છે અને નિર્ભતિપૂર્વક કર્તવ્ય કાર્ય કરવાં એ પણ કર્તવ્ય કર્માધિકારિતાનું મહત્ત્વ છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં અમુક જાતિને ભય ઉત્પન્ન થતાં અનેક જાતના વિકલ્પ સંકલ્પ ઉત્પન્ન થાય છે અને તેથી આત્મશક્તિને હૃાસ થતું જાય છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં ભીતિના સંસ્કારેવડે ચિંતા શેકના વાતાવરણથી નકામું દુઃખ ઉત્પન્ન કરી શકાય છે. સ્વાધિકારે વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિનો એક વિકલ્પ પણ ન થાય એવે નિર્ભય આત્મા જયારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદ્વર્તનના શિખરે આમા વિરાજમાન થાય છે એમ અનુભવદષ્ટિથી અવબોધવું. જેમ જેમ બાદામાં નિઃસંગતાભાવ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ સપ્તભીતિના સંસ્કારોને નાશ થતું જાય છે. સપ્ત ભીતિથી આ વિશ્વમાં બહિરાત્મભાવવૃદ્ધિ પામે છે અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અતએ સપ્તભીતિના સંસ્કારને મૂળમાંથી ક્ષય કરે કે જેથી આત્માની કર્તવ્ય કાર્યપરાયણતા છતાં
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
નિર્લેપતાની વૃદ્ધિ થયા કરે, જેને અનેક પ્રકારની ભીતિયાના સંસ્કારી પ્રકટે છે તે માહ્યમાં હું તુંની આન્તરિકવૃત્તિથી બંધાયલા છે તેથી તે વ્યાવહારિક કાર્યો અને ધામિક કાર્યોમાં સાત્વિક ગુણપૂર્વક પ્રવૃત્તિ કરી શકતા નથી અને વાસ્તવિકરીત્યા આત્માન્નતિના ક્રમમાં ન્યવસ્થાપૂર્વક ઉપશમાદિભાવે ઉચ્ચ શુદ્ધ થઇ શકતા નથી. અનાદિકા લથી ભયસંજ્ઞાના આત્માની સાથે સંબંધ છે પણ જ્યારે આત્મા સ્વયં આત્માના રૂપમાં લય પામવાની સાથે બાહ્ય ફરજોને સ્વાધિકારે જે સ્થિતિમાં રહેલા છે તેને અનુસરીને ખાવે છે ત્યારે નિર્ભયતાના પ્રદેશો તરફ ગમન કરે છે અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે તદા તે સ્થિર વીર્યયેાગે પ્રબલ પુરૂષાર્થને પ્રકટાવી નિર્ભયદશામાં વિચરે છે. આ વિશ્વમાં પેાતાનાં પાડેલાં નામ અને શરીરાકારરૂપ એ બેમાં અહંમમત્વની વૃત્તિ ન થાય અને મા કાર્યો થાય ત્યારે અવબાધવું કે નિર્ભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયું છે. વિશ્વ અને પ’ડમાંથી નિરઢુંવૃત્તિ થઇ એટલે નિર્ભયપણે સર્વે કાર્ચીને કરી શકવામાં કોઈ જાતના વરાધ આવી શકે તેમ નથી. નામરૂપમાં થતા અહંત્વાધ્યાસ ટળતાં સર્વ પ્રકારની ભીતિયેાના નાશ થાય છે એમ અનુભવ કરી અવમેધવું. કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુરાજાની સાથે લડતાં ભીતિને ત્યાગ કરી મરજીવા અની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતું ત્યારે તે વિજય પામ્યા હતા. ગ્રીક વિદ્વાન સાક્રેટીસે ઝેરના પ્યાલા પીવા કબુલ કર્યાં પરન્તુ અનીતિરૂપ તત્ત્વાને ઉત્તેજન આપ્યું નહિ તેથી તેની પાછળ તેના સવિચારાના ફેલાવા થયા અને ઇતિહાસના પાને તેનું અમર નામ રહ્યું. યદિ સાક્રેટીસે ભીતિથી સામા પક્ષના મત સ્વીકાર્યાં હોત તે સદા માટે તેની કીર્તિ અને સવિચારીને ફેલાવા રહેત નહિ શ્રી વીરપ્રભુએ સાડાબાર વર્ષ પર્યન્ત અનેક ઉપસર્ગાને સહન કર્યાં પણુ તે જરા માત્ર ઉપસર્ગાથી ભય પામ્યા નહિ અને ધ્યાનાર્ઢ અની કેવલ જ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમચંદ્ર પ્રભુ એ નિતિથી અનેક કાર્યો કર્યા. તેમણે સ્વકાર્ય પ્રવૃત્તિમાં જીંદગીનુ
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
સ્વાર્પણ કર્યું અને જૈનોના ઈશુ ક્રાઈસ્ટરૂપ બન્યા. શિવાજી અને પ્રતાપસિંહૈ યુદ્ધમાં કટાકટીના પ્રસંગે જરા માત્ર ભીતિ ધારણ કર્યાં વિના સ્વસેવા અજાવીને આર્મીમાં અગ્રગણ્ય અન્યા. સર્વ પ્રકારના ભયના ત્યાગ કરીને આ પાર કે પેલે પાર એવા નિશ્ચય કરીને સ્વાધિકારે પ્રવૃત્તિ કર્યા વિના કદાપિ કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી એમ ખાસ અવમેધવું. અકબરના જીવનચરિત્રપર લક્ષ્ય દેવાથી અવમેાધી શકાશે કે તેણે મૃત્યુને ભય ગણ્યા વિના અનેક યુઢ્ઢામાં ઝંપલાવ્યું હતું. જે મનુષ્ય કાઇ પણ જાતના ભયને શરણે જાય છે તે અવનતિને શરણે જાય છે એમ જાણવું. ભીતિયાને નાશ કરીને આત્માની સર્વ શક્તિયેા ખીલવવી જોઇએ. આ વિશ્વમાં ભયયુક્ત થવાને જન્મ થયું નથી. સ્વાધિકારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં સ્વાત્માને અમર માની પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી કાર્યપ્રવૃત્તિમાં સ્થિરતાપૂર્વક પ્રવર્તી શકાય. કોઈ પણ સ્વાધિકારે આવશ્યક કર્તવ્ય હિતકર કાર્ય કરતાં વિશ્વથી ઠ્ઠીવું ન જોઇએ. જે મનુષ્ય ખાટી રીતે લોકાપવાદથી મ્હીવે છે અને લૈાકિક તથા લેાકેાત્તર કાર્યપ્રવૃત્તિમાં મન્દ પડી જાય છે તે પેાતાને તથા સ્વાશ્રિતજનાને વિનાશના માર્ગે દોરી જાય છે. સ્વાત્માની સાથે સંબંધિત સર્વ હિતકર સામગ્રીઓની રક્ષા કરવાની જરૂર છે પરન્તુ કાર્ય કરતાં મૃત્યુ આદિના અધ્યવસાયને ધારણ કરવાની કાઈ પણુ રીતિએ જરૂર નથી. સ્વકાર્ય પ્રવૃત્તિમાં ભીતિયાને દબાવવાપૂર્વક આત્મભાગ આપીને પ્રવૃત્ત થવું જોઇએ. વિશ્વસામ્રાજ્ય વ્યવસ્થા સ્થાપવા વા સુધારવા તથા ધર્મ સામ્રાજ્ય વ્યવસ્થા સુધારવા અને પ્રગતિયુક્ત કરવા માટે અનેક મહાપુરૂષાએ મૃત્યુ વગેરે ભીતિયાથી નહિ હીતાં આત્મભાગો આપ્યા છે, વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપશે. હું મનુષ્ય ! સ્વાધિકારપ્રવૃત્તિમાં સાતપ્રકારની ભીતિયાના ત્યાગ કરીને સ્વાત્મામાં સ્થિર થઈ જ્યારે પ્રવૃત્તિ કરીશ ત્યારે તું કાર્ય કરવાની ચેાગ્યતાને પ્રાપ્ત કરી શકીશ. હું મનુષ્ય ! સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના ભયની કલ્પના કરીને સ્વાધિકારકર્તવ્યથી ભ્રષ્ટ થઈ કર્દિ પરતંત્રખનીશ તે તું
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાશ્રિત મનુષ્યના પાતંત્ર્ય જીવનમાં અને નાશમાં શાપરૂપ બનીશ. નામરૂપની વૃત્તિના પરપોટાએ ક્ષણિક છે તેઓને તું મ્હારા માનીશ નહિ અને તું કદાપિ તેઓના નાશની ભીતિને ધારણ ન કર. જે મનુષ્ય નામરૂપનીઅહંવૃત્તિના તાબે થઈને મૃત્યુ વગેરે ભીતિથી કહીવે છે અને તેથી કર્તવ્યભ્રષ્ટ થાય છે તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને ઉત્પન્ન થએલા છે. તેઓનું ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે. સ્વાધિકારે કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થઈને જેઓ વિશ્વમાં જીવે છે તે વસ્તુતઃ જીવનારા નથી. જે મનુષ્ય ભીતિના શરણે જાય છે તે સત્ય–દયા–અસ્તેય-બ્રહ્મચર્ય–પ્રામાણ્ય-વિશ્વાસપાલન-નીતિ-રાજ્યની સાથે પ્રામાણ્યસંબંધ અને સદાચારથી ભ્રષ્ટ થાય છે. જે મનુષ્ય ભીતિને ધારણ કરે છે તેઓ ખરા કટાકટીના પ્રસંગે ધર્મને ત્યાગકરીને અધર્મને આદરે છે. જયાં સત્ય છે ત્યાં ભય નથી એવું શ્રી વીરપ્રભુએ કચ્યું છે. ભીતિ ધારણકરનારાઓ ભયપ્રસંગે સત્યને ત્યાગી અસત્યને તાબે થાય છે. કારણ કે તેઓ જીવવાનાકારણે તેવું અસદ્વર્તન પણ અંગીકાર કરી શકે છે. ભીતિધારક મનુષ્ય, સ્વધર્મને સ્વપક્ષને સ્વસમાજને ધર્મ ત્યાગીને અસદધર્મને અંગીકાર કરી શકે છે અને તે ખરી રીતે કથીએ તે સત્યવિચારે અને સદાચારેને વેચી નાખી પરનાતાબે થાય છે. ભીતિધારક મનુષ્ય મન-વચન અને કાયાની એકરૂપતા ધારણ કરવા શક્તિમાન થતું નથી અને તે પિતાના સત્યવિચારે અને કર્તવ્યને અન્યની આગળ જણાવતાં ભય પામીને સ્વજીવનને ભયથી કલંકિત કરે છે. તે મનુષ્ય! જે હને પરિતઃ કેઈપણ કાર્ય કરવું એમ ખરેખર વિવેક દષ્ટિથી સત્ય જણાય તે પશ્ચાત્ તું કદાપિ અનેક ભીતિથી ભય પામીશ નહિ. ખરેખર હારા સત્યવિચારે અને સ્વાધિકારે કર્તવ્યપરાયણતાથી ભીતિનાં ભૂતડાંઓ અદશ્ય થઈ જશે અને તું જ્યાં દેખીશ ત્યાં નિર્ભયતાને અવલોકી શકીશ એમ હૃદયમાં અવધાર. હે મનુષ્ય ! તું અજ્ઞાનતાયેગે બ્રાતિથી નાહક મનમાં અનેક ભીતિના સંકલ્પ અને વિકલને ધારણ કરે છે અને કર્તવ્ય કાર્યમાં ભરૂબને છે
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તું જ્ઞાનદષ્ટિથી દેખે તો તેમાંનું કશું કંઈ હેતું નથી. હે મનુષ્ય ! તું ભીતિથી પેલી પાર રહેલા આત્માને માની કર્તવ્યપરાયણ થા. પ્રવૃત્તિમાર્ગમાં વા નિવૃત્તિમાર્ગમાં સર્વથા પ્રકારે ભીતિને ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. કર્મયોગીઓ આલેક ભય-મૃત્યુ ભય વગેરે ભીતિથી હોતા નથી. ચેડા મહારાજે કેણિકની સાથે બાર વર્ષપર્યન્ત યુદ્ધ કર્યું. ચેડા મહારાજ ક્ષત્રિય રાજા અને શ્રાવક ધર્મનાં બારવ્રત ધારણ કરનાર હતા છતાં આવશ્યક કર્તવ્યકાર્યની ફરજે યુદ્ધ કરતાં તેમણે હૃદયમાં ભીતિને સ્થાન આપ્યું નહતું. તેઓ અવધતા હતા કે ભીતિથી કંઈ આત્માની ઉન્નતિ થતી નથી. આત્મજ્ઞાનીઓ નામરૂપના દશ્ય વિશ્વપ્રપંચથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તેઓ નામરૂપના દશ્ય પ્રપંચમાં સ્વાધિકારે અમુક દષ્ટિએ પ્રવૃત્ત થયા છતાં નિર્ભીત બની નિર્લેપ રહે છે. સર્વાત્માઓની સાથે આત્માને સત્તાએ સિદ્ધ સરખે સંબંધ છે. કેઈ આત્માથી કેઈનું અશુભ કરી શકાય એવું નથી. આત્મા શસ્ત્રથી છેદા નથી. પંચભૂતમાંથી કઈ ભૂત આત્માને નાશ કરવા સમર્થ થતું નથી, જ્યારે આત્માની આવી સ્થિતિ છે તે આત્માને શામાટે અન્યની ભીતિચેથી બહીવું જોઈએ? અલબત્ત ન હોવું જોઈએ. જે જે શરીરાદિક વસ્તુઓ આત્માની નથી, ભૂતકાળમાં આત્માની થઈ નથી અને ભવિષ્યમાં આત્માની થનાર નથી તે તે વરતુઓના સંબંધે ભીતિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી અને ભીતિને ધારણ પણ ન કરવી જોઈએ. સમુદ્રમાં ઉતપન્ન થતા તરંગેના વિલયથી જેમ સમુદ્રને પીવાનું હેત નથી તેમ આત્માની સાથે સંબંધિત પરભાવ અંગે અને તેના વિયોગથી કંઈ આત્માને અહીવાનું હેતું નથી. આત્મા અરૂપી જ્ઞાનાદિક ગુણને ભંડાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આમાજ સ્વયં સ્વરૂપને કર્તા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રીઓની આરાધના કરવી તે કેત્તર કારણભૂત વ્યવહાર છે અને બાહ્ય શરીરાદિનું સંરક્ષણ કરવું ઇત્યાદિ જે જે કાર્યો ખરેખર કેત્તર કારણભૂત ધર્મનાં પણ
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણભૂત હોય તેઓને સ્વાધિકારે અમુક દશાએ કરવાં એ લૈકિક
વ્યવહાર ધર્મ છે. ઉપર્યુક્ત લૈકિક અને લોકેત્તર વ્યવહાર ધર્મનાં કાર્યોને સ્વાધિકારે આત્માનું નિર્ભય સ્વરૂપભાવીને કરવાં જોઈએ. આત્માનું શુદ્ધરૂપ પ્રકટાવવાને વ્યવહારથી અને નિશ્ચયથી સાધન સામગ્રી દ્વારા સદા પ્રવૃત્ત રહેવાથી પ્રવૃત્તિની પરંપરામાં સુવ્યવસ્થા રહે છે અને ધર્મનાં અને આજીવિકાનાં સાધનની સાનુકુલતાના યોગે
ન્નતિ અને વિશ્વનતિનાં પારમાર્થિક કાર્યોમાં સમ્યગ રીત્યા પ્રવૃત્ત થઈ શકાય છે. સ્વાત્માની અનેક પ્રવૃત્તિમાં અનેક ભીતિ દેખાય છે પરંતુ આત્મશક્તિથી તેઓના સામા થતાં ભીતિ અદશ્ય થઈ જાય છે. જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકારે જે કંઈ દુઃખે પડે છે તે આત્માની ઉન્નતિ કરવાને માટે કેઈ જાતને બોધ આપનાર હોય છે તેથી દુખે પડયા છતાં પણ જરા માત્ર ભીતિ ધારણ કરવાની આવશ્યકતા નથી. આત્માની સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં જે કંઈ નષ્ટ થવાનું હોય તેને થવા દે. ફક્ત પિતાના અધિકારને ભીતિને ત્યાગ કરી બજાવ્યા કરે અને તટસ્થરહી સુખદુઃખને વેદ્યાકરવાં કે જેથી આમેન્નતિના શિખરે ચડતાં કેઈ જાતને પશ્ચાત્ અવરોધ રહે નહિ. વ્યાવહારિક કાર્યો કરવાને કર્મરાજાની અમુક સંગમાં આજ્ઞા થઈ છે તેથી અમુકકાને સ્વાધિકારે કરવામાં આત્મા ફક્ત પોતાની બાહ્ય ફરજ અદા કરે છે તેમાં કંઈ લેવું દેવું નથી તેમજ કંઈ બહોવાનું કારણ નથી. આ પ્રમાણે નિશ્ચયવિચાર કરીને કાર્યોમાં પ્રવૃત્ત થતાં વિશ્વથી પાવાનું થતું નથી અને આત્માની પ્રગતિ થયા કરે છે. સાતપ્રકારની ભીતિથી નહીવાય એવો પિતે પિતાને બોધ આપ જોઈએ કે જેથી કટોકટીના પ્રસંગે આત્માવસ્તુતઃ ભીતિવિનાને બની સ્વફરજેને અદા કરી શકે. સ્વકાને કરતાં મનમાં યાવભીતિ રહે છે તાવત્ અવધવું કે આત્માની નિર્ભયતા પ્રાપ્ત કરી શકાઈ નથી. ગજસુકુમાલે અને સ્કંધકમુનિના પાંચસે શિષ્યએ તથા મેતાર્યમુનિએ સર્વથા ભીતિને ત્યાગ કરી સ્વાત્મધર્મમાં સ્થિર રહી આત્મોન્નતિ કરી હતી. એ પ્રમાણે ભવ્ય જિજ્ઞાસુએ સ્વાત્માને ભીતિના પ્રસંગે
૨૫
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪ નિર્ભયરૂપ ભાવી આત્મોન્નતિની પરિપૂર્ણતા સાધવી જોઈએ. સમરાદિત્ય રાજષિએ ધ્યાનકાર્યમાં પ્રવૃત્ત થઈને જ મૃત્યુભીતિના એક સામાન્ય વિકલ્પને પણ હૃદયમાં સ્થાન આપ્યું નહિ અને તેથી તેઓ પરમાભરૂપ બન્યા. જે તેઓ મૃત્યુથી ભય પામ્યા હેત તો આમેન્નતિની નિસરણપરથી પડી જાત. અતએ ભાતિયે નાશ કરવા માટે આત્માને ઉત્કટવીયે નિર્ભયરૂપ ભાવી પ્રત્યેકકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી આમ્રવના હેતુઓ પણ સંવરપરિણામના હેતુભૂત થાય. મહાબલ મલયાગિરિનું ચરિત વાંચવાથી માલુમ પડશે કે મહાબલે ભયસ્થાનમાં નિર્ભયરૂપ સ્વાત્માને માનીને નિર્ભયપણે પ્રત્યકાર્યને સ્વાધિકાર કર્યા હતાં અને ત્યાગાવસ્થામાં મૃત્યુપ્રદ મહેપસર્ગ થયા છતાં પણ આત્માના શુદ્ધધર્મની ભાવનાભાવને આત્મામાં સ્થિર થઈ સ્વાધિકારે ગૃહીત કાર્યમાં વિજય મેળવ્યે હતે. અરણિકમુનિએ શિલાપર અનશનત્રત અંગીકાર કર્યું અને સ્વાત્માને નિર્ભય ભાવી આત્મોન્નતિસ્થાન પ્રાપ્ત કર્યું. બાહ્યસંગે બાહાકાર્યમાં પ્રવૃત્ત થતાં બ્રહ્માંડની અર્થાત સમષ્ટિની ખરાબ અસર વ્યષ્ટિરૂપ સ્વાત્માપર ન થવા દેવી એજ કાર્ય, વસ્તુતઃ આન્તરભાવે કરવાનું છે અને તે સર્વથા ભીતિને ત્યાગ કર્યાવિના પરિપર્ણ બની શકે તેમ નથી. નિભતિત્વની વાત કરનારા અને તેની ભાવના કરનારા અનેક મનુ મળી શકે છે પરંતુ ભીતિયેના પ્રસંગે આત્મામાં અંશમાત્ર પણ ભયની લાગણી ન પ્રકટે એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. કાર્યપ્રવૃત્તિમાં આત્માને મૂકીને ભીતિએને ત્યાગ કરવાથી આત્માની નિર્ભયદશા કેટલી છે તેની તુલના કરી શકાય છે. ભીતિના જ્યારે જે જે પ્રસંગ આવે ત્યારે તે તે પ્રસંગે આત્માની નિર્ભયતાપર લક્ષ્યને ભીતિના સંસ્કારોને નાશ કરે. હજારો ભીતિયોના સંગમાં અન્તરમાં નિર્ભય થઈ મન-વચન અને કાયાના વ્યાપારમાં નિર્ભયતાયુક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. રજોગુણીભીતિ તોગુણીભીતિ અને સાત્વિકભીતિની પેલી પાર જનારા આત્મજ્ઞાનીકર્મયેગીઓ વિશ્વમાં કર્તવ્ય કર્મ કરવાને
ગ્ય અધિકારી કરી શકે છે. જે મનુષ્ય જે કર્તવ્ય કર્મને વેષ લીધે હેય તેને સમ્યગૂ ભજવી બતાવવામાં તેની ફરજની મહત્તા રહેલી છે
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ પરંતુ ભીરૂ થઈને લીધેલા વેષને ત્યાગ કરી અર્થાત જે જે અવસ્થાએ જે જે કર્તવ્ય કરવાનાં હોય તેને ત્યાગ કરવાથી તેની મહત્તા વધતી નથી. લીધે વેષ ભજવતાં ભીરૂથઈ ભાગી જે જે અન્યગ્રહણ કરવામાં આવશે તેને પણ ત્યાગ કરી અન્ય ગ્રહવામાં આવશે ત્યાંથી પણ ભાગી જવાને પ્રસંગ પ્રાપ્ત થશે. ભીરૂ થઈને કર્તવ્ય કર્મનું એક પગથીયું ચૂકતાં સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અતએવ ભીરૂ થઈને કઈ પણ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. સ્વકર્તવ્યકર્મથી જે ભ્રષ્ટ થાય છે તે જીવતાં છતાં મૃત્યુ પામેલાની દશાને પ્રાપ્ત થાય છે અને તે કઈ પણ સ્થાને ભીતિયુક્તમનવશવર્તી થઈ સ્વતંત્ર વિચારે અને આચારને પ્રકટાવી શક્તા નથી. સંસાર સર્વવિપત્તિ અને દુખોને મહાસાગર છે તેથી વિપત્તિ અને દુખેથી કેઈ બચી શકે તેમ નથી છતાં અનેક પ્રકારની વિપત્તિ અને દુઃખને ભેગવતાં ભીતિના વશમાં ન થવું અને કર્તવ્ય કાર્યમાં અપ્રમત્તપણે તત્પર રહેવું એજ
ન્નતિની સત્ય કુંચી છે એમ ઉપર્યુક્ત સિદ્ધાંતને અનુભવગમ્ય કરવાથીજ પ્રગતિમાર્ગમાં આગળ વધી શકાશે. સર્વથા ભીતિને ત્યાગ કરવાથી કર્તવ્યકર્મની સિદ્ધિ માટે પરિપૂર્ણ યોગ્ય થઈ શકાય છે એમ નિશ્ચયતઃ માનવું. અનેક પ્રકારની ભીતિના સંસ્કારે ટળે એવાં શાસ વાંચવાં જોઈએ અને ભીતિના સંસ્કારે ટાળી શકે એવા આત્મજ્ઞાની ગુરુને સમાગમ કરે જઈએ. આત્મજ્ઞાની ગુરુ આત્માનું શુદ્ધસ્વરૂપ સમજાવીને ભીતિના સંસ્કારને નાશ કરે છે. ભીતિ જ્યાં છે ત્યાં નીતિ સ્વાતંત્ર્ય નથી. કારણ કે ભીતિથી મન-વચન અને કાયાના
ગથી અકૃત્યકાને કરી શકાય છે. પાપનીભીતિથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. અતએ પ્રથમાવસ્થામાં અમુકાપેક્ષાએ ભીતિની ઉપગિતા સિદ્ધ કરે છે પરંતુ આત્મામાં ઉંડાઉતરીને વિચાર કરવામાં આવશે તે ઉચકર્મયોગીને પા૫વૃત્તિની ભીતિકરતાં ધર્મની પ્રીતિ અને રીતિ એટલી બધી ઉચ્ચલાગશે કે તેમાં તે સદા મગ્નરહેશે અને આગળ આત્મપ્રગતિમાં વધ્યા કરશે. આત્મજ્ઞાનમાં ઉચ્ચ થએલાને સ્વાધિકારકર્તવ્યની પ્રવૃત્તિરૂપ યજ્ઞમાં પ્રાણનું બલિદાન વા ભીતિપશુનું
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બલિદાન કરવું એ તેને સ્વાધિકારફરજ ધર્મ અવધિ. જ્યાં ભીતિ છે ત્યાં સ્વતંત્ર નીતિરીતિપ્રવૃત્તિ હોતી નથી. આ વિશ્વમાં જેકાલે જે શરીરાદિક વસ્તુઓને વિગ થવાને હોય છે તે થયા કરે છે એમાં ભીતિધારવાથી જૂનું જતું નથી અને નવું આવતું નથી તે નાહક શામાટે ભીતિથી ભડકીને સ્વકર્તવ્યભ્રષ્ટ થવું જોઈએ? અલબત્ત કદાપિ ભીતિ ધારણ કરીને સ્વકર્તવ્યભ્રષ્ટ ન થવું જોઈએ. જયશિખરીએ ભુવડની સાથે છેવટ સુધી યુદ્ધ કરી સ્વફરજને અદા કરી તે ઈતિહાસથી અજ્ઞાત નથી. કરણઘેલે જ્યારે સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થયું ત્યારે તે વિનાશને પાપે. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પ્રતિ કામાસક્તિ ધારણ કરી ન હત તે તેની પતિતદશા થાત નહિ. રજપુતે જ્યારે સ્વધર્મથી ભ્રષ્ટ થયા ત્યારે અવનતિને પામ્યા. સ્વકર્તવ્યધર્મફરજને અદા કરતાં ભીતિયોથી હીવું ન જોઈએ અને શત્રુપક્ષમાં વા પરપક્ષમાં ભળી આત્માની પતિતદશા ન કરવી જોઈએ. ભીતિના સરકારે હઠાવવાને જે જે કાલે જે જે ઉપાયે લેવા ઘટે તે લેવા અને સર્વપ્રકારની ભીતિને હઠાવી કાર્યપ્રવૃત્તિમાં એગ્ય બનવું જોઈએ. ગરીબલ્ડી વગેરે પાશ્ચાત્ય દેશ સુધારકે અને લ્યુથર વગેરે ધર્મસુધારકનાં ચરિત્રે વાંચવાથી માલુમ પડશે કે તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં પૂર્વે ભીતિને ત્યાગ કર્યો હતો. જેના ધડપર શીર્ષ ન હોય એવી નિર્ભીતિથી જે કાર્ય કરવામાં પ્રવૃત્ત થાય છે તે આત્માર્ય પ્રકટાવીને તથા સ્વાશ્રયી બનીને અપૂર્વકાર્યો કરવાને શક્તિમાનું થાય છે. અતએ ઉપર્યુક્ત શ્લેકમાં સાતપ્રકારની ભીતિને ત્યાગ કરીને જે આત્મામાં સ્થિર થયે છે તે કાર્ય કરવાને અધિકારી થાય છે એમ જે કચ્યું છે તે ખરેખર એગ્ય જ કહ્યું છે. સાતપ્રકારની ભીતિને ત્યાગ કરવાની સાથે જે જનારો હોય છે તે કાર્યકરવાને અધિકારી બને છે તે પણ ગ્યજ કહ્યું છે. સાતભીતિને ત્યાગ કરીને આત્મામાં સ્થિર થવાથી આત્માની સત્યશાન્તિને અનુભવ થાય છે. સાતભીતિના ત્યાગની સાથે ચંચલતા ટળે છે અને ચંચલતા ટળતાં આત્મા સ્વશુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેથી કર્તવ્યકાર્ય ફરજને બજાવતાં અન્તરંગમાં તેને સ્થિરતાને જમાવ થાય છે. આત્મા પિતાના
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શુદ્ધસ્વરૂપમાં સ્થિર થઈને પ્રત્યેક ફરજ બજાવે છે ત્યારે તે બાહ્યવિશ્વમાં એક અલિપ્તજ્ઞાનચેાગીની તુલનાને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ભીતિયાના ત્યાગની સાથે આસક્તિને પણ દૂરકરવાની જરૂર છે. સર્વ પદાર્થાંમાં જે જે મનેાદ્વારા આસક્તિ થાય છે તેથીજ ખરેખર અંધાવવાનું થાય છે. પ્રતિષ્ઠાનીઆસક્તિ, નામની આસક્તિ, કામનીઆસક્તિ, કીર્તિની આસક્તિ, અને રૂપનીઆસક્તિ, આદિ અનેકપ્રકારની આસક્તિયે થવી એજ સંસાર છે. અનેકપ્રકારની આસક્તિયાને ટાળીને કર્તવ્યકાર્યેાની ફરજ અદા કરવી એ મુશ્કેલકાર્ય છે છતાં આત્મજ્ઞાનીએ આત્મસામર્થ્ય આસક્તિભાવના પરિહાર કરીને અનાસક્તિભાવે આ વિશ્વમાં કર્તવ્યકર્મના અધિકારી બને છે. આ વિશ્વમાં નામરૂપમાં થતી આસક્તિને વારતાં સર્વપ્રકારના બંધનામાંથી મુક્ત થવાય છે અને જીવ તે શિવરૂપ બની જાય છે. પેાતાના સ્વાધિકારે આવશ્યકકાર્યાં કરતાં આસક્તિભાવ પ્રકટે છે કે નહિ તેના જ્ઞાતા પેાતાના આત્મા હોવાથી પેાતાના આત્મા તેની સાક્ષી પૂરી શકે છે. અતએવ સ્વાધિકારે પ્રત્યેકકાર્ય કરતાં અનાસક્તિભાવે કાર્યની યેાગ્યતા મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતાં જે જે અંશે અનાસક્તિ રહે તે તે અંશે સ્વકર્મકરણયેાગ્યતા પ્રકટ થઈ એમ અવમેધવું. નિવિષદાઢાવાળા સર્પ અન્યજીવાના પ્રાણ સંહરી શકશે નહિ, ભલે તે ગમે ત્યાં કરે તેમ અનાસક્તજ્ઞાની વ્યાવહારિક તથા ધાર્મિકકાયાને સ્વાધિકારી કરતાં કોઇ સ્થળે મંધાતા નથી અને જ્યાં જ્યાં બંધાવવાનું થાય છે ત્યાં તે નિબંધ રહી શકે છે. અન્તરાત્માએ અનાસક્તિભાવની પ્રગતિમાં આગળ વધીને તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મને કરતાં આત્માન્નતિની ભાવના અને ગુણસ્થાનક દશામાંથી પતિત થઈ શકતા નથી અને તે અનાસક્તિથી પ્રત્યેકકાર્યના સંબંધમાં આવતાં પણ જલપંકજવત્ નિર્લેપ રહી શકે છે. આવી તેમની દશા હાવાથી અમુક પ્રકૃતિના બંધની અપેક્ષાએ તો તે અપુનબંધક રહી શકે છે અને તે તે પ્રકૃતિના અભાવે નિર્લેપ રહી શકે છે. ભરતરાજાએ ગૃહાવાસની સ્થિતિમાં સ્વાધિકારે કર્તવ્ય કરવામાં અનાસતતાથી યાગ્યતા મેળવી હતી અને તેથી તેઓ છખંડ રાજ્યપાલન
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. આદિ અનેક સાંસારિક કાર્યો કરવામાં નિર્લેપ રહીને દ્રવ્ય અને ભાવથી ગણાતા આદર્શભુવનમાં દ્રવ્ય અને ભાવથી સ્વસ્વરૂપ અવલેકીને કેવલજ્ઞાન પામ્યા હતા. કર્મયેગની પ્રવૃત્તિનું અનાસક્ત જીવન ગાળવામાં ભરતરાજાનું જીવન આદર્શરૂપ બનીને વિશ્વમનુષ્યને અનાસક્તિભાવ માટે કેટલી બધી અસર કરે છે તેને અન્તરમાં અનુભવ કરે જોઈએ. કૂર્મપુત્રનું અને વિદેહીજનકનું અધ્યાત્મદષ્ટિએ જીવનચરિત્ર વિલેકવામાં આવશે તે તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મ કરતાં આત્મજતિને પામ્યા હતા તેનું મુખ્ય કારણ અનાસકિતભાવ અવબોધાશે. વિશ્વબગીચામાં ફરવાને અને તેને દેખવાને હક્ક છે પરંતુ તેમાં આસક્ત થવાથી કંઈ સુખ પ્રાપ્ત થતું નથી અને ઉલટું બંધાવાનું થાય છે એ ખાસ અન્તમાં અનુભવવાની જરૂર છે. આસક્તિભાવથી જે મનુષ્ય સંસારમાં સ્વકર્તવ્યને કરે છે તે મનુષે સ્વક્તવ્યમાં ઉચ્ચસાત્વિક રહી શકતા નથી અને તેઓ આત્માની આજુબાજુનું આસક્તિભાવનું વાતાવરણ પ્રકટાવીને તેને બ્રહ્માંડસ્થ મનુષ્યને તથા અન્ય પ્રાણીને પણ આસકિત વાતાવરણની અસર કરીને તેઓનું બુરુકરવામાં નિમિત્તભૂત થાય છે. આ વિશ્વમાં સાંસારિક વા ધાર્મિક જે જે કાર્યો કરવાનાં હોય છે તે તે કાર્યો કર્યા વિના છૂટકે થતું નથી પરંતુ આસકિતથી તે આત્મોન્નતિના શિખર પરથી પડવાનું થાય છે એ કદાપિ ભૂલવું ન જોઈએ. અનાસક્ત મનુષ્ય મૃત્યુસમીપ આવતાં પણ જરામાત્ર ગભરાતા નથી અને ઉલટું તે તે મૃત્યુ આવતાં જાણે પરવારીને બેઠે હોય એવું જણાય છે તેથી તેને જીવન અને મૃત્યુમાં હર્ષશેક થતું નથી. અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકાર ફરજે કાર્યો કરવામાં વિશ્વના નિયમે પિતાના પર આવી પડેલી નકરની દશા પૂર્ણ કરાય છે પરંતુ તે માટે કઈ રાગદ્વેષના બંધને બંધાવાનું પુનઃ થતું નથી. સ્વાધિકાર કર્તવ્યકમોને કરવાથી એકજાતની વિશ્વમાં કર્મદિગે પ્રાપ્ત કરેલી સેવકની ફરજ પૂર્ણરીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું? અને નીચત્વ શું? વસ્તુતઃ વિચારકરવામાં આવે તે તેમાં ઉચ્ચત્વ અને નીચત્વની કલ્પનાને જરા માત્ર અવકાશ મળતો
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ નથી. જે જે ફરજો અદા કરવાની છે તેમાં પ્રવૃત્ત થતાં કસોટીએ ચઢેલા અને છેદતાપથી પસાર થતા સુવર્ણની પેઠે સ્વાત્માની શુદ્ધતા થાય છે અને આતરિક દષ્ટિએજ કર્તવ્ય કર્મ સધાય છે એમ અનુ. ભવવું. આસક્તમનુષ્ય જે કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં આત્મભેગ આપે છે તેના કરતાં અનાસક્તમનુષ્ય સ્વાધિકાર સ્વકર્તવ્યફરજને અપ્રમત્તભાવે બજાવવામાં સારી રીતે આત્મભેગ આપી શકે છે અને તે કઈ પણ જાતની લાલચમાં નહિ ફસાઈ જવાથી તે આત્મશકિતઓને પણ સારીરીતે ખીલવી શકે છે. આસકત મનુષ્ય કઈ પણ સ્વાર્થથી પ્રવર્તે છે તેથી તેની પરમાર્થ ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત રહે છે તેથી તે આત્મભેગ આપતાં સંકેચાય છે અને કઈ વસ્તુમાં આસક્તિથી બંધાઈ જઈ આગલની દશાને પ્રાપ્ત કરી શકતા નથી. આસક્તમનુષ્ય શબ્દાદિક વિષચેની આસકિતમાં સ્વપ્રવૃત્તિની મહત્તા અવબોધે છે તેથી તે સ્વકર્તવ્યના વાસ્તવિક પ્રદેશમાં વિચારી શકતું નથી અને સ્વચિત્તની આસકિત જેમાં થએલી છે એવા પદાર્થોની અપ્રાપ્તિએ તે શોક ઠેષઆદિ દેના વશ થઈને અન્ય જગત્ છને તુચ્છદષ્ટિથી દેખીને સ્વાત્માની પરમાત્મતાને ખીલવવામાં મહાવિદને ઉભાં કરે છે. અનાસક્તમનુષ્ય તે માત્ર સ્વકર્તવ્યફરજને પૂર્ણ કરવામાં લક્ષ્યપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને શદાદિક વિષયની આસકિત માટે ખાસ પ્રવૃત્તિ ન કરતે હોવાથી અને તે પિંડ અને બ્રહ્માંડની સંરક્ષા અને પ્રગતિગ્ય પ્રવૃત્તિને કરવી એ નિજફરજ છે એટલું જ માત્ર અવ
તે હેવાથી કાર્યપ્રવૃત્તિ પ્રમાણે ફલ ન થાય તો પણ તે શેકા દિકના નીચે દબાઈ કચરાઈ જતો નથી. કેઈ પણ પદાર્થ દેખ, શબ્દ સાંભળવા, સુંઘવું, સ્પર્શકો, પદાર્થોનું ભક્ષણ કરવું અને મનન કરવું એમ નેત્રાદિક ઈન્દ્રિયની પ્રવૃત્તિથી પશમમાં વૃદ્ધિ કરવી, શરીરને પોષવું, નવું અનુભવવું, ઈન્દ્રિોની સાહાયથી આત્માની ઉન્નતિ કરવી અને તેઓને સ્વસ્વવિષયપ્રતિ વ્યાપારમાં પ્રવર્તાવીને આત્મપ્રગતિ કરવી એજ પિતાની કર્તવ્યફરજ છે, પરંતુ ઇન્દ્રિયની પ્રવૃત્તિદ્વારા વિષયેની આસક્તિ ધરવી એ ફરજ નથી. એમ અનાસક્ત આમસાની અવધતું હોવાથી બાહ્યથી તે તેની આસપ્તમનુષ્યના જેવી
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આચરણ છતાં અન્તરથી નિરાસક્ત હોવાથી તે વિશ્વમાં કઈમાં ન બંધાતાં આત્મન્નિતિના માર્ગમાં વિદ્યગે વિચરે છે. આસક્તમનુષ્ય સ્વાર્થના પ્રપંચે વિવાહની વરશી કરી નાખે છે અને તે વિષયેનો દાસ બનવાથી તે કાર્યપ્રવૃત્તિમાં અનેક દેના તાબે થાય છે. વિષયોમાં આસકતમનુષ્ય સ્વગ્ય વાસ્તવિક કર્તવ્યકર્મ શું છે તેને દેખવામાં અબ્ધ બની જાય છે અને તે ખરેખર છતી આંખે અબ્ધ અને મન છતાં પણ શુન્ય બની જાય છે. આસક્તમનુષ્ય સ્વહૃદયમાં મલીનવાસનાઓ કે જે અનેક દેશ દુર્ગધથી ભરેલી છે તેને ધારણ કરીને સ્વહૃદયમાં પરમાત્મદેવને વિરાજવાનું કાર્ય તુચ્છ માને છે તેથી તે જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તે સહજાનન્દરસને અનુભવી શક્તિ નથી અને તેથી તે અશુભ વિચાર અને અશુભાચારના વાતાવરણને વધારીને કર્તવ્ય કાર્યક્ષેત્રમાં પ્લેગના જંતુઓના જે બનીને અન્યમનુ
નું ધામિક આરોગ્ય બગાડે છે. અનાસકતમનુષ્ય આત્માના શુદ્ધપગનીભાવનાએ પોતે પરમાત્મા બનીને અને પરમાત્માની સાથે આત્માને ઉપયોગસંબંધ એજીને બાહ્યકર્તવ્યકર્મને આજીવિકાદિકારણે ફરજ દષ્ટિએ કરતે છતે અનાસક્ત રહીને આત્માની શુદ્ધતાના વિચારે અને આચારનું શુભવાતાવરણ પિતાની આજુબાજુ ચારે તરફ કર્તવ્યક્ષેત્રમાં પ્રસારીને સ્વસંબંધમાં આવનાર મનુષ્યની પ્રગતિ કરવાને તે સહાયકારક બને છે. રજોગુણી આસક્ત, તમગુણ આસક્ત અને સાત્વિકગુણ આસકત એમ આસક્તમનુષ્યના રવૃત્તિ આદિ વૃત્તિ ભેદે ભેદ પડે છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યોની આસકિત કરતાં સાત્વિક મનુષ્યની આસકિત ઉચ્ચ અને શુદ્ધ હોય છે તેથી તેઓ સાત્વિક આસકિતમાંથી નિરાસકિતભાવમાં પ્રવેશવાને શક્તિમામ્ થાય છે. આસક્તિના બે ભેદ છે. શુભ આસક્તિ અને બીજી અશુભાસક્તિ. અશુભાસક્તિથી શુભાસક્તિમાં જવું અને શુભાસકિતમાંથી અનાસક્તભાવમાં જવું. આસતિને ત્યાગ કરીને એકદમ નિરાસક્ત બનવું એતે બોલવામાં અગર વિચારમાં બની શકે પરંતુ અન્તરમાં પ્રગટતી અનેક આસક્તિને ત્યાગ થવે એતે આત્મજ્ઞાનીઓને અત્યંત પ્રયાસે પ્રાપ્ત થઈ શકે છે. મેહનીય રાગાદિક
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
પ્રકૃતિની તીવ્રતાદળીને જેમ જેમ મદતા થતી જાય છે તેમ તેમ અનાસક્તિત્વ પ્રાપ્ત થાય છે એમ સાપેક્ષભાવે અવબોધવું. હે મનુષ્ય! જેમ જેમ તું આસક્તિથી વિરામ પામતે જઈશ તેમ તેમ તે સ્વકર્તવ્ય કાર્ય ફરજ (ડયુટી) માં અધિકારી થતે જઈશ અને અપ્રમત્તભાવે નામરૂપ નિમિત્તે ઉદ્દભવતી અહંતાદિકવૃત્તિમાં ફસાઈ શકીશ નહિ એમ નિશ્ચયતઃ હૃદયમાં અવધાર. જે મનુષ્ય શુષ્કજ્ઞાની નથી લેતા અને શુષ્કપ્રવૃત્તિવાળે નથી હોતે તે ઉપર્યુક્ત અનાસકતભાવના મહત્વને અવબોધી શકે છે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનાસકતભાવની વૃદ્ધિ કરવાને ઉત્સાહ ધારી શકે છે. કર્તવ્યકાર્ય રણક્ષેત્રમાંથી પાછા ન ફરવું અને અનાસક્તિને પ્રતિક્ષણ ખીલવવી એજ વાસ્તવિક કર્મગિની અધિકારિતાનું આન્તરિકકર્તવ્ય છે. જે કર્મયેગી પિતાનું મન પરમાત્માને સમર્પે છે અને પરમાત્માની પાસે મન રાખીને વિશ્વમાં સ્વાધિકારે કર્તવ્ય સર્વ કાર્યોને કરે છે તેજ પ્રભુને ભક્ત છે અને તેજ સ્વકર્તવ્ય કાર્યોના આણુઅણુમાં ભાવનાદષ્ટિએ પરમાત્માને ભાવી શકે છે તેથી તે ગમે તેવા ધૂલીપ્રક્ષાલન જેવા કાર્યમાં પણ કર્મયોગીની ફરજને અદા કરતે છતે આનન્દી રહે છે. અનાસક્તમનુષ્ય કઈ પણ મનુષ્યની લાંચરૂશ્વત ગ્રહી શકતો નથી અને સ્વકર્તવ્યસાધ્યબિન્દુની ચારેતરફ તેને સુવર્ણરાશિ દેખાય છે તે પણ સ્વીકાર્યપ્રવૃત્તિની ફરજની આગળ તેને તે નાકના મેલ સમાન ભાસે છે તેથી તે સ્વપ્રામાણ્ય પરિહરી કદાપિ અપ્રમાણિક બની શકતું નથી. અનાસક્તમનુષ્ય આસક્તિરૂપતમના અભાવે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે અવલેકવા સમર્થ થાય છે અને તે ગમે તેવી લાલચેના પ્રસંગે પણ સ્વસ્વાતંત્ર્યકર્તવ્યપ્રવૃત્તિને ત્યાગ કરીને પરતંત્ર બનીને અન્યની હાજીમાં હા અને નાજીમાં ના ભેળવતું નથી. અનાસક્તમનુષ્ય શુષ્ક મૃરિકાના ગોળા જે અને આસકતમનુષ્ય લીલી મૃત્તિકાના ગેળા જેવો છે. લીલી મૃત્તિકાના ગેળાને ભિંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભિંતપર ચૂંટી જાય છે અને સુકી મૃત્તિકાના ગોળાને ભિંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભિંતની સાથે ચોંટતું નથી.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ આસક્તમનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પદાર્થના સંબંધમાં આવતાં અન્તરથી તે બંધાય છે અને અનાસક્ત મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થોના સંબંધમાં શરીરાદિકયેગે આવે છે પરંતુ અન્તમાં તેને આસક્તિ ન હોવાથી અન્તરથી કેઈની સાથે બંધાતું નથી. અતએવ સ્વાધિકારે કર્તવ્યકાર્યમાં અનાસક્ત મનુષ્યની ગ્યતા સિદ્ધ કરે છે. આસક્તિ ભાવને ત્યાગ કરીને મનુષ્ય અનાસક્ત બની સ્વાધિકારે સર્વ કાર્યોને કરવાં જોઈએ. કેટલાક મનુષ્ય તર્ક કરે છે કે યદિ અનાસક્તિ થઈ તે પશ્ચાત સાંસારિક વા ધાર્મિક કાર્યો કરવાની શી જરૂર છે? જે જે બાબતની આસક્તિ હોય છે તે તે બાબતનાં કાર્યોને કરવાં પડે છે અને જ્યારે અનાસક્તિ થાય છે ત્યારે તે કાર્ય કરવાની ઈચ્છા થતી નથી એટલે તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી. આ તર્કના સમાધાનમાં કહેવાનું કે જે જે કાર્યોની જરૂર છે તે અને તે સ્વાશ્રમ અવસ્થા આદિ સ્થિતિએ કરવા માટે કર્તવ્ય તરીકે સિદ્ધ કરે છે, તે તે પદાર્થોની ઈચ્છા ન થાય તે પણ સ્વાધિકારે નિર્માણ થએલી ફરજના અનસારે તે તે કરવાં પડે છે. શ્રી તીર્થકરને દેશના દેવી પડે છે. અન્તરાત્માઓને અનીચ્છા છતાં પણ અમુક કાર્યની પ્રવૃત્તિને પ્રારબ્ધાદિક સ્થિતિએ સંપ્રાસ સ્વાધિકારે કરવી પડે છે. ખપમાં આવનાર પદાર્થોની પ્રાપ્તિ માટે આસક્તિ વિના પ્રવૃત્તિ કરવાથી નવીન કર્મથી બંધાવાનું થતું નથી અને આત્માની શુદ્ધતા થાય છે. અનીચ્છાએ પણ પ્રારબ્ધ કર્મપ્રેરણાએ આહારદિક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે છે. અતએવ આસક્તિથી જ કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે એ નિયમ સિદ્ધ થતા નથી. જે જે કાર્યો ઈચ્છવા ગ્ય છે તેમાં પશ્ચાત્ ઇચ્છા વિના વિવેકજ્ઞાને તેની આવશ્યકતા અવધીને તેની પ્રવૃત્તિમાં અનાસક્તભાવે પ્રવૃત્ત થઈ શકાય છે એ અન્તરાત્માને અમુક દશાએ અનુભવ આવે છે અને તે પ્રમાણે અનાસક્તિભાવે પ્રવર્તી શકાય છે અને તેથી આ સવરૂપ સમુદ્રના તરંગે વચ્ચે તરતાં અને આથડતાં પણ આસવસમુદ્રમાં ડુબી શકતું નથી. અતએવ અનાસક્ત થવાને માટે આત્મજ્ઞાની સલ્લુરૂની ઉપાસના કરીને
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
સ્વાધિકારે કર્તવ્ય કર્મની ગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ. કર્તવ્યકાર્યની ઉપયોગિતા અને આવશ્યકતા યાવત્ છે તાવત્ તે કર્યા વિના છૂટકે થતો નથી. સ્વશીર્ષે આવી પડેલાં કાર્યો ન કરવાથી જગત વ્યવહારમાં રહી શકાતું નથી અને વ્યવહારને ઉચછેદ થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે. અએવ અનાસકિતથી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ કે જેથી દેશનું, સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનું, સ્વજનનું અને સ્વનું શ્રેયઃ થઈ શકે. ભદ્રબાહુ સ્વામી નેપાલમાં મહાપ્રાણયામનું ધ્યાન ધરતા હતા તે પણ સંઘસેવા નિમિત્તે તેમણે અન્ય સાધુઓને પઠન કરાવવાનું કાર્ય કર્યું. વિષ્ણુ મુનિને શ્રમણુસંઘ રક્ષા નિમિત્તે મેરૂ પર્વત પરથી ધ્યાન સમાધિને ત્યાગ કરીને આવવું પડયું. શ્રી કાલિકાચાર્યને ગ્રીક-ઈરાનના અમીરેને ઉશ્કેરીને ઉજજયિનીમાં ગર્દભભિઠ્ઠ રાજાને નાશ કરાવવા માટે લાવવા પડયા તેમાં સંઘરક્ષા અને ધર્મરક્ષાદિ કાર્યોની ફરજ પિતાના શીર્ષપર આવેલી પડેલી તેથી તેમાં આત્મભોગ આપવાની કર્તવ્યતાને અનાસતિભાવે તેમણે સ્વીકારી હતી. આસક્તિ વિના સ્વપશ્રેયઃ ઉદયની ઉપગિતાને નિશ્ચય કરી કર્તવ્ય કાર્ય કરતાં દૈવિકશક્તિની સાહાચ્ય મળે છે. કેઈપણ પદવીની આસક્તિથી કર્તવ્યપરાયણ થતાં ત્યાં અટકવાનું થાય છે અને આગળની ઉન્નતિના માર્ગ ખુલ્લા થઈ શકતા નથી. કૌત્તિ, માન અને પૂજા વગેરેની આસક્તિથી અન્ય મનુષ્ય સાથે રાગ દ્વેષાદિકષાયોનું સંઘર્ષણ થાય છે અને તેથી સ્વકીય આત્મભેગથી જે જે શ્રેયઃ કરવાનું હોય છે તે રહી જાય છે અને આત્માની શક્તિને અને સમયને અશુભ માર્ગે બહુ વ્યય થાય છે. ઈલ્કાબ, પદવી, માન વગેરેની આસકિતથી કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી અનેક મનુષ્યને હાનિ પહોંચાડવાને પ્રસંગ આવે છે અને અન્યમનુષ્યની સેવામાં પરિ. પૂર્ણ આત્મભોગ આપી શકાતું નથી. ઈલ્કાબ, માન પ્રતિષ્ઠા વગેરે મળે છે તે કાર્ય કરવાથી મળ્યા કરે છે પરન્તુ તેમાં આસક્તિ રાખીને જે કાર્ય કરવાનું છે તેનું સાધ્યબિંદુ વિસ્મરીને ઈલકાબ પદવી વગેરેને સાધ્યબિન્દુ તરીકે કલ્પી તેમાં આસક્ત ન થવું જોઈએ. સામાજિક ધર્મ કાર્યોને અનાસકતભાવે કરવાથી વિશ્વ મનુષ્ય તર
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
ફથી માન ન મળે તે પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાંથી પતિત થવાને અને પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. અનાસકત મનુષ્ય આવશ્યક કર્તવ્ય છે જે દ્રવ્યક્ષેત્રકાલભાવની અપેક્ષાએ હોય છે તેઓને વિમરી જતા નથી અને કર્તવ્યસાધ્ય માર્ગથી ભ્રષ્ટ થઈને અન્ય માર્ગે ગમન કરી શકતા નથી. શિવાજીને દેશદ્ધાર કર્તવ્ય કર્મ કરવાનું હતું તેથી તેની સામગ્રીઓ દ્વારા તે કાર્યમાં તે પ્રવૃત્ત થયે પરંતુ અન્યરૂપવંતી સ્ત્રીઓમાં તે આસક્ત થયે નહિ તેથી તે સ્વકાર્યની સિદ્ધિમાં વિજય પામે. અલાઉદ્દીન વગેરે બાદશાહે એ પરસ્ત્રીમાં આસક્તિ ધારણ કરી તેથી તેઓ સ્વકાર્યમાં આગળ વધી શકયા નહિ અને સ્વવંશની ચિરસ્થાયિતાને પાયે મજબુત કરી શક્યા નહિ. પૃથુરાજ ચૌહાણના પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઈને શાહબુદ્દીનની લાલચમાં ફસાયે તેથી હિંદુઓનું રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તમાં ગયું તેમાં ખાસ આસક્તિભાવજ કારણભૂત હતે. ચાંપાનેરના રાજાને પરસ્ત્રી પર આસક્તિ થઈ તેથી તે રાજ્યકર્તવ્ય કાર્યપ્રવૃત્તિના પ્રામાણ્યથી ભ્રષ્ટ થયે અને તેનું રાજ્ય નષ્ટ થયું. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પર આસક્તિ ધારણ કરી તેથી તેણે સદાને માટે ગુર્જરત્રાને પરવશ કરી. શુભ આસક્તિ અને અશુભ આસક્તિને જાણવાથી પ્રથમતે અશુભ આસકિતને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થોની ધર્માદિનિમિત્તે આસક્તિ ધારણ કરવી પડે છે તેને શુભાસકિત કહેવામાં આવે છે. શુભકષાયેપૂર્વક બાહ્ય પદાર્થની વા...છાને શુભાસક્તિ કહેવામાં આવે છે. કર્તવ્યકાર્યમાં જ્ઞાનીએ શુભાસક્તિ કરતાં સ્વફરજને વિશેષ મહત્ત્વ આપે છે કારણકે ફરજ માનીને અનાસક્તિથી કાર્યો કરતાં કષાયેની મદતા રહે છે અને ઉચ્ચ ધર્મમાર્ગમાં ગમન કરતાં પ્રથમ ગૃહીત કાર્યોમાં બંધાવાનું થતું નથી તેમજ સર્વ કાર્યો કરતાં છતાં સર્વથી ન્યારાપણાનો નિરસંગભાવ અનુભવી શકાય છે. “જે છે તે સર્વ સુખ ખરેખર આત્મામાં છે તે વિના અન્ય કશું કંઈ મારું જડ વસ્તુઓમાં નથી.” અન્ય આત્માઓના પ્રસંગમાં આવીને મારે વ્યવહારમાળે જે ફરજો બજાવવાની છે તે બજાવવી પડે છે. જે કંઈ કરાય
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
છે તે ફરજના લીધે, જે કંઇ કરૂં છું તે ફરજોને લઈ કરૂં છું. મારી ફરજથી વિશેષ કંઈ કરી શકાતું નથી તેમાં માન અને અપમાનની લાગણીઓને સેવવાની કંઈ જરૂર નથી. કર્તવ્યકાયકલ્પ વા ફરજના આધીન થઈ અનાસક્તભાવે મારે કર્તવ્યકાય કરવાનાં છે એમાં અનાસક્તભાવે જે જે અંશે પ્રવૃત્તિ થાય છે તે તે અંશે મુક્તતા અનુભવાતી જાય છે” એમ જે સ્વકીયક્જને આચરે છે તે મનુષ્ય અનાસક્તભાવમાં વધતા જાય છે અને આસક્ત મનુષ્યા કરતાં આન્તરિકનિર્લેપતાને વિશેષ પ્રકારે ખીલવવા શક્તિમાનૢ થાય છે તેમજ તે કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં આન્તરિકનિર્લેપતાએ નિષ્ક્રિય બને છે તથા બાહ્યથી સક્રિય વર્તે છે. જ્ઞાનયેાગના અનુભવમાં જે જે કર્મયા ગીએ ઉંડા પ્રવેશેલા હાય છે તેએ અનાસક્ત બનીને નિર્વિષસર્પની પેઠે કર્તવ્યપ્રવૃત્તિથી સ્વપરને હાનિ કરી શકતા નથી. અનાસકત મનુષ્યના મનમાંથી અનેક દૃષા ટળે છે અને તે ભાગી છતાં અભાગી અને કા છતાં અકર્તા અને છે. તે બાહ્ય કાર્થીથી અમુક દૃષ્ટિએ દોષી જણાય છે છતાં આન્તરિકનિર્દોષભાવથી વિશ્વમાં આદર્શજીવન મૂકવા સમર્થ થાય છે. પ્રવૃત્તિયેાગના અધિકારી ખરેખર અનાસકત મનુષ્ય છે એવું અનુભવીને અનાસક્તભાવની મહત્તા અને આસક્તિની લઘુતાનું વિવેચન કરવામાં આવ્યું છે. બાહ્યથી નિષ્ક્રિય અનીને જે અનાસતિને મેં ટાળી એમ માને છે તે મેહના સંસ્કારાથી ખચી જતા નથી, જે સ્વાધિકારે જે જે સ્થિતિમાં પાતે હેાય તેમાં જે જે કર્તવ્યપ્રવૃત્તિએ કરવાની છે તેઓને કર્યા છતાં નિર્લેપ રહે છે તે ખરેખર અનાસક્તભાવ કેટલેા કાર્ય કરતાં રહે છે તેના અનુભવ કરી શકે છે અને આસક્તિને ટાળવા પ્રયત્ન કરતા રહે છે તેથી તે સ્વકર્તન્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થઈ મન્ત્રવીર્યવાન બનતા નથી. જે જે કાર્યા કરવાનાં હાય છે તે વિના અન્ય કાર્યના સંકલ્પવિકાને ત્યાગ કરીને જે મનુષ્ય સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળા થઈને રહે છે તે કાર્ય કરવાને અધિકારી ડરે છે. અનાસક્ત મનુષ્યા અન્ય પદાર્થેાની આસક્તિના અભાવે જે જે કાયા કરવાનાં છે તેમાં ઉપયેગ રાખી શકે છે અને અન્ય આખતના સંકલ્પવિકાને ત્યાગ કરી શકે છે. શેઠ દેરાસરમાં
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
પૂજા કરવાને ગયા છે, અને ચિત્ત તે ઢેડવાડામાં ભટકે છે ત્યારે તે દેરાસરમાં પ્રભુપૂજા અને ઢેડવાડામાં ઉઘરાણી કરવાની એ બેમાંથી કયું કાર્ય સારી રીતે સિદ્ધ કરી શકવાના હતા ? અલબત્ત એમાંથી એક પણ કાર્ય સિદ્ધ કરી શકવાના નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય સંમુખ દ્રષ્ટિ રાખીને ધ્યાન ધરતા હતા અને અન્તમાં તે યુદ્ધના વિકલ્પસંકલ્પવડે વર્તતા હતા તેથી તેએ નરકગતિયેાગ્યદલિક ગ્રહણ કરતા હતા. જે જે કાર્યો કરવાનાં હોય તે શૂન્યાપયેગથી અર્થાત્ શન્યચિત્તથી થાય અને અન્ય કાર્યાના સંકલ્પવિકામાં મન રમ્યા કરે તે તેથી તે તે કાર્યેાની સિદ્ધિમાં અનેક વિધ્ના સ્વહસ્તે ઉભાં કરી શકાય એમાં શું આશ્ચર્ય ? અલબત્ત કંઇ પણ આશ્ચર્ય નથી. શેઠ કાર્યાત્સર્ગ ધ્યાનમાં સાધુ બનીને ઉભા રહેલા છે અને મનમાં પુત્રાના કાર્યાની ચિન્તા કરે છે તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્યાંથી વિજય પામી શકે. શેખશીવત્ જે કંઇ કરે છે તે તેમાં હાનિ પ્રગટાવે એમાં કંઇ આશ્ચર્ય નથી. ભસવું અને આટ ફાકવા એ બે કાર્યને શ્વાન એક સાથે કરી શકે નહિ તેમજ જે કાર્ય કરવાનું છે તેના ઉપયોગ મૂકીને શૂન્યચિત્ત તે કાર્ય કરવામાં આવે અને અન્ય માખતાના વિકલ્પે અને સંકલ્પ કરવામાં આવે તે તેથી હસ્તધૃતકાર્યેામાં શક્તિયાને ફેરવી શકાય નહિ એ બનવા ચેાગ્ય છે. જે જે સ્વાધિકારે કર્તવ્યકર્મ કરવાનાં હોય છે તેમાં ઉપયોગ ધારણ કરવા જોઈએ. એક નગરમાં એક સુવર્ણકાર રહેતા હતા તે ઝાંઝરમાં ઝીણી કારીગરી ઝીણા આજારાવડે કરતા હતા તે કાર્યમાં એટલા બધા અનન્ય ચિત્તવાળે ઉપયેગી બની ગયા હતા કે તેની આગળથી રાજાનું સૈન્ય ચાલ્યું ગયું તા પણ તેની ખબર તેને પડી નહિ એવી તેની અનન્યચિત્તતાથી તે ઝીણી કારીગરી કરવાની સ્વપ્રવૃત્તિમાં વિજય પામ્યા અને તેનું દૃષ્ટાંત સર્વ લોકોને ગ્રહણ કરવા ચૈાગ્ય થયું. શ્રી વીરપ્રભુએ દ્વાદશ વર્ષ પર્યન્ત આત્મધ્યાનમાં ચિત્ત રાખ્યું અને કેવલજ્ઞાન પ્રકટાવ્યું. જે જે કાર્યો કરવાનાં હાથમાં લીધાં હોય તે તે કાર્યોના સંયમ કરવા જોઇએ અર્થાત્ તે કાર્યેામાં ચિત્તને રમાવીને તદ્દીન અનાવવું જોઇએ. બાહ્ય સાર્વજનિક
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
વિવેાપચાગી અને સર્વે પચેગી કાર્યેામાં તન્મય ખુની જવું જોઇએ અર્થાત્ તે તે કાર્યેાના ઉપયોગ રાખવા જોઇએ. કાર્યપ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવાળા થવાથી કર્તવ્યકાર્યાને ચારે તર ફથી ઉપયેગ રહે છે અને તત્સંબંધી કાર્મણિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક શેાધા કરી શકાય છે. એડીસન શેાધક અને દાક્તર બેઝ જેવા શેાધકે સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળા અનીને વિશ્વમાં અનેક પ્રકારની શેાધા કરી રહ્યા છે. કર્તવ્ય કાર્યમાં એક મના થયા વિના તે કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના વિક્ષેપે નડે છે. કર્તવ્યકાર્ય સંબંધી ઉપયેગ ખીલવવા હાય તેા કર્તવ્યકાર્યમાં ચિત્ત રાખીને અન્ય આમતેના વિકલ્પે અને સકલ્પાને ત્યાગ કરવેા જોઇએ. એક પાદરીના હસ્તથી લખાયલું નેપાલીયન એનાપાર્ટનું જીવનચરિત છે તેમાં લખ્યું છે કે નેપોલીયન મેનાપાર્ટ જે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે કાર્યના ઉપયાગી મની જતા. નેપાલીયન ચાલતી લડાઇએ તે જે કાર્યમાં પ્રવૃત્ત થતા હતા તેમાં એકમના મની જતા હતા. જ્યારે તે ખાવા બેસતા હતા ત્યારે ખાવાના વિચાર વિના અન્ય ખાખતના વિકલ્પ સંકલ્પાને કરતા નહતા. જ્યારે તે ઉંઘવાના વખતે ઉંઘતે ત્યારે સર્વના દેખતાં તુર્ત ઉંઘી જતા અને જાગવાના ટાઈમે તુર્ત જાગી જતા. જ્યારે તે જે જે કાર્ય કરતે તે વિના અન્ય ખાખતામાં ઉપયોગ દેતા નહતા તેથી તે ક્ષાત્રવીર કર્મચગી કહેવાયા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જે કાર્યની પ્રવૃત્તિમાં ચેાજાતા, તેને ઉપયોગ રાખીને અન્ય બાબતેાના વિકલ્પ સંકલ્પાને કરતા નહતા. એવી તેમની કાર્યપ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવૃત્તિ હોવાથી તે અનેક ગ્રન્થા રચવાને શિક્તમાન થયા હતા. રાધાવેધ સાધકે સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયેગ રાખીને અન્ય વસ્તુ સબંધી વિકલ્પસંકલ્પાને કરતા નથી તેથી તેઓ સ્વકાર્યમાં વિજય મેળવી શકે છે. વિદ્યાર્થી જે જે બાબતને વિદ્યાભ્યાસ કરે છે તેમાં એકમના બનીને અન્યકાર્યના વિચારોના વિકલ્પે અને સંકલ્પાના ત્યાગ કરે છે તેા તે વિદ્યાધ્યયનમાં વિજય મેળવી શકે છે. અન્યથા નાપાસ થાય છે. ચેાગી પેાતાની જે જે ચેગપ્રવૃત્તિયાને આદરે છે
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
તેમાં જે કાળે જે ક્ષેત્રે પ્રવૃત્તિ સેવે છે તેને પરિપૂર્ણ ઉપયેગ ધારણ કરે છે તે તે ચેગપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકે છે અને તે જો સ્વકાર્ય પ્રવૃત્તિ અન્ય વિકલ્પ સંકલ્પાને સેવે છે તે તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શકતા નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ સ્વધ્યાનકાર્યમાં એકમના થઇ વિચરતા હતા અને અન્ય જાતના વિકલ્પ સંકલ્પાને વારતા હતા તેથી તે ઉચ્ચ પરમાત્મપદ પ્રાપ્તિ માટે અપ્રમત્ત ચેાગી બન્યા હતા અને વિશાલભાવનાએ સ્તવને અને પદોના ઉદ્ગારો પ્રકાશવા સમર્થ થયા હતા. જે કર્તવ્યકાર્યની સાથે પરિપૂર્ણ ઉપયોગી બનતા નથી તે વિદ્વાન્, શેાધક, જ્ઞાની, ધ્યાની, ચેાગી, કવિ અને ભક્ત બનવાને શક્તિમાન થતા નથી, આ વિશ્વમાં જે જે મહાત્માએ પ્રસિદ્ધ થયા છે તે કર્તવ્યકાર્યના ઉપયોગી હતા એમ તેના ચિરત પરથી અવમેધાય છે. મનુષ્ય કર્તવ્યકાર્યના ઉપયોગી થવાથી અને અન્ય વિકલ્પ સંકલ્પે વારવાથી કર્તવ્ય કર્મના વાસ્તવિક ચેાગી બની શકે છે. કર્તવ્યકાર્યમાં એક સરખા ઉપયાગ રહે અને અન્ય ખાખતના વિક૯૫સંકલ્પે ન થાય એવા અભ્યાસ સેવવા જોઇએ. કન્યકાર્યના ઉપ૨ાગ ન રહે અને અન્ય માખતના વિકલ્પસંકલ્પે થાય એ આત્મશક્તિયાને ખીલવવામાં મહાવિજ્ઞ છે. ચેાગાભ્યાસ કરીને કર્તવ્યકાર્યમાં ઉપયાગ રહે એવું ઉપયાગખલ પ્રકટાવવું જોઇએ. મનના ઉપર આત્માના દામ રહે છે તેજ અન્ય ખાખતના મનદ્વારા વિક૫સંકલ્પ થતા નથી, ચેાગી જે કોઇ ધ્યેયમાં મનને ચેરે છે તે તે ધ્યેયને મૂકી તેનું અન્યત્ર મન જતું નથી. એ પ્રમાણે જે કર્તવ્યકાર્યમાં પ્રવૃત્તિ કરી હોય તેને મૂકી અન્ય ખાખતમાં યદિ મન ન જઇ શકે તે મનમાં વિકલ્પસંકલ્પ થઇ શકે નહિ. મનને જે મામતમાં યેનું હાય તેમાં ને તેમાં રહે અને અમુક સમય પર્યન્ત અન્ય બાબતને વિકલ્પ સંકલ્પ ન થાય એવા અભ્યાસમાં સ્થિર થવાય તે અનેક જાતની તે તે કાર્ય સબંધી શોધખેાળા કરી શકાય છે. એક આખતમાં મન રમાવાથી મનની સર્વ મનનશક્તિ ખરેખર તે ખાખતનું કાર્ય કરે છે અને તેથી તે ખાખતનેા વિશેષ ઉપયેગ પ્રકટતાં અનેક
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
પ્રકારનું તે સંબંધી જ્ઞાન થતાં નવું શેાધી શકાય છે. શારીરિકબળના ચેગે મન પણ એક પદાર્થમાં ઉપયેગી રહે છે અને તેથી કર્તન્યકાર્યની અનેક ગંભીર ગૂંચવણ્ણાના નિવેડા કરી શકાય છે. આત્મજ્ઞાનીએ જે જે બાબતાને હાથમાં ધરે છે તેના ઉપયાગ ધારણ કરે છે તેથી તેએ અન્ય વિકલ્પ-સંકલ્પરૂપે પ્રમત્તતાના નાશ કરી શકે છે, જે જે કર્તવ્યકાર્ય કરવાનું હોય તેમાં મનને એવી રીતે રમાવવું જોઇએ કે જેથી અન્ય ખામતના વિકલ્પ-સંકલ્પ! ન થાય. કર્તવ્યકાર્યમાં મનને રમાવવું એ વાકયથી એવે અર્થ ગ્રહણ ન કરવા કે જેને કાર્યમાં અશુભ રાગાદિના તીવ્રભાવે આસક્ત થવું. જ્યાંસુધી કર્તબ્યકાર્ય કરતાં અન્ય ખાખતના વિકલ્પ-સંકલ્પ આવે છે ત્યાંસુધી કાર્યયેાગીના તાબામાં મન આવ્યું નથી અને તેથી કાર્યયેાગીએ અવએધવું કે મનના ઉપર મારે કાબુ જ્યાંસુધી આન્યા નથી ત્યાંસુધી હું તેને તે કાર્ય કરવામાં પ્રમત્ત છું. સ્વાધિકારે કર્તવ્યકાર્ય જે જે કરાતું હાય તે વિના અન્ય ખામતાના વિકલ્પ-સ’કલ્પે આવવાથી કાર્ય કરવામાં અનેક વિક્ષેપો ઉભા થવાથી સુંદરરીત્યા તે કાર્ય થઈ શકતું નથી. નિયમ એવા છે કે જેમાં ર્વાચત્ત લાગે છે ત્યાં લક્ષ્ય રહે છે. જ્યાં પેાતાનું ચિત્ત લાગતું નથી ત્યાં દેહવ્યાપાર હાય તે પણ શું ? અર્થાત્ કંઇ નહિ. કાર્યને ઉપયોગી મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિજય મેળવે છે અને ધારેલી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યના ઉપયેાગી મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં જાગતા રહે છે અને કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં અન્ય વિકલ્પ-સકલ્પના યેાગે ઉંઘતા રહે છે અને તેથી તે ગંભીર ભૂલેાના પણ ત્યાગ કરી શકે છે. પ્રત્યેક બાબતમાં ઉપયાગે ધર્મ છે અને અનુપયોગે અધર્મ છે. પ્રત્યેક કર્તવ્યકાર્યની અનેક ખાખતા પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને ત્યાં કર્તવ્યકાર્યના ઉપયોગ વિના બની શકે તેમ નથી. શતાવધાન, સહસ્રાવધાન આદિ શક્તિયાથી કર્તવ્યકાર્યને ઉપચાગ ધારી શકાય છે. જે મનુષ્ય કર્તવ્યકાર્યના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વક્રજને ચૂકી જાય છે. કર્તવ્યકાર્યના ઉપયોગી જાગતા છે અને કર્તવ્યકાર્યના અનુપયોગી ઉંધતા છે. કર્તવ્યકાર્યના ઉપયાગી સ્વપ્રતિપક્ષીઓથી ખેત
૨૭
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ રાતે નથી અને કર્તવ્ય કાયને અનુપયોગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાય છે અને કર્તવ્યકાર્યની ભ્રષ્ટતા સાથે તેની અવનતિ થાય છે. યુદ્ધાદિ જે જે કર્તવ્ય કાર્યમાં જે જે મનુષ્ય નિયુક્ત થયેલ હોય છે તેમાં તે યદિ અનુપગપણે વર્તે છે તે તે મોટી હાર ખાઈ બેસે છે. સિકંદરની સાથે અનંગપાળ કર્તવ્ય કાર્યમાં અનુપયોગપણે વર્તવાથી યુદ્ધમાં પરાજય પામ્યું હતું. પૃથુરાજહાણે કર્તવ્ય કાર્યમાં ચારે બાજુઓને ઉપગ રાખીને શાહબુદ્દીન સાથે યુદ્ધ કર્યું હોત તે પિતાના પક્ષમાં થએલી કુટ-વા કયા ભાગમાં નબળાઈ છે તે સહેજે જાણી શકત અને તેથી હારી શકતા નહિ. બદ્ધધર્મના ઉપદેશકે સ્વકર્તવ્ય કાર્યના ઉપગી રહીને પ્રવર્તી હતી તે તેઓને હિન્દુસ્થાન બાહે જાવાને વખત ન આવત. જૈનો પ્રત્યેક ધાર્મિક કાર્યમાં ઉપગપણે પ્રવર્યા હતા તે જૈનેની સંખ્યા ઘટવાને અને પ્રત્યેક ધાર્મિક અંગની શિથિલતાને સમય પ્રાપ્ત થાત નહિ. કાર્યમાં મન દઈને અર્થાત ઉપગ દઈને જે મનુષ્ય અન્ય બાબતના વિકલ્પસંકલ્પોને ત્યાગ કરે છે તેઓ વાસ્તવિકકર્મયોગી બને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય મુદ્ર અને ત્યાગીવર્ગ સ્વકાર્યમાં ઉપયોગધારીને અન્ય વિકલ્પસંકલને ત્યાગ કરે છે તે તે અનેક પ્રકારના અનુભવે પ્રાપ્ત કરી શકે છે. ગણિત વગેરે શાસ્ત્રની કાર્યપ્રવૃત્તિમાં ઉપગ રાખ્યા વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ કાર્યપ્રવૃત્તિમાં મન રાખીને અન્ય બાબતના વિક૫સંકલ્પનો ત્યાગ કર્યા વિના આત્મોન્નતિ વસ્તુતઃ થઈ શકતી નથી. જે જે કાર્ય કરવું હોય તેમાં મનને જી રાખવું એ કાર્ય અતિમહાન છે સારાંશ કે સ્વકાર્યપ્રવૃત્તિમાં ઉપગ રાખીને તે વખતે અન્ય કાર્યોના વિકલ્પસંકલ ન કરવા. સાંસારિક કર્મપ્રવૃત્તિ સમયે સાંસારિકકર્મપ્રવૃત્તિને ઉપગ રાખ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિ સમયે વ્યાવહારિકકાર્યપ્રવૃત્તિના સંકલ્પ અને વિકલને ત્યાગ કરે જઈએ. સામાયિકકાર્ય કરતી વખતે અન્ય બાબતેના વિકલ અને સંકલ કરવાથી સામાયિકબલની વૃદ્ધિ થતી નથી. વિદ્યા, વ્યાપાર, સેવા, ક્ષાત્રકર્મ અને ધર્મકાર્ય કરવાના સમયે જે કાર્ય કરવામાં પ્રવૃત્ત થવામાં આવ્યું
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧ હોય તેને મૂકી અન્ય કે જે તે વખતે અકર્તવ્યરૂપ હોય તેને વિક૯૫સંકલ્પ કરવાથી તે તે કાર્યની હાનિ થાય છે અને આત્માની અવ્યવસ્થિત શક્તિ થઈ જાય છે અને તેથી સ્વશકિતને અત્યંત દુરુપયેાગ થઈ જાય છે. અતએ આવશ્યક કર્તવ્ય કાર્ય કરતી વખતે અન્ય બાબતોના સંકલ્પવિકલપને આવતાજ શમાવવાનીદબાવવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ. કર્તવ્યકાર્યમાં મનને રોકી રાખવાને પ્રતિદિન અભ્યાસ સેવા જોઈએ. અભ્યાસવડે ગમે તેવાં દુઃસાધ્યકાર્યો પણ સુસાધ્ય થઈ શકે છે. આવશ્યક કર્તવ્ય કાર્યમાં જ હિપગ રહે અને અન્ય બાબતેના સંકલ્પવિક ન પ્રકટે તે માટે જે જે કાર્ય જે જે વખતે કરવામાં આવતું હોય તે તે પ્રસંગે તે તે કાર્યના સૂક્ષ્મ પ્રદેશમાં મનને રૂંધી રાખવું અને અન્ય બાબતમાં મન જાય તે મનને શિખામણ દઈ પાછું ખેંચી લેવું એવી રીતે કાર્યપ્રવૃત્તિમાં માનસિક પ્રતિક્રમણ કરીને દઢાભ્યાસી થવું જોઈએ. જે મનુષ્ય ખરા અન્તઃકરણથી પ્રયત્ન કરે છે તે ઘણે અંશે આ બાબતમાં વિજય મેળવી શકે છે અને વિશ્વને આશ્ચર્ય પમાડે એવાં કાર્યો કરી શકે છે. જેમ જેમ આ બાબતને પરિપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે તેમ તેમ સ્વકાર્યમાં ઉપગ રાખવાની શકિતની વિશેષ ખીલવણી થાય છે. જે જે ચેગીએ આ વિશ્વમાં સમર્થ થયા અને જેઓએ ધર્મને ઉદ્ધાર અને ધર્મને પ્રચાર કરી વિશ્વમાં અમર નામ રાખ્યું છે તે ખરેખર કર્તવ્ય કાર્યમાં એક સરખે ઉપયોગ રાખવાથી અને તે વિના અન્ય બાબતને સંકલ્પવિકલ્પ ત્યાગ કરવાથી જ જાણવા. અધ્યાત્મશક્તિના અભ્યાસીએ કર્તવ્ય કાર્યને ઉપગ રાખવાની ઘેષણ કરી રહ્યા છે. આત્મજ્ઞાનીઓ આત્મસ્વરૂપને ઉપગ રાખ્યા કરે છે અને તેની સાથે બાહ્ય કર્તવ્ય કાર્યને ઉપગ રાખીને પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાની એવા કર્મયોગીએ ગુરૂદ્વારા સ્વકાર્ય પ્રવૃત્તિથી ભિન્ન અન્ય બાબતના સંકલ્પવિકલ્પ વારવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્મધ્યાન અને આત્મસમાધિ પ્રાપ્ત કરવામાં પણ અન્ય બાબતના વિકલ્પ નિવાર્યાવિના કદાપિ છૂટકે થવાનું નથી. જે જે લેકિક વા લોકેાર આવશ્યકકાર્યો કરવાનાં છે તેમાં કાર્યસિદ્ધિ કરવાને
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ માટે અન્ય બાબતેના વિકલપસક ત્યાગ કરવા જોઈએ. શ્રી ભદ્રબાહ, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્ર વગેરે આચાર્યોએ લોકેત્તર ધર્મમાં અન્ય બાબતેના સંક૯૫વિકલ્પને ત્યાગ કરવાને વિશેષ અભ્યાસ સેવ્યું હતું તેથી તેઓ ધાર્મિક મહાકાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આધ્યાત્મિક મહતી ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરવામાં વિશ્વહિતાર્થે વા સ્વાત્મહિતાર્થે પ્રવૃત્ત થવામાં અનેક દોને વારવામાં અને આત્મશક્તિ ખીલવવામાં જે કાર્યો કરવામાં આવે તેને ઉપગ અને અન્ય બાબતના વિક૫સંકલ્પ કરવાની ટેવને વારવી જોઈએ. અન્ય બાબતના વિકલ્પસંકલ્પ કરવાથી જે કાર્ય કરવા માંડયું હોય તેમાં આત્મશક્તિને પરિપૂર્ણ ઉપયોગ થઈ શકતું નથી. અએવ મનુષ્યએ કર્મયોગીની ઉચદશા પ્રાપ્ત કરવા માટે અને સ્વકર્તવ્ય કાર્યોને સારી રીતે કરવા માટે અન્ય બાબતોના સંકલ્પવિકને ત્યાગ કરે જોઈએ. જેની મતિ પ્રત્યેક કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને વર્તે છે અર્થાત હું કર્તા હું ભક્તા ઈત્યાદિ અહંવૃત્તિ યુકત થઈને કર્તવ્યકાર્યોમાં લેવાતી નથી તે મનુષ્ય વસ્તુતઃ કાર્ય કરવાને અધિકારી બને છે. પણ આની સાથે અવધવાનું કે જેણે પિતાનાં જે જે કર્તવ્યકર્મો હોય તેને જેણે નિર્ણય કર્યો છે તેને કર્તવ્યકર્મને અધિકાર છે. મનુ કંઈને કંઈ કાર્યો તે વિશ્વમાં કરે છે પરંતુ દ્રવ્યક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે ભેગના અધિકાર પ્રમાણે કાર્યો કરાય છે વા નહિ તેને નિશ્ચય કર્યા વિના કદાપિ આગલ પ્રગતિમાર્ગમાં પૂર્ણ કર્મયેગી બની શકતા નથી. જેણે પોતાના કર્તવ્ય કર્મના અધિકારને નિર્ણય કર્યો નથી તે ખરેખર આ વિશ્વમાં રણરોઝ સમાન અવબેધ. કર્તવ્ય કાર્યને સ્વાધિકારે નિર્ણય કરે એ કંઈ સામાન્ય વાત નથી. વિશ્વમાં મોટા મોટા મનુષ્ય પણ સ્વાધિકારે સ્વાવસ્થા પ્રમાણે કયાં કયાં કાર્યો કરવા યોગ્ય છે તેનો નિશ્ચય કરવાને શક્તિમાન થતા નથી અને ઉલટું અકરણીય કાર્યોને કરી અવનતિમાર્ગ પ્રતિ પ્રયાણ કરે છે. જે જે કાર્યો કરવાની સ્વશીર્ષે ફરજ પડેલી હોય અને જે કર્તવ્ય હોય તથા આવશ્યક હોય તેને ચારે બાજુઓને નિર્ણય કરવાથી સ્વાધિકાર કર્તવ્ય કાર્યને નિશ્ચય થાય છે. નિણિત
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩ સ્વાધિકારી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવૃત્ત થાય છે તેમાં તેને સંશય રહેતું નથી અને અનિશ્ચિતપ્રવૃત્તિ રહેતી નથી. અનિશ્ચિતકાર્યવૃત્તિથી આત્મા પરિપૂર્ણ પ્રયત્ન કરી શકતું નથી. અનિશ્ચિતકાર્યપ્રવૃત્તિમાન મનુષ્ય આ વિશ્વમાં ઉસ્પર્ધન ગંધની દશાને વા ત્રિશંકુરાજાની દશાને પામે છે અને તે કાર્યપ્રવૃત્તિનું આદર્શજીવન કરવાને શકિતમાન થતું નથી. દેવલોકમાં ઉત્પન્ન થએલ દેવ પ્રથમ પિતાને પૂર્વકરણય શું છે? અને પશ્ચાત્ કરણીય શું છે? તેને અન્યદેવને પૃથ્વી નિર્ણય કરે છે અને પશ્ચાત્ સ્વકાર્ય કરવાને પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ ક૯૫ગ્યવહાર પ્રમાણે બાહ્યકાર્યો કરીને વિબુધની પદવી પ્રાપ્ત કરે છે. કેઈ ચક્રવર્તી રાજા રાજ્યસિંહાસન પર બેસે છે ત્યારે પ્રથમ સ્વરોગ્ય જે જે કાર્યો કરવાનાં હોય છે તેને વિવેકપૂર્વક નિર્ણય કરે છે અને પશ્ચાત સર્વકાર્યોને નિયમસર કર્યા કરે છે. જે તે સ્વાધિકાર કર્તવ્ય કાર્યને નિર્ણય કર્યવિના પ્રવૃત્તિ કરે તે રાજ્યસિંહાસનથી ભ્રષ્ટ થઈ શકે. પ્રત્યેક મનુષ્ય દેશ, કાલ, જાતિ, કુલ, અવસ્થા, વય, અને ધંધે આદિવડે સ્વકર્તવ્ય કાર્યને નિર્ણય કરે જોઈએ. પોતાની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, પિતાની કર્તવ્યશક્તિ, આજીવિકાદિ બાબતેમાં અનુકુલસ્થિતિ અને પ્રતિકુલસ્થિતિને વિવેક તથા કયાં કયાં કાર્યો કરવાને સ્વશક્તિ ખીલેલી છે, અમુક બાબતમાં સાનુકુલ અને પ્રાતિકુલ સંગે કયા છે તેને નિશ્ચય કરવાથી સ્વાધિકારને નિશ્ચય થાય છે. કર્તવ્ય કાર્યોની ચારે તરફની સાધ્ય અને અસાધ્ય બાજુઓ તપાસવી અને તે પોતાનાથી થઈ શકે તેમ છે કે નહિ તેને પરિપૂર્ણ નિશ્ચય કરે કે જેથી પશ્ચાતું તે તે કાર્યોને પ્રારંભ કરીને ત્યજી દેવાં ન પડે. જે અધિકારને પ્રાપ્ત કરવામાં આવે તે સ્વયેગ્ય છે કે કેમ તેને પ્રથમથી નિર્ણય કર જોઈએ. સ્વાધિકારને નિર્ણય કર્યો એટલે તેમાં સાક્ષીભૂત મતિ ધારણ કરીને પ્રવૃત્તિ કરવી. દેરંગી દુનિયાના અભિપ્રાય ઉપર સ્વાધિકારને નિર્ણય ન રાખવે પરન્તુ સ્વબુદ્ધયા સ્વાધિકારને જ્ઞાનની ગમ લઈ નિર્ણય કરવો અને પશ્ચાત્ અધિકારે જે જે કાર્યો કરવાનાં હોય તેમાં સાક્ષીભૂત મતિ રાખીને પ્રવૃત્તિ કરતાં દુનિયાને દોરંગી અભિપ્રાય શ્રવણ કરવા જરા માત્ર લક્ષ્ય દેવું નહિ,
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સ્વાધિકારકર્તવ્ય માર્ગમાં આ પાર કે પેલે પાર એ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું કે જેથી અન્ય કાર્યો અને અન્ય ઉચ્ચ જાતના અધિકારો પ્રાપ્ત કરવાને ચગ્યતા પ્રાપ્ત કરી શકાય. નિણિત સ્વાધિકારકર્તવ્ય કરતાં મૃત્યુ થાય છે તે મહત્સવ સરખું અવબોધીને અને અન્યની જરા માત્ર પરવા રાખ્યા વિના પ્રવૃત્તિપરાયણ થવું. આત્માની સાક્ષીમાં બ્રહ્માંડની સાક્ષીને નિર્ણય કરે. જ્યાં આત્માની સાક્ષી અને આત્માને નિશ્ચય નથી ત્યાં બ્રહ્માંડની સાક્ષી અને નિર્ણયથી કંઈ કરી શકાતું નથી. સ્વાધિકારકર્તવ્ય કાર્યોને નિર્ણય કર્યો એટલે સ્વકાર્યની અધ સિદ્ધિ થઈ એમ અવધવું. કર્તવ્ય કાર્યને અધિકારે નિશ્ચય કર્યા વિના જનસમાજસેવામાં, સંઘસેવામાં, વિશ્વસેવામાં અને ધર્મસેવામાં પરમાર્થ આત્મભોગ સમર્પી શકાતું નથી અને વ્યષ્ટિની કલ્પવ્યવહાર દશામાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અત એવા સ્વાધિકાર નિર્ણયની કેટલી બધી આવશ્યકતા છે તે સુને અવબધાયા વિના રહી શકાશે નહિ. અમુક કાર્ય કરવામાં અમુકને અધિકાર છે કે નહિ તેને નિર્ણય કર્યાની પૂર્વે અમુકકર્તવ્યમાં સ્વાધિકાર છે કે નહિ? તેને નિર્ણય કરે એ આત્મોન્નતિ માટે ઉચ્ચ નિર્ણય અવધ અને એવા આત્મોન્નતિકારક ઉરચનિર્ણર્યથી જે જે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે તેમાં આત્મશક્તિનું સમર્પણ થાય છે અને આત્મોન્નતિકર્તવ્યકાર્યમાં પ્રગતિ જ થતી જાય છે એમ અનુભવ કરે કે જેથી પ્રવૃત્તિથી પાછું પડી શકાય નહિ. સ્વાધિકારને નિર્ણય થયે એટલે સ્વયેગ્ય જે જે કાર્યો હોય છે તેમાં નિઃશંક પ્રવૃત્તિ થાય છે અને કર્તવ્ય કાર્ય કરતાં અન્ય કાર્યો સંબંધી વિકલ્પ સંકલ્પ વારી શકાય છે તથા કર્તવ્યકાર્ય કરતાં સાક્ષીભૂત મતિપૂર્વક જે જે દુઃખ સુખ ભોગવવાં પડે છે તેમાં રતિ અરતિ થતી નથી તેમજ તેમાં સ્વજીવન વહેતાં સંતોષ ઉભવે છે. અએવ કર્તવ્ય કર્મ માટે સ્વાધિકારને નિર્ણય કરે જોઈએ. જે જે કર્તવ્યકર્મોને સ્વાધિકારે કરવાનાં હોય તેને પ્રથમ સ્વાધિકારનિર્ણય થયાથી અવોધાઈ શકે. સ્વાધિકારને નિર્ણય કરવાથી મનુષ્ય સ્વકર્તવ્યાકર્તવ્યની અનેક ગુંચવણમાંથી મુક્ત થાય છે અને પશ્ચાત્ તે અધિકાર પરત્વે
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ કર્તવ્ય કાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે. સ્વાધિકાર સદા એક સરખે રહેતો નથી. આશ્રમભેદે, અવસ્થાભેદે અને દેશકાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારભેદે કર્તવ્ય કાર્યોનું પરાવર્તન થાય છે. અધિકારને પૂર્ણ નિર્ણય કરીને સ્વકર્તવ્યગ્ય પ્રત્યેક કાર્યમાં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અનેક પ્રકારનાં નાટક કરતા નાટકીયાઓ અનેક વેષ અને અનેક ચેષ્ટાએને પાત્રભેદે કરતા છતા પણ પાત્ર, વેષ અને ચેષ્ટાઓમાં પોતાને સાક્ષીભૂત માને છે ફક્ત તે સ્વફરજને અદા કરે છે પરંતુ હું અમુકપાત્રજ છું તથા અમુક વેષધારી તથા ચેષ્ટાવાળે છે એવું તે માની લેતા નથી. તદ્રત સ્વાધિકાર યોગ્ય કર્તવ્ય કાર્યોને કરતાં સાક્ષીભૂત થઈને પિતે વર્તવું જોઈએ. વેદાન્તદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દષ્ટાન્ત તે માટે મેજુદ છે. જેનદર્શનમાં શ્રેણિક– કૃષ્ણ વગેરે અન્તરાત્માઓ કે જે ભાવી પરમાત્માએ છે તેઓનાં દષ્ટાતેનું અવલોકન કરવું. સાક્ષીભૂત થઈને પ્રત્યેક કર્તવ્યકાર્ય કરતાં અનેક પ્રકારના અહંવૃત્યાદિષમાંથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અત્યંતર પ્રયત્નની પ્રગતિ થાય છે. પ્રારબ્ધયેગે જે જે કર્મો કરવાં પડે તે કર્યા વિના છૂટકે થતું નથી પરંતુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દેષના હેતુઓ અર્થાત્ આસ્ત્રવના હેતુઓ તે સંવરના હેતુઓ તરીકે પરિણમે છે અને સર્વમાંહી છતાં સર્વથી ન્યારા રહેવાની દશાને અનુભવ આવે છે. બાહ્યથી અવલોકતાં એમ અવાધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કરવાં એ બની શકે નહિ પરતુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરહીને દઢ નિશ્ચય કરવામાં આવે તે કાર્યવાસના, દેલવાસના, કર્તવ્યવાસના, કર્તાવાસના અને ભક્તાવાસના આદિ અનેક વાસનાઓમાંથી પસાર થઈને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને બાહ્યકાર્યો કરતાં આત્મા પિતે સાક્ષીભૂત થઈને વતી શકે એવી દશા પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યો કરતાં અન્તરમાં સુરતા (સ્મૃતિ) રાખવાને અભ્યાસ સેવતાં સેવતાં સાક્ષીભૂત આત્મા બની શકે છે.
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભૂત પિતે બનીને સ્વાધિકારે કર્તવ્યકાર્યોને કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારાએ વિશ્વમાં છતાં વિશ્વમુકત-જીવતાં છતાં જીવન્મુકત અને ભેગી છતાં ભેગમુક્ત અને સર્વમાં છતાં સર્વમુક્ત બનીને કર્તવ્ય કર્મની ગ્યતાને પામે છે. સાક્ષીભૂત આત્મા વડે સમષ્ટિમાં પાપગ્રહો વાનામ્ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કંઈ કરાય છે–લેવાય છે અને દેવાય છે તેમાં અદ્દભુત પરમાર્થ કર્તવ્ય કાર્ય રહેલું છે. જ્ઞાનકર્મયોગીઓ જે કંઈ કરે છે તે હિતાર્થે કરે છે, વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અર્થાત્ પિંડ અને બ્રહ્માંડમાં ભાવનાદષ્ટિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલેકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તાદષ્ટિએ તેઓ સર્વત્ર વ્યકિતરૂપ દેહધારીએને પરમાત્મારૂપે અવકે છે તેથી તેઓ અન્તમાં સર્વ જીવે કે જે સત્તાએ પરમાત્માઓ છે તેઓની સાથે સહજાનન્દથી એક રસરૂપે સ્વાત્માને અનુભવે છે. આત્મજ્ઞાની એવા કર્મયેગીએ દેહધારીઓના દેહે સામું દેખતા નથી તેઓના મન સામું દેખતા નથી પરંતુ તેઓ આત્માઓના આત્મત્વને દેખીને તેની સાથે વાસ્તવિક સ્વાત્માને સંબંધ બાંધે છે અને સદા અન્તરમાં એવા ઉપગે વર્તે છે. આત્માની પરમાત્માનો સર્વત્ર સમષ્ટિરૂપે અનુભવ કરનારા મહાત્માઓ કે જેઓ સર્વત્ર સમભાવને ધારણ કરીને સર્વ કાર્યોમાં સાક્ષીભાવપણે પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ સર્વ કાર્યો કરવાની યેગ્યતા ધરાવે છે. સ્વની પાછળ તેઓ સ્વકર્તવ્ય કાર્ય કરનારાઓની પરંપરાકારકેને વિશ્વમાં અસ્તિત્વ તરીકે મૂકે છે અને કર્તવ્યકાર્ય પરામુખ ન થતાં સદા પ્રવર્ચા કરી પાપકર્મને નાશ કરે છે. સ્વાધિકારને નિર્ણય કરીને કર્તવ્યકર્મમાં સાક્ષીભૂત થઈને વિચરવું એજ ખરેખરી કર્મયેગીની મહત્તા છે. નામરૂપના પ્રપંચમાં છતાં દશ્યમાં સર્વ પ્રકારની નામરૂપની વાસના ન રહે અને આત્મામાં સર્વ બ્રહ્માંડને દેખવાને અનુભવ આવે તથા સર્વત્ર બ્રહ્માંડમાં સ્વાત્મતાને અનુભવ આવે ત્યારે સર્વ વિશ્વ કુટુંબરૂપ ભાસે અને તેમાં રહ્યા છતાં આત્માને ઉપગદષ્ટિએ સાક્ષીભાવ ખરેખર સર્વ કાર્યો કરતાં રહી શકે. ઉપર્યુક્ત આત્માને સર્વ કાર્યો કરતાં સાક્ષીભાવ
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
રહે એટલે અવધવું કે સર્વ કાર્યો કરતાં અકર્તાપણું અને આનન્દની ઘંન તે સદા પ્રાપ્ત થવાની. આત્માને આનન્દ ખરેખર સાક્ષીભૂત થઈને આ વિશ્વમાં પ્રવર્તાય છે ત્યારે અનુભવાય છે અને તે વખતે પ્રવૃત્તિમાં છતાં અન્તમાં નિવૃત્તિને અનુભવ આવે છે. આત્માની સાક્ષીભૂત દશા કરવા માટે જ્ઞાાનિમહાત્માઓ કે જેઓ પ્રવૃત્તિમાં છતાં નિવૃત્તિ જીવન ગાળે છે અને આત્માને સર્વત્ર સાક્ષીભૂત તરીકે પ્રવર્તાવે છે તેઓની સંગતિ કરી તેઓના શિષ્ય બની કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને રહેવાની શકિત પ્રાપ્ત કરવી જોઈએ. આ વિશ્વના લેકે સ્વપ્રવૃત્તિમાં સાક્ષીભૂત બનીને પરમાત્મભાવનાથી પરમાત્માને અનુભવ કરી શકે છે. સ્વાધિકાર નિણિત કર્તવ્યાવશ્યકકાર્ય પ્રવૃત્તિના ત્યાગમાં મહા પાપ રહેલું છે એમ પ્રત્યેક મનુષ્ય અવધવું જોઈએ અને સાક્ષીભૂત થઈ કારનિર્ણત સ્વાધિકારે કર્તવ્ય કાર્યોની યેગ્યતા પ્રાપ્ત કરવામાં સદા અપ્રમત્તશીલ રહેવું જોઈએ. નિર્ણત સ્વાધિકારી અને સાક્ષીભૂત આત્માની પેઠે સાધ્યકર્તવ્યાનુષ્ઠાન મગ્ન અને નિષ્કામ કર્મયેગીને કાર્યની ગ્યતા પ્રાપ્ત થાય છે. અલિપ્તસાક્ષીભૂત થઈને સાધાનુષ્ઠાનમાં મગ્ન રહેવું એ કેવી રીતે બની શકે ? તેના ઉત્તરમાં જણાવવાનું કે સાધ્યકર્તવ્યકાર્યમાં આત્માની પરમાત્મભાવનાવડે સુરતા લગાડને મગ્ન થઈ જવું અને તેની સાથે કર્તવ્ય કાર્યનું વાસ્તવિક રૂપ પણ અવલેણ્યા કરવું. અનેક પ્રકારના શુભ હેતુઓ વડે શુભ ભાવનાથી સાધ્યાનુણાનમાં મગ્ન થવાનું નિર્ધારવું એમ કહેવાથી સાક્ષીભૂતતા અને નિર્લેપતાને જે દષ્ટિએ ધારણ કરવાની છે તેમાં કઈ જાતને વિરોધ આવતું નથી. જે મનુષ્ય કર્તવ્યકાર્યમાં તે તે બાબતની અનેક પ્રકારની શુભ ભાવનાઓથી મગ્ન થઈને નિષ્કામ કર્મયોગી થઈ પ્રવર્તે છે તે ખરેખર સ્વાત્માની ઉન્નતિ કરી શકે છે. શુભાશુભ લાગણીઓ અને ઈચ્છાઓથી સ્વાત્માને માટે મુક્તતા સ્વીકારી અને આદરીને જે મનુષ્ય કર્તવ્યસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તે જ ખરેખર કાર્યને અધિકારી છે અને તેજ નિષ્કામ કર્મયેગી બનીને પ્રવૃત્તિ રણક્ષેત્રમાં આત્માની શક્તિઓથી ઘુમે છે. સ્વાત્માને માટે કઈ સ્વાર્થિકકામના વિના અને તેમજ વિશ્વ માટે નિષ્કામ
૨૮
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ દશાએ સ્વફરજને અદા કરવાની દષ્ટિએ જે મનુષ્ય સાધ્યકર્તવ્યકર્મોને કરે છે તે જ મનુષ્ય ખરેખરા કર્મચાગીઓ બની શકે છે. નિષ્કામ મહાત્માને દૈવિકબલની પ્રાપ્તિ થાય છે અને તેથી તે કામનાઓને છતી આ વિશ્વમાં દેવની કેટીમાં ભળે છે અને પશ્ચાત્ તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી વિમુક્ત થાય છે. નિષ્કામભાવનાએ સ્વાધિકારે પ્રત્યેક કાર્ય કરતાં પ્રામાય અને સ્વતંત્ર જીવનની પ્રગતિ કરી શકાય છે અને તેથી સ્વાત્મચારિત્ર્યની અને પ્રવૃત્તિની વિશ્વમનુષ્યપર સારી અસર થતાં વિશ્વ લેકેને સ્વકાર્યમાં સાહાશ્મીભૂત કરી શકાય છે. નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ વહે છે અને તેથી તેની આંખથી સર્વ મનુષ્ય અંજાઈ જાય છે તથા તે પ્રતિકુલત્વને ત્યાગ કરી સાનુકુલભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિવિનાની સર્વ પ્રવૃત્તિમાં સદેષતા રહે છે અને તેથી આમેન્નતિમાં વિદુદ્વેગે આગળ વધી શકાતું નથી. નિષ્કામભાવથી મનુષ્ય કેઈના સ્વાથી તેજમાં અંજાતું નથી અને તે રજોગુણ તથા તમે ગુણની વૃત્તિ અને તેના પ્રપંથી મુક્ત રહી શકે છે. નિષ્કામકર્મયેગી આવશ્યક કર્તવ્ય ફરજોમાં નાસીપાસ થતાં હતવીર્ય થઈ શકતે નથી. તે તે ગમે તેવી દશામાં સ્વકર્તવ્યકર્મોને કર્યા કરે છે અને જે કાલે જે કાર્ય કરવા ગ્ય હોય છે તે અન્તરથી સાક્ષીભૂત થઈને કર્યા કરે છે. જે મનુષ્ય નિષ્કામતાને ધારણ કરે છે તેજ મનુષ્ય કદાગ્રહને ત્યાગ કરીને કર્તવ્ય કાર્યોને કરી શકે છે. નિષ્કામતાની સાથે કદાગ્રહરહિતતાને નિકટને સંબંધ છે. એકદમ નિષ્કામદશાને પ્રાપ્ત કરવી એ વાત તે આકાશકુસુમવત્ સમજવી. નિષ્કામ મન, વાણી અને કાયામાં ઈશ્વરીશક્તિને વાસ થાય છે તેથી તે આત્મા વસ્તુતઃ અન્તરદષ્ટિથી પરમાત્મરૂપે ખીલતે જાય છે. નિષ્કામદશાને પરિપૂર્ણ પ્રાપ્ત કરનાર શરીર છતાં સાકાર પરમાત્મા ગણાય છે અને તેની શુદ્ધતાથી તે અને શુદ્ધ કરવા સમર્થ થાય છે. નિષ્કામીગીએ અનેક કાર્યપ્રવૃત્તિઓની મળે અને અનેક કામ પદાર્થોની મધ્યે રહીને અન્તથી નિષ્કામતાગે તેઓ નિર્લેપ રહી
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯ શકે છે. આર્યાવર્તમાં નિષ્કામકર્મગીએ જ્યારે ઘણા પ્રમાણમાં પ્રગટશે અને જનસમાજની અનેક પ્રકારની સેવામાં સર્વસ્વાર્પણ કરશે ત્યારે આર્યાવર્તની વાસ્તવિક સાત્વિક પ્રગતિ થશે અને સર્વ દેશની સાત્વિક પ્રગતિ કરવા આર્યજને મન, વાણી અને કાયાથી પ્રવૃત્ત થશે. જ્યારે વ્યાવહારિક અને ધામિક કેળવણીને આપતાં તેની સાથે નિષ્કામદશાને બોધ આપવામાં આવશે ત્યારે વિદ્યાકર્મ, ક્ષાત્રકર્મ, વૈશ્યકર્મ અને સેવાકર્મમાં પ્રત્યેક ભિન્ન ભિન્ન કર્મયોગીની નિષ્કામદશાએ પ્રવૃત્તિ થશે અને તેથી સર્વ વ્યષ્ટિઓના સમૂહભૂત સમષ્ટિ રૂપ જગની દિવ્યતામાં અત્યન્ત શુભ પ્રગતિ થશે. આ વિશ્વમાં નિષ્કામકર્મ પ્રવૃત્તિની જેટલી ઉચ્ચતા છે તેટલી અન્ય કેઈની નથી એમ અનુભવદષ્ટિથી વિચાર કરતાં અવબેધાશે. નિષ્કામ કર્મયોગીને કોઈપણ જાતની વ્યક્તિ અંગે વા અન્યાંગે કામના નહિ હોવાથી તે સંસારમાં વ્યાવહારિક વા ધામિક કોઈ પણ જાતનું કાર્ય કરતાં પક્ષપાતના ગે થતા કદાગ્રહને ધારણ કરી શકતા નથી. નિષ્કામદશાએ પક્ષપાત થઈ શકે નહિ અને પક્ષપાત વિના કદાગ્રહ થઈ શકે નહિ એ અનુભવ છે. નિષ્કામ મનુષ્ય સત્યની પ્રતિ લક્ષ્ય આપે છે અને તેથી અનેક પ્રકારની સિદ્ધિ તેની તરફ આકર્ષાય છે. તે કઈ પણ જાતના કદાગ્રહને ધારતું નથી અને તેથી તે સત્યની અનેક અપેક્ષાઓ સમજીને સત્યને પૂર્ણગ્રાહી બને છે અને કદાગ્રહમાં પડતું નથી. સ્વાધિકારે કર્તવ્ય કર્મથી ચલિત થઈને અન્ય વિચારે અને આચારના કદાગ્રહમાં પડવું તે એગ્ય નથી. કદાગ્રહ-પક્ષપાતાદિથી દેશની અને ધર્મની પતિતદશા થાય છે. કદાગ્રહથી સ્વાધિકાર જે જે વિન્નતિકારક, દેશોન્નતિકારક, સમાજેન્નતિકારક અને આત્મન્નિતિકારક આવશ્યક કર્તવ્ય કરવાનાં હોય છે તેમાં અનેક પક્ષે પડવાથી વા વિરોધ પડવાથી કલેશ-કુસંપગે પરસ્પર સમૂહ ભૂતવીર્યને દુર્માર્ગે વ્યય થાય છે. કદાગ્રહ થવાથી આમેન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિના સિદ્ધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વક્રમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો અને ત્યાગી ધર્મગુરૂઓની પડતીને પ્રારંભ ધૂમકેતુ સમાન
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ કદાગ્રહથી થયે છે એમ રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામા કાર્યોમાં કાર્યગીની આત્મશક્તિ વપરાય છે અને તેથી પોતાને વા જગને કેઈપણ જાતને લાભ થઈ શકતું નથી પરતું તેથી પોતાની અને વિશ્વની હાનિ કરી શકાય છે એવું અવબોધ્યા છતાં જે મનુષ્ય નકામી આપ બડાઈના વશમાં થઈ કદાગ્રહ કરે છે તેઓને શું કહેવું? તેઓની નકામી શક્તિ વપરાય છે તેથી મનમાં તેમના પર કરૂણા પ્રકટે છે. દેશબંધુઓ, ધર્મબંધુઓ અને વિશ્વબંધુઓ તમે અન્તઃકરણમાં નક્કી માનશે કે કદાગ્રહથી કર્તવ્યકાર્યને કરતાં તન મન અને ધનની શક્તિને દુરૂપયોગ થશે અને તેથી અવનતિને તમે પોતે જ ખાડો ખોદી તેમાં દટાશે. સર્વ વિશ્વવ્યાપક હિતષ્ટિ અને સર્વત્ર વ્યાપક કર્તવ્યદષ્ટિથી દેખે અને નામરૂપને મેહ ત્યાગ કરીને સ્વકર્તવ્યકર્મની ફરજ સારી રીતે અદા કરવામાં તત્પર થાઓ. મનુષ્ય !! કદાગ્રહ કરીને વિશ્વવર્તિ છાનું અહિત કરવા તમારે જન્મ થયે નથી. તમારા મનુષ્ય જન્મની કિસ્મત સમજે અને શુંખલાના અંકેડાની પેઠે સર્વ વિશ્વવર્તિ મનુષ્યની સાથે બંધાઈને ઉદાર હદયથી પરસ્પર હિતકારક, ઉપગ્રહકારક, પ્રગતિકારક અને આમેત્રાતિકારક કર્તવ્યકામાં નિષ્કામ ભાવ ધરીને પ્રવૃત્ત થાઓ. તમારા આત્માની ઉન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ થાય એવી તમારી પાસે ઘણી શક્તિ છે તેને તમે જાણે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જોડાઓ. વિશ્વવતિ મનુષ્ય !! તમે કદાગ્રહથી સ્વકર્તવ્યકર્મમાં અનેક વિદને ઉપસ્થિત ન કરે અને પરસ્પર ઉપગ્રહ કરવાના ન્યાયસૂત્રને માન આપી ઉદારહદયથી વિશ્વમાં વર્તે. વિશ્વમાંથી એક કદાગ્રહ ટળી જાય તે અનન્ત ઘણે વિન્નતિમાં લાભ થાય અને વિશ્વમાંથી સંકુચિત વિચારો અને આચારને નાશ થાય તથા આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે શકાય. આ વિશ્વમાં વસ્તુતઃ નિષ્કામપણે સ્વાધિકારકાર્ય પ્રવૃત્તિમાં જે કંઈ કદાગ્રહ થાય તે તેને ત્યાગ કર જોઈએ. વાર િહિતાણમ્ બાલથી પણ હિતગ્રહવું જોઈએ અને પક્ષપાત તથા કદાગ્રહને ત્યાગ
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧ કરીને સ્વકર્તવ્યપ્રવૃત્તિફરજમાં સદા મગ્ન (મસ્ત) રહેવું જોઈએ. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સુધારા વધારે એ હવે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરોધક ન હેય. તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહનો ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. કઈ પણ નિમિત્તે થતું કદાગ્રહ ખરેખર પ્રગતિમાર્ગમાં વ્યવહાર અને નિશ્ચયતઃ કંટકરૂપ થાય છે. અજ્ઞાન અહંવૃત્તિ આદિથી કદાચહબુદ્ધિ ઉદ્દભવે છે અને તેથી શુભ પ્રગતિ કર્તવ્યેમાં હાનિ થાય છે. પ્રત્યેક ક્ષણે કર્મચગીએ પોતાના આત્માને કેઈ પ્રકારના કદાગ્રહથી રહિત થવાને માટે પુછવું જોઈએ અને જે જે બાબતેને કદાગ્રહ થતું હોય તેને ત્યાગ કરવો જોઈએ. કદાગ્રહથી વૈર-વિધિ-દ્વેષકલેશગે તન મન ધનની શક્તિને નકામે વ્યય થાય છે. સત્યાન્નતિ ઉષઃ સત્યથી ઉત્કૃષ્ટ કઈ ધર્મ નથી. અનેક અપેક્ષાએ અને અનેક આશયથી સત્ય મહાસાગરનું એક બિંદુ અવગત થાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે અમુક દષ્ટિથી જે સત્ય હોય તે તેનાથી વિરૂદ્ધ દ્રષ્ટિથી તપાસતાં અસત્ય લાગે છે. કરેડ, અસંખ્ય દષ્ટિએ એક પદાર્થોના ધર્મોનું સત્ય તપાસવામાં આવે છે અને પરસ્પર વિરેાધક દષ્ટિએ ભાસેલું અસત્ય પણ પરસ્પર સાપેક્ષ દષ્ટિએ સત્ય તરીકે સમજાય છે તથા તેમાં તરૂપે બેધને નિશ્ચય થાય છે ત્યારે સંકુચિત દષ્ટિબિન્દુ ટળીને તેને સ્થાને સાપેક્ષ દષ્ટિધને મહાસાગર થાય છે તેથી પૂર્વના કદાગ્રહિત નિર્ણયને વિલય થઈ જાય છે અને સ્વાધિકાર સત્યકર્તવ્યપ્રવૃત્તિ પ્રયત્ન સેવી શકાય છે. અમુક મનુષ્યની દ્રવ્યક્ષેત્રપાલભાવની સ્થિતિએ જે કંઈ સત્યકર્તવ્યપ્રવૃત્તિ જણાતી હોય છે તે અન્યના દષ્ટિબિન્દુથી તેના અધિકારે અસત્યપ્રવૃત્તિ પ્રબોધાય છે તેથી સ્વકર્તવ્યપ્રવૃત્તિ માટે સ્વદ્રવ્ય ક્ષેત્રકાલભાવે સ્વબુદ્ધિદ્વારા જે સત્ય ભાસે છે તેના આશ્રયનિશ્ચયની ઉપયોગિતા અંગીકાર કરવી જોઈએ. સ્વાત્મકર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં અનેક નાની અનેક દષ્ટિથી સાપેક્ષ સત્ય પ્રધાતાં સ્વાધિકાર નિશ્ચયતાથી પ્રવૃત્તિ કરાય છે અને કદાગ્રહને વિલય કરી શકાય છે. સ્વકાર્યપ્રવૃત્તિના
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
સાપેક્ષ સ વિચારોથી કદાગ્રહ થતું નથી. અએવ કરાગ્રહ રહિત દષ્ટિકરવા માટે અને અનેક અપેક્ષાઓ વડે સત્ય જાણવા માટે સલ્લુરૂગમદ્વારા સ્યાદ્વાદવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્ય સ્યાદ્વાદવાદથી અનેક પ્રકારના અજ્ઞાનને થતા કદાગ્રહથી મુક્ત થવાય છે. ધાર્મિક સર્વિચારે અને આચારેને સાપેક્ષવાદે અવબાધતાં સંકુચિત દષ્ટિવડે થતા કદાગ્રહમાંથી મુક્ત થવાય છે. એકાન્તવાદની બુદ્ધિગે કેઈપણ કર્તવ્યકાર્યની ચારેબાજુઓનું સત્ય અનેક દષ્ટિબિન્દુથી પ્રબોધી શકાતું નથી અને તેથી સત્યની અનેક બાજુની અજ્ઞાનતાથી સ્વદષ્ટિબહિર્ જે જે સત્ય રહેલાં હોય તેઓને અસત્યમાની વા અસત્યને સત્યમાની કદાગ્રહનું શરણ સ્વીકારવું પડે એ ખરેખર બનવાગ્યા છે. અનેક અપેક્ષાઓએ એક કર્તવ્યસંબંધી સત્યને અવધતાં છતાં માનવૃત્તિ, પૂજાવૃત્તિ, સત્કારવૃત્તિ, સ્વપક્ષવૃત્તિ, રાગવૃત્તિ, અને આશ્રયવૃત્તિઆદિ અનેક મોહગભિત વૃત્તિથી સત્યકર્તવ્યને આદરી શકતું નથી અને મુખથી એ સત્ય છે એમ અન્ય આગળ કથી શકાતું નથી; એમ પણ બની શકે છે. અતએ કદાગ્રહને નાશ કરવા માટે સાપેક્ષજ્ઞાનની સાથે મેદવૃત્તિના નાશની અત્યંત જરૂર છે. મેહી મનુષ્ય સત્યને અવબોધતાં છતાં સત્યકર્તવ્યને ન કરવામાં કદાગ્રહને ધારણ કરે છે અને તેઓ અનેક બાબતનાં સત્યકર્તકાર્યોને અસત્ય ઠરાવે છે અને અસત્યને સત્ય ઠરાવે છે. અજ્ઞાન, કેધ, માન, માયા, લોભ, કામ અને ઈર્ષ્યાદિદે જેમ જેમ જે જે અંશે ટળે છે તે તે અંશે કદાગ્રહથી વિમુક્ત થવાય છે અને સત્યવિચારે અને આચારેને સેવી શકાય છે. જેમ જેમ આત્મજ્ઞાનાદિમાં ઉદારદષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ કદાગ્રહ પક્ષપાત વગેરેને નાશ થાય છે અને સ્વફરજમાં દઢભાવથી અચલપ્રવૃત્તિ થાય છે. કદાચહબુદ્ધિ કરતાં સત્યબુદ્ધિ અને કદાગ્રહપ્રવૃત્તિ કરતાં સત્યપ્રવૃત્તિનુંબલ વિશેષ પ્રકારે ખીલે છે અને તેથી વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં અપ્રમત્ત ઉપગ રહે છે. કદાગ્રહરહિત મનુષ્ય અનેક બાબતેને અનેક સત્યષ્ટિબિન્દુએથી અવલેકીને સત્યપૂજક બને
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
છે અને એવી તેની પ્રવૃત્તિથી તે સ્વીકાર્યોની પ્રવૃત્તિમાં અને વિચા
માં વિશ્વની સાથે ઉદારભાવે પ્રવર્તે છે. કદાગ્રહ એજ અવનતિનું મુખ્ય ચક છે તેથી આત્મોન્નતિ, કુટુંબન્નતિ, સમાજેન્નતિ અને સંઘોન્નતિમાં અનેક વિક્ષેપો–વિદને ઉપસ્થિત થવાની સાથે પ્રગતિના જે જે હેતુઓ હોય છે તેમાં હાનિ ઉદ્ભવે છે. સ્વકાર્યપ્રવૃત્તિમાં કદાગ્રહ ન રહે જોઈએ પરંતુ દૃઢનિશ્ચયમાંથી અંશમાત્ર ચલતા ન થવી જોઈએ. સ્વકાર્યપ્રવૃત્તિફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય વ્યવહારિકન્નતિ અને ધાર્મિકેન્નતિમાર્ગથી પતિત થાય છે અને તેથી તેઓ ધોબીનો કૂતરે ઘરને નહિ અને તેમજ ઘાટને નહિ એવી દશાને પ્રાપ્ત કરે છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં દઢપણે પ્રવર્તતાં અન્ય મનુષ્યો તેમાં કદાગ્રહ માને તેથી ઉદ્વિગ્ન થઈ કદાપિકાલે સ્વકર્તવ્યપ્રવૃતિનો ત્યાગ કરે ન જોઈએ. કદાગ્રહના ત્યાગને નામે સ્વકર્તવ્ય સત્યપ્રવૃત્તિને કદાગ્રહના કમે ભેળાભાવથી ત્યાગ ન થાય એવું ખાસ લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ. સામાન્ય વિચારમતભેદ અને કર્તવ્યમતભેદના કદાચહાથી જનસમાજ સેવાઓમાં અનેક કદાગ્રહો પડી ગયા છે અને પ્રત્યેકધર્મમાં પણ કદાગ્રહગે અનેક લઘુપ પી ગયા છે. સામાન્ય બાબતોના કદાગ્રહથી સમૂહભૂત બેલનું પૃથકકરણ થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે પરસ્પર વિર્યશક્તિનું સંઘર્ષણ થવાની સાથે લઘુ યાદવાસ્થળી પ્રારંભાય છે. માનદશાથી મનુષ્ય કદાગ્રહવશ થઈને આ વિશ્વમાં જેવી રીતે સ્વફરજ ગુજારવાની છે તેવી રીતે સ્વફરજ ગુજારી શકતા નથી. રાજપુતાનામાં અનેક રાજપૂત રાજાઓએ પરસ્પર કદાગ્રહવશ થઈ સમૂહીભૂત શક્તિની પૃથક્તા કરી અવનતિ માર્ગ પ્રતિગમન કર્યું તે કલટેડના રાજપુતાના ઈતિહાસ (ટેડ રાજસ્થાન)થી અવગત થઈ શકે છે. જૈનાચાર્યો, બદાચા અને વેદધર્મપ્રવર્તકાચાર્યએ પરસ્પર સામાન્ય ધર્મમત ભેદના કદાગ્રહથી આર્યાવર્તની અવનતિમાં એક દૃષ્ટિએ દેખીએ તે કંઈક વિચિત્ર આત્મભેગ આપ્યું છે. જૈનાચાર્યોની સામે વેદાન્તધર્માચાર્યોએ કદાગ્રહયોગે અનેક ધર્મ
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
યુદ્ધ કર્યા છે અને તેથી પરસ્પર કદાગ્રહ કલહથી સંક્ષય પામેલાઓ પર મુસલમાનોએ કદાગ્રહગે ધર્મવિજય મેળવવા સાતસે વર્ષ પર્યન્ત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુભ પરિણામ આવ્યું નહિ. ન્યાયષ્ટિએ દેખીએ તે સ્વકર્તવ્ય કરવાની ફરજને પ્રત્યેક મનુષ્ય અદા કરવી જોઈએ પરંતુ અન્યની બાબતમાં માથુંમારીને કદાગ્રહ કર ન જોઈએ. પિતાના વિચારોને અને આચારે સંબંધી અન્યની સાથે કદાગ્રહ કરવાથી કંઈ વળતું નથી અને ઉલટું પરસ્પરનું વીર્ય નકામું સંક્ષયતાને પામે છે. અતએ કદાગ્રહ રહિત થઈ સ્વકાર્ય પ્રવૃત્તિ કરવી કે જેથી સ્વપરની પ્રગતિમાં કઈ પણ જાતને વિરેાધ ન આવે. જે મનુષ્ય કદાગ્રહી હતા નથી તેઓ વિશ્વમાં
જ્યાં ત્યાં પ્રત્યેક બાબતમાં આગળ વધે છે અને તેથી તેઓ સત્ય, સંપ અને ન્યાય એ ત્રણને વિશેષતઃ પૂજનારા થાય છે. આર્યાવર્તમાં મહાભારતના યુદ્ધારંભથી પ્રાયઃ કદાગ્રહનું પ્રાબલ્ય વધ્યું અને તેથી આર્યાવર્તવાસીઓની પડતી દશા ક્યાં સુધી થઈ તે સર્વ સુના જાણવાની બહાર્ નથી. આર્યાવર્તની ઉન્નતિમાં કદાગ્રહ એક ધૂમકે. તુના સમાન નડે છે. ધર્મોન્નતિમાં પણ કદાગ્રહ એક મકેતુના સમાન નડે છે. કદાગ્રહને ત્યાગ કરવાથી સ્વકર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે એવું જાણુને કદાગ્રહ રહિત દશાને પ્રાપ્ત કરવા માટે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં દઢ નિશ્ચયભાવ ધારણ કરવાને સદાપ્રયત્ન કરવું જોઈએ અને કદાગ્રહ રહિત થઈ પ્રત્યેક આવશ્યક કર્મ કરવું જોઈએ. કદાગ્રહવિહીનની પેઠે સાપેક્ષકાર્યબાધ જેને છે એ મનુષ્ય સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે કર્તવ્ય કાર્યો કે જે ઉત્સગેમાર્ગ અને અપવાદમાર્ગે કરવા યોગ્ય છે તેને કરી શકે છે. નિરપેક્ષ કાર્ય બેધવાળ મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં અનેક ઠેકર ખાઈ બેસે છે અને સાપેક્ષ કાર્યબાધવાળે મનુષ્ય વસ્તુતઃ કદાગ્રહ રહિત થઈને કાર્યપ્રવૃત્તિને સાનુકૂલ સામગ્રી મેળવીને સાધી શકે છે. સાપેક્ષ કાર્યધથી જે કાલે જે કરવા એગ્ય હોય છે તે સાપેક્ષપણે કરી શકાય છે અને ઉદાર હૃદયથી એક કાર્યસંબંધી અનેક હેતુઓ વડે કાર્ય સિદ્ધ કરવાની શક્તિની સાહાય મેળવી શકાય છે. સાપેક્ષકાર્ય
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
મેષથી કર્તવ્યકાર્યની ચારે તરફની બાજુઓની પરિસ્થિતિ અવાધી શકાય છે અને તેથી જે જે માજીમાં ન્યૂનતા રહેતી હૈાય છે તેની પૂર્ણતા કરી શકાય છે. સાપેક્ષ મેધવાળે મનુષ્ય સાધ્યકર્તન્ય લક્ષ્યના ઉપયોગી બને છે. સાધ્યલયે પચેગી મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રકટતા અનેક પ્રમાદના પરિહાર કરી શકે છે. સાધ્યલાપાગી મનુષ્ય સ્વકર્તવ્યકાર્યમાં ભૂલ આવવા દેતે નથી, અને કર્તવ્યકાર્યમાં વિશેષ નાખનારાએથી પ્રતારી શકાતા નથી. સંસારવ્યવહારમાં ધર્મવ્યવહારમાં અને આત્મશુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં સાધ્યાપયેાગી મનુષ્ય વિજય મેળવી શકે છે. જયારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધ્યાપયેાગી થયા ત્યારે નરકનાં દલિકને નાશ કરીને શુકલધ્યાનવડે પરમાત્મપદને પામ્યા. આર્દ્રકુમાર વગેરે મુનિવરો સાધ્યાપયેાગી બનીને ઉચ્ચપદને પામ્યા. શૈલગસૂરિ જ્યારે આવશ્યક સાન્ધ્યાપયાગી બન્યા ત્યારે ઉચ્ચચારિત્ર ધારક બન્યા. શ્રીખાહુબલી મુનીશ્વર બેનના ઉપદેશથી સાચેાપચેગી બન્યા ત્યારે પગ ઉપાડતાં કેવલજ્ઞાન પામ્યા. શ્રીગીતમસ્વામી જ્યારે સાચ્ચેાપયેગી બન્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. ચાર પ્રત્યેક બુદ્ધે જ્યારે સાÀાપયેગી બન્યા ત્યારે સર્વજ્ઞ બન્યા. શ્રીમરૂદેવામાતા સાચેપચેગી ખન્યાં ત્યારે કેવલજ્ઞાન પામ્યાં. શ્રીસ્થૂલિભદ્ર મુનિવર સાધ્યાપચેાગી બન્યા ત્યારે તેમણે કામપર જય મેળવ્યેા. શ્રીનંદુિષણ અને આષાઢાચાર્ય સાધ્યાપયેાગી બન્યા ત્યારે શુદ્ધપદ પામ્યા. વિશ્વામિત્ર જ્યારે સાચાપયેગી અમુકાંશે બન્યા ત્યારે બ્રહ્મર્ષિ બન્યા. મૂલરાજ અને સિદ્ધરાજે કર્તવ્યસાધ્યાપયોગથી રાજકીય મહત્તામાં વૃદ્ધિ કરી હતી, પરમાર્હત શ્રીકુમારપાલ રાજાએ કર્તવ્યસાન્ધ્યાપયેાગથી રાજાના જે જે સગુણા જોઇએ તે પ્રાપ્ત કર્યાં હતા અને સ્વશત્રુઓને પરાજય કરી દિશામાં કીાંતને વિસ્તારી હતી. વસ્તુપાલ અને તેજપાલે સાંસારિક કાર્ય અને ધર્મકાર્યમાંસાન્ધ્યાપયેાગી બનીમત્રી ચેાગ્યકર્તવ્યકાર્ય કરી વિશ્વમાં અમરનામ રાખ્યું. અર્જુને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યયુદ્ધમાં સ્વકર્તવ્યસાધ્યલક્ષ્યના ઉપયાગ રાખ્યા હતા તેથી તે વિજયવરમાલને વરવા શક્તિમાનૢ થયા હતા. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી જે મનુષ્ચા કર્તવ્યકાર્યને કરે છે તે ઇંગ્લીશાનીપેઠે વિજયને પામે છે. સાધ્યમિન્ટુને
૨૯
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
લક્ષ્યમાં શખ્યાવિના અનેક પ્રકારની હાનિ થાય છે. દારૂના વ્યસનથી સામંતસિંહ ચાવડા જ્યારે સાધ્યના ઉપયોગ ચૂકી ગયા ત્યારે તે રાજ્યપદ્મવીથી ભ્રષ્ટ થયેા. વનરાજ ચાવડા વગડે વગડે ભટકર્યેા પરન્તુ તે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના સાધ્યના ઉપયોગી બન્યા હતા તેથી તેણે પ્રમાદને ત્યજી ગુજરાતમાં સં. ૮૦૨ માં પાટણમાં ચાવડાની રાજ્યગાદી સ્થાપી. અકબર બાદશાહમાં કર્તવ્યમાધ અને રાજ્ય કાર્ય સાધ્ય લક્ષ્યાપયેાગીપડ્યું હતું તેથી તે હિન્દુઓની પેાતાની પ્રતિ લાગણી આકર્ષી શક્યા અને તેણે કર્તવ્યશીલ ઉદાર માદશાહ તરીકે પેાતાનું નામ અમર રાખ્યું. એટલું તે ચાસ છે કે સાધ્યલક્ષ્યાપયોગી મનુષ્ય જેટલું સ્વકાર્યસિદ્ધિમાં લક્ષ્ય આપી શકે છે તેટલું અન્ય મનુષ્ય લક્ષ્ય આપી શકતા નથી. સાચ્ચલાપયાગી મનુષ્ય લઘુમાં લઘુ પદવી પરથી ઉંચે ચઢતા ચઢતા ઉચ્ચમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી અને છે. સાધ્વલક્ષ્યાપયોગી મનુષ્ય કાકનીચેષ્ઠા, ખકનુધ્યાન અને શ્વાનનીનિદ્રાનીપેઠે આચરણ કરી ગમેતેવા ભાગે અને ગમેતેવા ઉપાયે કાર્યની સિદ્ધિ કરે છે. સાધ્યલક્ષ્યાપયેગી નિશદિન સ્વકાર્યપ્રવૃત્તિમાં સાવધાન રહે છે અને તે ચારેબાજુએથી સાનુકૂલ પ્રતિકૂલ સંચાગેાની શરત રાખે છે તેથી તે કાઇના વિપ્રતાા છેતરાતા નથી. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવપ્રમાણે કેવી રીતે સ્વકાર્યપ્રવૃત્તિમાં વર્તવું અને આપત્તિ કાલમાં કેવી રીતે વર્તીને સર્વ પ્રકારના સાહાયકાની સાહાય્ય લેવી તથા સ્વકાર્યમાં વિઘ્ન નાખનારાઓને કેવી રીતે પહોંચી વળવું તેમજ તે માટે જે જે રીતે જે જે ઉપાયાએ મળ મેળવવાનું હોય તે મેળવી લેવું અને તેને યુક્તિપૂર્વક વાપરવું, તે સાચેાપયેાગી મનુષ્ય સારી રીતે અવમેધતા હોવાથી પ્રમાદના વશમાં આવી શકતે નથી. આરગજેમના પંજામાં ફસાઈ પડેલ શિવાજી કેવી યુક્તિથી કેદમાંથી છૂટયા તેના ખરેખર સાચે.પયાગીને અનુભવ આવી શકે તેમ છે. અનેક ભીતિયા, અનેક લાલચેા અને અનેક પ્રાવિયેાગકર બનાવેાની વચ્ચમાં રહીને સાધ્યાપયાગી મનુષ્ય, સર્વ બાજુઆને ઉપયોગ રાખીને સ્વપ્રવૃાત્તની સિદ્ધિ કરે છે. અને કર્તવ્યકાર્ય રણમેદાનમાં શૂરને છાજતું
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
સર્વ સ્વાર્પણ કરે છે. અએવ સાથેપચેગી કાર્ય કરવાની એગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્યમાં સાધ્યપિયેગીની પેઠે વ્યવસ્થિત જેને કાર્યબાધ છે એવા મનુષ્યની કર્તવ્ય કાર્યમાં એગ્યતા છે. અવ્યવસ્થિત બેધવાળા મનુષ્યની કાર્યપ્રવૃત્તિમાં અવ્યવસ્થા રહે છે અને તેથી તેના હાથે ગંભીર ભૂલે થયા કરે છે. પાશ્ચાત્ય વિદ્વાને વ્યવસ્થિત બોધથી પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિને સુંદર સ્વરૂપમાં મૂકી શકે છે. આર્યાવર્તમાં પૂર્વે મનુષ્ય વ્યવસ્થિત કાર્યબાધકે હતા તેથી તેઓ ઉત્તમ કાર્યો કરવાને સમર્થ થયા હતા. વ્યવસ્થિત પ્રધથી જે જે કાર્યો કરવાનાં હોય છે તે ઘણી સહેલાઈથી થાય છે અને તેમાં જે જે વિક્ષેપ આવે છે તેને સહેલાઈથી અન્ત આવે છે. વ્યવસ્થિત પ્રબેધવાળે મનુષ્ય હજારે કાર્યોને નિયમસર વ્યવસ્થાબાંધીને કરી શકે છે. વ્યવસ્થિત બેધવાળે મનુષ્ય પ્રત્યેકકાર્યની વ્યવસ્થાને પ્રથમ વિચાર કરે છે અને તે કાર્યકરવાની વ્યવસ્થાને પ્રથમ સારી રીતે ગોઠવી શકે છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થાબુદ્ધિની અત્યંત મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બંધની જેટલી મહત્તા ધારીએ તેટલી ન્યૂન છે. વ્યવસ્થિત પ્રધથી મનુષ્ય જે જે કર્તવ્યકાર્ય કરે છે તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે. વ્યવસ્થિત પ્રધથી કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં જે જે સામગ્રીઓની આવશ્યક્તા જણાય છે તેને પ્રાપ્ત કરવાને માટે ઉપાયો સુજીઆવે છે. વ્યવસ્થિત પ્રબોધવાળે મનુષ્ય વર્તમાનમાં અને ભવિષ્યમાં શુભકાર્યો કરવાને સદા પ્રવૃત્ત થાય છે. વ્યવસ્થિત પ્રબંધ એ કર્તવ્યપ્રવૃત્તિને ઉત્તમ મંત્ર છે. અવ્યવસ્થિત બેધવાળા લાખે મનુષ્ય કરતાં વ્યવસ્થિત બેધવાળા પાંચ મનુષ્ય ઉત્તમ છે, કારણ કે વ્યવસ્થિત બેધવાળા પાંચ મનુષ્ય જે જે કર્તવ્ય કાર્યોને કરે છે તેના સરખું લાખે મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાન થતા નથી, અવ્યવસ્થાવાળી બુદ્ધિ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ એ બેથી કદાપિ કર્તવ્ય કાર્ય રણક્ષેત્રમાં ઘુમી શકાતું નથી અને પરિપૂર્ણ કર્તવ્ય જીવનની સફલતા કરી શકાતી નથી. કર્તવ્યકાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી બધી આવશ્યકતા છે તેટલી અન્ય કેઈની નથી. કર્તવ્ય કાર્યો જે જે કરવા ધાર્યા
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
હોય અને જે જે કાર્યો હાથમાં લીધાં હોય અથવા હસ્તમાં લેવાનાં હોય તેની વ્યવસ્થાને બેધ કર જોઈએ. તે તે કર્તવ્યકાર્યોની
વ્યવસ્થામાં ખામી છે કે નહિ તેને એકાન્તમાં સ્થિરબુદ્ધિથી વિચાર કરવું જોઈએ અને જે જે ખામીઓ હોય તેને દૂર કરવી જોઈએ. વ્યવસ્થિત પ્રધથી કર્તવ્ય કાર્યની પરિસ્થિતિમાં ઘણા પ્રકાશ પડે છે. ઈંગ્લાંડ, જાપાન, જર્મન, અને અમેરિકા વગેરે રાજ્યની જે જે સુવ્યવસ્થાઓ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં દેખવામાં આવે છે તેનું કારણ વ્યવસ્થિત પ્રબંધ છે. વ્યવસ્થિત પ્રબેધપર વ્યવસ્થાબંધ કાર્યો કરવાની પ્રવૃત્તિને આધાર રહેલે છે. જર્મનના પ્રધાન બ્રીન્સમાર્ક અને ઈંગ્લાંડના પ્રધાન બ્લાસ્ટનમાં વ્યાવહારિક વ્યવસ્થિત પ્રબેધશક્તિ હતી તેથી તે રાજ્ય વ્યવસ્થા આદિ અનેક સુવ્યવસ્થાઓ કરવાને શક્તિમાન થયા હતા. જાપાનને પ્રધાન કે જે ત્યાંના એકેડે રાજાને પ્રધાન હતા તેમાં વ્યવસ્થિત પ્રબંધ શક્તિ હતી તેથી તે જાપાનની પ્રગતિમાં સાહાટ્યકારક બન્યું હતું. પાટલીપુર રાજ્યના મંત્રી રાક્ષસની વ્યવસ્થા બુદ્ધિ કરતાં ચાણક્ય પ્રધાનને રાજ્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધ વિશેષ હતે એમ તેની કર્તવ્યપ્રવૃત્તિની વ્યવસ્થાથી અવગત થઈ શકે છે. ધાર્મિક કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધની અત્યંત જરૂર પડે છે, ધર્મના સર્વ અંગેની સુવ્યવસ્થા કરીને તેની પ્રગતિ કરવી એ સંબંધી વિચારે તરફ લક્ષ્ય આપતાં અવબોધાય છે કે વ્યવસ્થિત પ્રબંધવિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પાણીના પરપોટાની પેઠે આ વિશ્વમાં પ્રવર્તિલા કેટલાક ધમની દશા થઈ તેનું કારણ એ છે કે તે તે ધર્મના ઉત્પાદકમાં પ્રવર્તકેમાં વ્યવસ્થિત પ્રબોધની ન્યૂનતા હતી. ધાર્મિક વ્યવસ્થિત પ્રધવિના ધર્મના સર્વોની પરિપૂર્ણ વ્યવસ્થા કરી શકાતી નથી. અમુક ધર્મ આ વિશ્વમાં સદા પ્રવર્તે અને વિશ્વવ્યાપક થાય તેને આધાર ધાર્મિક વ્યવસ્થિત પ્રબેધપર છે, સંપ્રતિ વિશ્વમાં જે જે ધર્મ સ્વાસ્તિત્વસંરક્ષી રહ્યા છે અને કરેડો મનુષ્ય ધર્મને પાળે છે તેને આધાર તે તે ધર્મના પ્રવર્તકેના વ્યવસ્થિત પ્રબેધપર રહેલે છે. ધર્મને પ્રચાર થાય અને ધર્મપ્રચારકે અમુક સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઈને
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯ ધર્મનાં કાર્યો કરે અને પરસ્પર ધર્મપ્રવર્તકમાં મતભેદે સંઘર્ષણ ન થાય ઈત્યાદિ જે જે વ્યવસ્થાઓ ઘડવાની હોય છે અને તે પ્રવર્તાવવાની હોય છે તે વ્યવસ્થિત પ્રબંધવિના બની શકે તેમ નથી. જે જે કાળે જે જે ધર્મ સ્વાસ્તિત્વના ભયમાં આવી પડે છે ત્યારે તે કાળે અવધવું કે વ્યવસ્થિત બેધવાળા મનુષ્ય અને તેવા વ્યવસ્થિત રીતે કાર્ય કરનારા મનુષ્યની ખામી છે. વ્યવસ્થિત પ્રબેધવાળા મનુષ્ય જે દેશમાં જે કાળમાં સંસારવ્યવહારમાં વા ધર્મમાં છે વા થશે તે કાળે તે દેશમાં તે સંસારવ્યવહારમાં પ્રગતિ થાય છે અને થશે એમ અનેક આનુભવિક દષ્ટાન્તોથી અવધવું, કાર્યને સરલમાં સરલ અને સુન્દર કરનાર વ્યવસ્થિતપ્રબોધ છે. સાંસારિક કાર્યો કરવામાં અને ધાર્મિક કાર્યો કરવામાં વ્યવસ્થિત પ્રબંધવિના એક અંશ માત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. પાણપતના યુદ્ધમાં લડનારા મરાઠાઓમાં વ્યવસ્થિત પ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિ પરિપૂર્ણ નહતી તેથી તેઓ મુસલમાન બાદશાહ નાદીરશાહથી પરાજય પામ્યા, અને મરાઠી રાજયના ટુકડા થઈ ગયા. વ્યવસ્થિત પ્રબંધવિના આરંગજેબના બંધુઓને નાશ થયે અને વ્યવસ્થિતપ્રધથી આરંગજેબ વિજયી થયે. વ્યવસ્થિત પ્રબોધશક્તિથી સમાજ અને ધર્મની સંસ્થાની પ્રગતિ કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબંધવિના અનેક રાજાઓએ પિતાનાં રાજ્ય ખયાં અને તેઓના વંશજો ભીખ માગતા થયા. વ્યવસ્થિત પ્રબંધથી ગરીબમાં ગરીબ મનુષ્ય પણ સ્વજીવનની ઉચ્ચતા કરવા શક્તિમાન થાય છે. વ્યવસ્થિતપ્રબોધથી અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિથી ઈગ્લીશરાજ્ય પ્રવર્તે છે તેથી તેનું સામ્રાજ્ય વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. આર્યોએ ઇંગ્લીશ પાસેથી શિષ્યવૃત્તિથી વ્યાવહારિક પ્રવૃત્તિ સંબંધી વ્યવસ્થિત પ્રબોધ શિક્ષણ લેવું જોઈએ કે જેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં તેઓ વિજયી બની શકે. ધર્મતનું જ્ઞાન હોય પરંતુ ધર્મકાર્યોને કરવાને સુવ્યવસ્થિત બાધ ન હોય તે
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૦ વિશ્વમાં સ્વધર્મની ચિરસ્થાયિત કરી શકાતી નથી. જે જે મનુષ્ય વિશ્વમાં કર્મયેગી તરીકે પ્રસિદ્ધ થયા છે તેમનામાં વ્યવસ્થિતપ્રબોધ હતો એમ તેમના ચરિતપરથી સ્પષ્ટ જણાય છે. પ્રીસ્તિધર્મ ફક્ત તેમના વ્યવસ્થિત બેધવાળા ધર્મગુરૂઓથી–નેતાઓથી વિશ્વમાં વિશેષતઃ ફેલાય છે અને તેથી પ્રીસ્તિધર્મની પાલકની સંખ્યામાં કરડે ઘણે વધારો થયો છે. જૈન ધર્મનાં સત્ય તત્ત્વ છે. શ્રી વીશમાતીર્થંકર વીરપ્રભુ સર્વજ્ઞ હતા. તેમણે જૈનધર્મની સ્થાપના કરી છે તેમાં એક સમયે કરડે મનુષ્યની સંખ્યા હતી. હાલ ધર્મપાલકની સંખ્યામાં ઘણો ઘટાડો થયે છે અને તેથી ભવિષ્યમાં જેનેની સંખ્યા સંબંધી ઘણે ભય રહે છે. તેનું કારણ એ છે કે જનધર્મના પ્રચારક આચાર્યો-ઉપાધ્યાપ્રવર્તક-સ્થવિરો-પંન્યાસે–સાધુઓ-સાધ્વીઓ-શ્રાવકે અને શ્રાવિ. કાઓમાં વ્યવસ્થિત બોધની સાથે પ્રવૃત્તિની ઘણી ન્યૂનતા થએલી છે. સાધુ-સાધ્વીઓ-શ્રાવકે અને શ્રાવિકાઓએ ચાર અંગોના સુવ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકાર ધર્મપ્રચારક સુવ્યવસ્થાઓ છને જે જે ધાર્મિક કાર્યો કરવાં જોઈએ તેમાં વ્યવસ્થિતપ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની ઘણું આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અએવ ઉપગૃતવ્યવસ્થિત બેધપ્રવૃત્તિ પ્રમાણે અમુક વર્ષો પર્યત પ્રવૃત્તિ થશે તે જૈનેની સંખ્યામાં વધારે થશે. એવે સમય આવે એવું ઈચ્છવામાં આવે છે. વ્યવસ્થિતપ્રબંધક મનુષ્ય જે જે કાર્યો કરે છે તેમાં અલ્પ સમય, તન મન અને ધનને અ૫ વ્યય થાય અને હાનિ કરતાં લાભ અનન્ત ગુણે થાય એવું વ્યવસ્થિતબંધે નિશ્ચય કરીને વ્યવસ્થિત કાર્ય પદ્ધતિથી વ્યવસ્થિતક્રમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. વ્યવસ્થિત કેમપ્રમાણે પ્રવૃત્તિ કરવી એવું જે પૂર્વે કથવામાં આવ્યું છે તે વ્યવસ્થિત પ્રબોધપર આધાર રાખે છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુષ્ય સ્વાધિકારે જે જે કાર્યો કરે છે તેમાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવે–સ્વશક્તિ-સામગ્રી અને સાનુકુલ પ્રતિકુલ સંબોને પૂર્વથી જ વિચાર કરે છે તેથી તેઓ પશ્ચાત્તાપપાત્ર બનતા નથી. વ્યવસ્થિત પ્રધથી અનેક પ્રકારના કર્તવ્ય આવશ્યક કાર્યોની વ્યવસ્થા કરી શકાય છે અને જનસમાજ
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧ કલ્યાણકર કાર્યોમાં પણ વ્યવસ્થિત પ્રવૃત્તિપૂર્વક ભાગ લઈ શકાય છે. અએવ વ્યવસ્થિત પ્રબોધ પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય
વ્યવસ્થિત પ્રબોધથી વ્યવસ્થિતપણે કાર્યો કરતા હોય તેઓની પાસે રહીને વ્યવસ્થિત પ્રબોધન શિક્ષણ લેવું જોઈએ અને પિતાના વિચારે અને આચારને વ્યવસ્થિતદશામાં મૂકવા જોઈએ. વ્યવસ્થિત પ્રધની પ્રાપ્તિ થતાં સર્વ કાર્યપ્રવૃત્તિમાં સરળતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વિચારે અને આચાશે. સંબંધી વ્યવસ્થિત પ્રબોધ થતાં અનેક અનુભવોને પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ કર્યા વિના કદાપિ છૂટકે થવાને નથી એમ નિશ્ચય થતાં વ્યવસ્થિત પ્રબંધ પ્રાપ્ત કરવા મન-વાણી અને કાયાથી પ્રયત્ન કરી શકાય છે. પ્રબેધની વ્યવસ્થા જેણે પ્રાપ્ત કરી છે તે સર્વ બાબતેની વ્યવસ્થા તરતમને કરવા શક્તિમાન થાય છે. આર્યાવર્તમાં વ્યવસ્થિત પ્રબંધક મનુષ્યોને મહાસંઘ પ્રગટે અને તે અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય આદિગુણેથી વિભૂષિત થઈ સર્વ જીવહિતકારક પ્રવૃત્તિને આદરી પરમાત્મપદને પ્રાપ્ત કરો. સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધની જેટલી આવશ્યકતા છે તેટલી સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રસન્નાસ્ય મનુષ્યની જરૂર છે. પ્રસન્નાસ્ય મનુષ્ય સ્વકર્તવ્યકાર્ય કરતે છતે વિવરમાલને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય હર્ષ અને શેકમાં સમાન છે તે પ્રસન્નાસ્ય બની શકે છે. સ્વાધિકારે કર્તવ્ય કાર્યને કરતાં હર્ષશોકને ન કર એ આત્મજ્ઞાનીઓ વિના બની શકે તેમ નથી. માયાના આધીન થએલ મનુષ્ય હર્ષ અને શેકને ક્ષણે ક્ષણે ધારણ કરે છે, તેઓ હર્ષ લેકમાં સમાન કેવી રીતે થઈ શકે ? હર્ષ અને શેકમાં ન પડતાં સમાન રહેવું એ અજ્ઞા. નીઓ માટે તે અશક્ય છે. જેમાં રતિ અને અરતિથી આત્માને ભિન્ન માને છે. તેઓ હર્ષશેકના વિચારોથી સ્વાત્માને ભિન્ન રાખી આવશ્યકાર્યપ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. શાતાના ગે રતિ અર્થાત હર્ષ થાય છે અને અશાતાના ગે અરતિ અર્થાત શેક થાય છે. શાતા અને અશાતા એ બે વેદનીય કર્મની પ્રકૃતિ છે. વેદનીય કર્મની પ્રકૃતિ કર્મરૂપ છે અને તે આત્માની સાથે સંબંધિત
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ છતાં નિશ્ચયનય દણિતઃ આત્માથી ભિન્ન છે. શાતા અને અશાતા વેદનીય બાહ્યકર્મપ્રવૃત્તિમાં શુભાશુભ નિમિત્તે હર્ષ અને શોક થાય છે તેમાં આત્મજ્ઞાની કે જેણે જડ અને ચેતનની ભિન્નતાને વિશેષ પ્રકારે જાણે છે તે જડભાવથી સ્વાત્માને ભિન્નમાની તેમાં રમ્યા કરતું નથી. આત્મજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરી સર્વ શાતા. શાતાદિ પદગલિક ખેલેથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે પિલિક ખેલેમાં પ્રારબ્દાદિક યેગે પ્રવૃત્તિ કરતે છતે પણ અગતરથી તેમાં લેવાતું નથી તે માટે કચ્યું છે કે પતિવંતા fast, करे कुटुम्बप्रतिपाल, पण अन्तर्थी न्यारा रहे, जेम धाव खेलावे વાહ સમ્યકત્વવંત છ કુટુંબાદિકની પ્રતિપાલનાની કર્તવ્યપ્રવૃત્તિને કરે છે પરન્તુ તેમાં અહંમમતા હર્ષ અને શોકાદિ વૃત્તિથી લેપાતા નથી. બાહ્યથી તેઓ કુટુંબાદિ પ્રતિપાલનાદિની પ્રવૃતિને અન્તમાં હર્ષશોકથી ન્યારા રહીને કરે છે. જેમ ધાવ અન્યમનુષ્યનાં બાલકને ધવરાવે છે પણ તેઓને પોતાનાં માનતી નથી તેમ જ્ઞાનિકર્મયોગીઓ માટે અવધવું. આત્મજ્ઞાનીઓ અવિરતિભાવે વા દેશવિરતિયેગે સંસારમાં રહીને વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે પરન્તુ તેઓ અન્તરથી હર્ષશેકથી વિમુક્ત રહેવાને અભ્યાસ સેવે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યકર્તવ્યાધિકારગે બાહ્યપદ્ગલિક કાર્ય પ્રવૃત્તિને સેવે છે પરંતુ તેઓ તેને એક જાતની બાહ્ય ફરજ છે અને તે કરવી જોઈએ અને ધાર્મિક બાહ્યપ્રવૃત્તિને ધાર્મિક કર્તવ્યાધિકારે કરવી જોઈએ તેમાં રાગદ્વેષ, હર્ષશેક કરવાની કંઈ જરૂર નથી એવું તે આધ્યાત્મિક દ્રષ્ટિથી જાણે છે તેથી સર્વ બાહાકર્તવ્યપ્રવૃત્તિ સેવતાં હર્ષ શોકથી મુંઝાતા નથી. આત્માને શુદ્ધ પગ પ્રકટાવીને બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ કરતાં હર્ષશેકથી વિમુક્ત થતાં આત્માના સ્વસ્વભાવમાં રહી શકાય છે અને બાહ્ય ફરજેને પણ અદા કરી શકાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના કદિ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. અતએ હર્ષશોકમાં સમાન રહી કર્તવ્યકાર્યોની ફરજ અદા કરવાની ચેગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હર્ષશેક એ આત્માને ધર્મ નથી અને હર્ષશે
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
કથી આત્માની શક્તિઓના વિકાસ થતા નથી. જ્યાં હર્ષ છે ત્યાં શાક પ્રકટચા કરે છે. પાલિક વસ્તુઓમાં સાનુકુલત્વ ભાવથી હર્ષ માનતાં પાલિક વસ્તુઓની સાથે સલેપત્વ પ્રગટે છે અને તેથી આત્મા સંસારમાં પ્રગતિમાર્ગમાં આગળ વધી શકતા નથી. હર્ષની લાગણીથી અમુક સાંચાગિક વસ્તુની સાથે આત્માને મર્યાદા સંબંધ થઇ જાય છે અને તેથી એટલી મર્યાદામાં સ્વજીવનની ઇતિકર્તવ્યતા માની લેવામાં આવે છે. અપરિમિત અનવધિ અમર્યાદિત સાહજિક આનન્દસાગરની અમુક પદાર્થોમાં ઇયત્તા અને કર્તવ્યતા માની લેઇ હર્ષ ધારણ કરવાથી અપરિમિત સાહજિક આનન્દની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી અને ઉલટું અમુક પદાર્થેામાં મુંઝાઇ રહેવાથી બાહ્યકર્તવ્યકાર્ય ક્રૂરજને અદા કરતાં વિશ્વજીવાને હાનિ કરવાને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે સ્વાત્માનું અક્સ કરીને તેમાં તદ્દીન થઈ બાહ્ય પદાર્થાના કર્તવ્યકર્મમાં હર્ષશાકરહિત થઇ પ્રવૃત્ત થવાના ઉપયોગ મૂકી પશ્ચાત્ જે ઉપાયે ભાસે તે આચારમાં મૂકવા કે જેથી કર્તવ્યકાર્યની ચેાગ્યતાને પ્રસન્નાસ્યદશાથી પ્રાપ્ત કરી શકાય. દેહાત્મવાદીએ-જ -જડવાદીઓ હર્ષશેાકમાં સમાન રહીને કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ વિચારોને માન આપી શકે નહિ અને તેવી શ્રદ્ધા કરી શકે નહિ. કારણકે તેની આત્માની માન્યતામાં શ્રદ્ધા હતી નથી તેથી તેઓને કર્તવ્યકર્મમાં હર્ષશાકમાં સમાન થઇને વિચરવું એ રૂચે નહિ. દેહાત્મવાદીએ હર્ષશાકની લાગણીપૂર્વક કર્તવ્યકાર્ચીને કરે છે તેથી તેઓનું આત્મિકખલ વિકાસ પામતું નથી, તેથી તેઓ વિવાપકારી મહામૃત્યા કરવાની આત્મશ્રદ્ધાના અને સર્વસ્વાર્પણ કરવાની પ્રવૃત્તિના પૂજક બની શકતા નથી. હર્ષના આવેશમાં આવનાર મનુષ્ય અમુક સમયપશ્ચાત્ શાકના આવેશમાં આવે છે અને શેકની વૃત્તિથી આત્મિકમલ ઘટે છે, માટે હર્ષશાકના તાબે થઇ પ્રમત્ત ન થતાં અપ્રમત્ત બની સ્વાધિકારે સર્વ આવશ્યકકાર્થીને કરવાં કે જેથી તે કાર્યાં કરતાં કરતાં આયુષ્યની સમાપ્તિ થાય તેા પણ આત્માની નિર્લેપતા અને સમાનતાથી ઉત્ક્રાન્તિ થાય અને પરમાત્મપદપ્રાપ્તિની સાથે આદ્યકર્તવ્ય સ્વાધિકાર પ્રવૃત્તિમાં કોઈ જાતના વિરોધ આવે
૩૦
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
નહિ. આત્મામાં (પરમાત્મતા) સત્તાએ ભાવીને સર્વ બ્રહ્માંડસ્થ જીવાની પરમાત્મા સાથે અયભાવમાં ઉપયાગે લીન થઈ જઇ સ્વાધિકારે બાહ્યકર્તવ્યેાને કરવામાં આવશે તે હર્ષશાકથી વિમુક્ત થવાશે. સ્વાધિકારે અવસ્થાદિયાગે બ્રહ્મકર્તવ્યકમાંથી પશ્ચાત્ ૫ડાય તે પરિણામ એ આવે કે ખાવિશ્વસામ્રાજ્યના સ્વાતંત્ર્યની સત્તાધારક દેહાત્મવાદીઓ અને અને તેની પરતંત્રતા તળે ચૈતન્યવાદીએ આવે અને તેથી ધર્મની સર્વ વ્યાવહારિક શ્રેયસ્કર શક્તિયાને ગુમાવવાને પ્રસંગ આવે અને તેમજ જડવાદીએના સત્તાસામ્રાજ્યથી ધર્મ કરતાં પાપના વિશ્વમાં અત્યન્ત પ્રચાર થાય, અતએવ ધાર્મિક સત્તાની વ્યવસ્થા સંરક્ષવા માટે ધાર્મિક સામ્રાજ્યની અખંડતા અને પ્રગતિના અનુકુળ એવા બાહ્યજીવન સ્વાતંત્ર્યસત્તાસંરક્ષક બાહ્યકમાની કર્તવ્યતાને ગૃહસ્થાએ કરવીજ જોઇએ અને અન્તર્થી હર્ષશાવિમુક્ત રહેવાની ચેાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ. પૂર્વે આર્ચીએ અનાર્યાની સત્તાસામે સ્પર્ધા કરીને બાહ્યપ્રવૃત્તિયાને આવશ્યક ફરજ તરીકે માની સેવી હતી તેનું વાસ્તવિકકારણ ઉપર કથ્યા પ્રમાણે છે. તેના સાધ્યલક્ષ્ય પગ ચૂકવાથી સંપ્રતિ કેવી પતિતદશા થઇ છે તે અનેક દૃષ્ટિયાની સાપેપેક્ષતાપૂર્વક વિચારવું. હર્ષ અને શોકની લાગણીથી રહિત થયા પશ્ચાત બાહ્યકર્તવ્ય કરવાની કંઇ જરૂર નથી એવા વિચાર કર્યાની પૂર્વે ગૃહસ્થાએ ગૃહસ્થના અધિકાર વિચારવા જોઇએ. ગૃહસ્થાવાસમાં અમુકાંશે હર્ષશેકની લાગણીઓથી રહિત કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થઈ શકાય છે. અમુકાશે હર્ષશે!કમાં સમાનતા પ્રાપ્ત કરીને ગૃહસ્થે કર્તવ્યકર્મ કરવાને લાયક બને છે કે જેથી તેઓ જે દશાએ ચડયા હોય છે તેથી પતિત થઈ શકતા નથી અને ઉપરની દશામાં વધવાને અગ્નિકારી બની શકે છે. હર્ષના ગર્ભમાં રહેલી વાસનાએ અને શાકના ગર્ભમાં રહેલી વૃત્તિયેનું સૂક્ષ્મસ્વરૂપ અનુભવવામાં આવે છે ત્યારે તે એમાં લીન થવાથી આત્માને કેટલું બધું જ્ઞાનાવરણીયાદ કર્મધારતંત્ર્ય વેઠવું પડે છે તેના ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્ય તેનું મુખ્યકારણ એ છે કે તે મહાયુદ્ધના કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થયા
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
છતાં પણ અન્તમાં હર્ષશેાકને ધારણ કરી શકે નિહુ અને અન્તર્થી શાકાદિક વૃત્તિયેાથી નિર્લેપ રહી આવશ્યક બાહ્યકર્તવ્ય કરતાં છતાં પણ નવીન કર્મ બાંધે નહિ તેમજ આત્માને પરમાત્મામાં લીન રાખી શકે. આન્તરભાવનાની પ્રમલ પ્રગતિવેગે હર્ષશેકમાં સમાન રહી માહ્યકર્તવ્યકર્મો કરવાં એવું જે દષ્ટિની અપેક્ષાએ કથાય છે તેમાં અત્યંત રહસ્ય સમાયલું છે. અનેક આધ્યાત્મિક શાસ્ત્રા, ચેાગાભ્યાસ અને સદ્ગુરૂસંગતિ કરવાથી સર્વ બાહ્ય આવશ્યકપ્રવૃત્તિયામાં પ્રવર્તતાં પૂર્ણ અંશે હર્ષશોકથી વિમુક્ત થવાય છે અને તેથી તે તે અંશે કર્તવ્યૂકર્મ ચેોગ્યતા પ્રાપ્ત થાય છે. હર્ષશે!કમાં સમાન અને કાર્યક્રમાં નિઃસ્પૃહ એવા મનુષ્ય કર્તવ્યકર્મની ચેાગ્યતાને ધારણ કરી શકે છે. જેમ જેમ કર્મચાગી નિઃસ્પૃહ થતા જાય છે તેમ તેમ જગત્ તરફથી ગ્રહાયલા ઉપગ્રહોના બદલા વાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારની સ્પૃહાએથી મુક્ત થનાર મનુષ્ય પ્રાયઃ ઘણા અશે સ્વતંત્ર અને છે અને તેથી તે કર્તવ્યકાયા કરવામાં કોઇનાથી દખાતા નથી તેમજ અન્યાયના માર્ગે ગમન કરતા નથી. નિઃસ્પૃહી મનુષ્ય અનેક પ્રકારના પાપકર્માથી બચી જાય છે અને યા સત્યાદિ અનેક ગુણ ધારણ કરવાને શક્તિમાન્ થાય છે. વિશ્વમાં જે જે અંશે નિઃસ્પૃહ દશા ખીલતી જાય છે તે તે અંશે કર્તવ્યકર્મમાં નિર્દોષ પ્રવૃત્તિ કરી શકાય છે. નિઃસ્પૃહી મનુષ્ય આત્મિક પ્રદેશના રાજા બને છે. આ વિશ્વમાં પેાતાનું કર્તવ્યકાર્ય કાણુ સારી રીતે ખજાવે છે તેના ઉત્તરમાં કથવાનું કે નિઃસ્પૃહી મનુષ્ય કર્તવ્યકાર્યને સારી રીતે ખજાવે છે. રાજા, પ્રધાન, સેનાધિપતિ, અમાત્ય, શેઠ, પુરાહિત, કોટવાલ, ન્યાયાધીશ, ફોજદાર, કવિ, અને સાધુ વગેરે મનુષ્યા જેમ જેમ અમુક રીતિએ નિઃસ્પૃહ અને છે તેમ તેમ તેઓ અનેક પ્રકારના અન્યાય પાપાથી બચી શકે છે. વિશ્વાસઘાત, હિંસા, અસત્ય, ખૂન, અને ચારી વગેરે ભયંકર પાપકમાં ખરેખર ગૃહાથી વિશેષતઃ થાય છે. સર્વ પ્રકારે ગૃહાથી વિરામ પામવું એ એકદમ કોઇ રીતે ખની શકે તેમ નથી પરન્તુ શનૈઃ શનૈઃ જે અયેાગ્ય સ્પૃહા હાય તેનાથી પ્રત્રમો વિરામ પામવું અને પશ્ચાત સ્વકર્તવ્યાધિકાર પ્રમાણે
આ
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ જીવનાદિ પ્રયોગે જે જે પૃહાઓ ઘટે તેઓને ધારણ કરવી એ પ્રમાણે પૃહાની મર્યાદા બાંધી પશ્ચાત્ જે જે પૃહણીય કાર્યો હોય તે ફક્ત આજીવિકાદિપ્રયેગે આદરણીય છે એવું મનમાં ધારીને સ્વકર્તવ્ય ફરજના ઉપર આવી જવું પશ્ચાતું કર્તવ્ય ફરજ પ્રમાણે પ્રવર્તવું કે જેથી અનેક દોષથી મુક્ત થવાય અને સ્વકર્તવ્યકર્મમાં અધિકારિત્વ પ્રાપ્ત કરી શકાય. જે મનુષ્ય આ વિશ્વમાં સ્વાધિકાર પ્રમાણે નિસ્પૃહ બને છે તેઓ અન્યને સદુપદેશ આપીને સત્યકર્તવ્યને માર્ગ દર્શાવી શકે છે. ત્યાગીઓ સ્વાધિકાર પ્રમાણે વિશેષતઃ નિહ હોય છે. તેથી તેઓ રાજાઓના રાજા ગણાય છે અને ગૃહસ્થ મનુષ્યોને સ્વતંત્રપણે સત્ય કથવાને શક્તિમાનું થાય છે. નિઃસ્પૃહી ત્યાગીએ મેટા મોટા રાજાઓને સત્યકર્તવ્યકાર્યોને ઉપદેશ દેવાને શક્તિમાન્ થાય છે અને તેની અસર ખરેખરી થાય છે. રાજાઓને અન્યાયના માર્ગથી સત્યપદેશ આપીને ન્યાયના માર્ગ વાળનાર ત્યાગીઓ છે, કારણકે તેઓને રાજાની પૃહા નથી. શિવાજીને સત્યકર્તવ્યબોધ આપનાર રામદાસ સ્વામી હતા. તેમજ વનરાજ ચાવડાને નિઃસ્પૃહપણે સત્યધ આપનાર શ્રી શીલગુણસૂરિ હતા. શ્રી કુમારપાલરાજાને ગ્ય સત્યકર્તવ્ય રાજ્યકાર્યોને બોધ આપનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ હતા. રાજાઓ સ્વકર્તવ્યને રાજનીતિથી ન કરે અને તેથી ભ્રષ્ટ થાય છે તેને ત્યાગી નિઃસ્પૃહ મુનિયે અનેક પ્રકારની શિક્ષા આપી સમજાવે છે. પૂર્વે અનેક રાજાઓ અને રાણુઓને ત્યાગી મુનિયેએ નિસ્પૃહપણે બોધ આયે હતે અતએવ અવધવું કે નિઃસ્પૃહતાથી અનેક લાભ મેળવી શકાય છે. સંસારવ્યવહારદશામાં સ્વાધિકારપ્રમાણે જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે તે વિના અન્ય વસ્તુઓની સ્પૃહાને જે મનુષ્ય ત્યાગ કરે છે તે વિશ્વમાં અનેક જીવને નકામી અનેક પ્રકારની હાનિ કરી શક્ત નથી. નકામી સ્વાધિકારથી અધિક પદાર્થોની પૃહાને ત્યાગ કરવાને માટે શ્રી વિરપ્રભુએ ગૃહસ્થના કલ્યાણાર્થે પરિગ્રહ પરિમાણવિરમત્રત કચ્યું છે તે પ્રમાણે ગૃહસ્થ મનુષ્ય યદિ વર્તે તે તેઓ
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
સંસારમાં સ્વકર્તવ્યપ્રવૃત્તિદ્વારા પરમાર્થનાં અનેક કાર્યો કરીને જગતને લાભ આપી શકે. આ વિશ્વમાં ત્યાગીઓ ત્યાગધર્મના અને ધિકાર પ્રમાણે વર્તને ત્યાગધર્મથી વિરૂદ્ધ એવી નકામી સ્પૃહાઓને ત્યાગ કરીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે તેઓ કાન્તિની સહ વિત્કાન્તિ કરવાને સમર્થ થાય છે. જેમ જેમ મનુષ્ય નિઃસ્પૃહદશાના ઉચ્ચ શિખરે જવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે પોતાના કરતાં નીચા રહેલા મનુષ્યને સ્વાધિકારે કર્તવ્ય કાયાને ઉચ્ચ વિચારોનો સદુપદેશ સમર્પવા શક્તિમાન થાય છે. નિઃસ્પૃહદશાથી આમેન્નતિની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય નકામી હદબહાર પૃહાના કરનારા હોય છે તેઓ પૃહાના દાસ બનીને પિતાની જીદગીને અનેક કુકર્મથી કલુષિત કરે છે. આ વિશ્વમાં જ્ઞાની નિઃસ્પૃહ મુનિ અને ગૃહસ્થ વિશેષ સંખ્યામાં પ્રગટશે ત્યારે વિશ્વને ઉદ્ધાર થશે. લાંચ વગેરેને ત્યાગ કરીને પ્રામાણ્ય પ્રાપ્ત કરવું હોય તે નિઃસ્પૃહ દશાને સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્ત કરવી જોઈએ. અગ્ર સર્વપ્રકારની કામનાઓથી દૂર રહેવું એજ નિઃસ્પૃહભાવનું મુખ્ય લક્ષણ છે અને એના સુવિચારેથી હૃદય ભરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એજ મનુ
નું વાસ્તવિક કર્તવ્ય કર્મ છે. કર્તવ્ય પૃહાથી અધિક સ્પૃહા કરવી એજ વિશ્વમાં હાનિકર તત્ત્વ છે. અન્યજીને જે જે અભિલષણીય અને ગ્રાહ્ય પદાર્થો હોય તેઓને પોતે એકલા ઉપભેગ કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી એ વિપગ્રહનીતિથી વિરૂદ્ધ કાર્ય છે. આવશ્યક પૃહાનાં તત્ત્વોને પ્રશસ્યપણે માન આપવું વા ફરજ માનીને તેમાં પ્રવૃત્ત થવું એવી કર્તવ્યપ્રવૃત્તિને જે મનુબેએ અનુભવ લીધે હોય છે તેઓના સદુપદેશ પ્રમાણે પ્રવર્તતાં નિઃસ્પૃહદશાની પ્રાપ્તિ થઈ શકે છે અને તેવી સ્થિતિએ કર્તવ્ય આવશ્યક પ્રવૃત્તિ કરતાં સ્વતિ, કુટુંબન્નતિ, દેશોન્નતિ, શાંતિ અને વિન્નતિમાં ભાગ આપી શકાય છે. નિઃસ્પૃહતા પ્રતિ પાક માધ્યામિકશાસ્ત્રા, સાધુઓ અને તેને અનુભવ થાય એ મેગાસ એ ત્રણનું સેવન કરવું જોઈએ અને તદ્વારા નિસ્પૃહદ અનુભવ કરી કર્તવ્યકાર્ય
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
કરવું જોઈએ. ઉપર પ્રમાણે કર્તવ્ય કાર્ય કરવાને માટે અધિકારી મનુષ્યના જે જે ગુણે કચ્યા તે પ્રાપ્ત કરવાથી સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને સમ્યક સાધી શકાય છે. અને તેથી કર્તવ્ય કર્મની પરિપૂર્ણ અધિકારિતા પિતાને પ્રાપ્ત થાય છે એમ અનુભવષ્ટિથી અવધવું.
કર્તવ્ય કર્મના અધિકારી મનુષ્યનાં લક્ષણ કથ્થાબાદ હવે કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં અધિકારપ્રદ અધ્યાત્મજ્ઞાનગની આવશ્યકતા સંબંધી નીચે પ્રમાણે કથવામાં આવે છે.
अध्यात्मज्ञानयोगेन, चित्तशुद्धिःप्रजायते । चित्तशुद्धया कृतं कार्य, वस्तुतःस्वोन्नतिप्रदम ॥३७॥
आत्मज्ञानस्य संप्रास्या, खाधिकारक्रियासु वै । प्राप्यते सजनैःसम्यक्, सर्वदोषापहारकः ॥३८॥
વિવેચન–અધ્યાત્મજ્ઞાન ગવડે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિવડે કરેલું કાર્ય વસ્તુતઃ તિપ્રદ બને છે. આત્મજ્ઞાનની સંપ્રાપિવડે સ્વકર્તવ્યકિયાઓમાં વાસ્તવિક સ્વાધિકાર થાય છે. સજજને વડે સર્વષાવહારક એ સ્વાધિકાર ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિવડે પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન યુગવિના મનુષ્યના ચિત્તની શુદ્ધિ થતી નથી. સાબુ અને જલવડે જેમ મલીન વસ્ત્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાનવડે અહંમમત્વાદિ અનેક દોષેની મલીનતા ટળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આ વિશ્વમાં કરોડો ઉપાયે કરે તે પણ આધ્યાત્મિક જ્ઞાનવિના અશુભસંસ્કારને ક્ષય થતું નથી અને અશુભસંસ્કારને ક્ષય થયા વિના ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી. દેહ, મન અને આત્મા અને તેઓની સાથે બાહ્યપદાર્થોને સંબંધ કઈ દષ્ટિએ છે અને નથી એ ખાસ જાણવાની આવશ્યકતા છે. મનને આત્માની સાથે શું સંબંધ છે. અને મનની સાથે દેહને શું સંબંધ છે. મન-દેહ અને આત્માનું ભિન્ન ભિન્ન શું સ્વરૂપ છે? ઈત્યાદિ સર્વ પ્રશ્નોનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાનથી થાય છે.
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ અએવ સર્વ પ્રકારના વિશ્વપ્રવતિતજ્ઞાનભેદમાં અધ્યાત્મજ્ઞાનની મુ
ખ્યતા શાસ્ત્રકારોએ વર્ણવી છે. દેહ-મન-આત્મા અને બાહ્યપદાર્થોમાં કઈ કઈ શક્તિ છે? જડ અને ચેતન એ બેમાં કયા ક્યા એ ત્રણમાંથી સમાય છે ઈત્યાદિ પ્રશ્નનો ઉત્તર ખરેખર અધ્યાત્મજ્ઞાન આપે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક વિવેકની પ્રાપ્તિ થાય છે અને તેથી ચિત્તની શુદ્ધિપૂર્વક આ સંસારમાં કર્તવ્ય પ્રવૃત્તિ કરવામાં કઈ જાતને વિરોધ નડતું નથી. ચિત્તમેવ દિ , રાજા વાણિતપૂ તથા તિવારિક્ત્ત માત્તામતિ જથ્થો રાગાદિલેશવાસિત ચિત્ત તેજ સંસાર છે અને રાગાદિષમુક્તચિત્ત તેજ મુક્તિ છે એમ મહર્ષિયા નિવેદે છે. અએવ રાગાદિક્ષેશવાસિત એવા ચિત્તની શુદ્ધિ કરવાની પ્રત્યેક મનુષ્યની ફરજ છે અને તે અધ્યાત્મજ્ઞાનયેગ પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. આર્યાવર્તમાં અનન્તકાલથી અધ્યાત્મજ્ઞાન પ્રવાહ વહ્યા કરે છે. પાશ્ચાત્ય દેશીય સાક્ષરે પણ આધ્યાત્મિક ઉગારોને નીચે પ્રમાણે કવે છે. મોઝીઝ “ક્ષમા આપવાને અને શત્રુ પર પ્રીતિ રાખવાને ફરી ફરીને ઉપદેશ કરે છે” “મારા નામથી જે કંઈ તું માગશે તે હું કરીશ તું મારામાં વાસ કરીને રહેશે અને મારા શબ્દો લ્હારામાં વાસ કરીને રહેશે તે તારી મરજીમાં આવે તે તું માગજે અને તે ત્યારે માટે કરવામાં આવશે. ત્યારે જોઈએ તે માગ એટલે તે ત્વને આપવામાં આવશે. ત્યારે જોઈએ તે શોધ એટલે તે ત્વને જડશે. ત્યારે જવું હોય ત્યાંનું બારણું ઠેક એટલે તે ત્યારે માટે ઉઘડશે. પીટરે અપરાધીઓપ્રતિ સાત વખત નહિ પરંતુ સિત્તેતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે ... પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલે નહિતર અંધારાથી તમે ઘેરાઈ જશે કેમકે જે અંધારામાં ચાલે છે તે કયાં જાય છે તેની તેને ખબર રહેતી નથી. ગ્રીક વિદ્વાન સેક્રેટીસે કહ્યું છે કે ““ઉત્તમ માસુસ તે તેજ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણેજ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણસ તે તેજ છે જે પિતે પરિપૂર્ણ થવા લાગે છે એવું વધારે
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
२४०
ભાગે સમજે છે” એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમાં લખે છે કે “ શરીર આત્માને સહુભાક્તા છે ને તેમ છતાં તેનાથી ઉતરતું છે, તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેનાપર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઇતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદષ્ટિથી તેની સાથે વર્તે તે આત્મા અને શરીર એ એના મળવાથી મનુષ્ય પૂર્ણસ્થિતિએ પહેાંચી શકે છે. પરન્તુ જો શરીર અમલ ચલાવવાના યત્ન કરે અને તૃષ્ણાનું જોર વધારી પહેલાં બુદ્ધિને લગાડે અને પછી ઉંચા પ્રકારની ઈચ્છા અને વિવેકના ઉપર અંકુશ રાખવા માંડે તેા શરીરને આત્માના સમાગમ ચેાગ્ય થશે નહિ. અને તેવી સ્થિતિવાળા મનુષ્ય મૂર્ખ રહેવાના અને દુઃખી થવાના ” એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે કે “ મનુને જે જે નઠારી વસ્તુએ વળગેલી છે તે બધામાં તેમને પેાતાના નઠારા સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે ” “આપણા સુખને માટે આપણે બહાર જોવાની જરૂર નથી પણ તે આપણામાંજ આપણા આત્મામાંજ રહેલું છે. સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે” “મરજી પ્રમાણે વેભવ લાગવવાથી થતા આનન્દ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે” “ઇન્દ્રિયેા જે ખરા આનન્દથી ભરપૂર હાય છે તેને આપણે વશ થઈશું તા જીંદગીના ખરાખા ઉપર અને વમળમાં અથડાવી ઘણી પાયમાલી કરી નાખશે. ” મૃત્યુ અને છેવટના ઈન્સાફ-સ્વર્ગ અને નરક એનેા જે વારવાર વિચાર કરે છે તે જરૂર સારૂ જ કામ કરશે ” ગ્રીકસૂત્ર તું તને પેાતાને પીછાન” “તમારે જેવા થવાની ઇચ્છા છે તેવા તમે છે ? નીકાએ કછ્યું છે કે
માણસ પડછાયાપાછળ ફાંફાં મારે છે અને ફોગટ પેાતે ઉમ
કરે છે. સોક્રેટીસે “ કચ્યું છે કે ” સારા માણસને આ જીંદગીમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે મૃત્યુ વખતે કંઇપણુ દુ:ખ થતું નથી. બાઇબલમાં એક જગ્યાએ લખ્યું છે કે “નાશને રસ્તે લઈ જવાના દરવાજે પહેાળા છે વળી તે રસ્તે થઇને જનારા પણ ઘણા છે કેમકે જીંદગીના ખરા રસ્તા તથા દરવાજો એ બન્ને સાંકડા
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
છે અને તે થાડા માણસાને જડે છે” “ ઇન્દ્રિયાક્રિક વૈભવ ભેાગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતાં વધારે સુખ આત્મસંયમથી મળે છે” સેન્ટ ક્રાસાÔામ કહે છે કે હાલની સ્થિતિ એ તા ફક્ત નાટકના ખેલ છે તેમાં સમૃદ્ધિ અને ગરીબાઈ રાજા અને પ્રજા અને એવી બીજી માખતા નાટકના સાંગ છે” “ આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદો જુદા ભાગ લેનારાં પાત્રા છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે છે તેના ઉપરજ તેમાં ફત્તેહ મેળવવાને આધાર છે” એમર્સન વગેરે વિદ્વાને એ પ્રમાણે આધ્યાત્મિક વિચારોને પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશમાં આર્યાવર્તનાં અધ્યાત્મશાસ્ત્રાને પકાશ પડવા લાગ્યા છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યેાના વિચારશમાં ઘણા સુધારા વધારા થવાની આશા રહે છે. આર્યાવર્તમાં આયાની ખરી મુડી અધ્યાત્મશાસ્ત્રા છે. અન્ય દેશે. આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરૂ માનશે. સર્વદેવ મનુષ્યને આર્યાવર્ત ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ઉપકાર કરી શકશે અને તે અધ્યાત્મજ્ઞાનના ક્ષેત્ર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ રહેશે. ઈશુક્રાઇસ્ટ આર્યાવર્તમાં ધર્મતત્ત્વના ખાધ લેવા આવ્યા હતા. અધ્યાત્મજ્ઞાનમાં સર્વોત્કૃષ્ટ મહાપુરૂષને જન્મવાનું સ્થાન ખરેખર અધ્યાત્મજ્ઞાનમય ભૂમિ આર્યાવર્ત છે. અધ્યાત્મજ્ઞાનદ્વારા સર્વત્ર વિશ્વમાં સાત્વિકગુણુ ફેલાવવા કોઈ પણ દેશ પ્રખ્યાત થશે તે તેનું માન ખરેખર આર્યાવર્તને મળશે. અધ્યાત્મશાસ્ત્રો અને અધ્યાત્મજ્ઞાની સાધુએકારા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી પ્રભુને હૃદયમાં શેખી શકાય છે અને શુદ્ધ પ્રેમથી પ્રભુની સાથે મળી શકાય છે. જડવસ્તુઓના વૈભવને નાકના મેલ સમાન સમજાવીને રજોગુણ અને તમેગુણમાંથી મનુષ્યાને પાછા હઠાવી યુરોપની યાદવાસ્થળી ન કરાવવામાં આત્મપ્રકાશ ફેંકનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. વેદાન્તીઓમાં ઉપનિષદો, ભગવદૂગીતા તથા જેનામાં પિસ્તાલીશ આગમા તાર્થ સૂત્ર વગેરે આધ્યાત્મિક અનેક શાસ્ત્રા છે. શ્રીમહાવીરપ્રભુએ કેવલ
૧
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
જ્ઞાનદ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના બગીચાભૂત આર્યાવર્તને સ્વર્ગભૂમિ સમાન બનાવ્યેા છે. ઉમાસ્વાતિવાચક, શ્રી હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય, યશેાવિજયઉપાધ્યાય, આનન્દઘન, શ્રીહેમચંદ્રસૂરિ, અને ઉપમિતિભવ પ્રપંચકર્તા, વગેરે અનેક જૈન વિદ્વાનાએ આર્યાવર્તમાં અધ્યાત્મજ્ઞાનના મેઘ વર્ષાવીને આર્યાવર્તની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મપન્થામાં કંઇ કંઇ અધ્યાત્મજ્ઞાનની વાનગીએ તા હોય છે. કબીર જેવા પ્રાકૃત ભક્તના ભજનમાં જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દષ્ટિની અપેક્ષાએ ભરેલું હાય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનામાં હાય વા નહિ તે વિચારણીય છે. નિવૃત્તિમાર્ગનું ક્ષેત્ર ખરેખર આર્યાવર્ત છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કોઇપણ દ્રષ્ટિએ ઈશ્વર પરમાત્માનું શીઘ્ર દર્શન થતું હોય તે તે અધ્યાત્મજ્ઞાનાષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્તલવાનાં કરેલાં પાપાના ક્ષણમાં ક્ષય થાય છે. ગાતમબુદ્ધે અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણાના પ્રકાશે યજ્ઞની હિંસાને નિષેધ કર્યાં હતા. આર્યભૂમિમાં અસંખ્ય અનન્ત તીર્થંકરા થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાનિમર્ષિયા થયા છે તેથી આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ શુદ્ધ સંસ્કાર પડ્યા છે કે, જેથી મેટામાં મેાટા જે જે વિદ્વાન આર્યાવર્તમાં ઉપજે છે તેએ અધ્યાત્મજ્ઞાનના પ્રકાશના માર્ગે ગાત કરે છે અને તેઓ અન્તે નિવૃત્તિમાર્ગને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કેાઈ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સર્વ પ્રકારે નેસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવાયેાગ્ય ભૂમિ હોય તે તે આથાવતની છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુએ રેણુઓ રહ્યા હોય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએવ અધ્યાત્મજ્ઞાનની ભૂમિ આર્યાવર્ત છે તેથી અચાત્મજ્ઞાનીઓ આ દેશમાં જન્મી અન્ય દેશેાના ગુરૂ અને છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્રને ગુરૂગમપૂર્વક વિનયાદ્વિગુણુ સેવી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરૂગવિના આધ્યાત્મિકશાસ્રા વાંચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૩ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની ભેગી સલ્લુરૂની પ્રાપ્તિ કરવી જોઈએ અને પશ્ચાત્ તેના શિષ્ય બની અધ્યાત્મશાસ્ત્રને અનેકનની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અભ્યાસ કરે જેઈએ તથા પશ્ચાત ગાભ્યાસ પૂર્વક શ્રી સદગુરૂનાં પાસાં વેઠીને અધ્યાત્મશાસ્ત્રનાં રહસ્યને એકાન્તમાં અનુભવ કરે જઈએ. અધ્યાત્મશાસ્ત્રને અનુભવ તે ઘણા કાલે અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણયન થયા પશ્ચાત પ્રકટે છે. અએવ અધ્યાત્મ શાસ્ત્રોનું વાચન કરીને એકદમ કઈ જાતને મત ન બાંધ જોઈએ. અધ્યાત્મશાસ્ત્ર અને શાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કર્યા પશ્ચાત એગને અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક રહસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવું જોઈએ. પૂર્વભવના આધ્યાત્મિક જ્ઞાન સંસ્કારથી આ ભવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રૂચિ ઉદ્દભવે છે અને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ન સેવી શકાય છે. કોઈ પણ ભવમાં અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરેલ હોય છે તે અલેખ જ નથી. તે માટે કબીરજી કહે છે કે મન , ૩નંત; jર ઘર ૩વર, ગત વરતા સરત, જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન દ્વારા સમ્યકત્વ સંબંધી “અન્તમુહુરમિત્ત, કલચંÉ દુતમાં, તદુપુરા, વાંકા ” ઈત્યાદિ કથવામાં આવ્યું છે. જેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શનૈઃ શનૈઃ મોક્ષમાર્ગ પ્રતિ ગમન કરે છે અર્થાત ખરેખર તે ઉત્કાન્તિમાર્ગમાં વહે છે અને ભવરૂપ વિસામા લેતે છતે વા લીધા વિના પરમાત્મપદમાં સમાઈ જાય છે તથા છેવટ અનન્ત સુખને જોક્તા બને છે. ગમે તેવી સ્થિતિમાં મનુષ્ય માત્રને સુખી કરવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કઈ નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસાયન પીવાથી અનેક પ્રકારનાં દુઃખને નાશ થાય છે અને આત્મા ફક્ત સુખ સામ્રાજ્યને જ સ્વામી થઈ રહે છે. અનાદિકાળથી માયાના સંસ્કારથી પ્રત્યેક પ્રાણીનું હૃદય મલીન થઈ ગએલું હોય છે તેથી તેની અશુદ્ધતા ટાળવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કેઈ ઉપાય નથી. ઈન્દ્રિયે અને મનના ઉપર વિજય મેળવીને તેઓને વશમાં કર્યા વિના આ વિશ્વમાં
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વમમાં પણ સત્ય સુખને અનુભવ આવવાને નથી અને તે વિના આત્મશ્રદ્ધા અને આત્મધર્મને વાસ્તવિક સત્ય રંગ લાગવાને નથી તેમજ આ વિશ્વમાં મરજીવા થઈ આત્મોન્નતિ કરી શકાતી નથી. અતએ અધ્યાત્મશાસ્ત્ર અને યોગશાસ્ત્રને ગુરૂ પાસે અભ્યાસ કરીને તેને અનુભવ કરે જોઈએ. અધ્યાત્મજ્ઞાનના અનુભવી મનુષે પ્રભુ પ્રાપ્તિના દલાલે છે. અધ્યાત્મજ્ઞાનના અનુભવીઓની પાસેથી જે કંઈ મળે છે તે ખરેખરૂં જીવતું મળે છે અને તેમનાથી આત્મા અમર થાય છે. સર્વ સંગત્યાગી એવા મુનિવરે અધ્યાત્મજ્ઞાનના અનુભવી થાય છે માટે તેઓનાં પાસાં વેઠી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનાનુભવી ત્યાગી યેગીઓને સમાગમ થાય ત્યારે અધ્યાત્મશાસ્ત્રાને આનુભવિક ખુલાસે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ અને ખંડનમંડનની ચર્ચામાં ન ઉતરતાં એમના ઉદ્ગારેને શાસ્ત્રરૂપ માની તેઓનું મનન કરવું જોઈએ કે જેથી વાસ્તવિકજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ થાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા છતાં ગૃહસ્થ ગૃહસ્થ ધર્મ કર્તવ્યકર્મની અને ત્યાગીએ ત્યાગધર્મ કર્તવ્યકર્મની હદ ઉલંઘવી ન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે આત્માની ઉન્નતિ થાય છે પરંતુ શ્રદ્ધાભક્તિ આદિ ગુણવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કર એ કાચા પારાના ભક્ષણ સમાન થઈ પડે છે એમ યાદ રાખવું જોઈએ. પરન્તુ એમ અવબોધીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભ્રષ્ટ ન થવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર વિશ્વમાં ઘેરઘેર ફેલાવે, થશે ત્યારે અધ્યાત્મજ્ઞાનદ્વારા જે જે કર્તવ્યકર્મ કરાશે તેથી સ્વપરનું કલ્યાણ થશે એમ અનુભવષ્ટિથી અવધવું જોઈએ. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનની વાસ્તવિક દષ્ટિવાળે નથી તેના પ્રત્યેક વિચારમાં અને આચારમાં સંકુચિતત્વ રહેલું હોય છે અને તેથી તે વિશ્વમાં સર્વોપયેગી જનસેવાઓનાં કર્તવ્યકાર્યોમાં આત્મભેગ આપવા સમર્થ થઈ શક નથી. લઘુસરેવરમાં સેવાળ અને મલીન જંતુઓ વિશેષ હોય છે તેમ અધ્યાત્મજ્ઞાનની દષ્ટિવિના જે જે સંકુચિત વિચારોનાં વતું હોય છે તેમાં વિશેષ મલીનતા હોય છે. સંકુચિત વિચારે અને આચારમાં સર્વસ્વ માની લેનારા મનુષ્ય વાસ્તવિક અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
દૃષ્ટિને પ્રાપ્ત કરી શક્યા નથી એમ અનુભવ કરી અવમેધવું જોઇએ. જે જે દેશમાં જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રગતિ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં ઉદાર વિચાર અને આચારાની વૃદ્ધિ થાય છે અને તેથી કર્તવ્યકાર્યમાં ઉદારપણે પ્રવૃત્તિ થાય છે તથા અનેક અશુભ વિચારે અને નઠારા આચારના નાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનયેાગે અનેક સંકુચિત ધાર્મિક મતાના દુરાગ્રાના નાશ થાય છે અને અનેક પ્રગતિકારક વ્યાવહારિક ધર્મ કર્તવ્યકમામાં સુધારા વધારા કરી દુઃખના માર્ગાથી વિમુક્ત થવાય છે. જયારથી આર્યાવર્તમાં ઉત્તમ વિશાળ અધ્યાત્મજ્ઞાનની હાનિ સકે સકે થવા લાગી ત્યારથી આર્યાવર્તમાં દેશની અધોગતિકારક અનેક ધર્મના ઉપપંથા અને સંકીર્ણ આચાર પ્રકટત્યા અને તેથી સંપ્રતિ આર્યાવર્તમાં અનેક પ્રકારના ધર્મક્લેશેાથી મનુષ્યેા પરસ્પર એકબીજાની હાનિ થાય એવી રીતે પ્રાપ્ત થએલી તન, મન અને ધનની શક્તિના દુર્વ્યય કરે છે. કરાવે છે અને કરતાને અનુમાઢે છે. એ આછી બેદકારક બીના નથી. અધ્યાત્મજ્ઞાનથી પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ ભાગમાં ઉંડું ઉતરી શકાય છે અને તેથી પ્રત્યેક વસ્તુની માન્યતા સંબંધી પૂર્વે જે જે સંકુચિત વિચારોની જે જે સીમાએ કલ્પેલી હોય છે તેના નાશ થાય છે તેમજ અનન્તજ્ઞાનમાં સર્વ પ્રકારના વિચારા સમાય એવી ઉચ્ચદશા પર આરેહણુ કરવાના પ્રસંગ આવે છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્ત્રીકાર્યાવિના કોઈપણ રીતે ચાલી શકે તેમ નથી. આ જગત્ શું છે તેની સાથે અને પરમાત્માની સાથે આત્માના શે। સંબંધ છે? તેનુ સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાન કરે છે અને તેમજ આત્માની સાથે રહેલા મનની શુદ્ધિ કરી શકે છે. આત્માએ આ વિશ્વમાં આત્યંતરિક જીવનને કેવી રીતે ગાળવું અને ઉત્ક્રાન્તિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી તેના અધ્યાત્મજ્ઞાન નિર્ણય કરે છે અને સ્વની વાસ્તવિક સ્થિતિ પ્રોધાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવી શકે છે. આર્યાવર્તમાં ચૈતન્યવાદ છતાં જડવાદીઓનીપેઠે વિષયવાસનાએના વશમાં થઇને આર્યાવર્તના મનુષ્યએ પાતાની વ્યાવહારિક તથા ધાર્મિકાન્નતિપર કુહાડો માર્યા છે અને તેથી તે અવનતિરૂપે કહુકલને આરવાદ કરે છે. અત
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવ આર્યાવર્તમાં ચિત્તશુદ્ધિ કરનાર અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાથી ગૃહસ્થમનુષ્યના જીવનમાં ઉચ્ચતા અને શુદ્ધતા પ્રકટે છે અને તેઓને પશુઓ પંખીઓ, માન અને ભૂતે પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ વધતા જાય છે. અધ્યાત્મજ્ઞાનથી રાજકીય વ્યવસ્થાઓના પ્રબંધોમાં સર્વ જીવોનું હિત થાય એવી દષ્ટિને અગ્રસ્થાન મળવાથી સ્વર્ગીયરાજ્યક૫પ્રવૃત્તિ કરી શકાય છે. પ્રત્યેક મનુષ્ય વસ્તુતઃ પિતાને ઓળખે અને આત્મોન્નતિમાર્ગપ્રતિ પ્રયાણપૂર્વક આત્માની સાથે વા આત્મામાં પરમાત્માને રાખી શકે એ પ્રસંગ આણનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. કર્મકાંડનીપ્રવૃત્તિમાં જે કંઈ અશુદ્ધતા થએલી હોય છે તેને શુદ્ધ કરનાર અધ્યાત્મજ્ઞાન છે. અતવ આર્યાવર્તાદિ સર્વ દેશમાં અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની જરૂર છે. પાશ્ચાત્યદેશીયજન રજોગુણ અને તમોગુણ પ્રવૃત્તિમાર્ગમાં વહીને ફક્ત બાહાન્નતિમાં આસક્ત રહી અન્યદેશીય જનની સાથે યુદ્ધાદિપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા કરે છે પરંતુ તેઓ જે આધ્યાત્મિક શાસ્ત્રોને અભ્યાસ કરે અને આધ્યાત્મિક તત્વવેત્તાઓના સમાગમમાં આવે તો તેઓ અન્યજીવોના હિત કલ્યાણથી અવિરૂદ્ધ એવી બાહ્યકાર્યપ્રવૃત્તિને મોટા ભાગે એવી શકે અને તેથી તેઓની ખાદ્યાન્નતિની સમાનતા સંરક્ષાઈ રહે. સ્થલબુદ્ધિવાળા અને વિષયમગ્ન બાલજી આધ્યાત્મિક તનું મહત્વ ની અવધી શક્તા હોવાથી તેઓના બાહ્યસ્થલમતનું કંઈ દર્શાવવામાં આવેલું મહત્વ ઉપયોગી થઈ શકતું નથી. બાહ્યસ્થલ દષ્ટિએ જે વિચારો અને મતે બંધાય છે તે આન્તરદષ્ટિથી અવકતાં ભિન્નસ્વરૂપવાળા હોય છે. અતએ આધ્યાત્મિક દ્રષ્ટિથી તેઓ આત્માદિ વસ્તુઓના અનુભવગમ્ય સ્વરૂપને અવબધી શકે છે તેથી તેઓ આન્તરની સાથે બાહ્યના અવકનારા હેવાથી પદાર્થવિવેકમાં પ્રમત્તબુદ્ધિવાળા થતા નથી. અધ્યાત્મજ્ઞાનવડે સાધુઓ, અને ગૃહસ્થ બાહ્યવિષયેના સંબંધમાં આન્તરથી ભિન્ન રહે છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તા તેની ઉપયોગિતા આવશ્યકતા અને અધ્યાત્મજ્ઞાનદષ્ટિસહ વ્યવહાર અને ધર્મનાં કર્તવ્ય કરતાં થતી જતી નિર્લેપતાને અન્તરમાં અનુભવ કરવામાં આવશે
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭ તે આ વિશ્વની સ્વર્ગીયદશા કરવાની પ્રત્યેક મનુષ્ય તરફથી પ્રવૃત્તિ થશે અને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સાર્વજનિક શાન્તિના ઉચ્ચ ઉપાની વ્યવસ્થા ચિરસ્થાયી થશે. અધ્યાત્મજ્ઞાનથી હૃદયની ઉચ્ચતા. થાય છે અને તેથી બાહ્યવર્તનમાં સુધારે વધારે થાય છે આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પ્રવહ્યા કરે છે અને પ્રવહન કરતાં રાગદ્વેષના તાબે થઈ વક્રમાર્ગ ગમન કરતું નથી કારણકે તે પિતાના આત્માની ઉપગ દશાથી ક્ષણેક્ષણે પ્રગતિ અને અવનતિને મુકાબલે કરતે રહે છે. જેનાગમાં અધ્યાત્મજ્ઞાનને મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે કે અન્તમાં ઉદભવતી મેહનીય કર્મની પ્રકૃતિના સામું અધ્યાત્મજ્ઞાનવિના ટકી શકાતું નથી અને મેહનીયકર્મની પ્રકૃતિને સર્વથા પ્રકારે ક્ષય કરી શકાતું નથી. શ્રી મહાવીર પ્રભુએ
છદ્મસ્થાવસ્થામાં બારવર્ષ પર્યન્ત અધ્યાત્મજ્ઞાનદષ્ટિવડે મેહનીયપ્રકૃતિની સાથે યુદ્ધ કરીને ઘાતકમોને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું હતું. આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરે થયા તેની પૂર્વે અનન્ત તીર્થકર થયા-વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તે સર્વે અધ્યાત્મજ્ઞાનદષ્ટિથી પરમાત્મપદ પામ્યા, પામે છે અને પામશે. માનસિક વિચાર પર અંકુશ મૂકીને મનને આત્માની ઉન્નતિ સર્વથા સર્વદા થાય એ માર્ગ દર્શાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના નામે વિશ્વ વ્યવહાર પરમાર્થ કૃમાં સાપેક્ષદષ્ટિવિના નિરપેક્ષદષ્ટિથી ભિન્નભિન્ન અધિકારી જીના અધિકારજ્ઞાનના અભાવે સંકુચિતદષ્ટિ થતી હોય અને સર્વની અધિકાર પરત્વે કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના અવરાધે ઉપસ્થિત કરાતા હોય તે તે સત્ય સાપેક્ષિક અધ્યાત્મજ્ઞાન કથી શકાય નહિ, પરન્ત શુષ્ક નિરપેક્ષ અધ્યાત્મજ્ઞાન કથી શકાય. એવું ખાસ લક્ષ્યમાં અવધારીને આમેન્નતિમાર્ગ હેતુભૂત અધ્યાત્મજ્ઞાનની સાપેક્ષપણે પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે જ્યારે શુષ્ક જડક્રિયાવાદીઓનું વિશ્વમાં વિશેષ સંખ્યામાં પ્રકટીકરણ થાય છે અને અધ્યાત્મજ્ઞાનવિના તેઓ લોકિક તથા લોકોત્તર કાર્યપ્રવૃત્તિ
માં રજોગુણ અને તમોગુણની વૃત્તિથી પ્રવૃત્ત થાય છે અને વાસ્તવિક સાધ્યબિન્દુને વિસરી જાય છે ત્યારે ત્યારે કેઈ અધ્યાત્મજ્ઞાની
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
મહાત્માના પ્રાદુર્ભાવ થાય છે અને તે અધ્યાત્મજ્ઞાની ન્યૂનતાને પૂર્ણ કરે છે, તેવા મહાત્મા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક સર્વત્ર દેશી મનુષ્યેા પૈકી જે જે મનુષ્યના જે જે કર્મપ્રવૃત્તિમાં અધિકાર હોય છે તે તે જણાવે છે અને અન્તર્ની શુષ્કતા-જડતાના નાશ કરીને તેને સ્થાને જ્ઞાન-આ નન્દરસ અને નિર્લેપતાને પ્રગટાવી શકે છે. જે જે મનુષ્યાના કર્તવ્યપ્રવૃત્તિયેામાં જે જે અપેક્ષાએ અધિકાર હોય છે તે તે કર્મપ્રવૃત્તિયામાં મનુષ્યનો અધિકાર જણાવનાર તથા જગત્ની સાર્વજનિક સેવાઓમાં અનેક રીતે પ્રવૃત્તિ કરાવવામાં હેતુભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં અધ્યાત્મભાવનાના દઢ સસ્કારી પડે છે અને તેથી બાહ્યકર્તયૈ કરતાં ચિત્ત શુદ્ધિ આદિ ગુણાનું સંરક્ષણ થાય છે એમ અનુભવદ્રષ્ટિથી એ માબતને અનુભવગમ્ય કરતાં સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વડે સજ્જનાએ સ્વાધિકાર પ્રાપ્ત કરી શકાય છે કે જે પ્રાપ્ત થએલ અધિકારનુ આન્તરિક તથા બાહ્યાધિકાર સર્વ દોષોના નાશ કરીને આત્માને પરમામદશામાં આણે છે. ધાર્મિક, સામાજીક, નૈતિક, અને રાષ્ટ્રીય હેતુભૂત પ્રવૃત્તિયેામાં આધ્યાત્મિક ભાવનાનું એટલું બધું શુદ્ધ ખલ વહે છે કે જેથી તત્ તત્ કાર્યપ્રવૃત્તિયેમાં મધ્યસ્થભાવ આનન્દ અને પરમાર્થવૃત્તિ સદા કાયમ રહે છે. મનુષ્યેાના જીવન વ્યવહારમાંથી આધ્યાત્મિક ભાવના જેમ જેમ વિલય પામવા લાગી તેમ તેમ તેમની રાષ્ટ્રીયકાર્યપ્રવૃત્તિ, વ્યાપારકાર્યપ્રવૃત્તિ, ક્ષાત્રકર્મપ્રવૃત્તિ, નૈતિકપ્રવૃત્તિ, સાર્વજનિક સેવાપ્રવૃત્તિ, અને સ્વસ ઘરક્ષકપ્રવૃત્તિ વગેરે અનેક શુભપ્રવૃત્તિયા અને તે તે પ્રવૃત્તિયેાના જનક શુભ વિચારામાં અનેક પ્રકારની ન્યૂનતા ક્ષીણતા અને અસ્તવ્યસ્ત દશા થવા લાગી અને તેનું પરિણામ સ’પ્રતિ મનુષ્ચાના જીવન વ્યવહારમાં જે આવ્યું છે તેને ભૂતકાલની પ્રગતિ સાથે મુકાખલા કરવાથી સ્પષ્ટ સત્ય અવમેધા શકે છે અને હાય હાય અક્સાસના ઉદ્ગારા ખરેખર સ્વયમેવ પ્રકટી નીકળે છે. આધ્યાત્મિક ભાવનાથી રોગુણ અને તમે ગુણવૃત્તિરૂપ ચિત્તની અશુદ્ધતા વિલય પામવા લાગે છે અને તેથી સ્વાધિકારપરત્વે અનેક પ્રકારની બાહ્ય સેવાકાર્ય પ્રવૃત્તિયેામાં મતભેદાદિક કારણામાં
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર બલનું સંઘર્ષણ થઈ આત્મવીર્યને દુરૂપયોગ થઈ શકતે નથી. એ બાબતમાં અધ્યાત્મજ્ઞાનદષ્ટિ અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણ ઉપયોગિતા અનુભવગય થયા વિના રહી શકતી નથી. અતએવ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મભાવનાનું પ્રાકટય થાય એવા વ્યષિપર અને સમષ્ટિપરત્વે સર્વ મનુષ્યોએ સદા સર્વથા અનેક ઉપાયે લેવા જોઈએ અને આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક ભાવના પૂર્વક સર્વ કાર્યપ્રવૃત્તિ કરવી કે જેથી અશુભ કેધ, માન, માયા અને લેભાદિ દોષથી દૂર રહી શકાય અને કાર્યપ્રવૃત્તિના અધિકારી બની શકાય.
આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વડે આત્મામાં એટલા બધા ઉચ્ચ તીવ્ર દ્રઢ સંસ્કારો પાડીને આત્મરૂપે પરિણમવું જોઈએ કે જેથી જગમાં પ્રત્યેક બાબતમાં શુભાશુભત્વ ન ભાસે વા પરવસ્તુઓમાં આપે શુભાશુભ ભાસે એવું પ્રથમાભ્યાસમાં બને તથાપિ તેને શુભાશુભ કલ્પનાએ કપાએલ શુભાશુભપદાર્થોમાં જાણવા અને દેખવા પણાનું ફક્ત સાક્ષીમાત્રત્વ રહે, પણ તેમાં પરિણમવાપણું ન થાય. શરીર દ્વારા ભગવાતા પંચંદ્રિયવિષમાં રાગદ્વેષથી પરિણમન ન થતાં તટસ્થ સાક્ષીપણે શાતા અશાતાનું ભકતૃત્વ વેદાય અને નવીન કર્મ ન બંધાય એવી રીતે અધ્યાત્મજ્ઞાનવડે આત્મામાં પરિણમવું જોઈએ. અધિકાર પ્રમાણે કર્મવેગની પ્રવૃત્તિ કરાય પરંતુ તેમાં રાગદ્વેષે શુભાશુભ પરિણમન ન થાય અને નિષ્કામભાવે સાક્ષીપણે પ્રત્યેક કાર્ય કરાય એવું આધ્યાત્મિક પરિણમન ખરેખર આત્મામાં થાય તેજ ખરેખર નિષ્કામ કર્મયોગિતત્વના અધિકારને પ્રાપ્ત કરી શકાય. પંચેદ્રિના ત્રેવીશ વિષય પ્રત્યેક ઇન્દ્રિયની શક્તિ છતાં ગ્રાહ્ય થઈ શકે છે. આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધ અધ્યયન ચેવિશમામાં નીચે પ્રમાણે આત્મજ્ઞાનિ યતિને સંબોધી ભગવંતે કચ્યું છે તથા–
सक्वाण सोउं सहा, सोयविसय मागता । रागदोसाउजेतत्थ, तं भिख्खू परिवजए ॥१०६५॥
* સંવત ૧૮૭૧ ની સ્વોંધ બુકમાંથી પ્રતિપાદ્ય પ્રાસંગિક આધ્યાત્મિક વિષપયોગી અશંખલાબદ્ધ લેખને પ્રચલિત વિષયમાં ઉતારો કરવામાં આવ્યો છે. આ લેકના ભાવાર્થના અંગે તેંધબુકના લેખો ઉપગી જાણ દાખલ કર્યા છે,
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
सक्का रुवमद, चक्खु विसय मागयं । रागदो साउजेतत्थ, तं भिख्खू परिवजए ॥१०६८॥ णोक्कागंधमग्घाउं, णासा विसय मागयं । - रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥ १०७१ ॥ णो सकं रसमणासातुं, जीहा विसयमागयं । रागदोसाउजेतत्थ, ते भिख्खू परिवज्जए ॥ १०७४॥ णो सक्का फासं णवेदेतुं, फासं विलय मागयं । रागदोसाउजेतत्थ, ते भिख्खू परिवजए ॥१०७७॥ શ્રાત્રવિષયને પામેલા શુભાશુભ શબ્દોને નહીં સુણવા તે અશક્ય છે. પરંતુ ત્યાં ભિક્ષુક, રાગદ્વેષાને પરિવ‰. રૂપ નહિ દેખવાને શક્તિમાન્ થવાય નહિ પરંતુ ચક્ષુ પાસરૂપમાં મુનિ રાગદ્વેષને પિરહરે. નાસિકા વિષય સંપ્રાપ્ત શુભાશુભ ગધને નહીં સુંઘવા શક્તિમાન ન થવાય પરંતુ ત્યાં ભિક્ષુક, રાગદ્વેષના પરિહાર કરે જિન્હાવિષય પ્રાપ્ત રસ-અનાસ્વાદને શક્તિમાન ન થાય પરંતુ ત્યાં ભિક્ષુક, રાગદ્વેષને પરિવર્તે. સ્પર્શેન્દ્રિય સપ્રાપ્ત અષ્ટધા સ્પર્શવેઢવાને અશક્તિમાન ન થાય, અર્થાત્કચ્છ સારાંશ એ છે કે સ્પર્શેન્દ્રિય અષ્ટધા સ્પર્શને સંવેદી શકે છે તેનું પરિહાર થઇ શકે નહીં. કારણ કે સ્પર્શેન્દ્રિય જયાં સુધી હોય ત્યાં સુધી તે અષ્ટપ્રકારના સ્પર્શીને જાણી શકે. સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થએલ શીતેષ્ડાદિ સ્પર્શીને સ્પર્શેન્દ્રિય વેદી શકે. સ્પર્શેન્દ્રિય કંઇ જડ જેવી થઈ શકે નહીં પરંતુ આત્મજ્ઞાની સાધુ ત્યાં થનાર રાગદ્વેષને પિરવર્ષે. આ ઉપરથી સારાંશ એ ગ્રહવાને છે કે પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષયને સ્વસ્થે ન્દ્રિયને પ્રાપ્ત થતા વારી શકાય નહિ પરંતુ ત્યાં રાગદ્વેષને ભિક્ષુક, પરિહાર કરે. અસંયત જીવા પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયામાં શુભાશુભત્વ કલ્પનાયેાગે રાગદ્વેષ કરીને કર્મ ગ્રહણ કરે છે. ઉપર પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની પાંચે ઇન્દ્રિયેાની બાહ્યદશા તે કાઇ અપેક્ષાએ ઇન્દ્રિય પ્રાપ્ત વિષયાને અનુસરી એક સરખી હોય છે પરંતુ અંતરંગપરિણતિએ બંન્નેમાં આકાશ અને પાતાળ જેટલે ફેર હોય છે. જ્ઞાનીસાધુ પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયેામાં રાગદ્વેષને કરતા નથી અને અજ્ઞાનીજીવા પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયામાં રાગદ્વેષ કરે છે. જ્ઞાનીસાધુ રાગદ્વેષ પરિણતિને ત્યજે છે અને આત્મધર્મપરિણ
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૧
તિને ભજે છે તેથી તેની આચારાંગ સૂત્રગત પચ્ચીસમા અધ્યયનમાં કચ્યા પ્રમાણે આત્મદશા થાય છે તથા– तहागयं भिक्खु मणंत संजयं, अणेलिसं विन्नुचरन्त मेपण। तुदंतिवायाहि अभिद्दवंणरा, सरेहिसंगामगयंव कुंजरं ॥२॥ तहप्पगारहिं जणेहिं हीलिए, ससदफासा फरुसाउदीरिया। तितिरकए णाणी अदुठचेतसा, गिरिव्ववातेण ण संपवेवए ॥३॥ अणिस्सिओ लोगमिणंतहापरं, णमजतीकाम गुणेहिं पंडिए । इमंमिलोए परतेयदोसुपि, ण विजइ बंधणं जस्स किंचिवि। सेहुनिरालंबणे अप्पतिठे, कलंकली भावपहं विमुच्चइ ॥ १०९२॥
ઉપર્યુક્ત ગાથાઓના ભાવને આત્મજ્ઞાની સાધુ રહેણીમાં ધારણ કરે છે. અને આત્મગુણેમાં સ્થિર રહે છે. આત્મજ્ઞાની સાધુ સર્વ સંબંધેથી મુક્ત હોય છે અને જે જે કાર્યો કરે છે તેમાં મેહથી મુંઝાતો નથી. આત્મજ્ઞાની સાધુ પિતાના આત્માને ઉચ્ચગુણવડે સંસ્કારી કરે છે. આત્માના ગુણે વસ્તુતઃ સત્તાથી આત્મામાં રહેલા છે એમ જે સાધુ જાણે છે તે સાધુ ખરેખર સત્તામાં રહેલા ગુણેને આવિર્ભાવ કરવા સમર્થ થાય છે અને કર્મરૂપ રજને ખંખેરી નાખી ગુણેથી પ્રકાશિત બને છે. આત્મજ્ઞાની સાધુ અવશ્ય આગમક્તજ્ઞાનવડે કર્મયોગી બને છે. જ્ઞાન શિવધ્યાં ક્ષ જ્ઞાન અને ક્રિયા એ બે વડે મોક્ષ છે. જ્ઞાનની પ્રાપ્તિ કરીને પશ્ચાત્ શિવાયો અર્થાત્ કર્મયોગને આદર્યા વિના છૂટકે થતો નથી. જ્ઞાનગદ્વારા કિયારોગમાં પ્રવૃત્તિ કર્યાથી સ્વાત્માની સલેપતા વા નિર્લેપતા કેવી રીતે છે તેને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનયોગીને કિયાગમાં પ્રવર્તવું જોઈએ. જ્ઞાનયોગી કર્મયોગમાં પ્રવર્તીવિના જગજીવોના ઉપગ્રહથી અને કર્મણથી મુક્ત થઈ શકતું નથી. સેવા, ભક્તિ, પૂજા, વૈયાવચ્ચ, પરોપકાર, ઉપદેશવૃત્તિ, અને ધર્મવૃત્તિ આવશ્યક ક્રિયાઓ વગેરેને કિયાગ અર્થાત્ કર્મયેગમાં સમાવેશ થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી જ્ઞાનગી સાધુ જે જે કિયાગને આદર ઘટે છે તેને આદરે છે.
અધ્યાત્મશાસ્ત્રને વાંચવાથી વા શ્રવણ કરવાથી વા આત્મજ્ઞાનનું કિંચિત્ સ્વરૂપ અવધવા માત્રથી અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણમન
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
થતું નથી. અધ્યાત્મતત્વજ્ઞાતા થઈ શકાય પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખ દુઃખના કંદથી વિમુક્ત થવું અને હૃદયપર કોઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતાં સાક્ષી તરીકે રહી આત્માના ગુણાએ આત્મામાં પરિણમવું એ અનંતગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનમાં પરિણમતાં આત્માવિનાની અન્ય વસ્તુઓનું અહંમમત્વ વિણસે છે. હાડેહાડમાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરૂપાધિમય નિસંગનિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વના મુનિવરેને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડમાં ચેલમજીઠના રંગની પેઠે આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું તેથી તેઓએ માયાઉપર પોતાને પગ મૂક્યું હતું અને અનેક ઘેર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધકસૂરિના શિષ્ય, અને મેતાર્યમુનિ વગેરેનાં દષ્ટાંતે એમ જણાવે છે કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં ખરેખરૂં પરિણમન થયા વિના ભાવચારિત્ર, નિશ્ચયચારિત્રપણે આત્મા પરિણામ પામી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણુમન થવાથીજ ત્યાગ, દાન, ક્ષમા, અને દયા વગેરે ગુણે સારી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જડવસ્તુઓથી અને દેવાદિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે ત્યારે સર્પની કાંચળીની પેઠે આપે આ૫ કર્મના આવરણે વિખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વ જ્ઞાનાદિ શક્તિઓ વડે પ્રકાશી શકે છે. આત્મજ્ઞાન થયા બાદ કીતિ અને અપકીતિની અસર આત્માપર ન થાય એ અભ્યાસ પાડે જોઈએ. કેઈ ગાળ દે અને કઈ સ્તુતિ કરે તે પણ નામ રૂપની કલ્પનામાં પરિણમન ન થાય એવી રીતને અભ્યાસ સેવા જોઈએ. આત્મજ્ઞાનિયે દુનિયાના માન અને અપમાનપ્રતિ લક્ષ દેતા નથી. માન-અપમાન, સ્તુતિ-નિન્દા, હર્ષ-શેક, અને સુખ-દુઃખ વગેરેના સંગે વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલે રહે છે તેની તપાસ કરવી અને તેવા સંગે ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રકટાવવી કે જેથી પુનઃ હાદિથી પાછા પડવાને પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે. અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અને શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનમાં વિજ્ઞથવા માત્રથી આત્માના
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
સ્વરૂપમાં પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખદુઃખાદિથી આત્મા નિર્લેપ રહી શકે છે.
અધ્યાત્મજ્ઞાન સંપ્રાપ્ત થાય એવા સદ્દગુરૂની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રાને અભ્યાસ કરીને અનેક ઉપસર્ગ પ્રાપ્ત થતાં આત્માના ઉપર શોકાદિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતને અભ્યાસ સેવો જોઈએ. હજારો મનુષ્ય પોતાની અનેક પ્રકારની નિન્દા કરતા હોય તે શ્રવણે સંભળાતી હેય, અપમાન વગેરે દેખાતું હોય તે પણ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પિતાના આત્માને અનુભવ આવે ત્યારે સમજવું કે અધ્યાત્મપરિણતિએ પરિ. સુમવાનું થયું ખરું. અનેક પ્રકારની ઉપાધિ શીર્ષપર પડી હોય, મૃત્યુ વગેરે ભયે સામા ઉભા થએલા દેખાય અને અનેક પ્રકારના રોગવડે શરીર ઘેરાયેલું હોય તેવા વખતે આત્મા તટસ્થ સાક્ષીભૂત થઈને અશાતાદિ વેદે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થયું. શ્રી મહાવીર પ્રભુ છઘસ્થાવસ્થામાં અનાર્ય દેશમાં વિચર્યા હતા ત્યારે અનાર્ય કે તેમની મશ્કરી-હાંસી કરતા હતા, અનેક ખરાબ શબ્દો વડે ગાળે દેતા હતા. તેમના ઉપર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરાબ શબ્દવડે હેલના-નિન્દા કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાનવડે સ્વાત્માને સર્વ દુઃખાદિને સાક્ષી તરીકે અનુભવીને અનેક શોક, અપમાન આદિથી અન્તમાં નિર્લેપ રહીને કિલષ્ટકર્મની નિર્જરા કરી હતી. જ્ઞાનિમુનિવરે જ્યાં ક્લિષ્ટ કર્મની નિર્જરા થાય ત્યાં હર્ષ-શેકથી વિમુક્ત-નિઃસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ વા અધ્યાત્મજ્ઞાનના પુસ્તક લખવાં સહેલ છે પરંતુ ભાવાધ્યાત્મવડે આત્મસ્વભાવમાં રહીને હર્ષ-શેકાદિઠંદ્રથી નિર્લેપ રહેવું એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરે આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્તિ-અપકીર્તિ, માન અને અપમાન વગેરેના સંગોમાં હાથે કરીને ખાસ આવે છે અને તેવા કંઢેમાં પિતાને આત્મા અલિપ્ત રહે એ ખાસ અભ્યાસ સેવે છે. અધ્યાત્મજ્ઞાનનું પરિપકવ પરિણમન કરવાને તેઓ કીર્તિ અને અપકીર્તિ વગેરેના સંગમાં આવીને પિતાના આત્માની પરીક્ષા કરે છે “ન મળે બા બ્રહ્મચારી ” “ન
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ મળે ત્યાં સુધી સતી” “ ન મળે ત્યાં સુધી ત્યાગી ” “ કે ન બતાવે ત્યાં સુધી શાંત” “કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી ” ઈત્યાદિ તે જગમાં જ્યાં ત્યાં અવલકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનું મનન સ્મરણ કરીને આત્માને એટલે બધે ઉચ્ચ કરે જોઈએ કે દશ્યના શુભાશુભ પ્રસંગમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાના સ્થાનકે, પ્રસંગો, મેહનાં સ્થાનકે, પ્રસંગો, અને સાધનેમાં પિતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુક્ત સ્થાને પ્રસંગો અને સાધનમાં જે આત્મા પિતાના ધર્મથી ચલિત થતું નથી એવું અનુભવાય તે વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રગટી ખરી એમ જાણવું. તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થએલ અધ્યાત્મજ્ઞાન ગુણ ટકી રહેશે એમ અનુમાનપર આવવું. અધ્યાત્મજ્ઞાનની પરિપક્વતા કરવા અભ્યાસ સેવ અને ઉપર્યુક્ત સંગોમાં નિર્લેપતા રહે એવાં સાધનો વડે અનુભવ ગ્રહ.
જેમ મહાધ રણમાં લડવા જાય છે ત્યારે તેના હૃદયમાં મૃત્યુ ભીતિ હતી નથી. નામરૂપની અહંવૃત્તિ વિસ્મરીને તે યુદ્ધ કરે છે તદ્વત આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં મેહની સાથે યુદ્ધ કરે છે તે આવશ્યક કર્તવ્ય કાર્યો કરતે છતે શુભાશુભ પરિણામથી લપાતો નથી. અએવ આવશ્યક કર્મ કરવાને ખરેખરો અધિકાર નિર્લેપાધ્યાત્મજ્ઞાનિને ઘટી શકે છે. વિશ્વ લોકેના શુભાશુભ કોલાહલે વચ્ચે ઉભા રહીને નિર્લેપ રહેવાની શક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અવબોધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થઈ. સર્વ પ્રકારનાં આવશ્યક કાર્યો કરતાં છતાં અન્તમાં સર્વ જાતની કામનાઓને નાશ થાય ત્યારે અવધવું કે કર્મગિની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાનવિના કર્મયોગને સત્યાધિકાર પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મગ સેવવાથી કયાંય બંધન પ્રાપ્ત થતું નથી. સર્વત્ર સર્વદા સર્વથા વાસ્ત વિક સ્વાતંત્ર્યકર્મ કરવાને અધિકાર પ્રાપ્ત કરે હેય તે અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઈએ “પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મહને શું કહેશે, આ કાર્યથી મહને યશ મળશે કે નહીં” ઈત્યાદિ જે જે વિચાર પ્રકટે છે તેથી આત્માની શક્તિને હાસ (નાશ) થાય છે
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
તેથી જે પિતાનું સંરક્ષણ કરવું હોય તે આત્માને અધ્યાત્મજ્ઞાન વડે પરિમાવો જોઈએ. સર્વ પ્રકારનાં અધિકારસંપ્રાપ્તઆવશ્યકકાર્યો કરતાં છતાં નિમુક્ત રહેવાને માટે પરિપકવ જ્ઞાનદશા સંપ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનસ્વરૂપમાં જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે બાહ્યકાર્યોમાં અહંમમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષશેકરહિતપણે આત્માનન્દમાં મગ્ન થઈને કર્મયોગ કરાય છે. અધ્યાત્મ જ્ઞાનિ મહાદેશને હૃદયમાં ધારણ કરીને કર્મચાગને આદરે છે. તેઓ સંમૂરિછમની પેઠે ક્રિયાપ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી. અધ્યાત્મજ્ઞાનિયે વ્યવહારનયપ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અંતથી ન્યારા રહે છે, તેથી તેઓ ચિતકિયાગથી ભ્રષ્ટ થતા નથી. અધ્યાત્મજ્ઞાનિયેના હસ્તમાં ખરેખર કિયાગ (કર્મવેગ) રહેલે હોય છે. ક્રિયાયોગના અસંખ્ય ભેદે છે તેથી તે વિષે એકસરખી સર્વની પ્રવૃત્તિ અમુક બાબતમાં હેય વા ન હોય તેથી તે કાંઈ ચર્ચાનું કારણ નથી, અધ્યાત્મજ્ઞમુનિવરે શબ્દના પ્રહારને સહે છે. જગના અનેક વા પ્રહારેને સહન કરીને સ્વકર્તવ્યમાં અડગ રહે છે. મૃતકદેહને શુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે અને પુષ્પમાળાઓનું પરિધાન કરવામાં આવે તેમજ તેને અશુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે છે તે બન્નેમાં તેને કાંઈ હર્ષશેક થતો નથી તત્ અધ્યાત્મજ્ઞાનિયે જગત્ની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે તેથી તેઓને પૂજવામાં વા નિન્દવામાં આવે તે તે બેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શબ્દનય પ્રતિપાદ્ય અપ્રમત્ત જીવન્મુક્ત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તે અભ્યાસ સેવ જોઈએ કે જેથી અજ્ઞાનથી મરેલી દુનિયાનું પુનરૂજજીવન કરી શકાય,
અધ્યાત્મજ્ઞાની ચિતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. પિતે આત્મા છતાં જડવસ્તુમાં સુખદુઃખની કલ્પનાથી અહંમમત્વ કલ્પીને રાગદ્વેષવૃત્તિથી અનેક કર્મને બાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમસ્વરૂપ અવબોધાયું નથી ત્યાં સુધી મનુષ્ય બાહા પદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વજીની સાથે યુદ્ધ કરે છે અને ભૈતિકોન્નતિમાંજ પિતાનું સર્વસ્વકલપી લે છે. જડવાદી અર્થાત્ નાસ્તિન કવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે તે પણ જડવસ્તુઓમાં અા
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
મમત્વવૃત્તિથી તન્મય ખનીને રહે છે. જયસુખવાદ માત્રથી સિકંદર વગેરે બાદશાહાએ આર્યાવર્ત્તપર સ્વારી કરીને કરાટે મનુષ્યેાના સંહાર કર્યેા. ભલે તેઓ ચૈતન્યવાદીતરીકે પેાતાને માનતા હશે પરંતુ તેઓનાં કૃત્યા તા જડવાદીએથી વ્યક્તિરિક્ત નહોતાં એમ કથતાં વિરાધ આવતા નથી. જે મનુષ્ય સર્વજીવાને પેાતાના આત્માસમાન માને છે અને સર્વ જીવાની દયા વગેરેમાં યથાશક્તિ સેવાધર્મથી પ્રવૃત્ત થાય છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીએ છે. ગામવત્ સર્વભૂતેષુ ચ: પાંતલ પશ્યતિ એ પ્રમાણે જ્યાંસુધી દૃષ્ટિ થઈ નથી ત્યાંસુધી ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની બનવાનેા અધિકાર પ્રાપ્ત થયા હોય એમ કથી શકાય નહિ. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પંચદ્રિયપર્યન્ત સર્વજીવાને સત્તાથી પરમાત્માએ તરીકે ભાવે છે તેથી તે સર્વજીવેપ્રતિ અહિં‘સાભાવથી વર્તી શકે તેમાં શું આશ્ચર્ય ? અર્થાત્ કાંઈ પણ આશ્ચર્ય નથી. ધનાદિ જડવસ્તુઓવડે કરોડાધિપતિ તરીકે વા રાજાતરીકે પેાતાને જે માનતે હાય અને સર્વજીવાની આજીવિકા વગેરેમાં સાહાત્મ્ય ન કરતા હેાય તે પ્રભુને વા કેઈ ધર્મને માનતા હોય પણ વસ્તુતઃ પ્રભુ વા અમુક ધર્મકર્મ તેના હૃદયમાં નહિ ઉતરવાથી તે જડવાદીજ છે એમ તેને આત્માજ કહી આપે છે. દયા, દાન, પરોપકાર, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ,શુદ્ધપ્રેમ અને ભક્તિ વગેરે ચૈત ન્યવાદનાં લક્ષણા છે. એ લક્ષણા જ્યાંસુધી હૃદયમાં ન પ્રકટે ત્યાંસુધી ગમે તે ધર્મના મનુષ્ય પેાતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતા હાય તેપણ તે નાસ્તિક છે અર્થાત્ જડવાદી છે. એમ અવમેધવું. પુનર્જન્મવાદી ખરેખર જે હોય છે તે પાપના કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીએ પુનર્જન્મને માનતા નથી તેઓ ખરી રીતે પાપમૃત્યાથી દૂર રહી શકતા નથી અને તે રજોગુણુ અને તમેગુણમાં સદા આસક્ત રહે છે. અધ્યાત્મજ્ઞાનિયા પુનર્જન્મને સ્વીકારે છે તેથી તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે.
અધ્યાત્મજ્ઞાનિયે સર્વ પ્રાણીઓને સત્તાએ પરમાત્મા છે એવી ઉચ્ચ ભાવનાથી દેખે છે તેથી વસ્તુતઃ પેાતાની ઉચ્ચભાવના દ્રષ્ટિથી સ્વાત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચભાવનાના સંસ્કારાવડે બના
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩ વવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયે અધ્યાત્મજ્ઞાનભાવનાથી એટલા બધા અન્તમાં મસ્ત થઈ જાય છે કે તેઓ પશુ-પંખી અને ઝાડ વગેરેને પરમાત્મારૂપે અવેલેકે છે, અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે જેએ શુદ્ધ પ્રેમથી તલ્લીન બની જાય છે, તેઓ આત્માને જ પરમાત્મારૂપે દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારો વડે વધતી જાય છે તેમ તેમ તેઓના મનમાં ઉદારભાવ પણ વધતું જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તે પણ તેમાં મુંઝાતા નથી પરંતુ ઉલટા તેથી ભિન્નદશાવાળા તેઓના ઉદ્ધારવડે અનુભવાય છે. અજ્ઞાનિ જે જે કર્મોમાં (ક્ષિામાં) બંધાય છે તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીઓ મુક્ત રહે છે અર્થાત્ રાગદ્વેષથી તેમાં તેઓ બંધાતા નથી. મુસલમાનમાં નવા નામને એક મહાત્મા થઈ ગયેલ છે તે પોતાના આત્માને પરમાત્મારૂપજ માનતે હતે. જૈનશાસ્ત્રોમાં સદા તો મદur-મામા ન ઇવ પામામાં આત્મા એજ પરમાત્મા છે એમ લખેલું છે. મનને આવી તેની માન્યતાથી શૂલી પર ચઢાવવામાં આવ્યું પણ ખરેખર તેની અનહલકની ધૂનથી તે અનાજ રહ્યું. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનિયે-જ્ઞાનમાગિઓ સર્વજીને પરમાત્માઓરૂપે ભાવે છે તેથી તેઓજ ખરેખરી જગતુની ક્રિયાઓ (કર્મો) વડે ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયેના હૃદયમાં પરમાત્મા પ્રગટેલા હેવાથી અને તેથી તેઓ જીવતા જાગતા ખરેખરા થવાથી મેહથી મરેલા એવા અજ્ઞાનિજીવોને પ્રતિબંધ આપીને જીવતા જાગતા કરવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનિયેની શારીરિક ચેષ્ટાથી પરીક્ષા કરવી એ તે વ્યર્થ છે. તેઓના વિચારમાં, ભાવનાઓમાં અને તેઓના આન્તરિક ઉદ્દગારોમાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શરીરના ધર્મો તે સર્વ મનુષ્યના સરખા હોય છે. આત્મામાં પરમાત્મત્વ માનીને તેઓ આમામાં એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓની શારીરિક પ્રવૃત્તિ ધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કરતાં તેઓની જુદી જ અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનિ જેમ કેઈ શેલડીને રસ ચૂસીને કુચાઓને ફેંકી દે છે તેમ જલ્દર્શનકથિત ધર્મતને
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અનુભવીને અનેકાન્તદષ્ટિથી આભેગી સાર ભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કુચાઓને ગુરૂગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તે રહેતું નથી. સર્વ જીપર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે.
અધ્યાત્મજ્ઞાનીઓને આત્મજ્ઞાનસંબંધી સમય પ્રાભૂતમાં નીચે પ્રમાણે કહ્યું છે.
सुद्धंतु वियाणतो, सुद्धमेवप्पयं लहदि जीवो । जाणंतो दु असुद्धं, असुद्धमेवप्पयं लहदि ॥ १७९ ॥ उवभोजमिंदियेहिं, दवाण मचेदणाण मिदराणं । जंकुणदि सम्मदिठ्ठि, तं सव्वं णिजर णिमित्तं ॥२०५॥ दवे उवभुजंते, णियमा जायदि सुहं च दुक्खं च । तं सुख दुक्ख मुदिण्णं, वेददि अह णिजरं जादि ॥२०६॥ जह विसमुवभुर्जना, विजा पुरिसा ण मरण मुवयंति। पोग्गलकम्मस्सुदयं, तह भुंजदि णेव वज्झदे णाणी ॥२०७॥ जइ मजं पिवमाणो, अरदिभावेण मजदि ण पुरिसो। दव्वुवभोगे अरदो, णाणी वि ण वज्झदि तहेव ॥ २०८ ॥ सेवंतोवि ण सेवदि, असेवमाणो वि सेवगो कोवि ।। पगरण चेठा कस्सवि, णय पायरणोत्ति सो होदि ॥ २०९ ॥ णाणी रागप्पजहो, सव्व दवेसु कम्म मज्झगदो। णो लिष्पदि कम्मरएण, दुकद्दममज्झे जहा कणयं ॥ २३२॥ भुंजतस्स वि दव्वे, सचित्ता चित्त मिस्सि ये विविहे । संखस्स सेदभावो, ण वि सक्वदि किण्हगो कादं ॥२३७॥ तह णाणिस्स दु विविहे, सचित्ताचित्तमिस्सिए दव्वे । भुंजत्तस्स वि णाणं, ण वि सक्वदि रागदोणेदुं ॥ २३८ ॥ जा संकप्प वियप्पो, ता कम्मं कुणइ असुह सुह जणकं । अप्पसरूवा रिद्धी, जाय ण हियए परिप्फुरद ॥ २९४ ॥
समयप्राभृते. अहमिक्को खलु सुद्धो, दंसणणाण मइओ सदा रूवी । णवि अथ्थि मज्झ किंचिव, अण्णं परमाणु मित्तंपि ॥१३॥ अहमिक्को खलु सुद्धोय, णिम्ममो णाणदंसणसमग्गो । तम्हि ठिदो तञ्चित्तो, सव्व एदे खयंणेमि ॥ ७८॥
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
णिच्छयणयस्स एवं, आदा अप्पाण मेवहि करेदि । वेदयदि पुणो तं चेव, जाण अत्ता दु अत्ताणं ॥ ८९ ॥ णाणमया भावाओ, णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स, सव्वे भावा दु णाणमया ॥ १३८॥
જ્ઞાની, આત્માને શુદ્ધ જાણતે છતે શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા જાણીને તેની શુદ્ધતાના અનુભવમાં ઉપયોગી એ આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપભાવનાબળે આત્માના શુદ્ધસ્વરૂપભૂત સિદ્ધપર્યાયત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાની પ્રત્યેક કર્મચગમાં પ્રવત છતે પણ આત્માની શુદ્ધતાને અનુભવ કરી તેના ઉપયોગમાં રહી શુદ્ધ સમાધિસુખમાં લીન થઈ શુદ્ધાત્મભાવને પ્રગટાવે છે અને અજ્ઞાની આત્માને અશુદ્ધ જાણતે છતે અશુદ્ધાત્મભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક ક્ષણે ગમે તે સ્થિતિમાં હે બુદ્ધિસાગર! એવી સંજ્ઞાને ધારક આત્મન્ !!! ત્યારે સ્વાત્મશુદ્ધસ્વરૂપને જાણી તેના અનુભવમાં રહેવું એજ સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાની ઉત્તમ કુંચી છે. “જેવી દષ્ટિ તેવી સષ્ટિ” એવું સમજીને બુદ્ધિસાગર સંજ્ઞાધારક આત્મન્ !!! ત્યારે નામ રૂપને અહંભાવ વિસ્મરીને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપગમાં લયલીન રહેવું એજ ખરી ચગસમાધિ છે એ ઉપગ ધારણ કર. ઉચ્ચભાવનાથી આત્મામાં શુદ્ધ પર્યાયને આવિર્ભાવ થાય છે. “જે વિચાર તે આત્મા છે.” એ લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વઉપના ઉપગમાં સ્થિર થઈ જા. આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે નિર્જરા નિમિત્ત થાય છે. પાંચ ઇકિયે અને છઠ્ઠા મનવડે સભ્ય દષ્ટિધારક આત્મજ્ઞાની, ચેતન પદાર્થો અને અચેતન પદાર્થોને ઉપભોગ કરે છે તે સર્વે નિર્જરા હેતુભૂત થાય છે. બનારસીદાસ કથે છે કે “ફનો મો સવા નિ તુ હૈ ” સચિત્ત પદાર્થો અને અચિત્ત પદાર્થોને ઉપભેગ કરતાં નિયમસુખ અને દુઃખ થાય છે. સમ્યક્દષ્ટિ, ઉદીર્ણ એવું સુખ દુઃખ અનુભવતે નિર્જરાને પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાનિની નિર્લેપતાને અનુભવીએને અનુભવ પ્રાપ્ત થાય છે.
જેમ વિષનું ઉપભુજન કરતા છતા વિદ્યાપુરૂષે મૃત્યુ નથી
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામતા. તકત પબ્લિક કર્મના ઉદયને ભેગવતે છતે જ્ઞાની બંધાતે નથી. જેમ અરતિભાવે મધમાં મદ્યપ્રતિપક્ષભૂત આષધ નાખીને મદ્ય પીતે છતે પુરૂષ મૉન્મત્ત થતું નથી તથા દ્રપગમાં અરત એ આત્મજ્ઞાની બંધાતો નથી. આત્મજ્ઞાની સેવત છે પણ સેવક નથી. અને અજ્ઞાની અસેવતે છતાં પણ સેવક છે. જેમ કઈ પરગ્રહથી આવેલાને વિવાહાદિ પ્રકરણ ચેષ્ટા છે તથાપિ વિવાહાદિપ્રકરણનો સ્વામીયભાવથી તે પ્રાકરણિક થતું નથી તેમ આત્મજ્ઞાની ભોજ્ય ઉપભોગ વસ્તુઓમાં અહંમમત્વભાવથી તે તે પદાર્થોને ભેગવતે છત ભોગી છે. અન્ય કોઈ પ્રકરણુસ્વામી, નૃત્યગીતાદિપ્રકરણ વ્યાપારને ન કરતે છતે પણ પ્રકરણ રાગસ હાવથી પ્રાકરણિક થાય છે. તેમ અજ્ઞાની બાહ્યવસ્તુઓને ભેગ ન કરતે છતે પણ તે તે વસ્તુઓના રાગસ દ્વાવથી ભેગી ગણાય છે. સારાંશ કે અજ્ઞાની રાગાદિસદ્ધાવથી તે તે વસ્તુઓને સેવ નથી પણ સેવક છે. આત્મજ્ઞાની કર્મ મધ્યમાં ગત છતાં પણ કર્મવડે સેવાતું નથી. કારણ કે સર્વ દ્રવ્યકતરાગ ત્યાગ કરે છતે નિર્લેપત્વ સ્વભાવ પ્રગટે છે. જેમ કર્દમમાં સુવર્ણ લેખાતું નથી તેમ રાગદ્વેષાદિ વિકપાધિરહિત આત્મજ્ઞાની કર્મમાં લેપાતું નથી. જેમ કર્દમમાં લેહ લેપાય છે તેમ અજ્ઞાની સર્વદ્રમાં રાગાદિભાવે આસક્ત થયા છતે લેપાય છે. પંચવર્ણ મૃત્તિકાનું ભક્ષણ કરનાર શખ કતતાને જ ધારણ કરે છે પણ તે શંખની તતાને પંચવણિમૃત્તિકા જેમ કૃષ્ણ કરી શકતી નથી તત્ આત્મજ્ઞાની પંચંદ્રિય વિષયને ગ્રહણ કરતો છતે પણ પિતાના આત્મિક ઉજવલ સ્વભાવને ત્યાગ કરતા નથી. આત્મજ્ઞાની અનેક સચિત્તાચિત્ત મિશ્રિત દ્રવ્યોને ભેગવતે છતે જ્ઞાનને રાગાદિ ભાવયુક્ત કરી શકતો નથી. જ્યાંસુધી સંકલ્પ વિકલ્પ છે તાવત્ છવ શુભાશુભકર્મ ને આત્મા કરે છે. આત્મા યાવત્ રાગાદિ વિકલ્પ સંકલ્પ કરે છે તાવ આત્માની આત્મસ્વરૂપદ્ધિ હૃદયમાં પરિસ્કુરતી નથી. આવી નિવિકલ્પ સ્થિતિમાં સ્થિત આત્મજ્ઞાનીઓ ત્રિભુવનના શહેનશાહે છે. આત્મજ્ઞાની નીચે પ્રમાણે સ્વકીય શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવે છે. હું એક શુદ્ધ આત્મા છું. દર્શન,જ્ઞાન, અને ચારિત્રમય છું, નિશ્વયતઃ સદા અરૂપીછું.
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૧
મારું વિશ્વમાં કંઈ પરમાણુમાત્ર પણ નથી. મેરા 3gp, Mir दंसण संजुओ ॥ सेसा मे बाहिराभावा, सव्वे संजोग लक्खणा ॥ નિશ્વયતઃ હું એક આત્મા શુદ્ધ છું. મમતારહિત અને જ્ઞાનદર્શન સમગ્ર છું તેમાં સ્થિત અને તેમાં ચિત્તવાળો થયે છતે સર્વ આસવાદિ પરભાને વિનાશ કરું છું. આત્મા સ્વકીય આત્માને કરે છે એમ નિશ્ચયનયનું મંતવ્ય છે. આત્મા આત્માને જાણે છે અને આત્મા પિતાના આત્માને વેદે છે. જે માટે જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે માટે જ્ઞાનિયાના સર્વે ભાવે જ્ઞાનમય નિશ્રયતઃ થાય છે. उपादानकारणसदृशं कार्य भवतीति वचनात् ॥ जीवस्य सर्वे भावाः પરિણામ શાનમચા જ્ઞાનૈન નિવૃત્ત મવનિત | આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાન પરિણામમાં સદા મસ્ત રહે છે. આત્માના અનન્ત ગુણે અને પર્યાનું પ્રકાશક આત્માનું જ્ઞાન છે. અએવ સર્વ ગુણેમાં જ્ઞાન ગુણની મહત્તા અવબોધવી.
અધ્યાત્મજ્ઞાનસંબંધી સમય પ્રાશ્વતનાં અમૃત વચનનું મન ન કરીને અધ્યાત્મજ્ઞાનિયે આત્મસમાધિમાં મસ્ત બનીને પરભાવને ભૂલી જાય છે. આવી અધ્યાત્મજ્ઞાનસંબંધી સમગ્ર દષ્ટિ પ્રાપ્ત કરવાને શ્રીસદ્દગુરૂના શરણે રહીને સદ્દગુરૂની કૃપા મેળવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સદગુરૂની કૃપા એજ પુષ્ટ કારણ છે. શ્રી સદ્દગુરૂની કૃપા મેળવ્યા વિના આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થતું નથી. અતવ કથવામાં આવે છે કે અધ્યાત્મજ્ઞાની સદગુરૂનું શરણું અંગીકાર કરીને સદા તેમની કૃપા મેળવવી. શ્રીસદ્ગુરૂની કપાથી જે જે અંશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે તે અંશે ખરેખર આત્મામાં પરિણમે છે. અને તેથી આત્માનું આતરિક પુનર્જીવન સ્વયમેવ પ્રાદુર્ભત થાય છે. ગુરૂની કૃપાવડે જ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અતએ ગુરૂકૃપા મહિમા કથવામાં આવે છે.
( પુર પા) ગુરૂની કૃપાથી મળે મંત્ર વિદ્યા, ગુરૂની કૃપાથી ટળે છે અવિદ્યા; ગુરુની કૃપાથી મળે મંત્ર કુચી, ગુરૂની કૃપાથી થતી જાત ઉંચી ૧ ગુરૂની કૃપાથી મળે સુઠું આશી, ગુરૂ ભક્તિથી સિદ્ધિ અષ્ટ દાસી; ગુરૂની કૃપાથી ગુરૂત્વ પ્રકાશે, સદા સાત્વિક બુદ્ધિ ચિત્ત વિકાશે. ૨
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
ગુરૂની કળાઓ મળે જ્ઞાન આવે, ગુરૂની કૃપાથી મહાસિદ્ધિ થાવે; ગુરૂની કૃપાથી અધાયું મળે છે, ગુરૂની કૃપાથી બુદ્ધિ ટળે છે. ગુરૂની કૃપાથી મળે જ્ઞાન સાચું, અહા તે વિના જ્ઞાન છે સર્વ કાચું; થયા વિશ્વમાં જે સર્વજ્ઞ સન્ત, ગુરૂની કૃપાથી મહન્તા બદન્તા. ગુરૂની કૃપાથી મળે ષ્ટિ ધાર્યું, ગુરૂની કૃપાથી મળે છે વિચાર્યું; ગુરૂની કૃપાથી થતી છત ધારી, ગુરૂની કૃપાથી મળે ષ્ટિ યારી. ગુરૂની કૃપા એ મહામત્ર જાણા, ગુરૂની કૃપા એ મહાદેવ માના; ગુરૂની કૃપા વિષ્ણુ બ્રહ્મા જ પોતે, ગુરૂની કૃપાથી રહે જીવ જ્યાતે. ગુરૂની કૃપાએ મળે સ્વર્ગ સિદ્ધિ, ગુરૂની કૃપાએ મળે સર્વ ઋ;િ ગુરૂની કૃપામાં રહી દૈવ શક્તિ, ગુરૂની કૃપામાં રહી સિદ્ધ વ્યક્તિ. ગુરૂની કૃપામાં રહ્યા દેવ દેવી, ગુરૂ ભક્તને વાત છે ઇષ્ટ એવી; ભણ્યું ને ગણ્યું આવતું સર્વ લેખે, કૃપાદૃષ્ટિથી સદ્ગુરૂ પૂર્ણ પેખે. ગુરૂની કૃપાથી સમાધિ મળે છે, ભલા ભાવથી ધ્યાનમાંહિ ભળે છે; ગુરૂની કૃપા મેળવી સત્યશિક્ષા, મુગન્ધિ ગુરૂની કૃપામાંજ દીક્ષામેાક્ષમાર્ગની સત્ય નિઃસરણીભૂત અધ્યાત્મજ્ઞાનની પ્રાસ્યર્થે સદ્ગુરૂની કૃપા અવશ્ય મેળવવી જોઇએ. ગુરૂની કૃપા એજ ગુરૂઈશ્વરની કૃપા રૂપ છે. અતએવ મુમુક્ષાએ શ્રદ્ધા ભક્તિથી ગુરૂના પાર્શ્વ સેવી શુરૂકૃપા મેળવીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસમાં લીન થવું જોઇએ.
શ્રી
For Private And Personal Use Only
૩
૪
૫
19
.
८
જેણે ગુરૂકૃપાથી ગુરૂગમપૂર્વક આત્મજ્ઞાન મેળવ્યું હાય છે તે સ્વાત્માનેજ ઈશ્વરરૂપ માને છે, દેખે છે અને અનુભવે છે. આત્મ જ્ઞાની પેાતાના આત્માનેજ મહેશ્વર દેખીને અને તેજ અનેક નામા અને આકારાથી સાકાર ઇશ્વરરૂપ દેખીને કૃતકૃત્ય થઈ જાય છે. પશ્ચાત્ તે અન્યત્ર ઈશ્વરને શોધવાને તથા પ્રાર્થના કરવા માટે પરિભ્રમતા નથી. સર્વે જીવેાજ અનંત પરમાત્મા છે અને તેમની પરમાત્મસત્તાથી સમગ્ર વિશ્વ વ્યાપી રહેલું છે એમ તે સત્તાદષ્ટિથી અનુભવે છે અને તેથી તે સંગ્રહનયસત્તાદષ્ટિએ જ્યાં ત્યાં જીવેામાં ઈશ્વરત્વને અવલેાકે છે. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાન દશા પ્રાપ્ત થયેલી હાવાથી સંસારના પદાથા તેને આધ કરવાને શક્તિમાનૢ થતા નથી. સમુદ્રમાં-તળાવમાં ગમે તે મનુષ્ય પડે તે તરવાની ક્રિયાના અભાવે
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં મૃત્યુ પામે પણ જે તે તરણુકિયાને જ્ઞાની હોય તે તેને જલ મારવાને શક્તિમાન થતું નથી તદ્વત્ ઈષ્ટનિષ્ટ એવા પંચદ્રિયગ્રાહપદાર્થોને આ સંસારસાગર છે તેમાં અજ્ઞાનીઓ બુડે છે અને આત્મજ્ઞાનીએ તે તેના ઉપર તરે છે. ઈષ્ટનિષ્ટકપાયેલા પદાર્થોમાં ડુબકીએ ન મારનાર અને તેના ઉપર તરનાર એવા આત્મજ્ઞાનીને સાંસારિક વૈષયિક પદાર્થો બાધ કરવાને શક્તિમાન થતા નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું છે તેઓ ઈષ્ટાનિક પંચેંદ્રિય વિષના સંબંધમાં આવતાં છતાં નિર્લેપ રહી શકે છે. અફીણ સેમલ વગેરે વિષને જે ભક્ષણ કરે છે તેના પ્રાણને નાશ થાય છે પરંતુ ઓષધી વગેરેથી સેમલ વગેરેને જેઓ મારીને અમુક પ્રમાણમાં ખાય છે તેઓના પ્રાણની-શરીરની ઉલટી પુષ્ટિ થાય છે. આત્મજ્ઞાનીઓ સાંસારિક ભેગ પદાર્થોને આત્મજ્ઞાનથી મારીને તેઓને ભેગવે છે તેથી તે તે વૈષયિક પદાર્થોથી તેઓ બંધાતા નથી. ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થંકમાં કેચિત તે ચક્રવત્તિ હોય છે તેઓ આખી દુનિયાનું રાજ્ય કરે છે, સર્વ સાનુકુળ પદાર્થોને ઉપભેગ કરે છે છતાં તેઓ બંધાતા નથી ઉલટા તેઓ કર્મની નિર્જરા કરે છે. આત્મજ્ઞાનીઓને પાંચે ઇદ્રિ હોય છે. પ્રત્યેક ઈદ્રિયથી તેઓ તે તે ઇંદ્રિયગ્રાહ વિષયને ગ્રહે છે પરંતુ તેમાં ઈષ્ટનિષ્ટ ભાવનાઓવડે મનને પ્રવર્તાવતા નથી તેથી તેઓ ઇંદ્રિય વિષયેથી બંધાતા નથી. આત્મજ્ઞાનીઓ ચાલે છે, હાલે છે, ખાય છે, અને પીએ છે ઈત્યાદિક શારીરિક કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ આત્માને આમા તરીકે અવબોધીને અન્ય સર્વના અહંમમત્વથી મુક્ત રહે છે, તેથી તેઓ વેદાન્તની જીવન્મુક્ત દશા અને જૈનદષ્ટિએ સમ્યગ દષ્ટિની દશાને પ્રાપ્ત કરે છે. છે. કરોડો-અસંખ્ય અજ્ઞાની મનુષ્ય કરતાં એક આત્મજ્ઞાની મનુષ્યનું જીવન ઉત્તમ છે. કોડે અજ્ઞાનીએ જે પાપ કરે છે તેવું પાપ યદિ જે એક આત્મજ્ઞાની કરે તે પણ તે આત્મજ્ઞ હોવાથી કરોડો અજ્ઞાનીઓ કરતાં અનંતગુણહીન કર્મબંધ કરે છે. અથવા તે તે અમુક કષાયના અભાવે નિર્લેપ રહે છે. આત્મજ્ઞાની અગ્નિસમાન છે. અમિમાં નાંખેલા સર્વ પદાર્થો બળીને ભસ્મસાત થઈ
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
જાય છે. વિષ-ઉધઇ વગેરેને અગ્નિ માળીને ભસ્મ કરી નાંખે છે પણ અગ્નિને કાઈ ખાળી શકતું નથી. આત્મજ્ઞાની થએલા અને થતા એવા કરોડો દોષને જ્ઞાનાગ્નિથી આળીને ભસ્મ કરી દે છે. આત્મજ્ઞાનીએ તે કારણથી નિર્દોષ રહી શકે છે અને જ્ઞાનરૂપ અગ્નિમાં પેાતાના આત્માને શુદ્ધ કરી અગ્નિકુલના તરીકે પેાતાને ખરી રીતે વિશ્વમાં જાહેર કરે છે.
આત્મજ્ઞાનીએ જે જે કંઈ કરે છે તે તે સર્વમાં અદ્વૈત્વ-મમત્વ અને અમુક મર્યાદાથી બહુ નહીં હોવાથી સર્વ જીવેાની સાથે તેમને આત્મભાવ વધતા જાય છે. તેનું આત્મજ્ઞાન પ્રતિદિન વિકાશ પામતું જાય છે અને તેઓ વસુધૈવ કુટુમ્ એવી દશામાં આવીને ઉભા રહે છે. તેઓ પૂર્વકર્મની પ્રેરણાથી જે કંઇ કરે છે તે જોકે બાહ્યષ્ટિથી તે કર્મ દોષરૂપ ગણાતું હોય છે તથાપિ વસ્તુતઃ આન્તરિક-માનસિક દોષથી મુક્ત હોવાથી તેઓ નિર્દોષજ હોય છે એમ અવમેધવું. અધ્યાત્મજ્ઞાનીઓના હૃદયમાં તેમને આત્મારૂપી પરમાત્મા જાગ્રત્ થયેલ હોય છે, તેથી તે સર્વત્ર ધ્યેયદ્રષ્ટિએ જીવા તેજ પરમાત્માએ છે એવું અનુભવવાને સમર્થ થાય છે. આ સમગ્ર વિશ્વમાં સમ્યગ્ દૃષ્ટિએ જાગ્રત થએલા મનુષ્યેા સાકાર પરમાત્માએ છે અને અજાગ્રત્ જીવા નિદ્રિત પરમાત્માએ છે. ગમે તેવી કર્મની ઉપાધિમાં તેઓનુ પરમાત્મત્વ ટળતું નથી. આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં જ્યાં દેખેા ત્યાં જીવ માત્ર પરમાત્મરૂપ જેને ભાસે છે એવા જ્ઞાની પરમાત્મભાવનાએ વ્યક્તિતઃ પરમાત્મા છે. પરમાત્માને અન્તમાં અનુભવવાના છે. આત્મજ્ઞાની આવી પૂર્ણશ્રદ્ધાથી તે સર્વ ક્રિયા કલ્પનાઓને તરીને તેની પેલી પાર રહેલા પરમાનન્દને પરમાત્મરૂપ બનીને અનુભવ કરે છે. જે પાતાનું પરમાત્મરૂપ છે તે ત્રણ કાળમાં ટળવાનું નથી. સત્તાએ પરમાત્મદ્રવ્યમાં અંશ માત્ર ફેરફાર થતા નથી આવી એકવાર શ્રદ્ધા થઇ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું દિવ્ય ચક્ષુ પ્રગટ થઈ ગયું એમ જાણવું. આત્મજ્ઞાનીએ આવી આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. ત્રણ લેાકના દેવતાએ તેમને ચલાવવા આવે તે પણ તેઓ આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. તેમના ઉપર સમગ્ર વિશ્વમનુષ્યે ધસી આવે તે
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
પણ તેઓ સત્ય આત્મશ્રદ્ધાને ત્યજતા નથી. આત્મશ્રદ્ધાથી આત્મરૂપ પરમાત્માને તમે જે કહેશે તે પ્રમાણે થશે એમ પૂર્ણ શ્રદ્ધા રાખો. નાચમાત્મા વહીને જમ્યઃ મલહીનવડે અનન્ત શક્તિમય આત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. એકવાર આત્માની પરમાત્મભાવે શ્રદ્ધા થઈ તા પશ્ચાત્ આત્મા પેતે પરમાત્મશક્તિયેાને પ્રકાશિત કરશે. આ માખતમાં જરા માત્ર સંશય રાખશેા નહીં, સંરચાત્મા વિના અજ્ઞાની સશય આત્મા નષ્ટ થાય છે. એકવાર પેાતાના આત્માના સ્વરૂપની ઝંખી કરી કે પશ્ચાત્ વિચારો અને આચારામાં દિવ્ય પરિવર્તન થવાનુંજ. આત્માએ-પરમાત્માના નામે અને આકારે જે જડ વસ્તુ વિશ્વમાં પૂજાય છે તેના ખ્યાલ કરતાં અધ્યાત્મજ્ઞાનીઓ કથે છે કે એ સર્વ આત્માનેાજ મહિમા છે. આત્મા જે નામથી દુનિયામાં આળખાય છે તે નામ પણ પ્રભુરૂપજ ગણાય છે. આત્મા રૂપ પરમાત્મા જે શરીરમાં વસે છે તે શરીર તથા તે શરીરની પ્રકૃતિયે પણ પરમાત્માભાવે પૂજાય છે. અહા આ કેટલે અંધે આત્માના મહિમા છે! આવે આત્મા આ શરીરમાં રહેલા છે અને તેજ પરમાત્મા છે તેની નવધા ભક્તિ કરી. સર્વે શરીરધારક આત્માઓમાં તેવી ભાવના રાખા એટલે આત્મા પેાતાના પરમાત્મ સ્વરૂપે સ્વયમેવ અનુભવાશે, અન્યત્ર ફાંફાં મારવાની કંઇ જરૂર નથી. સર્વ તીર્થંકરા આત્માને પરમાત્મારૂપ જણાવે છે. રાગ, દ્વેષ જીતવાથી સર્વત્ર સર્વ મનુષ્યે પરમાત્માએ ખની શકે છે, અને તેનામાં કેવલજ્ઞાન પ્રગટી શકે છે. કર્મના નાશ કરવાથી આત્મા તેજ પરમાત્મા અને છે. આવા ઉપદેશ જિનાએ સ્વતંત્રપણે દેઇને સર્વ જીવાને સ્વતંત્ર પરમાત્મા બનાવી દીધા છે તેથી તે સમગ્ર વિશ્વના ધર્મ સિદ્ધ ઠરે છે.
આત્મા તેજ કર્માભાવથી પરમાત્મા થાય છે આવે રાગદ્વેષ રહિત સર્વજ્ઞ જીનાએ ઉપદેશ દીધા છે. એ ઉપદેશ ખરેખર સમગ્ર વિશ્વવતિમનુષ્યેાના કલ્યાણાર્થે છે. વિશ્વમાં સ્વતંત્ર ધર્મ રાગદ્વેષ રહિત આત્માને કરવા એજ છે. આવા આત્મજ્ઞાનીઓને અનુભવ આવે છે તેથી તેઓ પરમાત્મભાવનાની મસ્તીમાં લયલીન રહીને
૩૪
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૬ અખંડ સુખ ભોગવે છે. આત્મજ્ઞાનીઓ મેહની સાથે યુદ્ધ કરીને મેહને પરાજય કરે છે. આત્મજ્ઞાનીઓ વિરતિપણાને પ્રાપ્ત કરીને ખરા મહામુનિવરે અને છેવટે પરમાત્માઓ બને છે. આવું સ્વરૂપ અવબોધાયા પશ્ચાત કેણ કલ્પનામય મૃગજલદક સાંસારિક સુખને સુખ તરીકે માની શકે? અર્થાત્ કઈ પણ માની શકે નહિ. જેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનરૂપ મહાવાકલ્યમાન અગ્નિ પ્રગટ થયા હોય તેના હૃદયમાં અહંમમત્વ દોષે ભસ્મીભૂત થયા વિના રહે નહિ એ નિશ્ચય છે. એવા નિશ્ચયને અનુભવ કરે એટલે આપોઆપ હૃદયમાં સત્યને અનુભવ થશે. આત્મા તેજ પરમાત્મા છે. આત્મા પરમાત્મા છે એવી અધ્યાત્મભાવનાથી ત્યજાયેલી દુનિયા પરસ્પર એક બીજાના પ્રાણુને નાશ કરે છે, અને દાસની કેટીમાં આવીને પરતંત્રતાની બેમાં જકડાએલી સડે છે. ભારત દેશમાં જ્યારે અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્ય પૂર્ણકલાએ પ્રકાશ હો ત્યારે ભારત દેશના મનુષ્ય સુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વોપરિ ગણાતા હતા. જ્યારથી તેમનામાંથી અધ્યાત્મજ્ઞાન ટળવા માંડયું અને તેનું સ્થાન દાસભાવના અને જડ કિયાવાદ લેવા લાગ્યું ત્યારથી ભારતની પડતી થયેલી છે અને હાલ પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ જ્યારે ભારત દેશમાંથી પોતાના કિરણને અન્યત્ર પ્રસારવા લાગે ત્યારથી ભારતમાં અંધકાર વ્યાપ્ત થયું અને તેથી તીડેની પેઠે અનેક જડ કર્મકાંત મતે પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અધ્યાત્મજ્ઞાનને ખજાને દટાવા લાગ્યા ત્યારથી ભારતવાસીએ ચિંતન્યવાદી એવું નામ ધરાવતાં છતાં જડ પૂજારી બની ગયા. સારાંશ એ છે કે જ્યારથી આત્મજ્ઞાન મંદ થવા લાગ્યું ત્યારથી જઠ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્યો જડ વસ્તુના સુખની ભ્રાન્તિએ દાસ બનીને જડવસ્તુઓને પૂજવા લાગ્યા તથા તેમાં મમતા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આર્ય દેશપર અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ નાખે તે ભારતદેશ હાલ અનેક પંથમાં જકડાઈને સત્યની ઉપાસના કરવા સમર્થ થતું નથી, કેડે છોકરું અને ગામ શોધયું તેની પેઠે ધર્મગુરૂઓ પણ જડ વસ્તુમાં આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६७
ભારતની અદશા થએલી છે. જો કે ભારતમાં હજી અધ્યાત્મના ધારક મહાત્માઓ છે પણ તે ચેડા પ્રમાણમાં છે. અધ્યાત્મજ્ઞાન વિના સત્ય કર્તવ્યથી મનુષ્ય પરા મુખ રહે છે. ધર્મકથાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે અનુગે કે જે ધર્મના અંગે છે તેઓ પણું દ્રવ્યાનુયોગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુગ અને ચારિત્ર ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી. અતએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની બાબતને અનુભવ કરે જોઈએ. આ બાબતમાં અંધશ્રદ્ધાથી કંઈ માની લેવાની જરૂર નથી. આત્માના ગુણપર્યાને અનુભવ કરો. સર્વ દેવ, દેવીએ અને મનુષ્ય એ સર્વમાં આત્માએ છે તેથી તે રમણીય લાગે છે. આત્મામાંજ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયેલા મૃતકદેહમાં કંઈ રમણીયતા લાગતી નથી. શરીરમાં મુખમાં વગેરે એમાં રમણીયતા વસ્તુતઃ નથી. વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધ ઉપચારે તે રમણીય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્રે, અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માઓજ પ્રિયસ્વરૂપ-રમણ્યસ્વરૂપ અનુભવાય છે એમ અનુભવ કરતાં અનુભવ થશે. આત્માએ ધારણ કરેલા સ્વશરીરમાં યાવત્ આત્મા છે તાવત્ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માનેજ લઈને. અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેને અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ ચૈતન્યપૂજક એવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં ધ્યાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાનીએ આત્માઓ તેજ પરમાત્માએ છે એવી ધારણામાં મગ્ન થઈને એન્દ્રિયથી તે પચેંદ્રિયપર્યત સર્વ જીવેને પરમાત્મારૂપે ભાવીને અને મેં શબ્દ વાચ્ય સર્વ જેનું પરમાત્મસ્વરૂપ છે એ નિશ્ચય કરીને નીચે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે. આત્મા તે પરમાત્મા જ્યાં ત્યાં જ સર્વે અહં આ અં વનસ્પતિ પાણી પૃથ્વીમાં અગ્નિ વાયુ છે કે આ આ સરોવરે નદીઓ પહાડોમાં અહં આ પરમાત્મા સત્તાએ એકજ અનેકજ વ્યક્તિએ પરમાત્માએ તે અહં આ આ શુદ્ધ થયેલા સિદ્ધાલયમાં મુક્તાત્માઓ અહં આ ઍ ઍ જ્યાં દેખું ત્યાં પરમાત્માએ, આત્માઓ, એ તિભાવે અહે ઍ આ ઓ
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮
આ
ચૈતન્ય ચેષ્ટાએ વલસે અહં આ પ્રાણીઆ પરમાત્માએ છે અહં પશુ પંખીઓ પરમાત્માએ અહં અનુભવે તે વ્યક્તિભાવે અહં આ જ્ઞાનરૂપ મહિમાઐ વિલસે અહં આ પ્રભુરૂપ દુનિયાના ો અહેં આ સ્વમાં સર્વે સર્વવિષે હું અનેકાન્તથી સર્વ દેશમાં સર્વ કાલમાં અર્જુ પરમાત્મા અંશે અંશે ગુણસ્થાનકમાં પરમાત્મા અર્જુ ૩ ૩ ૩ પૂર્ણપણે ઉપર ગુણસ્થાનક અયાગીએ અને ૐ ૐ ૐ આત્માઓથી સીંધ્યું છે દેખાતું આ અહં રૂ ૩ સ પ્રેમાકર્ષણ આત્માઓનું નયસાપેક્ષે અહં આ આ આ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ જગમાં ૐ ૐ સ ર સ ઉપયાગે સર્વત્ર સદા તે અહૈ લ લ ણ ધ્યાને સિદ્ધત્વ વ્યક્તિએ અહું ૩
આ આ
આ
આ
આ
આ
આ
આ આ
આ
આ આ
આ
અદ્વૈત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાની સર્વનચેની સાપેક્ષતાએ સત્તાનયટષ્ટિ આદિ દ્રષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઇને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાંજ મસ્ત બને છે.
સર્વે સંસારી જીવેા સત્તાએ પરમાત્માએ છે. પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિાભાવે પરમાત્મા છે, સત્તાની અપેક્ષાએ સર્વ જીવામાં સિદ્ધત્વભાવનાએ અધ્યાત્મજ્ઞાનીએ ઉપયુક્ત દ્રષ્ટિ અવબેધવી. સિદ્ધ પરમાત્માએ એવભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગ્ દૃષ્ટિગુણ સ્થાનકથી પ્રારંભીને ખારમા ગુણ સ્થાનકપર્યંત વર્તનારા અન્તર્ આત્માએ વસ્તુતઃ સત્તાએ પરમાત્માએ છે. સત્તાગ્રાહક નયપેક્ષાએ સર્વ જીવાને સિદ્ધા માનીને અધ્યાત્મજ્ઞાનીએ સ્વાત્માને ઉચ્ચભાવનાએ વ્યક્તિથી પરમાત્મા બનાવે છે. સત્તાએ સર્વ જીવાને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાવરૂપ પરસમયથી પરાસ્મુખ થવાય છે. અચા
ત્મજ્ઞાનીએ આત્માને અર્થનયે અને શબ્દયે ધ્યાવે છે અને આત્મ પાઁચાના પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાનીઓએ
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
કોળી સમાજ્ઞાનેં નદદ્દો, તદ્દ પચવું” મન વચન અને કાયાના ચેાગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન-વચન અને કાયાના ચેગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવનાએ પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનના વિકાસ થતા જાય છે. આત્મજ્ઞાનીઆએ પેાતાના માટે અન્ય મનુષ્યા જે કઈ ટીકા કરે તે પ્રતિ લક્ષ ન દેવું જોઇએ. દુનિયાના એકમત કદિ થયેા નથી અને કદિ થનાર નથી. સત્યને દુનિયાએ એકદમ સ્વીકારી લીધું નથી ઉલટુ સત્યના વક્તાઓના પ્રાણ લેવામાં આવ્યા છે. શ્રી મહાવીર પ્રભુએ અનાર્ય દેશમાં વિહાર કર્યા તે વખત તેમના ઉપર પત્થર ફેંકવામાં આવ્યા હતા, અને હૈરિક આદિ અસત્ય શબ્દવડે તેમની હેલના કરવામાં આવી હતી. કેવળજ્ઞાની વીતરાગ વીર પ્રભુ જેવાને માટે સર્વ દુનિયાના એક સરખા અભિપ્રાય કેવી રીતે હાઇ શકે ! જે શ્રી વીર પ્રભુને તેર વા ચૌદ લાખ જૈના પૂજ્યઢષ્ટિએ જીવે છે અને તેમને પરમાત્મા માને છે તે શ્રી મહાવીરને ખ્રીશ્તિએ-મુસલમાન અને ઐાદ્ધા વગેરે પરમાત્મા તરીકે સ્વીકારતા નથી. ઉલટુ' તેમને કાર વગેરે શબ્દોથી ખેાલાવવામાં આવે છે. મહેમદ પેગંબરને મુસલમાન જે દૃષ્ટિથી પૂજે છે અને તેમની શ્રદ્ધા રાખે છે તે દૃષ્ટિથી જેનાહિન્દુ વગેરે મહમદ પેગંબરને માનતા નથી. ઇસુક્રાઇસ્ટને ખ્રીસ્તિ જે દૃષ્ટિથી માને છે તે દૃષ્ટિથી અન્ય આદ્ધ, અને હિન્દુઓ વગેરે ધર્મવાળાઓ માનતા નથી. પેાતાના મંતબ્યના સર્વ લેાકેા સ્વીકાર કરે એ તે ત્રણ કાળમાં વિશ્વમાં બન્યું નથી બનવાનું નથી. અધ્યાત્મ જ્ઞાનને નહિ માનનાર એવા નાસ્તિક જડવાદીઓ, એકાંત જડવાદીએ અનેકકુયુક્તિએથી એકાન્તે આત્મજ્ઞાન ( બ્રહ્મજ્ઞાન ) નું ખંડન કરવાના અને આત્મજ્ઞાનિયાના આચારો અને વિચારામાં અનેક દોષો દેખાડવાના, તથા આત્મજ્ઞાનિચેાને દાબી દેવાના અનેક પ્રયત્ન કરવાના. આમ સદાકાળ બન્યા કરે છે. આત્મજ્ઞાનિયાની ખબેઈ કરવા માટે જડક્રિયાવાદીએ શું બાકી નહીં રાખે? એવું પ્રથમથી જાણીને આત્મજ્ઞાનના માર્ગ અંગીકાર કરવા જોઈએ. આત્મજ્ઞાન કરવાને જે કીર્ત્તિના પૂજારી ડાય અને જેઓને દુનીયાની વાહ
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦ વાહમાં વૃત્તિ બંધાઈ હોય તેઓની અધિકારિતા નથી અને તેઓએ આત્મજ્ઞાનની આશા રાખવી નહિ. કારણ કે આ દુનિયાની કીર્તિ અપકીર્તિ વાહવાહ વગેરે ભૂલ્યા વિના આત્મજ્ઞાનનું દિવ્યજીવન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાની થનારને સૂચના કે દુનિયા તમારી અપકીર્તિ એટલી બધી કરે કે વાયરામાંથી પણ તમને તેવા શબ્દો સંભળાય તે પણ મરેલા મડદાની પેઠે તમારે કીર્તિ અને અપકીર્તિમાં આચરણ કરવાને પ્રયત્ન સેવ પડશે. દુનિયા તમને ધિક્કારે તે પણ તમારે ધિક્કા૨ના શબ્દો હસીને ભૂલી જવા પડશે. એ પહેલાંથી નિશ્ચય કરીને અને દુનિયામાં રહ્યા છતાં દુનિયાના શુભાશુભભાવને નમસ્કાર કરીને અધ્યાત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરશે તે તમે અધ્યાત્મજ્ઞાનના દિવ્યજીવનને સાક્ષાત્કાર કરીને પોતાના આત્માને પરમાત્મરૂપે અનુભવી શકશે. આમાં અંશમાત્ર અસત્ય નથી. એમ તમારે વિશ્વાસ ધારણ કરીને આત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશવું. અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થવાથી દુનિયામાં પ્રચલિત સર્વ ધર્મોનું રહસ્ય તમને સમ્યગ્દષ્ટિથી સમ્યપણે અવબેધાશે અને સર્વ તીર્થો, સર્વ દે, અને સર્વ મહાત્માઓના સ્વરૂપને અન્તમાં અનુભવશે. જે ઈશ્વરથી તમે પોતાને દૂર માને છે તે ઈશ્વર તે આત્માના અસંખ્યાત પ્રદેશરૂપે સ્વયમેવ ઝળહળી ઉઠશે. તમે દુનિયાની પરીક્ષા કરવા ઈરછા ન રાખે અને દુનિયા તમારી પરીક્ષા કરીને જે અભિપ્રાયે બાંધે તે ઉપર લક્ષ્ય ન રાખે. તમારા અધિકાર પ્રમાણે વ્યાવહારિક અને ધાર્મિક જે જે કર્તવ્યરૂપ ફરજો તમારે અદા કરવાની હોય તે કર્યા કરે અને તેમાં પિતાના આત્મારૂપ પરમાત્માનું ધ્યેયસ્થાન કરીને આનંદથી વર્તી કરે. અનેક દુઃખમધ્યે રહીને પણ અંતમાં સુખસ્વરૂપ પોતે હું ઈશ્વર છું એમ ભાવના કરે. સંમૂછિમની પેઠે અથવા આંધળી ચાકર્ડની પેઠે વિશ્વપ્રવાહમાં અન્ધશ્રદ્ધા રાખીને ન તણાઓ. આત્મામાં બળ પ્રગટાવીને મિથ્યા રહેને દૂર કરી વિશુદ્ધ પ્રેમથી સર્વ જીવતા દેને પૂજે, ધ્યા અને તેઓના આત્માઓની સાથે સ્વાત્માને એક રસરૂપ કરીને તેને અભેદાનુભવ અનુભવે !!! આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનિને ધિકારનારાઓને પણ તેઓ સત્તાએ પરમાત્મા છે એવી
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
પરમાત્મભાવનાથી દેખે અને પિતાના હૃદયમાં ઉચ્ચ સંસ્કારો પાડે. પિતાને ધિક્કારનારાઓ ખરેખર આત્મજ્ઞાનભાવથી આપણને અવબેધતા નથી. જો તેઓ આત્મદષ્ટિ પામશે તે આપણને આત્મદષ્ટિથી દેખશે. તેમના જેવી ઘણું ભવમાં આપણે પણ જડવાદદષ્ટિ ધારણ કરી હતી માટે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તમે કેઈથી બંધાયેલા નથી અને કેઈ તમને બાંધવા સમર્થ નથી એમ પિતાને અનુભ!!! તમે પોતાના આત્મારૂપ ઈશ્વરની સન્મુખ દષ્ટિ ધારણ કરીને સર્વ કરે એટલે તમારી આંખે સત્યને જ પ્રકાશ પડશે અને કર્તવ્યમાં પણ સત્યજ તરી આવશે. કર્મ-માયા એ શરીરની છાયા સમાન છે. તેના સામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ. પરંતુ
જ્યારે આપણે આત્મસૂર્યના સમ્મુખ ગતિ કરીશું ત્યારે તે પોતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે. બાકી દશ્યમાં તમે છેજ નહિ. એવો દઢભાવ ધારીને પિતાના આત્માને પ્રત્યેક કાર્યમાં અરૂપી નિરંજન તટસ્થ દેખશે તે વિશ્વનાટકને ખરેખરો અનુભવ તમને થશે. તટસ્થ રહીને દેખવું અને તટસ્થપણે જાણવું અને તટસ્થ રહીને દુનિયા સંબંધી સર્વ વિચાર કરવાથી આત્મારૂપ પરમાત્મા ખરેખર દેહમાં રહ્યા છતાં સહજાનન્દ ભેગવવા સમર્થ થાય છે. બે મલેમલ્લ કુસ્તી કરે છે તેમાં બનેને કુસ્તીમાં જે આનંદ પડે છે તેના કરતાં રાગદ્વેષને ત્યાગ કરીને તટસ્થપણે બનેને દેખનારાઓને વિશેષ આનન્દ પ્રગટે છે. નાટકશાળામાં નાટકીયાએ જે પિતાને વેષ કરે છે તેમાં ફક્ત તેઓની આજીવિકા બુદ્ધિ હોવાથી તેઓને વેઠ સમાન પ્રવૃત્તિ લાગે છે. તેઓને પુછવામાં આવે કે તમે નાટક ભજવતાં કેટલે બધે આનન્દ પ્રાપ્ત કર્યો છે? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે કંઈ નહીં. અમારે પાઠ અમોએ દુઃખ વેઠીને ભજવ્યે છે. હવે નાટક પ્રેક્ષકોને પુછવામાં આવે કે તમને નાટક પ્રેક્ષણથી આનંદ થયે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે અમને ઘણે આનંદ થયે. નાટક પ્રેક્ષકે પણ ખરેખર તટસ્થ ગણાય નહીં તથાપિ તેઓને ચતુકિંચિત્ તટસ્થ દષ્ટિથી નાટક દેખવાથી આનન્દ થયો તે જ્યારે સમ્યગ્દષ્ટિપણાની તટસ્થષ્ટિ આવે અને આત્માની
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
ખરેખરી તટસ્થતા પ્રગટે તે પ્રારબ્બાદિયેગે કર્મચગી છતાં સહજાનન્દની ઝાંખીને પૂર્ણનુભવ થાય અને ઉત્તરોત્તર દિવ્યજીવનને પ્રાદુર્ભાવ થાય. કડકાર્યોની વચ્ચમાં કર્મચાગે પ્રવૃત્તિયુક્ત છતાં તટસ્થ દષ્ટિથી સર્વ દેખવું અને જડપદાર્થોને અસત્ માનીને તેમાં થનારી અહેમમત્વવૃત્તિને દૂર કરી દેવી. જે કાલે જે આવશ્યક કાર્ય કરવાનું હોય છે તે કર્યા વિના છુટકે થતું નથી ત્યારે તે વખતે તટસ્થતા અને સાક્ષીપણું ધારણ કરી અનાસક્તિથી કાર્ય કરવાની ટેવ પાડવી જોઈએ. આત્મજ્ઞાની તટસ્થ દષ્ટિથી અનાસક્તિપૂર્વક જે જે કાર્યોને કરે છે તે તે કાર્યો અજ્ઞાની અહંવૃત્તિપૂર્વક કરે છે. આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓનું શરીર અને બાહ્યાચેષ્ટાઓ તે કાર્યપરત્વે એક સરખી હોય છે પરંતુ તેમાં જે ફેરફાર હોય છે તે તે સમ્યગદષ્ટિ અને અસમ્યગ્રષ્ટિમાં અવધે. નિવિષાઢાયુક્ત અને વિષદાઢાયુક્ત સર્ષની બાદ્યકિયાતે એક સરખી હોય છે પણ જે બનેમાં ફેરફાર છે તે તે સવિષ અને નિવિષદાઢાઓની અપેક્ષા એ છે. અધ્યાત્મજ્ઞાનીઓ નિવિષાઢાયુક્ત સર્ષના જેવા હોય છે. તેઓની આત્મતા તેઓના સદ્દવિચારેજ છે. આત્મજ્ઞાનીએ બાહ્ય કર્મો કરતા છતાં પણ નિર્લેપ રહે છે તેનું ખરું કારણ પ્રત્યેક કર્મમાં તટસ્થતાભાવ અને સાક્ષીત્વ એજ છે. શ્રીકૃષ્ણને કર્મોમાં સાક્ષીત્વ હતું. જેનઢષ્ટિએ તે અન્તરામાં અને તેજ ભાવી પરમાત્મા છે. આત્મજ્ઞાન થયા વિના પ્રત્યેક કાર્યમાં તટસ્થતા રહી શકે નહિ. સર્વ પિગલિક પદાર્થોના સંબંધમાં છતાં તેઓના પાસમાં રહેવાપણું ન થવું એ તટસ્થતા વિના સંભવે નહીં. સર્વ સંબંધમાં તટસ્થભાવ આવ્યા વિના આ દુનિયામાં, વનમાં, ઘરમાં, પ્રવૃત્તિમાર્ગમાં, એકાંતમાં અને અન્ય ગમે તે કાર્ય કરતાં વા ન કરતાં પગલે પગલે દુઃખ છે. આત્મજ્ઞાનીને સાક્ષીત્વભાવ પ્રગટે છે તેથી તે દુઃખના હેતુઓને દુખપણે પરિણુમાવી શક્યું નથી અને પિતાના આત્મા ઉપર દુઃખની અસર ન થાય એવું આત્મબળ ફેરવીને આત્માના આનંદનો અનુભવ કરે છે. દુઃખ પરિણુમને પોતાના આત્મામાં ન પ્રગટાવવા દે એ આત્મસાક્ષીભાવ અને તટસ્થભાવ ઉપર આધાર રાખે છે. માટે
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૩
આત્મજ્ઞાનીઓએ સર્વ સંબંધમાં અને સર્વ કાર્યોમાં તટસ્થભાવ ધારણ કરીને શુદ્ધ પગે વર્તવું. જે જે ઇંદ્રિયદ્વારા જે જે કાર્યો થતાં હોય તેમાં સાક્ષીભૂત થઈને તટસ્થપણે દેખ્યા કરવાં અને તેથી પિતાના શુદ્ધાત્માને ભિન્ન અવલેક. આહારદિક્રિયાઓમાં આત્માને તટસ્થપણે અવલક અને આત્માના શુદ્ધપાગવડે આહાદિક્રિયાઓને તટસ્થપણે અવકવી. આ પ્રમાણે તટસ્થતાને અભ્યાસ વૃદ્ધિ પામવાથી સર્વ વસ્તુઓને બાહ્યથી સંગ છતાં અંતરથી નિઃસંગપણું પ્રગટવાનું અને સર્વ દોષમધ્યે રહેવા છતાં દોષથી મુક્તપણું રહેવાનું એવું પરિપૂર્ણ વિશ્વાસથી માનવું. અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે સર્વ કાર્યો કરતાં છતાં મુક્તિમાં પ્રવેશવાને તટસ્થતાને દરવાજો ઉઘાડી દે છે અને તેથી અધ્યાત્મજ્ઞાનીઓને મુક્તિમાં સહેજે પ્રવેશ થાય છે. આત્મજ્ઞાનીએ પિતાના આત્માને શુદ્ધ પગે ભાવ અને જે જે બાહ્ય વસ્તુઓના પરિચયમાં આવવું પડે છે તે બાહો વસ્તુઓમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપને અવલોકવાની ઉપચારથી ભાવના કરવી. આમ કરવાથી આત્માના ઉચ્ચભાવને નાશ થશે નહિ, અને આત્માની શુદ્ધતા બની રહેશે. આત્મજ્ઞાનીએ જે જે ક્રિયાઓ બાહથી કરવાની હોય તેમાં પરમાત્માને ઉપચારથી આ૫ કરીને તેમાં પરમાત્મારૂપ એયવૃત્તિથી સ્થિર થવું કે જેથી પરમાત્મભાવના એજ શુદ્ધાપગમાં પરિણામ પામે અને તેથી બાહ્યમાં નિબંધારું રહે. દરિયામાં મોતી કાઢવા ઉતરી પડેલા મનુષ્યની ચેતરફ અસંખ્ય મણ જળ હોય છે પરંતુ તે જલથી તારૂને નાશ થતો નથી. કારણ કે તારૂ તરવાની ક્રિયા જાણે છે તદ્દત વિશ્વમાં સ્વાધિકારે અનેકકાર્યમાં પ્રવૃત્ત થએલા જ્ઞાનગીને અનેક કાર્યો બંધન કરવા શક્તિમાન થતાં નથી. કારણ કે જ્ઞાનયેગી કર્મવેગને આદરતે છતે સર્વ કાર્યોમાં નિર્લેપ રહેવાના જ્ઞાનને ઉપગ કરી તેમાં અનાસક્તિથી પ્રવર્તે છે. સોમલ અફીણ વગેરે વિષ પદાર્થોને ઉપયોગ પૂર્વક વ્યાપાર કરનારને વિષ કાંઈ બાધ કરવા સમર્થ થતું નથી. તદ્વત્ જ્ઞાનયોગી કર્મયોગી બનીને વાધિકારે અનેક વ્યાવહારિક કાર્યોને કરે છે છતાં તેમાં તે અનાસક્તિ અને સાક્ષીભાવથી વર્તતા હોવાથી બંધાતો નથી. એ તેની સમ્યગ્દષ્ટિનું કાર્ય અવધવું. ભરરાજાએ પખંડ સાધતાં
૩૫
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક મનુષ્યનો સંહાર કર્યો પરંતુ તેણે સમ્યગ્દષ્ટિપૂર્વક કર્મવેગ આદરેલ હોવાથી તેઓએ ચતુર્થગુણ સ્થાનક દશાનું જીવનમુક્તત્વ પ્રાપ્ત કરીને અંતે આદર્શભુવનમાં આત્મભાવના ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણે ચક્રવતી હતા. ગૃહસ્થાવાસમાં ચક્રવતિ પદવી એગ્ય અનેક પ્રકારના તેમણે ભેગ ભેગાવ્યા હતા અને અનેક યુદ્ધાદિ કાર્યો કર્યાં હતાં છતાં સમ્યગ્દષ્ટિના પ્રતાપે અમુક કાર્યોમાં નિર્લેપ રહીને સાધુપણું અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિપદ પામ્યા. તેઓનામાં સર્વ કાર્યો કરતાં છતાં તટસ્થતા અને આત્મસાક્ષીપણું પ્રગટયું હતું તેથી તેઓ મનની સમાનતા પ્રાપ્ત કરી શક્યા હતા અને તેથી તેઓ ગૃહસ્થાવાસની કમગની શાલામાં ભેગાવલિ કર્મોને ભેગવતાં અમુકાપેક્ષાએ નિર્લેપ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શક્યા હતા. આપણા આત્મામાં પણ તેવી સત્તાએ શક્તિ છે.
આત્મજ્ઞાનીઓ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ પરમાત્મા છે. દ્વિતીયાને ચંદ્રક ખરેખર પૂણિમાને ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્રવિના અન્ય ચંદ્રકંઈ પૂર્ણિમાને ચંદ્ર થઈ શકતું નથી. તદ્વત્ અત્ર પણ અવધવું કે સમ્યગ્દષ્ટિધારક આત્મજ્ઞાનીઓ જ પરમાત્માએ તિરે ભાવે છે અને તેઓ આવિર્ભાવે પરમાત્માઓ થઈ શકે છે. સમ્યગ્દષ્ટિધારક જ્ઞાનીઓ સર્વ વિરતિત્વ અંગીકાર કરીને સાધુઓ થાય છે. ગૃહસ્થ સમ્યગ્ગદષ્ટિધારક જ્ઞાનીઓ કરતાં સાધુઓ અનંત ગુણ ઉત્તમ છે. કારણ કે તેઓએ સર્વ સંગને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુઓ મુનિઓ આત્મસુખના ભોક્તા બને છે તેઓ બાહ્ય આયુષ્ય જીવન જીવતા અને આન્તરિક જ્ઞાન દર્શન ચારિત્ર્યાદિક જીવને જીવતા જાગતા સાધુ પરમેષ્ટિ દેવે છે. દી દીવાથકી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાનિસાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુક્તિના સુખનો અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાની ઇંદ્રિયાતીત પરબ્રહ્મ સુખને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવા માત્રથી અને તેમને થોડોઘણે
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કંઇ અધ્યાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી. પરન્તુ અધ્યાત્મજ્ઞાની મુનિવરોની અંતઃકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશપર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત્ મુક્તિસુખની ઝાંખી થઇ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખીના અનુભવ થયો એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્માએજ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવનાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અતએવ ઇન્દ્રિયાતીત આત્મસુખના અનુભવ થતાં પરમાત્માના પરાક્ષ દશામાં અન્તમાં પ્રત્યક્ષ સુખવેદનરૂપ સાક્ષાત્કાર થયા એમ માનવું. આત્મા સુખરૂપજ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણી એવા પરમાત્મા ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ધૈન પ્રગટે છે, અને એ આત્મસુખની ધૈન જાણે ત્રણ ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તમાં તેનો અનુભવ આવે છે. આવેા અનુભવ અમને તે અંતરમાં ઉપયાગભાવે વેઢાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઈંદ્રિયાતીત સહજ સુખના અનુભવ તેજ પરમાત્મસ્વરૂપની ઝંખી છે. તેના અનુભવ કરવા હોય તો સર્વ સંગના પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે. આત્માનું ધ્યાન કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપયોગે લીન થવાથી જગત્ની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખનો અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો વશરીરમાં રહેલા અર્સખ્યાત પ્રદેશી આત્માને દેખે. જ્યાં જરૂપ અસત્ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાના નથી. અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વ સંગ પરિત્યાગની વાતા કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમા પોતેજ શરીરમાં પરમાત્મા છે. આવરણક્ષાપશમે અંશે અંશે તમે પરમાત્મત્વનો વિકાસ કર્યા કરે છે અને અમુકકાળે સંપૂર્ણપણે તમે પાતાનેજ પરમાત્મપણે દેખો-અનુભવશે.
પેાતાના આત્મા તેજ પરમાત્મા છે એવા નિશ્ચય થયા બાદ દીનતાના નાશ થશે અને સર્વ પ્રકારની આશાઓનો નાશ થશે. ત્યારે
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
66
આત્મા તેજ (મારો પરમા ) પરમાત્મા છે એવા નિશ્ચય થયે એટલે ભ્રાંતિથી કલ્પાયેલું અહંમત્વ વિલય પામે છે. ભરત રાજાને આદશભુવનમાં પરવસ્તુ સંબંધી અદ્વૈતત્વ ટળ્યું તેની સાથેજ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. આત્માનું પરિણમન સર્વ શક્તિદ્વારા જો આત્મામાં થાય તો કાચી એ ઘડીમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કાઇની પાછળ કોઇ પડશે નહિ” એ કહેવત અક્ષરશઃ સત્ય તરીકે અનુભવાય છે. આત્માના સર્વ પર્યાયોને આવિર્ભાવ થવા એજ સિદ્ધત્વ વા પરમાત્મત્વ છે. ગમે તેવા પાપી પણ આવું પરમાત્મત્વ પ્રાપ્ત કરવા શક્તિમાનું થાય છે. ગમે તે રીતે ગમે તે ભાષાદ્વારા આત્માની પરમાત્મતા પ્રાપ્ત થાય એવું જ્ઞાન કરીને આત્મગુણામાં રમણતા કરવી જોઇએ. આત્માના ગુણાને પ્રગટાવવા માટે આત્માના ગુણા તરફ લક્ષ્ય દેવાની જરૂર છે. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કઇ આત્મારૂપ પરમાત્માના ધર્મ નથી. આત્મારૂપ પરમાત્માના ગુણા શરીરથી ભિન્ન છે માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ. વાળમનમોચનચામાં-વિમૂતથા માળવાવ ટશ્યન્તે નાતત્ત્વ માત્ત નોંમ ્ાન્ ! આ ક્લાકદ્વારા પરમાત્માના ગુણાદ્વારા પરમાત્માનું મહત્વ જણાવવા આચાર્ય પ્રયત્ન કર્યાં છે. રાગદ્વેષની ક્ષીણતા થાય એ પણ શરીરની ચેષ્ટા-પ્રવૃત્તિદ્વારા જણાય એવા એકાન્ત નિયમથી પોતાની પરમાત્મતા પાતાનામાં કયા કયા અંગે પ્રગટ થઈ છે તેના પોતાને અનુભવ આવે છે. તે બાબતની અન્ય મનુષ્યદ્વારા પરીક્ષા કરાવવાથી પોતાને કોઇ રીતે લાભ પ્રાપ્ત થઈ શકતા નથી. આત્માની પરમાત્મતા સંબંધી ઝાંખી આપનારા ખરેખરા આધ્યાત્મિક ઉગારી છે એમ અવોધવું. પોતાનું આત્મસ્વરૂપ પોતાને જ્ઞાનદ્રાસ અનુભવાય છે. જ્ઞાન અને સુખ અર્થાત્ ચિદ અને આનંદ એ બેથી આત્મા અભિન્ન હોવાથી ચિદ્ અને આનંદનો અનુભવ આવતાં ચિદાનંદરૂપ આત્માનો અનુભવ આવ્યે એમ અવબોધવું, જેઆને આત્માનો અનુભવ આન્યા તેઓ કૃતકૃત્ય થયા એમ અવબેથવું. જીવન્મુક્તની વાનગી એ ખરેખર આત્માના અનુભવજ છે. આત્માના જ્ઞાનાનુભવ ઉતરાત્તર વધતા જાય છે. આત્માના અનુભવ
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭છે.
તેના અસંખ્ય વા અનંત ભેદે છે. આગના પરિપૂર્ણ અનુભવદ્વારા જ આત્મજ્ઞાની મુનિવરે આત્માનુભવને અનુભવ કરે છે તેઓ ખરેખર ઉપર્યુક્ત પશમ દશામાં અનુભવના ભેદ સંબંધી અનુભવ મેળવે છે અને તેઓ હૃદયને નિર્મલ કરી સર્વસંગપરિત્યાગ પૂર્વક શરીર છતાં રવયમેવ પરમાત્માઓ બને છે. તેઓને આત્મજ્ઞાનીઓ પારખવા શક્તિમંત થાય છે. જગતમાં સાકાર પરમાત્માએ સર્વસંગ પરિત્યાગી મુનિવરે છઠ્ઠા ગુણસ્થાનકસ્થિત શબ્દનયની અપેક્ષાએ ચારિત્ર દ્વારા અવબોધવા. અજ્ઞાનીઓને અજ્ઞાનદશા પર્યત આત્મારૂપ પરમાત્માનું અનુભવ દર્શન થતું નથી તેથી તેઓ આત્માનુભવ કરનારાઓની વાતને ગપ્પાં માને છે પણ જ્યારે તેઓ સદગુરૂદ્વારા આ
ભારૂપ પરમાત્માનો અનુભવ કરે છે ત્યારે તેઓને પોતાની પૂર્વની માન્યતાઓ ઉપર અને આચરણો પર હાસ્ય પ્રગટે છે. જે આત્મારૂપ પરમાત્મા ખરેખર શરીરમાં વ્યાપી રહ્યો છે તેને સમ્ય અનુભવ
જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી પરવસ્તુઓમાં પરમાત્મા શોધવાની પ્રવૃત્તિ રહે છે. જ્યાં સુધી એવી દશા છે ત્યાં સુધી મનુષ્ય પરતંત્રતાની દ્રવ્ય અને ભાવ બેડીમાં જકડાઈ રહે છે. પોતાના આત્માને દ્રવ્ય અને ભાવથી જ્યાં સુધી દીન માનવામાં આવે છે ત્યાં સુધી કોઈ દેશના મનુષ્ય ખરેખરા દ્રવ્ય અને ભાવથી રવતંત્ર અને સુખી થઈ શકતા નથી. જ્યાં સુધી જીવન મરણ અને અનેક ઈચ્છાઓ માટે ભયાદિ વૃત્તિના દાસ થવું પડે છે ત્યાં સુધી દુનિયામાં પરતંત્રતાજ છે એમ નકકી માનવું. સર્વ પ્રકારની ઈચ્છાઓના વિલયની સાથેજ ઈશ્વર પિતાનામાં પ્રગટે છે એમ ખાત્રીથી માનવું. ભયાદિ સંજ્ઞાઓના વિનાશની સાથે જ શરીરમાં રહેલા સાકાર પરમાત્માને અનુભવ થાય છે એ બાબતની ખાત્રી આનંદની પરિપૂર્ણ ઘેન પ્રગટે છે તેજ દર્શાવી આપે છે. ઇન્દ્રિયકારા અમુક વિષયેથી જે આનંદ ઉદ્દભવે છે તે તે જડ વસ્તુઓના નિમિત્તે ઉત્પન્ન થએલે લેવાથી તેનું અત્ર ગ્રહણ કરવાનું નથી અત્ર તે સહજાનંદી ઘેનને જે હૃદયમાં બાહ્ય વિષયના નિક્ષપણે અનુભવ પ્રકટે છે તેનું ગ્રહણ ક્રવાનું છે. પોતાનામાં અમુક અમુક ગુણસ્થાનકની અપેક્ષાના અંશે સાકાર
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મત્વ પ્રગટયું છે કે કેમ તેને અનુભવ તે સહાનન્દ ઘેનની ખુમા.
દ્વારા જ કરી શકાય છે. તેને નિર્ણય પણ પિતાને આમાજ કરી શકે એમ નિશ્ચયતઃ અવબોધવું. ત્રણ કાલના ચાર પ્રકારના દેવ અને દેવીએ. અસંખ્ય ઈ છે, અનેક રાજાઓ, ચક્રવતિયે, અને શેઠ વગેરેને ગ્રહણ કરવા. તેઓના સુખને એક ઢગલે કરે. એ “ઢગલે ખરેખર આત્મજ્ઞાની મુનિવરને આત્મસુખની જે ઘેન પ્રગટે છે તેની આગળ એકક્ષણ માત્રમાં તેના એક બિન્દુ માત્ર પણ નથી એમ અવધવું. આત્મજ્ઞાની મુનિવરને બાહ્ય વસ્તુઓની પરવા (પૃહા) હોતી નથી તેથી તેઓ જડ વસ્તુઓના દાસ બનતા નથી, પણ આત્મજ્ઞાનબળવડે જડ વસ્તુઓને પિતાના તાબે કરે છે. આત્મજ્ઞાનીઓ કર્મયોગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરે છે પણ તેમનામાં નિર્લેપતા પ્રગટી હોય છે, તેથી તેઓ અનેક પ્રકારની કર્મવૃત્તિ કરે છે છતાં અજ્ઞાન કર્મયેગીઓના કરતાં અનન્તગુણ નિર્લેપ રહે છે, અને તેથી તેઓ જ્યાં અજ્ઞકર્મ
ગીઓ બદ્ધ થઈ જાય છે ત્યાં તેઓ મુક્ત રહે છે. જ્ઞાની મુનિ વરે જે જે કર્મો કરે છે તેમાં તેઓ નિર્લેપ રહે છે અને તેઓના જીવનથી જગજીને અનન્તગુણ ધર્મલાભ મળે છે તે માટે આત્મજ્ઞાનીઓ કર્મોગના ખરેખરા અધિકારી છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર એગ્ય જ છે.
આત્મજ્ઞાનીઓ કર્મયુગનાં દેશકાલાનુસાર રહસ્ય અવબોધી શકે છે અને કયાં કયાં કર્તવ્ય કર્મો છે અને કયાં કયાં અકર્તવ્ય કર્મો (કાર્યો) છે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકર્મોને નિર્લેપપણે અભય, અદ્વેષ અને અપણે કરે જાય છે. કર્તવ્યકર્મ કરવાની હારી ફરજ છે એમ જાણીને કેઈપણ જાતને આ શાવિના કર્તવ્ય કર્મો કરવાથી નિરહંવૃત્તિ પૂર્વક નિર્લેપ પણું કાયમ રહે છે, અને તેથી નવીન ભાવાવથી બંધાવાનું થતું નથી. જ્યાં સુધી આવ્યુ છે ત્યાં સુધી આત્મજ્ઞાનીને હસ્તપાદાદિથી આહાદિ પ્રત્યર્થ કોઈપણ કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું પડે છે અને તે વિના છૂટકે થતા નથી. આત્મજ્ઞાનીઓ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારકર્મપ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને નિશ્ચય
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયની અપેક્ષાએ આત્મધર્મમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી તેજ ક્ષણે પ્રવર્તે છે પણ તેઓ આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યવહારિક તથા ધાર્મિક કાર્ય કરે છે તેથી નિબંધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીઓ અભ્યાસના બળવડે રહી શકે છે. અભ્યાસવડે કર્યું કાર્ય સિદ્ધ થતું નથી. અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર કાર્ય કરતાં છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણ કરીને ઉપગમાં રહે છે તેથી તેઓને આપત્તિકાલાદિયેગે પાપકર્મપ્રવૃત્તિમાં પ્રવર્તતાં છતાં પરિણામે પાપ લાગતું નથી. એકવાર આત્મજ્ઞાનરૂપ સૂર્યને હૃદયમાં પ્રકાશ થશે તે પશ્ચાત્ પાપરૂપે અંધકાર રહી શકતો. નથી. આત્મજ્ઞાનીઓ જે જે કાર્યો કરે છે તેમાં હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તે પણ નિશ્ચયથી અંતરંગ પરિણામે ન્યારા હેવાથી આસક્તિ વિના ઉશ્ચરાએલા હું તું એવા શબ્દોથી તેઓ બંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કંઈ પ્રારબ્ધાદિક કર્મ એકદમ બળી ભસ્મીભૂત થઈ જતાં નથી. પ્રારબ્ધયેગે શાતા અને અશાતા વગેરેને ભેગવવાં પડે છે. પ્રારબ્ધ કર્મ અર્થાત્ વિપાકેદયકર્મવડે પ્રાપ્ત થએલી પુણ્યપાપની ઉપાધિ ભોગવવી પડે છે, અને તે વખતે અન્યજીવની પેઠે ઔષધાદિ પ્રયત્નોને સેવવા પડે છે. ઉચિત વ્યવહાર વિવેક એગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે પણ સૂકાયેલા નાળીએરના ગેળાની પેઠે અન્તરથી પિતાના આત્માને જ્યારે રાખવું પડે છે. પૃથ્વીચંદ અને ગુણસાગરનું ચરિત અવલેકે. બાદથી તેઓ લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત થયા હતા છતાં અંતર્થી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચેંરીમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કુર્મા પુત્રની ગૃહમાં આત્મજ્ઞાન દશા જાગ્રસ્ત થઈ હતી. આત્માના શુદ્ધ ધર્મને શુદ્ધાપગે વિચાર કરતાં ગૃહસ્થાવાસમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ છ માસ પર્યત સંસારમાં રહ્યા, તે વખતે કેવળજ્ઞાની છતાં દરરોજ ખાવાપીવાની તથા લેકવ્યવહાર પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયાઓ કર્યા કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરના આચરણે અને શબ્દથી તેમના સંબંધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એમ જાણ્યું નહિં. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટયું હોય તેને બાલ
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
જીવા શી રીતે જાણી શકે ? કેવળજ્ઞાની કર્મપુત્રને છ માસ પર્યંત સંસારમાં ઉચિત કાર્યાં કરવાં પડયાં હતાં તે અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામાં હોયતે ગૃહસ્થ દશાસંબંધી અને સાધુના ધર્મમાં હોય તો તે સંબંધી ઉચિત વ્યવહારિકકાર્યો કરવાં પડે એમાં કોઇ જાતનું આ શ્ચર્ય નથી. આત્માનું જ્ઞાન અરૂપી છે તેને બાહ્યના આચરણાની ચેષ્ટાઆથી ખાલર્જીવા ન જાણી શકે અને તેથી આત્મજ્ઞાનીઓની ટીકાકરે તેથી આત્મજ્ઞાનીઓએ લોકસંજ્ઞામાં મગ્ન થવું નહીં. અનાદિકાલથી એવી જગતની ટીકા થતી આવી છે, થાય છે અને થશે માટે લોકસંજ્ઞાને તાબે થઈ મૂર્ખાઓની હાછડામાં હાજી ભેળવવી નહિં, અને કદાપિ મૂર્ખાઓની હાજીમાં હાજી હા કરવી પડે તે તે ઉપરથી કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગના ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અન્યોને વર્તાવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિયેા છે. સર્વે વનસ્પતિયામાં જલમાં પડયાં છતાં નિર્લેપ રહેવાની શક્તિ નથી પણ જળમાં કમળને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે. તદ્દતુ દુનિ યાના પંચેંદ્રિયવિષયે માં આત્મજ્ઞાનીને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હાય છે. બાકી અજ્ઞાની તે પંચેંદ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીઓના પરિણામ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. ખાદ્યનું ચારિત્ર્ય તો પરદ્રષ્યના આધારે ઉદ્ભવે છે તેથી તેના ઉપર આત્મચારિત્ર્યના એકાંતે આધાર રાખી શકાય નહીં. આલવા શુભ એવા આયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. માલજીવાઅજ્ઞાનીએ દશ્ય . પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ગાય છે માટે આત્મજ્ઞાનીઓએ ખાલજીવાની એદિયક કરણીમાં ધર્મ બુદ્ધિ ધારણ કરવી નહીં. આત્મજ્ઞાનીઓને પણ આદિયક ભાવની શારીરિક આહારાદિક પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસક્તિભાવાદિવડે લેપાયમાન થતા નથી. આ ત્મજ્ઞાનીઓ તે આદિયકભાવને અને તેની પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતાં તેમાં અકતૃત્વ દેખે છે અને દિયેક ભાવની આહારાદિ પ્રવૃત્તિને બાહ્યથી કરતા છતાં પણ અંતર્થી તે તેમાં તન્મયપણે પરિભ્રમતા નથી તથા આહારાદિ દયિકભાવ પ્રવૃત્તિકાલેજ આત્માના
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧ શુદ્ધ પગમાં પરિણમીને આત્મધર્મના કર્તા ભોક્તા બને છે. અતએ અવિરતિમહરૂપપરિણામને શુદ્ધપયોગ વડે વિનાશ કરીને મોહ પરિણામથી વિનાશ પામીને આત્માના ગુણમાં રમણતારૂપ વિરતિમાં દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સુવર્ણને કષ, છેદ અને તાડન અને તાપ સહેવું પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિષહ ઉપાધિ વગેરે સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુણવડે પ્રકાશવું પડે છે.
આત્મજ્ઞાનની ઉપર્યુક્ત મહત્તા અવધીને સર્વ દેશના મનુષ્યએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આત્માપરમાત્મા–કર્મ વગેરેનું ખરું સ્વરૂપ અવબોધાતું નથી, અને ગાડરીયા પ્રવાહે લકસંજ્ઞાને આધીન થઈ કર્મકાંડ વગેરે સેવીને મેક્ષની પ્રાપ્તિ કરી શકાતી નથી એમ ખાત્રીપૂર્વક સમજવું. જૈનશાસ્ત્રોમાં દ્રવ્યાનુ
ગ, ગણિતાનુગ, ધર્માનુગ અને ચરણકરણનુગ એ ચારે અનુગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યાનુયેગને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે દ્રવ્યાનુયેગના જ્ઞાનવિના આત્મજ્ઞાન– અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ચરણકરણાનુગની ક્રિયાઓના રહસ્યને ખુલાસો પણ દ્રવ્યાનુયેગના જ્ઞાન વિના સંપ્રાપ્ત થતી નથી. અતએ દ્રવ્યાનુયેગના અભ્યાસ દ્વારા અધ્યાત્મજ્ઞાની મુનિવરેનાં પાસાં સેવીને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે આત્મજ્ઞાનથી આત્મા તેજ પરમાત્મારૂપે પ્રકાશે છે એમ નિશ્ચયતઃ અવધવું. દ્રવ્યાનુયોગના જ્ઞાનબળે અનેક પ્રકારના અધિકાર ભેદે ગમે તે કાળમાં ગમે તે દેશમાં ગમેતેવી સ્થિતિમાં રહેલા મનુષ્યના કલ્યાણાર્થે વિચારે અને આચારેને ઘડી શકાય છે. જેને રાજ્યવ્યવરથાનું જ્ઞાન હોય છે તે રાજ્યનીતિને રચી શકે છે તદ્વત્ દ્રવ્યાનુયોગના જ્ઞાતા એવા આત્મજ્ઞાનીઓ સર્વત્ર દુનિયામાં ધર્મના વિચારો અને આચા
ને પ્રતિપાદન કરવા શક્તિમાન થાય છે એમાં જરા માત્ર આશ્ચર્ય વા શંકા જેવું નથી. ધર્મકર્મકાંડથી અનેક પ્રકારના લેશ, કદાચહમાં આચ્છાદિત થએલા ધર્મને આત્મજ્ઞાની પુનઃ શુદ્ધરૂપ અપ શકે છે અને ધર્મના આચરનારાઓને સુધારીને તેને જગમાં પ્રચાર
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
કરી શકે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા આગમને અભ્યાસ કરીને અને અનેક નાની અપેક્ષાએ તેનું મનન કરીને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની મુનિવર ગુરૂનું શરણ અંગીકાર કરીને તેમનાં પાસાં સેવી આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. દીવે દીવા થકી થાય છે. જેનામાં આત્મજ્ઞાનની જ્યોતિ પ્રગટી હોય છે તેમની પાસે રહેવાથી અને તેમની કૃપાથી અધ્યાત્મજ્ઞાનની તિ પ્રગટાવી શકાય છે. તેના વિના અન્યોપાવડે આત્મજ્ઞાન હદયમાં પ્રગટતું નથી. આત્મા એજ પરમાત્મા છે. આત્માને પરમાત્મારૂપે દેખે. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં આત્મા એજ પરમાત્મા છે એવું દેખે. એવું ભાવે અને એવું આચરણ કરે એટલે રાગદ્વેષ કષાયથી મુક્તપણું થશે અને સર્વત્ર સર્વ પ્રાણુંએમાં પરમાત્મ ભાવનાના સંસ્કાર દઢ થવાથી તમારે આત્મા તેજ પરમાત્મારૂપે ઝળકશે તથા વારતવિક સુખના ભોક્તા બનશે. આ મારૂપ પરમાત્માએ જરા માત્ર જ્ઞાનથી ભિન્ન નથી. આત્માના ધ્યાનમાં વયં પરમાત્મા છે એવું અનુભવ્યાની સાથે તમારું દિવ્ય આત્મિકજીવન આનંદમય અનુભવાશે.
આ શરીરમાં સર્વત્ર વ્યાપી રહેલા આત્માના અસંખ્યપ્રદેશ તરફ ઉપગ દે. શુદ્ધાપયોગ પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાંજ રહ્યા છે અને તે જ અસંખ્યાત પ્રદેશરૂપ છે એમ ભાવના કરવી. આત્માના અસંખ્યાત પ્રદેશની એક વ્યક્તિ જ ભાસે પણ સાથે રહેલું શરીર ન ભાસે અને તેનું ભાન ભૂલાય એવી રીતે શુદ્ધપગમાં તલ્લીન થઈ જવું. આવી રીતે જેમ વિશેષ ઉપગમાં રહેવાય તેમ તન્મયતા સાધવી, અને પશ્ચાત્ એ ઉપગ કરે કે અસંખ્યાત પ્રદેશમય વ્યક્તિરૂપ આત્માથી અભેદપણે જ્ઞાનાદિગુણોને અનુભવાય. આ પ્રમાણે આત્માનું આત્મગુણેથી અભિન્નપણે ખાતાં–ઉઠતાં–બેસતાં અને અન્ય કર્યો કરતાં ભાન રહે-સુરતા રહે એવા અભ્યાસ પાડ. આ પ્રમાણે શાપગના અભ્યાસવડે આત્મધ્યાન ધરતાં જે કંઈ ત્રુટિ રહે છે તેને પણ ખ્યાલ રહે છે અને તેને પરિહાર કરવા અનુભવ પ્રગટે છે. શુદ્ધ પગ પ્રમાણે આત્માના ગુણેમાં ઉપર પ્રમાણે રમણુતા કરતાં સહજ સમાધિ પ્રગટે છે, અને તેથી પ્રશ્ચાત્ અન્ય કંઈ પામવ્ય બાકી
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
જણાતું નથી તે એટલા સુધી કે મુદ્દિકાર ચેફુલમનને એવી સહજદશા અનુભવાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં કરાડા તીર્થ પૂજા સેવા, કરોડો વૃત્તા-તપ જપ વગેરેનું વાસ્તવિકકર્તવ્યફલ પ્રાપ્ત થયું એમ અનુભવ આવે છે. આવી આત્મદશાને અનુભવ આવે ત્યારે જાણવું કે અનંતભવનાં કર્મ ટળ્યાં અને શબ્દનયની અપેક્ષાએ જીવન મુક્તતા પ્રાપ્ત થઈ. આત્મા અને પરમાત્મા તે સ્વયં છું એવા શુદ્ઘપયોગથી અનુભવ કરવા અને તેવા ઉપચાગમાં એટલા બધા લીન થઈ જવું કે પ્રત્યેક કાર્યકરતાં હું પરમાત્મા છું એવા ઉપયોગ રહે. એવી પરમાત્મભાવના સર્વત્ર વ્યાપક થવી જોઇએ કે જેથી સર્વ પ્રાણીઓમાં પરમાત્મા અનુભવાય અને તેથી સત્તાએ રહેલું પરમાત્મપદ છે તે અન્તમાં પરમાત્મપણે વ્યક્તિથી પ્રગટ થાય. આ કાર્યમાં આત્મશ્રદ્ધાથી ઉપયોગે પ્રવર્તવાના અભ્યાસ પાડવાથી આત્માનન્દરસના અનુભવ પ્રાપ્ત થાય છે. જો કે પ્રથમ આવી દશાના અભ્યાસ સેવતાં પ્રથમ નીરસત્ત્વ લાગશે પરંતુ પશ્ચાત્ અત્યંત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરતાં અનુભવજ્ઞાન જાગ્રત થશે એમ નક્કી અવધવું. આવી દાના અનુભવ આવતાં પરભાવના વિકલ્પસંકલ્પનું મૂળ વિનષ્ટ થાય છે. હું પરમાત્મા છું એવા ઉપયેગ રાખીને તેના દ્રઢ સંકારા હૃદયમાં પાડવાથી અને સર્વત્ર સર્વ પ્રાણીઆને પરમાત્માપણે ભાવવાથી હૃદયમાં ક્ષુદ્રવૃત્તિ, અને નીચવૃત્તિ તે પ્રગટવાજ પામશે નહી. આ બાબતને બરાબર માસ, બે માસ પરિપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાથી ક્ષુદ્રવૃત્તિ અને અન્યજીવાપ્રતિ ધિક્કારની વૃત્તિ તથા તેપ્રતિ કોઇ પ્રકારની હૃદયમાં અશુભવૃત્તિ પ્રગટવા પામશે નહિ. એને થોડા ઘણા અનુભવ આવ્યાવિના રહેશે નહિ એમ અનુભવ ખાત્રીથી કહેવામાં આવે છે. પુસ્તકમાં લખેલા આ ઉપાયમાત્રથી ખુશ ન થવું પરંતુ કથ્યા પ્રમાણે આચારમાં આ બાબત મૂકીને પરમાત્મભાવનાને અનુભવ એકવાર કરવામાં આવશે અને તે પ્રાપ્ત થશે એટલે પરમાત્મભાવનાની લગની એવી લાગશે કે કદી તે છુટશે નહી અને પરમાત્મત્વ પ્રગટ થશે ત્યારેજ માહે ભાવના વયમેવ વિલય પામશે તથા અનન્તજ્ઞાન દર્શન અને ચારિત્રાદિગુણે પેાતાને દેખવામાં આવશે. તએવ પરમાત્મભાવનાના મેક્ષાપાય સદા સેવવા જોઇએ.
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪ અધ્યાત્મજ્ઞાની આત્મજ્ઞાનપરિણતિમાં જેવું ધ્યેય સ્વરૂપ ભાવે છે તે સ્વયંબને છે. કચ્યું છે કે જિયાનમચંદ્ર મહૂર્તમહા રમગામનારમા તદુપતમિતે આત્મા પિતે શુદ્ધઅમૂર્ત–પરમાક્ષર ચિદાનંદમય એવા પરમાત્માને સ્મરણ કરે તો તે આત્માવડે આત્મા નિરૂપાતીત પરમાત્માને પ્રાપ્ત કરે છે. આત્માએ પોતાના શુદ્ધવરૂપનું ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ તે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે.
अतीन्द्रियमनिर्देश्यममूर्तकल्पनाच्युतम् । चिदानन्दमयं विद्धि स्वस्मिन्नात्मानमात्मना । आत्मानं सिद्धमाराध्य प्राप्नोत्यात्मापि सिद्धताम् । वर्तिः प्रदीपमासाद्य यथाभ्येति प्रदीपताम् ॥ सुनिरुद्धेन्द्रियग्रामे प्रसन्ने चान्तरात्मनि । क्षणंस्फुरतियत्तत्त्वं तद्रूपं परमात्मनः ॥ स्वविभ्रमोद्भवं दुःखं, स्वशानादेव हीयते । तपसापिन तच्छेद्य मात्मविज्ञानवर्जितैः ॥ आत्मात्मना भवंमोक्ष मात्मन: कुरुतेयतः। अतोरिपुर्गुरुश्वाय मात्मैवस्फुटमात्मनः ॥ આત્માનું સ્વરૂપ પાંચ ઇદ્રિ અને છઠ્ઠા મનની બહાર છે. કઈ પણ રીતે આત્માનું સ્વરૂપ કથંચિત્ નિર્દેશ્ય નથી. આત્માનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એવા આત્માને અમૂર્ત એવા અનુભવ જ્ઞાનદ્વારા અનુભવાય છે. અનુભવજ્ઞાન અને આત્મા એકરૂપ છે તેથી અનુભવજ્ઞાન એજ આત્માને અનુભવ સાક્ષાત્કાર અવબોધ જોઈએ. રાગદ્વેષની સર્વ કલ્પનાઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. રાગદ્વેષની કલ્પનાઓથી પેલી પાર રહેવું એવું આત્મસ્વરૂપ જે મહાત્મા ધ્યાનમાં અનુભવે છે. તે કુદરતની લીલાની ઝાંખી પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ચિત્ અર્થાત્ જ્ઞાન અને વિષયભોગ વિનાનો જે આનંદ છે તે આનંદ એ બેને અનુભવ પ્રાપ્ત થતાં ચિદુ અને આનંદમય આત્મા છે એ સાક્ષાત્કાર થતાં આત્મા પોતાના આત્માવડે પોતાનામાં આત્માના શુદ્ધ સ્વરૂપમય પરમાત્માનો અનુભવ કરે છે. જ્ઞાની આત્માને સિદ્ધરૂપ આરાધીને આત્મામાં રહેલી સિદ્ધતાને આવિર્ભાવે
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
કરીને તેની પ્રાપ્તિ કરે છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે કે જેમ વિત અર્થાત્ વાટ-દીવેટ-પાતે દ્વીપકને પામી પોતે દીપકપણાને પામે છે તેમ આત્માપણુ પોતાનામાં તિાભાવે રહેલી સિદ્ધતાને સત્તામય ષ્ટિએ આરાધતા આવિર્ભાવે સિદ્ધતાને પ્રાપ્ત કરે છે. સારી રીતે ઇંદ્રચાના સમૂહ રૂંધે છે તે અર્થાત્ મનની શુભાશુભવૃત્તિએ વિષયાને અગ્રહણ કરે છે તેના અંતરાત્મા પ્રસન્ન થાય છે તે વખતે અંતરમાં એક ક્ષણ માત્રમાં જે તત્ત્વ સ્ફુરે છે તેજ ખરેખર જાણવું કે પરમાત્માનું સ્વરૂપ છે.
આત્મા બાહ્યભાવને ભૂલીને પાતાના શુદ્ધ ધર્મરૂપ ધ્યેયમાં તન્નીન થઈને જે ક્ષણે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતાને પામે છે તે ક્ષણે આત્મામાં જે કંઇ અનુભવાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્મતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે એમ ધ્યાન કરનારાઓને પ્રતીત થાય છે અને અનુભવપૂર્વક કથવામાં આવે છે કે આવી સ્થિ તિમાં મેક્ષ સુખની વાનગી અહીં ધ્યાનકાળે ભાગવાય છે. તે સુખની ખુમારીના ઘેનમાં મસ્ત થઈને ધ્યાનીએ પરાભાષામાંથી અનુભવાદ્ગાર કાઢે છે. સ્વવિભ્રમથી ઉદ્ભવેલ દુઃખ ખરેખર આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. જેટલી જાતનાં દુ:ખ છે તે આત્માના વિભ્રમથી ઉદ્ભવે છે અને તે વિભ્રમ ટળ્યા એટલે જડ પદાર્થોદ્વારા દુઃખ થતું નથી. આત્મજ્ઞાન જેઆને પ્રાપ્ત થયું નથી એવા મનુષ્યેવડે દુઃશક્ય તપ કરવાથી પણ દુઃખોનો નાશ કરી શકાતા નથી. આત્મા આત્મા વડે ભવ કરે છે અને આત્મા આત્માવડે મેક્ષ કરે છે. આત્માને શત્રુ પણ આત્મા છે અને આત્માને ગુરૂ પણ આત્મા છે. આત્મા પેાતાના શુદ્ધ ધર્મના ઉપયાગમાં રહે તે પોતાની પરમાત્મ દશા પેાતાનામાં પોતે ઉત્પન્ન કરવાથી આત્મા પાતેજ પોતાના ગુરૂ અને છે. આત્માની પરમાત્મદશાને અનુભવ થયા એટલે શબ્દ નયકથિત જીવનમુક્તતાતા સ્વમાં અનુભવાઇજ. આત્માના અનુભવ કાંઈ ખાહ્ય આકારદ્વારા અન્ય મનુષ્યોને અવળેાધાવી શકાય નહિ. આત્માનુભવના સાક્ષાતત્કાર થતાં આંતરજીવનમાં ફેરફાર થઈ શકે છે પણ કંઇ માહ્યજીવનમાં ફેરફાર થઇ શકતા નથી. હૃદયના ઉદ્બારાવડે અન્યજીવાને
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
પોતાનામાં ઉત્પન્ન થએલા આત્માનુભવના વિશ્વાસ આવે એવા નિયમથી પોતાનું આત્મસ્વરૂપ સ્વયમેવ અનુભવી શકાય પરંતુ તેને અન્યને અનુભવ કરાવી શકાય નહિ. અન્ય મનુષ્યા એવી આત્મદશામાં આવે તે આત્મસ્વરૂપનું અનુભવજ્ઞાન કરી શકે. તેના વિના અન્ય કાઈ ઉપાય નથી. આત્માના શુઢાપાગવડે આત્માનું સ્વરૂપ પોતામાં અનુભવાય છે. આ ખાખતમાં જ્ઞાનાર્ણવમાં આમન્યે વામનામાથં ઘચમેવારુમુખ્યતે ઇત્યાદિ વાચાવડે સાક્ષી મળી આવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપના શુદ્ધાપયાગવડે અનુભવ કરવા માટે પરમાસ્મરૂપ હું છું એવા અભ્યાસ પાડીને પરમાત્મ વાસનાને દઢ રંગ લગાડવા જોઇએ. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે—સત્ત્વા: સવાદ મિત્યચચત્રનાત । વાસનાં દૈત્યક્ષેત્ર પ્રાર્માસ્યાત્મવ્યવસ્થિતિ | અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ધારક પરમાત્મા તેજ હું છું. લોડનું લોડ, ઓડનું પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. એવા સતત અભ્યાસ કરતા છતા પરમાત્મ વાસનાને દઢ કરતા એવા આત્મજ્ઞાની સ્વકીય આત્મવ્યવસ્થાને પામે છે. સોઢું મોઢું એવા શબ્દના ઘોષ કરવામાં આવે પરંતુ તેના સમ્યગ્ અર્થ ન જાણવામાં આવે તે સારૂં તત્ત્વમસિ એવા શબ્દોને ફોગ્રાફ બનીને વદવાથી વદનક્લેશ વિના અન્ય ફળ થતું નથી. અતએવ સાદું સોઢું તવમસ્થાતિ શબ્દોના સાતનયાની અપેક્ષાએ સમ્યગ્ અર્થ અવએધીને શુદ્ધાપયેાગે તન્મયપરિણતિએ પરમાત્મભાવનાની નાને દઢ કરવામાં આવે તે અલ્પકાળમાં અંતમાં પરમાત્મભાવ પ્રગટે છે, એમ નિશ્ચયતઃ અવધવું. જેવી દ્રવ્ય (વિત્ત ) માં રૂચિ (રાગ) થાય છે અને જેવી તરૂણીમાં રાગબુદ્ધિ પ્રગટે છે તેવી જો આત્માની પરમાત્મ ભાવનામાં રાગબુદ્ધિ પ્રગટે તો સ્વહસ્તમાં પરમાત્મા અને મુક્તિ છે એમ જાણવું. શુદ્ધે પયોગ-સુરતાવડે સર્વ કાર્યર્મો આત્માની પરમાત્મ દશા ભાવતાં-ચિતવતાં અને તેમાં તન્મય થતાં આત્મા શુદ્ધ નિર્લેપ બને છે અને નવીન કર્મ આંધતા નથી. આ બાખતની ખાત્રી કરવા માટે આવી આત્મદશાના અભ્યાસ સેવ્યા વિના અન્ય કાઈ ઉપાય નથી.
વાસ
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ સાતન વડે આત્માનું સમ્યક્ સ્વરૂપ અવબોધવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનપૂર્વક અનુષાને, ક્રિયાઓ, કાર્યો કરવાથી કર્મને બંધ થતું નથી તથા અનેક કાર્યો કરવાથી નિર્જરા થાય છે. તત સંબંધી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે – ____शानपूर्वमनुष्ठानं नि:शेषं यस्य योगिनः ।
न तस्य बन्धमायाति, कर्मकस्मिन्नपिक्षणे ॥ જે જ્ઞાન યેગીનું નિશેષ અનુષ્ઠાન ખરેખર જ્ઞાનપૂર્વક છે. તેને કર્મનું બંધન કેઈપણ ક્ષણમાં થતું નથી. અતએ આત્મજ્ઞાનપૂર્વક સર્વ કાર્યો અધિકાર પરત્વે કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્મજ્ઞાનપૂર્વક યદિ આત્મધ્યાન ધરવામાં આવે છે તે તેના ગે સર્વ કર્મને નાશ થાય છે. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે
અહો ના નારિશ્તાકાર:
त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तेः प्रभावतः॥ વિશ્વપ્રકાશ અને અનંતવીર્યમય આત્મા ધ્યાનશક્તિપ્રભાવથી ત્રણલકને ચલાવે છે. આટલી બધી આત્મધ્યાનશક્તિની પ્રભાવતા છે એવું અવધીને આત્મધાન કરવાને દરરોજ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે. જોઈએ. અનુભવગમ્યવાત એ છે કે આત્મધ્યાન ધરતાં પરપુલભાવોનું વિસ્મરણ થાય છે અને પુદ્ગલભાવમાં ઈષ્ટ નિષ્ઠવૃત્તિની મન્દતા-ક્ષીણતા થાય છે. આત્મધ્યાન કરવાથી પાંચ ઈન્દ્રિયે અને છઠ્ઠા મનથી ભિન્ન એવા આત્મસ્વરૂપમહાપ્રકાશમાં વૃત્તિને લય થવાથી આત્મસુખને અનુભવ યાને ઝાંખી પ્રગટે છે, અને તેનાથી આત્મસુખને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે—
यत्सुखं वीतरागस्य मुनेः प्रशमसंभवं ।
नतस्यानन्तभागोऽपि प्राप्यते त्रिदशेश्वरैः ॥ વીતરાગ મુનિને પ્રથમ સંભવજે સુખ ઉદ્ભવે છે તેને અનંતમભાગ પણ ઈવડે પ્રાપ્ત થઈ શકતું નથી. વરસ્યનિશ્ચિત સુરં તલ્લાંઆર્સિ: સ્વ નિજ રાણાનાતીત રચારમાનામામના આ ઇત્યાદિ લેકથી આત્મજ્ઞાની આત્મધ્યાનમાં મસ્ત બનીને આત્માવડે આત્માને
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જાણું છે, અનુભવે છે અને આત્મસુખથી આંતરજીવને જીવી શકે છે. આ બાબતને આત્માનુભવ થાય છે.
શાતાવેદનીય અને આત્મસુખ એ બન્નેમાં આકાશ પાતાળ જેટલા તફાવત છે. કેટલાક ખાલવા શાતાવેદનીયને આત્મસુખ તરીકે માની લે છે. પુણ્યના ઉદયથી શાતાવેદનીય ભોગવાય છે. અતએવ શાતાવેદનીય છે તે પુછ્યાયજન્ય હોવાથી પૈાલિક કહેવાય છે. પાંચ ઇંદ્રિયો અને છઠ્ઠા મનદ્વારા ખાદ્યપુદ્ગલાવડે શાતાવેદનીય ભાગવાય છે. શાતાવેદનીય ભાગપ્રતિ પૌદ્ગલિક વસ્તુ નિમિત્ત કારણ છે અને પુણ્યવિપાકલિંક ઉપાદાન કારણ છે. અન્ય પર પોલિક વસ્તુઓદ્વારા જે જે સુખની પરિણતિ ઉદ્ભવે છે તે શાતાવેદનીય કહેવાય છે. અશાતા વેદનીય ભોગવવામાં પાંચ ઇંદ્રિચાના વિષયો નિમિત્ત કારણ રૂપે પરિણામ પામે છે. શાતાવેદનીય વસ્તુતઃ પુણ્યવિપાકજન્ય હોવાથી પુણ્યત્રિપાદની પેઠે તે ક્ષણિક છે. પુણ્યવિપાકના ક્ષયની સાથે શાતાવેદનીય પરિણામના પણ નાશ પામે છે. શાતાવેદનીયને છાયારૂપ કલ્પવામાં આવે છે તે અશાતાવેદનીયને તાપરૂપ ગણવામાં આવે છે. પુણ્યને સુવર્ણની એડી કલ્પવામાં આવે છે અને પાપને લાહની બેડીની ઉપમા આપવામાં આવે છે. પુણ્ય સ્કંધા અને પાપ પુદ્ગલ ધા એ બન્નેથી આત્મા ભિન્ન છે. શરીરની આરોગ્યતા રહેવી, ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી, યશ કીર્તિના પ્રચાર થા, દુ:ખના હેતુઓનું દૂર થવું, આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવું અને તેથી જે શાતા ભગવાય છે તે શાતાથી આત્મસુખ તો અનંત ગુણ ભિન્ન છે. શાતાવેદનીયને પણ વસ્તુતઃ જ્ઞાની અશાતારૂપ માનીને તેના ભાગને ઇચ્છતા નથી. આત્માને પર વસ્તુના પારતંત્ર્યદ્વારા જે સુખ થાય છે તે વસ્તુતઃ પર પાલિક વસ્તુના પર વશપણાથી દુ:ખજ છે. અન્ય વસ્તુઓના આલમને જે સુખ ભાગવવું તે પ્રયાસજન્ય હોવાથી દુઃખરૂપજ છે. અતએવ આત્મજ્ઞાનીઓ પુણ્યજન્ય શાતાવેદનીય ભાગને ભાગ્ય કર્મચાગે ભાગવતા છતા પણ તે આત્મિક સુખ નહીં હોવાથી શાતાવેદનીય ભેગામાં રાચતામાચતા નથી અને શાતાવેદનીય ભાગોની પ્રાપ્તિ માટે રાગ
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
શ્રેષમય વિકલ્પ સંકલ્પ કરીને હાયવરાળ કરતા નથી. સર્વ વરदुःखं, सर्वमात्मवशं सुखं, एतदुक्तंसमासेन, लक्षणं सुखदुःखयोः એ લેક કથિત પુગલ પદાર્થ ભેગની અપેક્ષા–પૃહા-પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતા વેદનીયમાં જરા માત્ર પણ સુખ માનતા નથી. તેની તેમને કોઈની દરકાર પણ હોતી નથી. પિગલિક ભેગેની પ્રાપ્તિ કીતિ આદિની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરતા નથી. તિer શૂવિET, પ્રતિષ્ઠાને તે શૂકરીની વિષ્ટા સમાન માને છે. આત્મજ્ઞાનીઓ શાતા વેદનીયથી ભિન્ન આત્મામાં રહેલું અને આત્માના વશમાં રહેલું સ્વતંત્ર એવું જે આત્મસુખ છે તેને જ સત્યસુખ તરીકે માનીને તેની પ્રાપ્તિ માટે આત્મધ્યાન ધરે છે. સર્વ પ્રકારની મૂચ્છમમતાનો ત્યાગ કરીને સર્વસંગ પરિત્યાગી બની આત્મસુખની પ્રાપ્તિમાટે નિવિકલ્પતાને સેવે છે. રાગદ્વેષના વિકલ્પસંકલ્પ જ્યાં સુધી મનમાં ઉઠે છે ત્યાં સુધી આત્મસુખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે રાગદ્વેષના વિકલ્પસક શાંત થયાવિના મનની સ્થિરતા થતી નથી અને મનની સ્થિરતા થયા વિના આત્મામાં રહેલા સુખને આત્માને સાક્ષાત્કાર થતા નથી. અતએ વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિકલ્પસંકલ્પ જે જે ઉપાએ ઘટે તે તે ઉપાયેનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું. આત્મ સમાધિથી કર્માવરણ ટળવાથી આત્મસુખને પ્રાદુર્ભાવ થાય છે. અધ્યાત્મપનિષમાં શ્રીમદ્ વાચકજી નીચે પ્રમાણે લખે છે –
शुभोपयोगरूपोऽयं समाधिः सविकल्पकः । शुद्धोपयोगरूपस्तु निर्विकल्पस्तदेकदृक् ॥ आद्यः सालम्बनो नाम योगोऽनालम्बनः परः।
छायाया दर्पणाभावे मुखविश्रान्तिसन्निभः । સામાન્યતઃ ઉપગના ત્રણ ભેદ કથવામાં આવે છે. સુપયોગ કશુમોથો અને શુદ્ધ જ, પાપના હેતુઓમાં જે ઉપગ વર્તે છે તેને અશુમાન કહેવામાં આવે છે. પુણ્યબંધ હેતુઓમાં જે ઉપયુગ પ્રવર્તે છે તેને શુમાન કથવામાં આવે છે. જે ઉપગ વસ્તુતઃ પાપ અને પુણ્યબંધ હેતુઓમાં ન પ્રવર્તતાં આત્માના શુદ્ધધર્મમાં પ્રવર્તે છે
૩૭
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને શુદ્ધોપથી કહેવામાં આવે છે. રાગદ્વેષના વિકલ્પસંકલ્પ રહિત સ્યાદ્વાદપણે વસ્તુતત્વને જે ઉપગ પ્રવર્તે છે તેને શુદ્ધ થઇ કહેવામાં આવે છે. પ્રાયઃઉત્તમ ધર્મધ્યાન અને શુકલધ્યાનને શુદ્ધપગમાં સમાવેશ કરવામાં આવે છે. દેવગુરૂધર્મતત્ત્વ ચિંતવન આલંબન સંબંધી પ્રશસ્ય રાગદ્વેષના વિકલ્પ સહિત ઉપયોગને સુપયોગ કથવામાં આવે છે શુભેપગદ્વારા જે સમાધિ થાય છે તેને “શુભેપ
ગ સમાધિ” કથવામાં આવે છે. અને શુદ્ધગદ્વારા ચિત્તમાં થનાર રાગદ્વેષના વિકલ્પસંકલ્પને શમાવવામાં આવે છે અને તેથી જે ચિત્તની શાંતતા–સ્થિરતા શાંતિ થાય છે તેને “શુપયોગ સમાધિ કળવામાં આવે છે. ચતુર્ગુણસ્થાનકથી શુભેપચેગ સમાધિને પ્રારંભ થાય છે અને ચતુર્થગુણસ્થાનકમાં શુભાચરણ હોય છે, ધર્મધ્યાનમાં મુખ્યતાએ શુભ પગ સમાધિને સમાવેશ થાય છે. આર્તધ્યાન અને રિદ્રધ્યાનમાં અશુપયોગને સમાવેશ થાય છે. અશુપગમાં શુભ અને અશુભને સમાવેશ થાય છે. શુભ અને અશુભથી ભિન્ન કેવળ સંવર અને નિર્જરાને પ્રગટાવનાર શુદ્ધપગ હોય છે, અને તેથી શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસંકલ્પને નાશ થાય છે. શુભ પગરૂપ સમાધિને સવિકલ્પ સમાધિ કથવામાં આવે છે. સવિક૯૫ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં શુભરાગાદિને વિકલ્પ હોય છે. શુદ્ધપયોગરૂપ સમાધિને નિવિકલ્પસમાધિ કથવામાં આવે છે. નિવિકલ્પ સમાધિ કથવાનું કારણ એ છે કે તેમાં શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસંકલ્પ હોતા નથી. રાગદ્વેષના વિકલ્પસંકલ્પને જે સમાધિમાં નાશ થાય છે તેને નિવિકલ્પક સમાધિ કથવામાં આવે છે. નિવિકલ્પ સમાધિમાં, ઉપશમભાવ, ક્ષયે પશમભાવ અને ક્ષાયિકભાવ હોય છે. ઉપશમભાવની નિવિકલ્પ સમાધિની આદિ અને અંત થવાથી તે સાદિસાંત ભાગે હોય છે અને ચારિત્રસંબંધી ચારિત્રભાવની નિવિકલ્પક સમાધિ તે સાદિ અનંતમા ભાગે હોય છે. શુભપગ સમાધિને સાલંબન એગ કહે છે અને શુદ્ધ પગ સમાધિને નિરાલંબન યોગ કહે છે. છાયાનું દર્પણના અભાવે મુખવિશ્રાન્તિ સમાન નિરાલંબન યોગ છે.
દેવગુરુધર્મનું પ્રશસ્યરાગાદિભાવે જેમાં આલંબન હોવા છતાં તેના
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯. અભાવે ફક્ત શુદ્ધપાગવડે સમાધિની પ્રાપ્તિ થાય છે, તેને નિરાલબન વેગ કહે છે. ચિત્તવૃત્તિનિષ: ચિત્ત-રાગદ્વેષાત્મકવૃત્તિના નિરોધરૂપ એગને પણ નિવિકલ્પ સમાધિમાં સમાવેશ થાય છે. અર્થાત્ તેને વાસ્તવિક વાર્થ ભાવે છે તે નિર્વિકલ્પ સમાધિમાં ઘટે છે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી નિરાલંબન નિવિકલ્પ સમાધિને પ્રારંભ થાય છે અને તેની કંઈક ઝાંખીને પ્રમત્તગુણસ્થાનકમાં અનુભવ પ્રાયઃ પ્રગટે છે. સવિકલ્પક સમાધિ કરતાં નિવિકલ્પક સમાધિ તે અનંતગુણ ઉત્તમ છે. પદ, પિંડસ્થ ધ્યાન દ્વારા નિર્વિકલ્પક રૂપાતીત નિવિકલ્પ સમાધિમાં પ્રવેશ થાય છે. વેદાંતની અપેક્ષાએ સવિકલ્પક અને નિવિકલ્પ સમાધિની જૂદી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે. કેટલાક સપ્રજ્ઞા સમાધિ અને નિપ્રજ્ઞા સમાધિ એ બે ભેદમાં સમાધિનું સ્વરૂપ દર્શાવે છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું જ્ઞાન
જ્યાં સુધી રહે છે. ત્યાંસુધી સપ્રજ્ઞા સમાધિ છે. એ બે પ્રકારની સમાધિને પણ સ્યાદ્વાદશિલીએ સાલંબન અને નિરાલંબન સમાધિમાં સમાવેશ કરવામાં આવે છે. આત્મજ્ઞાનને જ્યાં નાશ થાય એવી સમાધિને વીતરાગ સર્વજ્ઞદેવે સ્વીકારી નથી. ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા
જ્યાં પરઆલંબને થાય છે તે પરાલંબન સમાધિ અવધવી અને આત્મગુણેમાં ધ્યાતા–ધ્યેય અને ધ્યાનની એકતા થાય છે તે નિરાલંબન સમાધિગ જાણવે. સાલંબન સવિકલ્પ સમાધિના ધ્યેય ભેદે અનેક ભેદ પડે છે. આકાળમાં નિવિકલ્પ સમાધિની ઝાંખીને સાતમાગુણસ્થાનકની પ્રાપિવડે અનુભવ આવે છે, એ યત્ કિંચિત્ એ દશાની રમણતા કરતાં અનુભવ આવે છે. સવિકલ્પ સમાધિની પ્રાપ્તિ પશ્ચાત્ નિવિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. જે લોકો સવિકલ્પક સમાધિની પ્રાપ્તિ કરી શક્યા નથી તે લેકે નિવિકલ્પક સમાધિની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે વારૂ? જે કે ઔદયિક ભાવમાં કેઈ અપેક્ષાએ શુદ્ધપગ સમાધિને અંતરાવ થાય છે. તથાપિ તે ખરેખર ઉપશમાદિ નિવિકલ્પક શુદ્ધપગ સમાધિમાં નિમિત્તકારણરૂપે પરિણમવાથી તેની આવશ્યક્તા સિદ્ધ કરે છે. શુભગ સમાધિ છે તેજ શુદ્ધરૂપે પરિ ગ્રામ પામીને શુદ્ધપગ સમાધિરૂપે પ્રસિદ્ધિને પામે છે. શુભરાગ
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
ષરૂપ વિકલ્પ છે તેજ ગુરૂની કૃપાથી ટળે છે. અને પશ્ચાત્ આત્મસંબંધી શુદ્ધપયાગ રહેવાથી શુદ્ધાપયોગ સમાધિ તરીકે પ્રગટ ભાવને પામે છે. શબ્દાદિ આલેખનદ્વારા સવિકલ્પતાપૂર્વક જ્ઞાનીને ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતાએ નિર્વિકલ્પ સમાધિ પ્રકટે છે. દ્રવ્યાનુયાગની રશૈલીએ અને જૈનની અધ્યાત્મ શૈલીએ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યામાં યત્ કિચિત્ ભેદ પડે છે પરંતુ તે સાપેક્ષા પૂર્વક હોવાથી તે ભેદ વિરોધ ભાવને ભજતા નથી. દ્રવ્યાનુયાગની શૈલીપૂર્વક શુભેાપયોગ અને શુદ્ધાપયોગરૂપ સમાધિનું સ્વરૂપ જ્યાંસુધી અવબોધવામાં આવતું નથી ત્યાંસુધી અધ્યાત્મશૈલીએ સામાન્યતઃ સમાધિ અવધવાથી સમ્યક્ સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. અતએવ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મશૈલીપૂર્વક સર્વિકલ્પ નિવિકલ્પક સમાધિનું સ્વરૂપ અવળેાધાય છે ત્યારે આત્મસમાધિની સમ્યક્ષણે પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માનું સહેજ સુખ પ્રગટે છે. આત્મજ્ઞાનીએ આત્મસમાધિની પ્રાપ્તિ માટે આત્માના અન્વય ધર્મપ્રતિ ઉપચાગ દેવે અને બાકીની સર્વ ખાખતની યાદી ભૂલી જવી. આત્મજ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશને ધ્યેયપણે ધારવા અને આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણા વ્યાપી રહેલા છે એવા સ્થિરપયોગ ધારણ કરીને આત્માના અસંખ્યપ્રદેશમાં લયલીન થઇ જવું. એકાન્ત સ્થિર ચિત્ત રહે એવા ઉપાચા સેવી પદ્માસન વા સિદ્ધાસનવાળી આત્માસંખ્યપ્રદેશાને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી નિવિકલ્પ સમાધિને સાક્ષાત્કાર અનુભવ પ્રાપ્ત થાય છે. આ ભવમાં સદ્ગુરૂકૃપાથીજ આત્મજ્ઞાન વૈરાગ્યપ્રતાપે નિવિકલ્પ સમાધિને ચારિત્ર દશામાં અનુભવ આવે છે અને તેથી ઇંદ્રિયાતીત સહજ સુખનું ધૈન એવું પ્રગટે છે જે ચાદ ભુવનમાં ન માય એવું જણાય છે. જ્ઞાન અને આનંદરૂપજ આત્માનું સ્વરૂપ છે જ્ઞાન અને આનંદથી ભિન્ન આત્મા નથી. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્મા છે. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્માના અસંખ્યપ્રદેશે જાણવા. જ્ઞાન અને આનન્દનું જે રૂપ આત્માનું છે. તે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. નિવિકલ્પ સમાધિમાં જે અનુભવાય છે તેજ પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ, ખુદા પરમજ્યંતિ છે.
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩ નિર્વિકપ સમાધિમાં પિતાના આત્મારૂપ પરમાત્માની સાથે સ્વાચિત્તવૃત્તિની એકતા થવાથી પરમાત્મજ્ઞાન સાગરમાં ચિત્તવૃત્તિને સંબંધ થવાથી પશ્ચાત પરભાષામાં જે જે વિચારે ઉદ્ભવે છે તે પ્રભુના સત્યજ્ઞાન તરીકે વૈખરી વાણી દ્વારા બહાર આવે છે અને તે ઈશ્વર, દેવ, સર્વજ્ઞવાણી તરીકે લેકમાં પ્રસિદ્ધિને પામી જીવે છે. આત્મારૂપ પરમાત્માની સાથે નિવિકલ્પ સમાધિદ્વારા આત્મીય સંબંધ થવાથી પરમાત્મસ્વયં અવબોધાવવાથી સર્વ પ્રકારની વાસનાઓ કે પરપુદ્ગલદ્રવ્યસંગે ઉત્પન્ન થએલી હતી તે ટળવા માંડે છે. અનંતભવનાં કર્મ ક્ષણમાં ભસ્મીભૂત કરવાં હોય અને સર્વ સ્થાવરજંગમ તીર્થોની સેવાનું ફળ એક ક્ષણમાં પ્રાપ્ત કરવું હોય તે નિવિકલ્પ સમાધિને અંતમુહર્ત પર્યત અનુભવવાની જરૂર છે. નિવિકલ્પ સમાધિને અંતમુહૂર્ત અનુભવ થવાથી પશ્ચાત્ આગળની સ્થિતિના બારણાં ઉઘડી જવાથી આગળ જે પ્રાપ્તવ્ય અવશેષ રહ્યું હોય તે સહજે પ્રાપ્ત થાય છે, એમાં જરા માત્ર સંશય નથી. નિવિકલપકસમાધિમન્ત મુનિએ નિવિકલ્પક સમાધિના ઉત્થાન કાલ પશ્ચાત્ ધર્મકર્મ જે જે કાર્યો કરવાના અનેક દષ્ટિથી બતાવવામાં આવ્યાં છે તે ફરજ માનીને અંતર સુરતા રાખી કરવા અને પુનઃ નિવિકલ્પક સમાધિકાલમાં આત્મારૂપી પરમાત્માની સાથે તન્મય થવાનું જ કૃત્ય વારંવાર સેવ્યા કરવું.
આત્મજ્ઞાનને પરિપકવ બંધ થયો હોય તેને નિવિકલ્પક સમાધિનું દાન કરવું જોઈએ. તત્સંબંધી અધ્યાત્મપનિષમાં ઉપાધ્યાય જણાવે छ .----अत्यन्तपक्वबोधाय, समाधिनिर्विकल्पकः वाच्योऽयनार्ध विज्ञस्य, तथा चोक्तं परैरपि ॥ आदौ शमदमप्रायै, गुणैः शिष्यं प्रबोધક્યા મિર્વ & ગુરમિત વષથે I અત્યંત પક્વબોધાર્થ, નિવિકલ્પક સમાધિવાચ્ય છે. તે પ્રમાણે વેદાંતીઓએ પણ જણાવ્યું છે. આદિમાં શમદમગુણવડે શિષ્યને ગુરૂએ બેધ દે. પશ્ચાત્ આ સર્વ બ્રહ્મ છે. તું શુદ્ધ બ્રહ્મ છે ઈત્યાદિ બ્રહ્મજ્ઞાનને બોધ દે. આત્મા એજ પરમાત્મા છે. ઈત્યાદિ ભાવનાવડે ધ્યાન ધરવાથી નિવિકલ્પક સમાધિમાં પ્રવેશાય છે અને તદ્વારા નિવિકલ્પ
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખને ભેગ ભેગવી શકાય છે. અએવ આત્મા તેજ પરમાત્મા છે (અor a fમgt) ઈત્યાદિ વડે આત્મભાવના જ્ઞાનની પ્રાપ્તિદ્વારા આમધ્યાન ધરવું જોઈએ. ભાવનાજ્ઞાનને અપૂર્વ મહિમા છે, તત્સંબંધી અધ્યાત્મપનિષમાં વાચક જણાવે છે કે-તપશુતાના મનઃશિયાवानपिलिप्यते । भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ॥ તપ: મુતાદિવડે મત્ત એ કિયાવાનું પણ રાગદ્વેષમાં લેપાય છે. પરંતુ ભાવનાજ્ઞાનસંપન્ન એ ધર્મની બાહ્ય ક્રિયાથી રહિત નિષ્ક્રિય રાગદ્વેષમાં લેપતે નથી. એટલે બધે ભાવનાજ્ઞાનને મહિમા છે. આત્માની શુદ્ધધર્મની ભાવનાને જ્ઞાનરૂપાગ્નિ જેના હૃદયમાં પ્રજ્વલ્યા કરે છે તે ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત છતાં વા નિષ્ક્રિય છતાં રાગદ્વેષથી લેવાતું નથી. આત્મભાવના જ્ઞાનવડે નીચેના લેક પ્રમાણે આત્માને ભાવ જોઈએ. થિસે પુરુષ જ જિશે પુરા વિઝव्योमाअनेनेव, ध्यायन्नितिन लिप्यते ॥ नाऽहं पुद्गलभावानां, कर्ता कारयिताच न । नानुमन्तापि चेत्यात्म-शानवान् लिप्यते कथम् ॥ ઈત્યાદિ ભાવના જ્ઞાનવડે આત્માના ઉપયોગમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જેથી પ્રત્યેક બાહ્યકાર્ય કરતાં છતાં આત્માને ઉપગ કાયમ રહે. આત્માને શુદ્ધાનુભવ પ્રગટાવવા માટે ભાવજ્ઞાનની અત્યંત ઉપયોગિતા સિદ્ધ ઠરે છે. આત્માને વિશુદ્ધાતુ ભવ પ્રગટ એટલે શબ્દનયવાચજીવનમુક્તતા પ્રાપ્ત થઈ એમ અવબોધવું. વિશુદ્ધાનુભવ વિના, આત્મસ્વરૂપ કદાપિ ગમ્ય થતું નથી. અધ્યાત્મપનિષદ્માં કહ્યું છે કે–તરિપ બ્રહ્મ વિરુદ્ધનુમજં વિના રાત્રફુરિતાપિ નૈવ જળ્યું વાચન ઈત્યાદિ કલેકેથી આત્મજ્ઞાનીઓએ અવધવું કે શાસ્ત્રાની સેંકડે યુક્તિઓ વડે પણ વિશુદ્ધાનુભવવિના આત્મસ્વરૂપ અનુભવગમ્ય થતું નથી. આત્મજ્ઞાનીએ ઢિાનવડે વિશુદ્ધાનુભવ પ્રાપ્ત કરે છે જેથી આત્માની શાંતિ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન મેળવીને આત્માના અસંખ્ય પ્રદેશ અને તેમાં રહેલા ગુણપર્યા વિના અન્ય કેઈને પિતાના આત્મામાં આરેપ કરે નહીં. શરીર–વાણું આદિ જડ વસ્તુઓને જે આત્મામાં આરેપ કરે છે અર્થાત આત્મા વિના અન્ય શરીર વગેરેને આત્માનાં
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ છે એમ જે માને છે તેણે સ્વાભાવિક આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ જાણ્યું નથી એમ અવધવું. અધ્યાત્મપનિષમાં કચ્યું છે કે– कर्मोपाधिकृतान् भावान् , य आत्मन्यध्यवस्यति । तेन स्वाभाविक रूपं જ શુદ્ધ પામનઃ + આત્માનું ધ્યાન ધરવાનાકાળે આત્માની સાથે લાગેલા કર્મોપોધિકૃત ભાવને આત્મામાં અધ્યવસિત ન કરવા. ફક્ત તે વખતે સોહં તત્વમસિ આદિશખવા અનેકાન્ત ભાવાર્થની ભાવનામાં તન્મય બનીને તેના એટલા બધા હૃદયમાં દઢ સંસ્કારે પાડવા જોઈએ કે જેથી આત્મામાં અન્ય કોઈ વસ્તુને અધ્યાસ પ્રગટી શકે નહીં. રાધાવેધની સાધના કરતાં આ ધ્યાન કાર્ય અનંત ગુણે પગ સાધ્ય છે એમ અવધવું જોઈએ. આત્માના ગુણ પર્યાપર અનંત ગુણ શદ્ધ પ્રેમ લાગવું જોઈએ. આત્માની ઉપર એટલે બધે પ્રથમાવસ્થામાં પ્રેમ લાગ જોઈએ કે–નિત વાતો દુનિયા ના भूल गये कुच्छ याद नहि. तुंहि तुंहि तुहिना ॥ विना अन्य ઉદ્ગારે કાઢવાનું રૂચે નહીં. આત્મારૂપ પરમાત્મા પ્રભુ વિના કોઈ અન્ય વસ્તુ રૂચે પણ નહિ અને આત્મારૂપ પરમાત્મા પ્રભુપર પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા એટલું બધું પ્રમતાન લાગવું જોઈએ કે જ્યાં ત્યાં જડ પદાર્થોમાં આત્મારૂપ પરમાત્મા પ્રભુની ભાવના પ્રગટયા કરે. આવી આત્મરૂપ પરમાત્મપ્રભુની પ્રેમલક્ષણા ભક્તિવડે ભાવના કરીને સર્વ પ્રાણીઓમાં પરમાત્માએ દેખવાને દઢ અધ્યાસ પાડીને આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. આત્માની ઉપર પ્રમાણે ભાવના કરવાથી અંતરાત્મા સ્વયંજ્ઞાનાદિગુણએ પરમાત્મા થાય છે અને એ બાબતને નિશ્ચય થાય છે. એમાં જરા માત્ર સંદેહ કરવા જેવું નથી. આત્મારૂપ પરમાત્માની ભાવનાને ખ્યાલ સ્વતામાં પણ ઉપગમાં આવે એટલા બધા ભાવનાના દઢ સંસ્કારે પાડવા જોઈએ, અને આવી ઉત્તમ ભાવનામાં પ્રગટ થનાર વિદનેને જીતવાં જોઈએ. જ્યારે સ્વમામાં પણ આત્મારૂપ પરમાત્માની ભાવના જાગ્રત્ રહે ત્યારે જાણવું કે હવે મારે આત્મા સ્વશુદ્ધ ધર્મ સમ્મુખ થયે. પ્રાપ્તસાધન સામચા વ્યવહાર અને નિશ્ચયતઃ આત્મસમાધિની પ્રાપ્તિ કરવી એ પરમ સાધ્યકાર્ય છે એમ ભવ્યજીવોએ સમ્યમ્ અવધીને યથાશક્તિ
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
સ્વાધિકારે પ્રયત્ન કરવા જોઇએ. નામ અને રૂપથી ભિન્ન એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા કરીને નામરૂપથી ભિન્ન વૃત્તિવાળા થઈને પરમાત્માના જ્ઞાનસાગરમાં સંયમાગે તન્મય બનીને નામરૂપથી ભિન્ન એવું પરમાત્મ સ્વરૂપ કે જેને અનુભવ, વસ્તુતઃ હું તું આદિથી ભિન્ન નિર્વાચ્ય છે તે પ્રાપ્ત કરવા જોઇએ. યુવાવસ્થામાં ચાગની સાધનાવડે પ્રયત્ન કરતાં આત્માનુભવની ઝાંખી પ્રાપ્ત થાય છે. જો જડ પદાર્થાની તૃષ્ણા હોય તો આન્તર પરમાત્મપદની પ્રાપ્તિની આશા ધારવી એ ગગન કુસુમવત્ અવધવી. શબ્દ, રૂપ, રસ, અને ગંધાર્દિક વિષયેામાંથી સાનુકુળ અને પ્રતિકુળ વૃત્તિના સંહાર કરીને આત્મસ્વરૂપમાં લીન થવાથી પરમાત્માનો અનુભવ આવ્યા વિના રહેતા નથી. આ જગમાં સર્વ પદાર્થોમાં ભિન્ન ભિન્ન જીવાના ભિન્ન ભિન્ન વૃત્તિની અપેક્ષાએ સાનુકુળત્વ અને પ્રતિકુળત્વના વ્યવહાર થતા અવલોકવામાં અને અનુભવવામાં આવે છે તેનું કારણ વાસ્તવિક, આત્મામાં સ્થિત રાગદ્વેષ પરિણામરૂપ શેતાન છે. રાગદ્વેષ પોતાના સ્વભાવે અન તશક્તિમય છે. રાગદ્વેષના જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ આત્મામાં ઇશ્વરીયજ્ઞાન જ્યોતિના પ્રકાશ થાય છે. આત્માની સમ્યગ્ જ્ઞાન જ્યાતિને ઇશ્વરીયજ્ઞાન જ્યોતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાર્તા છે કે એક વખત એક ગુરૂની પાસે શિષ્યે પ્રાર્થના કરી કે હુ કેતુ ભજન કરૂં. ગુરૂએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરૂના પર વિશ્વાસ રાખીને શિષ્યે શેતાનનું ભજન પ્રારંભ્યુ. તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારૂ ભજન કરે છે. શેતાન પેલા શિષ્યનાપર સતુષ્ટ થયે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે તું જે માગે તે આપું, માટે જેની ઇચ્છા હોય તે માગ ! શિષ્યે શેતાન પ્રસન્ન થયાનુ વૃત્તાંત પોતાના ગુરૂને કચ્યું. ગુરૂએ શિષ્યને કથ્યું કે તું શૈતાનની પાસેથી એવું માગી લે કે તારા હૃદયમાંથી શેતાનના વાસો નીકળી જાય. ગુરૂની શિક્ષાનુસાર શિષ્યે શેતાનનું મરણ કરી બોલાવ્યેા. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનુ કહ્યું. શિષ્યે કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મ્હારા હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
રમણતા
માગણી શેતાનને સારી લાગી નહીં તો પણ તેને તે પ્રમાણે કબુલ કરવું પડયુ અને શિષ્યના હૃદયમાંથી નીકળી ગયા તેથી શિષ્યને લોકાલોક સર્વ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાંથી સાર એ લેવાના છે કે રાગદ્વેષરૂપ શેતાન જો આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સર્વથા નીકળી જાય તો આત્મામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ઉત્પાદ થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વ ધર્મને જાણવામાં તથા દેખવામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી. પરંતુ આત્મ જ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જે કરે છે તેઆનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શૈતાન, સર્વવિશ્વને પોતાના વસ્ય કરવા પ્રયત્ન કરે છે. તએવ રાગદ્વેષ ક્ષય કરવાની જિજ્ઞાસાવંતમુમુક્ષુઓએ શુદ્ધપયોગ ધારણ કરીને જેનુ ધ્યાન ધરવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદ્ભવે એવા પરમાત્માના શુદ્ધ વરૂપમાં મસ્ત બનવું જોઇએ. રાગદ્વેષના જેમ મંદોદય થતા જાય છે તેમ તેમ આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવત્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણતા કરવા ખાસ લક્ષ્ય દેવું જોઇએ. જે જે ધર્મોનુષ્કાનાવડે રાગદ્વેષની પરિણિતના નાશ થાય તે તે અનુષ્ઠાનોદ્વારા ધર્મ સાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રિયાચોગમાં પ્રવૃત્તિમય છતાં રાગદ્વેષની સામગ્રીયાથી આત્મામાં રાગદ્વેષની પરિણતિ જાગ્રત્ ન થાય તે પર ખાસ લક્ષ્ય દેવું જોઇએ. જ્ઞાન ચેાગના એવા પરિપક્વ અભ્યાસ કરવા જોઇએ કે જેથી અધિકાર પરત્વે કર્મચેાગી બનતાં છતાં પણ નિર્લેપદશા કાયમ રહે. રાગદ્વેષના સાધનાની સામગ્રી ન મળે એવાં સ્થાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અર્ધદગ્ધ મનુષ્યે મનની શાંતતા અમુક સમય પર્યંત સંરક્ષી શકે પરંતુ જ્યારે રાગદ્વેષ સાધક સામગ્રીના સંચાગા મળ્યા કે પુનઃ રાગદ્વેષના ઉત્પાદ થાય એવી સ્થિતિથી રાચવા માચવાનું નથી. ન મળે ખાવા બ્રહ્મચારી” એવું તો રાગદ્વેષના હેતુઓના અભાવે કંઇ કથાય પણ તેથી કંઇ સર્વથા રાગદ્વેષના ક્ષય થતા નથી. ક્રોધમાનને દ્વેષમાં અને માયાલાલના રાગમાં સમાવેશ થાય છે. કષાયના સાળ ભેદ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેલ; ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ,
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
માન, માયા અને લેભ; ૩, પ્રત્યાખ્યાની કેધ, માન, માયા અને લેભ; ૪. સંજવલનના ક્રોધ, માન, માયા અને લેભ; એ ષોડષ કષાય તથા હાસ્ય-રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુસકેવેદ એ પચીશ કષાને સર્વથા જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉદ્ભવ થાય છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન, ક્ષાયિક ચારિત્રઆદિગુણ અનાદિકાલથી સત્તાની અપેક્ષાએ છે, પરંતુ તે ગુણેની શક્તિને રૂંધનાર, મોહનીય કર્મ છે. મેહનીયકર્મને ક્ષય થતાં શેષ ઘનઘાતી કર્મને પણ સર્વથા ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાનાદિગુણે સૂર્યપરથી જેમ વાદળાં દૂર થાય અને તે જેમ પ્રકાશ પામે છે તેમ સ્વયમેવ સ્વધર્મતઃ પ્રકાશે છે. કષાયેને ઉપશમભાવ થાય છે. કષાને ક્ષપશમ થાય છે અને કષાને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી સર્વથા ક્ષય થવાથી કષાયોને હાયિકભાવ થાય છે. કષાયેને ઉપશમ અને પશમ થાય છે. પરંતુ તે પુનઃ કષાયનીકરણ સામગ્રી પામીને ફરી જાય છે, અને પશ્ચાતું કષાને ઔદયિભાવ વર્તે છે. કષાના દયિકભાવને સર્વથા ક્ષય થવાથી પશ્ચાત્ કદિ તે દગ્ધબીજની પેઠે ઉદ્ભવતું નથી. અએવ આત્મજ્ઞાનીઓએ કષાને સર્વથા ક્ષય કરવા પ્રયત્ન કરી જોઈએ. કષાયે એજ મહા શત્રુઓ છે અને અન્ય મનુષ્ય તે નિમિત્ત માત્ર છે. આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોને નાશ થતાં આત્મા તે આત્માને પરમ બંધુ બને છે, અને આત્મામાં કષાયેદ્ભવ થતાં આત્મા આત્માને પરમ શત્રુ બને છે. આત્મા પરમાત્માને હિતકર્તા છે તેમાં અન્ય તે નિમિત્તમાત્ર છે. આત્મા જ આત્માને કષાય પરિણતિ જાગ્રત્ થતાં શત્રુ છે, તેમાં અન્ય મનુષ્ય તે નિમિત્તમાત્ર છે. આત્માનું આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોએ જેટલું અહિત કર્યું છે તેટલું અન્ય કઈ જ કર્યું નથી. આત્મામાં સેળ કષાયે અને નવ નકષાની પરિણતિ જાગ્રત થાય છે તે નિમિત્ત કારણને પામી થાય છે. આત્મા અને પરછ તથા જડવસ્તુઓને સંબંધ કે છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ, માન, માયા, અને લેભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માએને પિતાના આત્માસમાન માનવામાં યદિ આવે તે અન્ય નિમિત્તેથી
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
ક્રોધ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. યાદ રાખવું કે કષાયાથી વિરામ પામવું તે આ દુનિયાથી મરીજવા બરાબર છે. અતએવ કાયાથી વિરામ પામવાની જેએની ઇચ્છા હોય તેઓને પ્રથમ માહભાવથી મરવું પડશે. અહં મારૂં આદિ જે સ્ફુરણા આત્મામાં માહના ચાળે થાય છે તેનાપરથી અહંત્વ દૂર કરવું પડશે અને ધાર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોની મમતાને ભૂલવી પડશે. સર્વ જીવાને સ્વાત્મસમાન માનનારા અને આત્માને આત્મપણે શુદ્ધપાગે દેખનારાને ક્રોધ ક્યાંથી આવી શકે વારૂ? અને કદાપિ પ્રમત્તયાગે જાણેતા અલ્પેક્ષણ રહી શકે પશ્ચાત્ સમતાનું પ્રબળ વધતાં સ્વયંમેવ શાંત થઈ શકે. આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ અવલાકે અને આત્માના શુદ્ધપાગે વર્તતા છતા લાખા મનુચૈાના સમાગમમાં આવે તથાપિ તેને માનની પરિણતિ ક્યાંથી અને કેવી રીતે જાગ્રત થઇ શકે ? બાહ્ય માનની લાલસા યાવત્ રહે છે તાવત્ માનની પિરણિત જાગ્રત થાય છે. આત્મજ્ઞાની સ્વકર્તવ્યાનુસાર કર્યાં કર્યા કરે છે અને અંતમાં માનની પિરણતિ ઉદ્ભવે એવા વિચાર સંકલ્પમાત્ર પણ કરતો નથી. કારણ કે તે જાણે છે કે આત્માનું આત્માના શુદ્ધસ્વરૂપમાંજ માન છે. પરંતુ પરની પરતંત્રતાએ જે માન કલ્પવામાં આવ્યું છે તે એકજાતનું પારતંત્ર્ય હોવાથી માનજ નથી. આ પ્રમાણે તે અવધે છે. તેથી તે ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થએલા સ્વાધિકાર પ્રમાણે સ્વાધિકારે પ્રાસબ્ય કર્મોને કરે છે અને અનેક પ્રકારનું બાહ્ય સામાન્ય માન પામે છે વા અપમાન પામે છે તે પણ તે મન્નેમાં એક સરખી આત્માની સામાન્યતાને સરક્ષી શકે છે. દૃશ્ય જડવસ્તુઓમાં અત્વ માન્યતા યદિ ધારણ કરવામાં ન આવે તે માનના હેતુમાં અને તેવા સંચેાગામાં બાહ્યથી માનની ક્રિયા ચેષ્ટાઆને દેખતા અને જાણતા છતા પણ અંતરથી આત્મા ખરેખર માનના વિચાર માત્રને કરી શકતા નથી. માનના સંચાગામાં બાહ્યથી આત્મા આવે છે તાપણ તે હર્ષ પામતા નથી અને કદાપિ વ્યવહાર માર્ગમાં કપાયેલા અપમાનના સંચાગામાં આવે છે તેથી આત્મજ્ઞાની શેક પામતા નથી. કારણકે તેની દૃષ્ટિએ માન અને અપમાનની સામગ્રી માહ્યથી જે દેખાય છે તે કલ્પનામાત્રજ અવમેધાય છે. આત્મજ્ઞાની માનથી જીવતા નથી
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
અને અપમાનથી મૃત્યુ પામતું નથી. માન અને અપમાનની કલ્પાચલી વ્યવહારવૃત્તિને તે ઔપચારિક માનીને વિસ્મરે છે અને સ્વકર્તવ્યમાં માન અને અપમાનની સ્થિતિમાં નિર્લેપ રહે છતે પ્રવૃત્તિ કર્યા કરે છે. માયા અર્થાત્ કપટની પરિણતિ એ આત્માની સ્વાભાવિક પરિણતિ નથી, પરંતુ વિભાવિક પરિણતિ છે. માયાની પરિણતિના સંકલ્પ અને વિકલ્પ જ્યાંસુધી ઉદ્ભવે છે તાવત્ આત્માની સ્વાભાવિક સરલતાને ખ્યાલ આવે દુર્લભ છે. પરવસ્તુઓને જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાંસુધી તેની પ્રાસ્યાથે માયાની પરિણતિ સેવવી પડે છે. જડવતુએમાંથી અહંમમત્વ યદિ ટળે તે માયા સ્વયમેવ ઉપશમે છે અને ચિત્ત ચાંચલ્યને વિનાશ થાય છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં માયા મહા વિદ્ભકારી છે. દેવગુરૂની આરાધનામાં માયા વિન્ન કરનારી છે. એક આત્મા, ધર્મમાં જ્યારે લયલીન થાય છે ત્યારે માયા શમી જાય છે અને તેથી તેનામાં નિર્દોષ લઘુ બાળકના જેવી સરલતા ઉદ્ભવે છે. નિર્દોષ લઘુ બાળકની સરળતા કરતાં અનંતગુણ વિશુદ્ધજ્ઞાન ઉદ્ભવે છે ત્યારે આત્માના સહજાનંદને અનુભવ આવી શકે છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધ એવી સરળતા પ્રાપ્ત થતાં નિવૃત્તિ સુખ અનુભવ્યાથી સંસાર અને મુક્તિને અંતર અવબોધી શકાય છે. આત્મજ્ઞાનપૂર્વક અનંત વિશદ્ધ સરલતાની અવામિથી વાસ્તવિક મસ્તપણે પ્રકટે છે અને તેથી સહજાનંદની એવી અનંતગુણ વિશુદ્ધ ખુમારી પ્રગટે છે કે જેથી મુક્તિનું આત્મામાં અત્રજીવતાં આ ભવમાં સત્યસુખ વેદાય છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધતાની પ્રાપ્તિ માટે સર્વ પિલિક સ્વાર્થોની આહુતિ આપવી પડે છે. અર્થાત્ સર્વપ્રકારના પાલિકસ્વાર્થોને નાકના મેલવાણી અહંમમવલજજાભીતિને ત્યજવાં પડે છે. પૂર્વ મહષિઓએ આ પ્રમાણે નિર્માયિક જીવન પ્રકટાવીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી હતી. મહાત્માનું આંતરિક અને બાહ્ય નિર્માયિકજીવન હોય છે. કપટવિનાનું મન, કપટવિનાની વાણીને વ્યવહાર, કપટવિનાને દેહને વ્યાપાર અને કપટવિના સર્વજીની સાથે આત્મિક સંબંધ એજ અધ્યાત્મિકેન્નતિને મૂલ મંત્ર, મહાપુરૂષોને સદ્ગુરૂ કૃપાથી પ્રાપ્ત થાય છે. નિઃસ્વાર્થજ્ઞાનમય સરળતાની પ્રાપ્તિથી અલૈકિક દશાને અનુભવ આવે છે, અને અનેક દોષનું
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
દ્વાર બંધ થાય છે એમ અનુભવીઓએ અનુભવપૂર્વક જણાવ્યું છે. અએવ આધ્યાત્મિકેન્નતિના શિખર પર આરૂઢ થનાર અધ્યાત્મજ્ઞાનીઓએ વિશુદ્ધ સરળતાનું પ્રથમતઃ સંસેવન કરવું એજ મહા કર્તવ્ય છે એમ ખાસ હૃદયમાં અવધીને નિશ્ચય કરે જોઈએ. સર્વ સાંસારિકતૃષ્ણાયોગે મન વચન અને કાયયેગના વ્યાપારની વતા. ઉદ્ભવે એ સ્વાભાવિક છે, અને એવી કપટવકતાને નાશ કરે એ મહા દુષ્કરકાર્ય છે. સાંસારિક વ્યવહારમાં આસક્ત રહીને બાન્નતિમાં લક્ષ્ય દેવું હોય તે આધ્યાત્મિક સરલતાની વાર્તાઓ કરવી એ એકજાતની માથાકુટ છે. આ સંસારના સર્વ વ્યાવહારિક ભાવમાંથી ચિત્તની રમણતાને ત્યાગ કરીને આત્માની પરમાત્માને પ્રગટાવીને તેનું અનંત સુખ વેદવું હોય તે જ આત્મિકગેની સરલતા પર લક્ષ દેવું અને
જ્યારે મનની એવી દશા થશે ત્યારે જ અલકિક દિવ્યસુખમય જીવનને સાક્ષાત્કાર થશે એમ ખાત્રીથી માનવું. સર્વ કપટ પ્રપને દૂર કરીને આત્માનું આનંદમયજીવન અનુભવી શકાય છે. કપટના નાશની સાથે અનેક મહાદુર્ગણોને નાશ થાય છે અને ચિત્તમાં પ્રકટતા અનેક વિકને ઉપશમ કરીને ચિત્તની નિવિકલ્પતાની પ્રકટતા સાથે આ ત્મસમાધિમાં પ્રવેશ કરી શકાય છે. યાવત્ હૃદયમાં ઈર્ષ્યા, માન, ધ, વૈર, લેભ, ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ આદિ આર્તધ્યાન અને રેદ્રધ્યાનના હેત
વડે કપટદંભ રહે છે તાવત્ સ્વકીય હદયની શુદ્ધિ થઈ શકતી નથી અને આત્માની અધઃપતનતા થાય છે. કપટને આત્મામાં પરિણામ ઉત્પન્ન થતાં આત્માની દશા બદલાઈ જાય છે અને તેને સાક્ષીભૂત વસ્તુતઃસ્વકીય આત્મા થાય છે. અન્ય જેને પ્રતારવા એ વસ્તુતઃ સ્વકીયહુદયની વિપ્રતારણ અવબોધવી. આત્મામાં કપટને પરિણામ ઉદ્ભવે છે તે અગ્ય છે એમ વકીયહુદયની સ્પરણી જણાવે તે તેની સાક્ષી આસ પુરૂષનાં વચન આપે એમાં શું આશ્ચર્ય " ધર્મની આરાધનામાં યદિ કપટ સેવાય છે તે શ્રી સશુરૂપાસે આતે લીધા વિના આત્માની શુદ્ધિ થતી નથી. હે આત્મન્ ! તારે ચ પરિણામપર પ્રીતિ છે તે આત્મધર્મથી તારે સંકડો જન અને બાહ્ય ચેષ્ટાથી ધર્મ દર્શાવવા બાહા ધામિકક્રિયાઓ
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
??
સેવતાં હોય તા હારા આત્માની વિશુદ્ધિ થવી દુર્લભ છે. કપટના પરિણામ અમુક પ્રકારે માહ્યતઃ શાંતિનીચેષ્ટા આદિચેષ્ટાઓ દર્શાવવા શક્તિમાન થાય છે તથાપિ હૃદયની શુદ્ધતાવિના આત્મોન્નતિમાં એક ડગલું માત્ર પણ વધી શકાતું નથી. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એવી ગુર્જર ભાષાની કિંવદન્તીમાં અનુભવ સત્ય સમાયલું છે એમ પ્રત્યક્ષ દૃષ્ટાંતાથી અવધી શકાય છે. વિક્ અને બ્હારાઓમાં પ્રાયઃ વ્યાપારવૃત્તિથી દાંભિક સંસ્કારોના અભ્યાસ વિશેષતઃ હોય છે એમ લેાકેામાં વ્યવહરાય છે અતએવ ધર્મક્રિયાઓમાં પણ દાંભિકાભ્યાસવાસના ચેષ્ટા - એનું અવલાકન થાય છે તે તેમાં કંઇ આશ્ચર્ય નથી. કારણકે વ્યાપારિકવૃત્તિ સમુદ્ભૂતાંભિકસંસ્કારવાસનાભ્યાસનું એટલું બધું બળ જામે છે કે ધર્મકર્મમાં પણ તેના અભ્યાસનું પરિણામ પ્રાયઃ પ્રગટે છે એમ અનુભવગોચર વૃત્તાંત થતાં નિશ્ચય કરી શકાય છે. આત્મિકપરિણામની શુદ્ધિમાં મલિનતાકારક કપટ પરિણામ છે. અતએવ ચૈતન્યવાદી આધ્યાત્મિકતત્ત્વોપાસકોએ સહજાનંદની પ્રાપ્તિ માટે કપટના પિરણામને સર્વથા ત્યાગ કરવા એ ઉચિત કાર્ય છે. કીર્ત્તિ, પૂજા, સત્કાર, માન, અને લોકસંજ્ઞાદિ કારણે કપટ પરિણામ અને કપટાચારનું આસેવન કરવાથી આત્માનું સ્વાતંત્ર્ય ત્યજાય છે અને માયાના દાસ બનવું પડે છે તથા તેથી પરિણામ એ આવે છે કે આત્મગુણા કરતાં કીર્ત્યાદિ વસ્તુઓને મહાત્ માનવી પડે છે. આત્મારૂપ પરમાત્માના સ્વાતંત્ર્યમાં કપટ પરિગ્રામ એ શેતાનનો પાઠ ભજવીને જગત્ની દૃષ્ટિ આગળ જુદા પ્રકારનું નાટક રજુ કરે છે. વિચાર અને આચારમાં કપટ પરિણમતાં આત્મારૂપ પરમાત્માની સત્ય ગર્જનાએ મંદ પડી જાય છે અને દુનિયાની કીર્તિ આદિના સેવક અનવું પડે છે. આત્મામાં કપટના પરિણામ ચક્રિ વિદ્યમાન છે તો સ્વયમેવ મનુષ્ય, દુ:ખકૂપમાં પડેલ છે એમ અવમેધવું. મૈત્રી ભાવનાના મૂળમાંથી નાશ કરીને તેને સ્થાને અમિત્રભાવને પ્રગટાવનાર કપટના પરિણામ કરતાં કૃષ્ણસર્પની સંગતિ, સહસ્ર દરજે શ્રેષ્ઠ છે. કારણકે કૃષ્ણસર્પની સંગતિથી તો એકભવમાં મૃત્યુ થાય છે અને કપટ પરિણામના ચેાગે તો સંસારમાં અનેક અવતારો કરવા પડે છે. કપટની પરિણતિને મનમાં ઉત્પાદ થવાની સાથે આત્માનંદ તો પલાયન કરી
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
જાય છે. પંચેંદ્રિયના ત્રેવીશ વિષયા પ્રતિ ઉદ્ભવનાર ઇાનિષ્ઠપરિણામ યદિ ટળે છે તે પશ્ચાત્ કપટના પરિણામના સશય થવાના પ્રસંગ પ્રાસં થાય છે. કારણકે પાંચ ઇંદ્રિયોના વિષચે અને નામરૂપમાં જે અઠુંસ્વાધ્યાસ થાય છે તે ટળે છે તો પશ્ચાત્ આત્મામાં કપટ પરિણામને ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી. કપટપરિણામના હેતુ લેાભ છે. લોભવૃત્તિનો ત્યાગ થાય તે કપટપરિણતિના વિનાશ થાય એમાં કશું આશ્ચર્ય નથી. લાભના પરિણામ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સાંસારિક પદાર્થાપર થનારી ઈષ્ટતા પ્રિયતા અને અહં મમત્વબુદ્ધિ છે. સાંસારિક પાĖપરથી ઇષ્ટપણું ટળી જાય છે તો લાભ પરિણામની મંદતા પડી જાય છે, અને તે અંતરમાં અનુભવાય છે. સાંસારિક પદાર્થાંમાં સુખબુદ્ધિની લાલસાથી સાંસારિક પદાર્થો મેળવવા, લાભ પરિણામનો પ્રાદુભવ થાય છે. માન, કીર્તિ, પ્રતિષ્ઠા, ધનપતિ, સત્તા અને ધન આદિની પ્રાપ્તિ માટે અંતરમાં લાભપરિણામના પ્રાદુર્ભાવ થાય છે. લાભપરિણામના પ્રાદુર્ભાવ થતાં નામરૂપમાં ઇષ્ટત્વ પરિણામ પ્રકટે છે અને તેથી અનેક પ્રકારના, મન, વચન, અને કાયાથી વ્યાપારેશ કરવા પડે છે. મન, વચન અને કાયાનું લેાભાગે પરભાવમાં વીર્ય પરિણમે છે અને તેથી પરિણામ એ આવે છે કે પરપુદ્ગલ દ્રવ્યના દાસત્વના સ્વીકાર કરવા પડે છે અને આત્માના શુદ્ધ ધર્મરૂપ ધનથી કરોડો ચાજન દૂર રહેવું પડે છે. એક આત્માવિના અન્ય વસ્તુઓ પેાતાની નથી. આજીવિકાદિ કારણે પરવસ્તુઓનું અમુક મર્યાદાએ ગ્રહણ કરવું પડે છે અને જ્ઞાનીએ રાગદ્વેષનો ત્યાગ કરીને આહારાદિનું શાસ્રમર્યાદાએ ગ્રહણ કરે છે અને અજ્ઞાનીઓ મૂર્છાયાગે આહારાદિ વસ્તુઓનું ગ્રહણ કરે છે. શ્રી મહાવીરદેવે મૂ∞ારિયોયુરો, મૂર્છાત્રિ ઇ: મૂર્છાને પરિગ્રહ કથ્યા છે. અજ્ઞાનદશાથી જડભૂતપરવસ્તુઓમાં મૂર્છાના પરિણામ થાય છે અને તેના ચેાગે અનેક પ્રાણીઓની હિ‘સા કરવી વગેરે અનેક પાપસ્થાનકે ભાગવવાં પડે છે. દિ લાભ-મૂર્છાના પરિણામ વર્તે છે તા ખાહ્ય વસ્તુઓના ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થતું નથી. મૂર્છા લાભ પરિણામ દિ હૃદયમાં નથી તે બાહ્ય વસ્તુએ કે જેમાં ઇષ્ટત્વ, પ્રિયત‚ મમત્વ માનીને દુનિયા બંધાય છે ત્યાં અંધાવાનું થતું નથી
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
આત્મજ્ઞાની પિતાના આત્માથી શરીરાદિ સર્વ જડવસ્તુઓને ભિન્ન માને છે અને તેમાં વસ્તુતઃ કંઈ સુખપ્રદત્વ દેખતે નથી તેથી તે શરીરાદિ જવસ્તુઓમાં લેભ ધારણ કરતો નથી. જગતુમાં ધનધાન્યાદિક જડવસ્તુઓને લક્ષમીભૂત માનવામાં આવે છે પરંતુ તેની પ્રાપ્તિથી અદ્યપર્યત કોઈને સત્ય સુખ પ્રાપ્ત થયું નથી. લોભથી વર્તમાનકાળમાં કોઈને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કોઈને થનાર નથી એમ નકકી માનીને લેભ પરિણતિને ત્યાગ કરે જોઈએ. શરીરસંરક્ષણ અને શરીર જીવનપ્રદ બાહ્ય વસ્તુઓ વિના કોઈ પણ જીવને ચાલતું નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે એ ખરું છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓને લેભ કર. લેભવૃત્તિ વિના પણ વસ્તુઓને સંગ્રહી શકાય છે. લેભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુઓ દ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાત લેભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણ પ્રજન રહેતું નથી. વિશ્વમાં જીવનના ઉપ
ગમાં આવે એવી વસ્તુઓને ખપ જેટલી રાખવી જોઈએ અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઈએ એ જીવનપ્રવૃત્તિને નિયમ છે અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરીને અન્ય જીના જીવનમાં વિઘ નાખી નાહક અસંતોષી બની વિશ્વજીવન વ્યવસ્થાના ઘાતક થવું એ કંઈ પણ રીતે
ગ્ય નથી. વિશ્વની સર્વ વસ્તુઓ માટે લેભ ધારણ કરવામાં આવે અને કદાપિ માને કે ઈચ્છિત સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય તે પણ શું ? પ્રાપ્ત વસ્તુઓથી શું? આયુષ્યની રક્ષા થવાની છે અને રેગ, શેક, દુઃખ વગેરેને નાશ થવાને છે? ઉત્તરમાં કથવું પડશે કે કદાપિ નહિ. જે વસ્તુઓ સુખરૂપ નથી તે તેઓની પ્રાપ્તિથી કદાપિ સુખ થવાનું નથી એ સત્ય સિદ્ધાંતને સમગ્ર વિશ્વ ફેરવવા શક્તિમાન થતું નથી. એક તળાવમાં સહસ મનુષ્યને એકવર્ષ પર્યત ચાલે એટલું જળ ભર્યું છે. પ્રત્યેક મનુષ્ય યદિ પિતાની ઈચ્છા પ્રમાણે જલપાન કરે તે એકવર્ષ પર્યત સહસ મનુષ્યને ચાલી શકે ખરું પરંતુ યદિ એક મનુષ્ય બળવાન થઈને ન્યાયને ભંગ કરી પાંચસે મનુષ્યના ભાગનું વાર્ષિક જળ સ્વયે ગમે તે રીતે વાપરી નાખે તે પંચશત મનુષ્યના જીવનમાં વિન્ન કર્તા થઈ પડે તત્ અત્ર વિશ્વરૂપગૃહમાં આજીવિકાદિ અર્થે ખાનપાનાદિની અનેક
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
32
૩૦૫
વસ્તુઓ ભરેલી છે તેમાંથી કુદરતના કાયદા પ્રમાણે ખપ જેટલી વસ્તુઆના ઉપયોગ કરવામાં આવે તો કઈ લાભની આવશ્યકતા નથી. કુદરતના નિયમના ભંગ કરવાને માટે મનમાં લાભપરિણામનો ઉદ્ભવ થાય છે. વિશ્વની સર્વ વસ્તુઓની ઉપયાગિતા સંબંધી વિચાર કરવામાં આવે અને સ્વકીય જીવનરક્ષણાદિમાં ઉપયેાગિતાના વિચાર કરવામાં આવે તા વાપયોગી વસ્તુઓનુ વિવેક પુરસ્કર ગ્રહણ કરવું એ વાસ્તવિક નિયમ સિદ્ધ ઠરે છે અને તેમાં લાભ પરિણામ ધારવાની જરૂર રહેતી નથી. અન્ય વસ્તુઓની બાહ્યજીવનમાં ઉપયેાગિતા છે અને ધર્માર્થ બાહ્યજીવન ઉપયાગી છે એમ અવબાધીને બાહ્યવસ્તુઓને ખપ અનુસારે ગ્રહવામાં આવે તે તેમાં સંતોષ પરિણામજ રહે છે અને લાભ પરિણામને કરાડા ચેાજનના દેશવટા મળે છે એમ અનુભવગણ્ય આ વિચાર થતાં હૃદયમાં આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જીંદગીને ઉપયાગી વસ્તુ દરરાજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ જીંદગીને ઉપયોગી છે, અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાંની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રના જન્મની પૂર્વે માતાના રતનમાં પ્રારબ્ધકર્માનુસારે દુગ્ધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાના પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતા નથી. તદ્દત અત્ર પણ પ્રારબ્ધકર્માનુસારે આયુષ્ય જીંદગીની રક્ષાભૂત આહાર પાણી વગેરે વસ્તુ જન્મ પ્રદેશમાં જ્યાં ત્યાં મળી શકે છે તેની ચિંતા અને તેના લાભ વગેરે કરવાની કંઇપણુ જરૂર નથી. પર્વતના શિખરપર ઉત્પન્ન થએલી કીટિકાઓને ત્યાં ભક્ષ્ય વસ્તુની સગવડતા હોય છેજ. પ્રારબ્ધ કર્માનુસાર બાહ્યજીંદગીની ઉપયાગી વસ્તુઓ મળે છે તેની હાચ વરાળ કરીને નકામા લાભ ધારણ કરવાથી સિકંદર બાદશાહ અને રાવણ જેવાને પણ સુખ મળ્યું નથી અને તે બાબતને સુજ્ઞ મનુષ્યોને પ્રત્યક્ષ અનુભવ આવે તેમ છે તેા પશ્ચાત્ લાભના પરિણામને અને હદ બહાર પરિગ્રહને ધારણ કરવાની કંઇ પણ જરૂર રહેતી નથી. લાભના પરિણામ ધારણ કરવો અને હદ બહાર ઉપયોગી વસ્તુઓના સંગ્રહ કરી પરિગ્રહ વધારવા એ કુદરતના નિયમનું ભંગ કરનાર મહાપાતક છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
અને તેથી પાપ-દુઃખ-અશાંતિ અને અહંત્વાધ્યાસ વિના અન્ય કશું ફળ ઉત્પન્ન થએલું દેખાતું નથી. આંતરિકજીવનમાં જ્ઞાનદર્શન ચારિત્રાદ્ઘિ ગુણાની આવશ્યકતા સિદ્ધ ઠરેછે. જ્ઞાનદર્શન ચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણ છે અને ભાવપ્રાણને આંતરિક જીવન કહેવામાં આવે છે. તથા દ્રષ્યપ્રાણને બાહ્યજીવન કથવામાં આવે છે. માહ્યજીવનની રક્ષાર્થે બાહ્ય અમુક વસ્તુઓની ઉપયોગિતાની જરૂર છે અને આંતરિકજીવનની ઉપશમભાવે ક્ષયેાપશમભાવે અને ક્ષાયિકભાવે વૃદ્ધિ તથા તેની રક્ષાર્થે જ્ઞાનધ્યાનાભ્યાસ વગેરેની જરૂર છે. આંતરિક જ્ઞાનાદિ જીવનાર્થે બાહ્ય વસ્તુઓને લાભ કરવાની કંઇ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણા તા સત્તાથી અનાદિકાલતઃ આત્મામાં
તેનો લાભ કરવાની કંઈ જરૂર રહેતી નથી કારણ કે લાભ પરિગુતિને ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાદિ ગુણા સ્વયમેવ પ્રગટે છે અર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણો હતા તે લેભાવરણ ટળતાં આત્મામાં વ્યક્તિપણે થાય છે. પ્રશસ્ય લેાભની, ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધ ઠરે છે. પરંતુ આત્માના સ્વરૂપમાં ઉંડા ઉતરતાં તેની પણ ઉપયાગિતા સિદ્ધ કરતી નથી. ધર્મની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરૂનું અવલંબન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઇએ તેમાં લાભ કરવાની કંઇ જરૂર પડતી નથી. લાભની પિરણિત ધારણ કર્યા વિના દેવ ગુરૂધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણ સામગ્રીચે ગે પ્રવૃત્ત થવું અને અન્યાને પ્રવૃત્ત કરવા એ આત્મિક કર્તવ્ય છે. એમ માનીને પ્રવર્તતાં શુભ કષાયાદિના ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધચારિત્ર્યગુણની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્મામાં ઉપર પ્રમાણે લોભ ન પ્રગટતો હોય અને બાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયોગી સાધનોની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હાય અને તે બાબતમાં અન્ય મનુષ્યા બહ્મષ્ટિએ પાતાને લાભી વગેરે કહે તેથી કદિ ક્રોધી બનવું નહિ અને તેમજ સ્વકર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. બાહ્યજીવનની ઉપચેાગિતા આંતરિક જીવનાતિ માટે છે એમ અવમાધીને માહ્યજીવન તથા આંતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામાં આવતા હોય અને તે ખાખતમાં અન્ય મનુ
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
જો તરફથી આક્ષેપમેય ટીકા કરવામાં આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારવી નહિ અને તેમજ મગજની સમતાને એવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કર્મયોગે જે જે કંઈ થાય છે તે બન્નેમાં સમભાવ ધારણ કરીને બાહ્યજીવન તથા આંતરિક જીવન રક્ષવાની જરૂર છે. જગતને ગુપ્ત ભેદો કે જે બુદ્ધિવિષયની બહાર છે તેમાં જ્ઞાની વિના નકામી પરવસ્તુઓની પ્રાપ્તિ માટે ધમપછાડ કરી લોભા બન વાથી સ્વપને કાંઈ પણ લાભ આપી શકાતું નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લેભ કરવા માત્રથી કંઈ વળતું નથી એ ઉપયોગમાં લાવવું જોઈએ. કર્મની સાનુકુળતા વિના લેભ ધારણ કરવાથી કેવળ કાયલેશઅશાતા-શેક અને પાપના ભાગીદાર થવું પડે છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિ માટે ઈચ્છા કરવામાં આવે છે તે તે વસ્તુઓને શુભકર્મના યોગે સહેજે મેળવી શકાય છે અને અશુભકર્મના ગે મહા પ્રયત્ન કર્યા છતાં પણ તેની પ્રાપ્તિ થતી નથી. જે જે વસ્તુઓ કર્મના મેગે પ્રાપ્ત થવાની હોય છે તે સહજમાં પ્રાપ્ત થાય છે. તેને માટે લેભને પરિણામ ઉત્પન્ન કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી એમ અનુભવ કરવામાં આવે છે તેજ લેભને ઉપશમ-ક્ષપશમ અને સાયિકભાવ કરી શકાય છે. બાહ્ય જીવન અને આન્તરજીવનને ઉપગી એવા સાધનની જરૂર છે એ વાત ખરી છે પરંતુ તેમાં લેભ અને મૂછ ધારણ કરવાની કોઈ પણ રીતે જરૂર નથી. બાહ્ય અને આંતરિક જીવનની ઉપગિતાવાળાં સાધનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે જોઈએ પણ લેભ ન કરવું જોઈએ એ ખાસ લક્ષમાં રાખવા જેવી બાબત છે. નિર્લોભ દશાએ બાહ્યજીવન તથા આંતરિક જીવનની સંરક્ષા વૃદ્ધિ માટે ઉદ્યમ કરનાર આત્મજ્ઞાનીઓ હોય છે. કારણ કે તેવી દશા પ્રાપ્ત કરવાને તેઓને અધિકાર મળે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યજીવન અને આંતરિક જીવનની પ્રગતિ સંરક્ષાદિ માટે પ્રવૃત્તિ કરે છે, તેમાં તેઓ પિતાની ફરજ ગણે છે તેથી તેઓ અહંવૃત્તિ અને મમત્વવૃત્તિના દાસ બની શકતા નથી તેમજ તેઓ નિર્લેપતાને સાચવવામાં આત્મજ્ઞાનને સમ્યક ઉપયોગ કરી શકે છે. અજ્ઞાનિઓને બાહ્ય જીવન પ્રગતિમાં લેભ, દ્વેષ, ચિંતા, શેક, અને હિંસાદિ અનેક પાપકર્મો કરવા
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮ પડે છે. બાહ્ય જીવન અને આંતરજીવનની પ્રગતિ તથા તેની રક્ષાના અધિકારી ખરેખર આત્મજ્ઞાનિ હોય છે. આંતરજીવનપ્રગતિ અર્થે બાહ્ય જીવનની ઉપગિતાના અવબોધક આત્મજ્ઞાનીઓ થાય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ગણીને નિર્લોભદશાએ નિર્લેપબુદ્ધિથી કરે છે. બાહ્ય જીવન જીવવું એ કંઈ આંતર જીવનની સાધ્યદશાના ઉપયોગ વિના જીવ્યું ગણાય નહિ. આંતરજ્ઞાનાદિ જીવન જીવતાં બાહ્ય જીવનની સુરક્ષાદિ માટે જે જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકાય તેમાં કંઇ લેભપરિણામ વિના લાભ ગણી શકાય નહિ. એમ અનેકનયદ્રષ્ટિએ સાપેક્ષભાવે બોધ થતાં વિશ્વમાં વારતવિક નિર્લોભત્વ પ્રાપ્ત થાય છે એમ જ્ઞાનગી થયા પશ્ચાત જે કર્મયોગી થાય છે તેને જ કઈ અનુભવની ઝાંખી પ્રગટી શકે છે. લેભપરિણતિને નાશ થતાં આત્મામાં અનેક ગુણે પ્રગટી શકે છે અને તેને પોતાના આત્માને ખ્યાલ આવે છે. ઈષ્ટ જડ પદાર્થોને લોભ કરવાથી તે સર્વે પ્રાપ્ત થઈ શકતા નથી અને ઉલટું મનમાં આર્તધ્યાન અને રોદ્રધ્યા નના પરિણામે થયા કરે છે. તેને પરિણામ જેમ જેમ વધે છે તેમ તેમ માનસિક વાચિક અને કાયિકોપાધિ થયા કરે છે. લોભના પરિણામથી આત્માપર પરતંત્ર્યની બેડી પડે છે અને તેથી આત્મરવાતંત્ર્ય સુખની ગંધ માત્ર પણ આવતી નથી. લેભ પરિણામથી સર્વ કર્મોનું ગ્રહણ થાય છે અને તેથી ચતુરશિતિ લક્ષનિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું પડે છે. જન્મ જરા અને મરણનું મૂળ કારણ લાભ છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને અનુભવથી અવલેકતાં પણ સંસારનું કારણ લેભજ દેખવામાં આવે છે. સંસારમાં કલેશ-કંકાશ-યુદ્ધ-વૈર-ઝેર–પ્રપંચે–હિંસા-જૂઠ-ચોરી અને વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મો ખરેખર લેભના પરિણામથી થાય છે. દેશની-સમાજની અને આત્માની સમૂળગી પાયમાલી કરનાર લેભ પરિણામ છે એમ અવબંધીને લેભને પરિણામ ટળે એ પ્રયત્ન કરી જોઈએ. જેમ જેમ લેભની પરિણતિ ટળે છે તેમ તેમ નિસ્પૃહતા–સંતોષ અને સ્વાતંત્ર્ય સુખ વધતું જાય છે. સર્વ પ્રકારે આત્મગુણોને વિનાશક લેભ છે એમ શાસકારે કશે છે તે ખરેખર સત્ય છે. સર્વ વસ્તુઓ સર્વને માટે છે.
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ દુનિયા એ મારું કુટુંબ છે અને સર્વ વસ્તુઓ ખરેખર દુનિયારૂપ કુટુંબની છે. એમ માનીને સર્વ વસ્તુઓને લાભ થાય છે તેને હૃદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાંખી પ્રગટયા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કંઈ આત્માની નથી છતાં અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરૂદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુલ પર્યા છે તેથી પુણ્ય અને પાપને પણ આ ત્માની વસ્તુઓ ન માનવી જોઈએ. પુણ્ય પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઈએ અને તેના વડે પ્રાપ્ત સાનુકુળ અને પ્રતિકુળ વસ્તુ એને પણ પોતાની ન માનવી જોઈએ. આ પ્રમાણે અંતર્ની માન્યતા રાખીને ઉદય આવેલાં કર્મ કે જેને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે તેને સમભાવે ભેગવવાં જોઈએ અને સાનુકુળ વસ્તુઓ પર લેભ પરિણામ ન ધારણ કર જોઈએ તથા પ્રતિકુળ વરતુઓ પર દ્વેષ પરિણામ ન ધારણ કરે જઈએ. આ પ્રમાણે રાગ અને દ્વેષ પરિણામને શમાવીને વ્યાવહારિક કાર્યોને અધિકાર પ્રમાણે વદશા અને સ્વશક્તિના અનુસાર કરવો જોઈએ. અન્ત ઈષ્ટ નહિ છતાં વ્યવહારે ઈષ્ટ અને ઉપયોગી વસ્તુઓને જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં પ્રાપ્ત કર્યા વિના છૂટકો થતું નથી પણ તેથી એમ સિદ્ધ નથી થતું કે ઉપગી વસ્તુઓથી દૂર રહેવું. આહાર-પાણી અને વસ્ત્રાદિ ઉપયોગી વસ્તુઓને દૈનિક આવશ્યકજીવનવ્યવહારદષ્ટિએ ગ્રહવા પ્રયત્ન કરે પડે છે એ ખરું પરંતુ તત્સંબંધી કથવાનું એટલું જ છે જે આહારદિ જીવનરક્ષક વસ્તુઓને લેભ ન ધારણ કરે. આહારદિ વસ્તુઓને મમત્વ અને લેભ પરિણામ વિના ઉદ્યોગપૂર્વક ગ્રહણ કરીને બાહ્ય
જીવન સંરક્ષણની સાથે આંતરગુણ જીવનની વૃદ્ધિ કરવી એ લોકોત્તર વ્યવહાર છે. લેભકષાયથી આત્માના પ્રદેશ પાસે રહેલા આકાશ પ્રદેશમાંથી કર્મવર્ગણને આત્મા ગ્રહણ કરે છે. લેભ કષાયના પરિણામની આત્મામાં વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે અને તેના ઉપર જ્ય મેળવી શકાય છે કે કેમ તેને હૃદયમાં અનુભવ કરીને લેભની પરિણતિ ટાળવા પ્રયત્ન કર જોઈએ. લેભની પરિણતિ મંદ પડતાં સંતોષ ઉત્પન્ન થાય છે. તેને અનુભવ આવે એટલે સમજવું કે હવે લેભ કષાયને જીતવામાં
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ વિજય પ્રાપ્તિ કરી શકાશે. અંતાં લેભ, તૃષ્ણા, ગાળે, મૂર્છાઓના ઉભરાનું ઉત્થાન થાય છે ત્યાંસુધી બહિર્વત્યા ત્યાગીપણું હોય છે. પરંતુ તે શોભી શકતું નથી. લેભની વાસનાને જીતવી એ અનંતગુણ દુષ્કરકાર્ય છે. જે જે મનુને રવમત્યનુસારે જે જે વસ્તુઓ ઈષ્ટ અને ઉપયોગી લાગે છે તે તે વસ્તુઓ પર તે તે મનુને લેભ થયા કરે છે. જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ પ્રથમ કલ્પાયેલી ઈષ્ટ વસ્તુઓ પર અનિષ્ટત્વ બુદ્ધિ પ્રગટે છે, અને અન્ય વસ્તુઓ પર દબુદ્ધિ થયા કરે છે. બાળકોને જે જે વસ્તુઓ બાલ્યાવસ્થામાં ઈષ્ટ લાગે છે તે તે વસ્તુઓને યુવાવસ્થામાં તે ઈટ માનતો નથી, તેમજ યુવાવસ્થામાં યુવકને કેટલીક વસ્તુઓ પર ઈટબુદ્ધિ, ઈષ્ટ પરિણામ થાય છે તેમાંની કેટલીક વસ્તુઓ પર વૃદ્ધાવસ્થામાં ઈષ્ટ-પ્રિયભાવ રહેતું નથી. માંદગીના સમયમાં જે જે બાબતે પર પ્રિયતા પ્રકટે છે તે તે બાબતેની પ્રિયતા પશ્ચાત નિરેગાવસ્થામાં રહેતી નથી. તેમજ ગાવસ્થામાં જે જે બાબતે પર અરૂચિભાવ થાય છે તે તે બાબતે પર પશ્ચાત્ નિરેગાવસ્થામાં રૂચિભાવ થાય છે. કફ, વાત અને પિત્ત પ્રકૃતિની મુખ્યતા અને ગણતાથી ભઠ્યાદિવસ્તુઓ પર પ્રિય અને અપ્રિય પરિણામને ફેરફાર થાય છે. તેથી એમ સિદ્ધ કરે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવયોગે નિમિત્તકારણ પામીને જડવસ્તુઓમાં પ્રિય તે અપ્રિય અને અપ્રિય તે પ્રિય એમ છને પ્રિયાપ્રિય બુદ્ધિ થયા કરે છે. અને તે પ્રિયપ્રિય બુદ્ધિ વા પ્રિયાપ્રિય પરિણામ ક્ષણિક હોવાથી અર્થ બદલાતો હોવાથી પરવસ્તુઓમાં પ્રિયાપ્રિયની કલ્પના વસ્તુતઃ સત્યસુખ બુદ્ધિથી ભિન્ન હોવાથી જડવસ્તુઓને આવશ્યક કર્મના અધિકારથી બહિર લેભ કરે એ કઈ રીતે વ્ય નથી. આત્માના જ્ઞાનથી વિવેક કરતાં અવાધાય છે કે પરજડ વસ્તુ ઓથી આત્મસુખની કદિ પ્રાપ્તિ થવાની નથી. પ્રત્યેક મનુષ્ય સુખને પ્રાપ્ત કરવા કરે છે. ઈચ્છે છે. રાજાઓ રાજ્ય કરે છે અને વિદ્યાર્થીએ વિદ્યાને અભ્યાસ કરે છે તે સુખ પ્રાપ્ત કરવા કરે છે. અનેક પ્રકારની સત્તા વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરવાને મનુષ્ય પ્રયત્ન કરે છે તેમાં પણ સુખ પ્રાપ્ત કરવું એ મુદ્દેશ હોય છે. પુરૂષ અને સ્ત્રીઓ પરણે છે અને અનેક પ્રકારના વ્યાપાર કરે છે તેમાં પણ તેઓની મુખ્ય ધારણા તે સુખ:
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧ પ્રાપ્ત કરવાની જ હોય છે. પરંતુ તેઓ પિતપતાના ઉદ્દેશ પ્રમાણે વર્તતાં સુખ પામ્યા હોય એવું તેઓના વાણુના ઉદ્ધારથી જણાતું નથી એમ અનુભવીઓને નિશ્ચય અનુભવ જ્ઞાન થાય છે. પ્રત્યેક મનુષ્ય જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા લેભ કરે છે તેમાં તેની મુખ્ય ધારણ તે એ હોય છે કે તે તે વસ્તુઓને પ્રાપ્ત કરી સુખી થાઉં પરંતુ પરિણામ અંતે એ આવે છે કે તે તે વસ્તુઓ મળતાં સુખ મળતું નથી અને લેભ તે આગળ વધ્યા કરે છે તેથી તે તે વસ્તુઓ પ્રાપ્ત થતાં કંઈક પણ આત્મશાંતિ અનુભવાતી નથી. તેથી સિદ્ધ થાય છે કે આવશ્યક ઉપયોગી વસ્તુઓની જે જે આશ્રમમાં પ્રાપ્તિ જેટલી જેટલી કરવાની હોય તેટલી તેટલી નિર્લોભ પરિણામે કરવી. પરંતુ લેને પરિણામ ધારણ કરીને આત્માના સત્યસુખથી પરખ થવું અને રાગદ્વેષની પરિણતિથી મનને ચંચલ કરી દેવું એ કઈ રીતે એગ્ય નથી. આત્મામાં આત્મજ્ઞાનની પરિણતિ સતત જાગ્રત્ રહ્યા વિના લેભ પરિણામને નાશ કરી શકાતો નથી. આત્મજ્ઞાન આત્મા અને જડવસ્તુઓને ભિન્ન ભિન્ન જાણવાને ઉપગ રહે છે; અને તેથી અસત્ય સુખપર અને તેના હેતુઓને કદાપિ સત્યસુખપ્રદ તરીકે અવબોધી શકવામાં આવતા નથી. પૂર્વકર્મમેહનીયની પ્રબલ વાસનાના ગે કદાપિ જડ વસ્તુઓ પ્રતિ આકર્ષણ થાય. પ્રારબ્ધ કર્મગે જેમાં સુખ મનાયું નથી અને જેમાંથી સુખની બુદ્ધિ ટળી ગઈ છે એવી શાતાકાકવસ્તુઓને ભોગ પ્રાપ્ત થાય તે પણ આત્મજ્ઞાનીઓ તે તે વસ્તુઓને ભેગવતા છતા તેમાં સુખ પરિણામને માનતા નથી તેથી તે નવીન કર્મથી અમુકાશે બંધાતા નથી, અને અમુક કક્ષાના અબંધકપણથી અપુનબંધક થયા છતા સર્વ લેભાદિ કષાયથી અલિપ્ત રહેવા શક્તિમાન થાય છે. લેભકષાયના બે ભેદ છે. પ્રશસ્યલેભ અને અન્ય પ્રશસ્યલોભ. પ્રત્યેક કષાયના પ્રશસ્ય અને અપ્રશસ્ય એવા બે ભેદ પડે છે. પ્રથમ નિયમ એ છે કે અપ્રશસ્ય કષાયને ત્યાગ કરીને પ્રશસ્ય કષાયના હેતુઓને અવલંબન કરવા. દેવગુરૂ અને ધર્મના ગે તેમના પર જે પ્રશસ્યભાવે કષાય થાય છે તેને પ્રશસ્યકષાય કથવામાં આવે છે. પ્રશસ્યકષાયને જેઓ દરરોજ કરતા હોય અને પ્રશસ્યકષાયની ઉપેક્ષા કરતા
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
હોય તેમજ પ્રશસ્યકષાયવિના નિ:કષાય થવાની વાતો કરતા હોય છતાં નિ:કષાયભાવમાં જે રહેતા ન હોય એવા મનુષ્યાએ પ્રથમ અપ્રશસ્ય કષાયમાંથી પ્રશસ્યકષાયમાં આવવા અને પશ્ચાત્ નિઃકષાયભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ. એજ શિક્ષા તેને ચેાગ્ય છે. યદ્યપિ નિ:કષાયભાવમાં અમુક સમય પર્યંત રહેવાનું હોય તા પણ પ્રશસ્યકષાય કર્યા વિના પ્રશસ્યકષાયના શુભાચાર એવા ધર્મના હેતુઓને સ્વાધિકારે ફરજ માની સેવવા જોઇએ. નિ:કષાયભાવમાં સ્થિરતા થયા છતાં શુભાચારમાં પ્રવૃત્ત રહેવાથી કદાપિ અધઃપાત થતા નથી, ગૃહસ્થદશામાં રહેલા આત્મજ્ઞાનીઓ નિર્લેપપણાથી ગૃહસ્થયેાગ્ય કાર્રાને વિવેકશક્તિથી કર્યા કરે છે. પોતપાતાના ગૃહસ્થદશાના વર્ણાદિક અધિકાર પ્રમાણે જે ગૃહસ્થા ખરેખર આત્મજ્ઞાન પામીને જે જે કાર્યોને કરે છે તેમાં તેઓ અજ્ઞાનિગૃહસ્થા કરતાં અનંતગુણ ઉચ્ચ નિર્લેપ રહી શકે છે અને અજ્ઞાનિગૃહસ્થો કરતાં વિશ્વવ્યવહારષ્ટિએ તેઓ અન્યજીવાને અનંતગુણ લાભ આપવાને સમર્થ થાય છે. કાચાના મંદપણાથી સ્વસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થજના આત્મજ્ઞાનયોગે ઉચિત કાર્યો કરતા છતા અજ્ઞાનિયાથી પાછા પડતા નથી અને તેઓ ફાઇ રીતે વ્યવહારમાં નિર્મળ જણાતા નથી તથા જેએ નિર્બળ જણાય છે તેઓમાં સમ્યગસ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગ અને કર્મયોગની ખામી છે એમ અવોધવું.
આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનોએ વયોગ્ય ધાર્મિકકૃત્યોની જે જે ક્રજો અદા કરવાની છે તે ખાસ અદા કરવી જોઇએ. અવિરતિ સભ્યષ્ટિ ગૃહસ્થ જને શાસનસેવા–પ્રભુભક્તિ-ગુરૂભક્તિ ધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કૃત્યોમાં સદા તત્પર રહેવું જોઇએ, એ તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે એમ અવધવું. દેશવિરતિ ગૃહસ્થે ત્રતાને અંગીકાર કરવાં. સસક્ષેત્રેનું પોષણ કરવું, સ્વાધમ્ય વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરૂ અને ધર્મની આરાધના યોગ્ય ધર્મકાર્યો કરવાં ઈત્યાદિ ધર્મવ્યવહારષ્ટિએ દેશવિરતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકારે જે જે ફો શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજોને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
આરાધવી, પણ ધર્મવ્યાવહારિક કૃત્યથી જ્યાં સુધી ગૃહાવાસમાં રહેવાનું છે ત્યાંસુધી કદાપિ પરીખથવું નહિ. એજ ગૃહસ્થને સ્વાધિકારે ધામિક કર્મોની કર્તવ્યદિશા અવધવી. જે સંસારનો ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાગે ઉત્સર્ગ અને અપવાદથી સાધુ કર્મોની ફરજ બજાવવી જોઈએ. આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક સ્થવિર, રત્ન અને સામાન્ય સાધુઓને આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીર્થ રક્ષા-ઉપદેશ અને ધર્મને પ્રચાર કરવાના ઉપાયમાં પ્રવૃત્તિ, સાધુ અને સાધ્વીને સંઘ વધારવા પ્રયત્ન, પ્રતિકમણુ–પ્રતિલેખન-પઠનપાઠન-વિહાર આદિ જે જે કૃત્યે આગમાં જણાવ્યાં છે તે તે કરવા જોઈએ. સાધુએના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભારે ઉત્સર્ગ અને અપવાદમાર્ગ કૃત્યે પ્રતિપાદન કરેલાં છે તે અવશ્ય કરવાં જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમણતા કરવાની કથી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વરવદશચિત આવશ્યક કાર્યો જે તેઓ દેશકાલાનુસારે ન કરે અને શુષ્કજ્ઞાની અને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગોપાત્ત નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી કથવામાં આવ્યું છે. વિશેષાનુભવ તે ગીતાર્થોની ઉપાસના કરી મેળવ અને આત્મજ્ઞાનપૂર્વક કષાયને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થોએ વર્ણાદિકની અપેક્ષાએ રવાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ સ્વાચિત ધાર્મિક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી. કર્મયોગપ્રવૃત્તિમાં કષાયની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણ કરવી. જ્યાં સુધી ગૃહસ્થદશા છે ત્યાં સુધી ગૃહસ્થચિત કર્તવ્ય કર્મોને વિવેક અને યતના પૂર્વક દેશકાલાનુસારે નિર્લેપતાની સાથે કરવા જોઈએ પણ ગૃહસ્થ સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મ વિરૂદ્ધ છે. સાધુઓએ સાધુઓને ઉચિત જે જે કાર્યો કચ્યાં છે તે કરવાં જોઈએ પણ ગૃહસ્થનાં કૃત્ય ન કરવાં જોઈએ. એમ ગૃહસ્થ અને સાધુઓએ સ્વરવાધિકાર પ્રમાણે કર્મમાં નિકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ.
જેમ જેમ આત્મજ્ઞાન અને નિકષાયભાવ થતું જાય છે તેમ તેમ
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ ચાર વર્ણ સ્વસ્વ કર્તવ્ય કર્મોધિકારમાં ઉચ્ચ થતા જાય છે, અને તેથી દેશમાં-સામ્રાજ્યમાં સમાજમાં-મંડળમાં-ધર્મસંઘમાં અને પોતાના આત્મામાં ઉચ્ચતા અને શાંતિ વધતી જાય છે. અન્તે તેનું પરિણામ એ આવે છે કે કર્મયોગમાં આ માની વિશુદ્ધિથી ઉચ્ચ થએલ જનસમાજ ખરેખર ધાર્મિક કર્મયોગના રણક્ષેત્રમાં મેહ શત્રુને પરાજય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. કર્મચાગની ઉચ્ચતા અને દિવ્યતામાં વિન્ન કરીને તેના અધઃપાત કરનાર ખરેખર ક્રોધ, માન, માયા અને લેબ એ ચાર કષાયેા છે. ક્રોધાદિ ચાર કષાયને નાશ કરનાર ખરેખર કર્મચેાગક્ષેત્રમાં કર્મચાગી બનવા સમર્થ થાય છે. ક્રોધ, માન, માયા, લેાભ, ઈર્ષ્યા, નિન્દા, દ્વેષ, ક્રૂર કૃષ્ણલેશ્યાદિક પરિણામ, અસહનશીલતા અને મમત્વાદિ પરિણામથી ઘેરાયલો અજ્ઞાની જીવ ખરેખર ઉચ્ચ રાજ્યપદવી, ન્યાયપદવી, સેનાધિપતિપદવી આદિ મહા પદવીઓને પ્રાપ્ત કરીને વિશ્વ મનુષ્યોને દુઃખના હેતુભૂત થાય છે. રાગદ્વેષાદિક પરિણામથી ઘેરાયલે મનુષ્ય વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમાં વિહાર કરતા છતા સ્વપરને અશાંતિ, દુઃખ અને કર્મવૃદ્ધિ કરનારમાં નિમિત્તભૂત થાય છે. અતએવ વ્યાવહારિક કર્મયોગ સામ્રાજ્યમાં જ્ઞાનપૂર્વક રાગદ્વેષ પરિણતિથી શાંત થએલ મનુષ્યની ઉપયોગિતા જેમ વ્યાજખી જણાય છે તેમ તેના કરતાં ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમાં જ્ઞાની, શાંત, ઉદાર, ગંભીર, જીતેંદ્રિય, સાપેક્ષદ્રષ્ટિધારક, એવા ધર્મ કર્મયોગીની અનંત ગુણી ઉપયોગિતા સિદ્ધ ઠરે છે. ગૃહસ્થ કર્મચેગીને વ્યાવહારિક તથા ધાર્મિ કકાર્યામાં જ્ઞાની અને શાંત થઈને પ્રવર્તવાની જરૂર છે તેના કરતાં ધર્મકર્મયોગના અધિકારી સાધુને તે અનંતગુણા વિશેષ ઉત્તમ થવાય એવા આત્મજ્ઞાનમાં પરિપક્વ બનીને ધર્મ કર્મયોગમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. દરરોજ આહારાદિની ક્રિયાઓ કરવી પડે છે. આહારાદ્વિની ક્રિયાઓ કર્યાંવિના છુટકો થતા નથી ત્યારે તેમાં પ્રવૃત્તિ કરવી એતો વ્યાવહારિકદ્રષ્ટિએ આવશ્યક સિદ્ધ ઠરે છે તેથી તેમાં જેમ જેમ રાગદ્વેષના મન્દ પરિણામે પ્રવર્તવામાં આવે છે તેમ તેમ તેમાં દિબ્ય શાંતરસને પ્રવાહ અવિચ્છિન્નપણે વહેતા અનુભવમાં આવે છે. જ્ઞાન
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
યોગપૂર્વક વ્યાવહારિક તથા ધાર્મિક કર્મયોગ આદરણીય છે એમ કથ વાનું કારણ એ છે કે તેમ કરવાથી કર્મયોગની પ્રત્યેક ક્રિયાઓનું મુખ્ય સાધ્યબિન્દુ સ્વકીયજ્ઞાન હૃષ્ટિમાં કાયમ રહે છે અને તેથી કદાગ્રહ, પક્ષપાત, ક્રિયાભેદ, મતાંતર, અને સંકીર્ણતા વગેરે જે અનેક દોષો પ્રકટીને ક્રિયાકર્મયોગમાં પરંપરાએ અશુદ્ધતા વધારીને જનસમાજની અધઃપાત કરી દે છે તે દિ થતા નથી. જ્ઞાનયોગપૂર્વક ક્રિયાયોગમાં પ્રવૃત્ત થવાથી સાધ્યષ્ટિ અને ઉદારભાવ તથા સાંપ્રત સાનુકૂળ પ્રતિકૂળ સંયોગામાં કાર્ય કરવાની અને મગજની સમાનતા રાખવાના ખ્યાલ રહે છે. શાસ્રાથી અવિરૂદ્ધપણે ગૃહસ્થાને ગૃહસ્થના વ્યાવહારિક તથા ધાર્મિક અધિકાર પ્રમાણે અને સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે ધાર્મિક કર્તવ્યકર્મોનું ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગથી ઉપર્યુક્ત ઉપદેશદેશાલેખન કર્યાબાદ કષાયા સંબંધી કથવાનું કે ક્રોધ, માન, માયા, લાભ, અને કામાદિકખાને જેમ જેમ મંદશાંત કરવામાં આવે છે અને કર્તવ્યકર્મમાં કષાયની સમતાપૂર્વક વર્તાય છે તેમ તેમ આત્મકલ્યાણમાં આગળ વધાય છે, અને અન્ય જીવાને આત્મકલ્યાણમાં પ્રવર્તાવી શકાય છે. ઉપર જેમ લાભ કષાયાને નાશ કરવાથી આત્માની પરમાત્મતા થાય છે તે સંબંધી જેમ અલ્પ કથવામાં આવ્યું છે તેમ કામવિકારને માટે અવધવું. શરીરમાં કામના પુદ્ગલા રહે છે અનેતે પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ તરીકે અવધવાં. વીર્યના પુદ્ગલાથી સ્ત્રીવેદ પુરૂષવેદ અને નપુંસકવેદ પ્રકૃતિ પુદ્ગલ સ્કંધા ભિન્ન છે. પુરૂષવેદાદિ પુદ્ગલ સ્કંધના ઉદ્દયમાં વીર્યાદિ પુલે નિમિત્તરૂપે પરિણમે છે. પુરૂષવેદાદ્ધિ પ્રકૃતિયે સર્વથા ક્ષીણ થતાં વીર્યાદિ પુછ્યો કદિ પુરૂષવેદાદ્વિ પ્રકૃતિયાના વિકારકરવાને શક્તિમાન્ થતી નથી. પુરૂષવેદિ વિકારથી રાગદ્વેષના પરિણામની વૃદ્ધિ થાય છે અને તેથી સંસારમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું પડે છે. આત્મજ્ઞાનથી પુરૂષવેદ વિકારને નષ્ટ કરવાના વિવેક પ્રગટે છે. પુરૂષવેદને નવમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. પુરૂષવેદાદિનો નાશ કરવાથી આત્મસમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. કામવિકારને જીતવાથી મનના અનેક સંકલ્પ અને વિકલ્પોન નાશ થાય છે અને મનની સ્થિરતા થાય છે. મનની સ્થિરતા થવાથી
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬ આત્મામાં મનની સ્થિરતા થાય છે. કામવિકારથી મન, વચન અને કાયાની શકિતની ક્ષણતા થાય છે. કામવિકારથી અનેક દેને ઉદ્ધવ થાય છે. જ્યાં કામવિકાર છે ત્યાં રાગદ્વેષ સંકલ૫વિકલ્પ પ્રચાર છે. એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવા પ્રયત્ન કરે જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષયમાંથી ઈનિષ્ઠત્વ જ્યારે ટળી જાય છે ત્યારે બ્રહ્મમાં ચરવાને અર્થાત્ રમણતા કરવાને યોગ્યતા પ્રકટે છે. ચિંદ્રિયના વિષયમાં સમભાવ પ્રકટવાથી કામવિકારની શાંતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિ વશ થઈને સહસમુખ વિનિપાતને પામે છે. જે મનુષ્ય કામવિકારને આધિન થાય છે તે સર્વ પ્રકારની અવિકતાને પામે છે. એક રીતિએ કથીએ તે સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની, રાજ્યની, સમાજની અને આ ત્માની પાયમાલી કરનાર કામવિકારે છે. કામના આવેશથી આત્માની સ્વતંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્ગલસ્કંધના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ પુત્રની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુઃખમય પારર્તવ્ય ભોગવવું પડે છે. જેઓ કામની સત્તાના તાબેદાર થાય છે તેઓ આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તાબેદાર થએલ મનુષ્ય વિશ્વને તાબેદાર બને છે અને તેની આ ખેની ચોતરફ કાળું વાદળું (એક જાતનું એવું વાદળો છવાય છે કે જેનાથી તે સત્યદિશા તરફ ગમન કરવા શક્તિમાન થતું નથી. કામવિકારથી કેઈને સત્યસુખ પ્રગટયું નથી અને ભવિષ્યમાં પ્રગટ નાર નથી એમ અનુભવજ્ઞાનદષ્ટિએ અનુભવતાં સત્યાનુભવ આવ્યાથી પશ્ચાત્ કામગમાંથી ચિત્તવૃત્તિ ઉઠી જાય છે. તે વિના કદિ કામગમાંથી ચિત્તવૃત્તિનું પ્રતિક્રમણ થતું નથી. હડકાયેલા ધાન અને હડકાયેલા શગાલના વિષની પરંપરા જેમ પ્રવર્તે છે. હડકાયું સ્થાન જેને કરડે છે તેને હડકવા સાલે છે અને કરડે છે તે અન્યને હડકવા સાલે છે એમ હડકાયાની પરંપરા ચાલે છે તદ્દત કામની વાસના ખરેખર હડકવાની પેઠે મનની સાથે વર્યા કરે છે. મનમાં ઉત્પન્ન થએલ કામને વિકાર પિતે શમે છે અને તેની પાછળ કામની વાસનાનું મનમાં
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
બીજ મૂકતે જાય છે અને તેની પરંપરા પ્રવર્યા કરે છે. અતએ કામના એક સંક૯૫માત્રને પણ મનમાં સ્થાન ન આપવું એ ચેચ છે. એક વખત જે મનમાં કામનો વિકાર પ્રકટ તે તેની પરંપરા થતાં પશ્ચાતુ તેનો નાશ કરવા મુશ્કેલ થઈ પડે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને ભોગ કરવાની જે ઈચ્છા તેજ કામવિકાર છે અને તે કામવિકારથી બ્રહ્મચર્ય કે જે વસ્તુતઃ આત્માની સમયશીલ પરિPતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચર્ય છે, અને બાહ્ય વિષમાં રાગદ્રષવિના આત્મજ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે. સમ્યજ્ઞાનપૂર્વક આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતાં જ્યારે સહજ સુખની ખુમારી પ્રકટે છે ત્યારે કામભેગની તુચ્છતા અને ક્ષણિકતાને ખરેખર ખ્યાલ આવે છે. બ્રહ્મચર્યના ગુણોને અનુભવ આવ્યા વિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને બ્રહ્મચર્યની મહત્તા અવબોધ્યા વિના કામભોગથી નિવૃત્ત થવાતું નથી. કામગની વાસનાઓને રવમામાં પણ ચિતાર ખડે ન થાય એવી દશા થયા વિના આત્મસમાધિસુખને રવાદ વેદા નથી. કામ ત્યાંસુધી મનપર સત્તા ચલાવી શકે છે કે જ્યાં સુધી કામની અસારતાને અનુભવ અને ઇંદ્રિયાતીત સુખને અનુભવ થયું નથી. કામના વિકારને જીત્યા વિના પુરૂષાર્થ ગણી શકાતું નથી અને પુરૂષાર્થવિના પુરૂષત્વ કયાંથી હોઈ શકે તે વિચારવા જેવું છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકાસ પર જય મેળવે એ સર્વ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કર્યું છે તે કામના વિકલ્પ સંકલ્પને નાશ કરવા સમર્થ થાય છે. આત્મજ્ઞાની કામના વિચારેને દબાવવાના ઉપાચે જાણી શકે છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ કે જે અવશ્યમેવ ભોગવ્યા વિના છૂટકે થતું નથી તેવું કર્મ ઉદયમાં આવે છે ત્યારે તે આત્મજ્ઞાની સમભાવે તે કર્મને ભેગવે છે તેથી તે કર્મની નિર્ભર કરે છે, અને સમભાવવડે આત્માને ભાવી નવીન કર્મ ગ્રહને નથી. કામવિષયનિકાચિત ભેગાવલી કર્મ કયા જીવને છે અને કયા
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
જીવને નથી. યાજીવને ક્યારે તે ઉદયમાં આવવાનું છે તેની ખબર અતિશયજ્ઞાનીઓને હોઈ શકે. કામવૈયિકનિકાચિત ભાગાવલી કર્મ તે આત્મજ્ઞાનીને અવશ્ય ભોગવવું પડે છે. કામવૃષયિક નિકાચિતકર્મના ઉદય એવા મળવાનુ હોય છે કે આત્માની ઉપયાગધારાને અવળી કરી નાંખે છે. જેવી રીતે મહાનદીમાં રેલ આવે છે ત્યારે તે ગામડાં અને તટપર રહેલાં વૃક્ષેાને ખેંચી લેઇ જાય છે તદ્વત્ નિકાચિત ભાગાવલીકર્મની રેલપણુ એવી ખળવતી હોય છે કે તે આત્માની શક્તિયાને મોડી નાંખે છે. આત્મજ્ઞાની ખરેખર નિકાચિત ભાગાવલીકના ઉદ્દયમાં જરા નીચેા પડીને પાછા ઉચા થાય છે અને આત્મજ્ઞાન બળવર્ડ નિકાચિત કામકને અર્થાત્ પુરૂષવેદાદિના નાશ કરવા સમર્થ થાય છે.
(6
નદીમાં પાન ઉગે છે તે જ્યારે રેલ આવે છે ત્યારે નીચી નમી જાય છે અને રેલ ઉતરતાં પાછી ટટાર થાય છે તદ્ન આત્મજ્ઞાની નિકા ચિત પુરૂષવેદાદિના સપ્રવેગના સામે થાય છે, પણ તેમાં તેની શક્તિ જ્યારે ચાલતી નથી ત્યારે તે વખતે નીચે પડી જાય છે, અને પાછે. પુરૂષવેદિના વેગ નરમ પડતાં પુરૂષવેદ પિરણિતપર પાતે ચડી એસે છે અને તેને નાશ કરે છે. અનેક આત્મજ્ઞાનિયાને આ પ્રમાણે નિકાચિત પુરૂષવેદાદિ કર્મ બને છે અને તે તે કમ ભાગને ભોગવી નિર્જન કરી ઉચ્ચગુણસ્થાન શ્રેણિપર આરહે છે તેમાં કિચિત પણ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાની પુરૂષāાહિદને અંતર્ના ઉપયોગવર્ડ જીતે છે. અજ્ઞાનીએ ન મળે ખાવો બ્રહ્મચારી ” પેઠે વર્તે છે અને હું બ્રહ્મચારી છું. મારા જેવા અન્ય કાઇ બ્રહ્મચારી નથી આવી અઠુંવૃત્તિને ધારણ કરે છે તેમજ અન્ય જીવોને નિન્દીને કર્મથી ભારે થાય છે એટલુંજ નહિ પરંતુ તે આજુબાજુના કામના નિમિત્ત હેતુએ મળતાં તેમાં ફસાઈને નીચા પડે છે. તે ભાવબ્રહ્મચર્ય તથા દ્રશ્યબ્રહ્મચર્ય એથી પણ પરા′ખ રહે છે. દ્રવ્યબ્રહ્મચર્યમાં વીર્યની રક્ષા કરવાની હોય છે. સ્વદ્વારા વીર્યપાતથતાં દ્રવ્યબ્રહ્મચર્યની હાનિ થાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને યથાયેાગ્ય રીતે ધારણ કરતાં શારીરિક અને માનસિક બળની રક્ષા થાય છે. કામનાવેગને ખાળવામાં આવે છે ત્યારે દ્રષ્યપ્રજ્ઞાચર્યનું પાલન થાય છે. સદેહે રાધે, જાવાળું વિષાદને
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
gિra wong,
એ પાકિસૂત્રમાં કથેલી ગાથાના અનુસારે મૈથુનવૃત્તિ ટળે છે ત્યારે મૈથુનવિરતિ અર્થાત ખરેખરા બ્રહ્મચર્યની સિદ્ધિ થએલી અવધવી. પુરૂષવેદરૂપ કામવૃત્તિને પશમ થાય છે તે સદાકાળ એક સરખે રહેતું નથી, કારણ સામગ્રી પામીને પુરૂષદાદિને ઉદય થાય છે અને બ્રહ્મચર્યપરિણામમાં મલીનતા આવે છે. પુરૂષવેદાદિને ઉપશમ થાય છે તે તે અંતર્મુહૂર્તપર્યત રહે છે. પુરૂષદ નપુસકવેદ અને સ્ત્રીવેદને સર્વથા ક્ષય થતાં શાયિકભાવ થાય છે અને તેને સર્વથા ક્ષાયિકભાવ થતાં પશ્ચાત્ કદિ પુરૂષવેદાદિ પરિણતને ઉદય થતું નથી. એમ જૈનગુણસ્થાનક દષ્ટિએ કથાય છે. નવમાગુણસ્થાનક પર્યત પુરૂષવેદાદિને ઉદય છે તેથી તે કર્મથી વિરહિત તે ત્યાંસુધી કોઈ કથી શકાય નહિ. પરંતુ વિશેષ એટલું છે કે મુખ્યતાએ પુરૂષદાદિની પ્રકૃતિના ક્ષેપશમ કરીને દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચ
ની આરાધના કરી શકાય છે. પુરૂષદાદિના શપશમની સંસારમાં સર્વ જીમાં તરતમતા હોય છે તેથી તેનું વૈચિત્ર્ય, સ્વાનુભવદષ્ટિએ અવલેકાય છે. કોઈને પુરૂષદને ઉપશમ મન્દ થયે હેય છે તે કોઈને ઉગ્ર થયે હેય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળવડે પુરૂષદના ક્ષપશમમાં આગળ વધી શકાય છે. પુરૂષદને ઉદય બળવાન હોય છે તે તેને ક્ષય અને ઉપશમ કરતાં વાર લાગે છે. અમુકવર્ષપર્યંત કેઈને પુરૂષદને ઉદયજ પ્રાપ્ત ન થયો હોય અને આત્મપ્રદેશમાં રહેલાં પુરૂષદાદિનાં દલિકે ઉદયગત ન થયાં હોય ત્યાંસુધી અમુકજીવ એમ જાણે છે કે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવું સહેલ છે પરંતુ જ્યારે પુરુષવેદ અને સ્ત્રીવેદના દલિકે ઉદયમાં આવે છે અને નિમિત્ત કારણો પણ તેવાં મળે છે ત્યારે તે સમયે કેટલાક પિતાની શક્તિને ખાઈ દે છે અને કેટલાક કામની પરિણતિ સાથે યુદ્ધ કરે છે. અજ્ઞાની તે કામના તીત્રોદયના સપાટે નીચા નમી જાય છે. આત્મજ્ઞાનીઓને કદાપિ કામની સાથે યુદ્ધ કરતાં પિતાનું જેર ચાલતું નથી ત્યારે તેઓ અંતથી ચારા તથા ઉદાસ રહીને કામગને ભેગવે છે. પરંતુ તેઓ અંતરમાં પશ્ચાત્તાપ કરે છે અને પુનઃ કામનું જોર નરમ થતાં તેઓ બ્રહ્મચર્યની ક્ષપશમભાવે ઉપાસના કરે છે. જેમ જેમ પુરૂષદને
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
ક્ષાપશમ થાય છે તેમ તેમ તે તે ભાવે બ્રહ્મચર્યની વિશુદ્ધિ થતી જાય છે. આ કાળમાં જૈનજ્ઞાનષ્ટિએ કામના સર્વથા ક્ષાયિકભાવ થતા નથી તેથી આકાલમાં પુરૂષવેદાદ્દિકામના ક્ષાપશમની મુખ્યતા ગણાય છે. વેદાંતાદિ દૃષ્ટિએ આ કાલમાં કામને સર્વથા નાશ કરી શકાય છે, એમ અવાધાય છે. પુરૂષવેદાદિકામપરિણતિના ક્ષાપશમ કર્દિ રહે છે અને કદિ રહેતા નથી તે દિ આવે છે અને કઠ્ઠિ જાય છે તેથી કામના આયિકભાવ થતાં દ્રવ્યમ્રહ્મચર્યથી વિમુખ થવાય છે. વ્યવહારથી દ્રવ્યમ્રહ્મચર્યને ક્ષાપશમલાવે આદરી શકાય છે અને તેમાં કામ આદિયેકપરિણિતચેાગે અતિચારાદિ દોષ લાગે છે તે દોષોને કામની ક્ષયે પશમભાવનાના ખળવડે પુનઃ ટાળીને વ્યવહારથી બ્રહ્મચર્યને રક્ષી શકાયછે. નિશ્ચયથી કામપરિણતિને રૂંધી આત્માની સમભાવરૂપ બ્રહ્મચર્ય વા આત્મામાં રમણતા કરવારૂપ બ્રહ્મચર્ય પરિણતિને ધારણ કરી શકાય છે. આત્મજ્ઞાન જ્ઞાનગભિત વૈરાગ્ય, આત્મજ્ઞાન ગ્રંથા અને આત્મજ્ઞાનિ મુનિવરોના અવલંબનવડે કામના ક્ષયાપશમના સંસ્કારોમાં વૃદ્ધિ કરી શકાય છે. કામની પરિણતિને જેનામાં ઉદય ન થાય એવા તે આ વિશ્વમાં કોઈ મનુષ્ય છેજ નહીં. નવમાગુણસ્થાનક પર્યંત પુરૂષવેાિદરૂપ કામ રહ્યો છે. પ્રદેશદયથી અને વિપાકાદયથી પુરૂષવેદદરૂપ ભોગવ્યાવિના છૂટકો થતા નથી. પુરૂષવેદરૂપ કામનો ક્ષય પશમ કરવામાં આવે છે તેથી જે જે અંશે કામના જે જે કાલે પરાજય થાય છે તે તે અંશે તે તે કાલે મનુષ્ય તરતમચેાગે બ્રહ્મચર્યને પાળી શકે છે. દ્રવ્યબ્રહ્મચર્યના મુખ્યાદેશ ખરેખર વીર્યની સંરક્ષા કરવાના હોય છે. કોઇ પણ રીતે વીર્યના નાશ ન થવા દેવા અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક બળની સંરક્ષા થાય. આ ઉદ્દેશ પૂર્વક દ્રવ્યબ્રહ્મચર્યનું ફળ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિપૂર્વક આત્મગુણેામાં સ્થિરતા સમાધિ કરવામાં કાયિક વીર્યની સાહાચ્ય મળે છે. કેટલાક જવા દ્રવ્યબ્રહ્મચર્યથી, વીર્યની રક્ષા કરીને તેના ઉપયોગ ખરેખર અધમ્ય યુદ્ધા, કલેશ, ઝઘડા, મારામારી, અશાન્તિ અને અપ્રશસ્ય રાગાદિની વૃદ્ધિ થવામાં કરે છે, તેનું પરિણામ અંતે એ આવે
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તેથી સ્વપરની આત્મતિમાં તે બળનો ઉપયોગ કરીને ભવની પરંપરામાં વૃદ્ધિ કરી શકાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને બળદ, ઘેાડા વગેરે પાળી શકે છે. સંસારમાં દ્રવ્યબ્રહ્મચર્યની તો વ્યવહારથી અમુકાશે પ્રાપ્તિ થાય છે પરંતુ કામની પરિણતિ જીતવાપૂર્વક આત્મગુણુ રમણતા, સ્થિરતા સમાધિરૂપ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ થવી એ મહા દુર્લભ છે. દ્રવ્યબ્રહ્મચર્ય કરતાં ભાવપ્રહ્મચર્ય અનંતગુણ ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રષ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શક્તિમાન થાય છે. આ સંસારમાં કામના દાસ અનીને જીવો રહે છે. કામકષાયને જીતતાં ક્રોધાદિક ચાર કષાચાને જીતી શકાય છે. કામ કષાયના ઉચે ક્રોધાદિક ચાર કષાયોના પ ઉદય થાય છે. ખરેખર કેટલાક જીવો કામ કષાયના અધીન થઇને
ગૃહસ્થાવાસમાં પડી રહે છે. કામના ઉચે કામીજીવ દ્રવ્યચક્ષુ અને ભાવચક્ષુથી જાણે રહીત થઇને આંધળા અન્યા હોય તેવા થઈ જાય છે. સંસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તો કામ છે. જીવે રૂપ અને સ્પર્શ એ એમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શમાં વારતવિકષ્ટિએ અવલોકતાં દુઃખ રહ્યું છે તેના જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે, કામના વિકલ્પસંકલ્પોથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં સાય છે અને પશ્ચાત્ તે લીંટમાં જેમ માંખી સપડાય છે તેમ અન્યોના તાબે થઇને પરતંત્રતાપૂર્વક અનેક દુઃખાને આ ભવમાં બ્હારી લે છે તે પરભવમાં પશ્ચાત્ શું બનશે તે તેા જ્ઞાનીએ જાણે. આત્માના વાસ્તવિક ચારિત્રમાં મહાવિજ્ઞ નાંખનાર કામ પરિણતિ છે. કામની પરિણતિને જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિચારને તાબે થવું એ યમને તાબે થવા ખરાખર છે. કામના વિકલ્પસંકલ્પને મનમાં જરા અવકાશ આપતાં મનની સમાધિના લેાપ થાય છે. અતએવ આત્મજ્ઞાનીઓએ ભાવપ્રજ્ઞાચર્યની પ્રાપ્તિ કરવામાં કામના અંશ માત્ર પણ વિચાર પોતાના મનમાં પ્રકટ ન થાય એવા ઉપયાગ રાખવા જોઈએ. શારીરિક વીર્યનું રક્ષણ કરવાથી ધાર્મિક ચાગ અને વ્યાવહારિક ક્રિયાયાગની આરાધનામાં અનેક વિક્ષેપોને છૂંદી શકાય છે. નિયમિત ભોજન, હવા તથા આરોગ્યતાના
૪૧
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨ નિયમો અને શારીરિક વ્યાયામથી વીર્યની રક્ષા કરવાની ખાસ જરૂર છે. શારીરિક વીર્યની રક્ષા કરવાથી ધર્મગમાં પ્રવેશ કરી શકાય છે. શારીરિક વીર્યની રક્ષાર્થે ગૃહર માટે બ્રહ્મચર્ય રક્ષકગુરૂકુલે સ્થાપવાની જરૂર છે. ત્યાગીઓએ નિયમિત ખાનપાનથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આત્મિક જ્ઞાનાદિ શક્તિ ખીલવવા પ્રયત્ન કરે જોઈએ. કામની ઈચ્છાઓને દબાયા સિવાય શારીરિક વીર્યની રક્ષા થઈ શકતી નથી. કામવૃત્તિના જોશને દબાવ્યાથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આરેગ્યતાની અભિવૃદ્ધિ કરી શકાય છે. જ્યારે રૂપ-રસ-શબ્દ સ્પર્શમાંથી સુખ બુદ્ધિ અને ઈષ્ટબુદ્ધિની વાસના ટળે છે ત્યારે રૂપ-શબ્દ વગેરેના પ્રસંગમાં આવતાં માનસિક વિકાર પ્રકટ નથી. સ્ત્રીઓ ખરેખર પુરૂષના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે અને પુરૂષે ખરેખર સ્ત્રીઓના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે. સ્ત્રીઓ અને પુરૂષના રૂપમાં વસ્તુતઃ કશે સાર નથી એ વિવેક કરવાથી સ્ત્રીઓ અને પુરૂષે કામવૃત્તિના ઉછાળાને દબાવીને બ્રહ્મચર્યનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુતઃ રૂપ ગમે તેવું સુંદર મનાયું હોય તે પણ તેમાં સુખ નથી. કારણ કે જેના શરીરમાં સુંદરરૂપ દેખાય છે તે મનુષ્ય પણ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ બંધાય છે ત્યારે તેમાં સુખની વાસના જાગ્રત થાય છે. કોઈને કૃષ્ણ રૂપ ગમે છે અને કેઈને રક્તરૂપ ગમે છે. તથા કોઈને વેતરૂપ ગમે છે પણ એક સરખું રૂપ વા એકસરખે સ્પર્શ વા રસ વા શબ્દ વા ગંધ કોઈને ગમતું નથી. તેથી વસ્તુતઃ એમ સિદ્ધ થાય છે કે ભક્તિક પદાર્થોમાં જે જે રૂપાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણી મનની કલ્પ નાથી સ્વયં ઠગાવાનો વખત પ્રાપ્ત થાય છે. જે રૂપ-રસ અને ગંધાદિમાં રૂચિ થાય છે તે જ રૂપ-રસ–ગંધ અને સ્પર્શમાં અમુક વખત પશ્ચાત્ રૂચિ થતી નથી પરંતુ ઉલટી અરૂચિ થાય છે. જે તે રૂપ રસાદિક સદાને માટે સુખના હેતુઓ હેત તે પશ્ચાત્ તે દુઃખના હેતુઓ થાત નહિ પણ તેઓ પશ્ચાત્ દુઃખના હેતુઓ થાય છે. બાહ્ય રૂપ-રસ
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩
ગંધ, સ્પર્શ અને શબ્દ વિષમાં શાતા અને અશાતાની માન્યતાને
જ્યારે ત્યાગ થાય છે અને તે વિષયેમાં સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખભાવ પ્રકટે છે તથા તેથી બાાવિષ
ના વનમાં રહેતાં હતાં નિર્લેપ રહેવાની શક્તિ પ્રકટે છે. તેથી પરિણામ એ આવે છે કે કામગની ઈચ્છાઓને વિરામ થવાથી શારીરિકવીર્યનુ પણ વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરે હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમાં સમભાવ પ્રકટે એ અભ્યાસ સેવા જોઈએ અને રાજગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એ આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરે જોઈએ. જ્યાં કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મૈથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓથી મનની ચંચલતા વિશેષ વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ એજન દૂર રહેવું પડે છે. કામની ઈચ્છાઓના અધીન રહેવાથી પરતંત્રતા, શેક, વિયોગ, ગ, આધિ, વ્યાધિ અને કલેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામગેચ્છાના સંકલ્પ વિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અંશે આત્માની શાંતિને સહજાનુભવ આવે છે. કામભોગોની ઈચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામને પરાભવ કરી શકાય છે જ્યારે રવામાં પણ કદાપિ કામભોગનું ચિત્ર ખડું ન થાય અને આત્મવિભાવ રમણતાનું ચિત્ર ખડ થાય ત્યારે અવધવું કે બ્રહ્મચર્યની વારતવિક દિશા તરફ પ્રતિગમન કરાયું છે. કામગની નિંદા કરવા માત્રથી વા અન્ય મૈથુન કામીઓની નિંદા કરવા માત્રથી કામને જીતી શકાતો નથી. વરતુતઃ કામને છત હોય તે કામના સંકલ્પ વિકલ કેવી રીતે, કયાંથી, કયા કારણે, કેવા સંજોગોમાં, કેવી સુખ બુદ્ધિથી ઉઠે છે અને તેનું શું પરિણામ આવી શકશે તેને વિવેક પુર:સર વિચાર કરીને સત્ય સુખને માર્ગ અવલંબ જોઈએ. કામને જીતવા માટે આંતરિકેચ્છાએના પ્રાકટય પ્રતિ અત્યંત લય આપવું જોઈએ. કામની ઈચ્છાઓના પરિણામથી કર્મને બંધ થાય છે અને કામની ઈચ્છા ન પ્રકટે
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
એવા ઉપયાગ ધારવાથી આત્મધર્મ પ્રકટે છે એવું આંતરિક ધર્મરહેસ્ય અવધવું જોઇએ. કામમાં પરિણમતાવીર્યને રાધ કરવા હાય તો ખરેખર તેના સામી પ્રબળ જીરસાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઇએ. યમ–નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગની સિદ્ધિમાં આગળ પડતા ભાગ લેવા હાય તા કામની ઇચ્છાઓને સમાવવી જોઇએ. વિશેષ શું કહેવું. કહેવાના સંક્ષેપમાં સાર એ છે કે કામની વાસનાઓને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું, પણ તેમાં વિશેષતા સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતાં અહંવૃત્તિ અન્યાની નિંદા અને ઇર્ષ્યા વગેરે દાષા ન સેવવા જોઇએ. કદાપિ એ દોષા સેવાયા તે સમજવું કે બ્રહ્મચર્ય એ નામ માત્ર રહેશે. કાઇની નિન્દા કરવાથી વસ્તુતઃ બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદ્ધિ પ્રાપ્ત થઈ શકતું નથી કામને જીતવા હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જડવાદીઓ કામની ઇચ્છાઓના તાબે થાય છે અને આત્મવાદીએ કામની ઇચ્છાએને જીતી સમભાવે આત્મધર્મરણુતારૂપ બ્રહ્મચર્યને પાળી શકે છે. ગૃહસ્થા ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે સ્વારા સંતોષ અને પરસ્ત્રી મૈથુનને ત્યાગ કરીને દેશત: વિરામ પામી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. વિરતિસભ્ય બ્રિગૃહસ્થો દેશવિરતિ બ્રહ્મચર્યની ભાવના ધારે છે, પરંતુ તે કર્મના ઉદયથી દેશવિરતિ બ્રહ્મચર્યની રૂચિ ઇચ્છાપૂર્વક વિરતિ બ્રહ્મચર્યને પાળવા સમર્થ થતા નથી. ત્યાગી સાધુએ કામના રોધ કરીને સર્વથા બ્રહ્મચર્યને પાળવા સમર્થ થાય છે અને અતિચારાદિ દોષો લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને બ્રહ્મચર્યવ્રતની આરાધનામાં પ્રવૃત્ત થાય છે. આ કાળમાં જૈનષ્ટિએ સાધુઓને બકુલ અને કુશીલ નિગ્રંથપણું છે તેથી તેવી સ્થિતિ પ્રમાણે વર્તીને સવલનના કષાયે જીતવા પ્રયત્ન કરી શકે છે. આ કાળમાં સાધુઓને સરાગ સયમ કમ્યું છે તેથી આ કાળમાં વીતરાગ સંયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્તાષ્ટિયાએ સર્વથા ફામ જીતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે એમ પ્રતિપાદ્યું છે. સાધુએ પાતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને રૂંધવાપૂર્વક પોતાના સાધુ ધર્મ
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોગ્ય ઉત્સર્ગ અને અપવાદમાર્ગ પ્રતિપાતિ ધર્મકર્મયોગમાં પ્રવૃત્ત થઇ શકે છે. આ કાળમાં અવિરત સમ્યષ્ટ ગૃહસ્થો પાતાના અધિકાર પ્રમાણે અનંતાનુબંધી કષાયે જીતવાપૂર્વક અને અનંતાનુબંધી કષાયાની અભાવતાની અપેક્ષાએ નિ:કષાયતાપૂર્વક વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગમાં પ્રવૃત્તિ કરી શકે છે. કથવાના સારાંશ એ છે કે અવિરતિસભ્યષ્ટિ ગૃહસ્થાને અનંતાનુબંધી કષાયના ઉપશમાદ્વિભાવપૂર્વક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની છે અને તેમજ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રવર્ણ વિભાગ ગુણુ કર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કૃત્યોમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. દેશવિરતિ ગૃહસ્થાએ અપ્રત્યાખ્યાની કષાયાના ઉપશમાદિ ભાવપૂર્વક અને પ્રત્યાખ્યાની કષાયાને નાશ કરવાની ઇચ્છાપૂર્વક ધામિકકાર્યની અને ન્યાવહારિક કાર્યની ફરજ અદા કરવા સદા તે તે કષાચેાની ઉપશમતાદિની અપેક્ષાએ નિ:કષાયભાવે કર્મયોગી (કાચચેાગી—ક્રિયાયોગી) બનવું જોઇએ. ઉપર કથેલા જે જે ગુણથાનકને ધારણ કરનારા હોય તેએ વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની આવશ્યક ફ્રોમાં સદા પ્રવૃત્ત રહેવું જોઇએ. જે જે મનુષ્ય પાતે જે જે સ્થિતિમાં છે ત્યાં તે સ્વસ્થિતિ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની ફરજ અદા કરતા રહે છે તેથી તે નિઃકષાય ભાવ પ્રાપ્ત કરવાને સમર્થ થાય છે. ગૃહસ્થા અને સાધુએ સ્વ રવ ધર્મને પોતાની ફરજ માનીને અદા કરે છે તેથી તે અંતરથી નિર્લેપ રહેવા શક્તિમાન થાય છે. પાતાતાના વ્યાવહારિક ધર્મકર્મયોગમાં પ્રવૃત્ત રહેનારા ગૃહસ્થા અને સાધુએ જે નિઃકષાય ભાવની કસેાટીએ ચઢીને સુવર્ણનીપેઠે નિર્મલ રહી શકે છે. તેવી રીતે જે ત્યાગી અને ગૃહસ્થના આવશ્યક વ્યાવહારિક તથા નૈક્ષયિક ધર્મકર્મના વ્યાપારોથી ભ્રષ્ટ અનેલા શુષ્ક જ્ઞાનીઓ નિર્મલ રહી શકતા નથી. તે પ્રસંગોપાત્ત જણાવવા પૂર્વક નિઃકષાય ભાવના મૂળ સાધ્ય ખિંદુ તરફ ઉપયોગ દેઇને કથવામાં આવે છે કે જેમ જેમ ગૃહસ્થાને અને ત્યાગીઓને ક્રોધ, માન, માયા, લેાભ, કામ, નિદા અને ઇર્ષ્યાદિના ઉપશમ થતા જાય છે તેમ તેમ તેઓ વ્યાવહારિક ધર્મકર્મયોગમાં આદર્શ પુરૂષ થતા જાય છે તેમજ નિ:કષાયતાપૂર્વક
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬ સર્વકાર્યોને તટસ્થ ભાવે સાક્ષી પૂર્વક એક ફરજ માનીને કરવામાં આવ્યાથી તેઓને ઉચ્ચપદ પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના મનુષે ધર્મગ અને રવરવ ગૃહસ્થ સ્થિતિ વ્યાવહારિક કૃત્યને સેવનારા હોય છે, તેમાં તેઓને કદાપિ છૂટકો થવાનું નથી. પરંતુ તેમાં કશ્ય સારાંશ એ છે કે રજોગુણ અને તમે ગુણ વિના અર્થાત્ તે તે સ્થિતિના નિ કષાય ભાવપૂર્વક તેમાં તેઓ પ્રવૃત્ત રહે તે ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને મેક્ષ માર્ગના આરાધક થઈ શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ગૃહમાં અને ત્યાગીઓમાં ધર્મકર્મની સુધારણએ સ્વસ્વાધિકારે આવશ્યક કર્મયેગની પ્રવૃત્તિ થયા કરે છે અને તેમાં સર્વજ્ઞાનીઓ કે જે ભૂતકાળમાં થયા વર્તમાનકાળમાં થાય છે, અને ભવિષ્યકાળમાં થશે તેઓને, એક સાધ્ય લક્ષ્યબિંદુની અપેક્ષાએ એક સરખો ઉદ્દેશ હોવાથી આગમાવિરૂદ્ધપણે એક સરખી કર્મગની વ્યવસ્થા તેઓની ગણાય છે અને તેમાં જ્ઞાનીઓની આજ્ઞાજ છે. કષાયના અભાવપૂર્વક આન્તરવિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મસાક્ષી અને તટસ્થ ભાવની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ કાર્યોની પ્રવૃત્તિમાં નિર્લેપપણું વધતું જાય છે. આંતરનિર્લેપતા પૂર્વક કાર્યો કરવાથી વ્યવહારમાં વિજયી થવાય છે અને તેથી પરિણામ એ આવે છે કે પિતાના આદર્શજીવનની અસર વિશ્વપર થતાં વિશ્વના મનુષ્ય નિર્લેપભાવે કર્મવેગમાં પ્રવૃત્તિ કરે છે તથા તેથી સર્વ પ્રકારના ધર્મોનું રક્ષણ થાય છે. નિકષાય પરિણામ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આવશ્યક કાર્યોમાં વિજ્ય સંપ્રાપ્ત થાય છે અને ઉપરના ગુણ સ્થાનક પર આરહણ થાય છે. પ્રત્યેક કર્મગીએ યાદ રાખવું કે હું જે કરું છું તે મારી ફરજ છે. બાહ્યકાર્યોમાં મારું તારું કર્યાવિન અધિકાર પ્રાપ્ત થએલ કાર્યોને મારે કરવાં જ જોઈએ. કાર્ય કરવાં એ અધિકાર પ્રમાણે પિતાની ફરજ છે એમ માનીને અંતરથી
ન્યારા રહી કાર્ય કરવાની જરૂર છે. રાજા પિતાના અધિકાર પ્રમાણે રાજ્યકાની ફરજને અદા કરે તે તે ગ્ય છે. શ્રી મહાવીર પ્રભુની પાટે બેસનાર એક આચાર્ય પોતાની ફરજ પ્રમાણે જે જે કાર્યો કરે તે એગ્ય જ છે અને તે તે કાર્યો તે કરે તેમાં પિતાની ફરજ તે અદા
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭ કરે છે અને તે ફરજને યદિ વિમરે તે આચાર્યપદથી ભ્રષ્ટ થાય છે. અએવ આચાર્યે પિતાની ફરજ અદા કરવી અથવા પિતાની ફરજો પ્રમાણે ન વર્તાય વા ન વર્તવાની રૂચિ હોય તે તે પદ અન્યને સાપી તેનાથી નિવૃત્ત થવું. જે જે અધિકાર પ્રમાણે જે જે કાર્યોની ફરજ અદા કરવામાં કષાએ આવીને ઉભા રહે તે તેના રહામું યુદ્ધ કરીને કષાયને પરાજય કરે જોઈએ. પરંતુ કર્તવ્યભ્રષ્ટ થવાથી એકદમ મુક્તિપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્વાધિકારે સ્વસ્વકાર્યોની ફરજથી ભ્રષ્ટ થએલમનુષ્ય સ્વયં ભ્રષ્ટ બને છે, એટલું જ નહિ પરંતુ તે પિતાના વિચારે અને આચારના વાતાવરણની અસરથી અન્યને પણ ભ્રષ્ટ કરી શકે છે, અને તેથી કષાયના વાતાવરણને તે અનેક પ્રકારે ફેલાવનારે બને છે. અએવ શુષ્કજ્ઞાની વા શુષ્કકિયામાર્ગી બનવું તે કોઈ રીતે રેગ્ય નથી. એમ પ્રત્યેક મનુષ્ય આ બાબતને વિચાર કરીને સાપેક્ષજ્ઞાન ક્રિયાપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાનગપૂર્વક નિકષાય ભાવથી કર્મ
ગમાં પ્રવૃત્ત થવાથી આત્મકલ્યાણ થાય છે અને તેથી વિશ્વસમાજ પર પણ કર્તવ્ય કર્મ ફરજની સારી અસર કરી શકાય છે. આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે કાયાની ફરજ અદા કરવાની હોય છે તે મારે કરવી જોઈએ એમાં મારે કંઈ કષાય કરવાની જરૂર નથી વા અહંમમતા કરવાની કંઈ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અંતરથી નિલેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્ય જ્ઞાનવિના દરેક કાર્યોની ફરજને પરિપૂર્ણ નિશ્ચય કર્યા વિના પ્રવૃત્ત થાય છે તેઓ જે કંઈ કરવા ધારે છે તેના કરતાં અન્ય કંઈ કરે છે અને કર્તવ્યકર્મની અવ્યવસ્થાપૂર્વક સંમૂચ્છિમ પંચંદ્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ દશા અનંતગુણ ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલું જ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થગ્ય ધર્મ કર્મની ફરજ અદા કરવાની છે અને સાધુ દશામાં સાધુના યોગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવાની હોય છે તેનું સ્પષ્ટીકરણ ચોગદીપક ગ્રંથના પ્રાંત ભાગમાં કરવામાં આવ્યું છે તેથી ત્યાંથી તે અધિકાર અવલેકીને નિકષાય ભાવપૂર્વક વ્યાવહારિક ધામિકકર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને મૂળ અકષાય સ્વભાવ છે અને કષાય સ્વભાવ છે તે પર
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ પરિણતિ છે. પરભાવ પરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂલધર્મથી પરા મુખ થાય છે. જેમ જેમ કષાયની મંદતા ક્ષીણ થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાયેની શુદ્ધિ થતી જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકેમાં આરોહણ થતું જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ થતાં ઉજવલલેશ્યાઓ પ્રકટે છે અને તેથી અશુભ પાપકર્મના સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય યાદ રાખવું કે પ્રત્યેક ક્રિયામાં પ્રવર્તતાં પિતાના આત્માને ઉજ્વલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપયોગી રહેવું. સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં ઉર્વલ પરિણામથી પાપમાં લેપાવાને વખત આવતે. નથી. વિશ્વમાં જેમ મેરૂ પર્વત કંપાયમાન થતું નથી તેમ સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં આત્માની સમભાવ પરિણતિનું ચલાયમાનપણું ન થાય ત્યારે ખરેખરા ઉત્તમ કર્મયેગીમાં પિતાને ગણવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સાંસારિક કાર્યો ગૃહસ્થને કરવો પડે છે તેમાં કષાયભાવની ઉપશમતાપૂર્વક મગજની સમતલતા ન ખવાય એવી દશા પ્રાપ્ત કરવામાં આવે છે તેથી કર્મવેગનું વાસ્તવિક પદ પ્રાપ્ત કરી શકાય છે. આવી સમભાવની દશા વિના કર્મયેગની પ્રવૃત્તિ, એ વપરને અત્યંત હાનિ પહોંચાડનારી છે એમ અજ્ઞાની અને અસમભાવી કમગીના મનઆદિગની પ્રવૃત્તિપરથી સુસાને અનુભવ આવ્યા વિના રહેશે નહિ. રાગદ્વેષ કષાયના આવેશથી પ્રારંભિત કાર્યોમાં અનેક વિઘો ઉભાં થાય છે. જે જે અધિકાર પરત્વે ફરજ માનીને કરવાનાં હોય છે તેમાં રાગદ્વેષને પરિણામ કરવાથી તે તે કાર્યમાં કંઈ ફેરફાર થતું નથી ત્યારે રાગદ્વેષ કષાય સેવવાની જરૂર શી છે? અલબત્ત કંઈ પણ જરૂર નથી. તે બાબતમાં એટલું જ કહેવું પડે છે કે મગજની સમાનતા સંરક્ષીને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાના છે તે કરવાથી રાગદ્વેષને પરિણામ કરે પડતું નથી અને તેથી રાગદ્વેષના પરિણામે જે જે કર્મ ગ્રહવાં પડે છે તે ગ્રહણ કરાતાં નથી તેમજ ચિત્તની પ્રસન્નતા રહે છે અને જ્ઞાને પગની જાગૃતિમાં રહેતાં સારી રીતે કાર્યો કરી શકાય છે તેથી પરિણામે સ્વપને લાભ શાંતિ થાય છે. મનુષ્યોને
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સ્વભાવજ એવા હોય છે કે તેની કોઇને કોઇ કાર્યમાં અમુક કારણ પ્રવૃત્તિ તા હોય છેજ પરંતુ જ્ઞાનપૂર્વક નિ:કષાય ભાવની મહત્તા તે અવધે અને તેની પ્રાપ્તિ કરે તે પૂર્વના કરતાં પાતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણી ઉન્નતિ કરી શકે અને પ્રાંતે જ્ઞાનચાગની પરિપૂર્ણરીત્યા પ્રાપ્તિ થતાં તે તે દશાના અધિકાર કર્મચેગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકે એમ અપ્રમત્તસાધુદશાના જીવનાદિની અપેક્ષાએ કથવામાં આવે છે. જે જે અંશે કષાય. પરિણામથી મુક્ત થવું તે તે અંશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણતિ જેમ જેમ મંદ થતી જાય છે તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય. છે અને તે તે અંશે ઉપશમાદિભાવે આત્માના ધર્મ પ્રકટતા જાય છે. કાચાને પ્રકટતા સમાવવા એજ સહજ સમાધિ છે યાને રાજ્યાગ સમાધિ છે. કષાયેાની ઉપશમતાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે તેજ ખરી આત્મસમાધિ છે અને તેવી આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રકટે છે અને સહેજ સુખની ખુમારીને અનુભવ સ્વાદ આવે છે, આત્મસમાધિ સુખનો અનુભવ સ્વાદ પ્રાપ્ત કરવા હોય તો કષાચાના ઉપશમ કરવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઈએ. કષાયાની મંદતા કરવાથી સાંસારિક, વ્યાવહારિક ધાર્મિકકાર્યો કરવામાં નીર્યની સ્થિરતા વધતી જાય છે અને તેથી પ્રત્યેકકાર્ય કરવામાં સાનુકુળ પ્રસગોને વિશેષતઃ પ્રાપ્ત કરી શકાય છે. લોહચુંબકની પેઠે વિશ્વવત્તિ મનુષ્યને પોતાની તરફ આકર્ષવા હોય તો નિઃકષાય પરિણતિની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા જોઇએ. નિ:કષાયભાવને પ્રાપ્ત કરવા માટે જગને નાથભૂમિ સમાન અવલાકવી જોઈએ અને પોતાને એક પાત્ર સમાન માનીને બાહ્યકાર્ય કર્તવ્યાર્દિક ફરજ પ્રતિ લક્ષ દેવું જોઇએ. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કર્તવ્યકાર્યોંમાં એક પ્રજ માત્ર માનીને તે વિના થતું અર્હત્વ અને મમત્વ બિલકુલ ન રહે એવા આત્મભાવ ધારણ કરવા જોઇએ. આત્મજ્ઞાની મનુષ્ય વસ્તુતઃ વિચારે તે તેને પાતાના કર્તવ્યકર્મની ફરજમાં ક્રોધ, લાલ, માન, માયા, કામ, નિંદા અને ઇર્ષ્યા વગેરે પિરણામ સેવવાની કંઇ જરૂર રહેતી નથી. ક્રોધ કર્યાવિના પ્રત્યેકકાર્ય થઇ શકે છે અને ઉલટું પ્રત્યેકકાર્યને સારી
૪૨
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦ રીતે કરી શકાય છે. માન કર્યા વિના પ્રવૃત્તિ કરવી, ઉપદેશ દે, ખાવું-પીવું-ઈત્યાદિક કાર્યો કરવાં, ક્ષાત્રધર્મનું સેવન કરવું, સેવાધર્મની ફરજ અદા કરવી વગેરે ચાલી શકે તેમ છે. ઉલટું કર્તવ્ય કાર્યમાં માન (અહંકાર) કરવાથી અનેક વિક્ષેપ ઉભા થાય છે અને સાનુકુળ સંગો પણ પ્રતિકુળતાને પામે છે. કર્તવ્ય કર્મ અને આત્મરમણતા એ બેમાં અહંકારથી અનેક વિઘો ઉપસ્થિત થાય છે. પિતાના આત્માને આત્મરૂપે માનીને બાહાકાર્ય કરવાની ફરજ અદા કરવા ઉપગ કરવામાં આવે છે તે અવબોધાય છે કે માન પરિણામને સેવ એ એક જાતની ભ્રમણા છે. માનપરિણતિથી આ વિશ્વમાં મનુષ્યમાં પરસ્પર અનેક યુદ્ધો થયાં છે, થાય છે અને થશે. માન યાને અહંકાર પરિણતિથી પ્રત્યેક કાર્યની ફરજને અદા કરવામાં મલીન બુદ્ધિ, સ્વાર્થ કપટ, લેભ, વિધાસઘાત, હિંસાભાવ, અસત્યવાદ, તૈયભાવ, પ્રપંચ, અને વૈર વગેરે દુણે સામા આવીને ઉભા રહે છે અને જે કાર્ય નિરભિમાનપણાથી સહેજે થાય છે તેને અશક્ય બનાવી દેવામાં આવે છે. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવે એ એગ્ય છે પરંતુ તેને અહંકાર કરવાની કંઈ જરૂર રહેતી નથી. અન્ય મનુષ્ય પિતાપિતાના સ્વાધિકાર પ્રમાણે કાર્યો કરે છે અને તેઓ આત્માઓ છે તેથી તેઓ તેની ફરજ (ટયુટી) બજાવવાના કારણથી તે તે સ્થિતિએ ગ્ય છે અને પિતે પિતાની સ્થિતિએ રેગ્ય છે, તેથી સર્વ મનુષ્ય કર્તવ્ય ફરજ તરીકે ભિન્ન ભિન્ન કાર્યો કરતાં છતા પણ સમાન છે તેમ છતાં અન્ય મનુ કરતાં પિતાના આત્માને જ્યારે ઉચ્ચ માનવામાં આવે અને તેઓને નીચ માનવામાં આવે ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. આત્મા અને પુલ એ બેનું વસ્તુતઃ સ્વરૂપ વિચારવામાં આવે તે અહંકાર પરિ
તિને સેવવાની કંઈ પણ જરૂર રહેતી નથી. ગુરૂને ધર્મ છે કે શિષ્યને ભણાવ અને શિષ્યને ધર્મ એ છે કે નિયમપૂર્વક ગુરૂની સેવા કરવી. ગુરૂ પિતાના ધર્મ પ્રમાણે શિષ્ય પ્રતિ પિતાની ફરજ અદા કરે છે તેમાં શિષ્ય પિતાને પગે લાગે છે તેથી અહંકાર કરે એવી પરિણતિ સેવવાની તેને જરૂર રહેતી નથી. શિવે ગુરૂને વંદન કરી પગે પડવું એ તેની પિતાની ફરજ છે તેથી શિવે અહંકાર કરીને
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
ગુરૂને નહિ વાંદવા નહિ એવી તેણે માન પરિણતિ ન સેવવી જોઇએ. ગુરૂ અને શિષ્ય એ બન્નેએ સ્વસ્વાધિકાર પ્રમાણે વર્તવું જોઇએ. પરંતુ માન પરિણિત ન સેવવી જોઈ એ. પેાતાને માન અર્થાત્ અહંકાર પરિણિત ઉત્પન્ન થાય છે કેમ તે તેના વિચાર કરવાથી સમજાય છે. દિ માન પરિણતિ જણાતી હાય તા તેને શમાવવી અને યદ્ઘિ માન પરિતિ ન થઈ હોય અને સ્વકર્તવ્યાધિકારપ્રવૃત્તિને કોઈ અહંકારાર્થે કથે તે તેથી કર્તવ્યકાર્યની પ્રજને અદા કરવાથી ભ્રષ્ટ થવું નહિ તથા લોકસંજ્ઞાની ભીતિ રાખવી નહિ. ભીતિ એ વસ્તુતઃ આત્માને ધર્મ નથી. મનની કલ્પનાથી ભીતિ ઉદ્ભવે છે. ક્રોધ, માન, માયા અને લાભની પરિણતિ પોતાનામાં પ્રકટી છે કે નહિં તેને વિવેકપૂર્વક વિચાર કરવાથી મહુબલીએ જેમ પોતાને માન છે એમ નિધાર્યું તેમ સ્વયં તેના નિર્ધાર કરી શકાય છે. ક્રોધાદિક પરિણતિને સમાવવાને કર્તવ્ય ક્રુજ અને આત્માની શુદ્ધતાનું સાધ્ય બિન્દુ એ બે ખાખતનો ઉપયોગ ધારણ કરવાથી ગમે તેવા પ્રસંગે ગમે તેવાં કાર્ય પ્રસંગમાં મગજની સમાનતા રૂપસમાધિ સેવી શકાય છે. વિશ્વમાં કપ૮ પરિણામને સેવ્યા વિના પોતાની ફરજ અદા કરવાને અને ઉપાચાને સાધવાની પૂર્વક સેવાની જરૂર છે પરંતુ હૃદયમાં કપટના પરિણામને પ્રકટાવવાની યતકિચિત્ પણ જરૂર નથી. શ્રીપાલ રાજા અને ધવળ શેઠનું દષ્ટાંત ખરેખર હૃદય આગળ ખડું કરીને વિચારવામાં આવે તો તેથી કપટપરિણામ સેવ્યાની કંઇ પણ જરૂર જણાશે નહિ. ધવળ શેઠ કપટ પરિણામ સેવીને કંઇ પણ કાર્ય સિદ્ધિ કરી શક્યા નહિ અને શ્રીપાળ રાજા પોતાની કર્તવ્ય ક્રુને અદા કરી સ્વેષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. કુદરતના એવા નિયમ છે કે કપટ ત્યાં ચપટ થયાવિના રહેતું નથી. અતએવ કપટ પરિણામ સેવ્યા વિના સ્વકર્તવ્યનિષ્ટ થવું જોઈએ. “આ વિશ્વમાં બાહ્યજીવને જીવવાની શી જરૂર છે અને વસ્તુત: કઈ રીતિએ” એના સંપૂર્ણ વિચાર કરવાથી નકામા લાભના પણિામ કર્યાવિના સ્વવાધિકાર પ્રમાણે જે જે કાર્યાં કરવાની ક્ છે અને જે જે દશામાં પેાતાના મસ્તકે જે જે જો આવી પડે છે તેને તે તે દશામાં સિદ્ધ કરી શકાય છે. બાહ્ય જીવનને ઉપયેગી
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩ર વરિતુઓની પ્રાપ્તિ કરવાની જરૂર છે, પરંતુ તેથી લભ કરે એમ કઈ રીતે સિદ્ધ થતું નથી. જ્યારે તેને પરિણામ સેવ્યા વિના બાહ્યાવસ્તુઓની પ્રવૃત્તિ કરવાથી કઈ જાતની સ્વપરને હાનિ થતી નથી ત્યારે લેભ પરિણામ કરવાની કંઈ પણ જરૂર નથી એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. પુનઃ કથવું પડે છે કે કામ પરિણતિને સેવ્યા વિના આ વિશ્વમાં આનંદ છવનથી જીવી શકાય તેમ છે. કામ પરિણતિ વિના બાહા વ્યવહારમાં પ્રવર્તતાં અનેક અનર્થોથી મુક્ત થવાય છે અને વ્યવહારસ્થિતિમાં તથા ધર્મસ્થિતિમાં પ્રગતિ કરી શકાય છે. સાÀદેશના લક્ષ્યબિંદુ પ્રતિ ઉપગ ધારીને અધિકાર પરત્વે સ્વફરજ સેવતાં ગમે તે કાર્ય પ્રસંગે કોઈની પણ નિંદા કરવાની વા કેઈની પણ ઈર્ષ્યા કરવાની જરૂર રહેતી નથી. પિતે પોતાના કાર્યમાં પ્રવર્તવું જોઈએ. કેઈની નિંદા અને ઈર્ષ્યા કરવાથી બાહ્ય જીવનની તથા આંતર જ્ઞાનાદિ જીવનની અંશ માત્ર પણ પ્રગતિ કરી શકાતી નથી એમ જ્યારે અનુભવ થાય છે તે પશ્ચાત્ નિંદા અને ઈર્ષાને સેવ્યા વિના સ્વસ્વાધિકારક કર્તવ્ય કાર્યમાં અનેક સાપેક્ષાતાએ પ્રવર્તવાની જરૂર છે. એટલું લક્ષમાં રાખીને નિકષાયભાવે વ્યાવહારિક અને ધામિકકર્મા સેવવું જોઈએ.
આત્મજ્ઞાની, ઉપરવડે વ્યાવહારિક અને ધાર્મિક કર્મવેગને આદરવા શક્તિમાન થાય છે. ઉપગપૂર્વક સર્વકાર્યો કરવાથી આત્માની અને સમાજની ઉત્કાન્તિ કરી શકાય છે. ઉપગવિના લાભાલાભ કાર્યની શક્યતા અને તેના સાધનોનો નિર્ણય થઈ શકતું નથી. ઉપ
ગવિના પ્રારંભિતકાર્યપ્રવૃત્તિમાં અને ગુપ્તવિકને પ્રગટ થવાનાં હેય છે તેની પરિપૂર્ણ સમજણ પડી શકતી નથી. લઘુમાં લઘુ અને મહમાં મહતું કાર્ય કરતાં પૂર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તત્ તત કાર્ય સંબંધી દીર્ધદષ્ટિવડે ઉપગ કરવો જોઇએ. ઉપગી મનુષ્ય જાગ્રત છે અને કાર્યમાં પ્રવૃત્ત છતાં અનુપયેગી મનુષ્ય નિદ્રાયુક્ત છે એમ અવબાધવું. વ્યાવહારિક અને ધામિકકર્મોની આવશ્યક્તા સ્વીકારીને આત્મજ્ઞાની પ્રત્યેક કાર્યને રાગદ્વેષ પરિણામની મંદતાએ કર્તવ્ય ફરજને અદા
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩ કરવાની દૃષ્ટિએ તટસ્થભાવે અંતરથી ભિન્ન રહીં ઉપગપૂર્વક કરે છે. અએવ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હર્ષશેકથી વિમુક્ત રહે છે. તટસ્થભાવે કર્તવ્યફરજને માત્ર અદા કરવાની દૃષ્ટિએ પ્રત્યેક કાર્યકરતાં તે કાર્યસિદ્ધ થાય વા ન થાય તે પણ તેથી હદયમાં હર્ષ વા શેકને આઘાત ન થવાથી નિર્લેપવજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી આમેનતિના વિકાશ કમમાં અગ્રિમોચ્ચ દશામાં આરેહણ થતું જાય છે. પ્રત્યેક કાર્યને વિફરજની દષ્ટિએ કરતાં અને તટસ્થભાવે રહેતાં બહિષ્ટિએ વિશ્વને કદાપિ પિતાને માટે આસક્તત્વ અવબોધાય પરંતુ ઉપગપૂર્વક વિચારતાં સ્વાત્માજ સ્વનિર્લેપત્વની સાક્ષી આપી શકે એમાં કિંચિત્ પણ વિધ વા સંશય નથી. આત્મજ્ઞાની સ્વકર્તવ્ય ફરજની દષ્ટિએ વ્યાવહારિક તથા ધામિક કર્મને કરતે છતે ભયાદિથી વિમુખ રહે છે. લેકસંજ્ઞા ભયની યાવત્ વાસના રહે છે તાવત્ કર્મચાગમાં પ્રવર્તવાને અધિકાર સંપ્રાપ્ત થતો નથી. એમ માનવું એ યુક્તિયુક્ત છે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે પણ ભયવાસનાથી વિમુક્ત ન થવાય ત્યાં સુધી કર્મણિપણું પ્રાપ્ત થતું નથી. લેકસંજ્ઞાની વાસનાથી જે જે અંશે વિમુક્ત થવાય છે અને જે જે અંશે તટસ્થ રહી ઉપયોગપૂર્વક કાર્ય કરી શકાય છે તે તે અંગે કાર્ય કરવામાં કર્મચાગીને અધિકાર ઉચ્ચ થતું જાય છે. આવી કર્મયોગીની નિપશુદ્ધદશા પ્રાપ્ત કરવાને અને તેની સ્થિરતા કરવાને ઉપગની અત્યંત આવશ્યકતા છે. જે મનુષ્ય અંતરમાં ઉપયોગપૂર્વક અપ્રમત્ત રહે છે તે બાહ્યવ્યાવહારિક ધાર્મિક કાર્યો કરતાં અપ્રમત્ત રહી રવને તથા પરને લાભ સમર્પવા શક્તિમાન થાય છે. ઉપગ વિના પ્રત્યેક કાર્યમાં પ્રવર્તતાં પગલે પગલે હાનિ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેથી પશ્ચાત્તાપને પ્રસંગ પ્રાપ્ત થાય છે તેથી પ્રત્યેક કાર્ય કરતાં ઉપયોગથી સાવધાન રહેવું જોઈએ. આત્મજ્ઞાની સ્વ અને પરની દયાથી કર્મવેગમાં આગળ વધે છે. દયાવિના ધર્મ નથી. દયા અને યતનાના પરિણામથી કર્મચગની વિશુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. જેટલા તીર્થક થયા અને જેટલા થશે તે સર્વે એમ કથે છે કે એકૅટ્રિ
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
યથી તે ચિંદ્રિય પર્યત સર્વ પર દયાના પરિણામ ધારણ કરવો, કઈ જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, અને જીવની હિંસા કરનારની અનુમોદના કરવી નહિ. જીવની દયા અને યતનાની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશુદ્ધ કર્મગની ભૂમિકામાં ઉત્તરેત્તર ગુણસ્થાનક શ્રેણિએ આહાય છે. દયા અને યતનાના પરિણામ વિનાને કર્મયેગી સ્વાધિકારથી અધ:પતન પામે છે. જ્યાં દયાને પરિણામ નથી ત્યાં પ્રભુપ્રાપ્તિનું દ્વાર નથી. ગમે તેવા વ્યાવહારિક કર્મ
ગાધિકારે કૃત્ય કરતી વખતે સ્વફરજ અદા કરતાં દયાના પરિણામ અને યતના તે હેવી જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને દયાના અને યતના તે અવશ્ય હોય છે જ. જે આત્મજ્ઞાન-આત્મજ્ઞાન એવી બૂમ પાડે છે અને દયા તથા ચેતનાથી રહિત હોય છે તે આત્મજ્ઞાની થતું નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને અધિકારી પણ બની શકતા નથી. આચારાંગ વગેરે સૂત્રમાં દયાસંબંધી વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમાં જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતઃ અવબોધવું. દયા એજ પ્રભુને સત્યપદેશ છે. જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાય જ નહિ. દયાની વૃદ્ધિ ન થાય અને હિંસાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે દયા પાળી શકતું નથી. તેથી તે દેશથી અહિંસા વિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પોતાના કાર્યમાં વિશુદ્ધ રહી શકતું નથી. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ દયા અને યતનાના સ્વાધિકારે આવશ્યક કાર્યોની ફરજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે દયા અને યતનાને વિશેષતઃ આચારમાં મૂકે છે. મુનિરાજ સર્વથા પ્રકારે અહિંસા વિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વ શાસ્ત્રોને અને સર્વ ધર્મોને સાર એ છે કે દયા પાળવી. સત્યાદિ વ્રતે પણ અહિંસા વ્રતરૂપ કલ્પવૃક્ષની વાડ સમાન છે. જેના હૃદયમાં દયા છે તેનું હૃદય પ્રભુરૂપ છે, અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવધવું. જે ધર્મ, હિંસાનું પ્રતિપાદન કરે છે તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. ધર્માર્થે કેઈનું રક્ત રેડવાનું,
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈના પ્રાણ લેવાનું જે ધર્મશાસ્ત્ર ફરમાન કરે છે તે અધર્મશાસ્ત્ર છે, કારણકે અનંત દયાવાનું સર્વજ્ઞ પરમાત્મા દેવ કદાપિ અન્યાય અધચ્ચે હિંસાને ઉપદેશ આપે જ નહિ. અતએવ ભવ્ય મનુષ્યોએ દયા અને યતનાપૂર્વક સ્વસ્વાધિકારે વ્યાવહારિક તથા ધામિકકમગમાં પ્રવૃત્ત થવું જોઈએ. દયા, સત્ય, અસ્તેય અને પ્રામાણ્યથી ગૃહસ્થાએ ગૃહસ્થ ધર્માનુસારે અને મુનિવરેએ મુનિધર્માનુસારે આત્મજ્ઞાનપૂર્વક નિર્તપરીત્યા કર્મચગને આદર જોઈએ. મુનિવરેએ સ્વધર્માનુસાર ધર્મકર્મ એગપ્રવૃત્તિ કરતાં આત્મસમાધિમાં સ્થિર થવું જોઈએ. આત્માને પરમાત્મારૂપ જાણવે અને દેખવે એ ખાસ સાધ્ય બિંદુ, ગમે તે દશામાં વિમરવું ન જોઈએ. આત્મારૂપ પરમાત્માના
મરણ મનનથી ઉત્તરેત્તર પરમાત્મસ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર વધતું જાય છે. જ્ઞાનાર્ણવમાં આત્મજ્ઞાન મહિમા સંબધી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે.
जानातियः स्वयं स्वस्मि स्वस्वरूपं गतभ्रमः। तदेवतस्यविज्ञानं तद्वत्तं तश्चदर्शनम् ॥ જે મહાત્મા સ્વયં પિતાના આત્મામાં ગતભ્રમ થઈ વસ્વરૂપને જાણે છે તે જ તેનું વિજ્ઞાન છે. આત્માને અવબોધ્યા વિનાનું જે વ્યાવહારિક દષ્ટિએ વિજ્ઞાન ગણાય છે તે દ્રવ્ય વિજ્ઞાન છે અને આત્માના સ્વરૂપને અવધવું તે ભાવ વિજ્ઞાન છે. આત્માના ભાવ વિજ્ઞાનથી રાગદ્વેષની ઘનવાસનાની ગ્રન્થિને નાશ થાય છે. સ્વમાં સ્વનું જાણવું તેજ સત્ય વિજ્ઞાન છે. તેજ તેનું વિજ્ઞાન અને તેજ ચારિત્ર તથા તેજ દર્શન અવબોધવું. બંધ મેક્ષને વિવેક કરાવનાર આત્મજ્ઞાન છે. કચ્યું છે કે
स्वज्ञानादेवमुक्तिः स्याजन्मबन्ध स्ततोऽन्यथा । एतदेवजिनोद्दिष्टं सर्वस्वं बंध मोक्षयोः ॥ આત્મજ્ઞાનથી મુક્તિ થાય છે અન્યથા જન્મબંધની પરંપરા પ્રવત્ય કરે છે એજ જિનેષ્ટિ બંધ મેક્ષનું સર્વસ્વ છે. તસંબંધી વિશેષ વર્ણવતાં લખે છે કે
अयमात्मैवसिद्धात्मा स्वशत्याऽपेक्षयास्वयम् व्यक्तीभवतिसध्यान पन्हिनात्यन्तसाधिता।
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ एतदेवपरंतत्त्वं ज्ञानमेतद्धिशाश्वतम् । अतोऽन्योयः श्रुतः स्कन्धः सतदर्थ प्रपश्चितः ॥ अपास्यकल्पनाजालं चिदानन्दमये स्वयम् । यः स्वरूपेलयंप्राप्तः सस्याद्रत्नत्रयास्पदम् ॥ निम्शेष क्लेशनिमुक्त ममूर्त परमाक्षरम् निष्प्रपञ्चं व्यतीताक्षं पश्य स्वं स्वात्मनिस्थितम् ।। नित्यानंदमयं शुद्धं, चित्स्वरूपं सनातनम् । पश्यात्मनि परंज्योतिरद्वितीयमनव्ययम् ॥ यस्यहेयंनवाऽऽदेयं निःशेषभुवनत्रयम्। उन्मीलयतिविज्ञानं तस्यस्वान्यप्रकाशकम् ॥ आराध्यात्मानमेवात्मा परमात्मत्वमश्रुते । यथाभवतिवृक्षः स्वं स्वेनोद्धृष्यहुताशनः ॥ इत्यंवाग्गोचरातीतं भावयन्परमेष्ठिनम् ।
आसादयतितद्यस्मा नभूयो विनिवर्तते ॥ આ શરીરમાં સ્થિરતાત્મા તેજ સ્વસત્તાની અપેક્ષાએ સિદ્ધાત્મા છે. સંધ્યાનરૂપ વહુનિવડે અત્યન્ત સાધેલો આત્મા એજ પરમાત્મપર્યાયથી વ્યક્ત થાય છે. અએવ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાનું આત્મવિજ્ઞાન જ પરંતત્વ છે એવું આત્મજ્ઞાન શાશ્વત છે. આત્મજ્ઞાન વિના અન્ય જે કૃત સ્કંધ અંગ ઉપાંગાદિક છે તે આત્મજ્ઞાનાર્થે કથેલો છે એમ અવધવું. અંગઉપાંગ અને દષ્ટિવાદ શ્રુતસ્કંધવડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની પરમાત્મદશા પ્રકટાવવી એજ ખરેખરૂં તત્વ છે. જે આત્મજ્ઞાની શરીરમાં રહેલા આત્માને મેહભાવ કે જે રાગદ્વેષની. કલ્પનારૂપ જાલ લાગી છે તેને દૂર કરીને ચિદાનંદમય એવા સ્વરૂપમાં લયને પ્રાપ્ત કરે છે અર્થાત્ નામ રૂપાદિની કલ્પનાથી ઉઠતા રાગદ્વેષના વિકલ્પોને શમાવીને આત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે તે ખરેખર જ્ઞાનદર્શન અને ચારિત્રના સ્થાનરૂપ થાય છે. નામરૂપની અહંવૃત્તિના ઉદ્ધવેલી રાગદ્વેષની કલ્પના જાળને ઉછેદવી એ દુષ્કર કાર્ય છે પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મદશા પ્રતિ ઉપયોગી બનતું જાય છે અને રાગદ્વેષ કરવાને ઈચ્છતે નથી તેમજ રાગદ્વેષની કપના. જાળને છેદીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
કરે છે. પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ ખરેખર આત્મજ્ઞાન વિના બની શકે તેમ નથી. આત્મજ્ઞાનવિન નામરૂપમાં બંધાયેલી અહંવૃત્તિ ટળતી નથી. નામરૂપના ગે રાગ, દ્વેષ, કામ, માયા, ઈર્ષ્યા, પ્રપંચ, ભય, લજજા, લેભ અને વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારની મહવૃત્તિ ઉદ્વવે છે. ઉત્પન્ન થનાર વૃત્તિનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન સ્વયમેવ ટળે છે અને તે વખતે આત્મામાં આત્મસુખને વિશ્વાસ પ્રકટવાથી નામરૂપમાં સુખના વિશ્વાસે થતી અહંવૃત્તિને પાયે સર્વથા નષ્ટ થઈ જાય છે તથા નામરૂપથી ભિન્ન એવા આત્મામાં મુખ્યતાએ ઉપયોગ વહે છે તેથી તેનું પરિણામ એ આવે છે કે ઉપગરૂપ મહાદેવની શક્તિ વડે કલ્પના જાલ છેદાય છે અને આત્માની સ્વસ્વરૂપમાં લીનતા થાય છે. સંપૂર્ણ કલેશથી મુક્ત એવું આત્માનું સ્વરૂપ છે. ભયબ્રેષાદિ કલેશેને જ્યાં ઉદય વેદાય છે ત્યાં આત્માનું સ્વરૂપ દાતું નથી. જે વખતે કલેશ વાસિત આત્મા વર્તે છે તે સમયે આત્મા પિતાના આત્મસ્વરૂપમાં નથી પણ પરભાવમાં વર્તે છે એમ અવધવું. જે કલેશાદિથી મુક્ત એવું સ્વરૂપ વિદાય છે તે જ આત્મસ્વરૂપ છે. જેને ભયબ્રેષાદિ કલેશેને ઉદય છે તે સ્વકીય શુદ્ધાત્મસ્વરૂપથી બહિર રાગદ્વેષરૂપ સાગરના કલ્લોલમાં અથડાતે છે એમ અવબોધવું. જેઓ કલેશમાં જન્મ વ્યતીત કરે છે અને નિઃશેષ કલેશથી મુક્ત એવું આત્મસ્વરૂપ અનુભવતા નથી તેઓ આત્માનું કલેશમુક્ત શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. મૂર્તવસ્તુઓમાં કંઈ આત્મત્વ નથી અએવ અમૂર્ત એવું આત્માનું સ્વરૂપ સંલક્ષીને તેને અનુભવ ગ્રહવા ધ્યાનની દીર્ધકાળ પરંપરાપ્રવાહભાવને પગમાં સ્થિર રહેવું જોઈએ. ક્લેશમાં આત્માને જય વા વિજય નથી તેમજ ફ્લેશથી કદાપિ આત્માનું સ્વરૂપ અનુભવી શકાય નહિ એવું અવધીને નિષ્કષાય એવું આત્મસ્વરૂપ યથાગ્ય પ્રાપ્ત કરવું ચગ્ય છે તથા મૂર્તવસ્તુઓમાં આત્માને કંઈ પણ ધર્મ નથી એવું અવધીને મૂર્તવસ્તુઓની અહંતા દૂર ત્યજવી જોઈએ. મૂર્તવસ્તુઓ સંબંધી રાગદ્વેપના યાવત્ વિકલ્પ સંક૯૫ થયા કરે છે તાવતું અમૂર્ત એવું આત્મ સ્વરૂપ ખરેખર અનુભવ સાક્ષાત્કાર થતું નથી. મૂર્તવસ્તુઓથી ભિન્ન
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ એવું આત્મસ્વરૂપ દવાને મૂર્તવસ્તુઓની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. મૂdવસ્તુઓ પર થતો અહંમમત્વાધ્યાસ ટળવાની સાથે આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવ વેદવા એગ્ય થાય છે. બાહ્ય જીવનની દશા એવી છે કે મૂર્તવસ્તુઓને બાહ્યજીવન રક્ષણાર્થે ગ્રા વિના ચાલે તેમ નથી એમ અવબોધ્યા છતાં વિશેષતઃ અવબોધાવવાનું કે બાહ્ય મૂર્તવસ્તુઓ ભલે એગ્ય પ્રમાણમાં બાહ્યજીવનના રક્ષણાર્થે લેવાય પરંતુ આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવવા માટે તે મૂર્ત વસ્તુઓ પર થતા અહંવૃત્તિના અધ્યાસને તે દૂર કરે જોઈએ. મૂર્તવસ્તુઓ જગમાં છે તે ટળી જતી નથી પરંતુ મૂર્તવસ્તુઓ છે તે આત્મા નથી એ ખાસ અનુભવ થવા જોઈએ. મૂર્તવસ્તુથી ભિન્ન એવું અમૂર્ત સ્વરૂપ વસ્તુતઃ આત્માનું છે એમ અનુભવ્યા પશ્ચાત્ મૂર્તવસ્તુઓ દ્વારા આત્મામાં રતિ વા અરતિ આદિની કઈપણ અસર ઉત્પન્ન થવા પામતી નથી. મૂર્તવસ્તુઓમાંથી અહંવૃત્તિ વિલય પામ્યા પશ્ચાત્ મૂર્તવસ્તુઓ કંઈ આત્માને બંધન કરતા થઈ શકતી નથી. આત્માનું અમૂર્તસ્વરૂપ અનુભવવાને માટે અમૂર્તભાવનાને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે, એમ કથવાનું તાત્પયાર્થ એ છે કે પરમાક્ષર વિનાનું જ સ્વરૂપ છે તે આત્માથી ભિન્ન છે એમ અવબોધવું. પરમાક્ષર સ્વરૂપ આત્મા છે એમ વદનારા તથા શ્રદ્ધા કરનારા અનેક મનુ મળી આવે છે, પરંતુ આત્માનું પરમાક્ષરરૂપ અનુભવનારા તે કિંચિત્ વિરલ મનુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે આત્મજ્ઞાનીઓ પરમાક્ષરરૂપ અનુભવવા માટે આત્માના પ્રદેશમાં ઉંડા ઉતરીને તલ્લીન થઈ જાય છે તેઓ અ૫કાળમાં મનની નિવિકલ્પદશાએ પરમાક્ષરરૂપ અનુભવી શકે છે. જગત્માં બાહ્ય મૂર્તવસ્તુઓને અનુભવ પ્રાપ્ત કરે એ સહેલ છે પરંતુ પરમાક્ષરરૂપ અનુભવ પ્રાપ્ત કરવો એ અત્યંત દુષ્કર કાર્ય છે એમ અનુભવ કરતાં અનુભવાશે. આત્માનું સ્વરૂપ પ્રપંચ રહિત છે. જ્યાં અનેક પ્રકારના બાહ્ય પ્રપંચેથી સ્વાર્થની મારામારી થઈ રહી હોય છે ત્યાં આત્મસ્વરૂપના અનુભવની ગંધ પણ કયાંથી હોઈ શકે? અલબત ન હોઈ શકે, રાગદ્વેષના સદ્ભાવે અનેક પ્રકારના પ્રપંચે ઉહવે
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
છે. વ્યાવહારિક દશામાં બાહ્યચક્ષુતઃ કઈ પ્રપંચથી ય વિજ્યને પ્રાપ્ત કરી શકે તે તત્સંબંધી કથવાનું કે બાહ્ય દૈતિક જય અને વિજય તે સ્વપ્ન સમાન ક્ષણિક છે અને તેથી આત્માનંદને સાક્ષા
કાર થઈ શકતું નથી. વૃત્તિના ગે અનેક પ્રકારના પ્રપંચની પ્રવૃત્તિ પ્રગટે છે પરંતુ પ્રપંચવૃત્તિને સેવવામાં આવે છે તે કર્મને દયિકભાવજ દવામાં આવે છે અને એવા કર્મના ઔદવિકભાવને જય પરાજ્ય કાલ્પનિક હોવાથી આત્મજ્ઞાની તેમાં મુંઝાતો નથી. આત્મજ્ઞાની અંતમાં પ્રપંચવૃત્તિથી રહિત એવું આત્મસ્વરૂપ વેચવાને શુદ્ધ પગમાં મસ્ત રહે છે. પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. ઇંદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપ દવાને માટે ઇંદ્રિયાતીત ઉપયોગથી ધ્યાન ધરવાની જરૂર છે. ઇંદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપને મનન કરતાં ઇંદ્રિયાતીત આત્મસ્વરૂપ ઝાંખી થાય છે. તે ચેતન ! તું પિતાનું સ્વરૂપ ખરેખર પિતાના શુદ્ધ પગે આત્મામાં દેખ. આત્મામાં આત્માનું સ્વરૂપ આત્માવડે દેખાયા બાદ અન્ય કંઈ દેખવાનું અવશેષ રહેતું નથી. આત્મજ્ઞાની સૂમ શુદ્ધોપગે આત્મસ્વરૂપને દવા સમર્થ થાય છે. જે મહાત્માઓ આત્મસ્વરૂપને દેખે છે તેઓ પરમાત્મસ્વરૂપને દેખે છેજ એમ અવધવું. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમાં જે અભેદ શુદ્ધ પગે અભેદતા અનુભવે છે તે સ્વયં પરમાત્મા છે એમ અવબોધવું. આત્મજ્ઞાની નિત્યાનંદમય શુદ્ધ-ચિસ્વરૂપ અને સનાતન એવી
જ્યોતિ પિતાના આત્મામાં શુદ્ધ ધ્યાનદષ્ટિએ દેખે છે. હે ચેતન! તું પિતાની સનાતન ચિસ્વરૂપ અને આનંદમય તિને પિતાનામાં દેખ. બાહ્યમાં લક્ષ દેવાથી કંઈ વળવાનું નથી. આત્મસ્વરૂપપદાર્થના જ્ઞાન વિનાનું અવશેષ પદાર્થવિજ્ઞાન કદિ આત્મશાંતિને અને નિત્યાનંદને સમર્થવા શક્તિમાનું થતું નથી. લેકિન્નતિથી અંજાયેલા અજ્ઞ મનુષ્ય આત્માની ચિદાનંદમન્નતિને દેખવા સમર્થ ન બને અને તેઓની તેવી ઈચ્છા પણ ન થાય એ બનવા એગ્ય છે પરંતુ તેઓએ સમજવું જોઈએ કે રજોગુણ અને તમે ગુણથી ભરેલી ભૌતિકેન્નતિ સદા સ્થિર રહેતી નથી. સ્વમની પેઠે ક્ષણિક એવી ભૌતિકેન્નતિથી નિત્યાનંદની પ્રાપ્તિ થઈ
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦ શકતી નથી એમ ભૌતિકેન્નતિવાદિયાને તેના મૃત્યુ વખતે પૃચ્છવાથી અવધાશે તેમજ ભૌતિકેન્નતિમાં સમાયેલા ક્ષણિક સુખ અને અનંત દુઃખનો અનુભવ કરાશે. આત્મામાં સ્વશુદ્ધસ્વરૂપને જે દેખે છે તેને ભૌતિકેન્નતિની શ્રદ્ધા રહેતી નથી. જે કે ભૌતિક પદાર્થો વિના વ્યવહાર દશામાં ચાલતું નથી પરંતુ તેથી એમ નથી સિદ્ધ થતું કે ભૈતિકેન્નતિ એજ વાસ્તવિક ઉન્નતિ છે. ભૌતિકોન્નતિથી ભિન્ન એવી આત્મોન્નતિના નિત્યાનંદને અનુભવ આવતાં આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે એમ સાચ્ચેપગમાં તે લક્ષીભૂત થઈ રહે છે ને તેને તે દેખે છે. જડવાદિયે જડવસ્તુઓમાં સુખની ભાવનાથી અંતે વેચાય છે અને ફાંફા મારીને થાકી જઈ હાય ! કંઈ જડમાં સુખ નથી એવા અંતે ઉગાર કહાડે છે. અદ્વિતીય અવ્યય એવું ચિદાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ વેદવું એજ આત્મજ્ઞાનિનું કર્તવ્ય છે. શુદ્ધ સ્વરૂપ દવાનું જ્યાં છે ત્યાં આત્મસુખને સાક્ષાત્કાર છે. આત્મજ્ઞાની આ માનું શુદ્ધ સ્વરૂપ દવામાં સ્વકર્તવ્યની પરિસમાપ્તિ ગણે છે. દુઃખનું વેદન એ આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે તેથી જે વખતે દુઃખનું વેદન થાય છે તે વખતે આત્માનું શુદ્ધ સ્વરૂપ ખરેખર શુદ્ધ પગે વેદાતું નથી એમ અવધવું. અશુભ કર્મના ગે જે કે દુઃખ વેદાય છે તો પણ તે વખતે આત્મજ્ઞાની દુઃખની વેદનાથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપને જાણે છે તેથી દુઃખ ભોગવતાં પણ સ્વસ્વરૂપને શુદ્ધાપયોગે સિદ્ધ કરે છે. દેહધારક કેવલીને શાતા અને અશાતા બંનેને ભેગ ઘટે છે તથાપિ તે વખતે તેઓ કેવળ જ્ઞાનવડે સ્વશુદ્ધસ્વરૂપને અવબોધે છેજ. આત્મજ્ઞાનીને દુઃખવેદન ન વેદાય એવું છે જ્યાં સુધી તેને કર્મ છે ત્યાં સુધી બન્યા વિના રહેતું નથી પરંતુ અજ્ઞાની અને આત્મજ્ઞાનમાં એટલે ફેર છે કે અજ્ઞાની કર્મ વેદતાં સ્વશુદ્ધસ્વરૂપથી અજ્ઞાન રહે છે અને આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપને ઉપયોગી રહે છે. મહાત્માએ ઉપદેશ છે કે હે ભવ્ય! તે પિતાનામાં સ્વશુદ્ધસ્વરૂપને દેખ!!! આત્મશુદ્ધસ્વરૂપ દર્શન વિના ત્રણ કાળમાં સત્ય સુખને ભક્તા થવાને નથી એમ ખાત્રી કરીને માન!! હારા આત્મામાં મેહની વાસનાઓ જે જે વર્તે છે તેને મૂળમાંથી ક્ષય કરીને વાસના રહિત
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
નિશેષ કલેશ મુક્ત શુદ્ધ ચેતનનું દર્શન કર અને આત્માના શુદ્ધ
સ્વરૂપની યાને પરમાત્મપદની પ્રાપ્તિ કર. આત્મજ્ઞાની મુનિ સ્વકીય શુદ્ધ સ્વરૂપને દેખીને તેનું ધ્યાન ધરી કૃતકૃત્ય થાય છે. અધ્યાત્મજ્ઞાની મુનિ આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહે છે તેને આત્મસુખની ખુમારીમાં મગ્ન રહેવું એજ ગમે છે અને તેથી તે આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહેવાય એવા આચરણને આચરે છે. આત્મજ્ઞાની મુનિની દશા ખરેખર દુનિયાથી જુદા પ્રકારની હોય છે, આત્મજ્ઞાની મુનિનું વર્તન બાહ્ય વિશ્વ મનુષ્યથી ભિન્ન પ્રકારનું હોય છે અને દૃષ્ટિ પણ આશય ભેદે ભિન્ન પ્રકારની હોય છે. જે મુનિને ત્રણ ભુવન આદેય નથી અને હેય પણ નથી અર્થાત્ ત્રણ ભુવનમાં હેય બુદ્ધિ અને આદેય બુદ્ધિ જેની નથી એવા મુનિવરને સ્વાન્ય પ્રકાશક એવું આત્મજ્ઞાન પ્રકટે છે. આવી હેયાદેયબુદ્ધિ વિનાની આત્મદશા પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રકટે છે. જે મુનિવરે ત્રિભુવનપતિપદાર્થોમાં હેય અને આદેયતાને ધારણ કરતા નથી તેઓ ત્રિભુવનબંધનથી મુક્ત થઈને પરમાત્મપદ અનુભવે છે એમ નિશ્ચયતઃ અવધવું. જેમાં એક વૃક્ષથી ઘસાઈને અગ્નિ પ્રકટવાથી તે સ્વયં અગ્નિરૂપ બને છે તદ્વત્ર આત્મા સ્વર્ય આત્માવડે આત્માનું આરાધન કરીને આત્મામાં પરમાત્મા પ્રકટાવે છે. આત્મા પોતાનામાં ધ્યાના નિવડે પરમાત્મત્વ પ્રકટાવે છે એમ અનંત તીર્થકરેએ-ષિએ પ્રતિપાદન કર્યું છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકર પ્રતિપાદન કરશે. આ પ્રમાણે આમાથી પરમાત્મતાને અંતરમાં તન્મયપણે ભાવીને જે પરમાત્મતા પ્રકટાવે છે તે પુનઃ સંસારમાં અવતરતું નથી. આત્માના ગુણે વિના અન્ય સર્વ જડ વસ્તુઓને ભૂલી જવાથી આત્મામાં સહજાનંદ પ્રકટે છે. આત્માના ગુણવડે આત્માની ઉન્નતિ થાય છે. આત્માના શુદ્ધ પર્યાને પ્રાદુર્ભાવ તે પરમાત્મપદ અવધવું. એવા પરમાત્મપદમાં રમણતા કરવી એજ પરમાત્માને ધર્મ છે. આવું પરમાત્મપદ અનુભવવાથી પરમાત્મદશાનો ખ્યાલ આવે છે અને તેથી ઉત્તમોત્તમ સ્વતંત્રતા પ્રકટી નીકળે છે. આત્માની પરમાત્મતા શેધવાને માટે બાહ્ય પ્રદેશમાં અટન કરવાની કંઈ જરૂર નથી. આત્માની પરમાત્મતા પ્રક
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ર
ટાવવાને માટે તે અંતરમાં ખાસ શુદ્વેષયાગ ધારણ કરવાની જરૂર છે. શરીરમાં વ્યાપી રહેલા પરમાત્માની ખાસ શોધ કરવી જોઇએ. જ્યાંસુધી આત્મામાં ઉપાદન કારણનો આવિર્ભાવ થયા નથી ત્યાંસુધી નિમિત્તે કારણે ઉત્તમોત્તમ મળે તો પણ આત્માભિમુખ થઈ શકાય નહિ. આત્માની પરમાત્મતા સાધ્ય કરવાને ઉપાદાન કારણ રૂચિ ઉત્પન્ન થયા બાદ નિમિત્ત કારણા ખરેખર સવળાં પરિણમે છે અને તેથી નિમિત્ત કારણની સફળતા ગણાય છે. જે આત્માથી જીવ હોય છે તે પાતાના આત્માની શુદ્ધિ થાય એવાં નિમિત્તાને સ્વયંમેવ આચરે છે. જીવાને પિર ગુત્તિ ભેદે અનેક પ્રકારના નિમિત્તો હોય છે. કોઇ ને કોઇ નિમિત્ત કારણ ઉપકારી થાય છે અને ફાઇને કોઇ નિમિત્ત ઉપકારી થાય છે. સર્વને એકજ કારણ નિમિત્ત ઉપકારી થાય એવા એકાંતિક નિયમ નથી તેથી નિમિત્ત કારણ ભેદે પરસ્પર સાધકોએ કલેશ કરીને આત્મવીર્યના પરસ્પર હાનિ કરવામાં ઉપયોગ કરવા નહિ. નિમિત્ત સાધન ભેઅે સાધ્યની સિદ્ધિમાં અવિરાધ આવતા હોય તે પરમાત્માની પ્રાપ્તિમાં સાધકાએ સાધન ભેદે કલેશ ન કરવા જોઇએ. આત્મ કલ્યાણમાં જેમ આગળ વધાય તેમ ઉપયાગ રાખીને પ્રવર્તવું જોઇએ. જે મહાત્માએ પરમાત્માની પ્રાપ્તિ પ્રતિ ખાસ ઉપયાગ ધારણ કરે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મતા પ્રકટાવવાને માટે અંતમાં ઉપયોગ ધારવાથી અને વ્યવહારથી અધિકાર દશા પ્રમાણે વર્તવાથી વિશ્વપ્રતિની સ્વફ્રજને પણ સાધી શકાય છે. આત્મારૂપ પરમાત્માને શરીરમાં શોધવા જોઇએ. જે પરમતત્વ ચૈતન્યરૂપ ભાસે છે તે શરીરમાં વ્યાપીને રહેલ છે. મહાત્માઓએ આત્મારૂપ દેવના સાક્ષાત્કાર કરવાને અનેક સ્થળોએ શોધ કરી પરંતુ કોઇ સ્થાને તેને સાક્ષાત્કાર થયે નહિ. તેનું કારણ એ છે કે જ્યાં આત્મારૂપ દેવ હાય નહિ એવા જડ પદાથામાં શેાધ કરવાથી ચેતન તત્ત્વ કયાંથી મળી શકે ? આત્મા જ્યાં રહ્યા હોય ત્યાંજ ધ્યાન લગાવીને તેની શોધ કરી સાક્ષાત્કાર કરવા જોઇએ. આત્માને સાક્ષાત્કાર થતાં આત્માસ્વયં પરમાત્મ યાતિ વડે પ્રકાશિત થાય છે. અન્નમનુષ્ય આત્મારૂપ પરમાત્મ દેવને જડ વસ્તુઓમાં શોધે છે પરંતુ તેથી તેએ મૃગજલ તૃષ્ણાની
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૩
પ્રવૃત્તિને અનુસરે છે. ચેતના પોતાના આત્મારૂપ પરમાત્મ સ્વામિની શોધ માટે પ્રવૃત્તિ કરીને જણાવે છે કે ચૌધ્રુવનમાં આયડી પળ प्रभु न दीठा कयांयरे । शरीर भिंतर खोजीया तो, प्रभुजी दीठा ચાંચરે ચેતના પેાતાના સ્વામિના શરીરમાં શેાધ કરીને સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ચેતનાના સ્વપર પ્રકાશ થાય છે ત્યાંજ પ્રભુજી છે. સ્વપર પ્રકાશક ચેતનાથી અભિન્ન એવા પરમાત્મા દેવ છે. જે જે અંશે ચેતનાના પ્રકાશ તે તે અંશે પરમાત્માના પ્રકાશ અવમેધવા. ચેતનાના સ્વપર પ્રકાશક અનુભવ કરવા એજ પરમાત્માને સાક્ષાત્ અનુભવ અવમેધવા. ચેતના એજ પરમાત્માના ધર્મ છે. ચેતનારૂપ પરમાત્માના ધર્મના જે જે અંશે પ્રકાશ થાય છે તે તે અંશે પરમાત્માનાજ સાક્ષાત્કાર થતા અવોધવા. ચેતનાના સર્વથા પરિપૂર્ણ પ્રકાશ તેજ કેવળજ્ઞાન અવબેધવું અને એ કેવળજ્ઞાનથી અભિન્ન આત્મા એજ પરમાત્મદેવ છે એમ અનુભવ કરીને સ્વરૂપ દશામાં તન્મય બની જવું એજ સત્ય ધર્મનું આચરણ જાણવું. આત્માના ગુણ તેજ સત્ય ધર્મ છે. આત્માના જે સ્વભાવ તેજ આત્માના સત્ય અસ્તિ ધર્મ છે તેમાં જે રમણતા કરે છે તે સ્વહૃદયમાં પરમાત્મતાના સાક્ષાત્કાર કરે છે. ધ્યાનવડે આત્માના સાક્ષાત્કાર કરવા એજ પરમાત્માના અભેદપણે સાક્ષાત્કાર અવબોધીને વિશ્વના પરતંત્ર અંધનભૂત અસદ્વ્યવહારોથી મુક્ત થઇને આત્માના જ્ઞાનાદિ ગુણાના આવિર્ભાવ અને તેમાં રમણતારૂપ સદ્ભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એજ મનુષ્યભવનું સાફલ્ય અવબેધવું. આત્મસ્વરૂપ પ્રાપ્તિ સબંધી એ ઉર્દુગારે અનુભવવા ચાગ્ય છે.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ—કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં ચિત્તશુદ્ધર્થે અને સ્વાધિકાર નિશ્ચયાર્થે અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા દર્શાવી. હવે ધર્માનુષ્ટાનકારકની કર્તવ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા સંબંધી ઉપાચા દર્શાવવામાં આવે છે. જોશ धर्मानुष्ठानयोगेन वर्तन्ते तत्त्ववेदिनः । निर्लेपव्यवहारार्थं, विश्वधर्मप्रवर्तकाः ॥ ३९ ॥
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ धर्ममार्गप्रवृत्तिस्तु, शुभा स्वोन्नतिकारिका। विना प्रवृत्ति कार्यस्य, सिद्धिस्तु नैव जायते॥४०॥
अल्पदोषा महालाभा, वर्तन्ते येषु कर्मसु । तद्भाविधर्मलाभार्थ, कर्तव्यं कर्म सजनैः॥४१॥ निवृत्तेःपूर्णलाभेतु, प्रवृत्तिस्त्यज्यते बुधैः। प्रवृत्तिमार्गपान्थेन, भाव्यमेतत् स्वबुद्धितः॥४२॥
વિવેચન—તત્વવેદિયે એવા વિશ્વધર્મપ્રવર્તકો ધર્માનુષ્યનગવડે નિર્લેપવ્યવહાર માટે વર્તે છે. ન્નતિકારિકા અને શુભા એવી ધર્મ માર્ગ પ્રવૃત્તિ હેવી જોઈએ. કાર્યની પ્રવૃત્તિ વિના કદાપિ કાલે કાર્ય સિદ્ધિ થતી નથી. જે કાર્યોમાં અલ્પષે અને મહાલાભે સમાયેલા છે તેવા કાર્યો કે જેને ભવિષ્યમાં ધર્મ લાભાર્થે હોય તેને સજજનોએ કરવાં જોઈએ. ધર્મકાર્ય પ્રવૃત્તિ વા સાંસારિક કાર્ય પ્રવૃત્તિ તે પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે પંડિતએ ત્યજાય છે એવું પ્રવૃત્તિમાર્ગના પાળે સ્વબુદ્ધિથી વિચારવું જોઈએ અને પરિ પૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયા વિના ધાર્મિક અને વ્યાવહારિક પ્રવૃત્તિને ત્યાગ ન કરવો જોઈએ. આ સંબંધમાં કંઈક વિશેષ વિવેચન કરવામાં આવે છે તત્ત્વવેદિયે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવી શકે છે. તેઓ છે આવશ્યકાદિ ધર્માનુષ્ઠાન ગવડે નિર્લેપવ્યવહારને માટે વર્તે છે. જે તત્ત્વવેદિયે હેય છે તે વિશ્વમાં ધર્મપ્રવર્તાવવાને શક્તિમાન થાય છે. ધર્મતત્ત્વવેતાએ સર્વ જગજજીના વ્યવહારમાં નિર્લેપતા રહે અને વિશ્વ મનુષ્ય કર્તવ્ય કાર્યો કરતાં રાગ દ્વેષના અધીન ન થાય તે માટે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવનાર બને છે. આન્તરિક અધ્યાત્મભાવનાવડે આન્તરિક નિર્લેપતા પ્રાપ્ત થતાં તેની અસર વ્યાવહારિક પ્રવૃત્તિ પર થાય છે અને તેથી અધિકાર પ્રમાણે અમુક અમુક કષાયના ઉપશમાદિભાવે તત્તદંશે નિર્લેપ વ્યવહાર પ્રાપ્ત કરી શકાય છે એમ અપેક્ષાપૂર્વક અવબોધવું. વિશ્વમાં નિર્લેપ વ્યવહાર પ્રવર્તાવે
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫ તે માટે ધર્માનુષ્ઠાનવડે અર્થાત્ ધર્મપ્રવૃત્તિએ તત્વજ્ઞાનીએ ધર્મ બંધ આપનારા બને છે. આ વિશ્વ સર્વ પ્રકારના વ્યવહારમાં નિર્લેપ રહે એવી આત્મજ્ઞાનીઓની આન્તરિક ભાવના હોય છે અને તેથી તેઓ વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. વિશ્વધર્મ પ્રવર્તક બનવું એ એવી આન્તરિકનિર્લેપવ્યવહારપ્રવૃત્તિની ભાવના વિના બની શકે તેમ નથી. શ્રી તીર્થંકર મહારાજાઓ પૂર્વભવમાં વિકાસના એવી ભાવનાથી આત્માને સંપૂર્ણ ભરી દે છે તેથી તેઓ વિશ્વ ધર્મ પ્રવર્તકાદિમહાવિશેષણ વડે સંધાય છે. જેના હૃદયમાં આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વિકસતી નથી તે સ્થૂલવિશ્વમાં મહાપરોપકારી કૃત્યે કરવાને અને કરાવવાને શક્તિમાનું બનતું નથી. તત્ત્વવેદિયે ધર્માનુછાનવડે નિર્લેપવ્યવહારને માટે અર્થાત્ નિર્લેપવ્યવહારની પ્રાપ્તિ માટે વર્તે છે, અને વર્તાવે છે અને નિર્લેપવ્યવહારથી વર્તનારાઓની અનુમદના કરે છે તેથી તેઓ આન્તરિકશુદ્ધભાવનાઓવડે પ્રતિક્ષણ ઉચ્ચ થયા કરે છે અને તેઓ બાહ્ય વિધવતિજનોને પણ નિર્લેપ
વ્યવહારી બનાવી ઉચ્ચ બનાવે છે. જળમાં કમળ રહ્યા છતાં જળથી નિર્લેપવ્યવહાર રાખે છે તદ્વત્ આ વિશ્વમાં સર્વ પ્રકારના આવશ્યક વ્યવહારોને આચરતાં છતાં નિર્લેપ રહેવું જોઈએ કે જેથી આમોજતિની સાથે વિન્નતિ કરવા માટે વિશ્વમાં સર્વત્ર ધર્મ પ્રવર્તાવવાનું બની શકે. જે મનુષ્ય વ્યવહારમાં રાગદ્વેષના લેપથી લેવાય છે તે મન, વચન અને કાયાની અનેક શુભ શક્તિોને દુર્વ્યય કરી શકે છે. ધાદિક કષાને શમાવવાનું બળ પ્રાપ્ત કરવાથી અનેક પ્રકારના લૈકિક તથા લેકેત્તર વ્યવહારમાં નિર્લેપતા ધારી શકાય છે અને તેથી રાગી અને દ્વેષી મનુષ્યના વચ્ચમાં રહી કર્તવ્યકર્મો કરી શકાય છે અનન્તાનુબંધિકોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ. પ્રત્યાખ્યાની કોશ, માન, માયા, લેભ અને સંજવલનના bોધ, માન, માયા અને લેભ એ સેળ પ્રકારના કષાએ અવધવા. મિથ્યાત્વ દશાવાળાને સેળ કષાય હોય છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અનન્તાનુબંધી કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અનન્તાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિર્લેપ રહી કર્તવ્ય કર્મ
૪૪
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ કરી શકે છે. દેશવિરતિ ગૃહસ્થવર્ગને અનન્તાનુબંધી અને અપ્રત્યા
ખ્યાન કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયના અભાવની અપેક્ષાએ કર્તવ્ય કાર્યમાં નિર્લેપ વ્યવહારને સંરક્ષી શકે છે. અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાના ઉપશમાદિ ભાવે નૈઋયિદષ્ટિએ ત્યાગી સાધુઓ નિર્લેપ રહી શકે છે અને નૈશ્ચયિકદષ્ટિએ સંજવલન કષાયદ સલેપ બની શકે છે પરંતુ પ્રતિક્રમણાદિ આવશ્યકરૂપ ધર્માનુષ્ઠાનવડે ત્યાગીઓ, વ્યવહારમાં કર્તવ્યકર્મો કરતા છતા નિર્લેપ રહી શકે છે. ગૃહસ્થો પણ જે જે કષાના અભાવે જે જે ગુણસ્થાનક દષ્ટિએ નિર્લેપ રહેવાના હેય છે તે તે ગુણસ્થાનક દષ્ટિએ વ્યવહારમાં અમુક કષાયથી નિર્લેપ રહી શકે છે અને અન્યકષાદયે સલેપ રહી શકે છે પરંતુ પ્રતિકમણાદિ ધર્મકર્તવ્યવડે પશ્ચાત્તાપાદિ પરિણામે પુનઃ નિર્લેપ થઈ શકે છે એમ જેનગુણસ્થાનક ગતનૈશ્ચયિક દષ્ટિએ ગૃહસ્થ અને ત્યાગીઓને નિર્લેપત્ર અને સલેપત્વ અવધવું. ગૃહસ્થ ગૃહસ્થદશા પ્રમાણે અપ્રમત્તગના તરતમયેગે નિર્લેપ રહી શકે છે અને ત્યાગી સાધુની દશા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયતઃ કર્તવ્ય કાર્યો કરતા છતા નિર્લેપ વ્યવહારને સાધી શકે છે. કામના પ્રબળ સંસ્કાર વેગે, કષા, સંસારમાં પાણિગ્રહણ અને તેમજ કામના પ્રબળ સંસ્કારના વેગોની મદતા, સંસારમાં ગૃહિણુ સાથે સંબંધ બાંધવાની તીવ્ર અરૂચિ. અત્યાગ દશા અને ત્યાગના વિચારેવડે ગૃહસ્થદશા અને સાધુદશા બેમાંથી કઇ દશામાં રહીને નિર્લેપ વ્યવહાર સાથે તેને નિશ્ચય કરી શકાય છે અને સ્વાધિકારદશાને નિશ્ચય કર્યો પશ્ચાત્ સ્વાધિકાર વ્યવહારની નિર્લેપતા માટે ધર્મક્રિયાવડે વર્તી શકાય છે. જે મનુષ્ય સ્વાધિકાર દશાને નિશ્ચય કરીને નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન નથી કરતે તે ખરેખર આત્મોન્નતિના માર્ગથી બ્રણ થાય છે. અએવ ધર્મ કૃત્ય વડે સાંસારિક નિર્લેપ વ્યવહાર માટે અત્યંત પ્રયત્ન કરે જોઈએ અને પશ્ચાત્ પરિપૂર્ણ આત્મશ્રદ્ધા ધારણ કરી સ્વાશ્રયી બનીને વર્તવું જોઈએ. જળકમળવત્ નિર્લેપ વ્યવહાર શખ એ કઈ સામાન્ય બાબત નથી. નિર્દભ પ્રવૃત્તિ અને ધર્મગુરૂની પરિપૂર્ણ
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
કૃપા વિના નિર્લેપ વ્યવહારનું સ્વમ જાણવું. તત્ત્વજ્ઞાનિ ધર્મ કાર્ય વડે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવતા છતા નિર્લિપ વ્યવહાર સંરક્ષવા અને ધિકારી બને છે. મનમાંથી સર્વ પ્રકારની અહમમત્વાદિ વૃત્તિની વાસનાઓને હડસેલી મૂકવી અને નામરૂપની પ્રવૃત્તિમાં રહ્યા છતાં નામરૂપની વૃત્તિમાંથી સ્વાત્માને ભિન્ન જાણું સ્વકર્તવ્ય કર્મોને કરતાં આત્મામાં જેઓ મસ્ત રહે છે તે વ્યવહારમાં રહ્યા છતાં નિર્લેપ રહી શકે છે. આવી દશા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી વિશ્વવ્યાપક અને સર્વ વિશ્વજીવહિતકારક એવી વિશાળ ધર્મપ્રવૃત્તિ સેવી શકાતી નથી. મનુષ્ય તું નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. યાવત્ કાયા તાવતુ જીવનાદિ હેતુભૂતવ્યવહાર છે તેના વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી તેથી વ્યવહાર સેવ પડશે પરંતુ તેમાં નિર્લેપતા રહી એટલે સાંસારિકકર્મ સંબંધેથી તું ત્યારે થવાનો અને મુક્ત રહેવાને. હે મનુષ્ય ! નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્યકાર્યોથી ભ્રષ્ટ થઇને વનમાં જઈશ, તે પણ જ્યાં સુધી તે કામ, મેહ, અને મસરાદિ સંસ્કારને હઠાવ્યા નથી
ત્યાં સુધી ઘાંચીની ઘાણના બળદની પેઠે જ્યાંને ત્યાં તું છે. ફક્ત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિર્લેપતામાં ફેરફાર થવાને નથી. નિર્લેપ વ્યવવાર ન સાધી શકાય તેથી તું કંટાળીને વ્યવહારને ત્યાગ કરીશ તે પણ અન્ય વ્યવહાર તે કરે પડશે અને તે કર્યા વિના છૂટકે થવાનું નથી તે તું સ્વાધિકાર જે વ્યવહારમાં વર્તત હોય તેમાં નિર્લેપતા રહે એ માનસિકાદિ પ્રયત્ન સેવ અને કંટાળી ના જા. સર્પની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાત્ તે સર્ષના વ્યવહારમાં નિવિષતા રહી શકે છે તદ્દત કર્તવ્ય કાર્યવ્યવહારમાં રાગશ્રેષના અભાવે નિર્લેપતા રહી શકે છે. કર્તવ્ય કાર્યને નિર્લેપવ્યવહાર ધારણ કરવા માટે ક્ષણે ક્ષણે નિર્લેપ ઉપગ ધારણ કરવું જોઈએ. નિર્લેપવ્યવહારમાં જે જે કષાયે પ્રગટતા હોય તેનાં કારણે તપાસવાં અને કષાને વેગ રોકવા પ્રયત્ન કરવા જોઈએ. આત્મા પિતે સર્વ કર્તવ્ય કર્મને સાક્ષીભૂત થઈને જે ઉપગે રહીને કર્તવ્ય કર્મો કરે તે નિર્લેપવ્યવહારને સાધી શકે છે. સર્વવ્યવહારમાં નિર્લેપતા રાખે અને
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ પશ્ચાત્ આગળ વધે એજ કર્તવ્ય પ્રવૃત્તિના મૂલ મંત્રને લક્ષ્યમાં રાખે. સર્વ પ્રકારના વ્યવહારમાં કર્તાક્તાની પ્રવૃત્તિ છતાં તેમાં વૃત્તિ ન રાખવી એજ નિર્લેપીપણું છે. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના શુભાશુભ વ્યવહારમાં શુભાશુભત્વને હૃદયમાં ન ધારણ કરવું એજ વ્યવહારમાં નિર્લેપત્વ અવધવું. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના વ્યવહારને કરે એ સ્વફરજ છે પરંતુ તેમાં શુભાશુભ રાગદ્વેષ પરિણામે પાવું એ કે ઈ પણ રીતે એગ્ય નથી એમ જ્યારે આત્મામાં પરિપૂર્ણ અનુભવ નિશ્ચય પ્રકટે છે ત્યારે નિર્લેપવ્યવહારને આચરી શકાય છે. સેવાધર્મના પ્રત્યેક માર્ગમાં કઈ પણ જાતની સલેપતા વિના પ્રવૃત્તિ કરવી એ જ્યારે દૃઢનિશ્ચય કરીને વ્યવહાર સેવાય છે ત્યારે નિર્લેપ વ્યવહારમાં અંશે અંશે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નિર્લેપ
વ્યવહારમાં શનૈઃ શનૈઃ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હૃદયને નિર્લેપ રાખવું એટલે નિર્લેપપ્રવૃત્તિ સેવી એમ અવધવું. આર્યાવર્તમાં નિર્લેપ વ્યવહારની જ્યારે જ્યારે પ્રગતિ હોય છે ત્યારે ત્યારે આર્યાવર્ત સુખશાંતિની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે છે. નિર્લેપ વ્યવહારને માટે તત્ત્વવેદિવિશ્વધર્મપ્રવર્તકે વર્તે છે. ધર્મ પ્રવર્તકેએ આ બાબત ધ્યાનમાં લેઈ નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઈએ. ધર્મમાર્ગની પ્રવૃત્તિ કરવી પણ કેવા પ્રકારની કરવી તેના ઉત્તરમાં ધર્માચાર્ય જણાવે છે કે ન્નતિકારિકા અને શુભ એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિને સેવવી જોઈએ. જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી વ્યવહારમાં અને નિશ્ચયમાં ન્નતિ નથી થતી તે ધર્મપ્રવૃત્તિથી કંઈ વળી શકતું નથી. આ ભવમાં જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી ન્નતિ થાય છે તેને અનુભવ ગ્રહી શકાય છે. તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને વિશ્વમનુષ્ય આદરવા આકર્ષાય છે અને આદરે છે. જે ધર્મપ્રવૃત્તિથી સ્વાન્નતિ અને વિન્નતિ આ વિશ્વમાં થઈ શકતી નથી અને દાસત્વ પરતત્રત્વ વગેરે દુખમાંથી મુક્ત થઈ શકાતું નથી તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને રાજકીય ધર્મપ્રવૃત્તિ વા વિશ્વકીય ધર્મપ્રવૃત્તિ તરીકે વિશ્વ મનુષ્ય સ્વીકારવાને શક્તિમાન્ થતા નથી. જાપાન દેશના ટેકી શહેરમાં એક વખત સર્વ ધર્મની પરિષદુ મળી હતી તેમાં અનેક ધર્મના આગે
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯
વાનાએ ભાષણા આપ્યાં હતાં. તે સર્વ લેકાએ સાંભળ્યુ તેમાં એક પાનીસ વિદ્વાને જણાવ્યુ કે જે ધર્મથી વા જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી આ વિશ્વમાં આત્મોન્નતિ, સમાજોન્નતિ, સંઘાન્નતિ, દેશોન્નતિ અને વિવેÀન્નતિ થએલી દેખાય નહિ અને પ્રવૃત્તિ માર્ગદ્વારા જે ધર્મ, રાજકીચેન્નતિ વગેરે સાંસારિકેન્નતિયાને કરાવી શકે નહિ તે ધર્મ ગમે તેવ હોય અને અન્ય ભવમાં ગમે તેટલું સુખ આપવાને કહેતા હોય પરન્તુ આ ભવમાં પ્રાસબ્ય ઉન્નતિચેાની પ્રાપ્તિ વિના તેનો આદર કરવામાં વિશ્વલેાકેાની પ્રીતિ થઇ શકે નહિ. સાંસારિક ઉચ્ચદશાકારક અનેક કર્તવ્ય પ્રવૃત્તિયાના રોધક જે ધર્મ હોય છે તેને લાકે આત્મભાગે પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરી શકતા નથી. સાંસારિક ઉન્નતિચેાની સાથે સંબંધ ધરાવીને જે ધર્મપ્રવૃત્તિમાં પ્રવર્તે છે તે વિશ્વમાં દીર્ઘકાલ જીવવાને સમર્થ થાય છે. વિશ્વ વ્યવહારમાં સ્વાન્નતિ કરનારી એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઇએ. સંકુચિત દૃષ્ટિથી જે ધર્મમાર્ગ પ્રવૃત્તિ પ્રવર્તતી હાય અને વિશ્વમાં આજીવિકાદિ હેતુઓવડે સ્વાન્નતિ સાધવામાં વિદ્મભૂત થતી હાય તેને ત્યજીને લાર્ક સ્વાન્નતિકારક ગમે તે ધર્મની અન્ય પ્રવૃત્તિને ગ્રહણ કરે છે માટે વિશ્વમાં સર્વત્ર ધર્મપ્રવર્તક એવા ધર્મગુરૂઓએ સ્વાન્નતિકારક એવી ધર્મપ્રવૃત્તિને સર્વ મનુષ્યોને અધિકારપરત્વે દર્શાવવી જોઇએ. જે ધર્મપ્રવૃત્તિથી રાજકીયાન્નતિ અને સામાજીકાન્નતિ કરવામાં વિધ આવે તે ધર્મની પ્રવૃત્તિ ખરેખર દીર્ઘકાલ પર્યન્ત જીવી શકતી નથી. રાજકીયાન્નતિ, કુટુંબેન્નતિ, સમાન્તન્નતિ, વિદ્યાન્નતિ, ક્ષાત્રકર્માંન્નતિ, વૈશ્યવ્યાપાર કૃષિકર્માદિ પ્રગતિ, સેવાકાર્યાન્નનિ વગેરે વ્યાવહારિકાન્નતિયાની સાથે જે ધર્મમાર્ગ પ્રવૃત્તિ અમુક રીતે સહચારીને થઇને વર્તે છે અને તેની સાહાચ્ચે વ્યાવહારિકાન્નતિયેાની ચિરંસ્થાયિતા રહે છે તે તે ધર્મમાર્ગ પ્રવૃત્તિ આ વિશ્વમાં ગૃહસ્થ મનુષ્યને આવઠ્યક ધર્મમાર્ગપ્રવૃત્તિ તરીકે માનીને આદરવી પડે છે. નીતિધર્મપ્રવૃત્તિ એ પણ એક ધર્મનું વાસ્તવિક અંગ છે અને તેથી સર્વ પ્રકારની ઉન્નતિયાની ચિસ્થાયિતા થાય છે તેથી વિશ્વવતિસર્વમનુષ્યે નીતિને માન આપી પ્રવર્તે છે અને તે કાયરૂપ ગણાય છે. જે ધર્મમાર્ગપ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫.
પ્રથમ નૈતિકારિકા છે તે અન્યોની ઉન્નતિ કરી શકે છે. ધર્મની પ્રવૃત્તિ ખરેખર પરમાર્થ કરણ વગેરેથી અભિન્ન હોવી જોઈએ. ઉપકાર કરે એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જીવોની યથાશક્તિ તન મન અને ધનથકી દયા કરવી એ ધર્મપ્રવૃત્તિ છે. સત્ય બેલડું લાવવું અને સત્ય વદનારની અનુમોદના કરવી એ ધર્મપ્રવૃત્તિ છે. વિદ્યાદાનાદિ અનેક પ્રકારનું જગત્ હિતકારક શિક્ષણ આપવું અને એવા શિક્ષણ
ગ્ય પાઠશાળાઓ સ્થાપન કરવી તે ધર્મપ્રવૃત્તિ છે દુઃખીઓના દુઃખેને ટાળવા એ ધર્મપ્રવૃત્તિ છે. મૈત્રી, પ્રમદ, માધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવનાઓને જગત્માં વિસ્તાર કરે એ ધર્મપ્રવૃત્તિ છે. અસ્તેય અને બ્રહ્મચર્યની સંરક્ષા થાય એવી વિશ્વમાં જે જે પ્રવૃત્તિ કરવી તે ધર્મપ્રવૃત્તિ છે અને તેઓ વિશ્વમાં સર્વ મનુષ્યોની ઉન્નતિ કરી શકે છે તેથી તે સંસાર વ્યવહાર જીવનમાં કોઈ પણ રીતે બાધક થઈ શકતી નથી. વિશ્વવતિજી કે જેઓ ગાદિકથી દુઃખી થાય છે તેઓની ઓષધોપચારથી સેવા કરવી અને ભૂખ્યાઓને અન્નદાન આપવું તે ધર્મપ્રવૃત્તિ છે. ધમિમનુષ્યને આજીવિકાદિ હેતુઓની સાહાધ્ય આપવી તે એક જાતની ધર્મમાર્ગપ્રવૃત્તિ છે. ગુરૂકુલે સ્થાપન કરવાં એ ધર્મપ્રવૃત્તિ છે. સાધુઓને ભણવા ગણવામાં અને અન્નદાન ભેજન વગેરેથી તેઓની સેવામાં પ્રવૃત્ત થવું એ ધર્મ પ્રવૃત્તિ છે કારણ કે સાધુઓની ઉન્નતિ સાથે અનેક ઉન્નતિને સંબંધ રહે છે. શુભ ગુરૂની અને માતાપિતાદિક વડીલની સેવા કરવી તે ધર્મપ્રવૃત્તિ છે. પશુઓ અને પંખીઓનું સંરક્ષણ કરવું અને તેઓની હિંસા થતી અટકાવવી તે ધર્મપ્રવૃત્તિ છે. અનેક પ્રકારના જગત્ શ્રેય સાધક ગ્રન્થને પ્રચાર વિશ્વમાં કરે, કરાવવું અને અનુમોદવે એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જગતમાં આબાદી શાન્તિ પ્રસરાવનારી રાજ્યની પ્રવૃતિમાં ભાગ લે એ પણ પરંપરા કારણુપેક્ષાએ ધર્મપ્રવૃત્તિ છે. પશુ સાલાઓ, પાંજરાપે, દવાખાનાં અને સ્કૂલે સ્થાપન કરવી તે ધર્મમાર્ગપ્રવૃત્તિ છે. મનુષ્યના ઉપર અનેક પ્રકારના ઉપકારે કરીને મનુષ્યના દુઃખમાં ભાગ લેઈ તેઓને શુભ માર્ગે વાળવા અને વ્યસનથી મુક્ત કરવા એ ધર્મપ્રવૃત્તિ છે. પ્રભુના અનેક
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧ ગુણે પ્રાપ્ત કરવાને પ્રભુની ભક્તિ પૂજા વગેરે કરણે કરવી તે ધર્મપ્રવૃત્તિ છે; કારણ કે તેવી ધર્મમાર્ગપ્રવૃત્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી અનેક પ્રકારની પ્રવૃત્તિથી પિતાનું અને વિશ્વનું શ્રેયઃ સાધવાપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. લૈકિક ધર્મમાર્ગપ્રવૃત્તિના અનેક ભેદે છે અને લોકેત્તર ધર્મમાર્ગપ્રવૃતિના જ્ઞાનદર્શન ચારિત્રતા અને વર્યાદિભેદ અનેક ભેદ પડે છે. ગૃહસ્થ ધર્મમાર્ગપ્રવૃત્તિ અને સાધુ ધર્મમાર્ગપ્રવૃત્તિ એ બે ભેદ સર્વ ભેદમાં મુખ્ય છે. બાહ્યધર્મપ્રવૃત્તિ અને આન્તરિક ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મપ્રવૃત્તિ જાણવી. મન, વચન અને કાયાવડે સાધનધર્મપ્રવૃત્તિ અને સાધ્ય ધર્મપ્રવૃતિ એમ બે પ્રકારની ધર્મમાર્ગપ્રવૃત્તિ અવબોધવી. નિમિત્ત કારણ ધર્મપ્રવૃત્તિ અને ઉપાદાન ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારે ધર્મપ્રવૃત્તિ અવબોધવી. જ્ઞાનદર્શન અને ચારિત્રની સાધુ અને ગૃહસ્થ માર્ગે વ્યવહાર અને નિશ્ચયથી ધર્મમાર્ગપ્રવૃત્તિ અવધવી. એકેક ધર્મ પ્રવૃત્તિના અનેક ભેદ પડે છે. નિરપેક્ષધર્મ પ્રવૃત્તિને વ્યવહાર અસત્ય છે અને સર્વનની સાપેક્ષતાએ ધર્મપ્રવૃત્તિને વ્યવહાર સત્ય છે. घचन निरपेक्ष व्यवहार जूठो कहो, वचन सापेक्ष व्यवहार साचो. घचन निरपेक्ष व्यवहार संसार फल, सांभली आदरी कांइ राचो॥ શુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ અને અશુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ, ઈત્યાદિ ધર્મમાર્ગ પ્રવૃત્તિના અનેક ભેદ છે. જ્યારે સર્વનની સાપેક્ષતાએ અવધવામાં આવે છે ત્યારે ન્નતિકારિકધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રત્યેક મનુષ્ય એવી શકે છે. જ્યાં સુધી અનેક ભેદવાળી ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધવામાં નથી આવતું તાવત્ ધર્મમાર્ગ પ્રવૃત્તિમાં તેના અધિકારીઓના અજ્ઞાનતઃ અનેક પ્રકારની ભૂલે દે થાય છે. અતવ શુભ અને નૈતિકારિકા એવી ધર્મપ્રવૃત્તિને આદરવા પૂર્વે અનેક પ્રકારની ઉપયુક્ત ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે પ્રત્યેક મનુષ્ય ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ધર્મમાર્ગપ્રવૃત્તિ આદરતાં પ્રગતિમાં વહી શકાય. આગામેથી અને સાધુપુરૂદ્વારા સ્વ
ગ્ય શુભપ્રવૃત્તિ કઈ કઈ છે તેને સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવે જોઈએ અને તે નૈતિકારિક ધર્મપ્રવૃત્તિ છે એવું અનુભવગમ્ય
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
કરવું જોઈએ. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ માર્ગે સ્વયેગ્ય શુભ ધર્મપ્રવૃત્તિ કઈ છે અને અપવાદ માર્ગે શુભધર્મપ્રવૃત્તિ કઈ છે તેને પરિપૂર્ણ નિર્ણય કરે જોઈએ. જે સમયે અપવાદ માર્ગે ધર્મમાર્ગપ્રવૃત્તિ કરવાની હોય છે તે સમયે જે ઐત્સગિકી ધર્મપ્રવૃત્તિ કરવામાં આવે તે તે શુભ અર્થાત્ કલ્યાણકારિકા ગણાતી નથી, તેમજ જે સમયે ઉત્સર્ગમાર્ગે ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીને ત્યાગીને અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવાની હોય છે તત્સમયે યદિ અપવાદિકી ધર્મપ્રવૃત્તિ આદરવામાં આવે છે તે તે શુભા અર્થાત્ કલ્યાણકારિકા બોધાતી નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મપ્રવૃત્તિને નિશ્ચય કરીને જે મનુષ્ય ધર્મપ્રવૃત્તિને આદરે છે તેઓ સ્વકાર્યની સિદ્ધિ કરે છે. ધર્મમાર્ગની પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી એમ સર્વત્ર સ્વાનુભવ સાક્ષી આપે છે તેથી અન્ય પ્રમાણે મેળવવાની જરૂર નથી. શુભ પ્રવૃત્તિ પણ અવસ્થા ભેદે અશુભ બને છે. જે પ્રવૃત્તિ વસ્તુતઃ સ્વાધિકારે નતિકારિકા છે તે શુભ અવધવી. પરંતુ જે સ્વાધિકારે
ન્નતિ ન કરનારી હોય તે જગષ્ટિએ વા શુભદષ્ટિએ શુભ હોય તથાપિ સ્વમાટે તે શુભ પ્રવૃત્તિને ઉપયોગ ન હોવાથી તે તત્કાળે આદરવામાં તે અશુભ અવધવી. ધર્મમાર્ગપ્રવૃત્તિનું દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવે તેના મૂલેશે કાયમ રહ્યા છતાં પરાવર્તન થયા કરે છે તેથી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ધર્મમાર્ગ પ્રવૃત્તિનું સ્વરૂપ અવધવાની આવ
શ્યકતાની સાથે તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. આવશ્યક ધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રતિદિન નિયમસર આચરીને આત્માની ઉત્કાતિ કરવી જોઈએ કે જેથી સંસારમાં સ્વપ્રગતિ સ્વાસ્તિત્વ સંરક્ષક બીજકેનું સદા ચિરસ્થાયિત્વ રહે. કઈ કઈ ધર્મમાર્ગ પ્રવૃત્તિની સ્વમાટે આવશ્યક્તા છે તેનું અભિતઃ જ્ઞાન મેળવવું. પશ્ચાત્ તેમાં પ્રવૃત્તિ કરીને સુધારે વધારે કરે છે જેથી
ન્નતિમાં ન્યૂનતા રહે નહીં. નિયમસર આપવાદિક કારણ વિના તેની પ્રવૃત્તિ કરવી અને આત્મશક્તિને ખીલવવી જોઈએ. ધર્મમાર્ગપ્રવૃત્તિજેમાં પ્રવૃત્ત થતાં કેટિ ગમે તે વિને નડે તે તેઓના સામું થઈ
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
સાહાટ્યક સાનુકુલ શક્તિથી આગળ વધવું. આ પ્રમાણે પ્રતિદિન પ્રવતેવાથી ધર્મમાર્ગપ્રવૃત્તિયોગી બની શકાશે. ધર્મમાર્ગપ્રવૃત્તિના રણત્રમાં શ્રીવીરપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર, હેમચન્દ્ર, ઉપાધ્યાય અને વેદાન્ત દર્શનીય કુમારિક ભટ્ટ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની પેઠે ઘુમવું જોઈએ. વેદાન્તદર્શનીય વિવેકાનન્દ રામતીર્થની પેઠે ધર્મમાર્ગ પ્રવૃત્તિમાં ઘુમવું જોઈએ. ધર્મમાર્ગની સંકુચિત પ્રવૃતિને અનેકાન્તદષ્ટિવડે ધર્મને સર્વત્ર પ્રચાર થાય એવા હેતુએ વિશાલ કરવી જોઈએ. ધર્મપ્રવૃત્તિનાં જે જે અંગે સડ્યાં હોય તે તે સડેલાં અંગોને સુધારવાં જોઈએ, પરંતુ ધર્મપ્રવૃત્તિને નાશ ન થાય એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ધર્મપ્રવૃત્તિના આતર અને બાહ્ય સ્વરૂપનું રહસ્ય સમજવું જોઈએ અને અન્યને અવબોધાવવું જોઈએ, એવી ધર્મપ્રવર્તકોની ફરજ છે અને એ ફરજમાં પ્રમત્ત થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. આત્મબલ ફેરવીને અને ધર્મપ્રવૃત્તિની પરિસ્થિતિથી વિજ્ઞ થઈને સર્વ સ્વાર્પણ કરીને ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ, કે જેથી ધર્મપ્રવૃત્તિથી નિર્ધારિત કાર્યની સિદ્ધિ થઈ શકે. સાપેક્ષદષ્ટિએ ધર્મપ્રવૃતિએની પરસ્પર સંબંધતા, અવિધતા અને મહત્વતા અવધવી જોઈએ કે જેથી કઈ પણ મનુષ્ય સ્વાધિકારે જે કંઈ ધર્મપ્રવૃતિ કરતા હોય તેને અન્ય કરતાં પિતાની ધર્મપ્રવૃત્તિ હલકી ન લાગે અને તેનાથી ભ્રષ્ટ ન થઈ શકાય. પિતાના કરતાં ઉચ્ચ અધિકારી મનુબેની ધર્મપ્રવૃત્તિ ખરેખર ઉચ્ચ હોય અને તે કરવાને પિતે લાયક ન હોય અને પિતાની ધર્મપ્રવૃત્તિ ખરેખર અન્ય કરતાં લઘુ હોય પરંતુ તેમાં પ્રવૃત થયા વિના આગલ વધી શકાય તેમ ન હોય અને જે સ્થિતિમાં પિતે હેય તેમાં તેજ આવશ્યક કર્તવ્ય તરીકે હોય તે તેનો ત્યાગ કરે તે અધર્મ છે. સ્વાધિકારે જે ગ્ય આદેય તે સ્વધર્મ પ્રવૃત્તિ છે અને તેનાથી ભિન્ન તે પરધર્મ પ્રવૃત્તિ છે. રાધ નિધન : ધ મirag એને ઉપર્યુક્ત ધર્મપ્રવૃત્તિમાં અર્થ અવતારવામાં આવે છે તે સમ્યમ્ સંઘટી શકે છે. ધર્મમાર્ગ પ્રવૃત્તિ પરસ્પર એક બીજાને લાભકારી અને વિશ્વસમાજ એજ્યમાં
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ સાહાટ્યકારી હોવી જોઈએ એવી દૃષ્ટિએ ધર્મપ્રવૃત્તિનું શાસ્ત્રમાં કથન કરવામાં આવ્યું છે કે જેથી સંઘ, દેશ, જનસમાજ, કુટુંબ અને પિંડની પ્રગતિમાં વિરોધ ન આવી શકે. ગૃહસ્થવર્ગ પ્રગતિકારક ગૃહધર્મ પ્રવૃત્તિમાં અને સાધુધર્મ પ્રગતિકારક સાધુધર્યુ પ્રવૃત્તિકઈ કઈ રીતિએ અને કયા કયા અંશે પ્રગતિતત્ત્વ રહ્યું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ Trug એ અવબોધીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે જે કાર્યોમાં અલ્પષ અને મહાલા સમાયેલા હોય અને જે કાર્યો ભવિષ્યમાં ધર્મલાભ માટે હેય તેને સજજનેએ કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રભુની ધૂપદીપ પુષ્પાદિથી પૂજા કરે તેમાં દોષ કરતાં ભાવસ્તવપ્રસંગે ઘણું લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલા હેવાથી સજજનોએ તેવી ધર્મ પ્રવૃત્તિને કરવી જોઈએ. પાપના કરતાં પુણ્ય સંવર અને નિર્જરાને ભાગ ઘણે હોય તેવાં કાર્યોને ગૃહસ્થોએ કરવાં જોઈએ. દેવતાઓ, શ્રીતીર્થકર ભગવાનને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમાં અલપદેષ અને મહાલાભ છે. વ્યષ્ટિપરત્વે, ગછપરત્વે, સામાન્યપરત્વે અને સંઘપરત્વે અલપદોષ અને મહાલાભ થવાને હોય તે તે કાર્યને સજજને કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડ્યા હોય છે તેમાં તેની દવા કરવાથી કીટકને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અલ્પદેષ અને મહાલાભ અવબેધ. શ્રીવિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ સાધ્વી સંઘની રક્ષાર્થે પગ તળે કચરી નાખે તેમાં પિતાને અને સંઘને અલ્પષ અને મહાલાભ જાણ. શ્રીકાલિકાચાર્યની બેન સરસ્વતિને શ્રીઉજજયિની નગરીના રાજા ગર્દભભિલ્લે પિતાના જનાનખાનામાં નાખી તેથી શ્રી કાલિકાચાર્ય અનાર્ય દેશમાંથી સાહીએને ( શકેને) બોલાવી ગર્દભભિલ્લ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ કરાવ્યું તેવી ધર્મકાર્ય પ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભ અવબોધ, નિશીથ ચૂર્ણમાં એક વાત આવે છે કે કેટલાક સાધુઓને ગચ્છ કેકણ દેશમાં એક પર્વતની ગુફામાં રહ્યા હતા. આચાર્ય સર્વ સાધુએની વ્યાધ્રાદિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાના દ્વાર પાસે મૂકયે. તેણે રાત્રીના ત્રણ પહેરમાં ત્રણ વાઘને દંડવડે હણ્યા, તેમાં
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
અલપદોષ અને મહાલાભ અવબોધ. બૃહકલ્પવૃત્તિ, વ્યવહારવૃત્તિ, નિશીથચર્થી અને જિતકલ્પ વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓને અલ્પદો અને મહાલાભ થાય એવી ધર્મપ્રવૃત્તિ જણાવવામાં આવી છે. સાધુઓને એક માસમાં ત્રણ મોટી નદીઓ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અલ્પષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુઓ અને સાધ્વીઓને થંડિલ અને માત્રાની પ્રવૃત્તિને અશક્ય પરિહાર તરીકે અવબોધીને ભરવર્ષાદમાં સ્થંડિલ જવાની રજા આપી છે તે પણ અપોષ અને મહાલાભ અવધીને આજ્ઞા આપવામાં આવી છે એમ ગુરૂગમથી અવબોધવું. સાધુઓ અને સાધ્વીઓને અપવાદમાર્ગ અનેક ધર્મપ્રવૃત્તિને આચરવાની છેદ સૂત્રમાં આજ્ઞા આપવામાં આવી છે તે પણ અલ્પદોષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સંઘયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધર્મપ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભ અવબોધ. રથયાત્રા રૂપધર્મપ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવબોધ. અનેક જિનમંદિર બનાવવામાં અલપદેષ અને મહાલાભ અવબેધ. આચા
ને ધર્મસંરક્ષા અને સંઘાદિ રક્ષાર્થે અપવાદમાગે છે જે ધર્મકર્તવ્ય પ્રવૃત્તિની શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે તેમાં અલ્પદોષ અને મહાલાભ સમાયલો જાણીને શાસ્ત્રકારોએ આજ્ઞા કરેલી છે એમ અવબેધવું. શ્રીભદ્રબાહુવામીએ સંઘની આજ્ઞા આદેયમાનીને મહાપ્રાણયામ ધ્યાનમાં કંઈક ખલેલ પાડીને શ્રીસ્થૂલભદ્રાદિ સાધવર્ગને પૂર્વની વાચના આપી તેમાં સ્વવ્યક્તિ માટે અ૫હાનિ અને સંઘને મહાલાભ અવબોધ; તેમજ આપત્તિકાલે શ્રીસંઘ, જેનામાં જે શક્તિ હોય તે વાપરીને ધર્મનું રક્ષણ કરે, તત્સંબંધી તેને જે જે આજ્ઞા કરે તેમાં અલ્પષ અને મહાલાભ અવધે. શ્રીઆચાર્ય પ્રભુ વગચ્છીય સાધુઓ વગેરેનું રક્ષણ કરવા દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી અપવાદમાર્ગે જે જે પ્રવૃત્તિ કરે તેમાં અલ્પદોષ અને મહાલાભ અવધે. શ્રીદેવધિગણિક્ષમાશમણે આગમને પુસ્તકારૂઢ કર્યા તેમાં અ૫દોષ અને મહાલાભ અવબોધ. જે શ્રીદેવગિણિક્ષમાશ્રમણે આગમોને પુસ્તકારૂઢ ન કર્યો હોત તે જૈનધર્મ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સામે
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
હિત્યનો નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હોત તે સૂત્રેાના આશયે અવમેધવામાં ઘણી હાનિ પ્રાપ્ત થઈ શકત, પણ તેમણે અલ્પાનિ અને મહાલાભને નિશ્ચય કરીને નવાંગાપર વૃત્તિ લખી. પ્રાયશ્ચિત્તાદિશાસ્ત્રો રચવામાં અલ્પદોષ અને મહાલાભ અવધીને પૂર્વાચાર્યાએ પ્રવૃત્તિ કરી હતી. ધર્મસામ્રાજ્યનો નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જરામાત્ર આંચકા ખાવા એ ધર્મનો નાશ કર્યાં ખરાખર છે એવું અવધીને ગીતાર્થટષ્ટિએ ધર્મસંરક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાએથી આચરવી. સરકારી કાયદાએ રચવામાં અલ્પદોષ, અલ્પહાનિ અને રાજ્યશાન્તિ, રાજ્ય સુવ્યવસ્થા, પ્રજાપાલનાદિ અનેક લાભાને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામાં સંતાડાવ્યા તેમાં અલ્પદોષ અને મહાલાભવાળી દૃષ્ટિએ એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા હતા એમ અવષેધવું. શ્રીહેમચંદ્રાચાર્યે શ્રીકુમારપાલને પ્રતિબોધવામાં અલ્પદોષ અને મહાલાભવાળી પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબાધવામાં અલ્પદોષ અને મહાલાભકારી એવી વિચાર પ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી. દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, સમવસરણમાં જલ સ્થલજ પુષ્પા બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરઘોડા ચઢાવીને સમવસરણમાં આવવાની પ્રવૃત્તિ, દેવા અને દેવીએની સમવસરણમાં નાટક પ્રવૃત્તિ, ઇત્યાદિ પ્રવૃત્તિ ચામાં અલ્પદોષ અને મહાલાભ ખરેખર દેવતાઓ અને રાજાએ વગેરેને થતો હોવાથી શ્રીમહાવીર પ્રભુએ એવી પ્રવૃત્તિયેામાં માન સેર્યું હતું; અર્થાત્ ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિયાના નિષેધ કર્યા નહોતા. ધર્માદ્ધારક મહાત્માઓએ દેશકાલાનુસારે જગહિત પરત્વે અલ્પાનિ અને મહાલાભ તેમજ સ્વવ્યક્તિ પરત્વે અલ્પદોષ, અલ્પાનિ અને મહાલાભ થાય એવી ધર્મપ્રવૃત્તિયાને ભૂતકાલમાં સેવી, વર્તમાનમાં તે સેવે છે અને ભવિષ્યમાં તે સેવશે. જગવાનુ કલ્યાણ કરનારી એવી ધર્મપ્રવૃત્તિયે જે જે કરવામાં આવે છે તેમાં અલ્પદોષ અને મહાલાભ હોય છેજ એમ ધર્મપ્રવૃત્તિયેના મૂલ ઉંડા સૂક્ષ્મ ભાગમાં ઉત
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૭
વાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધર્મપ્રવૃત્તિથી અલ્પદોષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મપ્રવૃત્તિને સેવવા લક્ષ્ય દેવું જોઈએ. જે જે પ્રવૃત્તિથી ભૂતકાલમાં ત્યાગીઓને અને ગૃહસ્થને અલ્પદોષ અને મહાલાભ થયું હોય પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધર્મપ્રવૃત્તિથી અલ્પદોષ અને મહાલાભ વસ્તુતઃ વર્તમાનમાં ન થત હોય અને ભવિષ્યમાં ન થવાને હેય તેમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભપ્રદદષ્ટિએ સુધારે વધારે કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની આચારેની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તેમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભની દષ્ટિએ ખરેખર શ્રીઆચાર્યોએ કરેલા છે એમ અવબોધવું. ઝેલીનું ધારણ કરવું, રજોહરણમાં દાંડી રાખવી, રજોહરણના પટ્ટામાં ચઉદ સ્વમ વા અષ્ટમંગલિક રાખવાં, તરપણીઓ રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વસ્ત્રો ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા, ચિલ પટ્ટક ધારણ કરવામાં પૂર્વ કરતાં કંઈ નવ્યપ્રવૃત્તિ વગેરે ધર્મસામાચારી પ્રવૃત્તિમાં સુધારાવધારે ખરેખર પૂર્વાચાર્યોએ કરેલ છે, તેમાં અપષ અને મહાલાભની દષ્ટિએ તે તે સર્વને વિચાર કર. શ્રીતીર્થંકરની પશ્ચાત્ જે જે સુવિહિત ધર્માચાર્યો વર્તમાનમાં અલ્પદેશ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પષ મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારાવધારે કરે તે તીર્થકરની આજ્ઞાવત્ તે તે ધર્મપ્રવૃત્તિને માન આપી તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ભૂતકાળમાં જે જે દેશમાં જે જે રાજ્યના કાયદાઓ હોય પરંતુ વર્તમાનમાં તેમાં સુધારવધારે કરવાની જરૂર પડે છે અને અલ્પષ અને મહાલાભની દષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમાં અપષ અને મહાલાભને દેખવામાં આવે છે તે પ્રમાણે ધર્મ સામ્રાજ્ય શાસન પ્રવૃત્તિએમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભ દ્રષ્ટિએ ભૂતકાળની શાસન પ્રવૃત્તિમાં સુધારે વધારે કરવામાં આવે છે અને તત્વવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધર્મપ્રવૃત્તિને પણ
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
સર્વસંધાનુમતે સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ જનસમાજને વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અનુકુલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય એવી ધર્મપ્રવૃત્તિને આચરવામાં આવે છે તેજ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે; રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાજાનુસારે સુધારે વધારે નહિ કરી શકાય તે તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે, તદ્વત ધર્મ સામ્રાજ્યમાં પણ અવબોધવું. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી અને શ્રી પાર્શ્વનાથના શિષ્ય શ્રીકેશીગણધર બને ભેગા થયા ત્યારે ચાર મહાવ્રત અને પંચમહાવ્રત સંબંધી ધર્મવાદ શરૂ થયે તેનું સમાધાન વર્તમાનકાલીન વક જડ જેની દશાપર પંચમહાવ્રત પાલન તરીકે કરવામાં આવ્યું. શ્રી મહાવીર પ્રભુએ વર્તમાનકાલ અને વર્તમાનકાલીન મનુષ્યની બુદ્ધિ શક્તિ વગેરેને ધ્યાનમાં લઈ બાવીશ તીર્થકરના સાધુઓની સમાચારી કરતાં કેટલીક ધર્મ સમાચારી ભિન્ન પ્રકારની રચી, અર્થાત્ સમાચાર રૂપ ધર્મપ્રવૃત્તિ ભિન્ન પ્રકારની કરી એમ અનુભવષ્ટિથી વિચારતાં સત્ય અવધાશે. જ્યારે મનુષ્યને ઉપર્યુક્ત અલ્પદોષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે તેઓની સંકુચિતદષ્ટિ ટળવાથી વિચારે અને આચારમાં સમ્યફ સુધારે થાય છે અને તેઓ અલ્પષ અને મહાલાભકારી ધર્મપ્રવૃત્તિમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવામાં જરા માત્ર આંચકે ખાતા નથી અને કોઈ મનુષ્ય તેઓને ભમાવવા પ્રયત્ન કરે છે તે તેથી તેઓ ભરમાઈ જતા નથી તેમજ નિર્લેપ વ્યવહાર ધર્મપ્રવૃત્તિને સેવી ઉચ્ચ દશામાં પ્રવેશ કરે છે. વિશ્વવતિસર્વજીને મટાભાગે ધર્મને મહાલાભ આપનારી અને કંઈક અલ્પષવાળી ધર્મપ્રવૃત્તિ જે જે જણાતી હોય તે તેઓને તરતમ ભેદ વિચારે અને રવાધિકારે આવશ્યક ઉપગી અને અલ્પદોષ તથા મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને વિવેકથી સેવવી અને સર્વનું શ્રેય: કરવું. દ્રવ્યાનુ
ગજ્ઞાનાભ્યાસનો રંગ લાગતાં આધાકમ આહાર લેતાં અલપદેષ અને મહાલાભ શ્રીઆચાર્યોએ દર્શાવે છે. શ્રીમઉપાધ્યાયે
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦
દ્રવ્યગુણ પર્યાયના રાસમાં આ સંબંધી 7 ચો કો જાને રં. - धाकर्मादिक नहि भंग. सम्मति ग्रन्थे इस्युं भण्यु. सद्गुरु पासे इस्यु એ ઇત્યાદિથી અલ્પ દોષ અને મહાલાભપ્રદ આહાર ગ્રહણ ધર્મપ્રવૃત્તિને જણાવે છે. સાધુઓ અને સાધ્વીઓને વિપત્તિ-આપત્તિકાલમાં અપવાદે છેદ શાસ્ત્રોમાં અલ્પદોષ અને મહાલાભની જે જે પ્રવૃત્તિ સૂચવવામાં આવી છે તે ખાસ ધ્યાનમાં રાખવાગે છે. વ્યવહાર સૂત્રની વૃત્તિમાં સાધુઓને અપવાદમાર્ગે અલપદોષ અને મહાલાભકારી પંચમહાવતે સંબંધી જે જે પ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે તે તે ધર્મપ્રવૃત્તિને દર્શાવતાં પૂર્વે પૂર્વાચાર્યોએ તત્તકાલાદિકને ઘણે ખ્યાલ રાખે છે એમ તેઓના વિચારોનો અભ્યાસ કરતાં સમજાશે. કેટલીક ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મમાર્ગની પ્રવૃત્તિકે ભૂતકાલ, વર્તમાન અને ભવિષ્યમાં સામાન્યરૂપે એક સરખી રીતે લાગુ પડે છે અને કેટલીક ઉત્સર્ગ અને અપવાદમાર્ગની ધર્મભૂતકાળમાં ભિન્ન પ્રકારની હોય છે. વર્તમાનમાં ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ બને છે અને ભવિષ્યમાં ભિન્ન પ્રકારની બનશે. એક પત્થરમાંથી મૂર્તિ બનાવતાં શિલ્પશાસ્ત્રીને જેટલી મહેનત પડે. છે તેના કરતાં કરેડગુણે આત્મભેગ આપવાથી ધર્મની પ્રવૃત્તિમાં સુધારો અને નવ્યતા આણીને ધર્મપ્રવૃત્તિની જવલંત મૂર્તિ બનાવી શકાય છે. દ્રવ્યક્ષેત્ર કાલ અને ભાવથી ધર્મવ્રતપ્રવૃત્તિના ઉત્સર્ગ અને અપવાદથી આચાર્યો પૂર્ણજ્ઞાતા બને છે તે જ તેઓ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુઓ અને સાધ્વીઓની પ્રગતિ કરવાને શક્તિમાન થાય છે, અન્યથા અવનતિ કરવાને તેઓ શક્તિમાન થાય છે. અહબ્રીતિ વગેરે પ્રાયશ્ચિતાદિ પ્રતિપાદક ધર્મશાસ્ત્રોમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભ થાય એવી દષ્ટિએ પ્રાયશ્ચિત પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં જે જે ચાતુવર્ણવ્યવસ્થા સંરક્ષક કાયદાઓ તે તે કાલે લખવામાં આવ્યા છે તેમાં તે તે કાલના અનુસારે ગ્રન્થકારેએ અલ્પદોષ અને મહાલાભની દષ્ટિને આગલ કરીને તે તે કાયદાઓ રચેલા છે એમ અવધવું. પ્રત્યેક ગ્રન્થ સ્વબુદ્ધયનુસારે આજુબાજુના દ્રવ્યક્ષેત્રકાલાદિકને બનેલા વાતાવરણના પ્રસં
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ ગાદિથી અલ્પદોષ અને મહાલાભપ્રદધર્મપ્રવૃત્તિને કથી શકે છે અને આદરી શકે છે. આજુબાજુનું વિચારવાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિને અનુસરી નિજનૃત્યનુસારે અમુક ક્ષેત્રે અમુકકાલે ધર્મપ્રવર્તક ખરેખર અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને ઉપદેશે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે દ્રવ્યક્ષેત્ર કાલભાવાનુસારે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી અલ્પદોષ અને મહાલાભકારી પ્રવૃત્તિ સેવવાની છે અને ભવિષ્યમાં અલ્પદોષ અને મહાલાભ થાય એવી વર્તમાનમાં ધર્મપ્રવૃત્તિ સેવવાની હોય છે. સાધુઓને સાધુ ધર્માધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે અને ઉત્સર્ગ અને અપવાદથી ભવિષ્યમાં મહાલાભકારી એવી પ્રવૃત્તિને વર્તમાનમાં સેવવી પડે છે. ગૃહસ્થોને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અલ્પષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય છે. શ્રીજસ્વામી દુક્કલના વખતમાં શ્રાવકને અન્ય દેશમાં લઈ ગયા અને પુને સમૂહ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા ત્યાં તેમની અલ્પદોષ અને મહાલાભદાયક ધર્મપ્રવૃત્તિ અવધવી. શ્રીસંભૂતિવિજયજીએ સ્થૂલભદ્રને વેશ્યાને ઘેર ચોમાસું કરવાની આજ્ઞા આપી. એક સાધુને સિંહની ગુફામાં ચોમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને કુપના કંઠપર ચોમાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સ"ના બિલપર ચેમાસું કરવાની આજ્ઞા આપી તેમાં તેમણે અલ્પષ અને મહાલાભ અવબોધીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રી વૃદ્ધવાદી ગોવાલીયાઓની આગળ નાચ્યા હતા અને શ્રીકપિલકેવલી પાંચસે ચેરેની આગળ નાચ્યા અને ગાયા હતા. તે પ્રવૃત્તિમાં તેમણે અલપદેષ, અલ્પહાનિ અને મહાલાભ દેખે હતે. ભેજરાજાના સમયમાં અમુક આચાર્ય ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભોજરાજાના બનાવેલા વ્યાકરણમાં દો દેખાડવાથી તેમને પકડવાની ભોજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાર્ય શ્રી ધનપાલ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા અને પશ્ચાતુ પાનના ટેપલામાં સંતાઈને ગુર્જર ભૂમિમાં આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અ૫
અને મહાલાભ સેવ્યું હતું એમ અવધવું. એક મુનિરાજ એક
ચામાન તે અગિયા હતા
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરની બહાર દેવીના મંદિરમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને ઘાલી અને દ્વાર બંધ કરાવ્યું. પ્રાતઃકાલમાં પોતાની સાધુની ભક્ત રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યાં. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઢી તેથી તેના હાવભાવથી મુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુના વેષ દેવીના દીવાથી બાળી નાખ્યા અને પોતે નગ્ન થઈ રહ્યા. પ્રાતઃકાલમાં રાજાએ આવી હજારો લોકોની સમક્ષ મન્દિરનાં દ્વાર ઉઘડાવ્યાં તે તેમાંથી નગ્ન મનુષ્ય મળી આબ્યા; તેથી સાધુના વેષ વિનાના મનુષ્યને દેખવાથી લોકોમાં ધર્મની હેલના થઈ નિહ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહા લાભ અવબોધવા. જો તે વખતે તે સાધુએ રાત્રિમાં સાધુના વેષ બાળી ભસ્મ કરી નાખ્યા ન હોત તો તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય લોકોની સાધુપરથી શ્રદ્ધા ઉઠી જાત; માટે તેણે અલ્પદોષ અને મહાલાભકારક પ્રવૃત્તિ સેવી એમ અવધવું. આર્યમપુટાચાર્યે સાધુઓના ઈર્ષાળુઓની જે દશા કરી તેમાં તે પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવમેધવા. શ્રીમુનિસુવ્રત સ્વામી સિદ્ધપુરથી વિહાર કરીને ભરૂચમાં રાત્રિમાં ગયા અને ત્યાં પોતાના પૂર્વભવના મિત્ર ઘોડાને પ્રતિધ આપ્યું, તેમાં અલ્પ દોષ અને મહાલાભદાયક પ્રવૃત્તિ અવધવી. ધર્મપ્રવૃત્તિ વા અન્ય કોઈક લાકિક વ્યાવહારિક પ્રવૃત્તિમાં અલ્પદોષ, અલ્પહાનિ અને મહાલાભના વિચાર કરવામાં આવે છે. અલ્પાનિકર અને સ્વ તથા જગત્ની વિશેષ શ્રેયસ્કરનારી કાર્યપ્રવૃત્તિ આદરવી એ વિશ્વમાં વિવેકષ્ટિમહત્વ અવધવું. ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિયે દર્શાવવામાં આવી છે અને તેમાં સાવદ્યમિશ્રત્વ રહેલું હોય છે; છતાં પરિણામે તે ધર્મપ્રવૃત્તિયે આત્મોન્નતિના શિખરે આરાહેતાં પગથીયાં સમાન કથેલી હોવાથી ગૃહસ્થાને આવશ્યકપણે તે આદરવાયાગ્ય થાય છે. આગમામાં કથેલી ધર્મપ્રવૃત્તિયાથી સ્વાધિ કારે પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ગુણી બની શકે છે. અતએવ તે તે ધર્મપ્રવૃત્તિયે સેવવાયોગ્ય અવબાધવી. અકસ્માત્ જે જે ધર્મપ્રવૃત્તિયે સેવવાયોગ્ય હોય અને તે સેવવાની ફરજ અă
૪૬
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨ સ્માત્ પિતાના શીર્ષપર આવી પડે એવી જે જે ધર્મપ્રવૃત્તિ હોય તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધીને અકસ્માતરૂપ આવશ્યક્તા અવબે ધીને તેની પ્રવૃત્તિ સેવવી. કેટલીક ધર્મપ્રવૃત્તિ એકદમ અકસ્માત સાધુઓ અને ગૃહસ્થના શીર્ષપર આવી પડે છે તે તે સર્વ પ્રકારની અન્ય પ્રવૃત્તિને ગણપદ આપી તેને અમુક સમય પર્યન્ત મુખ્યપણે સેવવી પડે છે. જે જે ધર્મપ્રવૃત્તિ સેવતાં અતિચારાદિદે લાગ્યા હોય છે તેઓનું અવશ્ય કરી ત્યાં પ્રતિક્રમણ કરવું પડે છે. ગૃહસ્થ લિકિક કર્મપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ સેવતાં જે જે દેશે કરે છે તેનું તેઓ પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણ કરીને તે તે દોષને નિવારી શકે છે. અલ્પષ અને મહાલાભકારી એવી આવશ્યક ધર્મપ્રવૃત્તિને સેવવાથી આત્માની શક્તિને વિકસિત કરવામાં આવે છે અને અન્ય મનુષ્યનું શ્રેયઃ સાધી શકાય છે, એમ પરિપૂર્ણ અનુભવ કરવામાં આવશે તે પરિપૂર્ણ દઢ નિશ્ચયતઃ ધર્મપ્રવૃત્તિ સેવી શકાશે. બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય અને શુદ્રો ગૃહસ્થદશામાં દ્રવ્યક્ષેત્રકાલ ભાવથી સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદમાર્ગ સ્વલોકિક કર્માદિકની સાથે સંબંધી રહ્યા છતાં અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને સેવી શકે છે. આપત્તિકાલમાં તેઓ સ્વસ્થિતિના અનુસાર ધર્મપ્રવૃત્તિએને સેવી શકે છે અને આપત્તિકાલમાં આપત્તિકાલીન ધર્મપ્રવૃત્તિને માન આપવામાં આવે છે તે વખતે જે ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ સેવવા પ્રયત્ન કરવામાં આવે છે તે અસ્થાને અને અ૫લાભ તથા મહાહાનિકર્તા સ્વર માટે થાય છે એમ અવબોધવું. મનુસ્મૃતિ વગેરે વેદાન્ત ધર્માનુયાયીઓના ગ્રન્થમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરેને આપત્તિ કાલીન ધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ધર્મપ્રવૃત્તિ છે તે આચાર કિયારૂપ છે અને તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ભિન્ન ભિન્નાધિકારિજીને ભિન્નભિન્નપણે હોવાથી તેમાં ફેરફાર થાય એમાં કંઈ આશ્ચર્ય નથી પરંતુ તેમાં અલ્પદોષ અને મહાલાભપ્રદત્વ ખરેખર વર્તમાનમાં અને ભવિષ્યમાં હોવું જોઈએ. બાહ્ય આજીવિકાદિ પ્રવૃત્તિથી અવિરૂદ્ધ અબાધક એવી ધર્મપ્રવૃત્તિને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક ગૃહસ્થ મનુષ્ય એવી શકે છે. તેથી તેઓ ગૃહ
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ સંસારમાં આજીવિકાદિ સાધનથી સંપન્ન રહીને જનસમાજ, સંઘ અને દેશની પ્રગતિકારક ધર્મપ્રવૃત્તિયોને મન, વાણું અને કાયા થકી સેવી શકે છે. પાઠશાળા, બોડગે, ગુરૂકુલે અને અનેક પ્રગતિકારક કેન્ફરન્સ વગેરેમાં સંસારવ્યવહારમાં આજીવિકાદિથી પ્રવૃત્તિયુક્ત રહીને ગૃહસ્થમનુષ્ય ભાગ લઈ શકે છે એમ અવધવું. ધર્મશાસ્ત્ર સાહિત્ય સંરક્ષક તથા વર્ધક ધર્મપ્રવૃત્તિ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા વર્ધક ધર્મપ્રવૃત્તિ, ધર્મ પ્રભાવના પ્રવૃત્તિ, જ્ઞાનાચાર પ્રવૃત્તિ, દર્શનાચાર ધર્મ પ્રવૃત્તિ, ચારિત્ર ધર્મપ્રવૃત્તિ, ધર્મ પ્રવૃત્તિ અને વીર્ય ધર્મપ્રવૃત્તિ, શાસ્ત્ર શ્રવણ ધર્મપ્રવૃત્તિ, ધર્મગ્રન્થાભ્યાસ પ્રવૃત્તિ, ધર્મો
ત્સવપ્રવૃત્તિ, દેશવિરતિધર્મપ્રવૃત્તિ, સર્વવિરતિ ધર્મપ્રવૃત્તિ, ધર્મગ્રન્થવાચન પ્રવૃત્તિ, દેવગુરૂ સેવા ભક્તિ પ્રવૃત્તિ, સાધમિક સેવા પ્રવૃત્તિ, સર્વજીવરક્ષા પ્રવૃત્તિ, દયાપ્રવૃત્તિ, દાન પ્રવૃત્તિ, ઉપદેશ પ્રવૃત્તિ, આપત્તિકાલ ધર્મ પ્રવૃત્તિ, વાદધર્મ પ્રવૃત્તિ, ધર્મપ્રચારક પ્રવૃત્તિ, વિહારધર્મ પ્રવૃત્તિ, આહારધર્મપ્રવૃત્તિ, પડાવશ્યક પ્રવૃત્તિ, દેવગુરૂ દર્શન પ્રવૃત્તિ, સ્થાવર તીર્થ યાત્રા પ્રવૃત્તિ, જંગમતીર્થયાત્રા પ્રવૃત્તિ, ગુરૂયાત્રા પ્રવૃત્તિ, પુસ્તકપ્રચારક પ્રવૃત્તિ, યમપ્રવૃત્તિ, નિયમ પ્રવૃત્તિ, આસન પ્રવૃત્તિ, પ્રાણાયામ પ્રવૃત્તિ, પ્રત્યાહાર પ્રવૃત્તિ, ધારણા પ્રવૃત્તિ, ધ્યાન પ્રવૃત્તિ, સમાધિ પ્રવૃત્તિ, વૈયાવૃત્યધર્મ પ્રવૃત્તિ, મૈત્રીભાવના પ્રવૃત્તિ, પ્રમેહ ભાવના પ્રવૃત્તિ, માધ્યચ્ય ભાવના. પ્રવૃત્તિ, કારૂણ્ય ભાવના પ્રવૃત્તિ, જીર્ણોદ્ધારપ્રવૃત્તિ, આગાદ્વારપ્રવૃત્તિ, કિટ્ટારપ્રવૃત્તિ, ધર્ણોદ્ધારપ્રવૃત્તિ, દેશદ્વારપ્રવૃત્તિ, નીતિપ્રવૃત્તિ, પ્રામાણ્યપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, પ્રાયશ્ચિત્તપ્રવૃત્તિ, ક્ષમાપ્રવત્તિ, સાધમિકવાત્સલ્ય પ્રવૃત્તિ, વ્યવહાર શુદ્ધિપ્રવૃત્તિ, ગ્રન્યલેખનપ્રવૃત્તિ, ગ્રન્થ છપાવવાની પ્રવૃત્તિ, ધર્મના સર્વાગની સંરક્ષા તથા પ્રગતિપ્રવૃતિ, સર્વ જીની અહિંસાપ્રવૃત્તિ, ઉત્સર્ગમાર્ગ પ્રવૃત્તિ, અપવાદમાર્ગ પ્રવૃતિ, દ્રવ્ય ક્ષેત્રકાલભાવતઃ ધર્મપ્રવૃત્તિ, સ્વાશ્રયધર્મપ્રવૃત્તિ, પરાશ્રયધર્મપ્રવૃત્તિ, વ્યષ્ટિધર્મપ્રવૃત્તિ, સમષ્ટિધર્મપ્રવૃત્તિ, બાલવીર્યપ્રવૃત્તિ, પંડિતવીર્યપ્રવૃત્તિ, અને અપ્રમત્તધર્મપ્રવૃત્તિ ઈત્યાદિ અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિ હોય છે તેમાં પ્રત્યેકનું વર્ણન કરતાં અન્ય એક ગ્રન્થ બની જાય; અતએવ
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ તેઓને નામનિર્દેશ માત્ર અત્ર કરવામાં આવ્યું છે. દેવગુરુધર્મની આરાધક પ્રવૃત્તિને અત્યન્ત સેવવાની જરૂર છે. સાધુ અને સાધ્વી એ છે અને આગની આરાધન પ્રવૃત્તિ સદા સેવવા યંગ્ય છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુવર્ગને ગૃહસ્થ એ કદાપિ નાશ ન થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ. ચતુર્વિધ સંઘવ્યવસ્થાની પ્રવૃત્તિ વિના ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી, અએવ ચતુવિધ સંઘવ્યવસ્થા અને તેની પ્રગતિ કરવામાં ગૃહસ્થવર્ગે સર્વ પ્રકારને ભેગ આપો જોઈએ. સાધુઓ કરતાં ઉપાધ્યાય અને ઉપાધ્યાય કરતાં આચાર્યનું મહત્વ વિશેષ છે અને તીર્થંકરની ગાદી પર આચાર્ય હોય છે; અતએવ ગમે તેવા આત્મભેગે આચાર્યનું સંરક્ષણ કરવું. અલ્પષ અને મહાલાભકારી એવી ઉત્સર્ગ અને અપવાદમાર્ગની પ્રવૃત્તિથી આચાર્યાદિનું અસ્તિત્વ અને પ્રગતિ થાય એવી રીતે ઉપગ ધારણ કરે. જેમ જેમ ઉત્તમ પદ વિશિષ્ટ સાધુઓ હોય તેમ તેમ તેઓની સેવા પ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ પ્રવર્તવું જોઈએ. વર્તમાનકાલમાં આચાર્યને તીર્થંકર પટ્ટના સ્વામી માનીને તેમની આજ્ઞાનુસાર વર્તવું જોઈએ કે જેથી શ્રમણ સંઘાદિની તેઓ સુવ્યવસ્થા રાખી શકે. ત્યાગીએ વિના ધર્મનું સંરક્ષણ અને ધર્મને ઉદ્ધાર થઈ શકતું નથી એવું સર્વજ્ઞનું વચન છે; અએવ ત્યાગી શ્રમણસંઘની ભક્તિથી કદાપિ ભગ્ન પરિણામવાળા થવું નહિ. પ્રત્યેક ધર્મની પ્રગતિમાં ત્યાગીવર્ગ એટલે આત્મભગ સમર્પે છે તેટલે અએ સમ નથી; અતએવ ધર્મની પ્રવૃત્તિમાં ત્યાગી સાધુવર્ગને આગલ કરી તેની પાછળ ગમન કરવું જોઈએ. મહમદ પયગંબરે અપોષ અને મહાલાભ દષ્ટિએ ધર્મયુદ્ધને સ્વીકાર કર્યો હતે એમ જે કથાય છે તેમાં જે કંઈ સત્ય હોય તેને સાપેક્ષદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. શંકરાચાર્યે અપષ અને મહાલાભ પ્રવૃત્તિદષ્ટિએ વેદધર્મને ઉદ્ધાર કરવા જેને અને બાકીના સામા પડી ધર્માચારની ચારે વર્ણમાં વ્યવસ્થા, તેઓની સ્થિતિ પ્રમાણે કરી હતી. કુમારિલ, રામાનુજ અને વલ્લભાચાર્યે કેટલીક બાબતોમાં સ્વધર્મ પ્રચારવામાં અને સ્થાપવામાં અલ્પદોષ મહાલાભપ્રવૃત્તિ હષ્ટિએ ધર્મોપદેશ દીધું હતું. ધર્મના પ્રવર્તક અલ્પદોષ મહાલાભ
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ પ્રદષ્ટિદ્વારા ક્ષેત્રકલાનુસારે તત્સમયવતિમનુષ્યોની દશા અવલેકીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. સમ્યગ્દષ્ટિમાન જ્યારે સમ્યગ્દષ્ટિગે અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને વિચાર કરી શકે છે ત્યારે મિથ્યાષ્ટિમાન મિથ્યાદષ્ટનુસારે અલ્પદોષ અને મહાલાભને વિચાર કરી તેની પ્રવૃત્તિ કરી શકે છે. સમ્યગ્દષ્ટિએ નિર્ધારિત અને મિથ્યામિથ્યાણયા નિર્ધારિત અલ્પદોષ અને મહાલાભપ્રદ પ્રવૃતિનું
સ્થલવિશ્વમાં કેવું રૂપ આવે છે તે અનુભવવાની જરૂર રહે છે. જે ધર્મની પ્રવૃત્તિથી વ્યષ્ટિ અને સમરિને સર્વ પ્રકારની પ્રગતિને વિશેષ લાભ મળે અને મહાલાભની અપેક્ષાએ અલ્પદ અને અ૫હાનિ ભોગવવી પડે તે ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવામાં અન્ય ધર્મો કરતાં વિશેષ આત્મભોગ આપે અને અને અન્ય એકદેશીય ધર્મોની પ્રગતિમાં જે આત્મવીર્ય સ્ટેરવે તેના કરતાં કાલાનુસારે સર્વને પહોંચી વળીને અત્યંત આત્મવીર્ય ફેરવી તે ધર્મની સર્વવ્યાપકતાર્થે પ્રગતિ કરવી કે જેથી વિશ્વની સર્વથા પ્રગતિ થાય. રજોગુણ અને તમે ગુણ ધર્મ માનનારાઓ રજોગુણ અને તમોગુણવાળા ધર્મના પ્રચારાર્થે જે જે અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ પ્રવૃત્તિ કરે તેના કરતાં પણ તેમની સ્પર્ધામાં ટકી રહીને તેમના પર જય મેળવી શકાય એવી અલપેદોષ અને મહાલાભપ્રદષ્ટિએ ધર્મપ્રવૃત્તિ કરીને સાત્વિક ગુણ વિશિષ્ટ ધર્મની સર્વત્ર સ્થાપના, ચિરસ્થાયિતા તથા પ્રગતિ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં અલ્પદોષ અને મહાલાભ સર્વત્ર સર્વથા સર્વ મનુષ્યને મળે અને મહાહાનિ થતી અટકે અને ભવિધ્યમાં પશ્ચાત્તાપ અને દુઃખ પાત્ર ન થવું પડે. સામાજિક પ્રિયત્વ, સંઘ પ્રિયત્ન અને દેશ પ્રિયત્ન આદિ પ્રાપ્ત કરવાની સાથે ધર્મપ્રવર્તકોએ અને ધર્મારાધકોએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. જે ધર્મપ્રવર્તકે સર્વજનહિતકારક અને સેવા પ્રવૃત્તિ વડે સર્વને પ્રિય થઈ પડતા નથી તેઓ ધર્મમાં અન્ય મનુષ્યને આકર્ષી શકતા નથી. અલ્પદોષપૂર્વક મહાલાભપ્રદ સન્નતિકારિકાધર્મપ્રવૃત્તિમાં અન્ય મનુષ્ય સંજાય એવી ધર્મપ્રભાવનાદિ પ્રવૃત્તિમાં ક્ષેત્ર કાલાનુસારે પ્રવૃત્ત થવાની જરૂર રહે છે. સમાજ સેવા, કુટુંબ સેવા,
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશ સેવા, રાજ્ય સેવા આદિ અનેક સેવા ધર્મ પ્રવર્તક સૂત્રો, ઉપદેશે, અને આચારવડે ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં સંપ્રતિ પ્રવતી પ્રવૃત્તિ માર્ગને ધર્મ પ્રતિ પ્રેમ આકર્ષી શકાય છે. સાંસારિક લાભની સાથે ધાર્મિક લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનારા સાંસારિક મનુષ્ય હોય છે એવું વ્યવહારદોએ લક્ષ્ય દઈને ધર્મપ્રવૃતિમાં પ્રવૃત્ત થવું જોઈએ. આવશ્યક સાનુકુલ વિશ્વજીવન વ્યવહાર પ્રવૃતિમાર્ગની સાથે ગૃહસ્થમનુ આવશ્યક સાનુકૂલધર્મ જીવનવ્યવહારમાં પ્રવૃતિ કરી શકે એવી સ્વાભાવિક સ્થિતિ છે; અતએ તે બાબતની આવશ્યક ધર્મપ્રવૃતિ માટે લક્ષ્ય દેવાની ખાસ જરૂર છે. ધર્મના સૂક્ષ્મ તત્ત્વનું રહસ્ય અવબોધાવવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્તવાની આવશ્યક્તાને ધર્મગુરૂઓએ સ્વીકારવી જોઈએ. આલસ્યવિકથા વગેરે દોષને ત્યાગ કરીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાજકીય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રગતિચેની સાથે ગૃહસ્થ મનુષ્યએ ધર્મ પ્રવૃત્તિની એવી રીતે અપ્રમત્તદશાએ પ્રગતિ કરવી જોઈએ કે જેથી મૃત્યુ ગમે તે વખતે આવીને ઉભું રહે તેપણુ ધર્મપ્રવૃત્તિ માટે સંતોષ રહે અને જરા માત્ર ખેદ ન રહે. વ્યવહારનયની અપેક્ષાએ અલ્પદોષ, અલ્પ હાનિ અને પુણ્યસંવનિર્જરાદિની મહાલાજવાળી પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુક્ત વિચારેનું કથન કરવામાં આવ્યું છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અલ્પષ અને મહાલાભપ્રદ આન્તરિક ધર્મવૃત્તિદ્વારા ઉપર્યુક્ત વ્યાવહારિકનોક્ત બાહ્યસ્વરૂપ અવધવું કે જેથી એકાન્તનયપ્રવૃત્તિ ન થઈ શકે. વ્યવહાર અને નિશ્ચય નયથી બાહાધર્મ પ્રવૃત્તિનું સ્વરૂપ અવબોધીને અભિતઃ પરિ સ્થિતિને ધ્યાનમાં લેઈ અપષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને આચરવી જોઈએ કે જેથી સ્વપ્રવૃત્તિ નિવૃત્તિમાં આગળ વધી શકાય. આ બાબતને નિર્ણય કરીને એવી અચલ પ્રવૃત્તિ કરવી કે હું પાતગામ વા વાર્થ સાધવા એ સૂત્રને આચારમાં મૂકયું ગણી શકાય. અલ્પદોષ અને મહાલાભપ્રદ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ સંબંધી જેટલું લખવામાં આવે તેટલું ન્યૂન છે. પ્રવૃત્તિમાર્ગથી પ્રવૃત્તિની
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
આવશ્યકદશા જ્યાંસુધી છે ત્યાંસુધી પ્રવૃત્તિ કર્યા વિના રહી શકાય તેમ નથી; અએવ પરિપૂર્ણ નિવૃત્તિની દશાએ ન પહોંચાય તાવત્ પ્રવૃત્તિને સેવવાની જરૂર છે. પૂનિવૃત્તી ઇત્તાથાં પ્રવૃત્તિ ચારે સુધે: પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થએ તે જ્ઞાનીઓ વડે પ્રવૃત્તિ ત્યજાય છે. દશગુણસ્થાનકપર્યન્ત સગી કેવલીને વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંઘસ્થાપન પ્રવૃત્તિ, આહાર પ્રવૃત્તિ, વિહાર પ્રવૃત્તિ વગેરે ધર્મે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેઓ વ્યવહારનયાનુસારે બાહ્ય વર્તનને ચલાવે છે. અપવાદે નિશિ વિહારાદિ પ્રવૃત્તિને તેઓ કરે છે. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ શ્રી સર્વજ્ઞ કેવલી જ્યારે ધર્મવ્યાખ્યાન આહારાદિ પ્રવૃત્તિને આચરે છે તે અન્ય મનુષ્યોને તે પ્રવૃત્તિને આચરવી પડે તેમાં કહેવાનું જ શું? અર્થાત્ કંઈ નહિ. પ્રવૃત્તિના પન મારશતિત જag એ પ્રમાણે જે કથન કર્યું છે તે વારંવાર વિચારવાયેગ્ય અને અનુભવ કરીને નિર્ણય કરવાગ્ય છે. પ્રારબ્ધ કર્માનુસારે સર્વ તીર્થકરોને ઉપદેશદાન પ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિ સેવવી પડે છે તે અને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું? કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તે પણ પ્રારબ્ધ કર્માનુસારે તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનીને શ્રેયઃ માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભાવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધર્માર્થે ધર્મ પ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી ઘરવપ્ર - વાના એ સૂત્ર કથિત ફરજે પૈકી ઘણું ફરજોમાંથી વિમુક્ત થઈ શકાય છે. જે મનુષ્ય આવશ્યક ધર્મપ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્વાધિન થાય છે તેઓ અતિભ્રષ્ટસ્તતભ્રષ્ટ બનીને અવનતિના ખાડામાં પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધર્મપ્રવૃત્તિને ત્યાગ કર્યાથી પતિત દશા, પરતંત્ર દશા અને સ્વાછિન્ધદશાની પ્રાપ્તિ થાય છે. અએવ ધર્યપ્રવૃત્તિને રવાધિકારદશા પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ. તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પાળે સ્વબુદ્ધિથી
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
અનુભવવું જોઇએ. લૈાકિક પ્રવૃત્તિ અને લેાકેાત્તરપ્રવૃત્તિ એ બન્ને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાંસુધી અધિકાર છે ત્યાંસુધી તે પ્રવૃત્તિ સેવવી જોઇએ. હે મનુબ્ય ! જે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી હારી આત્માતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મપ્રવૃત્તિને સેવ્યા કર !!! એમાં અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ માર્ગ પ્રગતિમાં આગલ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સચોગી કેવલીને વિહારાદિકમાં કાયિકયોગ પ્રત્યયી હિ'સા લાગે છે તેથી તેમને કાયયોગ હિંસા કર્મ લાગે છે છતાં તેઓ મહા નિર્જરા રૂપ લાભને પ્રાપ્ત કરે છે.
અવતરણ—સ્વાધિકારાગે આત્મજ્ઞાનીઓ કર્તવ્યકર્મને કેવી આન્તર નૃત્યાદિથી કરે છે તે જણાવે છે.
તેના : नेदं कृतं मयेत्येवं, निरहंबुद्धितो बुधाः । પ્રાસાધિવાયોનેન, વર્તને ત્રાસર્મનુ ॥ ૪૩ / स्वाधिकारे सदोषं वा, निर्दोषं कर्म यद्भवेत् । તન્ય સ્વાધિષ્ઠા૨ેળ, નિર્મજ્ઞાનયોગતઃ॥૪૪|| लाभालाभविवेकेन, स्वान्यशर्मप्रसाधकम् । देशकालानुसारेण, कर्तव्यं धर्म्य कर्म तत् ॥ ४५ ॥
વિવેચન—બાહ્યથી અમુક કાર્ય વ્યવહારથી કર્યું, પરંતુ નિરહંવૃત્તિથી પંડિતો મે આ નથી કર્યું એવીઢશાથી પ્રાપ્તાધિકાર ચેાગવડે પ્રાપ્તકાચમાં વર્તે છે. સ્વાધિકાર સદોષ કર્મ હોય વા નિર્દોષ કર્મ હોય પરંતુ તે સ્વાધિકારવડે નિર્મલ જ્ઞાનથી કરવા ચેાગ્ય છે. લાભાલાભ વિવેકવડે સ્વાન્ય સુખપ્રસાધક એવું દેશકાલાનુસારે ધર્મ કર્મ કરવાચોગ્ય છે. આત્મજ્ઞાનીઓ નિહંવૃત્તિથી આ કાર્ય મે કર્યું એમ માનતા નથી. અમુક કાર્યને વ્યવહારથી કર્યા છતાં નિરહુંવૃત્તિથી તેઓ મેં આ
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
નથી કર્યું એમ અન્તમાં માને છે. પ્રાપ્તાધિકાર યોગે પ્રાપ્ત કર્તવ્ય કાર્યોમાં જ્ઞાનીઓ નિરહંવૃત્તિથી વર્તે છે એ તેમની સામાન્ય ઉચ્ચત નથીપરંતુ વિશેષ પ્રકારે ઉચ્ચતા છે. પ્રાસકાર્યોમાં હું ને હારૂં એવી દશાથી મુક્ત થઈને વ્યવહાધિકારને જેઓ બજાવે છે એવા કર્મ
ગીઓ આ વિશ્વમાં વિરલા હોય છે. તેઓ સર્વ કાર્યો કરતા છતા પણ અન્ત અકર્તા છે તેમજ તેઓ સર્વ કાર્યો કરતા છતા પણ અકિય છે. તેઓ ભોક્તા છતાં અભેગી છે તેઓ વક્તા છતાં અવક્તા છે તેઓ સર્વ બાહ્ય સંબંધમાં વ્યવહારથી છતાં નિશ્ચયથી નિલેંપ છે એમ અવધવું. કોઈપણ કાર્ય મેં કર્યું એ અન્તમાં અધ્યાસ પ્રગટતાં તેનું કર્તાપણું પિતાનામાં આપાય છે અને તેથી અહંવૃત્તિ પ્રકટતાં અન્તથી બાહ્ય વસ્તુઓની સાથે સંબંધ છતાં અન્તથી અપ્રતિબદ્ધત્વ ન રહેતાં રાગદ્વેષની વૃત્તિના દાસ થવું પડે છે. આ વિશ્વમાં ખરે જ્ઞાન ખેલ તે એ છે કે પ્રાપ્ત કર્તવ્યકર્મોમાં પ્રવૃત્તિયુક્ત થયા છતાં તેમાં કર્તા ભક્તાપણું અન્તરથી ન માનવું. પંચેન્દ્રિયની પ્રવૃત્તિમાં અન્તરથી નિરહંવૃત્તિત્વ ધારીને વર્તવું એ કંઈ સામાન્ય વાત નથી. આત્માની સાક્ષીએ દરરેજ થતી કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં હું કર્તા છું એ ભાવ ન આવે ત્યારે અવધવું કે નિરહંવૃત્તિથી કર્તવ્ય કર્મપ્રવૃત્તિ થયા કરે છે. કઈ પણ કાર્ય કરતાં તેની અસિદ્ધિ થતાં શેક પ્રકટે ત્યાં સુધી વા કાર્ય સિદ્ધિ પ્રકટે ત્યાંસુધી તે તે કાર્યોની સાથે કતૃત્વાહંવૃત્તિને સંબંધ છે એમ અવબેધવું. નિરહંવૃત્તિથી કાર્યપ્રવૃત્તિ થતાં તે ફરજોની દષ્ટિએ અનેક પ્રસંગોના અનુસારે થાય છે એમ અવબોધવું અને તેમાં કર્તાવાભિમાન ન હોવાથી કદિ સલેપ થવાતું નથી એમ અવધવું. નિરહવૃત્તિથી આવશ્યક ધમ્યકર્તવ્ય કરવાથી આત્મા પોતાના મૂલ ધર્મમાં રમણતા કરી શકે છે અને તે બાહને અન્તના ભાવવડે કર્તાહર્તા બની શકતું નથી. આ ઉપર એક લૈકિક વેદાન્તીઓની કિવદન્તી છે કે એક વખત કૃષ્ણની રાણી નદીની પેલી પાર રહેલા એક તપસ્વીને ભોજન કરાવવા માટે જવાની હતી, પરંતુ નદીમાં પાણીનું પૂર જોરથી વહેતું હતું, તેથી નદીને ઉતરી પેલી પાર જવાની
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
કોઈની હિમ્મત ચાલી નહિ. તેથી આ ખાખતના શ્રીકૃષ્ણને ઉપાય પુછ્યો. શ્રીકૃષ્ણે કહ્યું કે તમે નદી પાસે જઈ એમ કથા કે કૃષ્ણ જો બાલબ્રહ્મચારી હોય તેા યમુના માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કથી પાર ઉતરવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આવ્યેા. કૃષ્ણની સ્ત્રીઓએ નદીની પેલીપાર જઈ તપસ્વીને ભાજન કરાવ્યું. તપસ્વીને ભેજન કરાવ્યા બાદ કૃષ્ણની સ્ત્રીઓએ તપસ્વીને નદીની પાર ઉતરવાના ઉપાય પુચ્છયો. તપસ્વીએ જણાવ્યું કે નદીને એમ પ્રાર્થ કે તપવી જે અનાહારી અભુક્ત હોય તો નદી તમે માર્ગ આપે. ” કૃષ્ણની રાણીઓએ નદીને એ પ્રમાણે પ્રાર્થના કરતાં નદીએ માર્ગ આપ્યા અને કૃષ્ણની રાણીઓ મહેલમાં આવી. તેમના મનમાં આ માખતનું આશ્ચર્ય થયું ! તેમની દૃષ્ટિએકૃષ્ણ બ્રહ્મચારી નહતા અને તપસ્વી અનાહારી (ઉપવાસી ) નહોતા, તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતનો ખુલાસો પૂછ્યા. આત્મજ્ઞાની ઋષિએ જણાવ્યું કે જેના મનમાં ભાગ ભાગવતાં આસક્તિભાવ અહંભાવ નથી તા તે ભાગી છતાં અભાગી છે અને જે ખાદ્યથી અભાગી છતાં કામના, આસક્તિ, અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તેા તે કાઈ કારણે ખાદ્યથી અભાગી છતાં અન્તર્થી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભોજન કરતા હોય પરન્તુ તેના મનમાં જે આસક્તિ, અવૃત્તિ નથી તે તે ઉપવાસી છે. ઇચ્છાનેા રાધ કરવા એ તપ છે. જ્યાં ઇચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઇચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે ક્ષુધા વગેરેથી તપાવે તેપણ તપ નથી. આ પ્રમાણે ઋષિના મેધ સાંભળી રાણીએ ખુશ થઈ ગઇ. આ વાર્તાપરથી ફક્ત સાર એટલે લેવાના છે કે કતૃત્ત્વાહઁવૃત્તિ, કામના, આસક્તિ, ઇચ્છા વગેરે વૃત્તિયે વિના બાહ્યનું કર્તાભાક્તાપણું તે આધ્યાત્મિકદષ્ટિએ અકર્તા અભેાક્તાપણું છે એમ અવબોધવું. કર્તા ભોક્તાપણાની વૃત્તિ ટળી જતાં સ્વાધિકારે બાહ્ય કર્તવ્યકાર્યાં કરતાં આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીના સમ્યગ્દષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. વેદાન્તીઓમાં પ્રસિદ્ધ જનકવિદેહીમાં સર્વ પ્રકારની રાજકીય પ્રવૃત્તિનું કર્તા ભાક્તાપણું હાવા
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ છતાં આધ્યાત્મિકદષ્ટિએ તે અકર્તા અભોક્તા હતે એમ નૈૠયિકદષ્ટિએ દર્શાવ્યું છે. સ્યાદ્વાદષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનકથી અંશે અંશે નિરહંવૃત્તિથી કર્તા ભક્તાપણું છતાં અકર્તાપણું અને અક્તાપણું સ્વીકારવામાં આવ્યું છે. નિશ્ચયદષ્ટિએ વિચારવામાં આવે તે પર જડ વસ્તુઓને કર્તા ભક્તા આત્મા નથી. જડવસ્તુઓમાં જર્ડનું કર્તુત્વ છે અને આત્મામાં આત્માનું કર્તુત્વ છે. જડવસ્તુઓને કર્તા આત્મા નથી અને આત્માને કર્તા જડ નથી. જડવસ્તુઓ ત્રણ કાલમાં ચેતનત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમાં જડત્વને પામતે નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોમાં આત્મા પિતે નિમિત્ત કારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માન એ કઈ પણ રીતે વ્ય નથી. અન્ય જડવસ્તુઓને કર્તા આત્મા નથી છતાં અન્ય જડવતુએના કર્તાહર્તા તરીકે આત્માને અર્થાત્ પિતાને માન એ એક જાતની બ્રાન્તિ છે એ જ્યારે આત્મામાં દઢ નિશ્ચય થાય છે ત્યારે અહંકર્તા અહંક્તા ઈત્યાદિ જે પરવસ્તુઓના કર્તાપણવિષે દઢ અહંસ્વાધ્યાસે પડી ગએલા હોય છે તે ટળવા માંડે છે. હું વારभावनो, एम जेम जेम जाणे, तेम तेम अज्ञानी पडे, निज कर्मने घाणे. (ઉપાધ્યાય) પરવસ્તુઓના કર્તાપણાની અહંત્વબુદ્ધિથી આત્માની નિર્લેપતા રહી શકતી નથી. પરભાવના કર્તાપણાને પોતાનામાં આરોપ ન કરે જોઈએ. આવશ્યક કર્તવ્ય ફરજ તરીકે જે જે દશામાં સ્વસ્થિતિ હોય તે તે દશાના સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને અનેક કારણ એ કરવાં પડે છે, પરંતુ તેમાં મેં આ કર્યું વગેરે અહંવાધ્યાસ કરવા એ કઈ પણ રીતે યેગ્ય નથી. હું ને હું મારે. હું ઘણુદ્ધિ: વેતન કરતા મનુ, નવમા શુદ્ધિ સાતમ તરવવિવાgિ/ (યશવિજય ઉપાધ્યાય) હું અર્થાત્ આત્મા અને અર્થાત્ પર છું અને એહ પરભાવ તે હારે છે. અન્ય તે હું છું અને હું છું તે પરભાવ છે એમ પરાગદ્વેષાદિક પરિણામરૂપ પરભાવમાં અહંમમત્વની કલ્પનાના સંબંધથી આત્મા જ્ઞાનદર્શન ચારિત્ર ગુણમય છે, છતાં પરભાવરૂપ જડતાને અનુભવ કરે છે અને સ્વાત્માની શુદ્ધજ્ઞાનાદિક શુદ્ધિને વિચાર, વિવેક કરી શકતું નથી. આત્માના શુદ્ધ ધર્મના ઉપગમાં રહી
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨ અહંમમત્વની કલ્પનાને ભૂલી બાહ્યકર્તવ્ય કાર્યોને અધિકાર ફરજે કરવાં; પરતુ અન્તના પરિણામમાં કતૃત્વના અધ્યાસે લાવવા ન દેવા એજ કર્મચગીના આત્માની ખૂબી છે. કેઈ એમ કહેશે કે કર્તવાહંવૃત્તિને ત્યાગ કરીને કોઈ પણ કાર્ય કરી શકાય નહિ. આવી માન્યતા ભ્રાન્તિ મૂલક છે, કારણકે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી અનહંવૃત્તિથી કર્તવ્યકાર્યો કરી શકાય છે એમ જ્ઞાનગી એવા કર્મયેગીઓને અનુભવ આવે છે. અએવ અનહંવૃત્તિથી કર્તવ્યકાર્યો કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનીએ કર્તવ્યકર્મો કરે છે, છતાં તેઓને કતૃત્વાધ્યાસ મન્દ પડતે પડતે છેવટે સર્વથા નિર્દૂલ થાય છે. કર્તવાહંવૃત્તિથી આવશ્યકકર્તવ્ય કાર્યો કરતાં અને સર્વ ફરજો અદા કરતાં અનેક પ્રકારના રાગદ્વેષથી હૃદયને આઘાત થાય છે અને તેથી હૃદયાઘાતથી અનેકરે અને આત્માની શક્તિની ન્યૂનતા પ્રારંભાય છે અને તેની સાથે આયુષ્યનો પણ જલ્દીથી નાશ થાય છે. અએવ નિરહંવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ કે જેથી હૃદયપર રાગદ્વેષને આઘાત ન થાય અને આત્માની શક્તિની ન્યૂ નતા ન થાય. પિતાના આત્મામાં અન્ય મનુષ્ય કરતાં અનેક શક્તિ વિશેષ પ્રમાણમાં ખીલી હોય અને તેને સ્વાત્માને તથા વિશ્વને અનુભવ થતો હોય, તેમજ આત્મશક્તિ વડે અનેક સ્વાધિકાગ્ય કર્તવ્યકાર્યોને કરી શકાતાં હોય તો પણ તે તે શક્તિની કતૃત્વાહંવૃત્તિ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી અને તેથી કોઈ પણ જાતને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. આત્માવડે જે જે કંઈ કરાય તે સ્વધર્મ છે તે તેમાં કતૃત્વાભિમાનની વૃત્તિને ધારણ કરવાની કોઈ પણ રીત્યા જરૂર નથી. જે કંઈ સ્વથી વા પરથી જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે થાય છે તે સ્વભાવરૂપ મુદ્રતના નિયમને અનુસરી થાય છે, તેમાં મેં આ કર્યું એમ માની અહંવૃત્તિના તાબે થઈ પ્રગતિમાર્ગથી કેમ ભ્રષ્ટ થવું જોઈએ ? અલબત્ ભ્રષ્ટ ન થવું જોઈએ. કઈ પણ કાર્ય કઈ પણ મનુષ્ય સ્વાધિકારે કરે છે તેમાં અનેક વસ્તુઓને કર્તાપણું અને સાપેક્ષટષ્ટિએ સાહાટ્યત્વ સંઘટે છે. દષ્ટાન્ત તરીકે એક કુંભારે ઘટ બનાવ્યું તેમાં પ્રથમ તે ઘટનું ઉપાદાન કારણ મૃત્તિકા છે. કુંભાર
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭3 કંઈ મૃત્તિકા બનાવવાને શક્તિમાન થતું નથી અને મૃત્તિકા વિના કુંભાર ત્રણ્યકાલમાં ઘટ બનાવી શક્યું નથી. ઘટ બનાવવામાં મૃત્તિકા, જલ, અગ્નિ, વાયુ, આકાશ, ચક્ર, અને દંડ વગેરે અનેક વસ્તુઓની સાહાટ્ય જોઈએ છે. ઘટત્પત્તિપ્રતિ મૃત્તિકા, કુંભકાર, જલ, વાયુ, આકાશ, કાલ, વનસ્પતિ, કાષ્ઠ વગેરે સર્વ કારણે છે તેમાં અમુક જ એક હોય તે ઘટ બને એવું ત્રણ્યકાલમાં સંભવતું નથી તે સર્વ કારણોમાં ઘટપ્રતિ જે જે અંશે કતૃત્વ–કારણત્વ રહ્યું છે તેને ત્યાગ કરીને કુંભકાર પિતાનામાં સર્વ પ્રકારે કર્તુત્વાહવૃત્તિ રાખે છે તે એગ્ય નથી; તેમજ તે બ્રાન્તિરૂપ છે. સર્વ કારણોએ ભેગાં મળીને ઘટરૂપ કાર્યની સિદ્ધિ કરી છે તે તેમાં મેં અમુક કાર્ય કર્યું એ મિથ્યાભિમાન રાખીને અનેક કષાયોના તાબામાં પોતાના આત્માને કેમ મૂકવો જોઈએ? અર્થાત્ ન મૂક જોઈએ અને પિતાના વિના અન્વેના કર્તુત્વની અહંવૃત્તિ ન ધારણ કરવી એજ કાર્ય કરનારા કમૅગીઓએ લક્ષ્યમાં લેવું જોઈએ. કાલ સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચકારણે વડે કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે—કા રાવલય, પુરવયં પુરિત#ાર પંચ, રમવા સન્મત્ત, કોઇ મછત્તા કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચ કારણે ભેગાં મળે છે ત્યારે કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે એવી જે માન્યતા તે સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ છે. અન્યથા મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા બુદ્ધિ, બ્રાન્તિ બુદ્ધિ, અનિશ્ચયાત્મિક બુદ્ધિ, અવધવી. કેઈપણ મનુષ્ય બાહ્યનું કેઈપણ કાર્ય કરે છે તેમાં કાલ કારણભૂત છે પરંતુ તે કાલ તે પિતે નથી. સ્વભાવ તે બનનાર કાર્યને સ્વભાવ છે તે પણ પિતે નથી. સ્વભાવ તે ઉત્પન્ન થનાર કાર્યમાં રહે છે. નિયતિ ભાવિભાવ ચર્મથં તમMતિ એ પણ પિતે આત્મા નથી. પૂર્વકૃત પણ પિતે આત્મા નથી કારણકે પૂર્વકૃત શુભાશુભરૂપ છે અને શુભાશુભ કૃત કર્મથી આત્મા ભિન્ન છે. અતવ શુભાશુભપૂર્વકૃત કર્મ પણ આત્મા નથી, તેથી તે વડે થનાર કાર્યમાં અહંવૃત્તિ કરવી તે પણ કઈ રીતે ચગ્ય નથી. પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થાય છે, પરંતુ પુરૂષાર્થ એકલું કંઈ કાર્ય સિદ્ધિ કરવાને શક્તિમાન નથી. સર્વ કારણે ભેગાં મળે છે ત્યારે બાહાકાર્ય વગેરે
કાર્યસિદ્ધિ હાર કરી તેમાં પણ આ કર્મથી
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએવ કર્તવ્યકાીમાં આ મેં કર્યું, મારા વિના અન્ય કાણુ કરનાર છે ? ઇત્યાદિ અહંવૃત્તિ કરવી તે કોઇ રીતે ચેાગ્ય નથી અને તે અવૃત્તિના તાબે થવાથી નિરવૃત્તિદ્વારા જે આત્માની શુદ્ધતા સરક્ષી શકાય છે તેના નાશ થાય છે. તેમજ અજ્ઞાન, અશુદ્ધ પરિણતિથી આત્મા કર્તવ્યકર્માગ કરતા છતા પણ જ્ઞાનાવરણીયાદિકાથી બંધાય છે. અતએવા જ્ઞાનીઓએ નિરર્હટ્ટત્તિથી કર્તવ્યકાર્યાં કરવાં જોઇએ કે જેથી પ્રગતિમાર્ગથી કદાપિ પતિત થવાનો પ્રસંગ ન પ્રાપ્ત થઈ શકે. નિરહ વૃત્તિથી કાર્યયોગમાં મન્ત્રત્વ આવે અને બાયલાપણું પ્રાપ્ત થઇ શકે એવી કદાપિ શંકા કરવી નહિ. જ્ઞાનયેાગપૂર્વક જે કર્તવ્યકાર્યોની ફરજને અદા કરવામાં સદા મૃત્યુથી ખ્વીતા નથી તેઓ કર્તવ્યકાામાં નિહંવૃત્તિ છતાં, અપ્રમત્તપણે આત્મવીર્ય સ્ફારવીને મનુષ્ય જીવન સદ્લ કરે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. સ્વકર્તવ્ય ક્રૂરજને અદા કરવામાં કતૃત્વાડંવૃત્તિને હૃદયમાં સ્થાન ન મળી શકે તેાજ કર્મયાગી કર્તાભાક્તાના વ્યવહારમાં નિર્લેપતા રાખી શકે છે અને તે સંસારવ્યવહારમાં પણ સત્યત્યાગના માર્ગપર વિહરી શકે છે અને સાધ્ય કેન્દ્રસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. નિરહંવૃત્તિને કર્તવ્યકાર્યોમાં શુદ્ધોપયાગ ધારણ કરીને ખીલવવી જોઈએ. અભ્યાસ પાડતાં કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા અને કર્મ એને ભિન્ન અવખાધીને નિરહંવૃત્તિ ખીલવવી જોઇએ. મારાથી જે થવાનુ હાય છે તે ફરજ અર્થાત્ કતન્યદ્ગષ્ટિએ થયા કરે છે તેમાં મૈં કર્યું એવી અહંવૃત્તિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી. જે જે થાય છે તે કુદરતના નિયમને અનુસરીને થાય છે તેમાં કર્તવ્યકાર્યપ્રવૃત્તિભૂત મારા આત્મામાં અહંવૃત્તિ શામાટે ઉત્પન્ન કરવી બ્રેઇએ. અર્થાત્ ન કરવી જોઇએ. એમ હૃદયમાં દૃઢ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું જોઇએ કે જેથી કર્તન્યકર્મપ્રવૃત્તિમાં સદા નિરહંવૃત્તિ રહ્યા કરે. અશુભ અહંવૃત્તિ કરતાં શુભઅહંવૃત્તિ સારી અને શુભાહવૃત્તિ કરતાં નિરહંવૃત્તિ ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવું એ અનન્તગુણ ઉત્તમકાર્ય છે. અશુભાહુંવૃત્તિ ધારકા અને શુભાહવૃત્તિ ધારકા આવશ્યકકાર્યમાં પ્રવૃત્તિ કરીને આગલ વધે તેના કરતાં નિરહંવૃત્તિધારક કર્મયોગીઓએ આવશ્યક કર્તવ્યકાર્યોમાં તે
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
બેની સ્પર્ધામાં કર્તવ્યપ્રવૃત્તિથી આત્મભેગે પ્રગતિ કરી વિજયવંત બનવું જોઈએ કે જેથી નિરહંવૃત્તિધારક મનુષ્યની સત્તા નીચે શુભાશુભારંવૃત્તિ ધારકો રહે અને નિરહંવૃત્તિ ધારકોને તેઓ દબાવી ન શકે તથા તેઓના દાસ તરીકે બનવું ન પડે એ ખાસ લક્ષ્યમાં વાત ધારીને પ્રવૃત્તિમાર્ગના પાન્થ બનવું જોઈએ. શુભાશુભારંવૃત્તિ ધારકેથી જે કંઈ કર્તવ્યપ્રવૃત્તિ થાય છે તેમાં આન્તરિક સદોષતા અને બન્ધનતા રહે છે અને નિરહંવૃત્તિવાળા જે કંઈ કાર્ય કરે છે તેમાં આન્તરદષ્ટિએ સદેષતા અને બન્ધનતા રહેતી નથી. અને તેઓની બાહ્ય સદેષતા પણ શુભાશુભારંવૃત્તિવાળાની બાહ્ય સદોષતા કરતાં અનન્તગુણ ન્યૂન સદોષતા અવધવી, અને તે સદોષતા ખરેખર શુભાશુભારંવૃત્તિ ધારકની સદષતા કરતાં અનન્તગુણ ઉચ્ચ અને અનન્તગુણ લાભપ્રદ અવબોધવી. નિરહંવૃત્તિ છતાં યાવતપ્રવૃત્તિ ગ્ય પ્રારબ્ધાદિક કારણે વિદ્યમાન છે, તાવત્ બાહાકાર્યો કર્યા વિના છુટકે થવાને નથી; માટે કાર્યપ્રવૃત્તિમાં નિરહંભાવે વર્તવું કે જેથી દશાર્ણભદ્રની પેઠે સામેયા વગેરે શુભ ધર્મમાર્ગોમાં અહંવૃત્તિ થઈ શકે નહિ. અસ્મત કૃત આત્મપ્રકાશગ્રન્થમાં વૃત્તિમૂલ સંસાર છે અને નિવૃત્તિ મૂલ મોક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે તેમાંથી પ્રાપ્તવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું.
ગવાશિષ ગ્રન્થમાં વેદાન્તદષ્ટિએ અહંવૃત્તિથી સંસારમાં જન્મ, જરા અને મરણ છે ઈત્યાદિનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે. આનન્દઘન પદભાવાર્થસંગ્રહ પુસ્તકમાં અહંવૃત્તિના ત્યાગ સંબંધી ભાવાર્થમાં ઘણું કહેવામાં આવ્યું છે તેનું મનન, સ્મરણ અને નિદિધ્યાસન કરીને નિરહેવૃત્તિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નિર્મલજ્ઞાનયેગથી સ્વાધિકારે પ્રાપ્ત સદોષ વા નિર્દોષ કાર્ય કરવાં જોઈએ. પ્રત્યેક મનુષ્ય, દેશ, કુલ, જાતિ, કર્મ, વય અને કાલાનુસારે પરિત પરિસ્થિતિને પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને કરે છે. જે જે અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાને ભાર જે જે અવસ્થામાં શીર્ષપર આપાય છે તે હિંસાદિક દેશે સદોષ હોય વા નિર્દોષ હોય તે પણ તે કરવો પડે છે. શ્રીત્રાષભદેવ ભગવંતે અનેક પ્રકારની શિલ્પકલા પ્રગટાવવાની સ્વાધિકારે કર્તવ્ય ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામાં સદેષતા વા નિર્દે
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
ષતા છે? તેના ઉત્તરમાં કથવાનુ કે અનેક દૃષ્ટિબિંદુઓની પ્રવૃત્તિ સદોષ હોય વા નિર્દોષ હોય તેપણ તે કાર્ય શ્રીઋષભદેવ ભગવાનને સ્વાધિકારે પ્રાપ્ત હતું. અતએવ તેમણે નિર્લેપષ્ટિથી સેવ્યુ. સ્વાધિકારે બાહુબલીની સાથે કર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રીભરતરાજાએ સેવી. નીતિટ્ટષ્ટિએ : સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય ક્રૂરજને ભરતચક્રવર્તિએ યુદ્ધ કરી અદા કરી હતી. તેમાં ત્યાગધર્મદ્રષ્ટિએ વ્યવહારતઃ સદોષત્વ છે, છતાં ભરતરાજાએ આર વર્ષ પર્યન્ત યુદ્ધ કર્યું હતું. શ્રીશાન્તિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણને તીર્થંકરની તથા ચક્રવર્તિની પદવી એકભવમાં હતી. ગૃહસ્થાવાસાધિકારે તેઓએ ષટ્યૂડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચાસઠહજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમાં સ્વાધિકારે એ ત્રણ તીર્થંકરોએ અમુક હૃષ્ટિએ સદોષ અને અમુક દૃષ્ટિએ નિર્દોષ કર્તવ્યકાર્યો કર્યા હતાં. શ્રીનેમિનાથ ભગવંતે ગૃહાવાસની સ્થિતિમાં જરાસંધના યુદ્ધમાં ભાગ લેઈ યાદવાનું રક્ષણ કર્યું હતું. તેમજ ગૃહાવાસમાં સ્વાધિકારે કર્તવ્યકાર્ય કયા હતાં. શ્રીમહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પાતાના ભાણેજો શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે કાણિકરાજાને પાછા નહિ આપવાને માટે કાણિકરાજાની સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને તેમાં લાખા મનુષ્યાના સંહાર અને સ્વનાશના પ્રસંગ પ્રાપ્ત થયા છતાં કર્તવ્યયુદ્ધના ત્યાગ કર્યાં નહાતા; તેથી તેઓ ક્ષત્રિયભૂપતિ તરીકે ખારવ્રતધારી થઈ વિશ્વમાં આજ પણ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કર્તવ્યકાર્ય ઉત્સર્ગમાર્ગે નિર્દોષ હોય અને અપવાદમાર્ગે સદોષ હોય, વ્યવહારથી નિર્દોષ ગણાતું હોય અને નિશ્ચયથી સદોષ હોય, નિશ્ચ યથી અપ્રમત્તયેાગે નિર્દોષ હોય અને વ્યવહારે સદોષ હોય, નૈતિકદૃષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતકષ્ટિએ સદોષ હોય, અનુબંધષ્ટિએ નિર્દોષ હોય અને સ્વરૂપઢષ્ટિએ સદોષ હોય, તથાપિ તે કરવાં પડે છે; તે કર્યાવિના છૂટકો થતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રજાતિને સ્વસ્વાધિકારે કર્તાષ્યકાર્ચીને આજીવિકાદિ હેતુએ સસારનાં અને ધમહેતુએ ધાર્મિકકાર્યને કરવાં પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શત્રુને સ્વાધિકાર પ્રમાણે રાજકીયષ્ટિએ, ધર્મદ્રષ્ટિએ, સ્વા
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તિત્વસંરક્ષક ષ્ટિએ, આજીવિકાયષ્ટિએ, અર્થટષ્ટિએ, ભાગ ષ્ટિએ, નીતિદૃષ્ટિએ, ધંધાનીષ્ટિએ, આદિ અનેક દૃષ્ટિવરે પ્રવર્તતાં ઉત્સર્ગ માર્ગથી નિર્દોષ અને આપત્તિઆદિ કારણે અપવાદમાર્ગે સદોષકાર્યાં કરવાં પડે છે તેનો ખ્યાલ તેઓ પોતેજ સાનુકુલ પ્રતિકુલ સંપતિવિપત્તિકાલમાં કરીને પ્રવર્તી શકે છે. અલ્પદોષ અને મહાલાભષ્ટિએ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી કર્તવ્યકાચને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિયાની પેઠે સર્વ મનુષ્યોએ અન્તર્શી નિર્લેપ રહી જે અધિકાર પ્રમાણે પાતે ફરજ બજાવવા નિમાયેા છે તદનુસાર તેઓએ કરવાં જોઇએ. એક રાજ્ય પેાતાના રાજ્યના નિયમિત કાયદાઓ પ્રમાણે વર્તી શકે અને નિર્દોષકાર્યપ્રવૃત્તિને નિયમિતકાયદાઓની દૃષ્ટિએ અજાવી શકે; પરન્તુ જ્યારે પોતાના રાજ્યને નાશ કરવા અન્ય રાજ્ય પ્રવૃત્તિ કરે ત્યારે તેને અપવાદમાર્ગે સદૈષત્વને અલ્પદોષ અને મહાલાભની દૃષ્ટિએ સેવીને સ્વરાજ્યનું સંરક્ષણ કરવું પડે છે. તદ્વત્ ગૃહાવાસમાં બ્રાહ્મણવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ અને શૂદ્રવર્ગે ઉત્સર્ગમાર્ગે આજીવિકાર્દિકાર્ય કરતાં નિર્દોષત્વ સેવવું જોઇએ પરન્તુ આજીવિકાદિ હેતુઓનું આપત્તિઆદિ કારણાથી અપવાદમાર્ગે રક્ષણપૂર્વક કાર્યપ્રવૃત્તિ કરવાને માટે કાર્યારંભમાં સદોષત્વ સેવવું પડે છે. ગમે તે જાતિ, કુળ, વય અવસ્થા પ્રમાણે આજીવિકાદિકાર્યમાં—વલન કુટુથને જાણે, પાપે વિષ્ણુ સરાય, તે નવિ અનગ્ધ ટ્ક છે, મ માણે જ્ઞનાન એ દુહાના ભાવ પ્રમાણે વર્તવું જોઇએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વા જે જે દેશમાં જે જે દેશકાલાનુસારે જે જે વૃન્ત્યાદિથી મનુષ્યવાઁ ગણાતા હોય તેએવડે સ્વજન-સ્વકુટુંબના પાષણાદિ માટે જે જે આજીવિકાદિ આરભકાર્યો કરાતાં ાય અને તેમાં જે જે પાપા થાય તેા તેમાં અનર્થકંડરૂપ દોષ નથી એમ શ્રીમહાવીરપ્રભુ કથે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને સ્વસ્વ આજીવિકાદિ હેતુભૂત ધંધામાં જે જે પ્રવૃત્તિયા કરવી પડે તેમાં તેને આરંભ દોષ લાગે તાપણ સ્વજનકુટુંબ કારણે આરંભ હોવાથી પાપરૂપ દોષ લાગતાં છતાં અનર્થ દડરૂપ દોષ નથી. એવે આજીવિકાદિ ધંધાઓમાં ગૃહસ્થા માટે શ્રીવીરપ્રભુના આજીવિકાઢિ અર્થદૃષ્ટિએ ઉદાર ઉપદેશ છે. આજીવિકાદિ માટે પ્રત્યેક
૪૮
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ ધંધાને સ્વજનકુટુંબ પિષણાદિ માટે કરતાં અર્થદષ્ટિએ ગૃહસ્થને તે તે પ્રવૃત્તિમાં અનર્થદંડરૂપ દોષ નહિ હોવાથી નિર્દોષત્વ છે અને અર્થ દષ્ટિએ આરંભ કરતાં જે જે પાપ લાગે છે તે તે અપેક્ષાએ સદષત્વ છે પરંતુ ઉપર્યુક્ત અપેક્ષાયુક્ત એવું ગૃહસ્થાવાસમાં દેશ, કાલ, કુલ, જાતિ, ધંધા વગેરેવડે પ્રાપ્યસ્વાધિકાર પ્રમાણે સદોષ વા નિર્દોષકાર્ય કરવું જોઈએ એવી ગૃહાવાસની અધિકાર સ્થિતિ છે. જે ગૃહસ્થાવાસની ઉપર્યુક્ત સ્વાધિકારકર્તવ્યપ્રવૃત્તિથી સંસારમાં પ્રવૃત્ત ન થવામાં આવે તો અનેક પ્રકારના દુર્ગાનને વશ થવું પડે છે અને સ્વાધિકારથી ભ્રષ્ટ થવું પડે છે. ઉપર્યુક્ત અપેક્ષાએ દેશ, કાલ, જાતિ, કુલ, વય ધંધે વગેરેથી જે જે કર્તવ્ય કાર્યના અધિકાર પ્રમાણે પિતાને જે જે કાર્ય કરવું પડે છે તેમાં સંકલ્પ હિંસાના અભાવે ફક્ત આરંભ હિંસાના દેષને સેવ પડે છે. કર્તવ્ય કાર્યોમાં હિંસારૂપ દોષવડે સદષત્વ પ્રાપ્ત થાય છે. હિંસા માટે જૈનગ્રન્થમાં નીચે પ્રમાણે સૂત્ર છે. પ્રમત્તજાર બronuf fણા કષાયરૂપ પ્રમાદગથી અન્યજીના પ્રાણને નાશ કરે તે હિંસા છે પરંતુ માત્ર પ્રાણીના પ્રાણને નાશ કરે એનું નામ હિંસા નથી. તેરમાં ગુણસ્થાનકમાં સર્વપ્રભુના શરીરથી પણ સ્થાવસ્ત્રસજીવની હિંસા થાય છે તેથી પ્રાણવ્યપરપણને હિંસા કહેવામાં આવે તે એવા પ્રકારની હિંસા તે કેવલીને પણ લાગે છે. તેઓ પણ પ્રાણવ્યપરપણરૂપ હિંસાથી વિરમી શકે નહિ, તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? અએવ શ્રી તીર્થકરેએ વ્યવહાર નયને અનુસરી vમાથાત્ પ્રાથvi હિંસા એમ કથી હિંસાનું લક્ષણ બાંધ્યું. અપ્રમત્તયેગે વર્તતાં ગૃહસ્થ મનુષ્ય કોઈના પ્રાણને કાર્યારંભાદિવડે નાશ કરે છે તે હિંસા કહેવાય નહિ, કારણ કે તેમાં કોઈ જીવને કષાયવશ થઈને મારવાની બુદ્ધિ નથી. કે ઈજજ કેઈને કાયદાનુસાર ફાંસીની શિક્ષા ફરમાવે વા કેઈ રાજા નૈતિક ધર્મયુદ્ધ કરે છે તેમાં વ્યવહારથી હિંસા ગણાય નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સ્વવાધિકારપ્રમાણે અપ્રમત્ત ગે સ્વસ્વકાર્ય પ્રવૃત્તિ કરે તે તેમાં અન્યજીના ઉપર કષાયબુદ્ધિ નહિ હોવાથી અહિંસક છે અને એવી અહિંસક દષ્ટિએ સરકારી કાયદાઓ
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ રચાય છે અને તે વિના કોઈ પ્રમાદવશ થઈ આજીવિકાદિ પ્રવૃત્તિના જે જે કાયદાઓ નિર્માણ થયા છે તેની વિરૂદ્ધ પ્રમાદથી પ્રવૃત્તિ કરી કઈ જીવને હણે તે તે હિંસક અને રાજ્યમાં દંડપાત્ર ગણાય છે. vમત્તાત્ પ્રાથvsur હિંવાલા એ હિંસાના લક્ષણને પ્રત્યેક મનુષ્ય અમુક અમુકાશે કર્તવ્ય કાર્યોને સ્વાધિકારે કરો છો અનર્થ દંડની હિંસાના સદષત્વથી મુક્ત થાય છે અને સ્વજનકુટુંબાદિ આજીવિકા હેતુઓ વડે અર્થને પ્રાપ્ત કરતે છત્તે પ્રમત્તયેગથી મુક્ત થઈ અન્તરમાં અહિંસાદિગુણે ધારણ કરવા સમર્થ થાય છે. પ્રમત્તયેગથી થતી હિંસાપૂર્વક ભરતરાજાએ જે બાહુબલીની સાથે યુદ્ધ કર્યું હોત તે તેઓને નરકનું આયુષ્ય બંધાત. તેમજ બાહુબલીએ પણ પ્રમત્ત
ગથી ભારતની સાથે તીવ્ર કષાયેવડે દુર્યાનપૂર્વક યુદ્ધ કર્યું હોત તે નરકનું આયુષ્ય બંધાત; પરન્તુ તેમ ન થતાં તેઓ કેવલજ્ઞાન પામી મુક્ત થયા છે, તેથી તેઓની નિર્મલજ્ઞાન ગદશાનું મહત્ત્વ સહેજે અવબોધાય છે. પ્રમત્તગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ગભેદવડે અસંખ્ય ભેદે છે અને અપ્રમત્તગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય આદિ અસંખ્ય ભેદે છે. ચોથા ગુણસ્થાનકમાં જે અપ્રમત્તતા રહે છે તે ગૃણસ્થાનકની સ્થિતિ પ્રમાણે તેના કરતાં પંચમગુણસ્થાનકમાં અનન્તગુણ અપ્રમત્તતા અને તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં અનન્તગુણ અપ્રમત્તતા અને તેના કરતાં સાતમાગુણસ્થાનકમાં અનન્તગુણ અપ્રમત્તતા એમ જેનગુણસ્થાનક દષ્ટિએ ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં વિચારવું. વેદાન્તધર્માચાર વ્યવહારદ્રષ્ટિએ જે કર્તવ્ય કરવાને જેને અધિકાર છે તેમાં તેની ફરજ પ્રમાણે વર્તતાં કાર્યમાં નિર્દોષત્વ છે. વધreતે માપુ રાજા, જે મનમાં દોષ નથી તે કાર્યમાં સદોષતા આવતી નથી એમ તેઓ કથે છે. જૈનધર્મવ્યવહારદષ્ટિએ પણ કર્તવ્ય કાર્યને સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરતાં અપ્રમત્તપણે સદોષત્વ નથી, પરંતુ અમુકદ્રષ્ટિએ સદોષત્વ અને અમુક પરિણામે તથા કર્તવ્ય કાર્ય ફરજદષ્ટિએ અમુકાશે નિર્દોષ છે એમ નિશ્ચય કરીને નિર્મલજ્ઞાનેગથી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. હિંસાહષ્ટિએ કાર્યોનું સદષત્વ ચિંવતાં જૈનશાસ્ત્રકારેની દષ્ટિને લક્ષ્યમાં રાખવી જોઈએ. જૈન
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
ધર્મમાં હિંસાના બે ભેદ છે. ૧ સંકલ્પી હિંસા, ૨ આરંભી હિંસા. કષાયોના વશમાં થઈને મારવાના અભિપ્રાયથી અન્યને વધ કરવો તે સંકલ્પી હિંસા જાણવી. કષાયના વશ ન થતાં સ્વાધિકારે ગૃહસ્થને કર્તવ્યકાર્યો કરતાં, પરોપકારાદિ કાર્યોમાં પ્રવૃત્ત થતાં જે કંઈ જીવોની હિંસા થાય છે તેને આરંભી હિંસા કહેવામાં આવે છે. એવી હિંસાની વ્રતધારી ગૃહસ્થને મનાઈ નથી. ગૃહસ્થ પ્રથમ અહિંસા વ્રતમાં સવાવસવાની દયા વ્યવહારથી પાળી શકે છે. અવિરતિ સમ્યગદષ્ટિને તેને નિયમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો ગૃહસ્થાવાસ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક આજીવિકાદિ હેતુભૂત સાંસારિક કર્તવ્યકાર્યોની પ્રવૃત્તિ કરતા છતા સવાવીશવાની દયા પાળી શકે છે તેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં સદષત્વ અને નિર્દોષત્વ રહ્યું છે. ગૃહાવાસમાં જે જે કુલ જાતિ ગુણ કર્મ પ્રમાણે કર્તવ્ય કાર્યો કરાય છે તેમાં સંકલ્પી હિંસા ન પ્રકટે એ નિર્મલજ્ઞાનથી ઉપયોગ ધારણ કરવું જોઈએ. ગૃહસ્થ મનુષ્યને એકેન્દ્રિયજીની હિંસા કરતાં શ્રીન્દ્રિયની ઘાતમાં વિશેષ હિંસા છે તેના કરતાં ત્રીન્દ્રિયના વધમાં વિશેષ હિંસા છે તેના કરતાં ચતુરિન્દ્રિય; તેના કરતાં પંચેન્દ્રિય પશુઓ અને પંખીઓ; અને તેના કરતાં મનુના વધમાં વિશેષ હિંસારૂપ પાપ છે. કષાયાદિવડે હિંસાનું સ્વરૂપ વિચારવું. અપ્રમત્તયોગે અલ્પદોષ અને મહાલાભ દષ્ટિએ મનુષ્યએ સદોષ વા નિર્દોષ એવાં કાર્યોને કરવાં એવું લક્ષ્યમાં રાખવું જોઈએ. દેશ, જનસમાજ કલ્યાણ, પરેપકારઆદિ કાર્યોમાં અલ્પષ અને મહાલાભને લક્ષમાં રાખી નિર્મલજ્ઞાનયેગથી પ્રવૃત્તિ થવું જોઈએ. ગૃહસ્થાએ સ્વસ્વાધિકારે ધાર્મિક કાર્યોમાં અપષ અને મહાલાભનું લક્ષ્યબિન્દુ ધ્યાનમાં રાખીને ઉત્સર્ગ અને અપવાદથી સદોષ વા નિર્દોષ ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. હિંસા, અસત્ય, તેય વગેરે દેથી કાર્યોમાં કષાય પ્રમાદોથી સદેવનો આપ કરાય છે, પરંતુ જે અન્તમાં નિર્મલજ્ઞાનયોગ છે અને તેથી કષાના પરિણામને પ્રગટ થતાંજ વારી શકાય છે તે વ્યાવહારિક તથા ધામિકકાર્યોમાં નિશ્ચયદષ્ટિએ સદોષત્વ વા નિર્દોષત્વની કલ્પના કરવાની જરૂર નથી. નિર્મલજ્ઞાનયેગે અન્તમાં કષાયભાવથી મુક્ત થઈ
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧ બાહ્યનાં કર્તવ્ય કાર્યો કરતાં તેમાં શુભાશુભભાવની કલપના થવાથી બાહ્ય કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિથી બંધાવાનું થતું નથી. યદિ કે વ્યવહારદષ્ટિથી અપ્રમત્તપણે કાર્ય કરતાં આરંભાદિ અપેક્ષા બંધાવવાનું થાય છે, તથાપિ અન્તર્થી નિકષાયભાવે વર્તન હોવાથી મુક્તિનાં આગળનાં પગથીયાંપર ચઢવાનું થાય છે. સાધુઓને સાધુધર્મના અધિકાર પ્રમાણે આજ્ઞા યુક્ત વર્તતાં ઉત્સર્ગમાર્ગે નિર્દોષત્વ છેછતાં અપવાદમાર્ગે અલ્પદોષ, અલ્પહાનિપૂર્વક મહાલાભાષ્ટિથી અપ્રમત્તચોગે પ્રવૃત્તિ થતાં બાહ્ય વ્યવહારથી અમુકાશે સદોષત્વ ગણાય છે. અતઃ તેથી પ્રતિકમણાદિ કરીને વિરમી શકાય છે એમ અવબોધીને ગૃહસ્થોએ ગૃહસ્થના અને ધિકાર પ્રમાણે, સાધુઓએ સાધુધર્મના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થાધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગાધિકાર પ્રમાણે સદોષ નિર્દોષ કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે. અત્ર આ કર્તવ્ય કાર્યોનું પ્રવચન ધર્મ નૈતિકદષ્ટિએ વિશેષતઃ અવધવું અને અનેક દષ્ટિની અપેક્ષાએ કર્તવ્ય કાર્યોમાં ઉપર્યુક્ત લેકભાવાર્થને જેમ ઘટે તેમ અવતારે જોઈએ. નિર્મઝશાન જત: એ વાક્યના ભાવાર્થને હૃદયમાં પરિપૂર્ણ અવધારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. નિમૈલજ્ઞાનયોગથી કર્તવ્ય કાર્યોમાં ફરજ વિના અન્ય કશું શુભાશુભત્વ નથી રહેતું, તેથી કષાની મન્દતાપૂર્વક આત્માની નિર્મલતા રહેવાથી કર્તવ્ય કાર્યોથી આત્માપર શુભાશુભ અસર થતી નથી અને કર્તવ્ય કાર્યો પણ ફરજ પ્રમાણે અનહંવૃત્તિથી થયા કરે છે એવી નિર્મલજ્ઞાનગ સ્થિતિથી કર્તવ્યમાં પ્રવૃત્ત થવાથી મૃત્યુ આવીને સામું ઉભું રહે તે પણ કઈ પ્રકારને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને તેમજ અમરત્વની ભાવનાથી આત્મત્કાન્તિ વિના અન્ય કશું કંઈ હેતું નથી. અએવ ભવ્યમનુષ્યએ નિર્મલજ્ઞાનયોગ વડે કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિર્મલજ્ઞાનયોગની પ્રાપ્તિથી સદેષ વા નિર્દોષ આવશ્યક કર્તવ્ય કાર્યો કરવામાં કોઈ જાતને સંભ્રમ ઉદ્ભવતું નથી. અર્જુન ક્ષત્રિય છતાં યુદ્ધ પ્રસંગે તેને સ્વકુટુંબીઓ કે જે સામા યુદ્ધ કરવાને આવ્યા હતા તેની સામાં તેને શસ્ત્રો ઉપાડતાં સંભ્રમ ઉત્પન્ન થયે હતું અને તેથી તેણે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી જવા ધાર્યું હતું.
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
પરંતુ એવી રીતનું પલાયન યાવત્ ગૃહસ્થદશા અને ક્ષત્રિયત્વ ગુણ કર્મપ્રવૃત્તિ હોય તાવતું ઘટે નહિ. અએવ શ્રીકૃષ્ણ અર્જુનને ધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થવાને અને સંભ્રમનાશાથે આત્મજ્ઞાનને ઉપદેશ આપે હતે. શ્રીકૃષ્ણના ઉપદેશનું પરિણામ એ આવ્યું છે અને ક્ષત્રિયના સ્વાધિકાર પ્રમાણે સદોષ નિર્દોષકાર્ય પ્રવૃત્તિને પ્રારંભ વિજય પામી વિશ્વમાં વિષ્ણુપદવીને પાયે અને એવી તેની ક્ષાત્રબલપ્રવૃત્તિથી આત્માને શત્રુઓ કે જે કોધ, માન, માયા અને લેભના નામે પ્રસિદ્ધ છે તેઓને જીતી ભાવવિષ્ણુની પદવી પ્રાપ્ત કરી પરમાત્મપદને પામ્યા. આ ઉપરથી અવધવાનું કે પ્રત્યેક મનુષ્ય નિર્મલજ્ઞાનયેગથી કર્તવ્ય સદેષ વા નિર્દોષકાર્યોને કરવો જોઈએ. અમુકદશાના અમુકોશના નિર્મલાનોગથી અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કર્યા હતાં. શ્રીકૃષ્ણ નિર્મલજ્ઞાનગપૂર્વક મહાભારતાદિયુદ્ધમાં કર્તવ્યકર્મ સંલક્ષીને પ્રવૃત્તિ કરી હતી, તેથી તેઓ અંતે ભવિષ્યમાં પરિપૂર્ણ આવિર્ભવે તીર્થંકર પદવીની પ્રસિદ્વારા પરમાત્મપદને પ્રાપ્ત કરશે એમ જેનતત્ત્વદષ્ટિએ અવબોધવું. વેદાન્તદષ્ટિએ તે તેઓ પરમાત્મસ્વરૂપજ હતા, તેમને કંઈ નવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું નથી એમ જણાવે છે; પરંતુ તેમાં પણ અપેક્ષાએ મતભેદ છે. ગમે તેમ હોય પરંતુ સાધ્યબિન્દુની દષ્ટિએ ઉપર્યુક્ત બાબતને ચર્ચતાં એટલું કથવું પડશે કે શ્રીકૃષ્ણ શ્રુતજ્ઞાનદષ્ટિએ નિર્મલજ્ઞાનગી હોઈ તે તે દશાએ દોષ વા નિર્દોષકર્મને નિર્લેપપણે તેમણે કર્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે તથા વિમલશાહે અમુકાશે નિર્મલજ્ઞાનગથી સ્વાધિકારે પ્રાપ્ત આવ
શ્યક કર્તવ્ય દોષ વા નિર્દોષકાર્યોને કર્યા હતાં. સ્વાધિકારે પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને નિર્મલજ્ઞાનગપૂર્વક કરવા માટે અહનિશ પ્રયત્ન કરે જોઈએ. આત્મા અને જડવસ્તુનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા પ્રાપ્ત કરવાથી જ્ઞાનગની પક્ષ પ્રમાણે પ્રાપ્તિ થઈ શકે છે. આત્માની નિર્મલ જ્ઞાનયોગપૂર્વક પ્રવર્તતી નિર્દોષતાથી સ્વાધિકાર પ્રાપ્ત એવાં વ્યાવહારિક સદોષ વા નિર્દોકાયદિ કરવામાં આંચકે ખવાય છે, તો તેથી સ્વવ્યવહારજીવને કુટુંબમાં, જનસમાગ્ય પરેપકારી કાર્યોમાં, રાજ્યની તિમાં, રાજ્યતંત્રમાં, અર્થ અને કામને અને સર્વ પ્રકારની વર્ણશ્રમના
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
ધર્મકાર્ય પ્રવૃત્તિની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં અવનતિ સાથે વિનાશકારક તત્ત્વ ઉમેરાય છે. અએવ પરમાત્માના સ્વરૂપની સાથે આત્માનું નિર્મલજ્ઞાનેગે ઐક્ય કરી તન્મય બનીને બાવ્યાવહારિક સદેષ વા નિર્દોષકાર્યો કરીને વ્યષ્ટિ અને સમષ્ટિની વ્યવહાર અને નિશ્ચયતઃ બાહ્યાન્તરિક પ્રગતિને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સુવ્યવસ્થા પૂર્વક કર્તવ્ય દેષ નિર્દોષકાર્યપ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાબલે સાધવી જોઈએ એમાં અંશમાત્ર શંકા લાવવી નહિ. નિર્મલજ્ઞાનાગ્નિ જે હદયમાં પ્રજવલિત છે તે હૃદયને સદોષ વા નિર્દોષકાર્યપ્રવૃત્તિરૂપ ઉપાધિની અસર થતી નથી. જ્ઞાનાન્ન: સર્વકાળ મરક્ષણાતકુન એનું સ્મરણ કરીને કર્તવ્યપ્રવૃત્તિને આવશ્યક ફરજ માની અન્ય આફ્રિકાત્રિક આવશ્યકકાર્યોની પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મજ્ઞાનીઓ નિર્મલજ્ઞાનયોગથી જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં પિતાનું અહં ત્વ કઈ પણ પ્રકારનું ન ક૫તાં તથા વસ્તુતઃ શુભાશુભત્વ ને કપતાં કર્તવ્ય કાર્યોને કરે છે અને તેઓ જે જે આવશ્યક શારીરિક કાર્યપ્રવૃત્તિને કરે છે તેમાં તેઓ પ્રભુની પૂજા માને છે. બલવાની સર્વપ્રકારની ક્રિયાને પ્રભુને જાપ માને છે અને કાર્યચિન્તનપ્રવૃત્તિને પ્રભુનું ધ્યાન માને છે. સર્વ પ્રકારનાં કર્તવ્યકાવડે પ્રભુની પૂજા થાય છે એવી તેમની આન્તરિક ભાવનાથી તેઓ કર્તવ્યકર્મોમાં પ્રભુને પૂજનારા હેવાથી તેઓ આત્મત્કાન્તિમાં કર્મયોગી બની વિગેગમન કરે છે. નિર્મલજ્ઞાનેગથી બાહ્યકર્તવ્ય કર્મો કરતાં આત્માને અજર, અવિનાશી સુખ, અખંડ, માયાતીત, શબ્દગંધરસસ્પર્શતીત, નામાતીત, રૂપાતીત, પંચભૂતાતીત માનીને તથા સત્તાએ તે પરમાત્મા છે એવો ભાવ અખંડ જાળવીને યતનાપૂર્વક દ્રવ્યભાવથી આત્મન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ કરી શકાય છે. એમ અનેક જ્ઞાનીઓનાં ચરિતે વાંચવાથી અને મનન કરવાથી અવબોધાશે. જ્ઞાનીઓના જ્ઞાન
ગની સદોષ વા નિર્દોષ કર્તવ્યકર્મની અખંડ પ્રવૃત્તિમાં બલિહારી છે એમ અવધવું. લાભાલાભના વિવેકવડે સ્વ અને પારને સુખસાધક એવાં દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્યકાર્યો કરવા જોઈએ. અમુક આવશ્યક કર્તવ્ય કાર્ય અમુક દેશકાલાનુસારે અમુક લાભ અને અમુક અલાભ તથા દેશકાલાનુસારે સ્વને સુખપ્રસાધક અને પરને
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪ સુખપ્રસાધક છે એવું પરિપૂર્ણ જ્યાંસુધી જાણવામાં આવતું નથી ત્યાસુધી અજ્ઞાન, મેહ અને અવ્યવસ્થિતતાનું પરિપૂર્ણ પ્રાબલ્ય પ્રવર્તે છે અને તેથી દેશ, ધર્મ, સમાજ અને પિતાને સ્વકર્તવ્ય કાર્યોથી હાનિ ભેગવવી પડે છે. વ્યાવહારિક વા પારમાર્થિક કયાં કયાં કર્તવ્ય કાર્યો કયા કયા દેશકાલે કરવા ગ્ય છે અને તેનાથી લાભ છે વા અલાભ છે તેમાં સ્વાત્યસુખસાધકત્વ છે કે નહિ એ વિચાર કરીને દેશકાલાનુસારે સ્વાન્યસુખસાધક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને આદરવી જોઈએ. દેશકાલવડે લાભાલાભને વિચાર કર્યાવિના જે મનુષ્ય અન્યની પેઠે પ્રવૃત્તિ કરે છે તે અન્ત ખત્તાખાઈને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ક્ષેત્રકાલ અને લાભાલાભપ્રવૃતિને વિચાર કર્યા વિના છેલ્લા પેશ્વા સરકારે શાંતિપ્રિય બ્રિટીશરાજ્યની વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી તેથી તેના રાજ્યને નાશ થયે, ઈત્યાદિ અનેક દષ્ટાન્તોથી દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી લાભાલાભકાર્યપ્રવૃત્તિને નિશ્ચય કરે જોઈએ. સ્વાર્થબુદ્ધિ અને
જશેખની બુદ્ધિને ત્યાગ કરીને સ્વજીવન અને પરજીવનની ઉપગિતા અવધીને પરસ્પરોપગ્રહદષ્ટિએ કર્તવ્ય કાર્યોને લાભાલાભ વિચારીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. રાવણરાજાએ કામાન્ય બની સીતાને પાછી ન આપવામાં મેટી ભૂલ કરી અને તેથી તેણે એકલે પોતાના તે નહિ પરંતુ સ્વદેશ, સ્વકુલ અને સ્વજનોને નાશ કર્યો. જે તેણે દેશકાલાનુસારે લાભાલાભને વિચાર કર્યો હોત અને સ્વાન્યસુખસાધક કાર્ય ખરેખર મારાથી થાય છે કે નહિ તેને વિચાર કર્યો હતો તે તે સીતાને પાછી આપવામાં પાછી પાની કરત નહિ તેણે કામ અને પશ્ચાત્ માનના વશ થઈ સ્વમુલને નાશ કરાવ્યું. સુજ્ઞમનુષ્ય પ્રત્યેકકાર્ય કરતાં દેશકાલાનુસારે તે તે લાભ અને અલાભને કઈ કઈ સ્થિતિએ કરનાર છે? તથા સ્વાન્યને સુખસાધક છે કે નહિ? તેને વિચાર કરી નિર્ણય કરે જોઈએ. દેશકાલાનુસારે લાભાલાભપ્રદકાર્યને વિવેક કરીને શ્રીકૃષ્ણની સલાહને માન આપી જે દુર્યોધને પાંડેને પાંચ ગામ આપ્યાં હતા તે મહાભારતનું યુદ્ધ થાત નહિ અને દેશને તથા રાજ્ય સંપત્તિને નાશ થાત નહિ. પાંડેને પાંચ ગામ આપવામાં દુર્યોધનને લાભ હતું, પરંતુ લાભાલાભ વિવેકદ્રષ્ટિથી તેણે અહં
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫ કારાધીન થઈ નિશ્ચય કર્યો નહિ તેથી આર્યાવર્તની પડતી પ્રારંભાઈ વર્તમાન દ્રવ્યક્ષેત્ર ભાવાનુસારે લાભાલાભને વિચાર કરીને કર્તવ્યધર્યું કર્મ કરવાની જરૂર છે. વર્તમાનની અસર ભવિષ્યપર થાય છે. દેશકાલાનુસારે સ્વપરસુખસાધકલાભપ્રદકર્તવ્યધર્મ્યુકાર્યો કરવામાં આ વશે તોજ તેનું ફલ ભવિષ્યમાં ઉત્તમ આવશે. ભૂતકાળના સર્વ વિચારે અને આચારો માત્ર સારા એટલું કથી માનીને વર્તમાનની ઉન્નતિના વિચારે પ્રમાણે આચારમાં પ્રવર્તવામાં ન આવે તે વર્તમાનકાલ કઈ વખત ભૂત થતાં અને ભવિષ્ય કે ઈવખત વર્તમાનરૂપ થતાં પશ્ચાત્તાપને પાર રહેશે નહિ. અત દેશકાલાનુસારે ધર્મકાર્યને કરવામાં અંશમાત્ર પણ પાછા હઠવું ન જોઈએ. કર્તવ્ય કાર્ય માટે ભૂતકાળની વાત મૂકી દઈને વર્તમાનમાં જે કરવા એગ્ય છે તેપર લક્ષ્ય રાખી અને તે પ્રમાણે પ્રવર્તીને ભવિષ્ય સુધારવું એજ વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાવહારિક ધાર્મિક ધર્મે કર્તવ્યું, તથા વ્યાવહારિક કર્તવ્યકાર્યો કરવામાં શુભાશુભત્વની કલ્પનાથી રહિત થઈ આત્માને આ
ભરૂપ દેખી અને બહાને બાહ્યરૂપ દેખી નિર્લેપ અને અપ્રમત્ત દશાએ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. મન-વાણું અને કાયાદિની જે જે શક્તિ પ્રાપ્ત થઈ છે તે તે સર્વ શક્તિ વ્યષ્ટિ અને સમષ્ટિને ઉદય કરવા માટે જ છે એવું અવબોધીને સદા સાવધાન થઈ અપ્રમત્તપણે દેશકાલાનુસારતઃ સ્વાધિકારે કાર્યો કરવાં જોઈએ. સ્વયેગ્ય સ્વાધિકારે દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્યકા કરવાં તે ધર્યંકર્તવ્યકાર્ય અવબોધવાં. મહાભારત અને ભગવદ્ગીતા વગેરેમાં ધર્યકાર્યો કરવા સંબંધી ઉપદેશ છે તેમાંથી સમ્યગ્દષ્ટિએ દેશકાલાનુસારે કર્તવ્યકાર્યોને કરવાને સાર ગ્રહણ કરવાની જરૂર છે. દેશકાલાનુસારે ધર્યકર્મોનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે બની શકે છે. કઈ દેશમાં ધર્યુકાર્યને આકાર અને તેને કરવાની રીત જુદા પ્રકારની હોય છે અને કઈ દેશમાં કોઈ કાલમાં કર્તવ્યધર્મકાર્ય કરવાનો આકાર તેની રીત જુદા પ્રકારની વર્તમાન કાળમાં હોય છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા, એશિયા અને આસ્ટ્રેલિયા વગેરે દેશમાં કર્તકાર્યો કરવાના આકાર ભિન્ન ભિન્ન હોય છે. તે તે દેશ, તે ૪૮
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
દેશમાં વર્તતે ગ્રીષ્માદિ બતકાલ, તે તે દેશના લેકેની સ્થિતિ વગેરેથી કર્તવ્ય કાર્યોનું સાધ્યબિન્દુ એક સરખું હોવા છતાં કર્તવ્યકાના બાહ્યાકારે ભિન્નભિન્નમતિપ્રવૃત્તિથી ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાં તરતમયેગે બાહ્યાભેદે પૂર્વક બાહ્યા કર્તવ્યસ્વરૂપ અવબોધી દઢ નિશ્ચયથી કાર્ય કરવાં. ક્ષેત્રકાલાનુસાર લાભાલાભને વિવેક કરીને આવશ્યક વ્યાવહારિક તથા પરમાથિક જે જે કાર્યો કરવાનાં હોય તે કરવાં જોઈએ એવી સ્વફરજ છે અને તે અદા કરવી જોઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય પિતાને સાંકલના અંકોડાની પેઠે જાણી અન્ય મનુષ્યરૂપ અંકાડાઓની સાથે સંબંધ રાખીને અર્થાત્ જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્ર કાલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સાહાચ્ય, સાહાટ્યક શક્તિચેની યોજનાઓ પૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી સ્વાધિકાર પરત્વે સદોષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવા જોઈએ. પૃથુરાજ ચૌહાણની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિને વિવેક કરીને કનેજનો રાજા જયચંદ્ર જોડાયે હેત અને બન્ને તથા અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદેશના પૂજારી બની આર્ય રાજાઓએ આર્યદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાર્થે યુદ્ધ આરંભ્ય હતા તે તેઓ આર્યદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ શેક, અફસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. જનસમાજનું હિત કરવું અને સર્વ જનને સુખમાં કેઈ હાનિ કરે નહિ એવી વ્યવસ્થાપૂર્વક જનની રક્ષા કરવી એજ રાજ્યના મુખ્ય ઉદ્દેશ છે. તેને જે તે સમજ્યા હોત અને પિતાને દેશ સેવક અને જનસમાજ સેવક તરીકેની ખાસ ફરજ અદા કરવા તરીકે પોતાની જાતને તેઓ દેશકાલાનુસારે સમજી શકયા હોત તે ભવિષ્યની પ્રગતિ માટે તેમના નામ અને કર્તવ્યકાર્યોની સ્મૃતિ સદા અમર રહેત. શાહબુદીન ઘેરીએ પણ રાજ્ય કરવાને મુખેદેશ અવબે હોત તે અન્ય દેશના મનુષ્યના હિતની વ્યવસ્થા ને નાશ કરવા અને નકામી અશાન્તિ, અંધાધુની ફેલાવવા પ્રયત્ન
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
નહીં કરતા અને સ્વદેશીય મનુષ્યને આવશ્યક કર્તવ્ય કાને વાસ્તવિક માર્ગ જણાવી શકત. બ્રિટીશ સરકાર મનુષ્યની વાસ્તવિક વ્યાવહારિક ઉપયોગી કાર્ય પ્રવૃત્તિને સમજે છે તેથી તે વિશ્વમાં સર્વત્ર મનુષ્યને શ્રેયઃ સુખ શાંતિ નિમિતે રાજ્ય અને તેની સર્વ જનાઓ તથા વ્યવસ્થાઓ હોવી જોઈએ એમ દેશકાલાનુસારે લાભાલાભને વિવેક કરી પ્રવર્તે છે તેથી તે સર્વત્ર વિશ્વમાં રાજ્ય કરી સર્વ મનુમનુષ્યને અલ્પષ મહાલાભ દષ્ટિએ શાંતિ સમર્પી શકે છે. તદ્દત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કર્તવ્ય કાર્યોના ઉદેશે પૂર્વક સષ વા નિર્દોષ કાર્યો કરવા જોઈએ.
આવશ્યક પ્રત્યેક કર્તવ્યધર્મકર્મ દેશકાલાનુસારે સ્વાન્ય સુખપ્રસાધક હેવું જોઈએ. પ્રત્યેક કર્તવ્ય ધર્યકર્મ ખરેખર સ્વાત્માને, કુટુંબને, નાતને, જ્ઞાતિને, જનસમાજને, સંઘને અને વિશ્વને પરંપરાએ સુખપ્રસાધક થાય એવું વિવેકમાન્ય હોવું જોઈએ.
અવતરણુ–સ્વાધિકાર એગ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાતાં ઉત્સાહ, શ્રદ્ધા અને સહનતાની પ્રેરણાબલ સંદર્શક વર્ધક શિક્ષાને કથાવામાં આવે છે.
_| | | मामुहःसत्प्रवृत्तौ त्वं, नित्यमुत्साह पूर्वकम् । वर्तस्व योग्यकार्येषु, सल्लाभं द्रक्ष्यसि ध्रुवम् ॥४६॥ पूर्णश्रद्धांसमालम्ब्य-धृत्वाधैर्य सुभावतः। मेरुवत् स्थैर्यमालम्ब्य-प्रवर्तस्वोपयोगतः ॥ ४७॥ प्रारंभितस्वकार्येषु-विघ्नौघे पतितेऽपि वै । મૃત્યુમીતિ વિદાય લં-વર્તવ જયત્નઃ આ જ૮
શબ્દાર્થ–હે મનુષ્ય આત્મસમ્પ્રવૃત્તિમાં તું મુંઝ નહિ. સ્વાધિકારગ્ય કાર્યોમાં નિત્ય ઉત્સાહપૂર્વક પ્રવર્ત. અને તું તેથી સલ્લાભને નક્કી દેખીશ. પૂર્ણ શ્રદ્ધાને અવલંબીને તથા સુલાભથી
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮ શૈર્ય ધરીને તથા મેરૂપર્વતસ્થિરતાને અવલંબી ઉપગથી સત્કાર્યમાં પ્રવર્ત. પ્રારંભિતસ્વાધિકારગ્ય કર્તવ્ય કાર્યોમાં વિના આવે છે તે મૃત્યુ ભીતિને પણ ત્યાગ કરીને પ્રયત્નતઃ સ્વકાર્યમાં પ્રવર્ત.
ભાવાર્થ–આત્મ સત્યવૃત્તિમાં પ્રવર્તતાં તું જરા માત્ર ના મુંઝ. કેટલીક અગવડતાઓ તે તું મુંઝાઈને ઉભી કરે છે. સતકાર્યપ્રવૃત્તિમાં મુંઝાતાં અનેક પ્રકારની વિકલપ સંકલ્પ શ્રેણિ પ્રકટે છે અને તેથી આત્માની વિકસિત શક્તિને હાનિ પહોંચે છે. એક મનુષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં વિપત્તિની કલ્પના કરી ભય શોકના વિચારોથી મુંઝાઈ ગયે અને તેથી તેના શીર્ષસ્થિત કૃષ્ણકેશ પણ એક રાત્રિમાં શ્વેત થઈ ગયા. સત્કાર્યપ્રવૃત્તિમાં આજુબાજુના વિપરિત સંગથી મુંઝાઈ જવાથી સારી રીતે કાર્ય કરવાની સત્યબુદ્ધિને લય થાય છે અને તેથી પિતાની મેળે ગભરાઈ જવાથી સમ્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાઈ જવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેમાં જે તે નથી મુંઝાતે તે તે કાર્યસિદ્ધિ કરે છે. કહ્યું છે કે
વિમલા નવ કરશે ઉચાટ-એ રાગ અરે જે કાર્ય કરતાં મુંઝે તે જન શું કરેરે.
અરે તે લજવે જનની કૂખને કાર્યવિષે ડરેરે. કાર્ય કરંતાં જે મુંઝાતે, જગ અપવાદે જે ડર ખાતે; ' અરે તે ડરકુપિક બની ભૂંડા હાલે મરેરે–અરે જેમુંજે તેને સૂજ ન પડતી, વાણી બોલે તે બહુ રડતી;
ખરેખર મુંઝાયાથી માનવ ભ્રષ્ટદશ વરેરે–અરે જે-૨ યુદ્ધ અર્જુન ના મુંઝા, મહાભારતમાં તે વખણાયે
યુગેયુગ કીતિયશ કવિએ તેને ગાતા ફરે–અરે જે-૩ ધન્ય પ્રતાપ શિવાજી રાજા, કાર્ય કરીને રાખી માઝા;
અહાહા અમર નરે અક્ષર દેહે એવા ખરે?–અરે જે-૪ ચાપોત્કટ વનરાજ સવા, પૃથુરાજ ચૌહાણ ગવાયે;
મુવા કાર્ય કરતાં તે જન જીવ્યા જગ ભણેરે–અરે જે-૫ કુમારપાલ મહાયુદ્ધ ચઢીયે, શત્રુ સાથે શૂરથી લઢીયે;
જગમાં ચાવે તેના કવિ ગુણ સંસ્તવ કરે?–અરે જે-૬
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯ કાર્ય કરતાં જે જન હારે, તે શું ચઢશે અન્યની હારે;
અરે જે લીધું માથે તે કરતાં જ્યને વરેરે–અરે જે-૭ કાર્ય ગ્રહ્યું છે ત્યર્યું ન જેણે, કીધું નામ અમર તે એણે;
શુભંકર કાર્યપ્રવૃત્તિ કરતાં દુઃખડાં સહ –અરે જે-૮ પરાક્રમી પરૂષ જગ જીબે, ભારત ક્ષાત્ર કુળે એ દીવે;
સિકંદર વીરપણું તેનું દેખી મન ભય ધરે–અરે જે-૯ કરવું તે ડરવું શા માટે, શુભ કાર્યો નિજ શીર્ષની સાટે;
પ્રયત્ન પુરૂં કરતો શૂરવીર જે આદરે–અરે જે-૧૦ મુંઝાયાથી માન ન થાતું, હાય માન છે પણ તે જાતું;
અરે જે મુંઝે તે જન દુઃખથકી ના ઉગરેરે–અરે જે-૧૧ કાર્ય કરતાં મુંજ !!! ન ભાઈ, થાશે અન્ત અન્ય સહાઈ
વધાઈ સત્કાર્યોની થાશે જગજશ વિસ્તરે–અરે જે-૧૨ શુભ પ્રવૃત્તિ જગમાં સારી, કરેજ તેની છે બલિહારી,
ભાવે બુદ્ધિસાગર ભવપાધિ ઝટ તરેરે–અરે જે-૧૩ ઈંગ્લાંડમાં સતત ઉઘોગી શાપે સપ્રવૃત્તિમાં જરા માત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સમર્સટ નામના ગુલામને ગુલામણાથી મુક્ત કર્યા. પ્રથમ શાર્પની સામા અનેક મનુષ્ય થયા, પણ તે સતતઉદ્યોગ અને અમુંઝવણથી જય પામ્યો. પ્રથમ કર્તવ્યકાર્ય કરનારે જે કાર્ય કરવું તેમાં અમુંઝવણ પાછળથી ન પ્રગટે એવા ઉપાયે લેવા જોઈએ. પિતાની જાતને દરરોજ મુંઝવણ ન થાય એવા ઉપાયથી કેળવવી જોઈએ. કર્તવ્ય કાર્યો પાછળ અમુંઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે તેનાં શુભ ફલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાર્યપ્રવૃત્તિમાં જોડાવું હોય તેણે મુંઝાવાની ટેવને દેશવટે દેવે જોઈએ. સત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાયેલા મનુષ્યની બુદ્ધિપર આવરણે આવી જાય છે અને તેથી તે કર્તવ્યપ્રવૃત્તિમાં સત્યની ઝાંખી દેખી શકતું નથી. સત્યવૃત્તિમાં મુંઝાયલે મનુષ્ય પોતાની પાછળ હજારે મનુષ્ય સાહાટ્ય કરવાને તત્પર થાય છે વા થએલા હોય છે તેને તે દેખી શકતે. નથી. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપાશે કરવાના હોય છે તે સુજી આવે છે. ગુર્જરભૂમિપતિ વનરાજ ચાવડે
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સ્વકાર્યપ્રવૃત્તિમાં ઘણી વખત વિજ્ય ન મળ્યા છતાં મુંઝા નહિ, તેથી તેની બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે સુયા અને તેથી તેણે પુનઃ ગુજરાતનું રાજ્ય સંપ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સોલંકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિ આવી પડી, તોપણ તે મુંઝાયે નહિ, તે આબુના રાજાની પાસે ગયે અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુ પાલ અને તેજપાલનું ચરિત વાંચતાં સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાંથી પસાર થવું પડતું હતું અને મુંઝવણથી નાસીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રી હેમચંદ્રસૂરિએ સપ્રવૃત્તિમાં મોહ ન પામતાં જે જે કાર્ય કરવા ધાર્યા હતાં તે તેમણે કર્યો અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધરાજની ગાદીપર બેસતાં અનેક મુંઝવણમાંથી પસાર થવું પડ્યું હતું. શ્રી અભયદેવસૂરિએ આચારાંગાદિ નવાંગની વૃત્તિ રચી. તેમના કાર્યથી વિરૂદ્ધલોકેએ તેમની પ્રવૃત્તિમાં અનેક પ્રકારની ડબલે ઉભી કરી, પણ તેથી તે જરામાત્ર મુંઝાયા નહિ. તેમના શરીરે કઢગ ઉત્પન્ન થયે ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે તેમણે નવાગોની વૃત્તિ કરી તેથી કેટગ થયે; એમ કચ્યા છતાં તે જરા માત્ર મુંઝાયા નહિ. અમેરિકાના પ્રખ્યાત શેધક એડીસનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપતિ નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતાં પોતાની કાર્યપ્રવૃત્તિ શરૂને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાનું બન્યું છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિ, વિદ્યોપાસક વિદ્યાર્થી, સાધુઓ, બ્રાહ્મણ, રાજાઓ અને સેવકને સ્વીકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિયે નડે છે અને તેથી સત્કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરવાને મેહ પ્રકટે છે; પરંતુ જેઓ ખરેખરા કર્મયેગીઓ છે તેઓ તે સસ્પ્રવૃત્તિ કરતાં અનેક પ્રતિકુલ સંગે પ્રાપ્ત થયા છતાં મુંઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકુલ સંગોના સામા ઉભું રહી સ્વકાર્ય સિદ્ધ કરી શકાય એવું પતિઃ સાનુકુલ સંગેનું બળ મેળવીને આગળ વધે છે. સ્કાટલાંડને રાજા એક વખત ઈંગ્લાંડની સાથે લડતાં હારી ગયે. તે પોતાના મહેલમાં રહ્યો રહ્ય વિચારે કરી મુંઝાતે હતા એવામાં તેણે કરેળીયાને જાળ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ રચતાં જે. કળીયે ઘણી વખત જાળ રચતાં ન ફાળે પણ તે હિમ્મત ન હારતાં જાળ રચવા લાગ્યા અને અન્ને ફાવે. તે કરેળીયાનું દૃષ્ટાંત મનમાં ધારણ કરીને સ્કાટલાંડના રાજાએ મુંઝવણ દૂર કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજયશાળી બને. એ ઉપરથી સમજવું કે, પરોપકારકૃત્યમાં, વ્યાપારકૃત્યમાં, સંઘકૃત્યમાં અને જનસમાજસેવા કૃત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મેહ પ્રકટે એ સ્વાભાવિક છે; પરન્તુ જ્ઞાનવડે જરામાત્ર ન મુંઝાતાં આજુબાજુના સાનુકુલ સંગે મેળવી આગળ વધવું તેજ વાસ્તવિક કર્તવ્ય કાર્ય કરવાની કુંચી જાણવી. મહમદપયગંબર એક વખત તેના શત્રુની સાથે લડતે હતા, તે પ્રસંગે પિતાના સૈનિકની હાર અને તેઓની ભાગંભાગા દેખીને તે મુંઝા નહિ. તેણે સ્થિરપ્રજ્ઞાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લેઈને સ્વસૈનિકને આકાશપરથી ખુદા મદતે આવે છે માટે લડો એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણું ત્રમણા જોરથી લડવા લાગ્યા અને તેમાં મહમદ પેગંબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાર્યપ્રવૃત્તિમાં જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અત્તે સ્વકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નકકી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપન કરવામાં અનેક વિપત્તિયે નડી હતી. તેના ઉપર હજામની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણેએ મૂક્યું હતું, પરંતુ તે ન મુંઝાવાથી સ્વકાર્ય કરી શક્યો. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પોતાની કર્તવ્ય ફરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણને પણ પિતાના હૃદયમાં સ્થાન ન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્ય ફરજની ઉત્તમતા અવબોધવી. જ્ઞાની એ કર્મચગી પિતાના આત્માને સત્રવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કથી શકે છે કે આ સર્વ જીવ સમષ્ટિમાને હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારે, મારા શબ્દ, મારા આચારેવડે હું સમષિને જવાબદાર છું માટે મારે મારા આત્માને, મનને, વચનને અને કાયાને એવી રીતે કેળવવાં જોઈએ કે જગન્સમષ્ટિની કોઈપણ વ્યષ્ટિ અર્થાત્ વ્યક્તિનું મારાથી શુભ થાય પણ કદાપિ કર્તવ્ય કાર્યોવડે અશુભ ન
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
થાય. આવી રીતે જે ષ્ટિ અને સમષ્ટિના સંબંધ અને પોતાની જવામદારી જાણે છે તે કર્તવ્યકાર્યોમાં મુંઝાતા નથી. જે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મારૂપ માનીને સત્કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે મન, વચન અને કાયાની શક્તિયેવર્ડ પારમાર્થિક કાર્યો કરે છે પણ સ્વ વ્યષ્ઠિ તરીકે જગજીવાનુ અશુભ થાય એવું સત્પ્રવૃત્તિમાં મુંઝાઇને કરતા નથી. પોતાના આત્માને સ્વાર્થરહિત, શુદ્ધ, ઉચ્ચ અને નિર્મલ માનીને ઉદ્યોગપૂર્વક જે મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિને સેવે છે તેને શુભાશુભભાવાતીતવૃત્તિ હોવાથી મુંઝવણમાં સાવાનું થતું નથી. પેતાના કર્તવ્યકાચમાં જેને આત્મશ્રદ્ધા નથી અને જે જગા વિચિત્રાભિપ્રાચેાથી મુંઝાય છે. તે કઢિ કર્તવ્યસત્પ્રવૃત્તિમાં નિયમિત રહી શકતા નથી. આત્મશ્રદ્ધા, કર્તવ્યકાર્ય શ્રદ્ધા અને તેની સાથે માનાપમાનાદિ શુભાશુભ ભાવથી રહિત મન એ ત્રણગુણવડે જે મનુષ્ય કર્તવ્યકાચને કરે છે તે મુંઝાતા નથી. હું મનુષ્ય ! જો તું આવશ્યક સત્પ્રવૃત્તિમાં મોહ પામીશ તો તેથી ઉચ્ચગુણશ્રેણિનાં ઘણાં પગથીયાંથી ખસી પડીશ અને કર્તવ્યકાર્ય સત્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતાં પુનઃ ઉચ્ચખલ મેળવવું દુર્લભ થઈ પડશે. તારી બાહ્યસત્પ્રવૃત્તિયાને અને આન્તર સત્પ્રવૃત્તિયાના પોતે સાક્ષી થા અને સત્પ્રવૃત્તિદ્વારા આત્મત્ક્રાન્તિનાં પગથીયાંપર હળવે હળવે અનેકદારૂણપ્રસંગોથી ન મુંઝાતાં ચઢ. સ્વાશ્રયી બન્યાવિના સત્પ્રવૃત્તિમાં મુંઝાવાના અનેક પ્રસંગો પ્રાપ્ત થઈ શકે છે; અતએવ સ્વાશ્રયી બનીને સત્પ્રવૃત્તિમાં જે જે કંઇ અને છે, જે જે કંઈ દુ:ખ વિપત્તિયા પડે છે તે સારા માટે અને છે એવું માની પ્રવૃત્ત થા કે જેથી કાઇપણ પ્રસંગે આત્માને મુંઝાવાના પ્રસંગ ન આવે. હું આત્મન્ !!! સત્પ્રવૃત્તિથી મુંઝાઇ જા ના. ગમે તે સમયે ગમે તે અવસ્થામાં કોઇપણ પ્રકારની સત્પ્રવૃત્તિ તેા કર્યા વિના છૂટકો થવાના નથી. સંપ્રતિ જે અધિકાર પરત્વે સત્પ્રવૃત્તિની પ્રાપ્તિ થઇ છે તેમાં અનેક ભય, શાક, દ્વેષ, અરૂચિ વગેરે આત્યંતર કારણેા અને માહ્યવિધાદિ હેતુથી મુંઝાશ અને પાછા પડીશ તે સંપ્રતિ જે સ્થિતિ છે તેના કરતાં ઉચ્ચસ્થિતિનાં અધિકાર પરત્વે કાર્યાં કરવાની શક્તિને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ! સંપ્રતિ હને જે સ્થિતિ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
થઈ છે તેમાં કષ્ટ છે અને તાપની પરીક્ષાઓથી અનેક દુઃખે ઉદ્ધવતાં છતાં શુદ્ધ સુવર્ણની પેઠે ઉચ્ચ શુદ્ધ રહેવાની જરૂર છે અને તે મુંઝાઈ જતાં ઉચ્ચરિસ્થતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કર્તવ્ય કાર્યો કરતાં આત્માને કષ્ટ, છેદ અને તાપની જરૂર છે અને કષ્ટ, છેદ, તાપ સહન કરવામાં કર્તવ્ય કાર્યની કેળવણીની સિદ્ધિ થએલી અવધવી. સત્કાર્ય પ્રવૃત્તિ કરતાં અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રથમ તો દુનિયા દેરંગી હોવાથી પ્રારંભિત સત્કાર્યપ્રવૃત્તિ કરનાર તરફ અનેક પ્રકારના અભિપ્રાય બાંધે છે તેને સહન કરીને તેમાંથી સત્યાગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રૂચે એ બનવાગ્ય છે અને તેથી તેઓ તરફથી થતી ટેટેનિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવું જોઈએ. એક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકો અને વૃદ્ધો તેની હાંસી કરવા લાગ્યા. એક માસ પર્યન્ત પેલા વૃદ્ધે સર્વ તરફથી સહન કર્યું અને પિતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવક અને અન્ય વૃદ્ધો પણ ભાગ લેવા લાગ્યા. કેઈપણ વિચાર અને કેઈપણ સમ્પ્રવૃત્તિપ્રતિ સર્વ મનુષ્યને એકસરખે મત હેતો નથી તેથી વિશ્વમનુષ્યની ટીકા સહન કરીને ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિને આરંભવી જોઈએ. સત્કાર્યપ્રવૃત્તિને સેવતાં પ્રતિપક્ષી તરફથી જે જે વિદને થાય તેને પહોંચી વળવું જોઈએ અને ઉત્સાહ અને ઉચ્ચષ્ટિને કટોકટીના પ્રસંગે પણ ત્યાગ કર્યા વિના સતત ખંતથી પ્રવૃત્ત થવું જોઈએ. સપ્રવૃત્તિથી કાંટાળા અને ખાડાખાઈવાળા માગેને સાફ કરી સડક બાંધી અનેક મનુષ્યનું શ્રેય કરવું એ મહાપુરૂષનું કાર્ય છે. કારણ કે તેઓ કોઈપણ પ્રકારના સ્વાર્થવિના મન, વચન અને કાયાની શક્તિના ભેગે તે તે સત્કાર્યોને સિદ્ધ કરે છે. જગત્ તરફથી તેઓ ઘણું સહન કરીને જગને સત્યવૃત્તિદ્વારા શાંતિ સમર્પે છે. સત્મવૃત્તિમાં પ્રવર્તતાં પરીક્ષાર્થે જેમ સુવર્ણ છેદાય છે તેમ અનેક પ્રકારની હૃદયઘાતક પીડા સહન કરવી પડે છે. મનુષ્યનાં અનેક પ્રકારનાં મામિક વચનેને સહન કરવો પડે છે. અન્ય મનુષ્યકૃત અનેક પ્રકારના આરેપને સહન કરવાની હૃદયશક્તિને ખીલવવી પડે
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
છે અને સુવર્ણ તાપની પેઠે પરિષહ ઉપસર્ગીકૃત દુઃખ તાપથી ગળી જવા જે પ્રસંગ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમાં આત્માની સમભાવ, પૈર્ય વગેરે આધ્યાત્મિક શક્તિને ખીલવીને દુઃખના સામું સ્થિર રહેવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન કરવામાં અનેક પ્રકારના ઉપસર્ગો સહેવા પડયા હતા. તેમણે અનેક પ્રકારની વિપત્તિ વેઠી હતી. અનાર્યદેશવજ ભૂમિમાં, ચેર, હૈરિક વગેરે અનેક દુષ્ટ શબ્દોથી અનાર્ય છે કે તેમને સતાવતા હતા, કેટલાક તેમના સામા પત્થરા ફેંકતા હતા અને કેટલાક ગાળો દેતા હતા, કેટલાક તેમની મશ્કરી કરતા હતા અને કેટલાક તેમને ચર તરીકે માનતા હતા. આ રીતે અનાર્યો તરફથી જે જે ઉપદ્રવે થયા તે તેમણે સહન કર્યા અને આર્ય દેશમાં પણ અનેક ઉપસર્ગોને તેમણે સહન કર્યા અને અન્ત શ્રીવીરપ્રભુએ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરથી અવધવું કે ધાર્મિક સત્રવૃત્તિ કરતાં મુંઝામણ અને નાસીપાસ થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, પરંતુ તેમાં ન મુંઝાતાં જે મનુષ્ય ઉત્સાહપૂર્વક સતત પ્રવૃત્તિ કર્યા કરે છે તે અન્ત સલ્લાભને દેખે છે; અર્થાત્ લક્ષણવડે કહેવાનું કે તે સલાભને પ્રાપ્ત કરે છે. ઉદયપુરના રાણા પ્રતાપસિંહે ડુંગરે ડુંગરે પરિભ્રમણ કર્યું તેની રાણી અને તેનાં છોકરાને ખાવાના સાંસા પડવા લાગ્યા; વૃક્ષની છાલો અને વગડાઉ ધાન્યના જેટલા ખાવાને પ્રસંગ આવ્યે; તેના ઘણા સાથીઓ તેને છોડીને ચાલ્યા ગયા. દરાજ શત્રુસેના પાછળ પડેલી હોવાથી રાત્રિદિવસ ભટકી ભટકીને થાકી જવાને સમય આવ્યે. એક વખત તેની પુત્રીના હાથમાંથી વગડાઉ બિલાડી રેટ લેઈ ગઈ અને તેથી પુત્રીનું કરૂણયુક્ત રૂદન શ્રવણ કર્યું. રાણીએ વિપત્તિની કહાણું કહીને તેને ઘણું સમજાવ્યે, છતાં પ્રતાપરાણાએ પિતાની ટેક ન છેડી અને સ્વપ્રવૃત્તિમાં મુંઝા નહિ; તેથી અને ભામાશા જૈનની કરે રૂપિયાની મદત મળી, તેના બળે તેણે પુનઃ સ્વરાજ્ય પાછું મેળવ્યું અને સુખી થઈ વિશ્વમાં અમર થયે. પપકારાદિ સત્કાર્ય પ્રવૃત્તિમાં જે જે સમયે મુંઝાવાને પ્રસંગ આવે તે તે સમયે ધર્માત્માઓના ચરિતનું મરણ કરવું તથા આત્માના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરી શાતાશાતા
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
દિથી સ્વાત્માને ભિન્ન એવા આત્માને વિચાર. નામરૂપથી ભિન્ન એવા આત્માની વાસ્તવિક સ્થિતિને વિચાર કરે અને સત્કાર્યપ્રવૃત્તિ સાથે સંબંધ વિચારો તથા બાહ્યશુભાશુભભાવથી રહિત થઈ સસ્પ્રવૃત્તિ કરવી. સત્કાર્યપ્રવૃત્તિમાં અમેહરૂપ આત્માને ચિંતવી પ્રવૃત્ત થવું અને દુઃખે, વિપત્તિ, ટીકાઓ વ્યાધિ અને ઉપાધિ આવી પડતાં આત્માના શુદ્ધોપગે વિચારવું કે સભૂત પ્રવૃત્તિ અને ઔપચારિક સમ્પ્રવૃતિ કરવી એ મારી ફરજ છે, તેમાં મારે મુંઝાવાને અધિકાર નથી. નામ અને શરીરાદિરૂપના પરપોટાઓ ખરેખર કર્મરૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનઃનામરૂપના પરપોટાઓ થયા અને વિમુશ્યા તેમાં નામરૂપ પરપોટા અને નામરૂપ પરપોટાવાળી વૃત્તિ એ બેમાંથી આત્મા ભિન્ન છે તે શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં મુંઝાવું જોઈએ? અવન્તી સુકુમાલ સ્મશાનમાં ઉજયિનીની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શૃંગાલી પિતાનાં શિશુઓ સાથે આવી અને અવન્તી સુકુમાલના પગ કરડવા લાગી. અવન્તી સુકમાલે વિચાર કર્યો કે મેં સંકલ્પપૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકારગ્ય સમ્પ્રવૃતિથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે ચગ્ય નથી એ દ્રઢ નિશ્ચય કરીને તેણે નામ અને શરીરરૂપાદિથી પિતાના આત્માને ભિન્ન ધ્યા. આગમે, શાસ્ત્રો તે સર્વે ભણે છે, વાંચે છે; પરતું જ્યારે એ જ્ઞાનને આચારમાં મૂકવાનો વખત આવે છે ત્યારે જે નથી મુંઝાતે અને આત્માને તે રૂપે પરિણુમાવે છે તેજ આત્મજ્ઞાની અવધિ. અવન્તી સુકુમાલે આત્માના શુદ્ધ ધર્મમાં ઉપગ દીધું અને આત્માથી બિલકુલ દેહને ભિન્ન નિર્ધાર્યો. તેઓ દેહાધ્યાસથી મુક્ત થઈને સમતાભાવે શરીરદ્વારા થતાં દુઃખે સહન કરવા લાગ્યા. શરીરમાં એક સેય પેશી જાય છે તે તે ખમાતી નથી તે પગમાંથી નસ કાઢીને શુંગાલી અને તેનાં બચ્ચાં ખાય તે વખતે તે સર્વ દુઃખ સહન કરવાની સાથે આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કરે એ કેટલું બધું મુશ્કેલ કાર્ય છે તે એ પ્રસંગ પ્રાપ્ત થયા વિના સમજાઈ શકાય નહિ. બીજા પ્રહરે
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
તે
અવન્તી સુકુમાલના શરીરના ઉપરના ભાગ શૃગાલી ખાવા લાગી તે પણ તેઓ સમભાવે રહ્યા અને પેાતાના આત્માને શરીરથી ભિન્ન માની સમભાવે દુઃખ સહેવા લાગ્યા, ચરમપ્રહરે તેમણે શુભભાવે શરીરને ત્યાગ કર્યાં અને પ્રથમ દેવલાકમાં નલિની વિમાનમાં દેવ થયા. અહા ધન્ય છે અવન્તી સુકુમાલના જ્ઞાનાનુભવને કે જે વડે તેણે આવી સ્થિતિમાં ન મુંઝાતાં દેવલોકની પદવી પ્રાપ્ત કરી. અવન્તી સુકુમાલ નહિ મુંઝાયા અને આત્મજ્ઞાને ઉત્સાહપૂર્વક અન્તરાત્મામાં સ્થિરતા ધારણ કરી તેથી દેવલેાકને પામ્યા. ગજસુકુમાલે પણ એ કરતાં વિશેષ દુઃખા સહન કરીને સ્વાત્માની શુદ્ધતા કરી હતી. દ્વારિકાની બહાર શ્મશાનમાં ધ્યાન કરતા હતા, એમના સસરાએ તેમના મસ્તકપુર માટીની પાળ બાંધી અને તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. આવી સ્થિતિમાં સમતા રાખવી એ મહામુશ્કેલ કાર્ય છે તેમ છતાં અવન્તી સુકુમાલ જરામાત્ર મુંઝાયા નહિ. તેમણે સ્વાધિકારપ્રાપ્ય તે સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ધ્યાનમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યાં અને તેઓ પોતાના આત્માને કહેવા લાગ્યા કે, હે આત્મન્ ! હારૂં પરમાત્મસ્વરૂપ છે. ત્હારામાં અને પરમાત્મામાં સત્તાથી કંઈ ભેદ નથી. આખરે ખરા સર્વ પ્રકારના પાગલિક ભાવોથી છૂટવાના મહાત્સવ પ્રાપ્ત થયા છે. હારા સસરાએ હને મુક્તિરૂપ કન્યા પરણાવવા માટે પાઘડી આંધી છે એમ માન!!! નામરૂપના અનન્ત વિકારાવાળી વૃત્તિયા, એ તું નથી એવું ખરેખરૂં અનુભવવા માટે આ પ્રસંગ પ્રાપ્ત થયા છે. અનન્તલવામાં અનન્તવાર હું મુંઝાવાથી શરીર ધારણ કયા છે. તું અજર, અવિનાશી, અખંડ છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશથી તું ન્યારા છે. જે અગ્નિ જેને નાશ કરે છે તે અગ્નિ અને નાણ્યભૂત દેહ એ તું નથી તેા પશ્ચાત્ દુઃખ સહન કરવામાં શામાટે અરેરે હાય હાય કરવું જોઈએ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી તું ન્યાશ છે એવું જે જ્ઞાન હૈં પ્રાપ્ત કર્યું છે તેને હવે અનુભવ કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા છે તે હવે જવા ના દે. આત્માની શુદ્ધતાનું સ્મરણ કર કે જે ત્હારાથી અભિન્ન છે. શીર્ષ વગેરે શરીરાવવાથી તું ભિન્ન છે. જે મળે છે તે પુદ્ગલ છે અને પુદ્ગલથી તું
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
સદા ન્યા છે એવા અનુભવ હવે સત્પ્રવૃત્તિથી સફલ કર!!! હારા શુધર્મ કહિ કાઇનાથી ત્રણકાળમાં નષ્ટ થઈ શકે તેમ નથી તે હવે શામાટે ત્યારે ચંચલશરીરાદિની ભીતિ રાખવી જોઈએ ? આ પ્રમાણે ગજસુકુમાલ ભાવના ભાવવા લાગ્યા અને બાહ્યતઃ અગ્નિદ્વારા શીર્ષમાં થતી વેદના સહન કરવા લાગ્યા. તેમણે તેમના શ્વસુરપર અંશમાત્ર વૈર લેવાના ભાવ રાખ્યા નહિ. સ્વાધિકારે પ્રાપ્ત થએલી દશામાં ધ્યાનરૂપ સત્પ્રવૃત્તિવડે રમણતા કરવા લાગ્યા. નામરૂપના સંબંધે બંધાએલી શરીરાદિકની સાથે જે જે મહાવૃિત્તિયેા હતી તેનાં મૂળે છેદવા લાગ્યા અને અન્તરાત્માને પરમાત્મસ્વરૂપ ભાવવા લાગ્યા. આત્માના શુદ્ધોપચાગ મળે શાતાશાતાદિ કલ્પનાઓથી પેાતાના આત્માને ભિન્ન માનવા લાગ્યા. જે જે દશ્યપદાર્થો છે તેમાંથી અહંમમત્વની વૃત્તિને ઉચ્છેદ્મવા લાગ્યા. આ પ્રમાણે શીર્ષપર અગ્નિથી થએલી વેદના સહન કરી આયુષ્યને ક્ષય કરી અનન્તશુદ્ધાત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. ગજસુકુમાલ મુનિવરે આત્યંતરિક સત્પ્રવૃત્તિ કે જે શુભધ્યાનરૂપ હતી તેમાં શ્વશુર તરફથી અગ્નિના ઉપસર્ગ થએલા સહન કર્યો અને તેએ શરીરાધ્યાસથી મુંઝાયા નહિ. ચેતનવિનાની શેષ જડવસ્તુઓથી સ્વાત્માને ભિન્ન માની આત્મામાં સ્થિર થઈ ગયા અને તે દશાના સ્વાધિકાર પરિપૂર્ણ અજાબ્યા. તે પ્રમાણે પ્રત્યેક મનુષ્યે સત્કાર્યપ્રવૃત્તિમાં ક્રોધ, માન, માયા અને લેાભાદિથી ન મુંઝાવું જોઇએ. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ઇશાએ, જે જે સત્પ્રવૃત્તિયેા સેવવાની છે તેમાં અવન્તી સુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઇએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિમાં સતત મડ્યા રહેવું જોઇએ કે જેથી આત્મોન્નતિરૂપ સલ્લાભની પાતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનોને પણ આત્માન્નતિના માર્ગમાં સાહાય્ય કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તેપણ તે મનુષ્યના કર્મયાગીપણામાં ક્ષતિ આવતી નથી, કારણ કે તે સ્વકીય આવશ્યક ફરજ અદા કરવામાં કોઈ રીતે આત્મભાગ આપવામાં ખાકી રાખી શકતા નથી. પૃથુરાજચાહાણ કેદ પકડાયેા પણ તેથી તેની કર્તવ્ય ફ્રજમાં ખામી ગણાતી નથી. નેપાલિયન બોનાપાર્ટ વેટલેની લડાઈમાં
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ અંગ્રેજોના હાથે કેદ પકડાય જેથી તેની વિરતા, કર્તવ્યતા અને ફરજ પ્રવૃત્તિમાં કઈ જાતની ક્ષતિ આવી શકતી નથી. શ્રીમહાવીરપ્રભુના મામા ચેડારાજા છેવટે લડાઈમાં વિજ્ય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકર્મપ્રવૃત્તિ, શક્ય કર્મફરજ અને વીરતામાં કઈ જાતની ક્ષતિ ગણાતી નથી; ઉલટી તેમની વીરતા, કર્તવ્ય-ફરજ પ્રવૃત્તિ અને આત્માગવડે તેમનું આદર્શજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુષ્યનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિકરીત્યા અવધવું. મનુષ્ય-હારા સ્વાધિકારે જે જે યોગ્ય કાર્યો કરવાનાં હોય તેમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અતે સલાભને દેખીશ એમ નક્કી માન. કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાર્યને પ્રાણ છે. ઉત્સાહ એ આત્મામાં પ્રગટતે વીર્યને ઝરે છે, તેથી પ્રત્યેક કાર્યમાં આનન્દપૂર્વક પ્રવૃતિ કરી શકાય છે. મનુષ્યોને ઉત્સાહ આપવાથી તેઓ બમણું કાર્ય કરી શકે છે તે જેના હૃદયમાં ઉત્સાહને સાગર ઉલ્લસતે હોય તે કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં સર્વથા આત્માગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. સ્વયેગ્યકાર્યમાં પ્રવર્તતાં સ્વાત્મામાં ઉત્સાહ પ્રગટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહ પ્રવર્ધક અનેક મનુષ્યના ચરિત્રનું સ્મરણ કરવું. બુકર્ટીશીંગ્ટનનું ચરિત્ર વાંચે, તેના આત્મામાં કેટલે બધે ઉત્સાહ હતું તે તેના ચરિતપરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાર્થી હૃદયમાં ઉત્સાહ ધારણકરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને અનેક દુઃખ વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકર્ટીશીંગ્ટનના ચરિતથી બસ થશે. અમેરિકામાં બુકર્ટીશીંગ્ટનનું નામ પ્રખ્યાત છે તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથી જ અવધવું. કાળા માથાને માનવી શું કરી શકતા નથી? અર્થાત્ ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વાંચે અને તેમાં સ્વપ્રતિજ્ઞા પાલનમાં ચાણકયની સ્વકર્તવ્યકાર્યમાં ઉત્સાહપૂર્વક થએલી પ્રવૃત્તિનું હૃદય આગળ ચિત્ર ખડું કરવું એટલે ઉત્સાહશક્તિની કિસ્મત અને કાશે. અનન્તવીર્યને સ્વામી આત્મા છે. તે ત્રણભુવન ચલાવવાને શક્તિ
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
માનું થઈ શકે છે, તે પશ્ચાત્ કાર્ચપ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનું રહેતું નથી. ઉત્સાહપૂર્વક સ્વસતકાર્યપ્રવૃત્તિ કરવી એટલે જ પિતાને અધિકાર છે, તેના ફળની પ્રાપ્તિ માટે કદાપિ અધીરાઈ રાખવી નહિ. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિ એજ ફલરૂપ છે. જે જે અંશે ઉત્સાહપૂર્વક સમ્પ્રવૃત્તિ થાય છે તે તે અંશે તે જ સમયે સલ્લાભની અન્તરૂમાં પ્રાપ્તિ થયા કરે છે કે તેનું સ્થૂલફલ ભવિષ્યમાં દેખી શકાય છે. સત્કાર્યમાં મુંઝાયા વિના સ્વાધિકારે નિષ્કામપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં તે તે સમયે આત્માની જે જે અંશે ઉચ્ચતા હોય છે તે તે અંશે આત્માનું ઉચ્ચત્વ અને શુદ્ધત્વ અવધવું. કર્તવ્ય આવશ્યક કાર્યપ્રવૃત્તિ સમયે આત્મામાં તે તે સત્કાર્યપ્રવૃત્તિ દ્વારા ઉત્સાહવડે ઉચ્ચતા થયા કરે છે કે જેથી ભવિષ્યમાં સમૂહીભૂત સલ્લાભનું દર્શન થાય છે અને અન્યભવમાં પણ જ્યાંથી સત્કાર્યપ્રવૃત્તિને અભ્યાસ બાકી હોય છે ત્યાંથી પ્રારંભ થાય છે તથા આત્માની પ્રગતિને આત્મા સાક્ષી બની તેને અનુભવ કરી શકે છે. રાત્રિમાં, દિવસમાં, ટાઢમાં, તાપમાં, ઘરમાં, વનમાં, દુઃખમાં, સુખમાં, પર્વતપર, સમુદ્રપર, ગમે તેવા સ્થાને અને ગમે તેવા સાનુકુલ વા પ્રતિકુલ પ્રસંગમાં મારે જે જે કાર્યો કરવાનો મારે અધિકાર છે તે મહારે ગમે તેવા ભેગે અદા કરે જોઈએ. તે માટે જે કરું તે કર્તવ્યપ્રભુની પૂજા હોવ અને તત્સંબંધી જે જે કર્યું તે કર્તવ્ય પ્રભુને જાપ હેવ અને તત્સંબંધી જે જે વિચારું તે કર્તવ્ય પ્રભુનું ધ્યાન હોવ, એ પ્રમાણે નિત્ય ઉત્સાહપૂર્વક કર્મચેગી પ્રવર્તતે છતે અને સત્યવૃત્તિમાં નહિ મુંઝાતે છતે ક્ષણે ક્ષણે આત્મોન્નતિના શિખરે આરહ્યા કરે છે. તેની કાર્યપ્રવૃત્તિમાં જન્મ મરણે એ તેના વિશ્રામે અવધવા; અને તેની હૃદયની ભાવના એજ તેની પ્રગતિનું મૂલ કેન્દ્રસ્થાન અવધવું. ઉત્સાહથી સસ્પ્રવૃત્તિજીવન ટકી રહે છે અને તેનાથી વિશ્વમાં અલોકિક પારમાર્થિક પ્રસિદ્ધ કાર્યો કરી શકાય છે. એક ટીટેડાની ઉત્સાહમયપ્રવૃત્તિથી કાર્યસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. એક સમયે એક ટટેડીએ સાગરના તટપર ઇંડાં મૂક્યાં. તેણુનાં ઇંડાંને સમુદ્ર પિતાના પેટમાં ગળી ગયે, તેથી ટીંટડીએ ટીટેડાને સર્વ
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
વૃત્તાંત કમ્પ્યુ. ટીટાડાએ સંકલ્પ કર્યો કે સમુદ્રની પાસેથી મારાં ઇંડાં પાછાં લેવાં. ટીટોડો સ્વાશ્રયી અને આત્મશ્રદ્ધાવાન ખની પોતાની ચચુથી સમુદ્રનું જલ હિર કાઢવા લાગ્યું; તે દેખીને અન્ય પક્ષી તેની હાંસી કરવા લાગ્યાં અને કથવા લાગ્યાં કે અરે મૂર્ખ ટીટોડા ! આ હારી પ્રવૃત્તિથી કદાપિ સમુદ્ર ઉલેચાઇ જવાના નથી અને તેમાં તને પરિશ્રમજ થશે, ઇત્યાદિ અનેક વાકયેાવડે પક્ષીઆએ તેને સમજાળ્યે, પરંતુ તે એકના બે થયા નહિ. ટીંટોડા રાત્રિ દિવસ સમુદ્રનું જલ ઉલેચવાના ચાંચવડે સતત પ્રયત્ન કરવા લાગ્યા, તેથી તેની એવી સતત પ્રવૃત્તિ દેખીને તેની સ્રી પણ તેમાં ભાગ લેવા લાગી, અને ચાંચવડે સાગરનું જલ હિર્ કાઢવા લાગી; તેનું પિરણામ એ આવ્યુ કે અન્ય પક્ષીઓને તેની યા આવી અને તે પણ સાગરને ઉલેચવા ચાંચાવડે પ્રયત્નો કરવા લાગ્યાં. સર્વ પક્ષીઓએ સભા ભરીને તેમના કાર્યમાં સાહાચ્ય આપવાને ગરૂડને આમંત્રણ કર્યું; અને જો ગરૂડ ન આવેતેા પક્ષીસમાજની બહાર્ મૂકવાનો વિચાર કર્યો. ગરૂડ પાસે મોકલેલાં પખી ગયાં અને તેઓએ ગરૂડને સર્વ વૃત્તાંત કહ્યું, તેથી ગરૂડે પાતાના જાતિ અન્ધુઓને સાહાચ્ચ આપવા માટે શ્રીકૃષ્ણની પાસે રજા માગવા ગયા. શ્રીકૃષ્ણે જાણ્યુ કે જો ગરૂડ ત્યાં રોકાશે તે મને અડચણુ થશે; માટે તે કાર્ય ત્વરિત કરવા પોતે જાતે જવા વિચાર કર્યો અને કૃષ્ણગરૂડ અન્ને પક્ષીસમાજમાં દાખલ થયા, તેથી સમુદ્રદેવતા ભય પામ્યા અને ટીટોડીનાં ઇંડાં પાછાં આપ્યાં. આ કલ્પિતવા પરથી સાર લેવાના એ છે કે ઉત્સાહપૂર્વક સત્કાર્યની પ્રવૃત્તિ પ્રારંભાય છે તે તેમાં વિજય મળ્યાવિના રહેતા નથી. સત્કાર્યપ્રવૃત્તિમાં આનન્દરસ રૅડનાર અને અભિનવજીવને જીવાડનાર સત્કાર્યપ્રવૃત્તિમાં ખરેખર ઉત્સાહ એ અપૂર્વ શક્તિ છે. ઉત્સાહથી પરિપૂર્ણ હૃદય ભરી દઈને દેશસેવા, જનસેવા, વિદ્યાર્થીસેવા, સાધુસેવા, સંઘસેવા, ધર્મસેવા, ધા મિકસાહિત્યસેવા, વિદ્યાસેવા અને પરમાર્થસેવા વગેરે જે જે સત્પ્રવૃત્તિચા આરંભવામાં આવે છે તેમાં પ્રસન્નતારસપૂર્વક ભાગ લેઈ શકાય છે અને તેવા પ્રસંગોમાં પ્રસન્નતાને સેવી શકાય છે; અતએવ ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે દેશના મનુષ્યા સર્વપ્રકા
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
રની સત્પ્રવૃત્તિમાં ઉત્સાહવડે પ્રસન્નતાને પ્રાપ્ત કરી પ્રવર્તે છે તે આનન્દરસને પ્રાપ્ત કરી શકે છે. કાઇપણ કાર્ય કરવું હોય ત્યારે તે સમયે ઉત્સાહપૂર્વક ચિત્તની પ્રસન્નતા સંરક્ષી કરવું. ન્હાનાં ખાલે જેમ પ્રત્યેક પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવે છે તેમ પ્રત્યેક સત્કાર્યપ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવવી જોઇએ. સ્વયાગ સર્વ કર્તવ્યકાર્યોમાં ફરજની ષ્ટિએ ઉત્સાહપૂર્વક પ્રવર્તવું જોઈએ. લઘુમાં લઘુકાર્ય કે જે જગત્ની ષ્ટિએ તુચ્છસમ ભાસતું હોય તેમાં પણ ઉત્સાહપૂર્ણ હૃદયથી પ્રવર્તવું જોઈએ. અનુત્સાહ અને અપ્રસન્નતા એ બે કાર્યપ્રવૃત્તિમાં વિઘ્ન છે તેથી પ્રત્યેક મનુષ્ય અનુત્સાહ અને અપ્રસન્નતાને હજારો ગાઉ દૂર રાખવી જોઇએ. આત્મજ્ઞાનીઓ શેક--ઉદાસીનતા અને અનુત્સાહના એક સંકલ્પ માત્રને પણ પિશાચ સમાન ગણીને તેઓને દૂર કરે છે અને ઉત્સાહપૂર્ણ હૃદયથી કાર્ય કરતાં કદાપિ હાર મળે છે તાપણ વિશેષ પ્રકારે કાર્ય કરવામાં ઉદ્યુક્ત થાય છે અને જ્યાંથી હાર થઇ હોય છે ત્યાંથી અનેક ઉપાચાએ આગળ પ્રગતિ કરે છે. કર્મચાગીએ કે જેઓ આત્મજ્ઞાનપૂર્વક બનેલા છે તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિયામાં જ્યારે દેખા ત્યારે ઉત્સાહ દેખાશે. તેએ નાસીપાસ થશે તાપણ ઉત્સાહી થઈ સત્કાર્યપ્રવૃત્તિ કરશે. તે પરાજયના ગર્ભમાં પણ ઉત્સાહવડે વિજય દેખી પ્રવૃત્તિ કરીને સ્વાધિકારની આગળ રહેલી દશાના ચાગ્ય થવાને અધિકારી બની શકશે. નેપાલિયન બોનાપાર્ટ અને રાજા વિક્રમાદિત્યે જે જે યુદ્ધા કયા તેમાં તેઓએ ઉત્સાહને પરિપૂર્ણ સેન્ચે હતા. વિદ્વાના-વ્યાપારીયા-સૈનિકો-સેવકા–રાજાઓ-કવિયેા-જ્ઞાનિયા-વિદ્યાથીઓ-સાધુઓ અને ધર્માચાર્યાં ઉત્સાહથી સ્વાધિકાર કર્ત્તવ્ય સત્પ્રવૃત્તિમાં ઉત્સાહ સેવે છે તો તેથી તે અન્તે પ્રત્યેક કર્તવ્યકાર્યમાં સલ્લાલ દેખવાને શક્તિમાન થાય છે. ઇટાલીયન ગેરીબલ્ડ પાતે જે જે કાર્ય કરતા હતા તે ઉત્સાહપૂર્વક કરતા હતા. તેને જે જે કાર્ય સાંપવામાં આવતું હતું તેમાં તે ઉત્સાહથી દુઃખ-પરિશ્રમ વેઠીને વિજયી નીવડતા હતા તેથી તે ઇટાલી દેશના ઉદ્ધારકમહા પુરૂષ તરીકે ગણાયા. પ્રત્યેક દેશમાં અનેક કર્મયોગીઓ થયા છે. તેની કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહે મુખ્ય ભાગ ભજવેલા માલુમ પડે છે. રાજ
૫૧
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
પુત વીરાએ અલ્પ સંખ્યામાં હાઇને તેઓએ હજારા લાખા મુસમાનાને હઠાવ્યા હતા એવું તેના ઉત્સાહફ્થી ટોડ રાજસ્થાન, ફાર્બસરાસમાળા વગેરે વાંચતાં માલુમ પડે છે. અતએવ ઉત્સાહપૂર્વક કર્તવ્યકાર્યો કરવાની સત્પ્રવૃત્તિ સદા સેવવા ચાગ્ય છે. પૂર્ણશ્રદ્ધાનું અવલઅન કરીને કાર્યપ્રવૃત્તિમાં વર્તવા માટે પૂર્ણશ્રદ્ધાં સમાÆય એ પદ મૂકીને જે કાર્યપ્રવૃત્તિની સિદ્ધિનું રહસ્ય દર્શાવ્યું છે તે ખરેખર અન્તમાં અનુભવગમ્ય કરવું જોઇએ. પૂર્ણશ્રદ્ધાના અવલંબન વિના કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. કાર્યપ્રવૃત્તિરૂપ દેહમાં શ્રદ્ધા ખરેખર વીર્યસમાન છે. જે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તકની શ્રદ્ધા નથી તે કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. કાર્યપ્રવૃત્તિશ્રદ્ધા-આત્મશ્રદ્ધા–અધિકારશ્રદ્ધા-સાધ્યકૂલશ્રદ્ધા અને પ્રમાણશ્રદ્ધા આદિ શ્રદ્ધા વિના ચાલી શકાય તેમ નથી. જે મનુષ્યને પોતાના સવિચારો અને કર્તવ્યકાર્યોની શ્રદ્ધા નથી તેના જેવા આ વિશ્વમાં અન્યનિર્બલ નિર્જીવ મનુષ્ય નથી. પ્રત્યેક કર્તવ્યકાર્યમાં આત્મશ્રદ્ધાની જરૂર છે એમ જ્યારે પેાતાને નિર્ણય થાય છે ત્યારે અન્તરાત્મામાં રહેલ અનન્તવીર્યના ભંડાર ખરેખર પ્રકટ થાય છે અને તેથી કર્તવ્યકાર્યની સહેજે સિદ્ધિ થાય છે. કર્તવ્યકાર્યની સિદ્ધિ કરવા માટે પૂર્ણશ્રદ્ધાથી હૃદય ભરી દેવું અને જ્યાં ત્યાં કર્તવ્યકાર્યસિદ્ધિના ઉપાયોને વિચારવા કે જેથી કાર્યસિદ્ધિના માર્ગ સ્પષ્ટ થઈ શકે. શ્રદ્ધા એ ઇશ્વરી ખલ છે અને તેથી ધર્મની ખામતમાં ધર્માચાર્યાં પ્રથમ શ્રદ્ધાતત્ત્વની ઉપયોગિતા અબાધીને મનુપ્યામાં ધર્મશ્રદ્ધા પ્રકટે એવા ઉપાચા ગ્રહે છે. મેમેરિઝમ અને હેપનેટીઝમ વગેરે વિદ્યાઓમાં શ્રદ્ધાતત્ત્વ વ્યાપી રહ્યું છે એમ અનુભવ કરતાં અવબધાશે. કર્તવ્યકાર્યની શ્રદ્ધાથી તેની પ્રવૃત્તિમાં સ્થિર ચિત્ત રહી શકે છે અને તેથી મનની ચંચલતાના નાશ થાય છે. શ્રદ્ધાયલ સમાન અન્ય કોઇ ખલ નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે ગુરૂને પ્રાપ્ત કરવા માટે અને કર્તવ્યની સિદ્ધિ માટે પરિપૂર્ણ શ્રદ્ધાવિના કદી રહી શકાય તેમ નથી. જે મનુષ્યની કર્તવ્યકાર્યમાંથી શ્રદ્ધા ઉઠી જાય છે તે ગમે તેવા કાર્યયોગી હોય તાપણ તે કાર્યની સિદ્ધિમાં પશ્ચાત્ રહે છે. ખરૂં કહીએ તા મુસલ્ખાનએ શ્રદ્ધામલથી આર્યાવર્તનું
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
થી
રાજ્ય મેળવવામાં આત્મભાગ આપી શક્યા હતા. આત્મશ્રદ્ધાયુક્ત ચૈતન્યવાદીઓએ જે જે કર્તવ્યકાર્યો કર્યા છે તેવાં જડવાદીઓએ કયા નથી અને કરી શકવાના નથી તેથી તેએ કંઈ શુભકાર્યની યાદી મુકી શક્યા નથી અને આત્મા પોતે પરમાત્મા છે તે ધારે છે તે અતએવ હું ધારીશ તે કાર્ય કરી શકીશ એવે નિશ્ચય કરીને કર્તશ્રદ્ધાલુ મનુષ્ય આત્મભાગ આપવામાં પશ્ચાત્ પડતા નથી. કર્તવ્યશ્રદ્ધાલુ અને આત્મશ્રદ્ધાવંત મનુષ્ય સર્વ મમતામાં મન વચન અને કાયાથી પ્રામાણિક રહે છે અને તે પેાતાની ઉચ્ચતા શુદ્ધતા સમજવામાટે શક્તિમાન થાય છે. પૂર્ણશ્રદ્ધાથી જે જે કાર્યાં કરવામાં આવે છે તે તે કાર્યાં પ્રાયઃ પૂર્ણ કરી શકાય છે. અતઃએવ પૂર્ણશ્નઢાનું અવલંબન કરવાની ખાસ જરૂર છે. એક ગુરૂ પાસે બે વિદ્યાઅધ્યયન કરતા હતા. એક દિવસે ગુરૂના મનમાં એવો વિચાર આબ્યો કે એ શિષ્યોને પરિપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ કરાવવા માટે બ્રાહ્મી ચૂર્ણ સિદ્ધ કરવું. ગુરૂએ અનેક ઔષધીઓ ભેગી કરી બ્રાહ્મીચૂર્ણની સિદ્ધિ કરી અમુક મુહૂર્તે બન્ને શિષ્યાને ખાવા માટે આપ્યું. એક વિદ્યાર્થિએ પૂર્ણશ્રદ્ધાથી સરસ્વતી ચૂર્ણનું ભક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થિએ માખીના ચૂર્ણ જેવું જાણી તેનું શંકા લાવી ભક્ષણ કર્યું. જેણે પૂર્ણશ્રદ્ધાથી બ્રાહ્મીભ્રૂણનું ભક્ષણ કર્યુ તે વિદ્વાન થયા અને જેણે શંકા ધરીને ચૂર્ણ ભક્ષણ કર્યુ તે મૂર્ખ રહ્યો. એ દૃષ્ટાન્તપરથી અવબોધવાનું કે પ્રત્યેક કર્તવ્યની પરિપૂર્ણશ્રદ્ધાથી પાતાના જેટલો વિજય થાય છે તેટલો અન્ય કશાથી થતા નથી. કર્તવ્યકાર્યનું સ્વપરને વ્યષ્ટિ અને સમષ્ટિને ફલ, પ્રાપ્ત થવાનું છે એમ પરિપૂર્ણ અવમેધીને અને પૂર્ણશ્રદ્ધા ધારણ કરીને જે મનુષ્ય કર્તવ્યકાર્યને કરે છે તે કદાપિ પ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થતા નથી. આવશ્યક કર્તવ્યકાĪને પરિપૂર્ણશ્રદ્ધાથી કરવાં જોઇએ. કર્મયોગીઓ-જ્ઞાનયોગીઓ-હડયેાગીએ-ભક્તિયોગીએ અને સેવાયાગીઓ પ્રત્યેક કતૅવ્યકાર્યમાં કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તે છે તેથી તેએ વિશ્વમાં આદર્શજીવન ધારણ કરીને અમર અને છે. શ્રદ્ધાખલયોગથી અનેક રોગોને મટાડી શકાય છે તેનું રહસ્ય
For Private And Personal Use Only
ઇતિહાસના પટ્ટપર મૂકી શકનાર નથી. કાર્ય કરી શકે છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
ખરેખર એગીઓ જાણે છે તેથી તેઓ અનેક રૂપાન્તથી શ્રદ્ધાને કેળવી તેને સમ્યમ્ ઉપયોગ કરી શકે છે. પરિપૂર્ણ શ્રદ્ધાબલથી જે કાર્ય કરવામાં આવશે તેમાં દૈવીસામર્થ્યની સાહાય મળે છે. અનેક ધર્મપ્રવર્તકેનાં ચરિત્ર વાંચવાથી માલુમ પડશે કે તેઓને સત્કાર્ય પ્રવૃત્તિમાં નસેનસે પરિપૂર્ણ શ્રદ્ધાબલની સાથે લેહી વહેતું હતું, તેથી તેઓ વિશ્વને ચમત્કારે બતાવવાને શક્તિમાન બન્યા હતા. મંત્રની સાધનામાં પરિપૂર્ણ શ્રદ્ધાવિના એક ક્ષણમાત્ર પણ રહી શકાતું નથી, તેમજ ઔષધ-દવાઓના ભક્ષણમાં પણ શ્રદ્ધાબલથી અપૂર્વ ફાયદો થાય છે, તેના અનેક દાખલાઓ વિદ્યમાન છે. કોઈપણ કાર્યપ્રવૃત્તિમાં શ્રદ્ધાની જરૂર પડે છે. વિદ્યાપ્રવૃત્તિ-ક્ષાત્રકર્મપ્રવૃત્તિ-વૈશ્યપ્રવૃત્તિ અને શૂદ્રપ્રવૃત્તિ વ્યવહાર પ્રામાણ્ય સિદ્ધ કરવામાં પ્રથમ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાના નિમિત્તપરત્વે અનેક ભેદ પડે છે તેમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું અવલંબન કરવાની જરૂર છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિનું સમ્યગ્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ તે પ્રવૃત્તિની જે શ્રદ્ધા થાય છે તે કદાપિ ટાળી ટળતી નથી અને કાર્યની સિદ્ધિ કરવામાં અપૂર્વશક્તિ બજાવી શકે છે. વિકમરાજાને પોતાની કર્તવ્યપ્રવૃત્તિની અને સ્વાત્માની પૂર્ણશ્રદ્ધા હતી તેથી તે સાહસિક થઈને પ્રત્યેક કાર્ય કરતા હતા. જગદેવપરમાર અને બાપાશવલને સ્વકર્તવ્યકર્મની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેઓ પ્રત્યેક કર્તવ્યકર્મમાં આત્મભોગ-સર્વસ્વાર્પણ કરવા જરા માત્ર આંચકે ખાતા નહતા. કર્તવ્ય કાર્યની શ્રદ્ધાની સાથે અનેક શ્રદ્ધાઓની જરૂર પડે છે અને તે સર્વે ધારણ કરીને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સમારંભવી જોઈએ. पूर्णश्रद्धा समालम्ब्य, धृत्वा धैर्य सुभावतः, मेरुवत् स्थैर्यमालम्ब्य પ્રવર્તિપોmત એ શ્લોકને ભાવ જેમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાં અભૂત ભાવ રહેલે અવબોધાય છે કે જેનું વિવેચન કરતાં મહા ગ્રન્થ બની જાય. પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતી વખતે આત્માને એવું શિખામણ આપવી કે હે આત્મન ! પૂર્ણશ્રદ્ધા અવલંબને સુભાવથી વૈર્ય ધારીને અને મેરૂ પર્વતની પેઠે સ્વૈર્ય અવલંબીને ઉપગથી કાર્યમાં પ્રવૃત્તિ કર. પ્રત્યેક કાર્યને ધર્મ ધારીને સુભાવથી કરવું જોઈએ. કઈ પણ સામાન્ય કર્તવ્યમાં પણ સુભાવથી પૈર્ય ધારણ કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫ કે જેની અસર તેથી મહત્કાર્યો પર થઈ શકે. પ્રત્યેક કાર્ય કરતી વખતે હૃદયમાં શુભ ભાવ ધારણ કરવું જોઈએ અને શુભ ભાવપૂર્વક ધેયને અવલંબવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. શુભ ભાવથી કરેલું કૃત્ય વસ્તુતઃ શુભ ફલપ્રદ થઈ શકે છે. અતએ અન્ય સામગ્રીઓની ન્યૂ નતા છતાં સુભાવ તે રહેવું જોઈએ. જ્ઞાનીઓ હદયના સુભાવપ્રતિ દષ્ટિ દે છે. અને અજ્ઞાનીઓ-આદ્યાત્માએ બાહ્ય ક્રિયાપ્રતિ દષ્ટિ દે છે. જ્ઞાનીઓ હદયના અભાવમાં ઈશ્વર દેખનારા હોય છે અને અજ્ઞાનીઓ બાષ્ટ પદાર્થોમાં ઈશ્વરત્વદેખનારા હોય છે. જીર્ણશેઠે શ્રીમહાવીર પ્રભુને આહાર વિહરાવવાની સુભાવના ભાવી, તેથી સુભાવના માત્રથી અશ્રુત દેવલોકમાં જવાનું આયુષ્ય બાંધ્યું. નાગકેતુએ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાલિભદ્ર આહીરના ભવમાં મુનિને ખીર વહેરાવી ગોભદ્ર શેઠના ત્યાં અવતાર લેવાનું મહા પુણ્ય પ્રાપ્ત કર્યું. બશેર વા શેર ખીરમાં કંઈ એટલું બધું પુણ્ય રહેલું નહોતું, પરન્તુ તે તે આહીરના મનમાં પ્રકટેલી સુભાવનામાં હતું. વિશ્વવતિ સર્વ જીવોને સુખી બનાવું, ધમ બનાવું એવી સુભાવનાના મહા ઉછાળામાં તીર્થંકર પદ પ્રાપ્ત કરવાનું પુણ્ય રહ્યું છે, પરંતુ તે પુણ્ય કંઈ એકલી બાહ્યકૃતિથી થતું નથી. અતએ હે આત્મન ! તું પ્રત્યેક કાર્યને કર, પરતુ સુભાવથી ધર્ય ધારણ કરીને કર. પ્રત્યેક કાર્યમાં સુભાવથી ધર્મ અવલંબીને પ્રવર્તવાથી આત્માની શક્તિને પ્રતિક્ષણ વિકાસ થતું જાય છે. હૃદયમાં સુભાવ ધારણ કરે એ આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનું એટલું બધું બળ વધે છે કે તેની બાહ્યમાં પણ અસર થયા વિના રહેતી નથી. સુભક્ત-મહાત્માઓ–ગીઓ અને જ્ઞાનીઓ પ્રથમ સુભાવથી હૃદય ભરી દે છે અને પશ્ચાત્ કર્તવ્ય કાર્ય કરે છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની સાથે હૃદયમાં સુભાવ તે હવે જોઈએ કે જેથી આમેન્નતિના શિખરે આરેહતાં વાર ન લાગી શકે. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબી પ્રવર્તવું જોઈએ. શ્રીહસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રીકાષભદેવ પ્રભુને શેલડીને રસ વહોરાવ્યું ત્યારે તત્સમયે જેમ જેમ ત્રાષભદેવ પ્રભુના હસ્તમાં શેલડીરસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હૃદયમાં સુભાવનાની શિખા એટલી
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬ બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સુભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુષ્ય સાંસારિક વા પારમાર્થિક કાર્યો પૈકી ગમે તે કાર્ય કરતાં અન્તરમાં સુભાવને પ્રવાહ વહ્યા કરે એ ઉપગ ધારણ કર. મહાજ્ઞાનીઓ એક પરમાણુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં સ્થિર થઈને શુકલ ધ્યાન ધ્યાઈ શકે છે અને તેથી તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માના એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલધ્યાનીઓ ધ્યાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એમ એગશાસ્ત્ર-તત્વાર્થસૂત્ર-દશવૈકાલિકચૂણિ વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે. તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તમાં સુભાવના રાખી શકાય છે અને ઉપયેગથી પ્રવત્તિ શકાય છે. આદ્રકુમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકારે ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હૃદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહ્યથી સાંસારિક અનેક કર્તવ્યપ્રવૃત્તિને સેવતા હતા. સાંસારિક કર્તવ્યપ્રવૃત્તિમાં તેઓ ઉપગપૂર્વક પ્રવર્તતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર, સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધર્મ એ વાક્યના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તતા હતા. સીમંધર સ્વામીએ બે દેવતાઓ આગલ શ્રી આદ્રકુમારની પ્રશંસા કરી અને તેની પાસે બોધ પામશે એમ દેવતાઓને કચ્યું. દેવતાઓ શ્રીઆદ્રકુમારની પાસે આવ્યા, આદ્રકુમારને ગૃહસ્થાવસ્થામાં કેવલજ્ઞાન ઉત્પન્ન થએલ દેખીને તેઓ પરમ પ્રસન્ન થયા અને આદ્રકુમારને સાધુને વેષ સમ
ર્યો અને તેમના બેધથી સમ્યકત્વ પામ્યા. આ ઉપરથી અવધવાનું કે સુભાવથી પ્રત્યેક સ્વાધિકારગ્ય કાર્ય કરતાં છતાં પણ આદ્રકુમારની પેઠે કેવલજ્ઞાન થાય છે તે અન્યનું શું કહેવું? અભાવથી ધર્ય ધારણ કરીને પ્રત્યેક કાર્ય કરતાં હતાં અન્તમાં આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કઈ પરમાત્માઓ થયા તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ ? અલબત્ત પરમાત્મપદ પામી
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
you
શકીએ. સુભાવથી પૈર્ય ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવાની જરૂર છે તેમ મેરૂ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવર્તવાની પણ જરૂર છે. જેમ જેમ કાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ કાર્યની સિદ્ધિ શીધ્ર થાય છે. મેરૂપર્વત જેમ કેઈથી કંપાળે કંપે નહિ તેમ પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાના રોગથી અચલાયમાન રહેવું જોઈએ. મન, વચન અને કાયાની સ્થિરતાથી પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. જેમ કાર્યપ્રવૃત્તિ ઉત્તમ તેમ વિશેષ સ્વૈર્ય ધારણ કરવું જોઈએ. વિદ્યાધ્યયનાદિ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં મન, વાણી અને કાયાની સ્થિરતાથી અચિંત્ય વિજય મેળવી શકાય છે. અસ્થિર મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં અરિથર હોવાથી તેઓ પરાજ્યને પામી શકે છે. મેરૂપર્વતની પેઠે
ર્ય ધારણ કરીને કાર્યપ્રવૃત્તિમાં સ્થિર થનારા મનુષ્ય રણમાં શત્રુસૈિન્ય સામા સ્થિર થઈ ઉભેલા રાજપુત વીરેના સૈન્યવત્ ભી શકે છે. રાજપુત યુદ્ધમાં હાર ગોઠવીને એવા સ્થિર થઈ જાય છે કે તેમને ભેદીને પેલી પાર જવું એ અશક્ય કાર્ય થઈ પડે છે. એમ રાજપુતેને ઇતિહાસ કથે છે. શોધકોએ આજકાલ વિશ્વમાં જે જે મોટી શોધ કરી છે તે ખરેખર સ્થિરતાનું ફળ છે. જે તે સ્વકાર્યપ્રવૃત્તિમાં આપત્તિ પ્રસંગોમાં સ્થિર ન રહ્યા હોત તે મહા શેધ-ખોળે ન કરી શક્યા હતા. આ વિશ્વમાં જે જે ધર્મપ્રવર્તક થઈ ગયા છે તેઓ સત્કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય અવલંબીને પ્રવર્યા હતા. યહુદીઓએ ઈશુ ક્રાઈસ્ટને ફાંસીએ ચઢાવ્યું તો પણ ઈશુ કાઈટ પિતાના વિચાજેમાં સ્થિર રહ્યા તેથી તેના મૃત્યુથી તેના વિચારેને સત્ય માનનારાએ આ વિશ્વમાં ચાલીશકરેડ ઉપરની સંખ્યાધારક મનુષ્ય હાલ વિશ્વમાં વિદ્યમાન છે. મેરવત્ સ્વૈર્ય અવલંબીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું એ કંઈ ન્હાના બાળકોને ખેલ નથી; એમાં તે સર્વસ્વાર્પણ કરવું પડે છે અને કાર્યપ્રવૃત્તિને વળગી રહેવું પડે છે. વેદાન્ત ભક્તિધર્મ માનનારી મિરાબાઈને ભક્તિપ્રવૃત્તિમાં સ્થિરતા ધારણ કરતાં કુંભારાણા તરફથી ઓછું સહન કરવું પડ્યું હતું. તેણે અનેક જાતની ઉપાધિ સહન કરી હતી. છેવટે તેને ઝેરને પ્યાલે પીવાને સમય
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮ આવ્યો અને તે તેણે પીધે; પરંતુ દૈવયેગાત્ જીવતી રહી અને ભક્તિમાં સ્થિર રહી. યુવાવસ્થા હોય, બત્રીશ પ્રકારની રસવતીનું ભેજન મળતું હાય, શરીરની આરેગ્યતા હોય તેમજ અત્યંત વીર્યભર દેહ હોય અને સુરૂપવતી વનવંતી અને હૃદયગ્રાહી સ્ત્રી આવીને કામની પ્રાર્થના કરતી હોય તે સમયે જેમ બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું મહા મુશ્કેલ કાર્ય છે, તદ્વત્ કાર્યપ્રવૃત્તિમાં શૈર્ય ધારણ કરવું એ પણ મુશ્કેલ કાર્ય છે. કાર્યપ્રવૃત્તિ સંબંધી બાહ્યાન્તર સ્થિરતા એજ વાસ્તવિક પ્રવૃત્તિ પ્રગતિનું ચિહન અવધવું. આન્સર સ્થિરતાની અસર ખરેખર વાણ, કાયા અને કાર્યપ્રવૃત્તિપર સારી થાય છે અને તેથી બાહ્ય વ્યાધિ ઉપાધિના તાપ વેઠવા છતાં અન્તથી નિર્લેપ રહી શકાય છે. રાજા પિતાના રાજાના ધર્મ સ્થિરતાવડે પ્રવત્તિ શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધર્મ સ્થિરતાવડે પ્રવત્તિ શકે છે જે જે મહાત્માઓએ આ વિશ્વમાં હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી. તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આમાની પડતી દશા થાય છે અને વિશ્વમાં પોતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હોય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યની પ્રવૃત્તિઓમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિણામ આવે છે. અએવ ચાહે થવાનું હોય તે થાઓ, પરન્તુ કાર્યપ્રવૃત્તિમાં સ્વૈર્ય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કદી પ્રાણાતે પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેરવત્ ર્ય અવલંબીને પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. પ્રવર્તતા ઉપગથી કાર્યમાં પ્રવર્ત, ઉપગે કાર્ય કર, પ્રત્યેક કાર્ય કરતી વખતે ચારે બાજુઓને ઉપગ રાખ. ઉપગવિના થપ્પડ ખાઈ બેસીશ. ઉપયોગવિના પ્રમાદ થશે અને તેથી કાર્યપ્રવૃત્તિમાં અનેક ભૂલે થશે એમ અવબોધીને ઉપગથી પ્રવર્ત. શેલગ મુનિને જ્યારે ઉપગ આવ્યું ત્યારે આત્માનું ભાન આવ્યું અને પ્રમાદને દૂર કર્યો. અઈમુત્તા મુનિએ ઉપગ દીધો ત્યારે જલમાં પાત્રનું નાવ બનાવવાની પ્રવૃત્તિ ખરેખર તેને દોષિત લાગી અને તેથી તે ઈર્યાપથિકી ક્રિયામાં પ્રવૃત્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. શ્રી બાહુબલી
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૯, વનમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા, તેમના દેહે વલ્લિ વીંટાણી અને કાનમાં ચકલીઓએ માળા ઘાલ્યા; આવી તેમની સ્થિતિ છતાં તેમને કેવલ જ્ઞાન થયું નહિ. શ્રી ઋષભદેવ ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને શિખામણ આપવા માટે બાહુબલી પાસે મેકલ્યાં. બાહુબલી પાસે ગમન કરી બેન કહેવા લાગ્યાં કે ઘr tr Tગળ કત, જગ વેવ ન ો, વા મા II ઈત્યાદિ આવાં વચને શ્રી બાહુબલીના કર્ણમાં અથડાઈને બાહુબલીના હૃદયમાં ઉતરી ગયાં. બાહુબલી વિચારવા લાગ્યા કે બેન મને કથે છે કે ભાઈ, હસ્તીથી હેઠા ઊત. ગજપર ચઢવાથી કેવલ જ્ઞાન ન થાય. શું હું હાથીપર ચઢ છું. ના હું હાથીપર ચઢ નથી. હાથી ઘોડા અને રાજ્યપાટને તે ત્યાગ કરીને હું વનમાં ધ્યાન કરું છું. હું ગજપર ચઢ નથી તે પછી ઉતરવાનું તે ક્યાંથી હોય? એવામાં પુનઃ બેનને મધુર સ્વર કાનમાં અથડા કે વા માં
થી ૩ર વહે વર્લ્ડ ન હોય, વ મ અરે હું હસ્તીપર ચઢેલે નથી અને બેન, કેમ મને હાથીપરથી હેઠળ ઉતરવાનું કહે છે અને ગજપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય એમ કેમ કહે છે? બાહુબલીએ મનમાં વિચાર કર્યો કે બેન અસત્ય તે બોલે નહિ. બેન કહે છે તે ખરૂં કથે છે, પણ હું તેને ભાવ જાણી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં બાહુબલીએ ઉપગ દીધો ત્યારે ભાન આવ્યું કે ખરેખર હું અભિમાન રૂપ હસ્તીપર ચઢેલે છું. મારા લઘુ બાંધવે પ્રથમ દીક્ષા લીધાથી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જતાં તેઓને વંદન કરવું પડે. હું તેમને કેમ વાંદુ? જ્યારે કેવલજ્ઞાન થશે ત્યારે સમવસરણમાં પ્રવેશ કરીશું કે જેથી લઘુ બાંધવોને વાંદવા ન પડે. આ અહંકાર ધારણ કરીને હું વનમાં ધ્યાન કરૂં છું પણ કેવલજ્ઞાન થતું નથી. બેન કહે છે કે અહંકારરૂપ હસ્તીપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય તે ખરેખર સત્ય છે, એમ ઉપગ દઈને તેમણે સમવસરણમાં લઘુ બાંધવોને વંદનનિમિત્ત અને પ્રભુદર્શન નિમિત્તે એક પાદ ઉપાડ કે તુર્ત તેમને કેવલ જ્ઞાન થયું. જ્યારે બાહુબલીને ઉપયોગ આવ્યું ત્યારે તેમણે સ્વભૂલ દેખી અને તેને ટાળી એટલે તુર્ત તેમને કેવલજ્ઞાન થયું. આ ઉપરથી એટલો સાર લેવાનો છે કે પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તવું કે જેથી
પર
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
ભૂલ ન થાય. અંધકારમય રાત્રીમાં ગમન કરતાં સરલાઇટથી જે પ્રકાશ પડે છે અને તેથી જેટલી ગમનમાં સાહાચ્ય મળે છે તેના કરતાં ઉપયાગથી પ્રત્યેક કાર્યમાં અનન્તગુણી સાહાય્ય મળે છે એમ ખરેખર હૃદયમાં અવધારવું. ઉપયોગ એ પ્રત્યેક કર્તવ્યકાર્યની ચારે તરફની ખ્યાતિ છે. તેના અભાવે પ્રત્યેક કાર્યને અંધકારમાં કરતાં અનેક દાષા ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ઉપયોગથી પ્રત્યેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને આત્મા સર્વ ખાખતામાં નિર્લેપ રહી શકે છે. અતએવો ઉપયોગત: પ્રવર્તત્ત્વ એ મહાશિક્ષાને ક્ષણમાત્ર પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં ન વિસરવી જોઇએ. પ્રત્યેકકાર્યમાં ઉપયોગથી પ્રવર્તતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલે જે થઈ જતી હોય તેની યાદી આવે છે અને પશ્ચાત્ તેને ટાળવાના પ્રયત્ન થાય છે. ઉપયાગવિનાના મનુષ્ય જાગતા છતા પણ ઉંઘતા છે અને ઉપયોગી મનુષ્ય ઉંઘતા છતા પણ જાગત છે એ વાક્યના ભાવાર્થ પરિપૂર્ણ અવમેધીને ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. મનુષ્ય ! ગમે તે સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિ કરીને ત્હારા આત્માની પ્રગતિ કરવા ઇચ્છતા હોય તો તું ઉપયાગથી પ્રવર્ત. નીચે પ્રમાણેની શિક્ષાના ઉપયોગ રાખ. પ્રારંભિત સ્વકાર્યાંમાં વિઘ્નાના સમૂહ પ્રગટે તાપણ મૃત્યુભીતિને ત્યાગ કરીને પ્રયત્નથી સ્વકાર્યમાં પ્રવર્ત. કાઈ પણ કાર્યપ્રવૃત્તિનો આરંભ કરતાં વિઘ્નઘ પ્રગટે છે. અનેક વિઘ્નાને સંહારી પ્રારંભિત કાર્ચો કરવાં પડે છે. અનેક વિઘ્નાના સમૂહ પ્રગટયા છતાં પ્રારંભિત કાર્યોને ત્યાગ ન કર; પરન્તુ કર્તવ્યકાર્ય રણક્ષેત્રમાં મૃત્યુભીતિનો ત્યાગ કરી કેશરીયાં કરી પ્રવર્ત. શ્રેયાંસ વવજ્ઞાન, એ વાક્યનું સ્મરણ કરીને કર્તવ્ય સત્કાર્યોંમાં વિઘ્નાઘ પ્રગટતાં ડરજ્જુમીયાં અનીને કર્તવ્ય રણક્ષેત્રમાંથી પાવૈયાની પેઠે પાછા પગ ન ભર. જે મનુષ્ય પાવૈયાએ જેવા હોય છે તે કર્તવ્યકાર્યપ્રવૃત્તિ પ્રારંભીને તેની સામા અન્ય મનુષ્યા થતાં ભય પામી કંટાળીને તે તે પ્રવૃત્તિચેાના ત્યાગ કરે છે તેથી પરિણામ અન્તે એ આવે છે કે તેઓ જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે, તેમાં તેઓ વિઘ્નાઘ આવતાં પાછા પડે છે. આવી તેમની પ્રવૃત્તિથી પરભવમાં પણ તેઓ ભીતિના સંસ્કારોને
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧
વારસામાં લેતા જાય છે અને ત્યાં પણ તેવા પ્રકારની ભીરૂદશાથી કર્તવ્ય સત્કાર્યપ્રવૃત્તિ આરંભીને ભાગંભાગા-નાસનાસા કરી દોડદોડા કરે છે. પ્રારંભિતકાર્યો કરવાં કરવાં ને કરવાં એજ આત્મપ્રગતિનું પ્રવર્તન છે એવા નિશ્ચય કરીને પ્રારંભિત સત્કાર્યપ્રવૃત્તિમાં ઉપયાગથી કાટિ વિજ્ઞા સહન કરીને પ્રવર્તવું. પ્રારંભિત સત્કાર્યામાં જેમ જેમ વિઘ્ન આવે છે તેમ તેમ પ્રારંભકને કાર્ય કરવાનું ઉત્તમ શિક્ષણ મળે છે એવું કર્મચાગીએનાં જીવનચિરતા વાંચી અવમેધવું. પ્રારંભિત સત્કાર્યામાં વિઘ્ના પડે છે તેથી ખીવું? નહિ, ગભરાવું નહિ. હે ચેતન! તત્સંબંધે વિશેષ શું કહેવું? પ્રારંભિત સત્કાર્ચીને મૃત્યુભીતિને ત્યાગ કરી કેટિ વિઘ્ને સામે ઉભા રહી કર.
અવતરણ-સ્વાધિકારચોગ્ય કર્તવ્યકાર્યમાં આત્મશક્તિ જાણવાની સાથે દ્રવ્યક્ષેત્રાદિકના જ્ઞાનપૂર્વક પ્રવૃત્ત થવાનું સંબોધવામાં આવે છે. आत्मशक्तिं परिज्ञाय, द्रव्यक्षेत्रादिकं तथा । सम्यग् व्यवस्थितिं कृत्वा, कुरु त्वं कर्म युक्तिभिः॥४९॥
શબ્દાર્થ આત્મશક્તિને ચારે તરફથી જાણીને તથા દ્રવ્યક્ષેત્રાદિક જાણીને અને તેમજ કર્તવ્યકાર્યની સમ્યબ્યવસ્થા કરીને યુક્તિયાવડે કાર્યકર.
વિવેચન–પ્રત્યેક મનુષ્યે કાર્ય કરવામાં પોતાની આત્મશક્તિ કેટલી અને કેવા પ્રકારની છે તેનું અભિત:જ્ઞાન કરવું જોઇએ. મનુષ્ય પોતે જે જે કાર્ય કરતા હાય તેમાં દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવનું પેાતાના પરત્વે તથા કર્તવ્યકાર્ય પરત્વે જ્ઞાન કરવુંજોઈએ. જૈનશાસ્ત્રામાં વો, વિત્તકો, જાહલો, માવો, સન્મ વજ્જુ જ્ઞાનí, ઈત્યાદિ વાગ્યેાદ્વારા ક્ષેત્રકાલ અને ભાવથી સમ્યવસ્તુને જાણવાની આજ્ઞા કરવામાં આવી છે. દ્રષ્યક્ષેત્રકાલ અને ભાવથી કર્તાસંબંધી-કાર્યસંબંધી અને આજુબાજુના સયેાગે સંબંધી જો સાપેક્ષજ્ઞાન કરવામાં આવે તે અનેક ખમતાના મિથ્યાગ્રહો ટળવાની સાથે સાપેક્ષપણે વિચારો અને આચારોમાં પ્રવર્તી શકાય છે અને તેથી પરિણામ અન્તે એ આવે છે કે કર્તવ્યકાર્યની દ્રવ્યક્ષેત્રકાલભાવથી વ્યવસ્થા કરીને કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરી શકાય છે. ઘટનાપર
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ર દ્રવ્ય ક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. દ્રવ્યથી પર માટીને-ક્ષેત્રથી ઘટ વિજાપુરને-કાલથી ઘટ શીતતુને અને ભાવથી વર્ણગંધરસ અને સ્પર્શમય, એમ પ્રત્યેક વસ્તુપર દ્રવ્યક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. જે કાર્ય કરવામાં આવે છે તેનું દ્રવ્યથી કાર્ય શું? ક્ષેત્રથી કાર્ય શું? કાલથી કાર્ય શું? અને ભાવથી કાર્ય શું? તેનું વ્યવહાર અને નિશ્ચયથી જ્ઞાન કરવું જોઈએ. આત્માસ્વયં દ્રવ્યથી અમુક, ક્ષેત્રકાલથી અમુક, અને ભાવથી અમુક, ઈત્યાદિથી મનુષ્ય પર્યાયાદિને વિચાર કર જોઈએ. મનુષ્ય પોતે જે અવસ્થામાં હોય તેને તેણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી વિચાર કરે જોઈએ. પિતાની શક્તિ અમુક કાર્ય કરતાં કેટલી છે તેને નિર્ણય કર્યા વિના મનુષ્ય અમુક કાર્ય કરતાં થાપ ખાઈ બેસે છે. અતએ આત્મશક્તિને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. ચાર વર્ષના બાલના શીર્ષપર પચીશ વર્ષને યુવક ઉપાડે એટલે ભાર મૂકવામાં આવે છે તેમાં બાલકને નાશ થાય છે. સ્વાધિકારે જે જે કાર્યો થઈ શકે તેટલી સ્વાત્મામાં શક્તિ હેય વા અન્યની સાહાચ્ય હોય અને તેના કરતાં શક્તિની બહારૂ કાર્યો કરવામાં આવે છે તેમાં સ્વાત્માને નાશ થાય અને અન્યને પણ અત્યંત હાનિ કરી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અતએ આત્મશક્તિની તુલના કરીને કાર્યપ્રવૃત્તિ સેવવી જોઈએ. મગર જલમાં સ્વકીય બલથી અન્યને પરાજય કરી શકે છે. સરેવરરૂપ ક્ષેત્રબલે તે મેટાં જાનવરોને પણ જલમાં ખેંચી શકે છે. પરંતુ યદિ તે સરેવર બહાર તે પ્રમાણે આચરણ કરતાં પરાજય અને નાશાવસ્થાને પામે એમાં કશું આશ્ચર્ય નથી. ઘુવડ રાત્રીના વખતમાં કાગડાઓને પરાજય કરવા અને નાશ કરવા શક્તિમાન થઈ શકે છે, પરંતુ તેજ ઘુવડ (ઘૂંક) દિવસના સમયમાં કાકેથી પરાજય પામી શકે છે. સિંહ વન, પર્વતરૂપ ક્ષેત્રને પામી સ્વબલવડે વનરાજા તરીકેનું પદ ધારણ કરી શકે છે. પરંતુ તે નગરમાં ફાવી શકે નહિ, પરંતુ તેનું સ્વાસ્તિત્વ ખોઈ બેસે. અમુક મનુષ્ય અમુક અવસ્થામાં અમુક પ્રકારની શક્તિએ અમુક કાર્ય કરી શકે છે, પરંતુ તે તેની જે શક્તિ ખીલેલી હોય છે તેનાથી ભિનકાર્ય કરી શકે નહિ. કવિને યુદ્ધનું કાર્ય પવામાં આવે અને ક્ષત્રિયોને કવિનું કાર્ય સેંપવામાં આવે તે પરસ્પર બન્નેની શક્તિને હાસ થઈ શકે.
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે જે જે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પિતાનું જ્ઞાન કેટલું છે? પોતાની શક્તિ કેટલીક છે? કયા કયા મનુ
બે કેવી રીતે તે કાર્ય કરે છે? મારાથી તે કાર્ય કરવામાં ક્ષેત્રની અને કાલની તથા ભાવની અનુકુળતા છે કે કેમ? તેમજ જે જે પ્રતિકુલતા આવે તેને પહોંચી શકે તેટલી મારી શક્તિ છે કે કેમ? તેને પરિપૂર્ણ વિચાર કર જોઈએ. આ બાબતમાં શિવાજી અને પ્રતાપસિંહ રાણાની કાર્ય કરવાની આત્મશક્તિને અને દ્રવ્ય ક્ષેત્રાદિકનાજ્ઞાનને મુકાબલે કરવામાં આવે છે. યુદ્ધ શક્તિમાં પ્રતાપસિંહ કરતાં શિવાજી આગલ ચઢી શકે તેમ જણાતું નથી, પરંતુ શિવાજીએ જે જે કળાઓ વાપરીને યુદ્ધ કર્યા તેવું કાર્ય ખરેખર પ્રતાપસિંહ કરી શકે નહિ. ખરું કથીએ તે શિવાજીએ દેશકાલની પરિસ્થિતિ અવલેકી દેશકાલાનુસાર યુક્તિથી યુદ્ધ કર્યું તે પ્રમાણે પ્રતાપરાણાએ આત્મશક્તિની તુલનાથી પ્રવૃત્તિ કરી હોત તે ચીતડને કિલે તેના જીવતાં પિતે મેળવી શકત. પ્રતાપસિંહ વગેરે રાજપુતોએ પ્રાચીન પ્રદ્ધતિ પ્રમાણે પ્રવર્તી નકામાં કેશરીયાં કરી અનેક વીરેને પ્રાણ ગુમાવ્યું. જોકે કેશરીયાં કરીને યુદ્ધ કરવું તે ઉત્તમ છે, પરંતુ તેની સાથે દ્રવ્ય ક્ષેત્રકાલભાવને વિચાર કરી યુદ્ધકુલ નીતિને ઉપયોગ કર્યો હતો તે તેને જેટલી હાનિ પહોંચી તેટલી ન પહોંચી શકત. પ્રામાણ્ય આર્યયુદ્ધનીતિમાં પ્રતાપસિંહની આર્યતા એવી ઝળકી ઉઠે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ; પરન્તુ પ્રતાપસિંહે શત્રુની યુદ્ધનીતિને દ્રવ્યક્ષેત્રકાલભાવે વિચાર કર્યો હતો તે તેની જેટલી હાનિ થઈ તેના કરતાં તે પ્રમાણે લાભ પણ વિશેષ મળી શકત. પ્રતાપસિંહમાં ક્ષત્રિયત્વના જેટલા ગુણ હતા અને જેટલી યુદ્ધસામગ્રી હતી તે પ્રમાણે કાલાનુસારે યુદ્ધનીતિની સામ-દામ-દંડ અને ભેદના વિચાર સાથે ગતિ હેત તે સ્વરાજ્ય સરક્ષકત્વની સાથે સ્વરાજ્ય પ્રગતિ કરી શકત. દેશકાલાનુસાર કાર્યપ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશક્તિને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણ કરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમાં કરી હતી તે વાસ્તવિક હતી. જે તે પ્રમાણે તે ન કરી હોત તે હિન્દુધર્મની રક્ષા કરી ન શકત. “શિવાજી ન હોત તો
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪ સુન્નત હેત સબકી” એવું જે કવિએ કચ્યું છે તે અક્ષરેઅક્ષર સત્ય છે. મુસલમાનોની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ લુંટી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અલ્પષ, હાનિ અને મહાલાભ, મહામની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદષ્ટિથી કરી હતી તે તેના દષ્ટિબિદુથી ગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના સંગેને વિચાર કરીને રાજ્યસ્થાપન વ્યવસ્થાપૂર્વક યુદ્ધપ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિતપરથી સહેજે અવબોધાય છે. શિવાજીએ જંગલી પહાડી માવલને રાજ્યતંત્ર વ્યવસ્થાપૂર્વક સિનિક બનાવ્યા તેમાં તેની હોંશિયારી હતી. ઔરંગજેબ જેવા સર્વકલાતંત્ર કુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાઓથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પછામાં ફસાવું પડયું હતું તે પણ તે દ્રવ્ય ક્ષેત્રકાલભાવને અને આત્મશક્તિને જ્ઞાતા હેવાથી છૂટી શો અને હિન્દુરાજ્ય સ્થાપન કરી શક્યો. શિવાજીએ સાનુકુલ સંગેની સાથે પ્રતિકુલ સંયેગે જાણી લીધા હતા તેથી તેણે સાનુકુલ સાહાટ્યક મેળવવાને કેવા ઉપાયે લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિકુલ સંગેને સાનુકુલ કરવામાં તેણે કેવા કેવા ઉપાયો લીધા હતા તે અનુભવગમ્ય કરવાગ્યા છે. આત્મશક્તિને ખ્યાલ તથા દ્રવ્ય ક્ષેત્રાદિકને ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ સ્વરાજ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર ક્ષેત્રકાલાનુસારે એગ્ય કરી હતી. પ્રતાપસિંહરાણાને કઈ મોટા હિન્દુરાજ્યની સાહાચ્ય નહોતી. કેટલાક હિન્દુ આર્યરાજાઓ તે પ્રતાપરાણાની વિરૂદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની ન્યૂનતા હતી અને મહારાષ્ટ્ર કરતાં બાદશાહને મેવાડ પાસે હતું તેથી તેઓના તરફથી ઘણા હુમલાઓ વેઠવાને પ્રતાપરાણાને પ્રસંગ મ હતું. શિવાજીની ચુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી હતી તે તેણે જે સ્વરાજ્યસંરક્ષા કરી હતી તેના કરતાં વિશેષ પ્રકારે કરી શકત એમ અવબેથાય છે. પ્રતાપરાણાનું કલંકરહિત કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જે તે સમયના રાજપુતેમાં તત્સમયની યુદ્ધનીતિ પ્રવતી હોત તે તેઓ શિવાજીના કરતાં દેશસંસ્થામાં વિશેષ ભાગ્યશાલી બની શકત. રજ
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
પુતે અને માવલાઓના સ્વભાવમાં ફેર હતું. બન્નેને પર્વતની સહાય હતી, પરતુ આત્મશક્તિ અને વ્યવસ્થામાં ન્યૂનાધિકતા હતી એમ સહેજે અવબેથાય છે. દ્રવ્યક્ષેત્ર કાલભાવે પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણા અને શિવાજીના ચરિત્ર ત્રને મુકાબલે કરે અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથુરાજ ચૌહાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે રાજયસ્થિતિની સંરક્ષાને દીર્ધદષ્ટિથી વિચાર કર્યો હતો તે તે ગુજરાત રાજા વગેરે રાજાઓની સાથે યુદ્ધ કરીને નકામો આત્મવીર્યને દુરૂપયેગ કરત નહિ. ગમે તેમ કરીને તેણે અફઘાનીસ્થાન તરફથી આવતી સ્વારીઓ અટકાવવાના પ્રયત્ન કરવા જોઈતા હતા, પણ તે કરી શક્યું નહિ. ગુર્જર દેશ ભૂપતિ ભીમ, અર્બુદગિરિ રાજા, માલવ દેશ ભૂપતિ અને દિલ્હીભૂપતિએ તત્સમયે દેશકાલાનુસારે યથાયોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ધદષ્ટિથી વિચારી ઐક્ય સાંધ્યું નહિ અને ઉલટું તેઓ પરસ્પર યુદ્ધ કરી નિર્બલ બની ગયા, તેથી તેઓ ભવિથની આર્યસંતતિની પ્રગતિ કરી શક્યા નહિ એ તેમનામાં દેશકાલાનુસારે બુદ્ધિ, વૈભવ અને હૃદયની ઉચ્ચતાની તથા ક્ષત્રિય કર્મવર્તનની ખામી કથી શકાય. પૃથુરાજ ચૌહાણ, જયચંદ્ર અને ગુર્જરોધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરાવડે ઐક્ય સાંધી ભારતની રક્ષાપ્રગતિ કરવા પ્રયત્ન કર્યો હોત અને પરસ્પરના વાંધાઓ ચૂકવવા માટે એક હેગની કોન્ફરન્સ જેવી સમિતિ નીમી હોત તે તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા, કળા કૌશલ્ય વગેરે સર્વ રક્ષણ કરી શકત. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિને ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાર્ય છે. એમાં જે વિજ્યવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકારે વિજયવંત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્ર કાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલ્લાઉદ્દીને આર્ય રાજાઓ પર સ્વારીઓ કરવામાં સ્વસિન્યશક્તિ અને શત્રુપક્ષમાં આન્તરકલહ અને પરસ્પરની ઈર્ષ્યાથી પરસ્પરને નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુદ્ધો આરં
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
વ્યાં હતાં અને ગુર્જર દેશ વગેરે દેશને તાબે કરવાની વ્યવસ્થાઓને સારી રીતે અને તેઓએ ગુર્જરાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલા નિપુણ્યને કાલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા; તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈર્ષ્યા, માજશેખ, પરસ્પર વિધ ફટફુટ વગેરે દુર્ગુણોના સડાથી સડી ગયા હતા અને કેટલાક ઉત્તમ રાજપુત વીરે હતા પરંતુ દુર્ગુણીને ભાગ માટે હોવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડયા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ આત્મભેગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું પરંતુ તેઓએ હિન્દુસ્થાનના સર્વ લોકોના ધર્મની બાબતમાં અલગ રહીને તથા સર્વત્ર શાન્તિ પ્રસરાય એવા ઉપામાં સદા તત્પર થઈને દેશકાલાનુસારે સર્વ જીવોના ઉદયાર્થે ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હતી તે તેઓ આર્યાવર્તમાં દીર્ધકાલપર્યન્ત રાજ્ય કરી શકત. પરન્તુ સદ્ગુણો વડે બ્રીટીશ સરકારની પેઠે સર્વ પ્રજાનું શ્રેય કરવું એવું વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકારે વ્યક્ષેત્ર કાલભાવ જાણુને અને અનેક રાજાઓનાં રાની વ્યવસ્થાને અવબધી જે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે રાયકાર્યાદિ પ્રવૃત્તિને અંગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચક્રવર્તિ પદવીને પ્રાપ્ત કરી છે અને તેણે મનુષ્યની પ્રગતિને શિક્ષણદિ પ્રવૃત્તિથી ઉત્તમ પ્રબંધ રચ્યો છે. સાધુઓ સન્તનું તેણે રક્ષણ કર્યું છે. ગરીબમાં ગરીબ મનુષ્યને પણ કોઈ સતાવે નહિ એવા દ્રવ્યક્ષેત્ર કાલાનુસારે કાયદાઓ રચ્યા છે અને સર્વ બાબતને પહોંચી વળવાની સુયોજનાઓ પૂર્વક સુવ્યવસ્થાઓ રચીને અનેક સુધારાવધારા કર્યા છે તેથી તેના સમાન અન્ય કઈ રાજ્ય હાલ ગણાતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધએ આત્મશક્તિની તુલના કરીને પરસ્પર એકબીજાની પ્રગતિમાં સાંકલના એકેડાની પેઠે સંબંધિત થઈને પરસ્પરપગ્રહદષ્ટિવડે એકબીજાને ઉપગ્રહ કરવાની ફરજથી બંધાઈને દ્રવ્યક્ષેત્રકાલ ભાવાનુસારે કર્તવ્યકર્મોને આત્મશક્તિના અનુસારે કરવાં જેઈએ કે જેથી વર્તમાન અને ભવિષ્યકાલમાં વ્યવહાર અને પરમાર્થથી
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
ઉત્કાન્તિને કેમ અખંડ રીતે પ્રવર્તી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્ર કાલાનુસાર વક્તવ્ય પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહે તે પતિત થએલ જાણે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને એ સ્વાધિકાગ્ય સ્વક્તવ્યકાર્યોમાં આત્મશક્તિનું જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવર્તવું જોઈએ. પરસ્પર વિર્યસંઘર્ષણ દ્વારા પરસ્પરની અવનતિ થાય એવા વિચારે અને આચારની ચર્ચા, ખંડન મંડનથી દૂર રહેવું જોઈએ. વેદધર્મપ્રવર્તકેની સામે સ્પર્ધામાં જૈનાચાર્યો જે પરસ્પર એક શૃંખલાના અંકેડાની પેઠે સંબદ્ધ થઈને ઉભા રહ્યા હતા તે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારવર્ણમાં પૂર્વે જૈનધર્મ પ્રવર્તતે હવે તેને દેશકાલાનુસારે ધર્મપ્રચારક સુજનાઓની સુવ્યવસ્થાઓ વડે પરસ્પર સ્વસ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત થઈને ઉદાર ઐક્યભાવે પ્રચાર્યો હોત તે તેઓનું રાજ્ય સામ્રાજ્ય, વ્યાપારસામ્રાજ્ય, વિદ્યાસામ્રાજ્ય, સેવાસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને વર્તમાનમાં ચતુવર્ણમાં દેખી શકત. જે મનુષ્યો પ્રમત્ત થાય છે તેના હસ્તમાં કોઈ પણ જાતનું પ્રગતિકર સામ્રાજ્ય રહેતું નથી એ અચલ વિશ્વનિયમ છે. એવું અવબોધીને આત્મશક્તિને અનુભવ કરી દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી સ્વચ કર્તવ્ય કાર્યોને સુવ્યવસ્થા કરીને કરવાં જોઈએ. પ્રથમ કાર્ય કરવાની ચારે બાજુથી વ્યવસ્થા અને પશ્ચાત્ કાર્ય કરવાની પ્રવૃત્તિ એજ નિયમ સર્વત્ર ઉલ્કાન્તિ પંથને અનુસરનારે છે. કાર્યવ્યવસ્થા માટે વર્તમાન જમાનાને અનુસરી બ્રિટીશ પાસેથી ઘણું શિખવાનું છે. તેઓ જે જે કાર્યો કરે છે તેની જેવા પ્રકારની વ્યવસ્થા કરે છે તેને પરિપૂર્ણ અનુભવ કરવો જોઈએ. કાર્યવ્યવસ્થા માટે જેટલું લક્ષ્ય તેટલું જ કાર્ય શીધ્ર થાય છે એમ અવબોધવું. પ્રત્યેક કાર્યની પ્રથમ વ્યવસ્થા કરીને આજુબાજુના ક્ષેત્રકાલાદિકના સાનુકુલ પ્રતિકુલ સંયોગોને ધ્યાનમાં રાખી યથાશક્તિ કાર્ય કરવાની પ્રવૃત્તિ સેવ!!! કે જેથી સંસારવ્યવહારમાં અનેક ઠોકરથી બચી શકાય અને કાર્ય કરવાને અનુભવ પ્રાપ્ત થઈ શકે. આર્યાવર્તમાં આર્યો પૂર્વે સુવ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્યને દ્રવ્યોત્રકાલનસાર કરતા હતા તેની સાક્ષી તરીકે અનેક પુસ્તકે વિદ્યમાન છે, પરંતુ તે શ્રવણ કરી બેસી રહેવાથી કંઈ વળતું
૫૩
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
નથી. વાતે કરે વડાં કદી વડાં થવાનાં નથી. દીર્ઘસૂત્રી પણ હદ બહાર ન થવું જોઈએ. ઉત્સાહપૂર્વક સુવ્યવસ્થા કરીને કાર્ય કરવું ને કરવું, પણ નકામા ન બેસી રહેવું. નકામા બેસી રહેવાથી આલસ્યરૂપ ઉદેહી ખરેખર મનમાં ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની સર્વ શક્તિમાં સડો પેસે છે, તથા વ્યષ્ટિ તથા સમષ્ઠિનું શ્રેય સાધી શકાતું નથી. અતએ સુવ્યવસ્થાઓ કરીને કાર્યપ્રવૃત્તિમાં એક ક્ષણ પણ નકામે ન જવા દે એજ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. જે મનુષ્ય સ્વાધિકાર જે જે કાર્યો કરવાના છે તે જાણતા નથી અને જાણતાં છતાં પણ સુવ્યવસ્થાથી કાર્ય કરતા નથી તે મનુષ્ય દેશ અને કમને એક ભારભૂત સમાન જાણવા. આત્મશક્તિથી બહારનું કાર્ય પણ ન કરવું જોઈએ. ભલે ગમે તેવું ઉત્તમ હોય, પરંતુ આત્મશક્તિ બહારનું કાર્ય કરવાથી આત્માથી થઈ શકતું નથી તેથી વ અને પરને કશે લાભ થઈ શકતો નથી, તેમજ આત્મશક્તિ બહારનું કાર્ય કરતાં સ્વાત્માને નાશ થાય છે. અએવ મા રિજ્ઞા એમ વાક્ય મૂકવાની જરૂર પડી છે. આત્માની શક્તિ જાણીને કાર્ય કર. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પિતાની શક્તિને જાણ અને સ્વયેગ્યકાર્યોને નિયમિતકાલાદિ વ્યવસ્થાપૂર્વક કર કે જેથી નિયમિત સુવ્યવસ્થાથી આ ત્મશક્તિ પ્રતિદિન વધતી જાય. જે જે કાર્યો કરવાનાં હેય તેઓનાથી જે જે વિરૂદ્ધ કાર્યો હોય તેઓનું પણ દ્રવ્ય ક્ષેત્રકાલાદિકથી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી પશ્ચાત મતિ સંમેહથી સ્વાધિકાર વિરૂદ્ધ કાર્યમાં અવ્યવસ્થાથી પ્રવૃત્તિ ન થાય. ઉપર્યુક્ત શ્લેક ભાવાર્થને અનેકનની દૃષ્ટિથી અવધીને હે કર્મગિન !! સુવ્યવસ્થાથી સ્વાધિકારે કાર્યો કર.
અવતરણ–અહેમમત્વ સંસ્કાર ત્યાગપૂર્વક સ્વકર્તવ્યમાં સ્થિર થવાનું કથવામાં આવે છે.
अहंममत्वसंस्कारों स्त्यक्त्वा विज्ञाय चेतनम् । स्वकर्तव्यं परिज्ञाय, प्रवृत्तौ त्वं स्थिरो भव !!! ५०
શબ્દાથ–અહંમમત્વ સંસ્કારને ત્યજીને અને આત્માને જાણીને તથા સ્વકર્તવ્યને જાણે સ્વકાર્ય પ્રવૃત્તિમાં સ્થિર થા.
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
વિવેચન–અહંમમત્વના સંસ્કારને ત્યાગ કરે તે રાધાવેધ સાધવાના કરતાં અનન્ત ગુણ મુશ્કેલ કાર્ય છે. આત્માનું પરિપૂર્ણ જ્ઞાન થયા પશ્ચાત્ અહંમમત્વના સંસ્કારને ત્યાગ કરી શકાય છે.
સ્ફટિક રત્ન સમાન આત્મા નિર્મલ છે. સ્ફટિક રત્નની આગલ રક્તપુષ્પ ધરવામાં આવશે તે તેની છાયા પેલા સ્ફટિકરત્નમાં પડવાથી તે રક્ત દેખાશે અને કૃષ્ણવર્ષીય પુષ્પની છાયાગે તે કૃષ્ણ દેખાશે. સ્ફટિકમાં રક્તતા અને શ્યામતા એ ઉપાધિકૃત છે પરંતુ સ્ફટિકરત્નની તે નથી, તદ્વત્ર આત્મા પણ સ્ફટિકરત્નના સમાન નિર્મલ છે, પરંતુ રાગદ્વેષના પરિણામે તે સગી દ્વેષી ગણાય છે. આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્ધ સમાન છે પરંતુ કર્મના સંબંધે સ્વભાન ભૂલીને તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરંતુ તે બ્રાન્તિ છે. બહિરાત્મભાવથી અહંમમત્વના સંસ્કાર એટલા બધા આત્માની સાથે સંબંધિત થયા છે કે આત્મા જે જે જડવસ્તુઓમાં પિતે નથી તેમાં હું એ પ્રત્યય ધારણ કરે છે. જૈનાગમરષ્ટિએ કર્મ અને આત્માને અનાદિકાલથી સંગ સંબંધ છે અને કર્મને સંબંધ ટળતાં આત્મા સ્વયં પરમાત્મા બને છે અને તે સિદ્ધસ્થાનમાં વિરાજે છે. પશ્ચાત્ ત્યાંથી સંસારમાં જન્મ જરા અને મરણના ચકમાં આવવાનું થતું નથી. જૈનદષ્ટિએ બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા પિતાનું સ્વરૂપ અવધી શકો નથી અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે તાવત્ તે બહિરાત્મા કથાય છે. આત્મા જ્યારે જડેચેતન તત્ત્વજ્ઞાનપૂર્વક પિતાનું સમ્યક્ત્વવિવેક આત્મતત્ત્વને અવધે છે ત્યારે તે અન્તરાત્મા કથાય છે. અન્તરાત્મા પિતાના આત્મામાં સર્વાનન્ત સુખ વગેરે શક્તિને નિર્ધાર કરે છે અને તે આત્મામાં પરમાત્મત્વને નિશ્ચય કરી અન્તરમાં આત્મત્વની શ્રદ્ધા કરનારા હેવાથી અન્તરાત્મા કથાય છે. ચાર ઘાતકર્મને અને અઘાતીચારવં અષ્ટકર્મને ક્ષય કરીને જે શુદ્ધ થાય છે તેને પરમાત્મા કથે છે. ચાર ઘાતકર્મને જેણે ક્ષય કર્યો છે અને અઘાતી કર્મને ક્ષય નથી કર્યો તે ભવસ્થ જીવન્મુક્ત પરમાત્મા કહે
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
વાય છે અને જેણે સર્વથા આકર્મનો ક્ષય કરી મુક્તિ સ્થાન પ્રાપ્ત કર્યું તે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કથાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અષ્ટકર્મની સાથે આત્માના અનાદ્રિકાલથી સંચાગ સંબંધ થયા છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મની એકસોને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કર્મના પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ એ ચાર પ્રકારના બંધ અબાધવા. અંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર પ્રકારે કર્મનું સ્વરૂપ અવએધવું. કર્મગ્રન્થ, કમ્મપયડી, ભગવતી, આચારાંગ, પન્નવા તત્ત્વાર્થ વૃત્તિ, સ્થાનાંગ, સમવાય, પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અકર્મનું વિશેષતઃ સ્વરૂપ અવધવું. વેદાન્તદષ્ટિએ, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદોનુ સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અબાધાય છે. વેદાન્તઢષ્ટિએ આત્મા અને કર્મના સંબંધ શું છે ? તે અવબોધવા માટે બ્રહ્મસૂત્રનાં સર્વ ભાષ્યા, ભગવદ્ગીતા, યાગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણા અને દેશ. અઠ્ઠાવીશ તથા એકસાને આઠ ઉપનિષદો અવમેધવી જોઇએ. વેદાન્ત ષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ જાણવા માટે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્યના રચિત ગ્રન્થાનું અધ્યયન કરવું જોઇએ અને કણા, ગાતમ, કપિલ અને મીમાંસકાના આચાર્યાંના રચેલા ગ્રન્થાનુ અધ્યયન કરવું જોઈએ. ચારવેદ, ઉપનિષદો, પુરાણા અને પશ્ચાત્ થએલ, સાંખ્યમત, મીમાંસક, કણાદ, પાત'જલ, ગાત્તમ વગેરેના ગ્રન્થા, શંકરાચાર્ય વગેરે આચાર્ચીના ગ્રન્થ, કબીરમત, રામાનન્દમત, લિગાયત, આર્યસમાજ, બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, થીઓસોફીકલ સોસાઈટી, બીજમાર્ગી અને સ્વામીનારાયણમત વગેરેનું સૂક્ષ્મજ્ઞાનઢષ્ટિથી સ્વરૂપ અવધવું જોઈએ. બહુધર્મષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થા હોય તે તે સર્વ ગ્રન્થાનું સૂક્ષ્મજ્ઞાનદૃષ્ટિથી મનન કરવું જોઇએ. મેહમદેનધર્મષ્ટિએ આત્મા અને કર્મનુ જે જે સ્વરૂપ ગ્રન્થામાં લખેલુ હોય તે જાણવું જોઈ એ. યાહુદીધર્મદૃષ્ટિએ આત્મા-કર્મનુ જેવું સ્વરૂપ હોય તેવું જાણવું જોઇએ. ગ્રીકધર્મદ્રષ્ટિએ અને ઈજીપ્તમાં પ્રાચીનકાલમાં પ્રવૃતિત ધર્મદ્રષ્ટિએ આત્મા
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
અને કર્મનું શું સ્વરૂપ છે ? તે સમ્યગ્ અવબોધવું જોઈએ. પ્રીસ્તિધર્મદ્રષ્ટિએ આત્મા અને કર્મનું શું સ્વરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રન્થેાદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવમેધવું જોઇએ. પારસીએના જથાસ્તની ધર્મદ્રષ્ટિએ તેના ગ્રન્થામાં આત્મા અને કર્મનુ કેવું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સમ્યક્ સ્વરૂપ જાણવું જોઈ એ. પ્રાચીનકાલમાં આ વિશ્વમાં જે જે ધર્મો થઈ ગએલા હાય તેમાં આત્મા અને કર્મસંબંધી શું શું જણાવવામાં આવ્યુ હતું તે ખાસ અવબોધવું જોઇએ. આત્મા અને કર્મસબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યું હોય તે ખાસ અવોધવું જોઇએ. આત્મા અને કર્મ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દર્શનકારોના તત્સંબંધી વિચારાતુ મધ્યસ્થષ્ટિએ મનન કરવું જોઇએ. ધર્મશાસ્ત્રોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવબોધવામાં કુલધર્મરાગઢષ્ટિ, પરંપરામન્તવ્યષ્ટિરાગ, પક્ષગ્રહિતમન્તન્ય પ્રિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહીત ષ્ટિગ વગેરે ષ્ટિરાગાના ભેદોને દૂર કરી આત્મા અને કર્મસબંધી જે જે કંઈ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઇએ. ઉપગ્રહષ્ટિએ સર્વ ધર્માના આચાર્યોએ જગતને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તેથી કાઇનાપર તુચ્છકારષ્ટિથી ન અવલેાકતાં તેઓએ સ્વબુદ્ધિએ જે જે કર્મ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અંશે સત્યત્વ રહેલું છે અને કયા કયા અંશે અસત્યત્વ રહેલુ છે તેને પરિપૂર્ણ સાપેક્ષૠષ્ટિથી નિર્ણય કરવા જોઇએ. આત્માનુ પરિપૂર્ણ સ્વરૂપ અવાધવાથી કર્મના ચાગે ઉત્પન્ન થએલ અહંમમત્વ સંસ્કારાને દૂર કરી શકાય છે; અતએવ ઉપર્યુક્ત અનેક દર્શનકારોની દષ્ટિયાએ આત્માનું સ્વરૂપ અવઆધવું જોઈએ. યોગશાસ્ત્રકારોએ આત્માની અનેક સિદ્ધિયા પ્રકટાવવા માટે જે જે ઉપાચા કથ્યા છે તે તે ઉપાયોનો આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું એ આવશ્યક કર્તવ્ય છે. આત્મા સમ્યગ્ અવએધ્યા પશ્ચાત અહંમમત્વ સંસ્કારોને મારી હઠાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહંમમત્વના સંસ્કારોનો નાશ કરી શકે છે. આર્યાવર્તમાં એક વખત એવા હતા કે આર્ય આત્મ
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
જ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામાં પક્ષપાત કરતા નહતા. સર્વ વિશ્વપ્રવતિતધર્મોને સાર એ છે કે આત્મામાં પરમાત્મતા પ્રકટાવવી. પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જવું એજ છેવટને સત્ય સિદ્ધાંત ઠરે છે; અરે શેષ તે પરિવારભૂતજ્ઞાન સામગ્રીઓ અવબોધાય છે; અએવ ઉપર્યુક્ત કલેકમાં જણાવ્યું છે કે ચેતનને જાણીને કાર્યપ્રવૃત્તિ સેવ. જ્યારે ત્યારે આત્માને જાણવાથી બાહ્ય વસ્તુઓ દ્વારા પ્રકટતા અહંમમત્વના સંસ્કારને દૂર કરી શકાશે.
જ્યાં હું અને મહારૂં છે ત્યાં પ્રભુ નથી. જ્યાં હું ને મારું એ ભાવ છે ત્યાં મેહવૃત્તિ હોવાથી આત્માના ધર્મનું અવલંબન લેઈ શકાતું નથી. જ્યાં હું ને મ્હારૂં છે ત્યાં આત્મા અને પરમાત્માની
તિનું દ્વાર બંધ છે એમ અવબોધવું. જ્યાં હું ને મારૂં છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યાં રાગદ્વેષ છે. હું અને મારૂં એવી દષ્ટિથી
જ્યાં વપરને દેખવાનું થાય છે ત્યાં દષ્ટિદ્વારા પરમાત્મ પ્રકાશ અવલોકી શકાતું નથી. હું અને મારૂં એવી વૃત્તિના સંસ્કારને હઠાવવાને માટે આત્માને જાણવું જોઈએ. હું અને મહારૂં એવી વૃત્તિના સંસ્કારોની પેલી પાર રહેલે આત્મા જ્યારે આત્માના જ્ઞાનવડે અનુભવગમ્ય થાય છે ત્યારે આત્મા જે જે મન વચન અને કાયાવડે કાર્યો કરે છે તેમાં અહંમમત્વના સંસ્કારેને પ્રગટાવી શકતું નથી. જે અહંમમત્વરૂપ પુરણ છે તે વસ્તુતઃ આત્મા નથી અને અહંમમત્વની મેહસ્ફરણાઓને જ્યાં સર્વથા વિલય થયા બાદ આનન્દતિની ઝાંખીને અનુભવ થાય છે તે જ આત્મા છે એ જ્યારે પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે કઈ પણ કાર્ય કરતાં અહંમમત્વના સંસ્કારે નવા પ્રગટાવી શકાતા નથી અને પૂર્વે જે જે અહંમમત્વવિશિષ્ટ સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય છે તે સર્વે ક્ષણે ક્ષણે મન્દ પડી સર્વથા નષ્ટ થઈ જાય છે. વાદળાંઓમાંથી સૂર્યનાં કિરણોને પ્રકાશ પડવા માંડે છે કે તુરત વાદળાઓ વિખરાવા માંડે છે અને સૂર્ય સ્વકિરણો વડે સર્વત્ર પ્રકાશી શકે છે; પશ્ચાત્ કિરણે તે વાદળાંવડે ઢંકાઈ જતાં નથી. કિરણે તે આત્મજ્ઞાન સમાન છે અને વાદળાં તે અહંમમત્વ સંકારરૂપ છે. આ
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
ત્મજ્ઞાનરૂપ કિરણ વડે અહંમમત્વ સંસ્કારરૂપ વાદળાંઓને વિખેરી શકાય છે એમ વસ્તુતઃ અવબોધવું. કિરણો તે વાદળાં નથી તેમ આ
ત્મા તે અહંમમત્વ સંસ્કારરૂપ નથી. અહંમમત્વ સંસ્કારથી ભિન્ન એવા આત્માને જ્યારે સ્પષ્ટપણે અવકવામાં આવે છે ત્યારે બાહ્યકર્તવ્યકાર્યોમાં અહંમમ એ પ્રત્યય ક્યાંથી થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. મન, વાણી અને કાયાના એગથી જ્યારે આત્મા ભિન્ન છે અને એ આત્મા નથી તે બાહ્ય વસ્તુઓમાં અહંમમત્વ સંસ્કારે તે ક્યાંથી પ્રગટી શકે? બાહ્યકર્તવ્ય કાર્યોને કરવામાં આવે અને મહારૂં હારું એ શબ્દવ્યવહાર કરવામાં આવે તેપણ કર્તવ્ય કાર્યોમાં અહંમમત્વ પરિણામ ન હોવાથી તેમાં બંધાવાનું થતું નથી અને આત્માની શક્તિચોપર અહંમમત્વ સંસ્કારને લેપ લાગી શકતો નથી. અનાદિકાલથી અહંમમત્વ પરિણામના સંસ્કાર પડેલા હોય છે તે આત્મજ્ઞાનવડેજ ટળે છે એ અનાદિ સંસિદ્ધ નિયમ હોવાથી પ્રત્યેક મનુષ્ય આત્માને જાણી અને અહંમમત્વ સંસ્કારને ત્યાગ કરી કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાની શિક્ષા આપે છે કે તું પિતાને જાણ. sir w ૩rતમારા વિરહ્યો નહિ, ત્યાં જ સાધન ફૂટી ઈત્યાદિ મહાત્માઓનાં વચનેવડે અવધી શકાય છે કે આત્માને જાણીને જ અહમમત્વ સંસ્કારને દૂર હઠાવી શકાય છે; અતએવ આત્માને જાણી અહંમમત્વ સંસ્કારને હઠાવી જે જે સ્વાધિકારે મન, વચન અને કાયાદિથી કર્તવ્ય કાર્યો હોય તે કર્યા કર !!! અહંમમત્વ સંસ્કારને હઠાવ્યા પશ્ચાત્ અહંમમત્વવૃત્તિરહિતપણે કર્તવ્ય કાર્યો થયા કરે છે અને સર્વમાં રહીને જલથી નહિ ભિંજાવાની આત્માની દશાને પ્રાપ્ત કરી શકાય છે તથા કાર્ય કરતાં નિવૃત્તિ અનુભવી શકાય છે. તે મનુષ્ય! તું અહંમમત્વના સંસ્કાર અને વિચારને હઠાવીને આત્મિક પ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. કદાપિ તું અહંમમત્વ સંસ્કારને સેવીશ નહિ. તું સિદ્ધબુદ્ધ પરમાત્માને બંધુ છે. રાજા તો પરમ આત્મા તે પરમાત્મા છે. અહંમમત્વ સંસ્કારને હૃદયમાં ન પાડવા એ હારા હાથમાં છે. વેદાન્તદર્શની મહાત્મા સ્વામી રામતીર્થ ઉદારભાવથી અહંત્વભાવનું શુભવર્તુલ જેવું દર્શાવે છે તે પ્રમાણે અહેવભાવ વિના
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
રહેવાય તો તે પ્રમાણે શુભાહંવૃત્તિને સેવા. તે કથે છે કે, સ્વામી रामतीर्थ - सर्वा हि संस्थाः किल भारतस्था, जानीत यूयं हृदयं मदीयं. आर्याः समस्ताः पथवर्णभिन्ना, न बान्धवाः किन्त्वहमेव ते કર્યુ. સર્વ ભારતસંસ્થાએ છે તે તમે જાણા કે મારૂ હૃદય છે. પથવણું ભિન્ન એવા સમસ્ત આ આંધવો નથી પરન્તુ તે તે આર્યા તે હું છું આવી સ્વામી રામતીર્થની શુભ અહંભાવના છે. અહંમમત્વ વૃત્તિયોને અશુભમાંથી ટાળી પ્રથમ શુભમાં લાવવી અને પશ્ચાત્ અનન્ત આત્મસ્વરૂપમાં લય કરી લયલીન થઇ જવું. અહું અને મમત્વભાવનાને જ્યાવહારિક શુભમાર્ગની સાથે ધાર્મિક શુભમાર્ગમાં લેઈ જવી અને અહુંમમત્વની શુભભાવનાનાં લઘુલઘુ વર્તુલા હોય તેનાં મહાવર્તુલા કરવાં. જેમકે પુત્ર તે હું, માબાપ તે હું, સ્ત્રી તે હું, પુત્રી તે હું, ઘર તે હું, કુટુમ્બ તે હું, માલ્લે તે હું, ગામ તે હું, નગર તે હું, નાત તે હું, સમાજ હું, સંઘ તે હું, દેશ તે હું, સર્વ પ્રાણીએ તે હું, સર્વ મનુષ્યે તે હું, સર્વ બ્રહ્માંડ તે હું એવી રીતે શુભઅવૃત્તિને અનુક્રમે વધારવી અને તેને અનન્ત આત્મસ્વરૂપમાં અસ્તિનાસ્તિ ધર્મે શમાવી દેવી. કુટુંબ તે મ્હારૂં, જ્ઞાતિ તે હારી, નાતિ તે મ્હારી, ગામ તે મ્હારૂં, નગર તે મ્હારૂં, સમાજ તે મ્હારી, દેશ તે મ્હારો, સમગ્રવિધ તે મ્હારૂં, એમ અનુક્રમે મમત્વભાવનાનુ શુભમાર્ગ દષ્ટિએ વર્તુલ વધારતાં વધારતાં એટલા સુધી વધારવું કે સર્વ જગત્ તે હારૂં. એમ સર્વને મ્હારૂં માનીને અસ્તિનાસ્તિરૂપ અનંતધર્મની મમત્વની ભાવનાને અનન્ત આત્મામાં શમાવી દેવી અને પશ્ચાત્ અનન્ત વર્તુલ રૂપ બનેલ અહંમમત્વને આત્માના અનન્ત શુદ્ધધર્મમાં ભસ્મીભૂત કરી ઢેલું. અહંમમત્વનો ત્યાગ કરીને જેઓ કાર્યચેગી ન બની શકે તેઓએ પ્રથમ અનંત વર્તુલભૂત બનેલ અશુભ અહંમમત્વનો પરિહાર કરવા માટે પ્રથમ શુભઅહંમમત્વભાવના વર્તુલની અનુક્રમે વૃદ્ધિ કરી તેને અનન્ત વર્તુલરૂપ કરી પશ્ચાત્ શુભમમત્વ અર્હત્વના અનન્ત વર્તુલને અનન્ત શુદ્ધ સ્વરૂપમાં શમાવીને તેનુ અહંમમત્વ દૂર કરી દેવું. આ પ્રમાણે પ્રયત્નથી કર્મયોગી બની શકાશે. ગમે તે માર્ગ ગ્રહીને અશુભઅહંમમત્વના સંસ્કારોનો ત્યાગ કરી જે સ્થિતિમાં જે જે કાર્યો
ન
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કરવાનાં છે તેમાં સ્વૈર્ય ધારણ કરીને પ્રવૃત્ત થવું જોઇએ. શુભાંમમત્વભાવનાનું અનન્તાષ્ટિ વર્તુલ ધારણ કરીને અમુક સ્વાધિકારે મર્યાદિત કર્તવ્યકાર્યપ્રવૃત્તિ સેવતાં અશુભમાં બંધાવાનું થતું નથી અને સંકુચિત વિચારવડે સ્વપરને હાનિ પહોંચાડી શકાતી નથી. આત્માને અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મવડે યુક્ત સાપેક્ષપણે અવમેાધતાં અહંમમત્વનાં ક્ષુદ્ર અશુભ અહંમમત્વ વર્તુલે તે ક્ષણમાત્ર પણ હૃદયમાં વાસ કરવાને શક્તિમાન થતાં નથી અને ક્રિયામાં પણ ક્ષુદ્ર અશુભ વર્તુલાની પ્રવૃત્તિ દેખાતી નથી. તેમજ હૃદયમાં નવીન અહંમમત્વના સંસ્કારે પડતા નથી. આવી દશા ખરેખર આત્માનુ અનેકાન્ત સ્વરૂપ જાણુવાથી બને છે. અતએવ ઉપર્યુક્ત શ્લોકમાં વિજ્ઞાય ચેતનમ્ ચેતનને જાણીને પ્રવૃત્તૌ ણં સ્થિરો મય પ્રવૃત્તિમાં તું સ્થિર થા!!! એમ જે કથવામાં આવ્યું છે તે યુક્તિયુક્ત સર્વવિશ્વહિતકારક સિદ્ધ ઠરે છે. આત્માનું સ્વરૂપ અવમેધવાથી અનન્તષ્ટિ થવાથી સકુચિત દ્વિારા જે જે મતા અને જે જે આચારા આંધવામાં આવેલા હોય છે અને તેથી જે જે કષાયો સેવવામાં આવેલા હોય છે તે તે સર્વે જેમ સ્વપ્તમાંથી જાગ્રત થયા આદુ સ્વરની માજી નષ્ટ થાય છે તેમ તેઓ સર્વે સકુચિત વિચારો અને સંકુચિત પ્રવૃત્તિયા ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. તેમજ સર્વ જગતના સર્વ વિચારો અને આચારોને અનન્ત જ્ઞાનષ્ટિની સાપેક્ષતાપૂર્વક જાણવાથી અશુભ અહંમમત્વ, કદાગ્રહ, કલેશ, અને મતમાન્યતા વગેરે કંઇ રહેતું નથી. જે મનુષ્યા જે જે વિચાર અને પ્રવૃત્તિયા કરે છે તેમાં તેઓ તેઓની દૃષ્ટિના અનુસારે કરે છે. તેઓ જ્યારે અનન્તજ્ઞાન વર્તુલરૂપ આત્મામાં આગળ વધશે ત્યારે તેઓ સ્વયમેવ સંકુચિત વિચારો અને આચારોથી હડશે અને સ્વાધિકારે સ્વપ્રવૃત્તિમાં અશુભ અહંમમત્વનો ત્યાગ કરીને પ્રવર્તશે. આત્મજ્ઞાની અશુભ અહંમમત્વવૃત્તિયેથી વિશ્વબગીચાના કોઈ પણ ભાગના નાશ કરવા પ્રયત્ન કરતા નથી. અશુભ અહંમમત્વભાવના ટળવાની સાથે શુભ અહંમમત્વભાવના ખીલે છે અને તેથી વસુધૈવ કુટુમ્બમ્ વસુધા કુટુંબ એવી ભાવના જાગ્રત થાય છે. આત્મજ્ઞાનનુ અનન્ત જ્ઞાનવર્તુલ વિકસવા લાગે છે ત્યારે જન્મદેશ તે મ્હારા એવે
૫૪
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
ભાવ જાગ્રત્ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોમ એ મારી છે એવા ભાવ જાગ્રત થાય છે. એશિયા, યુરાપ, આફ્રિકા, અમેરિકા અને આસ્ટ્રેલિયા દેશ મારા છે એવી ભાવના જાગ્રત થાય છે. પશ્ચાત્ સર્વ વિશ્વ મ્હારૂં એવી ભાવના જાગ્રત થાય છે તેથી હૃદચની વિશાલતાના વર્તુલમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાતિ તે હુ, ધર્મ તે હું, દેશ તે હું, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને આસ્ટ્રેલીયા તે હું એવા ભાવ જાગ્રત થાય છે. સર્વ વિશ્વ તે હું એવી આત્માની વ્યાપક ભાવના જાગે છે. પશ્ચાત્ અખિલબ્રહ્માંડો તે હું એવો ભાવ જાગ્રત્ થતાં કાર્યનુ અશુભ કરવાની વૃત્તિ થતી નથી પરંતુ પશ્ચાત્ અશુભ કરવાની વૃત્તિના ત્યાગ કરીને ત્યાગી બની શકાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તે હું એવા શુભાહંભાવ જાગ્રત થતાં ચારે વર્ણની શુભ સેવા કરવાને સર્વસ્વાર્પણ કરવામાં ઇશ્વરની તુલ્ય ઉદારભાવથી પ્રવૃત્તિ થાય છે. સર્વ વિશ્વવર્તિજીવા તે હું એવી શુભવૃત્તિવડે આત્મા સર્વત્ર શુભભાવમાં વ્યાપક થતાં સાત્વિક ગુણી મહાપ્રભુ ખની શકે છે. શુભમમત્વ અને શુભ અહંભાવને ઉપર પ્રમાણે જે ખીલવીને કાર્યયેાગી બને છે તે ધર્મસેવા, કામસેવા, સાર્વજનિકહિત સેવા, રાજ્યસેવા, ક્ષાત્રકર્મસેવા, વિદ્યાકર્મસેવા, વિદ્યાવ્યાપાર-હુન્નરકળા સેવા, સેવા, દેશસેવા, સાધુસન્તસેવા, પ્રભુસેવા, શુસેવા, કુટુંબસેવા અને ગુરૂજનસેવા વગેરે અનેક સેવાઓને આદરવા શક્તિમાન થાય છે અને કર્મચાગી બનીને ગમે તેવા સંયેગામાં ઉંચે ચડે છે; પરન્તુ કર્મયોગથી ભ્રષ્ટ થઈ કદાપિ પાછળ પડતા નથી તથા પતિત થતા નથી. માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. સ્વવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષાની સેવા કરવી તે વૃષભયજ્ઞ છે. ગાયનુ સેવાદ્વારા ખાનાપાનાદિથી રક્ષણ કરવું તે યજ્ઞ છે અતિથિયાની સેવા કરવી તે અતિથિયા છે. ગુરૂની સેવા કરવી તે गुरुयज्ञ છે. સર્વ જીવાની રક્ષા કરવી તે સર્વજ્ઞોત્રજ્ઞ જાણવો. દેશની તન, મન, ધન અને વાણી વડે સેવા કરવી તે વેરાયજ્ઞ જાણવો. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અખાધવા. ક્ષત્રિયાની
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૭.
તેમની ઉચ્ચ દશા માટે તન મન અને ધનનું સ્વાર્પણ કરી સેવા કરવી તે ફગા વશ જાણ. બ્રાહ્મણની વિદ્યાવડે ઉન્નતિ કરવા તન, મન, ધનાદિ અર્પણપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણ યજ્ઞ જાણવે. વૈશ્યની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન ધનાદિ વડે સેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણ. શૂની તેઓની જ્ઞાનાદિ ગુણે વડે ઉચ્ચ સ્થિતિ કરવા માટે તન, મન અને ધનથી સેવા કરવી તે શુદ્ર યજ્ઞ જાણ. સાધુઓની તન, મન અને ધનથી સેવા કરવી તે સાધુ યજ્ઞ અવબોધ. સાધ્વીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે વાવી યજ્ઞ મહોર અવબોધ. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાએ મહાવીર સ્વામી જમ્યા ત્યારે અનેક ધર્મયોરૂપ પ્રભુપૂજાઓ કરી હતી. વિદ્યાથિઓની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાર્થી યજ્ઞ જાણ. રેગીઓના રેગ નાશાર્થે તેઓની સેવા કરવી તે રેગી યજ્ઞ જાણ. અને કન્યાઓ, સ્ત્રીઓ, વિધવાઓ અને અનાથ વગેરેની સેવા કરવી તે તે તે નામના યજ્ઞ જાણવા. શુભાહભાવને જે પરિપૂર્ણ ખીલવીને સર્વ વિશ્વ તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચકવતિ અને કર્મયોગી બનવાને અધિકારી બને છે. વ્યાઘ, સિંહને સ્થાપત્યપર મમત્વને અહંભાવના છે તે તે અન્યને નાશ કરીને સ્વાપત્યનું ઉદર ભરશે પરંતુ સ્વાપત્યનો નાશ કરશે નહિ. ઉલટું અહંભાવથી સ્વાપત્યને સ્વરૂપે દેખશે. કૂર પ્રાણુઓને પણ અહંમમત્વભાવથી સ્વાપત્યનું રક્ષણ કરવાનું ચારિત્ર ખીલે છે તે જે શુભારંભાવથી કુટુંબ, મિત્ર, દેશ, પ્રાંત, ખંડ, બ્રાહ્માણાદિ ચાર વર્ણ, ચારે ખંડના મનુષ્ય વગેરેને જે હું છું એવું માને છે તે તેઓને નાશ કરી શકશે નહિ અને તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમો દિક્ષાલ બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને સર્વ વિશ્વ તે હું છું એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વ વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિશ્વવતિમનુષ્ય વગેરેના શ્રેયઃ માટે તે સર્વસ્વાર્પણરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વસ્વાર્પણરૂપ મહાપૂજાને સેવશે. હાલમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રાની પડતી થઈ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
મનુષ્ય સર્વ વણાને અને સર્વ દેશના મનુષ્યાને પોતાના રૂપ દેખી શકતા નથી તેથી અશુભમમત્વ અને અશુભ અહં‰ત્તિના દાસ બનીને પેાતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે. સર્વ જીવો તે હું એવી શુભાહંભાવનાથી પરસ્પરોપત્રો ગોવાનામ્ એ સૂત્રના ભાવ વિચારીને સર્વ જીવની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પોતાના આત્મા બનતાં આત્માના અનન્તવર્તુલના પાર પામી શકાય છે. આત્મજ્ઞાન પામીને આત્માને અવષેધી અશુભ અહંમમત્વ સંસ્કારોને હઠાવી શુભાહંમમત્વભાવને વ્યાપકઢષ્ટિએ વ્યાપકરૂપમાં ખીલવીને સંકુચિત વિચાર અને આચારો કે જેથી સ્વાત્મા ને જગતને હાનિ થાય છે તેના ત્યાગ કરીને ખરેખરા ત્યાગી બનીને ત્યાગમાર્ગના અનન્તવર્તુલમાં પ્રવિષ્ટ થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વવિશ્વવતિજીવે તે હું એવા ભાવ ધારણ કરીને કર્મયોગી બનતાં આ વિશ્વના ખરેખરા પૂજારી બની શકાય છે. જે મનુષ્ય આ વિશ્વના ઉપર્યુક્ત સેવાવડે પૂજારી બને છે તેજ ખરેખર આ વિશ્વને શુભ પરમેશ્વર અને છે, વા પરમેશ્વરને પ્રતિનિધિ બને છે. જે મનુષ્ય સર્વ વિશ્વજીવાને પેાતાના આત્મસમાન માનીને વા સર્વ વિશ્વતિજીવો તેજ હું છું એવા ભાવ ધારણ કરીને વિશ્વની સેવા કરે છે તેજ આત્માને જાણે છે અને તેજ આત્માની પ્રભુતા જાણે છે એમ અવમેધવું. સર્વ વિશ્વવતિજીવો મ્હારા અથવા સર્વ વિશ્વવતિ જીવા તેજ એવા શુભ અહંમમભાવ પ્રગટવાથી છજીવનિકાયની રક્ષા કરી સર્વનું શ્રેય સાધી શકાય છે. અશુભ અહંમમત્વથી દેશેામાં અનેક યુદ્ધા પ્રવર્તે છે અને પ્રત્યેક મનુષ્યના હૃદયમાં પરમાત્મા રહેલા છે એવું અવખાધ્યા છતાં તેને નાશ કરાય છે. શુભમમત્વ અને અહંભાવના જગત્વોને પાષનારી છે. વિશ્વરૂપ બગીચાની રક્ષા કરવાને અને પુષ્ટિ કરવાને શુભાહંભાવના માલણુના સમાન વા જલના સમાન ઉપકારી છે. આત્મજ્ઞાન વિના શુભાહંભાવનાથી પણ મનુષ્ય વિમુખ રહીને તે સ્વાર્થ માટે રાક્ષસ બનીને વિશ્વવતિ જીવાને અનેકપ્રકારે હાનિ પહેાંચાડી શકે છે. અનન્ત વિશ્વવ્યાપક એવી શુભમમત્વ અને અહંભાવના જેનામાં છે તે સાત્વિકગુણી સગુણ ઇશ્વર થયા
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯ છે એમ અવબોધવું અને અશુભ શુભમમત્વાલંભાવના રહિત થઈને જે સ્વાધિકારે પ્રારબ્ધાદિથી કર્તવ્ય કાર્યો કરે છે તે નિર્ગુણ જીવન્મુક્ત મહાત્મા વા ઈશ્વર થયું છે એમ અવધવું. એવા સગુણનિર્ગુણ છવંત ઈશ્વરેની પૂજા સેવા ભક્તિની પ્રાપ્તિ એજ ખરેખરી મનુષ્યભવની સફલતા અવબોધવી. અનન્તવર્તુલરૂપ શુભમમત્વ અને અહંભાવને કરીને પશ્ચાત્ તેઓને અનન્ત શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન કરવા અને પશ્ચાત્ અહેમમત્વભાવથી રહિત થઈ નિરહંભાવથી સર્વ જગતને પિતાના રૂપ સ્યાદ્વાદષ્ટિથી અનન્ત અતિધર્મ અને અનન્ત નાસ્તિધર્મની અપેક્ષાએ માનીને આત્મામાં, પિંડમાં જગત્ અર્થાત્ બ્રહ્માંડને અનુભવી સર્વત્ર સર્વ બાબતમાં આત્માને નિઃસંગનિર્લેપ માની સ્વાધિકાર કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું. સર્વત્ર નિરહંભાવથી વર્તવાની આત્મદશા પ્રગટ થાય છે ત્યારે સ્વયમેવ શુભમમત્વાલંભાવને નાશ થાય છે અને એવી દશા યાવત્ ન આવે તાવત્ તે શુભાહંભાવમાં રહીને આત્માની પરમાત્મતા થાય એવા ગુણસ્થાનક સોપાનપર આત્માને ચઢાવીને છેવટે પરમાત્મદશાના ઉચ્ચ શિખર પર આહાવી વળાવાની ફરજ પૂરી કરીને શુભહંભાવ સ્વયમેવ ટળી જાય છે. આવી શુભારંભાવનાનું સ્વરૂપ સમજવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને જાણુને જે મનુષ્ય કર્તવ્ય કાર્યો પ્રવર્તે છે તેઓ આત્માની ઉચ્ચદશાથી ગમે તેવા સંગોમાં પતિત થતા નથી અને તેઓ અનુક્રમે અશુભમમત્વાહંભાવનો ત્યાગ કરી શુભારંમમત્વને આદરી પશ્ચાત્ સર્વથા શુભાશુભાહમમત્વભાવથી મુક્ત થઈ જીવન્મુક્ત બની પ્રારબ્ધકર્મ ચુકવવાને શેષ કર્તવ્યકર્મોને કરે છે. તે મનુષ્ય ! ઉપર પ્રમાણે અહંમમત્વ સંસ્કાર અને અહંમમત્વવૃત્તિને અવબોધી અશુભમાંથી શુભમાં આવી પશ્ચાત્ આત્માના અનન્ય જ્ઞાનવર્તુળમાં પ્રવિષ્ટ થઈ સંકુચિત રાગદ્વેષકારક લઘુવતુંલોને ત્યજી અનન્ત વર્તુળમય બની સ્વાધિકારે કર્તવ્યકાર્યમાં સ્થિર થા.
અવતરણ–સુખદુઃખપ્રદ સંગેને વિચારી વિઘટિ સહવાપૂર્વક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને કથવામાં આવે છે. शर्मदुःखप्रदान सर्वान, संयोगान् तान् विचार्य च ।
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कार्यमादृत्य पश्चात् त्वं-मा मुञ्च विघ्नकोटिभिः॥५१॥
શબ્દાર્થ–સુખદુઃખપ્રદ સર્વ સંગોને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. કાર્ય આદરી વિદ્મકેટિઓથી પણ પશ્ચાત્ તું કાર્યને ના મુંચ!!
ભાવાર્થ–જે જે સ્વાધિકારે કાર્યો કરવામાં આવે તે તે કાર્યો કરતાં સુખ દુખપ્રદ સર્વ સંગને વિચાર કરી જ. અમુક કાર્ય કરતાં સુખના સંયોગે કયા ક્યા છે અને અમુક કાર્ય કરતાં દુઃખના સંયોગે કયા કયા છે તે આજુબાજુના ક્ષેત્રકાલ સંબંધિત સં પરથી વિચારવું. અમુકકાર્ય કરતાં સુખના અંગો કયા કયા છે અને તે પ્રાપ્ત કરવાની
હારામાં શક્તિ ખીલી છે કે કેમ? તેને વિચાર કરે તેમજ અમુક કાર્ય કરતાં દુઃખપ્રદ સંગે કયા ક્યા છે તેને વિચાર કરી જ. દુઃખપ્રદ સંયોગે કઈ કઈ વખતે કયા ક્યા ક્ષેત્રને પામી કાર્યપ્રવૃત્તિમાં પ્રાપ્ત થશે તેને દીર્ધદષ્ટિથી એકાન્તમાં વિચાર કરે અને સુખપ્રદ સંગે ક્યા કયા ક્ષેત્રે ક્યા વખતે પ્રાપ્ત થશે અને કેવા પ્રયત્ન પ્રાપ્ત થશે તેને કાર્યપ્રવૃત્તિ પૂર્વે સ્થિરષ્ટિથી વિચાર કરવો. સુખપ્રદ સંગે અને દુઃખપ્રદ સંયોગે વર્તમાનમાં કયા ક્ષેત્રના અનુસારે કયા
ક્યા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ધદષ્ટિથી વિચાર કરે. વિમલશાહે ભીમદેવ સોલંકી પ્રતિકુલ થયે છે એમ જાણી તેણે સુખદુઃખપ્રદ સંગોને વિચાર કર્યો. વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં દુખપ્રદ સંગે વિશેષ જણાયા તેથી તેમણે સુખપ્રદ સંગે કયાં પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો. ચંદ્રાવતીમાં સુખપ્રદ સંગે મળશે એ તેણે નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમાં ગયા. ત્યાંના પરમાર રાજાને દૂર કરી સ્વયં આબુરાજની ચંદ્રાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાહે અનેક યુદ્ધો કરીને રાજ્યની સીમા વધારી. અમુક પ્લેચ્છ બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુજીપર, સિદ્ધાચલજીપર તથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસણનગરી કથવામાં આવતી હતી તેમાં જિનમંદિર બંધાવ્યાં. અનેક ઉપાશ્રયે બંધાવ્યા. વિમલશાહે દુખપ્રદ સંગ અને સુખપ્રદ સંયેગોને ક્ષેત્રકાલાનુસારે વિચાર ન કર્યો હોત અને પાટણમાં જ રહ્યા હત તે તે નષ્ટ થઈ જાત. તેમણે સુખપ્રદ સંગે અને દુઃખપ્રદ
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧
સંગે કયા કયા છે અને ક્ષેત્રકલાનુસાર ક્યા ક્યા છે તેને વિવેક કરીને સુખપ્રદ સંગે જેમાં છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુ પાલ અને તેજપાલ એ બે બંધુઓએ દુઃખપ્રદ સંગે અને સુખપ્રદ સંગને વર્તમાનકાલ અને ક્ષેત્ર સંબંધે વિચાર કરીને તેઓ ધૂળકામાં વાઘેલાના રાજ્યમાં ગયા અને સુખપ્રદ સંગેની અનુકુલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વસ્તુપાલ અને તેજપાલે આબુજી, સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યાં છે. તેઓએ અનેક યુદ્ધમાં નેતા બનીને જૈન ક્ષત્રિયવીરની શોભાને પ્રકાશિત કરી હતી. વસ્તુપાલે સાડીબાર યાત્રા, સંઘ કાઢીને કરી હતી. વીરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જૈનકમના ઇતિહાસની સાથે વસ્તુ પાલ અને તેજપાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલ અને તેજપાલે સુખદુઃખપ્રદ સંવેગોને વિચાર કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિ આરંભી હતી તેથી તેઓ સુખી થયા. કુમારપાલરાજાએ સુખપ્રદ અને દુઃખપ્રદ સંયેગોને વિચાર કરીને રાજ્યગાદી પર બેસવાને નિશ્ચય કરી રાજ્યલગામ હાથમાં લીધી અને દુઃખપ્રદ સંયોગને દૂર કરી ગુર્જર દેશનું સમ્યક્ પરિપાલન કર્યું. ઈંગ્લાંડના રાજા રીચર્ડે સુખદુઃખપ્રદ સંગેને વિચાર કરીને રાજ્યકાર્યપ્રવૃત્તિ સેવી હતી. સુખદુઃખપ્રદ કયા કયા સંગે છે તેને પરિપૂર્ણ જે મનુષ્ય વિચાર કરતા નથી તે મનુષ્ય દુઃખપ્રદ સંયોગેને હટાવી સુખપ્રદ સંગોને પ્રાપ્ત કરી શકતું નથી. આર્યાવર્તમાં લગભગ બેહજાર વર્ષથી સુખ દુખપ્રદ સંયોગને જાણવાની અને તેને વિચાર કરવાની આની બુદ્ધિમાં મન્દતા આવી ત્યારથી તેઓની કર્મપ્રગતિમાં, વિદ્યાકર્મપ્રગતિમાં, વશ્યકર્મપ્રગતિમાં અને શુદ્ધકર્મપ્રગતિમાં હાનિ આવી પહોંચી, તેથી તેઓ સ્વદેશેન્નતિ કરી શક્યા નહિ અને પરદેશીઓની સ્વારીઓથી કચરાઈ અધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુષ્ય હોય પરંતુ
જ્યારે તેઓ સુખદુઃખપ્રદ સંગે કયા કયા ક્ષેત્રકાલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ દુઃખથી તપ્ત બને છે. રેટ પણ તેનાં પાસાં બદલીને રોકવામાં નથી આવતે તે તે બળી જાય છે તેમ મનુષ્ય પણ પિતાની સુખદુઃખપ્રદ સંગબાજુઓને વિચાર કરીને
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર
પ્રવતી નથી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. દેશને, રાજાને, પ્રજાને, કામને, ગૃહસ્થને અને ત્યાગીને સુખપ્રદ અને દુઃખપ્રદ કયા કયા સંયોગો વચ્ચે ઉભા રહેવાનુ થયુ છે તેઓ પોતે જે તે નથી જાણતા તા તે અન્યની પેઠે અન્યની કૃપાપર જીવવાને લાયક બની શકે છે. દુ:ખપ્રદ સંયોગોને જાણવામાં આવે છે તા તેને હઠાવી શકાય છે અને સુખપ્રદ સયાગાને પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્યે તાવડીમાં જેમ રોટલીનું પાસું બદલાય છે તેમ દુઃખના સંયોગોથી પરા મુખ થઈ સુખસંયોગો તરફ વળવું જોઇએ. જે ક્ષેત્રકાલે દુ:ખપ્રદ સંચાગોનો નાશ થાય અને સુખપ્રદ સંચાગા પ્રાપ્ત થાય એવા ક્ષેત્રકાલે કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઇએ. પારસીઓએ દુ:ખપ્રદ ઈરાનદેશની તે વખતની સંગાની સ્થિતિ અવલેાકી તેથી તેઓ ઈરાનમાંથી નીકળી હિન્દુસ્થાનમાં આવ્યા. તેથી તે સ્વધર્મનું અસ્તિત્વ અને સ્વધર્મકામનું અસ્તિત્વ સંરક્ષી શક્યા. આદ્ધોએ જૈનો અને હિન્દુઓના સમયમાં પેાતાની કામનું અને પોતાના ધર્મનું અસ્તિત્વ ન રહી શકે એવા દુ:ખપ્રદ સંયોગને દેખી તેઓ તીબેટ, ચીન, બ્રહ્મદેશ તરફ પ્રયાણ કરી ગયા. કહેવાને સારાંશ એ છે કે સુખપ્રદ સંયોગો જ્યારે તેના પ્રતિકુલ બની દુ:ખપ્રદ સંયેાગરૂપે બન્યા ત્યારે તેઓએ અન્યદેશમાં સ્વધર્મનું અસ્તિત્વ જાળવ્યું. દરેક કામને, દરેક જાતને કાલની વિચિત્ર ઘટનાઓ અને દેશની વિચિત્ર ઘટનાઓમાંથી પસાર થવા વારંવાર સુખપ્રદ સંયોગાના અનુસારે અદલાવું પડે છે. ગુજરાતના જૈનોએ એક સૈકા લગભગથી સુખદુઃખપ્રદ સચેાગેાના વિચાર કરીને દક્ષિણદેશમાં વ્યાપાર્થે પ્રવૃત્તિ કરી છે અને તે પુના, અહમદનગર, માલેગામ, ધુળીયા વગેરેમાં સુખી થયા છે. કોઈને કોઈ ક્ષેત્રમાં અને કાઇ કાલમાં પુણ્યના ઉદય થાય છે. પાણીના રંક શેઠે વલ્લભીપુરમાં પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ કાડાધિપતિ બની, તાતાર વગેરે જાતના લાકોએ હિન્દુસ્થાનપર સ્વારીએ કરી અને તેઓ આર્યદેશના સ્વામી બન્યા. આબેએ હિન્દુસ્થાનપર સ્વારી કરી તેથી તેઓ સુખપ્રદ સંયોગોને પ્રાપ્ત કરી શક્યા. ઈંગ્લાંડના લોકો અમેરિકામાં ગયા અને ત્યાં તે સુખી બન્યા. અમુક મનુષ્ય
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩ અમુક ક્ષેત્રમાં પાપકર્મથી દુઃખના સંગે વડે પીડાય છે અને તે જે અત્યક્ષેત્રમાં જાય છે તે પુનઃ દુઃખી રહેતો નથી પરંતુ સુખના સંગો પ્રાપ્ત કરીને સુખી બને છે. મારવાડ સ્થળી વગેરેના ઘણું જેને કર્ણાટક, બંગાલા વગેરેમાં વ્યાપારાર્થે ગયા અને હાલ તેઓ ત્યાં સુખી થયા છે. કેટલાક જૈને ઈંગ્લાંડ કાન્સમાં વ્યાપારાર્થે ગયા છે અને ત્યાં તેઓ સુખી થયા છે. જૈનેના તીર્થંકરે પૂર્વે અયોધ્યા, બંગાલામાં જન્મ્યા હતા અને જૈને મગધ દેશ વગેરે દેશમાં કરોડોની સંખ્યામાં હતા, તેના સ્થાને હાલ ત્યાં મૂલસ્થાયી જાત તરીકે જૈને નથી અને ગુજરાત, માળવા, મારવાડ, કાઠિયાવાડ, કરછ તથા દક્ષિણ તરફ જૈનોની વિશેષ સંખ્યા છે. જેનોએ સુખદુઃખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ સત્તા, લદ્દમી, વિદ્યા અને સં
ખ્યામાં ઘટતા ઘટતા અગતિના મૂલસ્થાનપર્યન્ત આવી પહોંચ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને એ સુખદુઃખપ્રદ સંગેને. પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ અવનતિના યજમાન બન્યા છે. હવે તે આ જાગે–તમે કેવા દુઃખી થયા છે તમારી માનસિક, વાચિક અને કાયિક શક્તિથી કેટલા બધા ભ્રષ્ટ થયા છે તેનો વિચાર કરે. આલસ્ય, કુસંપ, વેર, ઈર્ષ્યા, સંકુચિત રૂઢીઓ, અને સંકુચિત દષ્ટિથી તમે ઘેરાઈ ગયા છે તેને વિચાર કરે. તમારા પૂર્વજોની ઉન્નતિને હવે ગાઈને તથા તેથી અભિમાની બનીને બેસી રહેવાને સમય નથી. જાગો, જાગો, જલ્દી જાગે. ઈર્ષાદિ દુખપ્રદ સંગોની માયાજાળને દૂર કરી નાખો. આલય, વૈર, ઈર્ષ્યા અને અજ્ઞાન એજ દુઃખના સંગ છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. પૂર્વની ઝાહેઝલાલીની યાદી કરીને હવે રેવાથી કંઈ વળવાનું નથી. હવે તો મન, વચન અને કાયાની શક્તિ કેળવીને બ્રિટીશ રાજ્યની શાંતિમય છાયામાં રહી પ્રગતિકારક પ્રવૃત્તિમાર્ગમાં આગલ વધે. સુભાગ્યેગે તમારી ઉન્નતિ કરવા અને તમારી આંખ ઉઘાડીને શુભમાર્ગ ચઢાવવા માટે બ્રિટીશરાજ્યની સ્થાપના થઈ છે તેને લાભ લઈને દરેક બાબતની પ્રગતિ કરવામાં પશ્ચાત્ ન રહે. દુઃખપ્રદ સંયેગો કરતાં ઈંગ્લીશ સરકારના રાજ્યમાં આર્યોને સુખપ્રદ સંગે ઘણા છે. તમને
૫૫
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪ બ્રિટીશ પ્રવૃત્તિમાર્ગના ગુરૂઓ મળેલા છે તેમની પાસેથી અનેક વિઘાઓ વિનયથી મેળવવી જોઈએ. સર્વ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરીને દુખપ્રદ સંગોને સુખપ્રદ સંગરૂપમાં ફેરવી નાખવા જોઈએ. બાલલગ્નને બંધ કરવાં જોઈએ. સ્વાશ્રયી અને આત્મભેગી બન્યા સિવાય દેશ, કેમ વા ધર્મને ઉદય થયો નથી, તે નથી અને થવાને નથી. અએવ સ્વાશ્રયી અને આત્મભેગી બની દુખપ્રદ સંગેને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને દર હઠાવવા જોઈએ. કઈ પણ આત્મોન્નતિકારક કાર્યને પ્રારંભતાં દુખપ્રદ સંગે અને સુખપ્રદ સંગોને તપાસી લેવા, અને તે બેની વચ્ચે ઉભા રહીને કેવી રીતે કાર્યપ્રવૃત્તિ આરંભવી તેને વિવેક કરી લેવું. કાર્યપ્રવૃત્તિમાં કોના કોના તરફથી દુઃખપ્રદ સંગે ઉભા થવાના અને કેના તરફથી સુખપ્રદ સગેમાં મદદ મળવાની તેને પ્રથમથી નિશ્ચય કરી લે અને પિતાના . આત્મબલ ઉપર ટકી રહેવાને અનુભવ કરીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. પિતાની ચારેબાજુના સુખદુઃખકારક સંગોને ઉપયોગ રહેતાં કેઈથી વંચિત થવાતું નથી અને તેમજ સદા સાવચેત રહેવાય છે. સુખપ્રદ સંગેની સાથે દુઃખપ્રદ સંયેગો રહેલા હોય છે. દિવસ પશ્ચાત્ રાત્રિ થાય છે. સુખની પાછળ દુઃખ રહ્યું છે. જગમાં જેમ બાહ્યસુખનાં સાધને ઘણું છે તેમ દુઃખનાં સાધને પણ ઘણાં હોય છે. જે મનુષ્ય સુખસંગેનું ફક્ત ભાન ધરાવે છે અને દુખએને વિમરી જાય છે તે દુઃખના અંગોના સામે ઉપાય લઈ શકતા નથી અને તેથી તે દુઃખરૂપ યમના પાસમાં સપડાઈ જાય છે. પિતાની આજુબાજુ દુઃખના સંગે કેટલા છે તેનું ભાન થવાથી તેના સામે કાર્યપ્રવૃત્તિ સમયે ટકી રહેવા માટે જે જે ઉપાયે ઘટે તે લેવામાં આવે છે અને અપ્રમત્ત બનીને કાર્યપ્રવૃત્તિ પ્રારંભી શકાય છે. દુઃખના સંગેના સામે થવા માટે મનુષ્ય પ્રતિદિન અપ્રમત્ત રહેવું જોઈએ. રાજા પ્રત્યેક યુદ્ધમાં સ્વયુદ્ધસામગ્રી કરતાં શત્રુની યુદ્ધસામગ્રી કેટલી છે તેને ખાસ હિસાબ રાખે છે અને તેના કરતાં વિશેષ યુદ્ધસામગ્રી ભેગી કરવા પ્રયત્ન કરે છે. સ્વયુદ્ધસામગ્રીના અહંકારમાં રહીને જેઓ પરચકોની સામગ્રીની અણુવગના કરે છે
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
તેના ભાગ્યમાં પરાજય-પરતંત્રતા રહે છે. પૃથુરાજ ચાહાણુ વગેરે આર્યદેશીય રાજાએ સ્વસુખપ્રદ સંયોગો કરતાં દુ:ખપ્રદ સયેાગ પ્રતિ વિશેષ લક્ષ્ય આપ્યું હોત તે તેઓ શાહબુદ્દીનની પ્રત્યેક સ્વારીને વર્ષોના વર્ષ પર્યન્ત પહોંચી શકે એવું સ્વ સૈન્યમલ પ્રાપ્ત કરી શકત. કભુતર જે વખતે કબુતરીની સાથે મસ્તીમાં લીન થઇ દુઃખસંચાગાને ભૂલી જઈ અસાવધાન બને છે તેજ સમયે માજ તેના ઉપર ઝડપ મારીને તેને પકડી મારી નાખે છે. મૂષક જે વખતે ખિલાડીથી અસાવધાન રહે છે. તેજ સમયે બિલાડી તેને ઝડપી લે છે. પ્રત્યેક વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કેમ જ્યારે સુખપ્રદ સંયોગા અને દુઃખપ્રઢ સંયોગે એ એના ઉપયોગને ભૂલી આલસ્ય, નિદ્રા, નિંદા, વિષય કષાયથી પ્રમત્ત અને છે તેમજ વખતે દુઃખસંયોગોના કોઇ પણ રીતે તેનાપર હુમલા થાય છે અને તેની પ્રગતિનો નાશ થાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે દુઃખપ્રદ શત્રુઓ, રાગે, ઉપાધિયા વગેરે સંયેાગના સામું ટકી રહેવાને અને સુખપ્રદ માનસિક, વાચિક, કાયિક, લક્ષ્મી, સત્તા અને શ્રીજી શક્તિયે મેળવવા માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવે જોઇએ. જેમાં પ્રમાદને વાસ થયે તેના નાશ થાય છે. આલસ્ય, નિન્દા, નિદ્રા, વિષયવાસના અને કષાયેાથી વ્યાવહારિક વા ધામિક પ્રગતિની સજીવનતા રહેતી નથી. જે મનુષ્ય પોતાના સામા સુખદુ:ખપ્રદ સંયોગોને દરરોજ વિવેકથી દેખ્યા કરે છે તે દુઃખપ્રદ સંયાગાને કાર્યપ્રવૃત્તિમાં આવતાંજ અનેક ઉપાયોથી દૂર કરે છે. આ પ્રમાણે હૃદયમાં પરિપૂર્ણ નિર્ધારીને હું મનુષ્ય ! તું કાર્યપ્રવૃત્તિનો આરંભ કર અને કાર્યપ્રવૃત્તિનો આરંભ કર્યા પશ્ચાત્ કાટી વિઘ્ન આવે તોપણ અત્યંત સાવધાન અની કાર્યપ્રવૃત્તિને છેાડ નહિ. કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ તે આ પાર કે પેલે પાર એવા સ્થિર નિશ્ચય કરીને કાર્ય કર. કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ તે દુઃખપ્રદ સંચાગના નાશ કરવા પ્રતિ અલ્પદોષ અને મહાલાભષ્ટિએ ખરા 'તઃકરણથી પ્રયત્ન કરવા જોઇએ. આર્યદેશીય રાજપૂતાની પેઠે કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ કર્તવ્યરણક્ષેત્રમાં કેશરીયાં કરીને લડવું જોઈએ કે જેથી વિજ્યશ્રીને આ ભવમાં વા પરભવમાં પણ પ્રાપ્ત કરી શકાય. આ સંબંધી નીચેનું પદ મનન કરવું જોઇએ.
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ, પ્રારંભિત કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ;
આ પાર કે પેલે પાર વિચારી, કાર્યપ્રવૃત્તિમાં લાગ–પ્રારંભિત. ૧ દુઃખ પડતાં કાચર બનતાં, ના રહેતી નિજલાજ; દેખા જૈનોએ નિજ ખાટું, દુ:ખ કાતરથી રાજપ્રારંભિત. ૨ કરણઘેલા-રઝળ્યા અહુલ, મળી નહીં કોઈ સાહાય્સ; દુઃખસંચાગા જે ન વિચારે, તેને થતા એ ન્યાય—પ્રારંભિત. ૩ આકાશ તૂટી પડે નિજ શિરપર, તાષણ લેશ ન ભાગ; ફરજ અદા કર શીર્ષ પડેલી, સુખદુઃખસમયે જાગ—પ્રારંભિત. ૪ શક્તિ વિના ના વિશ્વ જીવાતું, એ કુદરતના ન્યાય; કન્યા કરતાં મરવું શુભ, શૂરને એડ સહાય—પ્રારંભિત. ૫ કરી કેશરીયાં કર કરવાનું, જેથી વિશ્વ જીવાય. બુદ્ધિસાગરધર્યપ્રવૃત્તિ, પ્રગતિ નિશ્ચય થાય—પ્રારંભિત.
સુખદુ:ખપ્રદ સંયોગોના પૂર્ણ વિચાર કરીને કાર્યપ્રવૃત્તિ આદરીને પશ્ચાત દુઃખા પડતાં ભીરૂ બની ભાગી જવાથી દેશ, ધર્મ, જાતિ, કુલ લાજે છે અને જંગમાં કાર્ય કરવાની અચાપ્યતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરતાં વિઘ્ના તા આવે છેજ એમાં કંઇ આશ્ચર્ય નથી. કાટી વિઘ્ના સામા ઉભા રહેવું એજ શૂરનુ લક્ષણ છે. ગૃહસ્થા અને ત્યાગીઓ કોટી વિઘ્ના સહન કરીને સર્વસ્વાર્પણ કરી કાર્યપ્રવૃત્તિથી પાછા ન ક્રૂરતા નથી ત્યારે દેશ, કેમ, સમાજ, સંઘ અને ધર્મને ઉદ્ધાર થાય છે. પ્રત્યેક આત્મામાં વિશ્વને ઉદ્ધાર કરવાની શક્તિ રહેલી છે. તેથી પ્રત્યેક આત્માએ કર્તવ્યકાર્યોને પ્રારંભીને તેને સંપૂર્ણ કરવા પ્રયત્ન કરવા જોઇએ. હું ચેતન ! સારમાં સાર વક્તવ્ય એ છે કે કાટી વિઘ્ના સહીને કાર્ય કર. તેથી પાછા ન હટ.
અવતરણ આદર્શ કર્મયોગી બની અન્ય લોકોને શુભકાર્યમાં
પ્રવર્તાવ.
कृत्वा कर्माणि युक्तया, शुभानि व्यवहारतः । आदर्शपुरुषो भूत्वा, लोकान् कार्ये प्रवर्तय ॥ ५२ ॥ શબ્દાર્થ-વ્યવહારથી શુભકાર્યા સયુક્તિવડે કરી આદર્શ પુરૂષ
। I
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭ બની લોકેને શુભકાર્યમાં પ્રવર્તાવ.
વિવેચન-મનુષ્ય! આત્મન ! ખરેખર તવ વાસ્તવિક શુભવ્યવહાર પ્રવૃત્તિ એ છે કે વ્યવહારથી શુભક કરીને લેકેને કાર્યમાં પ્રવર્તાવવા. આદર્શ પુરૂષ થયા વિના કદાપિ લોકોના પર પિતાના વર્તનની અસર થતી નથી. “ગુવતુ મૈનદાહથાના રણરતુ શિયા:” ગુરૂઓ મનવ્યાખ્યાનીઓ હોય છે અને છિન સંશવાળા શિષ્ય બને છે. આ વાક્ય કથવાને સાર એ છે કે શુભકાર્ય કરનારા મનુષ્ય એક અક્ષર બોલ્યા વિના અન્ય લોકોને પોતાના અનુયાયી બનાવી શકે છે. વાળ કત મg અને રહેણ સાત દૃger ને વિચાર કરવાથી પ્રબોધાશે કે સારી યુક્તિવડે શુભકાર્યો કરીને આદર્શપુરૂષ બની શકાય છે. જે મનુષ્ય જે પ્રમાણે વદે છે તે પ્રમાણે વત નથી તે મિથ્યાપ્રલાપી છે. કાયર નિર્વીર્ય મનુષ્યનું હૃદય ખરેખર તેના મુખમાં છે અને કર્મચાગીઓનું હૃદય તેની પ્રવૃત્તિમાં છે. અશુભકાર્યો–પાપકાર્યો કરવાથી કદાપિ આદર્શ પુરૂષ બનવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. પાપકર્મો-અનીતિકર્મો કરવાથી આત્માની સર્વ શુભશક્તિને દુરૂપયેગ થાય છે, અને તેથી સ્વાત્માને અને વિશ્વને અનેક પ્રકારની હાનિ થાય છે; અએવ અશુભકાર્યો કરવાને તે સંકલ્પ માત્ર પણ ન ઉત્પન્ન થ જોઈએ. સ્વનું અને પરનું અશુભ વિચારવું એ ચંડાલના સમાન કૃત્ય છે. અએવ અશુભ વિચાર અને અશુભ કાર્યોને પ્રાણાતે પણ ન કરવાં જોઈએ. આ વિશ્વમાં અશુભ પાપમય વિચારે અને અશુભકાર્યોથી મનુષ્ય પોતાની મેળે પિતાનું જેટલું અશુભ કરે છે તેટલું તેઓનું અન્ય કોઈ કરી શકતા નથી. એક સરોવરમાં પત્થર નાંખવાથી અનેક કુંડાલાં તીર પર્યન્ત થાય છે તેમ આ વિશ્વમાં એક અશુભવિચાર વા એક અશુભકાર્ય કરતાં તેની સર્વ વિશ્વપર છેડી ઘણી અસર થયા વિના રહેતી નથી. તારા મારત એક શબ્દ કયાં સુધી પહોંચી શકે છે તેને વિચાર કરીને એક અશુભ વિચારની હાનિ માટે વિચાર કરવામાં આવશે તે પ્રબોધાશે કે શબ્દ કરતાં વિચાર સૂક્ષ્મ અને બલવાનું છે તેની સારી વા ખોટી અસર ખરેખર પિતાના પર તથા વિશ્વ ઉપર અત્યંત થાય છે માટે અને
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
શુવિચારો અને અશુભકાર્યના ત્યાગ કરવામાં જેટલે આત્મભાગ આપવા પડે તેટલે ન્યૂન છે. શુવિચારો દ્વારા શુભકાર્યોંમાં પ્રવૃત્ત થવાથી જે જે અંશે શુભવિચારા અને શુભકાર્યોમાં પ્રવૃત્તિ થાય છે, તે તે અંશે અણુવિચાર। અને આચારો ટળે છે; અતએવ શુભવિચારો અને શુભકાર્યોંમાં પ્રવૃત્ત થવાની અત્યંત આવશ્યકતા સિદ્ધ કરે છે. કોઈ મનુષ્ય પેાતાના શરીરની છાયાને પકડવા કરાડ ગણા પ્રયત્ન કરે અને છાયાની પાછળ દોડે તેથી છાયા કદાપિ ઝાલી શકશે નહિ, પરન્તુ તે મનુષ્ય સૂર્યના સન્મુખ દોડશે તે છાયા તેની પાછળ દોડતી દોડતી ગમન કરતી જણાશે. એ હૃષ્ટાન્તથી અબાધવાનું કે કીર્તિ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, સત્તા, સુખ એ સર્વની પાછળ દોડવાથી તે પ્રાપ્ત થતાં નથી, પરન્તુ જ્યારે મનુષ્ય પરમાત્માના સદ્ગુણાની પ્રાપ્તિ કરવા માટે જ્યારે શુભકાર્યાંવડે પરમાત્માના રૂપ સૂર્યના સન્મુખ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને લક્ષ્મીસત્તા અને સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. સત્કાર્યા કરવાની પાછળ દોડા એટલે લક્ષ્મી, કીતિ વગેરે તમારી પાછળ દોડતી માલુમ પડશે. સવિચારે અને સત્કાર્યમાં દરરોજ પ્રવૃત્ત થએલ મનુષ્ય સન્માર્ગપ્રતિ ગમન કરી શકશે. સત્કાર્યા કર્યા વિના કદાપિ વિશ્વમાં ઉચ્ચ થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે જે આદર્શપુરૂષો તરીકે વિશ્વમાં ગણાયા છે, તેઓએ પ્રથમ સત્કાર્યમાં રવાપણ કરીને પ્રવૃત્તિ કરી હતી. શુભવિચારો અને શુભકાર્યોમાં એટલા બધા ગુંથાયું જોઈએ કે ગમે તેવા અશુભ સયાગોમાં પણ અનુભવિચાર અને અશુભાચારની પ્રવૃત્તિ કરવા ધાર્યા છતાં પણ થઈ શકે નહિ. અશુભવિચાર। સ્વમનમાં દરરાજ કેટલા આવે છે અને કેટલા જાય છૅ, તેના ઉપર જ્યારે સૂક્ષ્મ પયેગથી જોવામાં આવે છે ત્યારે સ્વાત્માની કઈ દશા છે તેનો ખ્યાલ આવી શકે છે અને અશુભવિચારાને પરિહાર કરવા પ્રવૃત્તિ થઈ શકે છે. માતપિતાની ભક્તિમાં શ્રવણ આદર્શપુરૂષ થઈ ગયા તેનું ખરેખરૂં કારણ તેના માષિતાની ભક્તિના શુભવિ ચારા અને શુભાચારો હતા. માતૃપિતાની ભક્તિ સેવારૂપ શુભકાર્ય કરવા માટે શ્રવણે સર્વસ્વાર્પણ કર્યું હતું તેણે અનેક પ્રકારની ઇચ્છા પર માતૃપિતૃ સેવા માટે ય મેળળ્યેા હતેા તેથી તે અક્ષરદેહે વિશ્વમાં
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
અમર રહે છે. અંધ માતૃપિતૃની સેવા માટે અન્ય કશું કંઈ ન જેવું અને માતૃપિતૃમાં સર્વ પૂજ્યતા અનુભવીએ એ કંઈ સામાન્ય બાબત નથી. માતપિતાને કાવડમાં ઘાલીને સર્વ તીર્થોની યાત્રા કરાવવી એ કંઈ સામાન્ય વાત નથી. અંધ માતપિતાને પોતાના હાથે ખાવાનું કરી આપવું અને તેઓનાં વસ્ત્ર ધોવાં. તેઓના શબ્દ ત્યાં પિતાના પગ એવી સેવા પ્રવૃત્તિમાં સ્થિર રહેવું એ ખરેખર શ્રવણ ધન્યવાદપત્રભૂત છે. માતપિતાની સેવારૂપ શુભકાર્યમાં શ્રવણ જેવા આદર્શ પુરૂષ અલ્પ થયા હશે. શ્રવણ હાલ અત્ર નથી તે પણ તેના નામથી અને તેના શુભકાર્યથી સંપ્રતિ મનુષ્ય પર તેની ભારે અસર થાય છે. શ્રવણ જે અસર તે બેલીને કરી શકે નહિ તે અસર તેના બેલ્યા વિના તેની માતાપિતાની સેવારૂપ શુભકાર્યથી ભવિષ્યકાલપર થઈ રહી છે. ગુરૂભક્તિરૂપ શુભકાર્ય માટે જૈન સગાલશાશેઠનું દષ્ટાન્ત વિશ્વમાં મૌજુદ છે. સગાલશાશેઠ કરેડાધિપતિ હતા. તેમના ઘરની શેભાને પાર નહોતે. દયા, શ્રદ્ધા, ભક્તિ, સત્ય, પ્રેમ, પોપકાર, દાનવીરતા વગેરે તેમનામાં અનેક ગુણે હતા. સગાળશા શેઠની પત્ની પતિવ્રતાધર્મમાં સદા નિઇ હતી. સગાળશા શેઠના વિચારે અને આચારની તે મૂતિ હતી. સગાળશાશેઠની સેવા કરવામાં તેમની પત્ની સદા તત્પર રહેતી હતી અને અતિથિની સેવા કરવામાં કોઈ જાતની બાકી રાખતી નહોતી. સગાલશાશેઠ અને તેની પત્નીના એક સદ્દગુરૂ હતા. તેની સેવા કરવામાં શેઠ અને શેઠાણું કઈ જાતને આત્મભેગ આપવામાં બાકી રાખતાં નહોતાં. કેઈ દેવતાએ સગાળશાશેઠ અને શેઠાણની ગુરૂસેવા માટે અન્યદેવ આગળ ઘણી પ્રસંશા કરી તેથી અન્યદેવને સગાલશાશેઠ અને શેઠાણ માટે પૂજ્ય લાગણી ઉત્પન્ન થઈ. એક વખત સગાળશા શેઠના ગુરૂ તેના ઘેર આવ્યા. ગુરૂએ સગાળશા શેઠ અને શેઠાણની પિતાના પ્રતિ ખરી ભક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા નિશ્ચય કર્યો. શેઠ અને શેઠાણીને તેના કેલઈયા પુત્રને મારી તેનું ભેજન બનાવવાનું કહ્યું. તે પ્રમાણે શેઠે અને શેઠાણીએ પુત્ર મારવાની પ્રવૃત્તિ કરી તેમાં ગુરૂભક્તિના ગે જરા માત્ર પંચાયાં નહિ. ત્યારે તેમની ખરી ભક્તિ જાણીને તેમના ગુરૂએ તેની આગળ તેના
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
ખરા પુત્રને દેવતાઇ શક્તિદ્વારા રજુ કર્યા અને શગાલશાશેઠની ગુરૂ સેવા ભક્તિરૂપ શુભકાર્ય માટે ઘણી પ્રશંસા નીચે પ્રમાણે કરી:સગાલશા શેઠની પ્રશંસા.
સાચી ભક્તિ તવ મન અહા ધન્ય છે જાત હારી, સાચા સાચા હૃદય વચથી સદ્ગુરૂ ભક્તિ પૂરી; દ્ઘારા જેવા વિરલ જગમાં સદ્ગુરૂ ભક્તિ શૂરા, સેવા હારી બહુ ગુણમયી કે ન વાતે અધૂરા. વ્હાલા વ્હાલા નિજથકી ઘણા ચિત્તમાં જેહ લાગ્યા, હૈને માર્યાં મમત તજતાં આંચકા નાજ ખાધે;
દૈવી લીલા ગુરૂમન તણી સદ્ગુરૂ ભક્તિ માટે, પાછે ભાગ્યે નહિ નહિ જરા ધન્ય ભક્તિજ હારી. ધન્ય તવ પત્નીને ધન્ય તવ જાતને, ધન્ય તવ ભક્તિને ધન્ય સેવા, પુત્ર તવ મારતાં આંચકા નવ ધર્યા, ધન્ય તવ ભક્તિને ભક્તિ દેવા; ધન્ય તવ માતને સર્વરવાર્પણ કર્યું, ભક્તિમાં ખામી ના કાંઈ રાખી; અમર તવ નામ આ વિશ્વમધ્યે થયું, પામી શ્રદ્ધા તણી સત્ય ઝાંખી. ૩ શ્રદ્ધા ભક્તિ થકી પૂયા, સદ્ગુરૂ સ્વાર્પણે કરી; ધન્ય સેવા ભલી જગમાં, પામ્યા વિરલા જને અહે. ધન્ય શેઠાણી શેઠને, સ્વાર્પણ સેવા કરી ખરે; ચંદ્રભાનુ ઉગે તાવત્, યાદી કરશે સહુ જનો.
૫
સગાલશા શેઠના પુત્ર સંબંધી ગુરૂદેવે દેવતાની સાહાચ્ચે કૃત્રિમકેલઇયા પુત્રને મારવાની માયા રચી હતી, પરન્તુ તેને સાર એ છે કે શેઠે તે ગુડ્સેવામાં જરામાત્ર પણ મન વચન અને કાયાથી સર્વસ્વાર્પણ કરતાં બાકી રાખ્યું નહિ. માતૃ પિતાની સેવા ભક્તિરૂપ શુભકાર્ય અને શ્રીસદ્ગુરૂની સેવા ભક્તિરૂપ શુભકાર્યપર ઉપર પ્રમાણે દષ્ટાંતને વાંચી શુભકાર્યપ્રવૃત્તિમાં અડગ અચલ રહેવું જોઇએ. શુભકાર્યના પ્રારંભ માતૃ પિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતૃપિતૃ સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્ગુરૂની સેવા કરવાને લાયક ખની શકતા નથી. સત્તા, લક્ષ્મી અને વિદ્યાવૃદ્ધિ થઈ તે શું થયું? અલબત કંઈ નહિ. જ્યાં સુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત થયે નહિ અને તેમના ઉપકારનો પ્રતિ
For Private And Personal Use Only
૪
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદલે વાળવાને સેવારૂપ શુભકાર્યની ફરજ અદા કરાઈ નહિ ત્યાંસુધી પાયા વિનાના પ્રસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાને ઉપકાર જાણવા સમર્થ થયું નથી તે ગુરૂ અને દેવને ઉપકાર જાણવા પણ સમર્થ થતું નથી. શ્રી મહાવીરપ્રભુએ પિતાની માતાને સ્વપર પ્રેમ અવબોધીને અને માતૃભક્તિથી જ શુભકાર્યયોગી બની શકાય છે એમ જગતને જણાવવાનું તેમણે ગર્ભમાં સાડા છ માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભક્તિનું આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાર્યું. માતૃ,પિતૃ, ગુરૂ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવા ભક્તિરૂપ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકાર્યોને સમાવેશ થાય છે. વ્યવહારથી જે જે શુભકાર્યો ગણાય છે તેમાં માતૃપિતૃ ગુરૂદેવની સેવાભક્તિ એજ પ્રથમ કર્તવ્ય છે. દેવને સર્વસ્વાર્પણ કરવું તે દેવભક્તિ છે. ઉપર ઉપરથી પ્રભુની સ્તુતિ કરવી અને પુષ્પફલાદિ ચઢાવવા માત્રથી ભાવ વિના ખરી દેવસેવા ગણાય નહિ. એક નદીના કાંઠે ઝાડીમાં એક જિનદેવનું મંદિર હતું તેમાં પ્રભુ બિરાજમાન કર્યા હતા. એક મુનિ દેરાસરની પાછળ ધ્યાન ધરતા હતા. એક વણિક દરજ પ્રભુ પાસે આવી સર્વ પ્રકારે બાહ્યપકરણ વડે પ્રભુને પૂજતા હતા. પ્રભુને જલથી હુવરાવતે હતે. દી કરતે હતે. પુપ ચઢાવતો હતો. વણિક પૂજા કરીને નીકળે એવામાં એક જંગલી ભિલ્લે આવ્યે તેણે કાગળ કરીને પ્રભુ પર જલ રેડયું અને આકડા વગેરેનાં પુષે તેણે પ્રભુના શરીર પર મૂક્યાં. પેલા વાણિયાએ તેની નિન્દા કરવા માંડી અને મુનિરાજ જે ધ્યાન ધરતા હતા તેમને કહ્યું કે એક જંગલી બિદ્ય પ્રભુની આશાતના કરે છે. મુનિયે કહ્યું, હે વણિક! લ્હારા જેવી તે બાહ્યપૂજાવિધિને જાણતા નથી પણ તેના અમાં બહુમાન છે. તે સર્વસ્વાર્પણ બુદ્ધિથી પ્રભુને પૂજે છે. વણિકે કહ્યું કે એ શી રીતે સમજાય ત્યારે? મુનિએ કહ્યું કે, તે અવસરે તને જણાશે. એક દિવસ વણિક વનઝાડીમાં પ્રભુની પૂજા ભક્તિ કરવા આવે તેણે પ્રભુની બે આંખે કોઈએ કાઢી નાખેલી દિડી તેથી વણિક બહુ છેટું થયું, બહુ છેટું થયું એમ કથવા લાગે,
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
અને મુનિ પાસે આવી સર્વ વાત કહી. એવામાં પેલે જંગલી બિલ આવ્યો. તેણે પ્રભુની બે આંખો કોઈએ ઉખેડી નાખેલી દીઠી અને તરત પિતાની બે આંખે ઉખેડીને પ્રભુના અંગે ચૂંટાડી અને પ્રભુની સ્તુતિ કરવા લાગે. વણિકને મુનિએ ભિલ્લની આવી સ્થિતિ જણાવી અને કહ્યું કે દેખ! આવી સર્વસ્વાર્પણરૂપ ભક્તિ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હારી ભક્તિ ઉપર ઉપરથી બાહ્યપૂજાના ઉપકરણે અલંકૃત થએલી છે અને તેની ભક્તિ ખરેખરી જીવસાટે બનેલી છે માટે તેની ભક્તિની પ્રશંસા કરવા યે છે. હૃદય એજ ભક્તિનું સ્થાન છે. પ્રભુ-ગુરૂભક્તિમાં બાહ્ય કરતાં પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. આ પ્રમાણે કથી વણિકને બેધ આપે. પેલા જંmલી ભિલ્લની ભક્તિથી આસન દેવતા સંતુષ્ટ થયા અને ભિલ્લને નવી બે આંખો આપી. એ દષ્ટાન્તથી પ્રભુભક્તિમાં સ્વાર્પણ જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણીઓ, પશુઓ, પંખીઓ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તે શુભભાવનાથી વર્તવું જોઈએ. આ વિશ્વ એ કુદરતનો બાગ છે તેમાં સર્વ જીવોને એકસરખી રીતે જીવવાને હક્ક છે. કેઈના પણ જીવવાના હક્કને લુંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ જી સત્તાએ પરમાત્માએ છે. પ્રથમ જે સર્વ વિશ્વ નો શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે. તે સર્વ જીવેનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવતિ પ્રતિ તિરસ્કાર વા નીચ દષ્ટિથી જોવું એ પિતાના આત્મા પ્રતિ તિરસ્કારવા નીચ દષ્ટિથી દેખવા બરાબર છે. અએવ કર્મગીઓએ સર્વ પ્રતિ શુભભાવથી દેખવું. વિશ્વવતિ મનુષ્ય ગમે તે ધર્મના હેય વા ગમે તે નાતજાતના હોય વા ગમે તે દેશના હોય પરન્ત તેઓના આત્માઓમાં અને મહારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું અને હું તે તેઓ છે. સર્વ જીની સાથે મારે આત્મીય સંબંધ છે. કેઈ જીવ મારું અશુભ કરનાર નથી. અજ્ઞાન મહાદિવડે એક જીવ અન્ય જીવ પર શત્રુતા રાખે છે તેમાં મેહને દોષ છે પરતુ આત્માને દોષ નથી. સર્વ જી ગમે તેવા ન્હાના એકેન્દ્રિયાદિથી તેવા પંચેન્દ્રિય શરીરમાં રહેલા હોય પરંતુ
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૩
તેઓ તે સત્તાની અપેક્ષાએ હુંજ છું. સ્થાનાંગસૂત્રમાં આજ અપેક્ષાએ “ો બાયો” જ બારમા એક આત્મા એમ પ્રથમારંભમાં કથવામાં આવ્યું છે. સર્વ જીવાને સત્તાએ પરમાત્માએ માનીને તેને માનવા, પૂજવા, શુભ કરવું અને અશુભના ત્યાગ કરવા એજ ખરેખરી પ્રભુપૂજા વા વિશ્વપૂજા વા વિશ્વશુભકાર્યપ્રવૃત્તિ અવમેધવી. સર્વ વિશ્વવર્તિ જીવોનું મન વચન કાયાવડે શુભ કરવું જોઇએ. શ્રીમહાવીરપ્રભુએ આજ ઉદ્દેશે સર્વ જીવોની દયા કરવી, સર્વ વિશ્વવતિ જીવેને ન મારવા-ન હણવા, સર્વ જીવોની રક્ષા કરવી, સર્વ જીવોની સાથે મૈત્રીભાવના ધારવી, સર્વ જીવાનાપ્રતિ કાઈ પણ ધર્મ, જાત, નાત વગેરેને ભેદભાવ રાખ્યા વિના જે જે ગુણે! પ્રગટ્યા હોય તેએની પ્રમેાદભાવના ધારણ કરવી, સર્વ જીવપ્રતિ કારૂણ્યભાવના ધારણ કરવી અને સર્વ જીવપ્રતિ માધ્યસ્થ્ય ભાવના ધારણ કરવી, એવા સદુપદેશ આપ્યા હતા અને પશુઓની હિં‘સા અટકાવી હતી. ગાતમબુદ્ધે સર્વ જીવાનું શુભ કરવું એવી શુભભાવનાના ઉપદેશ આપ્યા હતા અને યજ્ઞમાં થતી પશુઓની હિંસા અટકાવી હતી. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગને સ્વીકાર કરીને સર્વ જીવાને બ્રહ્મ-આત્મારૂપ એક આત્મારૂપ માનીને ભેદભાવનાના ત્યાગ કરવા માટે ઉપદેશ આપી સર્વ જીવામાં, સર્વ પ્રાણીઓમાં બ્રહ્મ દેખવું અને તેને પૂજવું. સર્વે દિવયં પ્રશ્ન ઇત્યાદિ શ્રુતિયાના અદ્વૈત બ્રહ્મવાદ પર અર્થ ઉતાર્યા હતા. સર્વ જીવામાં સત્તાએ એક સરખું બ્રહ્મ દેખ્યા પશ્ચાત્ કાઇ જીવનું અશુભ કરવાની વૃત્તિ રહે નહિ અને સર્વ જીવાનુ શુભ કરી શકાય એવા ઉચ્ચ આધ્યાત્મિક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ને ગાયા એ સૂત્રની અપેક્ષાએ સર્વ જીવામાં પરમાત્મત્વ અવલોકવું એવા શ્રીવીરપ્રભુએ ઉપદેશ આપીને શુભકાર્યો કરવાની દિશા દર્શાવી છે. આત્માપ્રતિ અને સર્વ વિશ્વવતિજી સંબંધી જે જે શુભકાર્યો સ્વાધિકારે કરવાનાં હોય તે અવશ્ય આત્મભોગ આપીને કરવાં જોઇએ. સાર્વજનિક હિતકારક શુભકાર્યો કરવાથી અવશ્યમેવ આદર્શ પુરૂષત્વ પ્રાપ્ત થાય છે. આત્મામાં કાર્યયોગીના ગુણે ઉત્પન્ન કરીને શુભકાર્ય કરવાથી પેાતાનુ અનુકરણુ ખરેખર અનેક રીતે એ જગત કરે છે. શ્રીમહાવીરપ્રભુ, ગાતમબુદ્ધ વગેરેનું અનુકરણ જેમ વિશ્વ
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય કરે છે તેમ શુભકાર્યો કરવાથી પર્વતની ગુફામાં સંતાઈ જવામાં આવે તે પણ શુભકાર્યો કરીને આદર્શપુરૂષ બનવાથી આત્માનું અનુકરણ અન્ય મનુષ્ય કરે છે. સ્વયં શુભ કાર્યો કરીને અન્યને શુભકાર્યોમાં પ્રવૃત્ત થવાને પ્રેરણા કરવામાં આવે છે તે તેની અસર તુરત અન્ય લોકો પર થાય છે. સંવત્ ૧૯૪૮ ની સાલમાં વિજાપુરના તલાવને ખોદાવવાને પ્રસંગ ત્યાંના વહીવટદારે વિચાર્યો અને સર્વ લોકેને ભેગા કર્યા. તલાવ દવા માટે વહીવટદારે પ્રથમ પ્રવૃત્તિ કરી અને માટી ખોદી ટપલી ભરીને પિતાના મસ્તક પર ઉપાડી તેથી અન્ય ગૃહસ્થોએ અને સામાન્ય લેકેના ઉપર ઘણી અસર થઈ અને સર્વ લેકે તલાવ ખદવા દાવવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને તેમાંથી એક જૂના વખતને પત્થરને કુંડ મળી આવ્યું. નદિષણમુનિએ શ્રીવરપ્રભુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું પરંતુ ભેગાવલી કર્મના મહેદયથી તેમને વેશ્યાના ઘેર વસવું પડ્યું તેમ છતાં તેઓ દરરોજ દશ મનુષ્યને વૈરાગ્યને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવતા હતા. એક વખતે એક સેનીને ઉપદેશ આપતાં સોનીએ નદિષેણને કહ્યું કે મને જ્યારે તમે દીક્ષા લેવાને ઉપદેશ આપે છે ત્યારે તમે કેમ દીક્ષા અંગીકાર કરતા નથી? શ્રીનંદિષેણે પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી અવધવું કે મનુષ્ય જ્યારે પ્રથમ શુભકાર્યો કરે છે ત્યારે તેની અસર અન્ય મનુષ્યપર થાય છે અને તેથી તે આદર્શપુરૂષ બનીને અન્ય મનુષ્યને શુભકાર્યમાં પ્રવર્તાવી શકે છે. શુભકાર્યોની કથની કરવા કરતાં શુભકાર્યોને કરી બતાવવાં એ અનન્તગુણ ઉત્તમ કાર્ય છે. કેઈ પુરૂષના કથન કરતાં જનસમાજને તેના વર્તનની અનન્તગણી અસર થાય છે. પ્રોફેસર રામમૂતિ સેન્ડે શરીરે મહા બલવાનું અને હાલના જમાનામાં ભીમને ભાઈ છે, તેના બેલવા કરતાં, કથની કરતાં, અંગકસરત બલના તે મહાઆશ્ચર્યકારી ખેલે કરી બતાવે છે તેની લેકેપર ઘણી અસર થાય છે. શરીર વ્યાયામકારક એવો એક આદર્શપુરૂષ અને સ્વકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે. જે જે મહાપુરૂષે ભૂતકાલમાં થઈ ગયા છે તેઓનાં જીવનચરિતે આપણું હૃદય ઉપર વિઘુત્ કરતાં અત્યંત અસર કરીને સત્કાર્યમાં જોડે છે તેનું કારણ એ
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તેઓ આદર્શપુરૂષ બન્યા હતા. રામનું નીતિમય આદર્શજીવન તેઓની પાછળ પણ પુસ્તકેદ્વારા આપણા હૃદયમાં સારી ભાવના પ્રકટાવે છે. શ્રીકૃષ્ણનું શ્રીનેમનાથપ્રતિ શ્રદ્ધા-ભક્તિ-ભાવના અને કર્મગિત્વનું આદર્શજીવન ખરેખર સ્વાદ્વાદદષ્ટિએ ઉત્તમ અસર સર્વમનુષ્ય પર કરી શકે છે. ઈત્યાદિ દષ્ટાંતોથી અવબોધવું કે શુભકાર્યો કરીને આદર્શપુરૂષ બની અન્યલેકેને શુભકાર્યોમાં પ્રવર્તાવી શકાય છે. આદર્શપુરૂષ થયા વિના અન્યલોકેને શુભવિચારો અને શુભકા
માં પ્રવર્તાવવા એ કાર્ય ખરેખર અશક્ય જાણવું. પ્રથમ પિતાની જાતથી અને શુભ અસર કરી શકાય છે. શુભકાર્યો કરતાં પ્રથમ તે અનેક મનુષ્ય સામા થાય છે પરંતુ વૈર્ય ધારણ કરીને શુભકાર્યો કરવામાં આવે છે તે પશ્ચાત્ તેની અસર સર્વ લેકોપર થાય છે. ઈશુક્રાઈસ્ટ શૂલી પર ચઢી-વધસ્તંભ પર ચઢી મૃત્યુ પામે. પરંતુ તેણે તે કાર્યથી બ્રીસ્તિધર્મને વિશ્વમાં પા નાખે. કેટીસે ઝેરને પ્યાલો પીધો. પરંતુ તેણે તે કાર્યથી પોતાની પાછળ સંકડે સે કેટીસે ઉત્પન્ન કર્યા, અએવ આત્મન ! સદ્ભક્તિવડે શુભકાર્યો કર અને શુભકાર્યો કરી આદર્શપુરૂષ બની અન્ય લેકેને શુભકાર્યોમાં પ્રવર્તાવ.
અવતરણ–નિઃસંગદિરૂપ આત્માને માની કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાની શિક્ષા કવામાં આવે છે. निःसङ्गं निर्भयं नित्यं, मत्वाऽऽत्मानं स्वकर्मणि । सदुपायैः प्रवर्तस्व, पूर्णधैर्यप्रवृत्तितः ॥५३ ॥
શબ્દાર્થ–વકાર્યમાં આત્માને નિસ નિર્ભય નિત્ય અને પૂર્ણ માનીને સદુપાવડે ધર્યપ્રવૃત્તિથી પ્રવૃત્તિ કર.
વિવેચન-મનુષ્ય આત્મજ્ઞાન વિના બાહ્યપ્રવૃત્તિથી શુભાશુભભાવમાં ઘેરાઈ જાય છે અને તેથી પિતાને જગતમાં દબાઈ ગયેલે માનીલેઈ રંકની પેઠે પ્રવૃત્તિ કરે છે અને તેથી તે સ્વયમેવ જગને દાસ બને છે. જડદેહાદિથી આત્મા ભિન્ન છે અને તે સિદ્ધભ્રાતા છે. આત્મા સર્વ વસ્તુઓના સંબંધમાં આવતાં છતાં સત્તાથી નિઃસંગ છે અને તે વ્યક્તિભાવે પણ સત્તાએ
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિસંગભાવનાથી નિસંગ બને છે. આત્મજ્ઞાની કરે મનુષ્યના સમાગમમાં આવતાં છતાં આત્માની નિઃસંગભાવનાથી નિઃસંગ રહી શકે છે અને તેથી જગની અશુભ અસર તેના પર થતી નથી. શુભાશુભને મનની સાથે સંગ માનવાથી મનના ઉપર ઘણી અસર થાય છે અને તેથી મનુષ્ય જીવતાં છતાં પણ મૃતકના જે બની નિરાનન્દમય બની જાય છે. અગ્નિથી સર્વને નાશ થાય છે પણ જે અગ્નિને સમગ ઉપયોગ કરી જાણે છે તે અગ્નિને સ્વાયત્ત કરી શકે છે અને તેનાથી નાશ પામતે નથી, તદ્વત્ વિશ્વવતિ સર્વ વસ્તુઓના સંબંધમાં બાહ્યતઃ આવવા છતાં અન્તર્થી નિસંગ રહેતાં બાહ્ય વસ્તુઓથી મન વગેરેની હાનિ કરી શકાતી નથી. જલમાં અનેક મનુષ્ય ડુબી મરણ પામે છે પરંતુ જે જલને ઉપગ કરી જાણે છે અને જલને તાબામાં લઈ તેનાથી અનેક કાર્યો કરી શકે છે તે કંઈ જલથી નષ્ટ થતું નથી, ઉલટું આત્મપ્રગતિથી ઉચ્ચ બને છે. સુખપ્રદ વાયુને ઉપગ કરીને તેને વાપરવાથી શરીરાદિકને નાશ થતો નથી પરંતુ શરીરદિને ઉપગ્રહ થાય છે. વાયુને સંગ થવા માત્રથી જે તેને ઉપયોગ કરી જાણવામાં આવે છે તે શરીરાદિકને હાનિ પહોંચતી નથી તદ્વત અનેક બાહ્યપદાર્થો હોય તો પણ તેથી આત્માને શું? આકાશમાં અનન્ત પદાર્થો રહ્યા છતાં જેમ આકાશને કેઈ જાતની હાનિ પહોંચતી નથી તેમ આત્માની સાથે બાહ્ય શરીરે અનેક પદાર્થોનો સંબંધ થાય તો પણ તે પિતાના નથી એવો એકવાર નિશ્ચય થયા પશ્ચાત્ તે પદાર્થોને બાહ્યતઃ સંગ હોવા છતાં આત્મા નિઃસંગ રહે છે. સ્કૂલભદ્ર મુનિવરે એકવાર નિશ્ચય કરી લીધું કે આત્માના શુદ્ધાનન્દાદિક ગુણેમાં જ્ઞાનમસ્તીથી રમવું એ બ્રહ્મચર્ય છે પશ્ચાત્ તે કેશા વેશ્યાને ત્યાં રહ્યા પણ અનેક પ્રકારની રસવતી જમ્યા છતાં કોઈ પણ પ્રકારની મિથુનેચ્છાની વૃત્તિ થઈ નહિ. જડપદાર્થોથી દૂર ભાગી ભાગીને
ક્યાં જઈ શકવામાં આવશે? જ્યાં જવાનું થશે ત્યાં બાહ્યપુદ્ગલેને તે સંબંધ થવાને જ તેથી સંબંધમાં આવ્યા વિના તે છૂટકે થવાને નથી. બાહ્યપદાર્થોના સંબંધમાં રહ્યા છતાં બાહ્યપદાર્થોના સંગથી આ ત્મામાં શુભાશુભભાવના પ્રગટે નહિ એવી નિઃસંગદશા પ્રાપ્ત કરવાની જરૂર
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
છે. ખાદ્યજડપદાર્થો પોતાના આત્માપર સામ્રાજ્ય ભાગવે તે અવએધવું કે નિઃસંગતા પ્રાપ્ત થઈ નથી. આહ્યજડપદાથે ના સંબંધમાં સંગમાં છતાં પણ તેના પર આત્મા આધિપત્ય મેળવે તે નિ:સંગતા પ્રાપ્ત થઇ એમ અવમેધવું. બાજીગર ઇન્દ્રજાળના પદાર્થ્રોપર શુભાશુભભાવ અર્થાત્ હર્ષ શાક સુખદુઃખપ્રદભાવ ધારણ કરતા નથી તેથી તે ઇન્દ્રજાળવડે આજીવિકા ચલાવે છે છતાં ઈન્દ્રજાળથી નિઃસંગ રહી શકે છે. એકરાજાને પખંડનુ રાજ્ય છતાં અન્તી તેમાં રાગદ્વેષની વૃત્તિથી સંબંધ નથી તો ખાદ્યસંગ છતાં પણ નિ:સંગ છે અને એક ભિક્ષુક માથી નગ્નાવસ્થામાં છતાં રાજ્યસંપાદિના ઇચ્છુક છે તે તે અન્તી સંયુક્ત છે. અતએવ અત્રવાસ્થ્ય સારાંશ એ છે કે આત્માની નિ:સગતાથી ખાઘશુભાશુભ પદાર્થોના સંબંધમાં આવતાં બાહ્યપદાર્થોની શુભાશુભ અસર પેાતાના આત્માપર થતી નથી અને તેથી આત્માના આ નન્દમય અનન્તજીવનની પ્રાપ્તિ થાય છે. એક ઋષિએ પોતાના કેટલાક તપરવી શિષ્યા દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સગી કહીને એલાવ્યા અને કેટલાક ગૃહસ્થભક્તો આવ્યા તેઓને નિ:સંગી કહીને બોલાવ્યા. આનું કારણ એ હતું કે તપસ્વીઓને વિષયભાગે ભાગવવાની મનમાં પ્રમલવાસના પ્રગટતી હતી અને ગૃહસ્થાના મનમાં જ્ઞાનયેાગે પરિપકવ વૈરાગ્ય થવાથી સર્વ સંસારનો ત્યાગ કરવાની પ્રશ્નલભાવનાઓ જાગ્રત થતી હતી. આ પ્રમાણે અન્તર્ની દશાથી તપસ્વીઓને સંગી કહ્યા અને ગૃહસ્થભક્તોને નિ:સંગી કહ્યા. નિ:સંગતાની ભાવનાથી અનેક પ્રકારની ઉપાધિયા આવ્યા છતાં ઉપાધિયામાં રાગદ્વેષના સંગી બની જવાતું નથી અને ઉપાધિયેામાં નિઃસંગ રહેવાથી કેટલાક રોગાના શરીરપર હુમલા થતા નથી અને શાક ચિન્તાના અણુવિચારોનો મનપર હુમલા થતા નથી તેથી બાહ્યથી ગમે તેવી દશા હોવા છતાં આત્મા નિઃસંગપણાથી આત્માનંદ ભાગવવા સમર્થ અને છે, એક કલાક પર્યન્ત આત્માને નિઃસંગ ભાવ્યાથી તે સર્વ પ્રકારના બેજાએથી હલકા થઇ જાય છે અને જાણે તે સર્વમાં છતાં સર્વમાં નથી એવા અનુભવ આવે છે. અને અન્ય અજ્ઞાનીએના કરતાં કરોડ ગણા અનન્તગુણ નિર્લેપ રહી શકે છે. આત્મા જ્યારે ત્યારે પણ આવી
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
નિ:સંગભાવનામાં આરૂઢ થયાવિના નિર્બંધ થવાના નથી. બાહ્યસંગ તે અવશ્ય જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી તીર્થંકરાદિ સરખાને રહે છે તે અન્યને રહે તેમાં શું આશ્ચર્ય ? અલબત કંઇ આશ્ચર્ય નથી. અતએવ આત્માને ઉચિત એ છે કે મનની શુભાશુભ કલ્પનાથી પોતાને શુભાશુભ સંગી ન માની લેવે. આત્મા નિઃસંગ છે તેથી આત્મા સ્વયમેવ સિદ્ધ અને છે. એક અમલદાર જેમ પોતાની નોકરી પૂર્ણ થયાથી પોતાના ચાર્જ અન્ય અમલદારને સોંપી આનન્દથી છૂટો પડે છે તેમ પ્રત્યેક મનુષ્યે નિ:સંગ આત્માને માની કર્તવ્યકાર્યાં કરતાં છતાં અન્તર્થી તે તે પદાર્થોના સંબંધજ પેાતાની સાથે નથી એમ માની પ્રવર્તવું કે જેથી રિત, અરિત, રાગદ્વેષરૂપ આચ્છાદનાથી પોતાના આનન્દ ગુણુ આચ્છાદિત બની જાય નહિ. બાહ્યકર્તવ્યકાર્યો કરતાં છતાં પણ અન્તર્થી નિઃસંગ રહેવાથી જ્યારે જોઇએ ત્યારે આત્મા આનન્દ્રમાં ઝીલતે માલુમ પડે છે અને તે કઈ જાતના મમત્વના બંધનથી પોતાના આનન્દ ખાઇ બેસતા નથી. અતએવ નિઃસંગભાવનાવડે આત્માની નિઃસગતા પ્રાપ્ત કરવાની જરૂર છે. નિ:સંગતાયુક્ત આત્માને આ સંસારમાં સર્વ કર્તવ્યકાર્યો કરવાના અધિકાર છે, કારણ કે તેથી તે બાહ્યસયાગાથી અંધાતા નથી. તેને તે આ વિશ્વ એક રમકડા સરખુ લાગે છે, અને તે અનેક પરિવર્તનમાં સ્વાત્માને શુભાશુભભાવથી વિમુક્ત રાખે છે. આત્માની નિ:સંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પ્રત્યેક મનુષ્યે વિચારીને કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થવું જોઇએ. નિ:સંગભાવનાથી સર્વમાં છતાં સર્વશ્રી ન્યારા એવા આત્મા અનુભવાય છે. આર્યાવર્તના મનુષ્યા જ્યારે આત્માની નિ:સંગતાથી ભ્રષ્ટ થયા ત્યારે તે કાર્ય કરવામાં મમત્વભાવનાવડે મ્હારૂં ત્હારૂં માની નીચ કોટીપર આવી ગયા. પૂર્વે મનુષ્યો નિઃસંગતારૂપ આત્માને અનુભવતા અને બાહ્યકર્તવ્યકાને કરતા હતા તેથી તે ખાતાં પીતાં હરતાં ફરતાં છતાં ગુણસાગરાદ્મિની પેઠે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા. હાલ મનુષ્યા ધર્મના મતમતાંતરામાં દૃષ્ટિરાગી બનીને મૂલધમ સામું દેખતા નથી. સત્ય સદા સૂર્યની પેઠે એકસરખું પ્રકાશિત રહે છે. સત્યાન્દમય સર્વ મનુપ્યાના આત્માઓ છે. દેશકાલાનુસારું સર્વ મનુષ્યા. સત્યધર્મને શેધી
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૯
શકે છે. અનેક રૂપમાં અર્થાત્ અનેક પ્રકારે સત્ય બાહિર આવી શકે છે. સ્વાત્મા સત્યરૂપ છે અને તે નિઃસંગરૂપ છે એમ માનીને જ્યારે મનુષ્ય નિઃસંગતાને અનુભવ કરે છે ત્યારે તેઓ કર્મવેગની ઉચ્ચ કેટીને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિઃસંગ માની નિર્ભય બની સ્વાધિકારે સર્વ કાર્યો કરવા જોઈએ. સર્વ પ્રકારના ભયનું ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કર્મવેગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન કપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાને અધિકાર નથી. તેનાથી ભય પામવાને છે. શું? ઈશ્વરથી ભય પામ જોઈએ? ઈશ્વર કદી ભય કરનાર નથી તે કોઈને દુઃખ આપનાર નથી માટે ઇશ્વરથી ભય ન પામ ઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયે નથી અને થનાર નથી. યમથી ભય પામ જોઈએ? ના. તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પિતાને આત્મા અને અમને આત્મા એકરૂપ છે. તેથી આત્માને આત્માથી ભય નથી અને પુગલને પુગલથી ભય નથી. ભય છે તે એક જાતની ભ્રાન્તિ છે. શું ત્યારે કર્મથી ભય પામ જોઈએ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમાં કર્મને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી; અએવ કે ઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણકાલમાં દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ એ એક પરપોટાના સમાન છે. પરપોટાને નાશ થતાં કદાપિ નિત્ય આત્માને નાશ થતું નથી. યશ કીતિ એ નામરૂપના સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના યોગે ઉદ્ભવેલ યશ કીતિ એમાં આત્માનું કશું કંઈ નથી. નામરૂપની કીતિ આદિ માયાજાલમાં આત્માનું કશું કંઈ નથી, અએવ કીતિ-યશ-અપકીતિ વગેરે એક સમુ
૫૭
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
દ્રના પર પેટાનાં જેવાં હોવાથી તેના નાશે કંઈ આત્મારૂપ સાગરને નાશ થતો નથી એમ અવબોધીને મનની ઉપર કઈ પણ જાતના ભયની અસર થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઈ પુષ્પગે યશ કીતિ અને પાપો દયે અપકીર્તિ વગેરે થાય છે, પરંતુ આત્મામાં નામરૂપ ન હોવાથી તે બનેથી ભય પામવાનું કઈ કારણ નથી. કર્મ એ વસ્તુતઃ આત્મા નથી અને કર્મથી ભય પામવો એ આત્માને ધર્મ નથી; અતએ કર્મ સંબંધે ઉઠેલ નામરૂપ પ્રપંચાદિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શું આકાશ કેઈનાથી બીવે છે? ના. તેમ હારું પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનન્દરૂપ છે તે લ્હારે શા માટે બીવું જોઈએ. હારું નિર્ભય સ્વરૂપ છે. હારા આત્માના એક પ્રદેશને કઈ નાશ કરે એ કઈ જડ પદાર્થ નથી અને જે આત્મા છે તે સ્વાત્મા સમાન છે. તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ, જરા અને મૃત્યુની કલ્પનાને ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવ જોઈએ. જે જે વસ્તુઓ નષ્ટ થાય છે તે તે વસ્તુઓ આત્મા નથી એવો પરિપકવ દઢ અનુભવ કરીને આભાનું નિત્યરૂપ અનુભવવું જોઈએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપ આત્માને માની પ્રવર્તવું જોઈએ. તથા ભયની પનોતીને પગતળે કચરી નાખવી જોઈએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખંડ છે, અછેદ્ય છે, અભેદ્ય છે અને નિર્ભય છે એ એકવાર અનુભવ આવતાં માયા પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સ્વસ્વરૂપનું જ્ઞાન કરીને કર્મના દોષે છતીને જિન બને છે. જેઓ દ્રવ્યથી જિન હોય છે તેઓ ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાહ્ય વિશ્વપર જય મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવું અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાની ઉચ્ચ શ્રેણિપર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યો કરતે કરતે આપે છે. નામરૂપના સંબંધે મેહની વૃત્તિનું અન્તમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાને મુખ્ય પાય છે. આવી રીતે જિન થવાની કમણિપર આરેહવું હોય તે આત્માને નિત્ય અને નિર્ભયરૂપ અનુભવી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. આત્માને નિત્ય નિર્ભયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિને આત્મજ્ઞાનમાં
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૧
ભસ્મીભૂત કરી નાખ !!! અને અનેક દેવે ત્હારી સામા આવીને કર્તવ્ય કાર્યથી પરા′′મુખ કરવા તને ભય પમાડવા પ્રવૃત્તિ કરે તે તેને આત્મરૂપ માનીને તેનાથી જરા માત્ર ભય ન પામ !!! શ્રીવીરપ્રભુના આનન્દાહિશ્રાવકને દેવતાઓએ ભય પમાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિચા કરી પરંતુ તે ભય પામ્યા નહીં ત્યારે દેવતાએ તેની આત્મદશાથી પ્રસુતિ અન્યા અને શ્રીવીરપ્રભુએ સમવસરણમાં તેની પ્રશંસા કરી. શ્રીનમિરાજષિને ચારિત્રમાર્ગમાંથી ચલાવવાને માટે ઈન્દ્રે તેમની નગરી અને રાણીઓને ખૂમ પાડતી દેખાડી અને નિમ રાજર્ષિને કહ્યું કે ચારિત્ર્યનો ત્યાગ કરીને તમે રાણીઓને બચાવ કો. તમારૂં સર્વ ખળી ભસ્મસાત્ થઇ જાય છે તેનું રક્ષણ કરે, રક્ષણ કરા, ઈત્યાદિ અનેક પ્રકારે તેમને ચારિત્ર ભાવમાંથી ચલાવાને વચને કાં, પરન્તુ નમિરાજર્ષિ સ્વકર્તવ્ય ચારિત્રારાધનમાંથી જરા માત્ર ચલાયમાન ન થયા અને ઉલટું કથવા લાગ્યા કે તમે ચિત્ર હતે ઈત્યાદિવડે ઈન્દ્રને પ્રતિબાધ્યા. આ ઉપરથી અવોધવાનું કે આત્મજ્ઞાન થયા પશ્ચાત્ આત્માને નિ:સંગ નિર્ભય માન્યા પશ્ચાત્ સ્વાધિકારે જે જે કર્તવ્ય કાર્યો વ્યવહાર અને નિશ્ચયતઃ કરવામાં આવે છે તેમાંથી ચલાયમાનપણું થતું નથી. સ્વાધિકારે સ્વ-કર્તવ્યકાર્યાં કરતાં આત્માને પૂર્ણ માનવા જોઈએ. અનન્ત ગુણા વડે મારા આત્મા પરિપૂર્ણ છે. આત્મામાં જે છે તે સર્વે પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણમાં પૂર્ણ મળે છે તોયે પૂર્ણ રહે છે. આત્મા સ્વને પૂર્ણ માની કર્તવ્ય કાર્યોંમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને કોઇ પણ પ્રકારના અસંતષનું કારણ રહેતું નથી. જ્યાં સુધી આત્માને અપૂર્ણ માની કર્તવ્ય કાર્યો કરવામાં આવે છે ત્યાંસુધી આશા, સ્વાર્થ, અસંતાષ વગેરેના વિચારોના ઘેરામાં સપડાવવાનું થાય છે અને અનેક પ્રકારની વાસનાના પૂજક બનવું પડે છે. આત્મામાં જે જે ગુણા રહેલા છે તેમાંથી એક ટળતા નથી અને એક નવ આત્મામાં આવતા નથી એમ ખાસ અવષેધી આત્માને પૂર્ણ માની કર્તવ્યકાર્યો કરવાં જોઇએ. આત્મામાં અનન્ત ગુણૈા છે તેના તિરાભાવ જ્યાંસુધી છે અને જ્યાંસુધી આવિર્ભાવ થયા નથી ત્યાંસુધી અપૂર્ણતા છે; એ ષ્ટિએ આત્માને અપૂર્ણ જાણવામાં આવે
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
તેપણુ સત્તાએ સર્વ ગુણાવડે આત્મા પરિપૂર્ણ છે એમ માનીને ખા કર્તવ્ય કાર્યો કરતાં ખાદ્ય પદાર્થીની પ્રાપ્તિમાં વા અપ્રાપ્તિમાં, વા ખાહ્ય કર્તન્ય કાચેરીની પૂર્ણતામાં વા અપૂર્ણતામાં તથા સ્વાધિકારે જે જે કંઈ કરાય છે તેમાં અસતાષ, શોક, ચિન્તા વગેરે માનસિક લાગણીઓ પ્રગટ થતી નથી. આવી દશા પામીને જે કાઈ આત્મજ્ઞાની કર્તવ્યકાર્યોને કરે છે તે સ્વને તથા સમષ્ઠિને સ્વર્ગસમાન દ્વિવ્ય બનાવી શકે છે. એવી દશા પ્રાપ્ત કર્યા વિના કરોડો મનુષ્ય ભલે કર્તવ્ય કાર્યો કરે, પરન્તુ લાભ તે એક ગણા અને જગને અનન્ત ગુણી હાનિ પહેાંચાડી શકે છે અને આત્મજ્ઞાની એવી દશાએ કર્તવ્યકાર્યો કરતા છતા જગને અનન્તગુણુ લાભ અને એક ગુણુ હાનિ પહોંચાડી શકે છે. માટે કરોડો અજ્ઞાનીએ કરતાં એક આત્મજ્ઞાની અનન્ત ગુણા ઉત્તમ અવમેધવા. તથા તે તેના કરતાં અનન્ત ગુણુ લાભ પહોંચાડનારા અવબાધવા. ઉપર્યુક્ત ષ્ટિએ નિ:સંગ, નિર્ભય નિત્ય અને પૂર્ણ સ્વરૂપ આત્મા જેણે માનેલ છે તેજ ખરી રીતે જગતને અને પેાતાને લાભ પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેજ કર્તવ્યુકાર્યના વ્યવહાર અને નિશ્ચયતઃ અધિકારી અને છે. જેણે સ્વાત્માને પૂર્ણરૂપ અવોધ્યા છે તે સ્વાત્મામાં અનન્ત સુખની પૂર્ણતા સત્તાએ માનીને પર જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને જગતની હાનિ થાય એવા મન, વચન અને કાયાથી પ્રયત્ન કરતા નથી અને તેમજ તે બાહ્ય કર્તવ્યકાર્યમાં માન પઢવી વગેરેની અભિલાષા ધારણ કરીને, અસંતોષવૃત્તિથી પ્રયત્ન કરતા નથી. માન, પૂજા, કીર્તિ પદવી યશ વગેરેની લાલસા ખરેખર જેણે સ્વાત્માને પૂર્ણ નથી જાણ્યે તેને ઉત્પન્ન થાય છે અને તેથી તે આત્મા પૂર્ણ છતાં ભ્રાન્તિથી માન, પૂજા, કીર્તિ, પદવી વગેરેથી પોતાના આત્માને પૂર્ણ કરવા મથે છે અને તેની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ કરી કર્મના દાસ અને છે. આત્મામાં સર્વ શુષ્ણેાની પૂર્ણતા માનીને જે બાહ્ય કર્તવ્ય કાર્યો કરે છે તેને યશ-કીર્તિ-માન-પ્રતિષ્ઠા-પૂજા—સત્કાર અને બહુ માન મળે વા ન મળે તેની દરકાર રહેતી નથી. કારણ કે તે પેાતાની સ્વાભાવિકી પૂર્ણતા વિના અન્ય ભ્રાંતિરૂપ પાગલિકી
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
માન-કીર્તિ આદિ પૂર્ણતાવડે પૂર્ણ થવા ઈચ્છતું નથી તેથી તે બાહ્ય બ્રાન્તિમય પિગલિકી માન–પ્રતિષ્ઠા-પદવી વગેરેની પૂર્ણતા અને અપૂર્ણતામાં સમાન સમભાવી બનીને સંતોષવૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાની પિતાની ફરજ અદા કરતા રહે છે તેમાંથી તે ભ્રષ્ટ થતું નથી અને તેમજ તે ગમે તેવું સામાન્ય કર્તવ્ય હોય તે પણ અન્તની પૂર્ણતાની ભાવનાના પ્રબલ વેગના આન્તરિક આનન્દથી મસ્ત બનીને તે કર્યા કરે છે. આ સ્થિતિમાં બ્રાહ્મણ વર્ગ-ક્ષત્રિય વર્ગ– વૈશ્ય વર્ગ અને શુદ્ર વર્ગ આવશે ત્યારે તેઓ આન્તર પૂર્ણતાની સાથે બાહ્યપૂર્ણતા અર્થાત્ લક્ષ્મી વગેરે બાહ્યજીવનપ્રવર્તકજીવન હેતુએથી પૂર્ણ થવાના, ગૃહ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકારે અન્તરૂમાં પૂર્ણતાની દષ્ટિ ધારીને કર્તવ્યકાર્યો કરવા જોઈએ. પ્રભુ, ભક્તને અને ગુરૂ, શિષ્યને અને જ્ઞાની પિતાના આત્માને કર્થ છે કે તું પિતાને નિઃસંગ, નિર્ભય, નિત્ય અને પૂર્ણ માની જે જે કાર્ય કરવાના સદુપાયે હોય તે તે સદુપાવડે ધેર્યપ્રવૃત્તિથી કાર્ય કર અને સ્વાધિકાર ફરજને અદા કર.
અવતરણુ–સૂફમાપગઢષ્ટિએ ક્રિયમાણ કર્તવ્ય કાર્ય નિરીક્ષણ પૂર્વક સપુરૂષ સમ્મતિ પૂર્વક ગણુમુખ્ય કર્મોનો વિવેક કરીને કાર્ય કરવાં જોઈએ તે દર્શાવે છે. निरीक्षा हि प्रकर्तव्या, क्रियमाणस्वकर्मणाम् सूक्ष्मोपयोग दृष्टया हि,गृहीत्वा सम्मति सताम्।।५४॥ कर्तव्यानि हि कर्माणि, नृभवे कानि कानि च विविच्य गौणमुख्यानि, कुरुष्व स्वाधिकारतः॥५५॥ | શબ્દાર્થ–સૂફ પગ દષ્ટિએ સહુરૂષેની સમ્મતિ ગ્રહીને ક્રિયમાણુ સ્વકર્મોની નિરીક્ષા કરવા ગ્ય છે. મનુષ્યભવમાં ગણ મુખ્ય કયાં કયાં કાર્યો કરવાના છે તેને વિવેક કરીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ.
વિવેચન–સૂફમેપચેગ દષ્ટિએ સ્વકર્તવ્ય કાર્યોને નિરીક્ષવાથી કર્તવ્ય કાર્યોમાં જે જે કાંઈ ભૂલે થતી હોય તે માલુમ પડે છે અને
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
તે સુધારી શકાય છે. કર્તવ્ય કાર્યાને સમાપગઢષ્ટિથી તપાસતાં કર્તવ્ય કાર્યોમાં જે જે મુશ્કેલીઓ નડતી હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સમાપયેાગ ષ્ટિએ કર્તવ્ય કાચની અનેક બાજુ તપાસી શકાય છે અને તેથી કોઈ પણ જાતની ભૂલ કરી શકાતી નથી. આર ગજેમ ખાદશાહના બંધુએએ સૂક્ષ્માપયેાગ દષ્ટિ નહીં ધારણ કરી અને આરંગમનાં કર્તવ્ય કાર્યાની નિરીક્ષા ન કરી તેથી તેઓ મૃત્યુ શરણુ થયા. સૂમે પયોગ વિડે મરાઠાઓએ જો પાણિપતના યુદ્ધપ્રસંગે સ્વકર્તવ્ય કાર્યાની નિરીક્ષા કરી હોત તો તેઓએ રાજપૂતને મેળવી લીધા હોત અને લૂટફાટ વગેરેથી લોકોની અરૂચિ પાતાના તરફ ન ખેચી હોત. મરાઠાઓને હિન્દુ રાજ્ય સ્થાપન કરવાના મુખ્યાફેશ હતા પરન્તુ તેઓ સૂક્ષ્મપયોગ ષ્ટિ વિના તેને ભુલી ગયા અને મારવાડના રાજપૂત રાજ્યેાની સાથે યુદ્ધ કરી પોતાની પ્રગતિ પર કુહાડો માર્યાં. મારવાડ વગેરે દેશના હિન્દુ રાજાઓની સ્વતંત્રતા રક્ષવા તેઓએ સહાયક બનવું જોઈતું હતું અને કર્તવ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખી પ્રવર્તવું જોઈતું હતું. તે ઉદ્દેશથી તેએ સૂક્ષ્મપયોગ દ્રષ્ટિ વિના ભ્રષ્ટ થયા અને તેઓ અવનતિના ખાડાને શરણ થયા. ગુર્જરેશ્વર ભેાળાભીમે જે સૂક્ષ્મપયોગ ષ્ટિ વડે ગુર્જર દેશનું ભાવિહિત અને સ્વકર્તવ્ય કાર્યમાં થતી ભૂલેના વિચાર કર્યા હાત તો તે કદાપિ સામેશ્વરની સાથે યુદ્ધ કરત નહિ અને સામેશ્વરની સાથે પરસ્પર સલાહ સંબંધે બંધાઇને તત્સમયમાં જે કર્તવ્ય પ્રવૃત્તિ કરીને સ્વદેશ રક્ષા કરવાની હતી તેનું ભવિષ્ય સારી રીતે સુધારી શકત અને સ્વરાજ્યના પ્રત્યેક અંગની સારી કેળવણી વડે પુષ્ટિ પ્રગતિ કરી શકત. સોમેશ્વરે પણ સૂક્ષ્મપયોગ વડે સ્વકર્તવ્યના મુખ્ય ઉદ્દેશો પ્રતિ લક્ષ્ય દીધું હોત તો તે પારસ્પરિકયુદ્ધપ્રવૃત્તિથી પારસ્પરિક સર્વ ખલ ક્ષય થવાની દાને ન પ્રાપ્ત કરી શકત અને ક્ષત્રિય, બ્રાહ્મણા, વચ્ચે અને શૂદ્રોની ઉન્નતિ થાય એવા ઉપાચા ચાજી શકત; પરન્તુ તે સ્વકર્તવ્ય કાર્યામાં સૂક્ષ્મપયોગ ઢષ્ટિ ધાર્યા વિના તેવું ક્યાંથી સુઝી શકે? ગાચકવાડે ઈંગ્લીશ સરકારની સાથે સૂમેપચેગ ષ્ટિએ સંધિ કરી ભારતનું હિત વધાર્યું તેથી ગાયકવાડી રાજ્યની આબાદી શાંતિ વધી છે.
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
બ્રાહ્મણોએ સૂમે પગ દષ્ટિએ સ્વકર્તમાં કયા કયા દે છે તેનું નિરીક્ષણ કર્યું હોત તે બ્રાહ્મણની અવનતિ થાત નહિ. જૈનાચાર્યોએ અને જૈનમહાસંઘે સ્વર્ગમાં કેળવણુને બહોળે પ્રચાર કરીને સ્વ કર્તવ્ય કાર્યોને સૂક્ષ્મ પગદષ્ટિએ તપાસ્યાં હતા તે અનેક ગચ્છમત કલેશ–સંકુચિત દ્રષ્ટિ અને સંઘ કર્તવ્ય કાર્યની ખામીઓથી જૈનોનું હાલ જે ક્ષેત્ર સાંકડું થઈ ગયું છે તે થાત નહિ. ક્ષત્રિએ ક્ષાત્રકર્મ પ્રગતિ માટે આદ્યપર્યન્ત સૂક્ષ્મ પગદષ્ટિવડે ક્ષાત્રકર્મની દેશકાલાનુસારે નિરીક્ષા કરી હતી તે વર્તમાનમાં તેઓની જે પડતી થઈ છે તે થાત નહિ. શુદ્ધોએ સેવા ધર્મ કર્તવ્યેનું સૂમે પગદષ્ટિથી નિરીક્ષણ કરી જે જે ભૂલે થઈ તેને સુધારી હેત તે તેઓની હાલના જેવી ખરાબ દશા દેખાતા નહિ. હૈદરઅલી અને ટીપુ સુલ્તાને સૂમે પગદષ્ટિવડે સ્વકર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી હત અને ઈંગ્લીશ સરકારની સાથે મૈત્રી ધારીને કર્તવ્ય કાર્યોને સુધાર્યા હતા તે તેના વંશજોને નાશ થાત નહિ. નેપોલિયન બોનાપાર્ટ કાન્સની સ્વતંત્રતા કર્યા બાદ સૂમપયોગ દષ્ટિવડે સર્વ રાજ્યની સાથે સલાહ શાંતિ સંબંધ રાખીને મન્સની પ્રગતિ તરફ અને સ્વ કર્તવ્ય તરફ લક્ષ દીધું હોત તે છેવટે તેની તેવી દશા થાત નહીં. ઈંગ્લાંડના રાજા સર ચાર્લ્સ પાર્લામેન્ટની સાથે સૂક્ષ્મ પગ દષ્ટિવડે જે સંબંધ ઘટે તે રાખ્યો હોત તે પ્રજાની સામે યુદ્ધ કરીને તેમાં તેને પિતાને શિરછેદ કરાવવાનો પ્રસંગ આવત નહિ. સૂમે પગ દષ્ટિ વિના કર્તવ્ય કાર્યોમાં થતી ભૂલેથી પિતાની અને જગતની અત્યંત હાનિ થાય છે એવું ઉપર્યુક્ત દષ્ટાન્તથી ખાસ અવબોધાય છે. રેમને રાજા ટાર્ટવીન ધ પ્રાઉડે સ્વ કર્તવ્ય કાર્યો કરવામાં સૂપગ દષ્ટિ વિના ઘણી ભૂલે કરી હતી, તેથી તેણે સ્વ પ્રજાની અરૂચિ હરી લીધી હતી અને તેથી તેના સામી તેની પ્રજા થઈ હતી, તથા રાજ્યગાદી પરથી તેને બન્ડ કરી ઉઠાડી મૂક્યું હતું. ઈરાનમાં હાલ સ્વતંત્ર થયું તે વખતે પૂર્વના રાજાએ સૂમે પગ દષ્ટિથી કર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી નહિ, તેથી તેણે સમયસૂચકતાને ગુમાવી અને રાજ્યથી પદભ્રષ્ટ થશે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે બાજુઓની સૂમે પગ દષ્ટિથી તપાસ કર્યા વિના
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
અનેક પ્રકારની ભૂલ થાય છે અને તેથી પ્રમાદ દશા વધતી જાય છે તેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ર દેખીને સામા પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂનાં પટ્ટાવલીનાં પત્રાનુસારે કથાય છે કે સૂફમેપગ દષ્ટિ વિના ખરતરગચ્છ અને તપાગચ્છ સ્વ પરની હાનિ કરવા પરસ્પર સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યો હતો, તેથી વૈષ્ણવ મતના વલ્લભાચાર્યે લાખ જૈન વણિકોને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂમે પગદષ્ટિથી કર્તવ્ય કાર્યની શુભાશુભ બાજુઓ અવલોકી શકાય છે. શ્રીવિજયસેનસૂરિના સમયમાં યતિમાં પરસ્પર અભિમાન દ્વેષ, ઈર્ષા, નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયે અને એ વિશેધના પરિણામે યતિની આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પંન્યાસ શ્રી સત્યવિજયજીથી તે સમયમાં નીકળેલ સંવેગ પક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને તેથી જેનોમાં યતિ અને સંગી સાધુઓની જે સ્થિતિ થઈ છે તે સર્વ જેનો જાણી શકે છે. ભારતમાં જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂમે પગદષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા ઉપાયે સંબધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પોતાની નેંધપેથીમાં લખે છે કે હિન્દુસ્થાનના રાજાઓ આલસુ છે. તેઓ સ્વદેશ ઈતિહાસ જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્થાનના લોકો શારીરિક બળમાં પશ્ચાત્ છે અને તેઓ પરસ્પર એકબીજાને સાહાચ્ય આપીને સ્વાસ્તિત્વ રક્ષણ કરવું એવા વિચારેવડે સંઘબલ ઉત્પન્ન કરવાની શક્તિથી અજાણ છે. બાબરને મત ખરેખર કેટલેક અંશે સત્ય છે. સૂફપગ દષ્ટિ વિના હિન્દુસ્થાનના લકેએ કુસંપ, વૈર, આલસ્ય,અનુદ્યમ–જશેખ-અભિમાન–ઈર્ષા–નિન્દા અને શેધક બુદ્ધિ વિના ઘણું ખોયું છે. હિન્દુસ્થાનના લેકોએ સૂમે પગદષ્ટિથી સ્વ કર્તવ્ય કાર્યોને નિરીક્યાં નહિ તેથી તેઓની ભૂલે તેઓને દેખાઈ નહિ, અને સ્વ કર્તવ્ય કાર્યોમાં થતા દોષે વારવાને તેઓ ઉદ્યમી બન્યા નહિ, તેથી તેઓ સ્વભૂલનું ફલ ભગવે છે અને જ્યાં સુધી તેઓ કર્તવ્ય કાર્યોને સૂમો પગ દષ્ટિથી નહિ દેખશે ત્યાં સુધી તેઓની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણે પૂર્વક આધ્યાત્મિક દેને ટાળવા
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
માટે ખરેખર ઉપાય સૂક્રમ પગ દષ્ટિ છે તેથી પિતાની સર્ષ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. આપાને સૂમે પગદષ્ટિથી પિતાની અવનતિનાં જે જે કારણે હતાં તે સર્વે તપાસી લીધાં અને તેથી તે તે અવનતિ હેતુઓને હઠાવવા માટે ઝાપાનમાં લઘુ લઘુ રાજ્યનું સંયુક્ત બલ થયું. ઝાપાને સર્વ દેશેમાં પોતાના દેશના મનુષ્યને મેકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારાઓ તથા કળાઓ હતી તેઓને પિતાના દેશમાં આવ્યું. ઝાપાને રાજ્યપ્રગતિ, વ્યાપારપ્રગતિ, કલાપ્રગતિ, કેળવણુપ્રગતિ, સ્વાસ્તિત્વસંરક્ષક ક્ષાત્રકર્મપ્રગતિ, જલનકાપ્રગતિ વગેરે
અનેક શુભકાર્યપ્રગતિપ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું, અને સૂમેપગદષ્ટિથી કર્તવ્ય કાર્યોનું નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યા, તેથી ઝાપાન સ્વદેશાભિમાની બની સત્તાલક્ષમીથી ખીલવા લાગ્યું. રૂશિયા સાથેની લડાઈમાં તે પોતે જીત્યું અને તેથી સર્વ રાજ્યમાં તેની પ્રતિષ્ઠા વધી. ઈંગ્લાંડની સરકારે ઝાપાનની સાથે દસ્તી બાંધી અને સૂપગદષ્ટિથી ઝાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે. ચીનમાં અફિણ ખાઈને ચીનાએ અફીણીયા બની ગયા અને તેથી તેઓ આલસુ બની અન્યદેશની અપેક્ષાએ પશ્ચાત્ પડી ગયા. હાલમાં ચીનાઓ ચેતવા લાગ્યા અને તેઓએ અફીણ નહિ વાપરવાનું ઠરાવ કર્યો છે. તથા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી છે. ભવિષ્યમાં જે તે સૂમે પગદષ્ટિ રાખી પ્રવર્તશે તો સ્વરાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સંરક્ષણ કરી શકશે. આર્યાવર્તમાં સૂફમે પગદષ્ટિવાળા રાજકીય મનુષ્ય, વ્યાપારી મનુષ્યો, સામાજીકસેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન મનુષ્ય અન્ય દેશની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, રાજાઓ અને ત્યાગીઓમાં સૂફપગદષ્ટિવાળા મનુષ્ય જાગ્રત્ થાય–પ્રગટે એવા ઉપાય લેવાની ખાસ જરૂર છે. સૂપગદષ્ટિ વિના કોઈપણ મનુષ્ય સ્વર્તિવ્ય કાર્યોમાં વિજયશાલી બની શકે નહિ. આવશ્ય કર્તવ્ય કાર્યોનું પરિપૂર્ણજ્ઞાન કર્યા વિના કદાપિ સૂમપયોગદષ્ટિ પ્રગટ થતી નથી. વિશ્વવતિ સર્વપ્રકારની વિદ્યાઓનું જ્ઞાન કર્યાથી અને આત્માને કેળવ્યાથી સૂમે પગદષ્ટિ પ્રગટે છે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. આર્યાવર્તાદિ સર્વદેશના ગરીબમાં ગરીબ મનુષ્ય પણ જ્યારે સૂમે પગદષ્ટિને
૫૮
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮ ધારણ કરનારા થશે ત્યારે આર્યાવર્ત અને સર્વવિશ્વની બાહ્ય તથા આન્તરિકપ્રગતિ થશે. સૂફમાપગદષ્ટિ વિના અધ્યાત્મિકભાવના પ્રગટતી નથી. યુરેપમાં હાલ ભયંકર યાદવાસ્થળી પ્રગટી તેનું કારણ એ છે કે તેઓમાં વાસ્તવિક આધ્યાત્મિકભાવનાની ખામી છે. આધ્યાત્મિકજ્ઞાન દ્વારા સૂક્ષ્મ પગદષ્ટિ ખીલવવામાં આવે છે ત્યારે સર્વદેશની સર્વપ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ પડવાનું થતું નથી. ગૃહસ્થો અને ત્યાગીઓ સૂફમેપગદષ્ટિવડે સ્વસ્વાધિકારે જ્યારે કર્તવ્ય કાર્યો કરે છે ત્યારે બંનેની પ્રગતિ થવામાં કોઈ જાતને વિરોધ આવતું નથી અને કરોડો વિદને યુક્તિ પ્રયુક્તિદ્વારા જીતી શકાય છે. સર્વકાર્યોની સર્વ બાબતેની સૂમે પગદષ્ટિવડે સર્વકાર્યોમાં કુશલ થવાથી આમેનતિમાં આગળ વધી શકાય છે એમ મનુષ્ય વિચારે છે ત્યારે તેઓ કર્તવ્ય કાર્યો કરવામાં અને જમાનાને અનુસરી આગળ વધવામાં પશ્ચાત્ પડતા નથી. સૂમે પગદષ્ટિએ કર્તવ્ય કાર્યો કરવાથીજ પ્રગતિ થાય છે એમ નિશ્ચયતઃ અવબોધવું. ગમે તેવી સૂપયોગદષ્ટિ હોય તો પણ કર્તવ્યકાર્ય કરવા માટે અન્ય સત્ મનુષ્ય કે જે તે તે કાર્યોના સૂપયોગદષ્ટિવાળા હેય તેઓની સ્વકર્તવ્ય કાર્યોમાં સમ્મતિ લેવી જોઈએ, કે જેથી પગદષ્ટિદ્વારા જે ન જણાતું હોય તે તેઓનાથી જણાઈ આવે. સૂપગદષ્ટિદ્વારા દિવસે જે જે કાર્યો કર્યા હોય તેની નિરીક્ષાઆલેચના કરી જવી. જ્યારે ધાર્મિક પ્રતિકમણ આવશ્યકમાં પ્રત્યેક કર્તવ્યધર્મકર્મમાં જે જે અતિચારાદિ દોષ લાગ્યા હોય છે તેની સૂમપગ દષ્ટિદ્વારા આલોચના કરવામાં આવે છે. ત્યારે શુદ્ધતા થાય છે સાંસારિક, વ્યાવહારિક અને ધાર્મિક વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરતી વખતે સૂક્ષેપચિગદષ્ટિથી પ્રત્યેક કાગનું સૂમ નિરીક્ષણ કરવું અને પુરૂષની સમ્મતિ ગ્રહણ કરવી. આ વિશ્વમાં સપુરૂષે પારમાર્થિક કર્તવે કરનારા હોય છે. તેઓની સમ્મતિથી ગમે તેવા વિષમસંગોમાં પણ કાર્ય કરવાની વ્યવસ્થા બુદ્ધિ પ્રકટે છે અને તેથી કાર્યોમાં સુધારે વધારે કરી મસ્તકે આવી પડેલી ફરજેને અદા કરી શકાય છે. સૂર ફમેપગદષ્ટિથી જ્યારે શ્રીનેમિનાથે હરિને પિકાર શ્રવણ કરી પાણિગ્રહણનું સ્વરૂપ વિચાર્યું ત્યારે તેઓએ રથ પાછે ફેરવવા સાર
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
થિને આજ્ઞા કરી અને જાનના મિષે રાજીમતીને પૂર્વભવને સંકેત કરી મુક્તિની પ્રાપ્તિ માટે દીક્ષા અંગીકાર કરી. સૂક્ષ્માપયેગી થવા સૂક્ષ્માપયોગી સત્પુરૂષોના સમાગમમાં આવી તેમનાં પાસાં સેવવાની જરૂર સ્વીકારવી જોઇએ. સૂમે પયાગઢષ્ટિવાળા સત્પુરૂષોની પ્રત્યેક વિચારમાં અને પ્રત્યેક કર્તવ્યમાં સમ્મતિ લેવાથી સૂમે પયોગષ્ટિના અનુભવ ખીલે છે અને પ્રત્યેક વિચાર અને આચારમાં જે જે સુધારા કરવાના હોય છે તેના અનુભવ આવે છે. ચન્દ્રગુપ્ત પ્રત્યેક કાર્યમાં ચાણાક્યની સન્મતિ લેતા હતા અને ચાણાક્યની સમ્મતિપ્રમાણે તેણે રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તે રાજ્યને સારી રીતે ખીલવી શક્યા. અનેક સત્પુરૂષોની સમ્મતિ લેવી, પરંતુ સ્વકર્તવ્યકાર્ટીમાં અનેક મતથી સંદુિગ્ધ ન થવું જોઇએ. કાન્સા, જાહેરખાતાંઓ વગેરેના ઉપરી કર્મયોગીએ અનેક સાક્ષરના અમુક અમુક માખતામાં સુધારા વધારા કરવા માટે અભિપ્રાય પૂછે છે તે સર્વેના અભિપ્રાયાનું મનન કરી એક માખતના નિશ્ચય કરી સ્વકાર્યપ્રવૃત્તિ આચરે છે, પણ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી. અનેક સત્પુરૂષાની સમ્મતિથી એક નિશ્ચય ઉપર આવીને જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં વિજય મળે છે. જર્મનીમાં પ્રીન્સસ્પ્રિન્સમાર્ક પ્રધાનની બુદ્ધિ વખણાય છે, તેના રાજા તેની સમ્મતિપૂર્વક સર્વકાર્યો કરતા હતા, તેથી તે જર્મનીનાં સર્વ નાનાં રાજ્યાનું એક મોટું રાજ્ય કરી શક્યા . અને તેથી જર્મનીની પ્રગતિ દિનપ્રતિદિન વધવા લાગી. સ્પ્રીન્સમાર્કે હાલના કૈઝરિવલીયમને ટ્રાન્સ અગર રૂશિયાની સાથે મૈત્રી રાખવી એવી સમ્મતિ આપી હતી, પરંતુ તે પ્રમાણે કૈઝરથી પ્રવર્તી શકાયું નથી, તેથી જર્મનીને હાલમાં પ્રવર્તતી મહા લડાઇમાં થ્રીન્સમાર્કની સમ્મતિની અપૂર્વતાને ખ્યાલ કરવો પડે છે. જો તે પ્રીન્સમા ર્કની સલાહ પ્રમાણે પ્રવર્ત્યો હોત તે અમૂલ મનુષ્યરત્નાના ભાગ આપ્યા વિનાસ્વરાજ્યાન્નતિમાં આગલ વધી શકત. કર્તવ્યકાાના ગુ'ચવાડામાંથી પસાર થવાને મહાબુદ્ધિશાળી સત્પુરૂષોની સલાહ લેવાથી અનેક પ્રકારના લાભા થાય છે એમ ખાસ લક્ષ્ય રાખવું જોઇએ, સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યા હતા તેનુ કારણ ખરેખર તેના જૈનવણિક પ્રધાન હતા. જૈનવણિક પ્રધાનોની સ
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિથી તે પ્રજાનું ચિત્ત સ્વપ્રતિ આકર્ષી શકયે હતું અને ગુર્જર દેશની સીમા વધારી શક્યો હતે. ભીમે વિમલમંત્રીની સલાહપૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી, તે શાંતિથી રાજ્ય કરી શકે. કુમારપાલે પણ જેનવણિક પ્રધાનની સમ્મતિપૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શક્યો. વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજ્યનું રક્ષણ કરી શકે; પરંતુ પાછલથી તેના પુત્ર વસ્તુપાલાદિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારની રાજ્યપ્રવર્તક સમ્મતિ આપી હતી અને પુષ્કલ ધનની સાહાસ્ય આપી હતી તેથી તે પુનઃ સ્વરાજ્ય સ્થાપી શક્યા. રાનડે, ગેખલે વગેરે પુરૂષની સલાહ રાજ્યકાર્યોમાં કેટલી બધી ઉપયેગી થઈ પડી છે તે સમસ્ત ભારત અવધે છે. શિવાજીને તેના ગુરૂ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણુઓને રાગ વધે અને રાજ્ય સ્થાપન સંબધી સર્વ પ્રકારની તેઓનાથી સાહાચ્ય મળી શકી. પુરૂષની સ
સ્મૃતિ લઈને આર્યાવર્તના પૂર્વ રાજાઓ રાજ્યતંત્ર ચલાવતા હતા, તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેઓ પ્રજાને પૂર્ણપ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવે એજ રાજ્યપ્રવર્તકેનું મુખ્ય કર્તવ્ય છે. અકબર વગેરે બે ત્રણ સારા બાદશાહે સિવાય અન્ય બાદશાહએ હિન્દુઓને પ્રેમ જીતવા પ્રયત્ન કર્યો નહિ, તેથી અન્ને દિલ્હીની ગાદીની ચિરંસ્થાયિતા તેઓના વંશને માટે રહી નહિ. બ્રિટીશ સરકારે પ્રજાને પ્રેમ આકર્ષાય એવા ઉપાયે લે છે અને કોઈના ધર્મમાં આડી આવતી નથી, તેથી તેના રાજ્યને હિન્દુઓ રહાય છે. બ્રિટીશ સરકાર પ્રજાના આગેવાન સત્પરૂ
ની સલાહ લેઈને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાર્લામેન્ટ, કેજરવેટીવ અને લીબરલ વગેરે પક્ષોની સલાહ લેવી એ સત્પરૂષેની સમ્મતિ અવબોધવી. પાંડે તરફથી દુર્યોધનની પાસે કૃષ્ણ ગયા હતા અને કૃષ્ણ પાંડેની સાથે યુદ્ધ કરવામાં આર્યાવર્તની પડતી છે, લાખો મનુષેના નાશપૂર્વક તમારે નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
વર્તવું જોઈએ ઈત્યાદિ શુભસમ્મતિ આપી, પરંતુ દુર્ગંધને કૃષ્ણની સસ્મૃતિને હસી કાઢી અને ઉલટું કૃષ્ણને કેદખાનામાં નાખવા વિચાર કર્યાં; તેથી અન્તે મહાભારત યુદ્ધ શરૂ થયું; તેમાં અન્તે કરવા હાર્યાં, અઢાર અક્ષાહિણી સૈન્યને નાશ થયા અને પાંડવા રાજ્યગાદી પર બેઠા. સત્પુરૂષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કરવાના નાશ થયે. જ્યારે મુંજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરંભ્યું ત્યારે મુંજરાજાના પ્રધાને મુંજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધના નિષેધ કર્યાં. પ્રધાને મુંજને અનેક હેતુએ પૂર્વક યુદ્ધ ન કરવા ભલામણ કરી. પરંતુ તેને મુંજરાજાએ તિરસ્કાર કર્યો તેનું પરિણામ એ આવ્યુ કે તે યુદ્ધમાં હાર્યા અને પકડાયા; તેને તૈલપરાજાએ કેટ્ઠખાનામાં નાખ્યું. મુંજના પ્રધાનોએ મુંજરાજાને કેદખાનામાંથી છેડાવવા માટે નગરની અહારયી તે ઠેઠ કેદખાના સુધી સુરંગ ખાદી અને તુર્ત કાઇને કથ્યાવિના નગરબહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુંજને પ્રેમ કેદખાનામાં આવનાર તૈલપની બેન સાથે બંધાઈ ગયા હતા, તેથી તે તેને લઇને સુરગઢારા બહાર આવવાને નિશ્ચય કરી તૈલપની બેનને સર્વ વાત કહી દીધી; તેથી સુરંગની વાત તૈલપરાજાએ જાણી લીધી અને મુંજને પકડી ઘેર ઘેર ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને અન્તે મુંજરાજાનું શિરઃ છેદી નાખ્યું. સુરંગથી બહાર આવવાની વાત કાઇને પણ ન કહેવી એવી પ્રધાનોની સમ્મતિને પણ મુંકે ન માની તેથી તે ભૂંડા હાલે મર્યા. તેણે પ્રધાનોની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યું અને સુરંગની વાત પણ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી તેથી તે બે સ્થાને સત્પુરૂષોની સમ્મતિથી ભ્રષ્ટ થઈ મૃત્યુ શરણ થયા. આ ઉપરથી સાર એ લેવાના છે કે પેાતાના કરતાં વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્પુરૂષોની કર્તવ્યકાર્યમાં સલાહ-સમ્મતિ લેવાની પ્રત્યેક મનુષ્યે આવશ્યકતા સ્વીકારવી જોઇએ અને સૂક્ષ્મપયેાગઢષ્ટિવડે કાર્ય કરવાં જોઇએ કે જેથી કાઈ જાતની ગફલત થઇ શકે નહિં. કરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને ઝનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સોંપવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિયેાથી સમજાખ્યું. પાટણના
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ર.
મહાબુદ્ધિવાળા મહાજનના અગ્રગણ્ય શેઠીયાઓએ કર્ણઘેલાને અનેક રીતિએ સમજાવ્યું અને માધવની સાથે સલાહ કરવાનું કચ્યું; પરન્તુ રાજહઠ, બાળહઠ,યોગીહઠ અને સ્ત્રીહઠમાંની રાજહઠને તાબે થઈ મહાજનની સમ્મતિને તિરસ્કાર કર્યો અને માધવ પ્રધાનને તિરસ્કાર કર્યો; તેથી પ્રધાને દિલ્હી જઈ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અલ્લાઉદીન બાદશાહની સાથે ગોઠવણ કરી. અને દિલ્લીના અલ્લાઉદ્દીન બાદશાહની સાથે યુદ્ધમાં લડતાં તેના અવિચારી સ્વભાવના લીધે માંહેમાંહે ફુટ થવાથી તે હાયે અત્તે તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લેઈ ગયે અને પિતાની બેગમ બનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણ મળે છે કે સૂમે પગદષ્ટિવાળા મનુષ્યની સમ્મતિને જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પોતે એકલે પતિત દશા પામતું નથી, પરંતુ પિત અને પિતાના આશ્રિતની-કુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણ બને છે. પુરૂષોની સલાહની અમૂલ્ય કિસ્મત છે તેથી તેઓની વારંવાર સ્વકર્તવ્ય કાર્યો કરવામાં સૂચના–સલાહે પૂછવાની જરૂર છે. પુરૂષોની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાલાએ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સિનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મોનાં અંગે સુધરે છે અને ધાર્મિક અંગે સુધરે છે. સભાએ, સંઘ, મહાસંઘ, પરિષદુ, કોન્ફરન્સ અને કેસ વગેરેમાં પુરૂષના અભિપ્રાયે જે જે મળે છે તે તે સમ્મતિ અવધવી અને બહુ સમ્મતિ પૂર્વક એક કાર્ય કરવાને નિશ્ચય કરવામાં આવે છે. કાલિકાચાર્યની બેન અત્યંત રૂપવતી સાધ્વી સરસ્વતી હતી. એક વખત કાલિકાચાર્ય વિહાર કરતા કરતા ઉજજયિની નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા, અને અનેકલોકેને ઉપદેશ દઈ સુધારવા લાગ્યા. કાલિકાચાર્યની બેન સરસ્વતી સાથ્વી એકવખત ત્યાંના ગર્દભભિઠ્ઠરાજાની દૃષ્ટિએ દેખાઈ. રાજાએ કામાતુર થઈને તેને જનાનખાનામાં પકડી મંગાવી, તેથી સર્વ માલવદેશમાં હાહાકાર થઈ રહ્યો. માલવ વગેરે દેશના સંઘેએ અત્યંત દિલગીરી જાહેર કરી તેની અસર, કામાતુર ગર્દભભિલ્લને થઈ નહિ. કાલિકાચાર્ય પિતે રાજાની પાસે ગયા પણ સજા કામાન્ય હેવાથી તેને ઉપદેશ લાગે નહિ. અવન્તીદેશ-માલવદેશના મહાજને રાજાની પાસે
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૩
ગમન કરીને રાજાને અનેક યુક્તિ દ્વારા સમજાજો, પણ કામાન્ય ગર્દભભિલ્લને તેની અસર કંઈપણ થઈ નહિ, ઉલટું તેણે માલવદેશના મહાજનને તિરસ્કાર કર્યો, આથી માલવદેશના મહાજનની રાજા ઉપરથી પ્રીતિ ઉઠી ગઈ અને તેના વિરૂદ્ધ દેશ થઈ ગયે. કાલિકાચાર્ય વેષ બદલીને ઇરાન, ગ્રીક વગેરે દેશમાં ગયા અને ત્યાંના રાજાઓને અનેક ચમત્કારથી સ્વવશ કર્યા અને તેઓને માલવદેશ જીતવા સમજાવ્યું. તેઓએ સિન્ડ્રદેશ અને દરિયામાર્ગ–વલ્લભી, સેરઠ વગેરે દેશે પર સ્વારીઓ કરી. લાટદેશનું પ્રધાનનગર ભરૂચ વગેરે જીતને શક લેકેએ માલવદેશના રાજાની સાથે યુદ્ધ કરી તેને પકડી લીધું અને સરસ્વતી સાધ્વીને છોડાવી. તે પુનઃ સાધ્વી થઈ. પશ્ચાત્ ગર્દભ ભિલ્લની ગાદી પર વિકમરાજા થયું. તેણે શકોને હરાવ્યા અને પોતે માલવદેશનું નીતિથી મહાજનેની સમ્મતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. ગર્દભભિલ્લરાજાના સમયમાં કોની સ્વારીઓ આવી તે વિકમવંશીય નાટકની પ્રસ્તાવના કીલાભાઈકૃત તથા રા. કેશવલાલકૃત પ્રસ્તાવના પરથી સમજાય છે. ગર્દભભિલે જે પુરૂષોની સમ્મતિ માન્ય કરી હતી તે તેની પતિત દશા થાત નહિ. કરણઘેલે, ગર્દભભિટ્ટ વગેરે હિન્દુરાજાઓએ અત્યાચારથી ભારતની પતિતદશા કરી અને તેમજ મુસલમાના રાજ્યકાલમાં કેટલાક બાદશાહોએ તથા બાદશાહી સત્તાધિકારી મુસલમાનેએ હિન્દુઓની રૂપવતી સ્ત્રીઓના હરણમાં સ્વસત્તાને દુરૂપયોગ કર્યો અને તેથી તેઓની પડતી પ્રારંભાઈ. ઈંગ્લીશ સરકારના રાજ્યમાં મહાજનરૂપ સંપુરૂષેની સમ્મતિ પૂર્વક રાજ્યમાં સુધારાવધારા કરવામાં આવે છે અને કેઈન ધર્મમાં રાજા–સરકાર વચ્ચે આવતી નથી અને તેમજ બ્રિટીશ સરકાર તરફથી નિયુક્ત વાયસરોય, ગવર્નર વગેરે સત્તાધિકારિયે તરફથી કેટલાક મુસલમાન બાદશાહના જેવા અન્યની કન્યાઓને, સ્ત્રીઓને પકડી લેઈ જવાના અત્યાચાર થતા નથી, અને સર્વ બાબતને ન્યાય મળે છે, તેથી બ્રિટીશ સરકારનું રાજ્ય રામરાજ્ય તરીકે ગણાય છે, તેથી એવું રાજ્ય વિશ્વમાં સર્વત્ર વ્યાપક થવાને કેચ કરી શકે છે. આર્ય રજપુતરાજાઓ અને નવાબેએ બ્રિટીશરાજ્યના કાયદાઓનું સૂમે પગથી અધ્યયન કરી સ્વરાજ્યમાં તે
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६४
પ્રમાણે પુરૂષોની સમ્મતિપૂર્વક વર્તવું જોઈએ. પ્રજાને પિતાના આ ત્મવત્ માનીને બ્રિટીશરાજ્યની પેઠે વર્તવાને માટે સદા હિન્દુરાજાઓએ તત્પર રહેવું જોઈએ; અને આલસ્ય, અવિવેક, વ્યસન, મજશેખ,
વ્યભિચાર, દારૂ, વૈર, ગૃહકલહ, ગોત્રકલહ, ઈર્ષા, દ્વેષ, કુસંપ વગેરે દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. હિન્દુરાજાઓ અને નવાબોએ ગવર્નરે વગેરે સૂફમેપચોગવાળા પુરૂષની સલાહ પ્રમાણે ચાલીને આલસ્યને ત્યાગ કરી ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે રાજાએ, જે રાજપુતે આલસ્યમાં જીવન નિર્ગમન કરે છે તેઓ કુટુંબ અને દેશને ભારભૂત છે. તેવા રાજાઓ અને રજપુતેથી દેશનું કલ્યાણ અને તેમનું કલ્યાણ થઈ શકતું નથી. રાજાઓ અને રાજપૂતોએ પિતાની અને પિતાની કેમની પ્રગતિ થાય એવા ઉપાયે બેડગે વગેરેને સ્થાપન કરીને લેવા જોઈએ. પરસ્પરમાં ગૃહભેદ, ગોત્રભેદ અને રાજ્યવિભાગ કલેશથી લડી ન મરવું જોઈએ. પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રાણુતે પણ પ્રયત્ન ન કરવું જોઈએ. રાજાઓ, રાજપુતેએ અવિવેકથી ધનાદિકમાં, અફીણ દારૂ વગેરે વ્યસનેમાં નકામે વ્યય ન કરવું જોઈએ. દારૂથી અને અફીણથી તેઓની પડતી થવામાં બાકી રહી નથી. સામંતસિંહ ચાવડાએ દારૂની ઘેનમાં યદ્વાતઢા બકીને મૂલરાજસેલંકી ભાણેજાના હાથમાં રાજ્ય મૂક્યું. અફીણ વગેરે વ્યસનથી રાજાઓ અને રજપુતાની બુદ્ધિ કટાઈ ગઈ શરીરશક્તિ ક્ષીણ થઈ ગઈ અને લક્ષ્મી વગેરેને નાશ થયે. રાજાઓ, ઠાકોરે અને સામાન્ય રાજપુત કેમમાં વૈરઝેર, વ્યભિચાર વગેરે દોષોને પ્રચાર થવાથી ભારતની પડતીમાં વધારે થયે છે. રાજાઓ, રાજાઓના ભાયાતે, ઠાકરે વગેરેમાં કુસંપે પ્રવેશ કરીને તેઓને પડતીના નીચેના પગથીયાઓ પર લાવીને મૂક્યા છે. સત્તામદ, રાજ્યમદ વગેરેથી મુક્ત થવાને માટે તેઓએ સત્પરૂષેની સમ્મતિ ગ્રહણ કરીને કેળવણીને પ્રચાર કરે જોઈએ, અને સ્વ
શક્તિ તથા સ્વકેમને ઉદ્ધાર થાય એવા ઉપાચેને આદરવામાં એક શ્વાસને પણ નકામે ન ગુમાવવા જોઈએ. નવાબે અને મુસલમાનેએ વરઝેર, કુસંપ વગેરેને દેશવટે દઈ કેળવણીવડે સ્વકેમની પ્રગતિ થાય એવા ઉપાયે આદરવા જોઈએ. સ્વકેમને ઉદય કરવા માટે
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
અહંકારના નાશ કરવા જોઇએ અને સેવાધર્મ સ્વીકારવા જોઇએ. બ્રાહ્મણોએ રાંધવાનાં કાર્યોથી કેટલાક બ્રાહ્મણા મુક્ત થાય અને સર્વત્ર બ્રાહાણા વિદ્યાવડે વિભૂષિત અને એવા ઉપાયે સત્પુરૂષોની સમ્મતિપૂર્વક ગ્રહણ કરવા જોઇએ. જૈનધર્મના પ્રચારમાં અગિયાર ગણધર વગેરે બ્રાહ્મણવિદ્વાનોએ સાધુ બનીને આત્મભાગ આપવામાં બાકી રાખી નથી. બ્રાહ્મણોમાંથી સંકુચિત મતાષ્ટિ, ઇર્ષ્યા, આલસ્ય, નિદ્રા, ફ્લેશ, વેર, કુસઁપ, અહંકાર અને અસહનશીલતા વગેરે દુર્ગુણા જાય અને તેના સ્થાને ઉદ્યમ, વિદ્યાભ્યાસ, વિશાલષ્ટિ, ઉદ્યમ, સમતા, સંપ, પ્રેમભાવ, પરસ્પરનું ધ્યેય: ઇચ્છવું અને કરવું વગેરે સદ્ગુણાના પરિપૂર્ણ પ્રચાર થાય તે તેઓની ઉન્નતિથી ક્ષત્રિય, વૈશ્ય અને શોની પ્રગતિ ત્વરિત થઇ શકે. ક્ષત્રિયાની ઉન્નતિથી બ્રાહ્મણ, વૈશ્યા અને ડ્રોની ઉન્નતિ થઇ શકે. વ્યાપારીઓ, વિજ્ઞાનશાસ્ત્રી વગેરેની પ્રગતિથી સર્વ દેશના લાકે સુખી થઈ શકે છે અને શૂદ્રોની ઉન્નતિથી બ્રાહ્મણાદિ ત્રણવર્ણની પ્રગતિ થઇ શકે છે. પરસ્પર વર્ણોએ એક બીજાને સાહાય્ય આપવામાં સત્પુરૂષોની સમ્મતિપૂર્વક પ્રયત્ન કરવા જોઇએ. ત્યાગીએ અહંકાર, બેદરકારી, આલસ્ય, પ્રપંચ, ન્યુસન વગેરે મૂકીને સ્વત્યાગાવસ્થાનો ઉદ્ધાર કરવા સત્પુરૂષોની સન્મતિપૂર્વક પ્રયત્ન કરે તો ત્યાગની પ્રગતિવડે સ્વાસ્તિત્વ સંરક્ષક અની શકે. અન્યથા તેઓની પાછળ હવે કંઇ રહેવાનું નથી એમ સમજીને તેઓએ શાન્તિના જમાનામાં કેળવણી ગ્રહણ કરી ચેતવું જોઈએ કે જેથી તેઓ વિશ્વલેાકેામાં સ્વોપયોગિત્વ સંરક્ષીને સ્વાદય કરી શકે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ જમાનાને અવોધી સૂક્ષ્માપયોગષ્ટિવ અને સત્પુરૂષોની સમ્મતિ ગ્રહીને કર્તવ્યકાર્યને અપ્રમત્ત બનીને કરવાં જોઇએ. હે મનુષ્ય ! તું સૂક્ષ્મ પયાગષ્ટિવર્ડ સત્પુરૂષોની સન્મતિ ગ્રહીને સ્વકર્તવ્યકાર્યને કર્યાં કર ! મનુષ્યભવમાં કાં કયાં કાર્યો કરવા લાયક છે તેના વિચાર કર. કયાં કયાં કાર્યાં ગાણુપણે કરવા લાયક છે અને કયાં કયાં કાર્યા મુખ્યપણે કરવા લાયક છે તેને વિચાર કર. સ્વસંબંધી અને પરસામાજીક કર્તવ્યકાર્યો અમુક દેશ કાલ ભાવાનુસારે ગાણુ હોય છે તે મુખ્ય થઈ જાય છે અને
૫૯
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૬
મુખ્યકાર્યોં ગાણુરૂપ બની જાય છે. દ્રશ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે રાત્રિ અને દૈવસિક કર્તવ્યકાર્યામાં ઉત્સર્ગકાલ અને આપત્તિકાલાર્દિકની અપે ક્ષાએ ગાણુ મુખ્યતા ફરતી રહે છે; એવું અવાધીને અને સદ્ગુરૂષોદ્વારા તેના અનુભવ લેઈને સ્વકર્તવ્યકાર્યના ગૌણ અને મુખ્યપણાના નિશ્ચય કરીને કર્તવ્યકાર્યો કર્યા કર. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિયા અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિયામાં સૂક્ષ્મપયોગ દષ્ટિદ્વારા સત્પુરૂષોની સતિ ગ્રહીને પ્રત્યેક મનુષ્યે પ્રવર્તવું જોઇએ એમ ઉપર્યુક્ત શ્ર્લોકના ભાવ છે અને એ પ્રમાણે પ્રવર્તતાં અપક્રાન્તિના માર્ગને ત્યાગ કરીને આત્મા ઉત્ક્રાન્તિના માર્ગપર આરોહી શકે છે. પ્રત્યેક કર્તવ્યકાર્ગોમાં સૂક્ષ્મપચેગષ્ટિ અને સત્પુરૂષોની સમ્મતિ એ એથી પ્રવૃત્તિ કરતાં પતિ: સાનુકુલ પ્રતિકુલ સંચાગપર અત્યંત પ્રકાશ પડે છે અને તેથી જે જે ઠોકરા વાગવાની હોય છે તેના સ્પષ્ટ ભાસ થાય છે. જે જે મહાત્મા આ વિશ્વમાં જ્ઞાનયેાગી વા કમચાગી મનેલા છે તેની હૃદયવિશાલતાની વૃદ્ધિમાં સત્પુરૂષોની સતિના ભાગ હતા અને સમાપયેાગઢષ્ટિથી તેએ પ્રગતિમાં પ્રગત થયા હતા એમ સ્પષ્ટ અવાધાઇ શકે છે. સૂક્ષ્માપયેગાષ્ટિથી આત્મશક્તિના નિશ્ચય થાય છે, અને કર્તવ્યમાર્ગમાં સાધ્યસિદ્ધિ હેતુઓને અવલંમવાના વાસ્તુવિક ઉપાચા સમાચરી શકાય છે. અતએવ ચેતનને ઉદ્દેશીને કથવામાં આવે છે કે તું સૂક્ષ્મપયોગષ્ટિથી સન્તાની સમ્મતિપૂર્વક કાર્ય કર. ગમે તેવા પ્રસંગોમાં સૂમે પયોગઢષ્ટિથી કર્તવ્યકાર્યો કરવાના અભ્યાસ સેવ કે જેથી આત્મોન્નતિમાર્ગમાં વિદ્યુદ્વેગે ગમન કરી શકાય. આત્મત્ક્રાન્તિના માર્ગમાં આધ્યાત્મિક પ્રગતિએ પ્રવર્તતાં ઉપર્યુક્ત સૂક્ષ્મપયોગ ષ્ટિને સાધુઓએ, ચેાગીઓએ, અને ત્યાગીઓએ વિકાસવી જોઇએ. ગૌમુખ્યકર્મા સ્વાચ્ય માનવભવમાં અનિશ કયાં કયાં હોય છે અને તે પેાતાના અધિકારે કેવી રીતે કત્તન્ય છે તેના પરિપૂર્ણ નિશ્રય કરવાની જરૂર છે. ઉંમર, શક્તિ, સાનુકુલ પ્રતિકુલસંયોગો, વૃત્તિ, સ્થિતિ, આપત્તિકાલ, રોગાવસ્થા, આરોગ્યાવસ્થા, સત્તા, બુદ્ધિ, ક્ષેત્ર અને સ્વાત્માની અભિલાષા વગેરેનો નિશ્ચય કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાવ્ય ગાણમુખ્ય કર્તવ્યફાર્થીના નિર્ણય કરી શકે છે એમ પ્રત્યેક
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૭
મનુષ્ય સ્વદશાના વિચાર કરશે તે તેને સમ્યગ્ અવબોધાશે. વ્યક્તિ પરત્વે, સમાજ પરત્વે, કુટુ અપરત્વે, સંઘપરત્વે, રાજ્યપરત્વે અને દેશપરત્વે ગાણમુખ્યકાર્યો કે જે દરરોજ કરવામાં આવે છે તેનું સ્વરૂપ વધવાથી આત્મકર્તન્ય શક્તિને સમ્યગ્ ઉપયોગ કરી શકાય છે. સૂક્ષ્મપયોગ અને સત્પુરૂષોની સમ્મતિથી દ્રવ્યક્ષેત્રકાલભાવે ગાણુકર્તવ્યકાર્યો તે મુખ્ય કર્તવ્યકાર્યા તરીકે કેવી રીતે બને છે અને મુખ્યકર્તવ્યકાર્યો તે ગાણુકર્તવ્યકાર્યાં તરીકે કેવી રીતે બને છે તેનુ વાસ્તવિક સ્વરૂપ અવમેધવાથી કર્તવ્યકાર્યો કરવામાં આત્મશક્તિયોને સદુપયોગ થાય છે અને ચેાગ્યકર્તવ્યકાર્યાં કરવાથી આત્માની પ્રગતિમાં સદ્ગુણાદ્વારા પ્રગત થઈ શકાય છે. હાલમાં યુરોપમાં પ્રવર્તિત યુદ્ધમાં સમાજનાં અને વ્યક્તિનાં મુખ્યકર્તવ્યા તે ગાણુતાને સેવે છે અને ગાણકતખ્યા છે તે મુખ્યતાને ભજે છે એમ સર્વત્ર વ્યાવહારિક તથા ધાર્મિકકાર્થીની ગાણુતા અને મુખ્યતા અવધી કર્તવ્યકાર્ય કરવામાં સૂક્ષ્માપયેાગતઃ પ્રવૃત્તિ કર.
અવતરણ—સ્વજીવન દશામાં પ્રથમ સેવક બની કર્તવ્યકા કર્યાં પશ્ચાત્ સ્વામિયાગ્ય કર્મયોગ સેવી શકાય છે તેનું સ્વરૂપ દર્શા
વવામાં આવે છે.
पूर्वं कर्मकरो भूत्वा पश्चात् स्वामी भविष्यसि । ब्रह्माण्डे च यथा तद्वत्, पिण्डे सर्वं विचारय ॥ ५६ ॥
શબ્દાર્થ—આત્મન્ ! પૂર્વ તું સેવક બનીને પશ્ચાત્ સ્વામી અનીશ. બ્રહ્માંડે જેમ છે તેમ પિંડમાં વિચાર.
વિવેચન—આ !...આ શ્લોકનું વિવેચન અનુભવગમ્ય કરવા ચેાગ્ય છે. યાવત્ અનુભવગમ્ય કોઇ સ્વરૂપ થતું નથી, તાવત્ તેની પરિપૂર્ણ પ્ર તીતિ થતી નથી; અને પ્રતીતિના અભાવે આત્મશ્રદ્ધાબલપૂર્વક તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી, એવા સાર્વજનિક સાક્ષરાનુભવ હોવાથી કર્તબ્યકર્મ કરવામાં સ્વામી સેવકભાવને વિચાર કરી તેને નિર્ણય કરવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે, અને તે આવશ્યકતાને અત્ર ઉપર્યુક્ત ક્લાકદ્વારા ફ્રીટ કરવામાં આળ્યેા છે. પ્રથમ આ વિ
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વમાં કઈ સેવક એગ્ય કર્તવ્ય કર્મ કર્યા વિના સ્વામી બની શકતા નથી. જે શિષ્ય બની ગુરૂની શિક્ષા કરીને પ્રવર્તે છે તે શિક્ષક ગુરૂ બની શકે છે એમ સર્વત્ર અનુભવાય છે. જે પ્રથમ સિનિક બનીને સેનાના સગોને અભ્યાસ કરી પૂર્ણ વ્યવહુતિને પ્રાપ્ત નથી કરી શકો, તે સેનાધિપતિ કદાપિ બની શકતું નથી. જે મનુષ્ય પ્રથમ પુત્રના ગુણે પ્રાપ્ત કરીને પુત્રની ફરજેને અદા કરી શકતા નથી તે પિતાના ગુણવડે પિતૃપદ પ્રાપ્ત કરવા અધિકારી બની શક્તા નથી. જે મનુષ્ય અનુક્રમે કર્મકારાદિ ગ્ય કર્તવ્ય કાર્યો કરી આગલ ઉચ્ચપદ પર અનુકમવડે આરહે છે, તેને પ્રાપ્તસ્થિતપદથી અધઃપાત થતો નથી. ઈત્યાદિ દષ્ટાન્ત દ્વારા અવધવાનું કે પ્રથમ કર્મગ સેવી કર્મચેગી બન્યા પશ્ચાત્ સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જે સ્ત્રી વધુ તરીકે સ્વકર્તવ્ય કર્મો કરવાને એગ્ય બની નથી, તે ધશ્રુ તરીકેની સ્વકર્તવ્ય ફરજને અદા કરવાને ગ્ય અધિકારિણી બની શકતી નથી. જેનામાં પુત્રીના ગુણ આવ્યા નથી અને જે પુત્રી પદગ્યકર્તવ્યકર્મોથી પશ્ચાત્ રહે છે, તે માતા બનીને માતૃપદ શોભાવવા લાયક બની શકતી નથી. જેનામાં પ્રજાના એગ્ય ગુણો ઉત્પન્ન થયા નથી અને જે પ્રજાગ્ય ફરજો અદા કરવાને અધિકારી બન્યું નથી, તે રાજ્યપદને એચ બની શકતું નથી. અતવ પ્રત્યેક મનુષ્ય વ્યષ્ટિ અને સમષિની સેવા કરવાને પ્રથમ સેવક બનવું જોઈએ. હાથ, પગ, પેટ, શીર્ષ વગેરેને આધાર જેમ પાદ છે, તેમ વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિને આધાર સેવક છે. પોતાના પગ પર ઉભે રહીને મનુષ્ય સર્વ કાર્યો કરી અગ્રપ્રગતિમાનું બની શકે છે, તેમ વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિ કરવાને પ્રથમ સેવક બન્યા વિના કોઈને છુટકે થતું નથી. કમે કમે અગ્રગતપદની પ્રાપ્તિ થાય છે. જે નિસરણિના પ્રથમ પગથીયાપર યાદ મૂકે છે તે બીજા, ત્રીજા, ચેથા અને પાંચમાદિ સર્વ પગથીયાઓને ઉલ્લંઘી યથેષ્ટ માલપર ચઢી શકે છે, પરંતુ અનુક્રમે પગથીયાપર આરહ્યા વિના કોઈ માલપર ચઢી શકતું નથી. તદ્વત આ વિશ્વમાં પ્રથમ સેવક બન્યા વિના કોઈ સ્વામી બની શકતું નથી. એમ સર્વત્ર અનુભવ કરતાં ઉપર્યુક્ત કલેકભાવને અનુભવ સ્પષ્ટ હુદ
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૬૯ યમાં ઝળકી ઉઠશે. આત્મામાં પરમાત્મત્વ છે પરંતુ તે અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિથી પ્રકટ થાય છે. મિત્રા, તારા, બલા, દીપ્રા સ્થિરા, તારા, પ્રભા અને “પરાષ્ટિ એ આઠ દૃષ્ટિનું જેનોગગ્રન્થમાં વિવેચન કરવામાં આવ્યું છે, તેને અનુક્રમે વિકાશ થાય છે. દર્શનગર, જ્ઞાન અને ચારિત્રગ એમ એ રત્નત્રયીને અનુક્રમે વિકાસ થાય છે. વિશ્વવિદ્યાલયે આદિમાં બી એ. એમ એ. વગેરે પદવીઓ અનુકમે પ્રાપ્ત થાય છે. તદ્વત્ અત્રપણ અવબોધવું કે જે મનુષ્ય વ્યષ્ટિસંબંધી સેવક બન્યું નથી, તે વ્યષ્ટિને સ્વામી બનતું નથી. કચ્છ સારાંશ એ છે કે આત્માના દર્શન જ્ઞાન ચારિત્રાદિગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રથમ કર્તવ્ય કર્મવેગને જે સેવ નથી તે આત્મામાં રહેલું પરમાત્મત્વ પ્રકટ કરી શકતા નથી. જે મનુષ્ય વિશ્વસમાજને સુધારવા સમષ્ટિને ગેખલે વગેરે કર્મયોગીઓની પેઠે ધર્મ-કર્મ-સેવક બનતું નથી તે સમષ્ટિને સ્વામી બની શકતું નથી. વ્યષ્ટિ સેવકત્વ અને સમષ્ટિ સેવકત્વને પરસ્પર ગાઢ સંબંધ છે. વ્યછિને જે સેવક થાય છે તે સમષ્ટિને સેવક થાય છે. વ્યષ્ટિને જે સેવક બની સમછિને સેવક બને છે તે લોકેત્તર સેવાફલદષ્ટિએ ત્રિભુવન હિતકારક જગપૂજ્ય તીર્થંકરપદને પ્રાપ્ત કરી શકે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ, વ્યક્તિ અને સમાજના સેવક બનીને પ્રથમ સર્વ જીવોનું શ્રેય થાય એવા સેવાધર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. સેવક બની સર્વજીની રક્ષા પ્રગતિ કરવા સેવાધર્મને અંગીકાર કરવામાં આવશે તેમજ સ્વામી બની શકાશે, અન્યથા તે વિના આકાશકુસુમવત્ સ્વામી થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે વૃક્ષ પ્રથમ મૂળીયાં અને સ્કધાવડે યુક્ત ન બની શકે તે પુષ્યફલ પ્રાપ્ત કરવાને કદાપિ અધિકારી બની શકશે નહિ. આમેન્નતિ માટે આત્માની અને વિશ્વની સેવા કરવાની અત્યંત આવશ્યકતા છે. આપણે હાલ જે દશામાં છીએ તે ખરેખર અન્યજીવોની સેવા પ્રવૃત્તિના ઉપગ્રહવડેજ અવધવું. આત્માની ઉન્નતિમાં સર્વ સંસારી જીવેને તરતમયેગે ઉપકાર હોય છે, એમ અનુભવ કરવાથી અનુભવ થયા વિના રહેશે નહિ. આત્માની વ્યાવહારિક
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦ તથા આન્તરિક પ્રગતિમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસજીને આત્મભેગ સહજે પ્રતીત થાય છે. આત્મા કર્મોન્નતિવડે સેવક બનતે બનતે અન્ને સિદ્ધ બને છે. પરસ્પર સેવાધર્મવડે સેવક બનવાથી આત્મોન્નતિ એગ્ય એવી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રવૃત્તિ કરવી એ સેવકનું લક્ષણ છે. ક્રિયાઓ વડે કાર્યમાં પ્રવૃત્ત થવું એ સ્વપરિભાષાએ સેવકગ છે અને એ સેવકગની સિદ્ધિ કરવાથી સિદ્ધ પરમાત્મા બની શકાય છે. કર્મક, સેવક જે પ્રથમ વિશ્વની સેવા કરીને બને છે તે વિશ્વને સ્વામી અર્થાત્ પરમાત્મા બની શકે છે. ઈશુકાઈટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્યને સેવાધર્મ દર્શાવે હતે. ગૌતમબુદ્ધ વિશ્વવતિજીનું શ્રેયઃ કરવા પર પકારાદિકાર્યો વડે સેવા કરવાનું સ્વસેવકેને જણાવ્યું છે. આ વિશ્વમાં સર્વજીને ઉદ્ધાર ખરેખર સેવક બનીને સેવાધર્મકર્મોમાં પ્રવૃત્ત થવાથી થાય છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થે અનેક શુભમાગૅદ્વારા જીવની ઉત્કાન્તિ થાય એવા પ્રયત્ન કરે છે તેઓ પરભવમાં ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્રાદિની પદવીએને પ્રાપ્ત કરે છે. ઈશુકાઈટે મનુષ્યોની સેવા કરવા માટે ઉપદેશાદિ પ્રવૃત્તિ સેવી હતી. બધે જગતનું શ્રેયઃ કરવા ઉપદેશાદિ ધર્મકર્મપ્રવૃત્તિને સેવી હતી. શ્રીમહાવીરપ્રભુએ અનેક ભવ્યજીને તારવા ત્રિીશવર્ષપર્યન્ત ભારતમાં ગામોગામ શહેર શહેર વિહાર કર્યો હતે; અને દેહોત્સર્ગસમયે પણ શેળપ્રહર સુધી એક સરખેજ ઉપદેશ દીધું હતું, અને પશ્ચાત્ શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમાં ભાગે વિરાજમાન થયા. થીઓસોફીસ્ટમંડલની અધિકાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મને પ્રથમ સ્વીકાર કરવા માટે વારંવાર પિોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયા વિના જ્ઞાનમાં , ભક્તિયેગમાં, અધ્યાત્મયગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. સેવાગ એ કારણ છે અને જ્ઞાનયુગ એ કથંચિત્ સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. વિનય બન્યા વિના ગુરૂપદની પ્રાપ્તિ થઈ શકતી નથી, એ જે અનાદિકાલથી કમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે; એમ અનુભવ કરતાં અવબોધાય છે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧
પ્રમાણે સેવાના માર્ગોમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થાએ, માતૃપિતૃસેવા, વિદ્યાચાર્યસેવા, દેવ ગુરૂ અને ધર્મની સેવા, ગુરૂજનની સેવા વગેરે ગૃહસ્થયેાગ્ય સેવા માટે ચાચ્ય જે જે કર્મો હોય તેને આદરવાં જોઇએ. શિવાજીએ માતૃપિતૃસેવાર્થે આત્મભાગ આપવામાં યથાચેાવ્યપ્રવૃત્તિ કરી હતી; તેથી તે માતાની આશિથી હિન્દુઓના ઉદ્ધારક બન્યા, અને ‘શિવાજી ન હેાત તે સુન્નત હેાત સબકી’ વગેરે સ્તુતિયાષ્ય થયા. સેવક બનવાથી આત્માની શક્તિયા ખરેખર સ્વામી બની શકાય એવા માર્ગે પરિણમી શકે છે; અને તેથી અન્તે સ્વામીની પદવી પ્રાપ્ત થઇ શકે છે. જેના જેવા બનવું હોય તેની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને આદરવી એ સેવકનું લક્ષણ છે, અને એવી સેવકપ્રવૃત્તિ આદર્યા વિના કેન્દ્રભૂત સ્વામીપદની પ્રાપ્તિ ન થાય એ અનવાયાગ્ય છે; અતએવ પ્રત્યેક મનુષ્યે પ્રથમ સેવક બનવું જોઈએ. અર્થાત્ સેવાયેગ–પ્રવૃત્તિયેાગને સેવી સ્વકાર્યની સિદ્ધિ કરવી જોઇએ. સેવા એજ સ્વર્ગ અને મેાક્ષનુ દ્વાર છે એમ નિશ્ચયતઃ અવબધી પાઠશાલા બંધાવવી; પઠનપાઠન કરાવવું. પ્રત્યેક મનુષ્યને ઉન્નતિના જે જે માર્ગો હોય તે પ્રતિ લેઇ જવા અને તેના દુઃખના માર્ગોને ટાળવા એજ સેવાધર્મ છે. તેમાં પ્રવૃત્ત થવાથી વિશ્વસેવક મની શકાય છે. જે મનુષ્ય સેવક બનીને જ્ઞાનમાર્ગ ગ્રહણ કરી ઉધ્વારાહ કરતાં કદાપિ પશ્ચાત્ પડી જાય છે, તે તેને પુનઃ ઉર્ધ્વ ચઢાવવાને તેની ચારે બાજુએ હજારા સેવકે તૈયારી કરે છે; કારણ કે તે સેવા કરવાપૂર્વક ઉર્ધ્વ આરહ્યા હતા. જે મનુષ્ય સ્વાર્થાન્ય અનીને અન્યાની સેવામાં બેદરકાર બનીને પરમાત્મપદ પ્રાપ્તિ માટે અથવા વિશ્વમાં સાંસારિક ઉચ્ચપદવીપર ચઢવા પ્રયત્ન કરે છે, પરન્તુ જો તે ત્યાંથી ચ્યુત થાય છે અર્થાત્ ભ્રષ્ટ થાય છે તા; તાડપરથી પડેલા મનુષ્યના જેવી તેની દશા થાય છે, અને તેને કાઇ પડતાં ઝીલી શકવા સેવક હાજર રહેતા નથી. અતએવ સાંસારિક વા ધામિક આન્તરિક ઉચ્ચ પદવીઓ પર સર્વ વિશ્વના હિતસાધક સેવક બની સર્વજીવાનુ હિત થાય એવી સેવા પ્રવૃત્તિને સેવતાં સેવતાં આગળ ચઢવું જોઇએ કે જેથી કદાપિ પતિત દશા થાય તેની પૂર્વે હજારો સેવક પેાતાનું સંરક્ષણ કરવા અને
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ઉચ્ચપદ્મપરથી નીચપદંપર ન આવવા દેવા સદા અપ્રમત્તવ્રજ્યા તૈયાર થઇ રહે. સેવકને સેવાધર્મ એ ખરેખર વિશ્વજીવનના શ્વાસોચ્છ્વાસ છે. જો વિશ્વમાં સેવાધર્મ ન રહે તે મહાપ્રલયની પેઠે વિશ્વના સર્વ ધર્મનેા નાશ થાય. જૈનષ્ટિએ મહાપ્રલયના સર્વથા સર્વ વસ્તુને નાશ એવે અર્થ થતા નથી. સેવાધર્મમાં પ્રવૃત્ત થએલ સેવક લઘુ લઘુ સેવાધર્મવતુલામાંથી પસાર થતા અનન્ત સેવાવર્તુલમાં પ્રવેશ કરે છે. પ્રથમ સેવક અનેલ મનુષ્ય સેવાઢષ્ટિએ સ્વકુટુંબની પશ્ચાત્ પાડાની, પાળની, પશ્ચાત્ ગામ અગર નગરની, પશ્ચાત્ જ્ઞાતિ મનુષ્યની, પશ્ચાત્ દૃષ્ટિની વિશાલતા થતાં જીલ્લા પ્રાંત અને દેશના સર્વ મનુષ્યાની અને પશ્ચાત્ સર્વ દેશના મનુષ્યાની, પશ્ચાત્ પશુ, પંખીઓ, જલચરા વગેરેની પશ્ચાત્ ચતુન્દ્રિય પશ્ચાત્ ત્રીન્દ્રિયોની પશ્ચાત દ્વીન્દ્રિયાની અને પશ્ચાત્ પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવાની, દેવાની વગેરે સર્વજીવાની સેવાના અનન્તવર્તુલમાં પ્રવેશ કરી મહામાહન, મહાગોપ, અભયપ્રદ, ષડ્થવનિકાયરક્ષક, પાલક વગેરે પદવીઓને પ્રાપ્ત કરે છે. કેટલાક વિદ્વાના પોતાના કરતાં નીચજીવો હોય તેનાપર દયા કરવી, પોતાના સમાન હોય તેઆનાપર મૈત્રીભાવ ધારણ કરવા, અને પોતાના કરતાં ઉચ્ચ હોય તેઓપર ભક્તિભાવ ધારણ કરીને સેવાધર્મના અનન્તવતુલની દિશા દર્શાવે છે. સેવક સેવાધર્મમાં પ્રવિષ્ટ થવું તેને સ્વકર્તવ્ય ફરજ માને છે તેથી તેને સ્વપ્રતિમાન અને અન્યપ્રતિ તિરસ્કાર છુટતો નથી. તે સ્વકર્તવ્યમાં પ્રવર્તવું એજ સ્વજ માનીને સેવાધર્મમાં પ્રવૃત્ત થઈ આત્મજ્ઞાનની પરિપક્વદશા કરે છે. સેવાધર્મમાં પ્રવૃત્ત સેવકની માનસિક ભૂમી શુદ્ધ થતી જાય છે અને તેના આત્મામાં જે જે ગુણાના પ્રકાશ થવાના હોય છે તે થાય છે તે પ્રાપ્ત સ્થાનથી પતિત થતા નથી. સેવક મ નીને જે જે ગુણા પ્રાપ્ત કર્યો હોય છે, તે આત્મામાં સદા સ્થિર રહે છે, તે ઉપર નીચે પ્રમાણે દષ્ટાન્ત જણાવવામાં આવે છે. વિદ્યાપુર નગરમાં એક મહાત્મા રહેતા હતા. તે અનેક વિદ્યાઓના ભંડાર હતા. તેમની પાસે એ શિષ્યા અભ્યાસ કરતા હતા, પ્રથમ શિષ્ય અહુંચંદ્ર હતા, તે ગુરૂની સેવા કર્યા વિના વિદ્યાએ શિખતા હતા; અને દ્વિતીય
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩
સેવાચંદ્ર હતું, તે મહાત્માની સેવા કરીને વિદ્યાભ્યાસ કરતો હતે. મહાત્માની ખાવાની પીવાની સેવા કરવામાં સેવાચન્દ્ર સદા તત્પર રહેતા હતા. મહાત્માનું સ્થાન સાફ કરવું, તેમના શયનની વ્યવસ્થા રાખવી, તેમને જે જે વસ્તુઓને ખપ હોય તે તે વસ્તુઓને આજ્ઞાપૂર્વક લાવી આપવી, મહાત્મા જે જે કાર્યો બતાવે તે તથાસ્તુ કથી આજ્ઞા શીર્ષપર ચઢાવી કરવા ઈત્યાદિ અનેક પ્રકારે વિનય બહુમાનથી તે મહાત્માની સેવામાં સદા પ્રવૃત્ત રહેતું હતું. એક વખત મહાત્માએ સ્વ આયુ સંબંધી ઉપગ મૂક તે સ્વાયુષ્ય અલ્પ જણાયું. અહંચંદ્ર સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી લીધું હતું, પરંતુ સેવાચંદ્ર તે સેવામાં સદા પરમપ્રેમપૂર્વક પ્રવૃત્ત રહેવાથી તેણે સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો નહોતે. ગુરૂએ સેવાચંદ્રને પાસે બેલાવીને કહ્યું -ન્હારે વિદ્યાભ્યાસ બહુ બાકી છે અને અહંચકને વિદ્યાભ્યાસ પૂર્ણ થયેલ છે, તેથી હારા મનમાં કંઈ ખેદ પ્રગટતે નથી? સેવાચક્રે કહ્યું –ગુરૂજી! આપની સેવા એજ વાસ્તવિક મારું કર્તવ્ય છે. આપની સેવામાં પ્રવૃત્ત થવાથી મને આનન્દ રહે છે, અને જે વિદ્યાભ્યાસ થયે તેટલામાં સંતેષ રહે છે. મહાત્માએ સેવાચંદ્રને ઉત્તર શ્રવણ કરી મનમાં વિચાર કર્યો અને સેવાચંદ્રને સર્વ વિદ્યાઓ આપવાને હૃદયથી નિશ્ચય કર્યો. આત્મશક્તિ વડે મહાત્માએ સેવાચંદ્રના શીર્ષપર હસ્ત મૂકી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત થવાની આશીષ આપી. સેવાચંદ્રના હૃદયમાં મહાત્માની કૃપાથી સર્વ વિદ્યાએ પુરવા લાગી અને અહંચંદ્રના કરતાં અનન્તગુણી શક્તિધારક બને. અહચંદ્રની વિદ્યાએ પૂર્ણિમાના ચંદ્રની પેઠે ધીમે ધીમે ક્ષય થવા પામી. એક સમયે અહંચક્રે ગુરૂશ્રીને પૂછ્યું કે મહને વિદ્યાઓ હૃદયમાં પરિપૂર્ણ કુરતી નથી અને ક્ષય પામતી જાય છે. મહાત્માએ પ્રત્યુત્તર સમ કે સેવા વિના વિદ્યાદિગુણોને પ્રકાશ અને સ્થિરતા થતી નથી. સેવાધર્મથી ઉચ્ચપદાહ થયા પશ્ચાત્ કદાપિ અધઃપાત થતો નથી. સેવાધર્મથી જે કઈ મળે છે તે અન્ય કશાથી મળતું નથી. માટે હે શિષ્ય ! તું સેવાધર્મમાં પ્રવૃત્ત થા, અને સેવાધર્મને અંગીકાર કરી આત્માની ઉન્નતિ કર. આમેન્નતિની પ્રાપ્તિ કરાવી આપનાર સેવાધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
ન્યૂન છે. સેવક અન્યાથી સ્વામી બની શકીશ એમ આત્મનું! અવમેષ અને સર્વ જીવાની સેવામાં પ્રવૃત્ત થા ! ! !
મેવા.
ગામેગામે નગરનગરે સર્વ જીવા પ્રોદ્યું, દેશદેશે સકલ જનના દુઃખના માર્ગ રાખું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, સેવું ફ્ર્રે અચલ થઇને પૂર્ણ નિષ્કામ દાવે. દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુ:ખથી આંસુડાંને, હુંવાં એવું જગ શુભ કરૂં કા ન રહે દુઃખડાંએ; આત્મદાસે સતતખલથી સર્વને શાંતિ દેવા, ધારૂં ધારૂં હૃદય ઘટમાં નિત્ય હે વિશ્વસેવા. સર્વે જીવા પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં, સર્વે જીવા નિજસમ ગણી પ્રેમ સામાં ધર્યામાં; સેવા સાચી નિશદિન ખના સર્વમાં ઈશ પેખી, સામાં એક્ચે મનવચથકી શ્રેષ્ઠસેવાજ પેખી. મ્હારૂં સાનુ નિજમન ગણી સર્વેનું તે હારૂં, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારું; સેવાયેાગી પ્રથમ બનશું સેવના મિષ્ટ વ્હાલી, એમાં શ્રેય: પ્રગતિખળ છે આત્મભાગે સુપ્યારી. સેવામત્રા નિશદિન ગણી દુ:ખિનાં દુઃખ ટાળું, સેવાતંત્ર નિશદિન રચી દુઃખ સાનાં વિદા; સેવાયંત્રા પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું, મ્હારૂં હારૂં સહુ પરિહરી સેવનામાંજ માટું. સેવામાટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયાગે, સેવા સાચી નિશદિન કરૂં રાચર્ચીને આત્મભાગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળેા ચાગમાર્ગે વિહારી
For Private And Personal Use Only
3
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭૫
સ્વાર્થાનાં સા પટલ ટળતાં સર્વ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખા હરતાં; સેવાના સા અનુભવ મળેા બન્ધને દૂર જાઓ, આત્મદાસે પ્રગતિપથમાં સેવના કરાએ. સામાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે, આત્માદ્વૈતે અનુભવવડે સત્તયા બ્રહ્મવેદે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સાની નિસમ ગણી આત્મની પૂર્ણ લેખું. જે આ વિશ્વે નિયમિતપણું તેહ મ્હારૂં ગણીને, જે છે વિશ્વે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માāતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હાજો હજો પ્રતિદિન મને સ્વાર્પણે સત્ય સેવા. મારા મધ્યે પરમ ઈશની જ્યેાતિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસા; પૂર્ણાનન્દે સતત વિચરી સર્વને સત્ય દેવા, થાવા થાવા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વે સાની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સાને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુધ્ધિ સહ્હ્દયગત હે વિશ્વની સત્ય સેવા. સદા અમારી શુભ ભાવનાઓ, ફળે! મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસા, વિશ્વેશ જ્યેાતિ હૃદયે પ્રકાશે.
સદા અમારા શુભભાવ ધર્મો, ખીલા વિવેકે જગ ઐક્યકારી; ઈચ્છું સદા સાખ્ય વિચાર સારા, ફળે સદા એજ ધર્મો અમારા.
For Private And Personal Use Only
G
૮
૯
20
૧૧
૧૨
૧૩
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
૧૭
આત્મત્કાન્તિ કરવા સાર, સેવા ધર્મજ છે જયકાર; સ્વાધિકારે સેવા ધર્મ, ઈચછું પામું શાશ્વત શર્મ. કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉં સદા મુદ્રા; બુદ્ધ બ્ધિ ધર્મ સેવામાં, સર્વરવાર્પણ થયા કરો. સેવક થઈ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મ પેઠે સર્વની, સેવાથી શિવ થાય. સેવામાં મેવા રહ્યા, સેવક થાતાં બેશ,
બુદ્ધિસાગર પામિયે, પૂર્ણનન્દ હમેશ. સત્તાએ આત્મા તે પરમાત્મા છે, એવું સાધ્યબિન્દુ અન્તમાં ધારણ કરીને સર્વ જીવોની સેવા કરવામાં સેવકસમાન પ્રવૃત્તિ સેવવી એ સ્વફરજ છે, એવું ધારણ કરીને તથા સર્વ જીવની ઉત્કાન્તિ માટે સેવા એ સ્વાભેન્નતિ હેતુભૂત છે; એવું હૃદયમાં સંલક્ષીને સ્વાધિકારે યથાશક્તિ સેવા કરવામાં મન, વાણી, કાયા, સત્તા અને લક્ષ્મીને ભેગ આપ એ સ્વકર્તવ્ય છે; માટે તે અનેક વિપત્તિ સહીને કરવું જોઈએ. સર્વજીનું શ્રેયઃ કરવા તેઓની ઉન્નતિ થાય અને તેઓ દુઃખ રેગાદિકથી મુક્ત થાય એવી સેવા પ્રવૃત્તિ સેવતાં અન્ય લોકો સ્વકદર ન કરે વા પ્રતિકુલ થાય તેથી સેવાધર્મમાં મન્દપરિણામી ન બનવું. સર્વ જીવોની સેવા કરતાં કદાપિ સર્વ જગત્ સેવકપ્રતિ એક સરખે ઉત્તમ અભિપ્રાય ન બાંધે, વિરૂદ્ધ બોલે, વિરૂદ્ધાચરણ કરે; તથાપિ માતા સ્વશિશુને ઔષધ પાવે છે તત્સમયે માતાને કટુતાદિ લીધે શિશુ પાટુ મારે છે તો પણ માતાના મનમાં કંઈ આવતું નથી તદ્રત અન્તમાં શુદ્ધ પ્રેમ ધારણ કરીને અને વિશ્વના અભિપ્રાયે ગમે તેવા શુભાશુભ હે પરંતુ સ્વકર્તવ્ય એ છે કે વિશ્વના શુભાશુભાભિપ્રાયેપ્રતિ લક્ષ્ય ન આપતાં સ્વકર્તવ્ય કર્યા કરવું. અને આત્મસાક્ષીએ શુભ સેવામાર્ગોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કર્યા કરવી. સેવાધર્મ સેવવા માટે સેવક બની આલ્ફાસે સર્વવિશ્વને આત્મવત્ માની સંગ્રહનય સત્તાએ સર્વ વિશ્વજીને આત્મરૂપ દેખી માની અને અનુભવીને તેઓની કર્મવડે
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
માયાવડે થતી ચેષ્ટાઓ પ્રતિ લક્ષ્ય. ન આપતાં સેવાકર્તવ્યમાં પ્રતિદિન પ્રવૃત્ત થવું જોઈએ. આત્માની પરમાત્માને પ્રકાશ કરવા માટે સંદ્રવિચારે અને સદાચારે સેવવા. દેવગુરૂ ધર્મની સેવા કરવી. સ્થાવરતીર્થો અને જંગમતીર્થોની સેવા કરવી. સશાસ્ત્રોને સેવવાં અને નિમિત્તકારણ તથા ઉપાદાનકારવડે આત્મામાં રહેલી પરમાત્મતાને સેવવી એ સેવાધર્મ છે. Truપદો જ્ઞીવાનામુ એ સૂત્ર સૂચવે છે કે પરસ્પર એકબીજાની સેવા કરવી એ સ્વફરજ છે. અદ્યપર્યન્ત મનુષ્યદશામાં અનેકને ઉપગ્રહ ગ્રહીને આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ તે હવે અન્ય સર્વજીના અદ્યપર્યન્ત ગ્રહીત ઉપગ્રહોએ દેવું માનીને તે દેવું વાળવા અન્યજીના શુભાર્થે પ્રયત્ન કરે એ કંઈ ઉપગ્રહનું દેવું ચૂકાવવા ઉપરાંત અને સ્વફરજ અદા કરવા ઉપરાંત વિશેષ કરી શકતા નથી, તેથી અન્યજીપર ઉપકાર કરતાં પ્રત્યુત્તર રાજ ન ઈચ્છતાં સ્વની અન્ય જીવો પ્રતિ ઉપગ્રહપ્રવૃત્તિરૂપ સેવા સદા અદા કર્યા કરવી. સ્વાભાવિક ઉપગ્રહદાનપ્રવૃત્તિ સેવવી એ સર્વ પ્રતિ સ્વકર્તવ્ય છે એવું માની સેવકરૂપ બાહ્યગોને પ્રવર્તાવી સ્વફરજ અદા કરવી. બ્રહ્માંડમાં દેખે ! જે સેવક તેજ સ્વામી બને છે તત્ જગત્ સેવાથી સેવક બની સ્વામી બનીશ એમ માની સેવાકાર્યમાં પ્રવૃત્ત.
અવતરણ–હું શું કરી શકીશ ઈત્યાદિ વિચારપૂર્વક કર્તવ્ય કર્મ કરવાની શિક્ષા આપવામાં આવે છે.
વા. करिष्ये किं कृतं किं किमधुना किं करोम्यहम् । शुभाशुभं परा) किं, स्वार्थ किं तद् विचारय ॥५७॥
શબ્દાર્થ-સંપ્રતિ શું કરું છું, શું કર્યું અને શું કરીશ, શુભ શું કર્યું, અશુભ શું કર્યું, પરાર્થે શું કર્યું, સ્વમાટે શું કર્યું તેને હે ચેતન ! વિચાર કર.
વિવેચન –ઉપર્યુક્ત કલેકમાં સેવક થઈ કર્તવ્ય કાર્ય કર્યા પશ્ચાત સ્વામી બની શકીશ એ આત્માને બ્રહ્માંડના દષ્ટાન્તની સાથે પિંડમાં વિચાર કરવાની શિક્ષા કથવામાં આવી તેને સંબંધ આ લોક સાથે છે.
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સેવક બની સેવાના સર્વ શુભમાર્ગોને અંગીકાર કરવાને ઈચ્છે છે તેણે વાત્માને એવું પૂછવું કે હું મનુષ્યજન્મ ધારણ કરીને અદ્યપર્યન્ત કયાં કયાં શુભ, અશુભ, સ્વાર્થ અને પરમાર્થનાં કાર્યો કર્યાં. હે ચેતન! હું અદ્યપર્યન્ત મ્હારા જીવનમાં શું શું કર્યું તેને વિચાર કર. ભૂતકાળમાં જે જે શુભાશુભ વિચારચાર કરેલા હોય તેની યાદી કર. ભૂતકાળમાં કરેલા કૃત્યેની યાદી કરી જવાથી વર્તમાનકાલમાં જે જે કંઈ કરાય છે તેને સુધારો થાય છે અને આત્મપ્રગતિ ત્વરિત થયા કરે છે. ભૂતકાળમાં પ્રત્યેક પ્રાણીઓ જે જે શુભાશુભ વિચારે અને આચારે સેવેલા હોય છે તેના વર્તમાનફલ તરીકે જ્યાં સુધી સ્વાત્માને અવલેકી શક્તા નથી ત્યાં સુધી તે આત્મોન્નતિ અગ્રસ્થાનપર આરહી શકતું નથી. ભૂતકાલ કૃત્યેનું ફલરૂપ સ્વાત્માનું વર્તમાન પરિણમન છે. અએવ મનુષ્યભવની આદ્ય ક્ષણથી અદ્યપર્યન્ત જે જે કાર્યો કર્યા હોય તેને વિચાર કરી જવાથી અશુભ વિચારે અને આચારથી સ્વાત્માને હઠાવી શકાય છે અને શુભવિચારાચારોવડે સ્વાત્માને સંબંધિત કરી શકાય છે. અશુભવિચારે અને આચારો જે જે ભૂતકાળમાં સેવ્યા હોય છે તે વર્તમાન અને ભવિષ્યમાં અશુભ અશાતાદિ ફલ આપ્યા વિના રહેતા નથી. કતાર્યા રાત્તિ વોદિર
ઘરથમેવ મોડ્યું, તે મેં સુમસુમન્ “કર્મથી છૂટે ન કેય” ઈત્યાદિપને વિચાર કરવામાં આવે તે અવબોધાશે કે કૃત શુભાશુભકર્મ ભેગવ્યા વિના છુટકે થતો નથી. પૂર્વભવમાં જે જે શુભાશુભકર્મોને કર્તવ્યપ્રવૃત્તિથી કર્યા હોય તેઓને વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે છે, પરંતુ વર્તમાન મનુષ્યજીવનમાં જે જે આયુષ્ય ગયું તેમાં શુભાશુભ કયા કયા વિચારે અને આચારે કર્યા તેની તે યાદી કરી શકાય છે અને તેથી વર્તમાનકાલને સુધારી શકાય છે. જે મનુષ્યના હૃદયપટલ પર અજ્ઞાન અને મેહનું આચ્છાદન લાગી રહ્યું છે તેઓ ભૂતકાળમાં શું શું કર્યું તેને ખ્યાલ કરીને વિવેકપૂર્વક કર્તવ્ય કાર્યને વિચાર કરી શકતા નથી, તેથી તેઓ વર્તમાનમાં સ્વાત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકતા નથી. ભૂતકાળમાં કુતકર્મોને વિચાર કરીને વર્તમાનમાં સત્ય વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રાપ્ત કરી
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્યા છે. ભૂતકાલનાં કર્તવ્યકાર્યોની યાદી કરીને અનેક મનુષ્યએ વર્તમાનમાં સ્વજીવન સુધાર્યુ છે તેને આબેહુબ ચિતાર મહાપુરૂષાનાં જીવનચિરતા વાંચવાથી અવમેધાઈ શકશે. જૈનષ્ટિએ પ્રતિક્રમણાવશ્યકમાં વાર્ષિક, ચાતુર્માસિક, પાક્ષિક, દૈવસિક અને રાત્રિકપ્રતિકમણમાં ભૂતકાલમાં કરેલા દોષોને નિન્દવામાં આવે છે અને ગહેવામાં આવે છે અને પાપકર્મનો પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના સવિચારે અને સદાચારો પ્રગટાવવામાં ઉત્તમ અસર થાય છે એમ પશ્ચાત્તાપદ્રષ્ટિએ અવળેધવું. શેકે પોતાની પૂર્વાવસ્થામાં જે જે કાર્યો કર્યા હતાં તેના તેણે વિચાર કર્યા અને તેથી તેણે ઉત્તરાવ સ્થામાં ઉત્તમ સાર્વજનિક હિતકાર્યો કર્યા હતાં એમ અશેકરિતપરથી અવખાધી શકાય છે. ઇલાચી (ઈલા ) કુમારે રાજાની આગલ દોર ઉપર ચઢી નટકલાના ખેલ કરવાના આરંભ કર્યો અને તેની સ્ત્રી હેડલ ઢોલ વગાડવા લાગી. રાજાની દષ્ટિ પેલી નટડીપર ઠરી. જે નટ નાચતાં નાચતાં હેઠલ પડી મૃત્યુ પામે તે નટડીને હું પોતાની કરૂં આવા વિચારથી તેણે ઇલા નટને પારિતોષિક આપવામાં ઢીલ કરી. ઈલાકુમા૨ે રાજાના હૃદયગતલાવ જાણ્યા અને તેથી તેના મનમાં અનેકવિચારો પ્રકટવા લાગ્યા. તત્પ્રસંગે ઈલાકુમા૨ે એક શેઠને ત્યાં એકમુનિ ગોચરી (આહાર લેવા) આવ્યા હતા તેને દીઠા. શ્રેષ્ઠિનીએ ગોચરી પધારેલા મુનિવરને વહેારવાને અત્યંત આગ્રહ કર્યાં તે પણ મુનિવરે ના કહી આથી તેના મનપર બહુ અસર થઇ. • પરકી આશા સદા નિરાશા. એ હે જગજનફાસા, તેકાટનનું કરા અભ્યાસા, લહે। સદા સુખવાસા ’ ઇત્યાદિ વિચારો સ્ફુર્યો અને ભૂતકાલમાં કરેલાં કૃત્યોની યાદી આવી. અહાહા ! ! હું ધનદત્તશેડના પુત્ર હતા. ઘરમાં ધનને પાર નહાતા. હાલ ધનની ચાચના માટે આવી દશા આવી છે. અહા કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે? માત્ર એક નટીના રૂપમાં મેહપામવાથી સંપ્રતિ નટના ખેલાને કરવા પડે છે. અને પરના ઉપર આશા ધારણ કરીને ખેલવું પડે છે ભૂતકાલમાં કરેલા અશુભવિચારશપ્રતિ તેને તિરસ્કાર ઉદ્ભબ્યા અને પશ્ચાત્તાપ કરી વાંસના ઉપર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦ રાજાને પ્રતિબોધ દીધો. રાજાને પણ પૂર્વે કરેલા નટી સંબંધી અશુભવિચારે પ્રતિ તિરસ્કાર છુટ અને આત્મશુદ્ધભાવના ભાવી કેવલજ્ઞાન પામે. આ ઉપરથી ભૂતકાળમાં શું શું કર્યું તેની યાદી કરીને વિવેકદ્રષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે. ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામાં સતત સાહા આપે છે. ભૂતવ્યતિક એગ્યકાલે સ્મરણ કરવાથી હૃદયને અનેક બેધક વિચારેને ખેરાક પૂરે પાડી આત્મગુણભાવનાને પ્રગતિમાન કરે છે. ઓરંગજેબનાં કન્યા અઢારમા શતકના ભારતના ઇતિહાસની ભયંકર ક્ષુબ્ધાવસ્થામાં મુખ્ય સ્થાને છે તે જ કૃત્યને ઘટક જ્યારે પિતાની અસ્તદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વકૃત્યેની સ્મૃતિ તેનામાં નિર્વેદાંશ ઉત્પન્ન કરવાને સફલ થતાં તેજ ઘટનાના સ્મરણથી મનુષ્યના હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચર્યકારક પ્રગતિની અગ્નિજ્વાલા ઉત્પન્ન થાય છે. ઔરંગજેબે રાજ્યાસન પ્રાપ્ત કરવાને અને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપંચે અને કૂર ઉપાયે કામે લગાડ્યા પણ છેવટે તેની ઉત્તરાવસ્થામાં તેના પુત્રે તેને કારાગૃહમાં પ્રક્ષેપી સ્વપિતૃ પ્રવૃત્તિવત્ દિલ્હીનું સિંહાસન લીધું. તેણે કારાગૃહમાંથી પોતાના પુત્રો ઉપર કેટલાએક પત્રો લખ્યા છે તેના ઉપરથી ઉક્ત વાત સ્પષ્ટ રીતે જણાય છે, કે તે ભૂતકાળનાં કૃત્યેનું સ્મરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છે. આ વખતે તેની ઉમર એંસી વર્ષ ઉપરાંતની હતી. આ પત્રો પિકી કેટલાક અમે નીચે આપીએ છીએ.
પ્રથમ પત્ર. શાહજાદા કામબ! મારા ગળાના હાર! જ્યારે ઈશ્વરની આજ્ઞા અને ઈરછા પ્રમાણે મારામાં કૈવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચારને ઉપદેશ આપે હતું પણ તે તેના ઉપર અપક્વ બુદ્ધિ હવાથી જોઈએ તેટલું ધ્યાન આપ્યું નહિ. તેમજ આવશ્યક શિક્ષા ગ્રહણ કરી નહિ. અધુના મારી જીવનયાત્રા પૂરી થવાનું નગારું જેરથી વાગી રહ્યું છે. મેં મારું જીવન વ્યર્થ ગુમાવ્યું છે તેથી મારું હૃદય દગ્ધ થાય છે પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? હવે તે
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૧
મને મારાં કરેલાં વિચારશૂન્ય કૃત્યે અને પાપનું ફલ મળવુંજ જેઈએ. મેં આ જગમાં જન્મ ધારણ કરીને કાંઈ પણ આત્માનું સાર્થક્ય કર્યું નહિ તેથી ઈશ્વર ચકિત થશે. હું વ્યર્થ આબે અને વ્યર્થ જાઉં છું. મારાં પાપકર્મોને પશ્ચાત્તાપ કરવાથી કશું પણ ફળ મળવાનું નથી કારણ કે અનેક અરે ! હજારે નીચકર્મોથી મારે આત્મા મલીન થયા છે. મને ચાર દિવસથી જ્વર આવતું હતું પણ હવે આવતું નથી. હું જ્યાં જ્યાં દષ્ટિ નાખું છું ત્યાં ત્યાં ઈશ્વરજ દચર થાય છે તેના સિવાય કાંઈ પણ નજરે પડતું નથી. મારા નેકર ચાકર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી હવે કાંઈ પણ ફળ નથી. ધિકાર છે, આ લેભ અને માયાજાલને કે જેથી મારી કેવી ગતિ થશે તેને મને ખ્યાલજ આવ્યું નહિ. મારી કમર તૂટી ગઈ છે, પગ અશક્ત થઈ ગયા છે, મારામાં હાલવા ચાલવાની અને બેલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ લઈનેજ દિવસ પૂરા કરું છું. મેં ઘેર પાપ કરેલાં છે તેને માટે ઈશ્વર શું દંડ આપશે તે તેને જ માલુમ. મારા મૃત્યુ પશ્ચાત્ મારા સિન્યની વ્યવસ્થા મારા પુત્રને કરવાની છે. હું ઈશ્વરને સાક્ષી રાખીને બધે મેગ્ય અધિકાર મારા વારસેને આપું છું. અજીમશાહ મારી પાસે છે અને તેના ઉપર મારે અતિશય પ્રેમ હતો. તેના પ્રાણને નાશ મેં કર્યો નથી અને તેથી તે બાબતને અપયશ મારા શીર્ષપર નથી. હું સંસારને છોડી જાઉં છું અને તને તારા શાહજાદાને અને તારી માતાને ઈશ્વરના રક્ષણ તળે મૂકી જાઉં છું. તે તમારું રક્ષણ કરે ! અંતકાલની યાતનાઓ અને દુઃખ એકાએકથી ચડિયાતાં માલુમ પડે છે. બહાદુરશાહ જ્યાં હતે ત્યાંજ છે પણ તેને પુત્ર હિંદુસ્થાનમાં આવ્યું છે, બેદારબદ્ધ ગુજરાતમાં છે, હેતઉલનિશાએ આજ સુધી કઈ વખત દુઃખ જોયું નથી તેથી દુઃખમાં અતિશય ડૂબી ગઈ છે. ઉદયપુરી બેગમે ઘણું કામ કર્યું છે અને તે મારાં દુઃખથી દુઃખી થાય છે તથા તેની ઈચ્છા મારી સાથેજ જવાની છે, પણ જે ભાવમાં હશે તે બનશે. જે તારી સાથે કઈ કુટુંબી કે દરબારી લેક ખરાબ વર્તન ચલાવે છે તેઓની સાથે સામા નહિ થતાં પિતાનું કામ કાઢી લેવાને માટે સભ્યતાપૂર્વક
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તન ચલાવવું. આ ગુણની હમેશાં જરૂર છે. સમયાનુસાર ચાલવું. પિતાની શક્તિ પ્રમાણે જ કેઈપણ કામમાં માથું મારવું. સિપાઈઓને પગાર ચઢી ગયે છે તે ધ્યાનમાં રાખવું. દારાને બેઠા બેઠા પગાર આપવાની વાર્તા પડતી મૂકી હતી અને અમારી પાસેથી ડું મલે છે તેથી તે અપ્રસન્ન છે. હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા છે તે માત્ર તારા માટે જ કર્યા છે તેથી મારા તરફ તિરસ્કારની દષ્ટિથી જોઈશ નહિ અને મેં તને કડવી શિક્ષા કરી હોય કે કઈ રીતનું દુઃખ આપ્યું હોય તે તે વિસ્મરણ કરવું, કારણ કે હવે તેનાથી કોઈ જાતને લાભ નથી. હવે તેના બદલામાં પ્રાણ આપવાથી પણ કશે ફાયદો નથી. અત્યારે મને અનુભવ થાય છે કે મારા શરીરમાંથી મારે પ્રાણ નીકળવા માંડે છે. હાય !
- -
द्वितीय पत्र. શાહજાદા શાહ અજીમશાહ! તારું કલ્યાણ થાઓ ! મારું ચિત્ત તારામાંજ છે. હવે હું વૃદ્ધ થઈ ગયે છું અને અશક્તિએ મને ઘેરી લીધે છે. મારા શરીરમાંથી શક્તિ તદ્દન જતી રહી છે. જેવી રીતે આ સંસારમાં ખાલી હાથે આવ્યું હતું તેવી જ રીતે ખાલી હાથે જવાનો છું. હું શા માટે પેદા થયે અને મારાથી શુભ કર્મ શું કરાયું તે હું જાણું શકતું નથી, પણ સુખને સમય વ્યતીત થયા બાદ દુખ અવસ્થંભાવી જ હતું. મેં મારા રાજ્યનું રક્ષણ તથા પ્રજાપાલન કરવામાં દરકાર રાખી નહિ. મારું અમૂલ્ય જીવન નિરર્થક વહી ગયું. મારી બુદ્ધિ અને જે રસ્તે દોરી ગઈ તત્પથગામી હું થયે. મારામાં સારું નરતું પારખવાની શક્તિ હોવા છતાં તે જોવાની કાળજી નહિ રાખવામાં મારે અવિવેકજ પ્રધાન હતું. વિચાર નહીં કર્યો કે જીવન ક્ષણિક છે, પરંતુ ક્ષપિતશ્વાસ આયુષ્યની મર્યાદામાંથી ઓછાજ થાય છે. પુનઃસંપ્રાપ્ત થઈ શકતા નથી તેથી હવે મારું કલ્યાણ થવાની મને આશા નથી. જો કે અત્યારે શારીરિક દુઃખ શાંત છે પણ હવે આ દેહ અસ્થિમવશેષ માત્ર છે. પ્રિય શાહજાદ, કામ બીજાપુર ગયે
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
છે પણ તેને હું મારી પાસે જ રહેલે સમજું છું. મારે પ્રિય પાત્ર પ્રભુકૃપાથી હિંદુસ્થાનમાં આવી પહોંચે છે. જીવન પાણીના પરપોટા જેવું અને કાચની કલઈ સમાન છે. શહેનશાહના મૃત્યુ પશ્ચાત્ પણ કઈ તેને સ્વામી થશે એ હમેશાં યાદ રાખવું. આ સંસારમાં મેં મારા કર્તવ્યધર્મને સુહુરીયા પૂર્ણ બજાજો નહિ પણ સંસારની અસારતાથી હું મને અનભિજ્ઞ સમજતું નથી. અને તેથી હવે હું ભયભીત થાઉં છું કે મારી મુક્તિ કેવી રીતે થશે અને ન્યાયપરાયણ ઈશ્વરની સન્મુખ મારી શી ગતિ થશે ? જે કે હું સમજું છું કે ઈશ્વર દયાળુ છે અને તેના ઉપર મારી અતિશય શ્રદ્ધા છે, કિંતુ મારાં ઘર અને અક્ષમ્ય પાપના બદલામાં મારા ઉપર તે દયાદષ્ટિ કેવી રીતે કરશે તે હું જાણતે. નથી ! આ ભયથી હું કંપિત થાઉં છું. મારા મૃત્યુ પશ્ચાતું મારી છાયાપણ નહિ રહે. ગમે તે હે પણ હવે તે મેં મારી જીવનનકા અગાધ સાગરમાં છૂટી મૂકી છે. હવે ગમે તે કોઈપણ પ્રકારની યાતના, વિપત્તિ વા ભયની ઉલેલતાથી તે જીવનનકા ટકાવ કરી શકે, ઉછાળા મારે કે ભગ્ન થાય તેની મને ચિંતા નથી. મારી પશ્ચાત્ મારા પુત્રોને વિજયશાલી બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તેઓએ પિતાના કર્તવ્યનું પાલન કરવામાં પરાખ થવું ન જોઈએ. મારા પ્યારા પિત્ર બેદારબદ્ધ ઉપર દૈવી કૃપા અચલ રહેવાને માટે હું પ્રાર્થના કરું છું. જે કે બેદારબપ્સની સાથે મારે મેલાપ નહીં થઈ શકે, પણ તેને મળવાની બહુજ ઉત્કંઠા હતી. મારી પેઠે બેગમ સાહેબા અત્યંત વ્યાકુલ છે પણ તેના ચિત્તમાં શું ભર્યું છે તે પરમાત્મા જાણે. સ્ત્રીઓના મૂર્ણ અને અસ્થિર વિચારમાં નિરાશા સિવાય બીજું શું પ્રાપ્ત થાય? આ સર્વ મારી અંતિમ શિક્ષાઓ છે. સલામ ! સલામ !! સલામ !!!
तृतीय पत्र. શાહજાદા અજીમ! તમને અને તમારા પ્રિયજનને શાંતિ મળે. હું બહુ નિર્બળ થઈ ગયે છું અને મારાં સઘળાં અંગ શિથિલ થઈ ગયાં છે. જ્યારે હું જન્મ પામે ત્યારે મારી આસપાસ ઘણે પરિ
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४ વાર વીંટળાયેલું હતું પણ હવે હું એકલે જાઉં છું. હું જાણતો નથી કે આ જગમાં મારું આગમન શામાટે અને કેવી રીતે થયું ? મારે જેટલે સમય પરમાત્માની ભક્તિથી રહિત ગયે છે તે સમયને માટે પશ્ચાત્તાપ કરું છું. હું આ દેશ અને લોકસમુદાયમાં રહીને આત્માનું કિંચિત્ પણ કલ્યાણ કરી શક્યો નહિ. મારું જીવન મિથ્યા ગયું. પરમાત્મા મારા ઘટમાંજ વસે છે પણ મારી અધ ચક્ષુઓએ તેની અગાધ શક્તિઓનું નિરીક્ષણ કર્યું નહિ. જીવન ક્ષણિક છે અને ગયેલે સમય પાછો આવતો નથી. મારું પરકમાં પણ કલ્યાણ થવાની આશા નથી. શરીરસંપત્તિ નષ્ટ થઈ છે અને કેવલ અસ્થિચર્મ શેષ રહેલાં છે...........ગભરાયેલા સિન્યવત્ મારી અવસ્થા છે. મારું હૃદય ઈશ્વર૫રાખ અને અશાંતિસ્થાન છે. તેનું રાજ્ય જરા માત્ર છે કે નહિ તે મારું હૃદય જાણી શકતું નથી. આ દુનિયામાં હું આવ્યું ત્યારે મારી સાથે કાંઈ પણ લાવ્યું નહોતું પણ હવે મારી સાથે પાપની પિટલી બધી જાઉં છું. મને ખબર પડતી નથી કે મને શી શિક્ષા ભેગવવી પડશે. જો કે મને પરમાત્માની કૃપા ઉપર કાંઈક શ્રદ્ધા છે પણ હું મારાં પાપને લીધે પશ્ચાત્તાપ કરી રહ્યો છું અને જ્યારે મેં પિતે અગણિત જનની આશાઓ નિષ્ફળ કરી છે ત્યારે અન્ય પાસેથી મારી આશાઓ પૂર્ણ થવાને હું શી રીતે વિશ્વાસ રાખી શકું? જે થવાનું હોય તે થાઓ, મેં મારી જીવનનૈકા મૃત્યુના સમુદ્રમાં ધકેલી મૂકી છે.......... સલામ! સલામ !!
વજુથે પત્ર. કામબષ્ણ! મારા હૈયાના હાર ........હવે હું એકલે જાઉં છું. તારી નિરાધાર સ્થિતિને લીધે મને બહુ ચિંતા થાય છે પણ એવી ચિંતા રાખવાથી હવે શું થાય? એ સંસારમાં જે જે દુઃખ આપ્યું છે, જે જે પાપ અને દુષ્કર્મો કર્યા છે તે સર્વનું ફળ મારી સાથે લેઈ જાઉં છું. આશ્ચર્ય થાય છે કે હું જ્યારે સંસારમાં આવ્યું ત્યારે કંઈ પણ સાથે લાગ્યું નહોતું, પણ હવે પાપને પર્વત સાથે લઈ જાઉં છું હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માત્ર ઈશ્વરનું જ ભાન થાય
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
છે..........મેં અગણિત પાપે કર્યો છે પણ તેને માટે મને શું દંડ આપવાનું નક્કી થયું છે તે હું જાણતા નથી...........મુસલમાનેનાં નિદેષ રક્તનાં બિંદુઓ મારા શીર્ષ પર પડયાં છે. હું તને અને તારા પુત્રને ઈશ્વરની છાયામાં મૂકી જાઉં છું અને આ છેલ્લી સલામ કરૂં છું. મને બહુજ દુઃખ થાય છે. તારી બીમાર માતા ઉદયપુરી બેગમ મારી સાથે જશે....શાન્તિહાય દુ:ખ.....
ઔરંગઝેબના લખેલા પત્રથી તેની ભૂતદગીનું તેને મરણ થવાની સાથે તેણે ભૂતકાળમાં જે જે કૃત્ય કર્યા હતાં તે તેની હૃદયચક્ષુ સામે દેખાતાં હતાં અને તેને તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરતે હતે. ખરેખર આ સ્થિતિને ઔરંગઝેબ બીજી વાર જન્મી તેવા ઉત્તમ વિચારેની મૂતિ બને તે તે ખરેખર રાજ્ય કરવાને ચગ્ય બની શકે પણ તે કયાંથી બની શકે?! તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનું. ઔરંગજેબના પત્રે પરથી સાર એ લેવાનો છે કે ઔરંગજેબે પૂર્વ જીંદગીમાં કરેલાં કૃત્યોની યાદી કરી તે તેને સત્ય જડી આવ્યું. તેમ જે મનુષ્ય પિતાની ગતજીદગીનાં કૃત્યેની યાદી કરે છે તેને સત્યને પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. રંગઝેબની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ ન પ્રાપ્ત થાય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિદિન ગતકાલકૃત શુભાશુભ કાર્યોને સ્મરણ કરી જવાં અને સ્વજીવનની પ્રગતિ થાય એવું સત્ય તારવી કાઢવું અને તે પ્રમાણે પ્રવર્તવું. આત્માની શુદ્ધતા કરવા માટે ભૂતકાલકૃત શુભાશુભ વિચારે અને શુભાશુભાચારની યાદી કરવી અને આત્માની ઉચ્ચ દશા કઈ રીતે કેટલી કરી તેને ખાસ વિચાર કરે એમ ભૂતકાલ કર્તવ્યની સ્મૃતિથી વર્તમાન અને ભવિષ્ય જીવન પર ઉત્તમ અસર થાય છે. મહમદ ગઝનીને છેવટે કરેલ પાપ માટે ઘણે પશ્ચાત્તાપ થયે હતે. તેમજ સિકંદરને સ્વભૂત જીદગીમાં કરેલ અનીતિ પાપ માટે ઘણે પશ્ચાત્તાપ થયે હતે. ખરેખર છેવટે તેમણે જે પશ્ચાત્તાપ કર્યો તે યુવાવસ્થાથી પિતાનાં અશુભ કૃત્ય માટે પશ્ચાત્તાપ થયે હોત તે તેઓ આ વિશ્વમાં યુદ્ધ-લુંટફાટ-મારામારી-કાપંકાપા અને અનેક મનુષ્યનું રક્ત રેડવાના કરતાં તેઓ નીતિ, શાન્તિ, સાર્વજનિક હિત
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬ કાર્યો, દેશવિશ્વસેવા વગેરે શુભ કાર્યોના માર્ગ ઉતરી જાત અને તેથી તેઓનું જીવન ઉચ્ચ બનત. ભૂતકાળમાં જે જે શુભાશુભ વિચારો અને શુભાશુભાચારે–પર્યાયે સેવેલા હોય છે તેમાંથી સત્યને તારવી શકાય છે અને પાપને પશ્ચાત્તાપ કરાય છે તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કર્તવ્યવિચારે અને આચારમાં અનન્ત ગુણ વિશુદ્ધિ પ્રગટે છે. લગેટીવાળા મહાત્માની પેઠે ભૂતકાળનાં કાર્યોની યાદી કરવાથી ભૂલની યાદી આવે છે અને તેથી વર્તમાનમાં તેની કર્યા વિના ચેતીને ચાલી શકાય છે. એક વિદ્વાન બ્રાહ્મણ હતું તેને સંન્યાસ ગ્રહવાની ઈચ્છા થઈ. તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તે નદીના કાંઠે વિચરવા લાગે. ચેમાસાને કાલ આવ્યું ત્યારે તેના મનમાં એવી ઈરછા થઈ કે નદીના કાંઠે કઈ તડમાં ગુફા હોય ત્યાં રહેવું. એક ગામ પાસે નદીના કાંઠે ગામથી થોડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યો અને પ્રાણાયામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યું. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થ આવી દર્શન કરવા લાગ્યા. સંન્યાસી મહારાજની ગામમાં લેક સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુરૂષે દર્શન કરીને સ્વાત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂએ સંન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લંગોટી પહેરવાનું કહ્યું. સંન્યાસીએ પુરૂષના અત્યંતાગ્રહથી લેકેએ આપેલી એક લંગોટી ધારણ કરી. સંન્યાસીને ગામના લોકે પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કેઈ કઈ વખત ગામના લેકે દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંન્યાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સંન્યાસી મહારાજ જે લગેટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં એક ઠેકાણે મૂકતા હતા તેને મૂષકે કાતરવા લાગ્યા તેથી દરરોજ લંગોટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણે કહેવા લાગ્યા કે સંન્યાસી મહારાજની લંગોટીને દરરોજ ઉંદરે કાતરી કાપી નાખે છે માટે એક બિડાલના બચ્ચાને અન્ન રાખ્યું હોય તે. તેથી લંગોટી કાતરી ખાવાની ઉપાધિ ટળે. આ પ્રમાણે બ્રાહ્મણોએ
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
વિચાર કરીને ગામમાંથી એક બિલાડીનું બચ્ચું લાવીને ત્યાં મૂક. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉ મ્યાઉ કરતું ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉં કરતું ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું. મહાત્માને તેના ઉપર દયા આવી. આર્યાવતમાં દયાએ સદાકાલને માટે આર્યોના હૃદયમાં વાસ કર્યો છે તે પશ્ચાત્ તે મહામાના હદયમાં હોય એમાં તે આશ્ચર્યજ શું? સંન્યાસી મહાત્માને પિતાના આત્મા કરતાં બીલાડીના બચ્ચાની ખાતર દયા કરવી તેની હૃદયમાં ચિન્તા પેઠી તેથી પિતાના ભકતની પાસે બિલાડીના બચ્ચાને દુધ પાવાની ગોઠવણ કરાવવી પડી. મહાત્માના ભક્ત પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દુધ લાવવા લાગ્યા પરંતુ ગૃહસ્થ ભક્તોના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કોઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા તેથી મહાત્મા અને બિલાડીના બચ્ચાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી સુધા સહન કરી શકતા હતા અને કોઈને કંઈ પણ કહેતા નહોતા. પરંતુ બિલાડીનું બચ્ચું તે મ્યાઉ મ્યાઉ કરી આખી ગુફા ગજવવા લાગ્યું અને મહાત્માના ધ્યાનમાં વિક્ષેપ પાડીને મહાત્માનું ધ્યેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણી અસર કરી તેથી તે સેહ સેહને જાપ વિસ્મરીને મ્યાઉ મ્યાઉને જાપ સુણવા લાગ્યા. નિઃસ્પૃહતાથી જગને તૃણવત્ ગણનારા મહાત્મા હવે સ્વપુત્રાર્થે પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાને દુધપાનાર્થે લેઓની આગળ કરવા લાગ્યા. લેકે પણ ઘણા દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કથવા લાગ્યા કે મહાત્માજી! આવી પ્રવૃત્તિ કરતાં એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત છે કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મુકે તે આજુબાજુના પ્રદેશમાં ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગૌમાતાનાં સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભક્તની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાંધી. ગાયની
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
અને ખિલાડીના મચાની મહાત્માને ખબર દરાજ લેવાના પ્રસંગ પ્રાપ્ત થયેા. ધ્યાન સમાધિમાંના ઘણા સમય ગાય અને બિલાડીના બચ્ચાના પાલનમાં વ્યતીત થવા લાગ્યા અને તેથી મહાત્માને અન્ય ખટપટ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા. કોઇ વખત ગાય ડુંગરામાં કેાતરમાં ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ મેડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લેઇને તેને શોધવા નીકળી પડતા. ચામાસામાં ગાયને બાંધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભક્તલોકોને કહી એક નોકર રખાવ્યેા.નાકરને પગાર આપતાં આપતાં ગામના લોકોને કંટાળા થવા લાગ્યા અને તેથી ગામના લોકોએ કહ્યું કે મહાત્મન્ ! જો તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ નાકર પાસે ખેડાવા તે તેમાંથી નાકરને પગાર નીકળે અને દાણાથી ગુજરાન થવાની સાથે અભ્યાગતોની પણ સેવા થઈ શકે. મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભક્તે પોતાના બે ઉતરીગએલા વૃષભાને અને હળ લાવીને મહાત્માની સેવામાં હાજર કર્યું. મહાત્માએ રાખેલા નોકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી નાકર અને વૃષભેને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરાવી. ગુફાની આસપાસ એક ખાગ કશબ્યો અને ખાગમાં કુવા કરાવ્યા. કેળા, ચંપા, ગુલાબ વગેરે વવરાવ્યાં. આસપાસની ખેડેલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેથી મહાત્માએ ધાન્યને સંગ્રહવા ધાન્યના કોઠારો કરાવ્યા. અભ્યાગતાની સેવા અને તેઓની આશીઃ લેવા એક રસોઇયે. રાખ્યા અને તે અતિથિ બ્રાહ્મણા વગેરેને જમાડવા લાગ્યા. મહાત્માની પાસે લેાકેાની ઠંડ જામવા લાગી. મહાત્માને હવે ધ્યાન સમાધિ કરવાન પ્રસંગ સમય અલ્પ મળવા લાગ્યા. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માનાં ખાર વર્ષ વ્યતીત થયાં. મહાત્માએ એક ઘર ત્યાગીને પુનઃ એક ઘર નવું માંધ્યું. તેઓની પ્રવૃત્તિ વધવા લાગી એવામાં તે દેશના રાજાના મહેતા મહેસુલ ઉઘરાવતા ઉઘરાવતા ત્યાં આવ્યે અને તેણે મહાત્મા જે ક્ષેત્ર મફ્ત વાવતા હતા તેપર લક્ષ્ય દીધું અને મહાત્માને જમીનની ખેતરોની વિઘાટી આપવા કહ્યું. મહાત્માએ કહ્યું: વહાં તેરા કયા લગતા હૈ? સખ જગ્યા હરિકી હૈ. પેલા મેતાએ રાજાને
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માના ખેતરોની વાત કહી તેથી રાજાએ સિપાઈઓ મેકલીને મહાત્મા સંન્યાસીને પોતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા. મહામા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘેટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયું મૂકયું તથા તે પાટીયાપર રાજાએ એક મણ ભાર મૂ. બાવાજી મહાત્માજી વિઘટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમણે સાધુ સતેને સર્વ ખવરાવી દીધું હતું તેથી મુસાભાઈને વા ને પાણી જેવી તેમની દશા હતી તેથી વિટી ક્યાંથી લાવી આપે? તડકાના તાપે તેમના મનની સ્થિતિ બદલી નાખી. મહાત્મા બાવાજીના મનમાં રાજા ઉપર ઘણોજ ગુસ્સે પ્રગટ થયે અને તેથી તેમણે રાજાને ગલીપ્રદાન કર્યું પરંતુ તેથી રાજા એકને બે થયો નહિ. તેણે તે બાવાજીપર બે પાટીયાં મૂક્યાં. મહાત્માએ મનમાં કંઈક વિચાર કર્યો અને પિતાની ભૂતકાલીન ઇદગીને ખ્યાલ કર્યો. અરે! હું વિદ્વાન બ્રાહ્મણ હતા. મેં કેવી સાધ્ય દશાથી સંન્યસ્ત માર્ગ ગ્રહણ કર્યો હતે. આ સર્વ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવું પડયું તેનું કારણ ખરેખર લગેટી માટે બિલાડીનું બચ્ચું રાખવું પડયું અને તેના માટે ગાય રાખવી પડી. નકર માટે ખેતર બળદે રાખવા પડયા અને તેથી જમીન ખેડાવવી પડી, જમીન ખેડાવવા માટે એક તાંબાની તેલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હજારે લેકે, રાજાઓ, શેઠીયાઓ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામાં અંગુઠા પકડવાને વખત આવ્યે છે. અરે ! આ કેવી સ્થિતિ બની? ફક્ત લગેટીના લીધે આ દશા થઈ. જે લંગટી ના પહેરી હોત અને નાગો રહે હોત તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગે તે બાદશાહથી આઘે. નાગાસે જગત આઘા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધું લગેટીના લીધે થયું. મહાત્માને લંગે ટીપર કંટાળો આવ્યે, અને તેણે એકદમ લંગોટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાનેમહાત્માને કાઢી મૂક્યું. મહાત્મા બા ઉપાધિમાંથી મુક્ત થઈ સુખી થયે. મહાત્માની લંગોટીની બીનાને લકે બાવાની લંગોટીની કથાના નામથી જાણે છે. આ કથા પરથી સાર એ લેવાને છે કે જ્યારે
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પિતાની ભૂલ જણાઈ; તદ્વત્ જે મનુષ્ય પોતાની ભૂલેને ભૂતકાલ જીવનકૃત્યેની યાદી પૂર્વક વિવેકબુદ્ધિથી અવલેકી શકે છે ત્યારે તેઓ ભૂલ સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાનું થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાલમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેક પૂર્વક પ્રગતિમાર્ગનું ભાન થાય છે તેમ સમાજ, દેશ, સંઘ જે ભૂતકાલપર દષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપતિના હેતુઓનું દિગદર્શન થાય છે. આ વર્તસ્થ મનુષ્યએ પિતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કર જોઈએ અને સ્વતિ શિખરથી અધ:પાત થવામાં જે જે દે સેવ્યા હોય તેઓને હવે ત્યાગ કર જોઈએ. દેશે, સંઘે અને સમાજે પિતાની પૂર્વસ્થિતિનું સ્મરણ કરીને દેશદયાદિની પ્રવૃત્તિ સેવવામાં ક્ષણમાત્ર પ્રમાદ ન કરવું જોઈએ. આ વિશ્વમાં જે ક્રોધ, માન, માયા, લેભ, કુસંપ, ઈર્ષ્યા કરી દેશ, સંઘ, સમાજ અને સ્વવ્યક્તિના અસ્તિત્વને નાશ કરે છે તેને જીવવાને અધિકાર નથી. જે મનુષ્ય સ્વશક્તિને પરસ્પરના નાસાર્થે ઉપયોગ કરે છે તેઓને ને જીવવાનો અધિકાર નથી. જે મનુષ્ય સ્વધર્મ, સ્વદેશ, સ્વકામના પ્રતિ તિરસ્કાર કરે છે તેઓના જીવવાથી કંઈ વિશેષ નથી; અતએ મનુષ્યએ ભૂતકાલકર્તવ્ય કાર્યોનું સ્મરણ કરી અને અગ્ય કર્ત
નું પ્રતિકમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મંત્ર, તંત્ર અને યંત્રને સ્વશજ્યા પ્રવર્તાવવાં જોઈએ. ભૂતકાલનું સ્મરણ કર્યો માત્રથી કઈ લાભ નથી, પરંતુ ભૂતકાલનું સ્મરણ કરીને વર્તમાન કાલ સુધારવામાં આવે અને દીન, ગરીબ, માય કાંગલા ન બનતાં આત્માની શક્તિને પ્રકટાવી કર્તવ્યકર્મ કરવામાં આવે તેજ ભૂતલ કર્તવ્યકર્મની સ્મૃતિની ઉપયોગિતા ગણી શકાય. વાતે કરવાથી, બૂમ પાડવા માત્રથી કંઈ વળતું નથી. ભૂતકાળની યાદી કરીને વર્તમાનકાળમાં વશક્તિને ઉદ્ધાર કરવામાં આવે તેજ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે. અન્યથા મડદાલ મડદાં જેવાઓને વિશ્વમાં રહેવાને અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સ્મૃતિ કરી વિશ્વની સર્વશક્તિવડે છ
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
વતા થઈ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાશે. સંકુચિતદષ્ટિએ, થવાનું હશે તે થશે એમ માની જેઓ ઉદ્યમના શત્રુ બનેલા છે તેઓ અને જેઓ સ્વકર્તવ્ય ધર્મથી ભ્રષ્ટ થએલા છે. તેઓને કેટીમુખવાળે વિનિપાત થાય છે અને તેથી તેઓ પતિત બને છે. અએવ ભૂતકાલ કર્તવ્ય કર્મો જે જે કર્યો હોય તેઓની યાદી કરીને વર્તમાન કાળમાં કર્તવ્યકાર્યો કરવામાં અપ્રમત્ત બનવું જોઈએ. ભૂતકાળમાં જે જે કાર્યો કર્યા હોય તેઓનું સાપેક્ષપણે સ્મરણ કરે અને ભૂતકાળમાં જેજે કાર્યો કર્યા તેઓના પ્રવર્તક વિચારેને વિવેક કરવાની જરૂર છે એમ માની જે જે અશુભ અવનતિકારક વિચારે હેય તેઓને વધાવી લે અને વર્તમાનમાં આત્માવડે શું શું કરું છું તેને વિચાર કરે. ભૂતકાળના વિચાર અને આચાર કરતાં વર્તમાનકાલીન પ્રગતિ પ્રતિ વિશેષ લક્ષ્ય આપવાની જરૂર છે. ભજનસંગ્રહ ભાગમાં વર્તમાનકાસ્ટ સુધારો નામનું પદ્ય વાંચીને વર્તમાનકાલીન વિચારે અને આચારેને સુધારવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. વર્તમાનકાલ સુધારે નામનું પદ્ય વાંચવાથી વર્તમાનમાં દીનને જીન બની શકવાને ઉત્સાહ પ્રકટ થાય છે. વર્તમાનકાલની અસર ભવિષ્યમાં થાય છે. હાલ વર્તમાનમાં જેવા વિચારે કરાય છે તેવું પિતાનું ભવિષ્યનું રૂપ છે એમ ખાસ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં વિચારો અને સદાચારેવડેશ્વકર્તબેવડે આત્મકર્તવ્ય કાર્યની પ્રગતિ કરવી જોઈએ. ભૂતકાલીન કર્મોના ફલ તરીકે વર્તમાનમાં પિતાનું રૂપ છે અને વર્તમાન વિચારે અને આચારેનું ફલ તે ભવિષ્યમાં સ્વરૂપ દેખાશે. અતએવ વર્તમાનમાં હું શું શું કરું છું? વર્તમાન કર્તવ્ય કાર્યોમાં કઈ રીતે સુધારે વધારે કરવાની જરૂર છે, વર્તમાનમાં સ્વવ્યક્તિને વિશ્વરૂપ સમષ્ટિ સાથે કે સંબંધ છે અને કેવી રીતે વર્તવાની જરૂર છે તેને પરિપૂર્ણ ખ્યાલ કરવાની જરૂર છે. જે વર્તમાનમાં આત્માની શક્તિ ખીલે એવા પ્રયત્ન-કર્તવ્ય કર્મરૂપ ધર્મ સેવવામાં આવે તે પશ્ચાત્ ભવિષ્ય કેવું રચવું એ તે પિતાના હાથમાં આવેલું સમજવું. વર્તમાનમાં, સૂર્યોદયથી તે સૂર્યાસ્ત પર્યન્ત કયા ક્યા વિચારે મનમાં થાય છે અને કયાં કયાં કર્તવ્ય કાર્યો થાય છે, મનમાં કયાં કયાં કર્તવ્ય કર્મો કરવાની
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
ઈચ્છા થાય છે અને કેટલા અંશે થાય છે તથા કેટલા અંશે થતાં નથી તેનું શું કારણ છે તેને દીર્ધદષ્ટિથી વિચાર કરે જોઈએ કે જેથી વર્તમાનમાં કર્તવ્ય કર્મોથી ન્નતિ કરી શકાય. વર્તમાનમાં ન્નતિની સાથે સમાજેન્નતિ, દેશોન્નતિ અને વિન્નતિ થાય એવા વિચારે અને કર્તવ્ય કાર્યો કરવાની જરૂર છે. ભૂતકાલની રીતે વર્તમાનમાં અમુક પ્રવૃત્તિ થાય એવી વિવાદગ્રસ્ત પરિસ્થિતિમાં ન પડતાં જે જે વિચારે અને કર્તવ્ય કાર્યો વડે વર્તમાન સ્થિતિ સુધરે એવા નિશ્ચય ઉપર આવવાની જરૂર છે. વર્તમાન વિચારો અને આચાર વડે સ્વાત્મોન્નતિ થાય એજ મુખ્ય લક્ષ્યબિન્દુ કદાપિ ન વિમરવું જોઈએ. જે મનુષ્ય વર્તમાન કાલ સુધાર્યો તેણે સર્વ સુધાર્યું એમ અવધવું. ભૂતકાલ ગમે તે ગયે. તે હવે ગમે તે હતું તે પણ પાછા આવનાર નથી. ભવિષ્યકાલ અદ્યાપિ પ્રાપ્ત થયું નથી તેથી ભૂત અને ભવિષ્ય એ એના કરતાં વર્તમાનમાં પ્રગતિ કરવા પ્રયત્ન કરવા માટે આત્માએ પિતાને હું શું શું કરું છું તેને પ્રશ્ન પૂછી ઉતર મેળવી યથાચ સમ્પ્રવૃત્તિ કરવી જોઈએ. ભૂતકાળમાં આપણે ગમે તેવા હેઈએ પણ વર્તમાનમાં જાપાન, અમેરિકા અને ઈગ્લાંડની પેઠે વ્યવહારમાં અને ધર્મમાં પ્રગતિમાન બનવું જોઈએ. જેણે વર્તમાનમાં સર્વ પ્રકારની ઉચ્ચ પ્રગતિ કરી તેણે સર્વ કાલમાં સ્વપ્રગતિ કરી એમ અવબોધવું. ભૂતકાલમાં મનુષ્ય ગમે તે હોય પરંતુ જે તે વર્તમાનમાં પ્રગતિ વિચારેએ પ્રગત થવા ધારે તે તે પ્રગત થઈ શકે છે એમાં શંકા નથી. ક્ષણમાં કરેલા વિચારોની અસર ખરેખર વર્તમાનમાં સ્વાત્માપર એક પ્રકારની થાય છે. વર્તમાનમાં થતાં પ્રત્યેકકાર્યોને સુધારવાં જોઈએ અને તેમાં કેઈ જાતની ભૂલ ન રહે એવા ઉપાયો લેવા જોઈએ. વર્તમાનમાં મન-વચન અને કાયાની શક્તિને તથા આત્માની શક્તિને કેળવવી જોઈએ. ભૂતકાળમાં ગમે તેવા અશુભ વિચારે અને પાપ કર્યા હોય તે સર્વને ભૂલી જાઓ અને હવે વર્તમાનમાં ઉચ્ચ–ઉદાર-શુભ ભાવનાઓ વડે સ્વાત્માને ઉચ્ચ કરે. કેલ, માન, માયા, લેભ, ઈર્ષા, કામબુદ્ધિ, દ્વેષ, વગેરે નીચ દેને વર્તમાનમાં હટાવી દેવા અને શુભ ગુણોને મનમાં ભરી દેવા. ઉચ્ચ થવાના જ વિચારે અને આચારવડે વર્તમાનમાં પ્રગતિ કરવી. શું
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
કરૂં છું એ ખાખતના ઉહાપાહ કરીને કર્તવ્ય કરવું જોઇએ. દૃઢપ્રહારી ભૂતકાલમાં મહાપાપી હતા પણ તે વર્તમાનકાલને ખરેખર વિચારા અને આચારોથી સુધારી પરમાત્મા થયા. વર્તમાનકાલીન જે જે કર્તવ્ય કાર્યો કરાતાં હાય તે તે કાચ પ્રતિ લક્ષ્ય દેવાની જરૂર છે. વર્તમાનકાલીન કર્તવ્ય ઉપચાગથી વર્તમાન પ્રગતિમાં જે જે અંશે ન્યૂનતા રહેતી હોય છે તેના ખ્યાલ આવે છે અને ન્યૂનતાને ટાળી પૂર્ણતા પ્રાપ્ત કરવા ખાસ પ્રયત્ન થાય છે. વર્તમાનકાલીન પ્રગતિ કરવા માટે વર્તમાનમાં જે જે મન, વચન અને કાયાવર્ડ પ્રવૃત્તિ થતી હોય તેનો ખ્યાલ કરવા જોઇએ. જે વર્તમાન કાર્યાપર લક્ષ્ય દે છે તે ભવિષ્યની ઉન્નતિના પાયા રચે છે. હાલ શું શું કરૂં છું અને ભવિષ્યમાં હું શું શું કરીશ, ભવિષ્યમાં શું શું કરવા ચેાગ્ય છે. વર્તમાનમાં ભવિષ્યની પ્રગતિ માટે શાશા વિચાર થાય છે તેના પરિપૂર્ણ વિવેકદૃષ્ટિથી ખ્યાલ કરવાની જરૂર છે. ભવિષ્યમાં શું શું કરી શકાશે તેના જે મનુષ્ય વિચાર કરે છે તે દ્રવ્ય અને ભાવતઃ આત્માત્ક્રાન્તિ કરી શકે છે. વર્તમાનમાં એવાં કાર્યો કરવાં જોઇએ કે જેથી ભવિષ્યકાલ સુખમય અને તથા ભવિષ્યની કામ ધન્યવાદ આપી શકે. ભવિષ્યમાં આત્મન્નતિ કેવી રીતે કરી શકાશે તેના પિરપૂર્ણ વિચાર કરવા જોઈએ. આર્યાવર્તના બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યેા અને દ્નોએ ભવિષ્ય પ્રગતિના વિચાર કર્યાં હોત તેા તેની વર્તમાનમાં હાલ જે દશા થઈ છે તે થાત નહિ. ભૂતકાલમાં થએલા આર્યાં કે જેઓએ પરસ્પર ક્લેશ-કંકાસ–મારામારી-યુદ્ધ કરીને ચાતુર્વણિક પ્રગતિના નાશ કર્યાં છે તેના પર વર્તમાનકાલીન ભારતજના તિરસ્કારષ્ટિથી દેખે છે; તથૈવ વર્તમાનમાં જે દેશપ્રગતિ, સામાજિક પ્રગતિ, વિદ્યાપ્રગતિ વગેરે અનેકયા શુભ પ્રગતિયામાં વિદ્નો કરે છે તેને ભવિષ્યની પ્રજા શાપ આપે એમાં કઇ આશ્ચર્ય નથી. જેમ જેમ મનુષ્યે અભેદ અને ઐક્યતાને ધારણ કરી વિશાલષ્ટિમાં વૃદ્ધિ કરે છે તેમ તેમ તેના હૃદયમાં વ્યાપક પરમાત્મત્વને આનન્દાનુભવ વૃદ્ધિ પામતા જાય છે. અતએવ પ્રત્યેક આત્મારૂપ વ્યકિ એ સમસ્ત સમષ્ઠિની પ્રગતિ અક્યમાં અનન્ત અભેદતાના અનુભવ
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
થાય એવી વિશાલષ્ટિએ ભવિષ્ય પ્રગતિ કરવી જોઇએ. આખા શ્ર્લાકના સાર એ છે કે મેં શું કર્યું. શું કરૂં છું અને શું કરીશ એના પ્રત્યેક મનુષ્ય વ્યક્તિએ વિચાર કરવા જોઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ પ્રગતિ માટે ઉપર્યુક્ત વિચારની અત્યંત આવશ્યકતા છે એમ વસ્તુતઃ અવધવું જોઇએ. શુભ શું શું કર્યું. શું શું કરૂં છું. સ્વાર્થ માટે અર્થાત્ સ્વાત્માન્નતિ માટે અને પરમાર્થ માટે શું શું કર્યું અને શું શું કરૂં છું તેના હૃદયમાં વિચાર કરે અને કર્તવ્યમાર્ગમાં પ્રવૃત્ત થાઓ. વર્તમાનમાં સ્વાત્માની ઉન્નતિ માટે અર્થાત્ સ્વાર્થ સંબંધી અને પરજીવેાના ઉપકારભૂત પરમાર્થ માટે મારાથી શું શું કરાય છે અને ભિવ ષ્યમાં શું શું કરી શકાશે, ભૂતકાલમાં શું શું કર્યું હતું તેને પરિપૂર્ણ ખ્યાલ કરવા જોઇએ. જેમ જેમ આત્મા પેાતાને વિશાલવ્યાપક દૃષ્ટિથી સર્વમાં દેખે છે તેમ તેમ તેની પરમાર્થદષ્ટિ ખીલતી જાય છે. ચેતનજી ! ભૂતકાલ ગયા તે તેા ગયા, જે જીંદગી ગઈ તે તે ગઈ, હવે તે તમારી પાસે જેટલી આયુષ્ય મિલ્કત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરર્થનાં અર્થાત્ આત્માન્નત્તિ અને પોન્નતિનાં એવાં કાર્યો કરો કે જેથી મૃત્યુસામું આવીને ઉભું રહે તે તત્સમયે હાય! હવે શું થશે? ઈત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્દગાર કહાડવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વર્તે. ચેતનજી ! જેટલી આત્માની શક્તિયાના પરાર્થ માટે વ્યય કરે છે. તેથી અનન્તગણી શક્તિયોની તમે કુદ્દા નિયમ પ્રમાણે પ્રાપ્તિ કરા છે. જુવા-મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવનિના વર્ષે છે ત્યારે તેને પુનઃ વર્ષાકાલે તેટલું જલ પ્રાપ્ત થાય છે. માંધેલું તળાવ સંકુચિતાષ્ટિથી મર્યાદાયુક્ત રહે છે તે તેને આગામિકાલમાં પણ તેનામાં માય તેટકુંજ તેને મેઘ તરફથી જલ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તો પોતાની પાલરૂપ મર્યાદાને તોડી નાખ્યા વિના તે રહેતું નથી, ચેતનજી ! તમે ભૂતકાલમાં શુભ કાર્યો જે જે કયા તેનું વર્તમાનમાં ફૂલ ભાગવા છે. હવે કંઈ પરભવનું ભાતું બાંધી લે. તમારી પરમાર્થ ક્રોને અદા કરવાથીજ તમારી આત્માન્નતિ થવાની છે. વર્તમાનમાં હવે જે જે કરવાનુ... હાય તે પાતાના માટે અને અન્યજીવા માટે કરો. તમારી ઉચ્ચદશા ખરેખર તમારા વિચારો અને કર્તન્યાથી
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ થવાની છે. જગતના સર્વ જીનાં દુખેને નાશ થાય એવી પરમાઈ દષ્ટિને ધારણ કરે અને પારમાર્થિક પ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ. ચેતનજી! તમે મહાન થઈને સંકુચિત મર્યાદિત વસ્કુલમાં પડી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમાં જે જે કંઈ થાય તે કરે. પારકાઓની પંચાત કરવા કરતાં પરજીનું શ્રેય થાય એવા વિચાર કરે અને તેઓના આત્માઓની સાથે ચેતનજી! તમે એકમેકરૂપ બનીને તેઓનું શ્રેયઃ જે જે ઉપાએ થાય છે તે ઉપાયવડે આત્માની પરમાર્થદશા જાગ્રત્ કરી કર્તવ્યપરાયણ થાઓ. ચેતનજી ! તમારા આત્માની સાથે અન્ય આત્માઓનું એકમેકત્વ કરવા પૂર્વે તમારી વિશાલદષ્ટિનું અનન્ત વર્તુલ એટલું બધું વધારે કે તમારામાં સર્વ સમાય અને સર્વનું શ્રેય: તે તમારું શ્રેય અનુભવાય. ચેતનજી! ભૂતકાળના વિચારમાં વર્તમાનમાં અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી આ માના ગુણો પ્રગટે અને વિન્નતિ થાય એ વિચાર કરે.
અવતરણુ–મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબંધથી જાગ્રત્ થઈ ઉઠી ઉત્સાહથી કાર્ય કરવાની શિક્ષા આપવામાં આવે છે.
વા. मोहनिद्रां परित्यज्य, जागृहि स्वात्मबोधतः। उत्तिष्ठ स्वात्मकर्माणि, कुरुष्वोत्साहतः स्वयम् ॥५८||
શબ્દાર્થ–મોહનિદ્રાને ત્યાગી આત્મબોધથી જાગ્રત થા-ઉઠ અને ઉત્સાહથી સ્વયં સ્વાત્મકાર્યોને કર.
વિવેચન—દર્શનમોહનીય આદિ મેહનિદ્રાને ત્યાગ કર્યાથી સ્વાત્મબેધની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત્ આત્માને ગ્ય એવાં કાર્યો કરવાને ઉઠાય છે. આત્મબોધ થયા વિના રવાત્મકાર્યો ક્યાં ક્યાં, ક્યા કયા અધિકાર પ્રમાણે કરવા ગ્ય છે તે કરવાની સમજણ પડતી નથી. મહનિદ્રાને ત્યાગ કર્યા વિના અને આત્માને સમ્યમ્ બોધ થયા વિના ઉત્સાહ પ્રગટતે નથી, અએવ મેહનિદ્રાને ત્યાગ કરીને આત્મબંધથી જાગ્રત થવાની જરૂર છે. શેલગમુનિએ જ્યારે મેહનિદ્રાને ત્યાગ કરીને પિતાનું સ્વરૂપ દેખ્યું ત્યારે તે જાગ્રત્ થયા
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આત્મત્કાન્તિ કર્તવ્યરૂપ સ્વધર્મ કરવાને ઉત્સાહથી ઉઠયા. પૂર્વકાલમાં અનેક મુનિએ જાગ્રત થઈ આત્મન્નિતિનાં કાર્યો કર્યા હતાં. મોહનિદ્રા ગયા વિના જ્ઞાનચક્ષુ ઉઘડતી નથી અને જ્ઞાનચક્ષુ વિકસ્યા. વિને સ્વપરનું પરિપૂર્ણ જ્ઞાન થતું નથી. અનેક ઋષિએ પૂર્વે મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબોધથી સ્વાત્મકર્તવ્ય કાર્યોને કયાં હતાં. મેહનિદ્રા કન્યા વિના જીવતાં મનુષ્ય પણ મડદા સમાન છે. તેઓની આત્મશક્તિને વિકાસ થતું નથી. આત્માને જાગ્ર કર્યા વિના શરીરથી વિશેષ કંઈ કર્તવ્યકાર્ય થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિનાનાં મનુષ્ય કે જે શરીરમાં રહેલે આત્મા દેવ સમાન છે તેને ઓળખી શકતાં નથી અને અન્ય શરીરમાં રહેલા આત્માઓને દેવે સમાન ઓળખી શકતા નથી, તેથી તેઓની તથા સ્વાત્માની મહત્તા અવબેધ્યા વિના શુક્રવાસનાઓ વડે જગત્ જીના પ્રાણને નાશ કરી પિતાની સ્વાર્થવૃત્તિ તૃપ્ત કરવા ધારે છે તેઓ મૃતકના કરતાં વિશેષ શું કરી શકે તેમ છે? પિતાના આત્મા સમાન અન્યાત્માઓને માની તેઓને સન્માન આપ્યા સિવાય અને તેઓને આત્મબુદ્ધિથી આત્મપણે સમજ્યા વિના આત્મકર્તવ્યની ગંધ પણ અનુભવગય થઈ શકવાની નથી. જે જે આ જગતમાં શ્રેષ્ટ મહાપૂરૂ થાય છે તેઓ હિમાલય, આબુજી, ગિરનાર, કનેરી જેવા રમણીય શાન્ત પ્રદેશમાં
ગાભ્યાસ કરી મેહનિદ્રાને ત્યાગ કરી આત્માની જાગૃતિ કરે છે અને આત્મચારિત્રની પરિપકવતા કરી સર્વ આત્માઓની વિશુદ્ધિ કરવા પશ્ચાત તેઓ મનુષ્યની પાસે આવી તેઓને જાગ્રત્ કરી સ્વકર્તવ્યમાં દેરે છે અને પિતે નિર્મોહ રહી સ્વકર્તવ્ય કરી શકે છે. સ્વામી વિવેકાનન્દમાં અને સ્વામી રામતીર્થમાં કર્તવ્ય કર્મો કરવાની શક્તિ આવી તેનું કારણ એ છે કે તેઓએ હિમાલય પર્વતનાં શિખરેમાં એકાન્તવાસ કરી સ્વાત્મશક્તિને વિકાસી હતી. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગિરનારની ગુફામાં કેટલોક વખત રહી સ્વાત્મશક્તિને ખીલવી હતી અને મેહનિદ્રાને નાશ કર્યો હતે. મહાપ્રાણાયામના કારક શ્રીભદ્રબાહુ સ્વામીએ એને વિપુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થાનમાં રહી મોહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશક્તિને
For Private And Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭
વિકાસી હતી. તેથી તેઓએ સૂત્રોની નિર્યુક્તિ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનજ્ગ્યાતિ જગાવી હતી. શ્રીમદ્ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્ આનન્દઘનજી વગેરેએ મેહનિદ્રાના ત્યાગ કરવા અને સ્વાત્મબોધપૂર્વક સ્વકર્તવ્યકાર્યો કરવા એકાન્ત પર્વત ગુફાવાસ-નદીકાંઠે એકાન્તવાસ–ઉપવનમાં એકાન્તવાસ કર્યાં હતા અને આત્માની શક્તિયાને ખીલવી હતી તેથી તેનું દરરોજ જૈન પ્રજા સ્મરણ કર્યા કરે છે. દિગંમરપક્ષીય મુનિયાએ પર્વતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિચાને ખીલવીને સ્વકર્તવ્યકાર્યો કર્યા છે તેથી શુભચંદ્રવગેરે મુનિયાના જ્ઞાનાર્ણવ વગેરે ગ્રન્થોની ઉપયોગિતાના જગને ખ્યાલ આવે છે. હિન્દુધર્મના ( વેદધર્મ, વેદાન્ત ધર્મના ) ઉદ્ધારકર્તા શ્રીમદ્ શંકરાચાર્યે નર્મદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યાં હતા તેથી તેના હૃદયના સંદેશ વિશ્વમાં ફેલાયેા. રામાનુજાચાર્યે અને વદ્યભાચાર્યે ગંગા જેવી નદીઓના એકાન્ત કાંઠે વાસ કરીને આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કર્યા હતા. ઈશુક્રાઇસ્ટે આર્યાવર્તમાં આવી આર્ય ઋષિમુનિચેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુને અનુભવ લેવા એકાન્તસ્થાનામાં પૂર્વે નિવાસ કર્યો હતા અને તેણે ધર્મ સ્થાપવાના વિચારોને અનુક્રમ ગાડચે હતા અને પશ્ચાત્તે વિશ્વપ્રધવા બહાર્ પડયા હતા. મુસા પેગંમરે ઇશ્વરી આજ્ઞાને પર્વતની ટોચપર ચઢી રચી કહાડી હતી. મહમદ પયગંબરે પર્વતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાનો પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવ્યેા હતેા અને પશ્ચાત્ ધર્મ પ્રવર્તાન્યા હતા. શ્રીમહાવીરપ્રભુએ એકાન્તાવસ્થામાં આત્મધ્યાન ધરીને માિિનદ્રાના સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મ તીર્થની સ્થાપના કરી હતી. ગાતમબુદ્ધે એકાન્તમાં વાસ કરી મારની સાથે યુદ્ધ કરી ધર્મ પ્રવર્તાત્મ્યા હતા. કબીર, નરસિ'હમહેતા વગેરેએ નદીના કાંઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધર્મવિચારાને ગોઠવ્યા હતા. મીરાંબાઇએ પર્વત, ગુફા, વગડો, નદીના કાંઠા વગેરે સ્થાનામાં ભેટકતા મહાત્માએ પાસેથી પ્રભુભક્તિના વિચારે ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે બાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પશ્ચાસ
૬૩
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
સત્યવિજયજીએ ક્રિયાદ્વારયેાગ્ય આત્મબલ સંપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ, એકનાથ વગેરે મહાત્માઆએ એકાન્ત પર્વત, ગુફા, નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના વિચારો કર્યા હતા. શ્રીમદ્ હુકુમમુનિએ જગડીયા પાસેના નાંદોદના પર્વતામાં એકેક માસપર્યન્ત અન્નજલવિના રહી અધ્યાત્મજ્ઞાનના વિચારો સેવ્યા હતા. શ્રી પ્રેમચંદજીએ ગિરનાર પર્વતમાં આમધ્યાન ધર્યું હતું-સ્થૂલભદ્રે નન્દરાજાના બગીચામાં દીક્ષા લેવાનો નિશ્ચય વિચાર કર્યાં. કપિલકેવલીએ અશોકવાટિકામાં દીક્ષા લેવાના વિચાર કર્યાં. આજીજી પર્વતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યું હતું અને ત્યાં વૈરાગ્યશતકની રચના કરી હતી. ગોપીચંદરાજાએ આબુજીપર જ્યાં હાલ ગોપીચંદની ગુફા ગણાય છે તેમાં આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પર્વતમાં ખરેખરા કર્મયોગી બનવાના વિચારોને વિવેકાનન્દે કર્યાં હતા. મોટા મોટા વિદ્વાના, જ્ઞાનીઓ, ચેગીએ પર્વત-પર્વતાની ગુફાઓ, નદીનાં નિર્મલ ઝરણાંવાળાં સ્થાન, વગેરે સ્થાનામાં સ્વવિચારાની પરિપક્વતા કરીને વિશ્વમાં પશ્ચાત્ તેઓ સ્વાત્મકર્તવ્યે કરી બતાવે છે. કાલીદાસ કવિ કાશ્મીરના એકાન્ત રમ્ય પ્રદેશ અને ઉજચિનીના ક્ષિપ્રાના રમ્ય કાંઠે સ્થિરતા કરીને સ્વવિચારોને વિકાસ કરી મહાકવિ મની શમ્યા. શિવાજી અને પ્રતાપે પોતાના સૈનિ કાને પર્વતાના શિખરોપર દેશધર્મની રક્ષાર્થે પ્રાણાહૂતિના મંત્ર તંત્ર ભણાવ્યા અને તેથી તેઓ દેશદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયા. તરંગાની હવા લેઈને અનેક હાર્દિક કર્મયોગના વિચારોની મૂર્તિ બનીને ઇંગ્લાંડે અને જાપાને રાજ્યપ્રવર્તક શાસનપદ્ધતિયાથી અને કલાએથી સ્વદેશની સર્વત્ર વિશ્વમાં ખ્યાતિ કરી. નિર્મલ હવા, શુદ્ધ વાતાવરણ, ચિત્તની પ્રસન્નતા, મનની એકાગ્રતા, શરીરની આરોગ્યતા વગેરે જ્યાં ખીલે એવી નદીયાનાં સ્થાનો, પર્વતા, ગુફાઓ, જંગલો વગેરેમાં ગુરૂકુલાદિ સ્થાપન કરીતે સવિચારાને ખીલવવામાં અને મેનિદ્રાના ત્યાગ કરવામાં આવે તે પ્રત્યેક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ ઉત્સાહથી સ્વકર્તવ્યાને કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવાં સ્થળામાં કાણુ કાણુ કર્મયાગીઓ જ્ઞાન
સાગરના
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ગીઓ બેઠા હતા તે અત્ર સ્વપરદર્શનના મહાત્માઓ, રાજાઓ વગેરેના નામેથી જણાવી મેહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પ્રબેધવામાં આવે છે. આ લેકની ઉપરના શ્લેકમાં ભૂતકાળ, વર્તમાનકાલ અને ભવિષ્યમાં હું અનુક્રમે મેં શું કર્યું, શું કરું છું અને શું કરીશ ઈત્યાદિને વિચાર કરી કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું જણાવ્યું તે આત્મબંધથી જાગ્રત્ થયા વિના બની શકે તેમ નથી અને આત્મબોધથી જાગ્રત થયા વિના કદાપિ ઉત્સાહથી સ્વયેગ્ય કાર્યોને કરી શકાય તેમ નથી. અશોક અને સંપ્રતિરાજાને જ્યારે તેના ગુરૂઓએ જાગ્રત્ કર્યા ત્યારે તેઓએ જગમાં હિતાવહ કાર્યો કરવાને પ્રારંભ કર્યો. શ્રીશ્રેણિકરાજાને શ્રી મહાવીર પ્રભુએ આત્મબંધને ઉપદેશ આપી મોહનિદ્રા ટાળી ત્યારે તે ધર્મપ્રભાવના એગ્ય કાર્યો કરવાને શક્તિમાન થયે. મહાવીર પ્રભુએ ગૌતમાદિ એકાદશ વિદ્વાન બ્રાહ્મણને મેહનિદ્રા ત્યાગવાને ઉપદેશ આપી આત્મબોધતા જાગ્રત્ કર્યા ત્યારે તેઓએ શ્રીમહાવીરપ્રભુના તીર્થસ્થાપનના કાર્યમાં આત્મભોગ આપે અને જગતને મેહ-પાપ વગેરેને ટાળી ઉદ્ધાર થયે. શ્રીકૃષ્ણ અનેક મનુષ્યને ચારિત્રમાર્ગમાં જાગ્રત્ કરવાને અને રહેવાને સાહાચ્ય આપી હતી. ઉપર્યુક્ત હિતપ્રદકાર્યો કરવામાં મહનિદ્રા ટળે છે તે જ પ્રવૃત્તિ થઈ શકે છે માટે ઉપર્યુક્ત સ્થળોમાં રહી પ્રથમ મોહનિદ્રા ટળે એવા ઉપાયે સેવવા. મેહનિદ્રા ટળ્યા વિના અંતમાં રહેલા ચેતનજી જાગ્રત્ થઈ શકતા નથી. આ વિશ્વવતિઓ પર મેહનિદ્રારૂપ મહાવરણ છે, તેથી સિંહસમાન શૂરાજીવે પણ મેહનિદ્રાના ઘેનમાં ગાંડા થઈ ગરીબડા બની ગયા છે. મોહનિદ્રાનું જોર ટાળવાને માટે આત્મજ્ઞાની ગુરૂનાં ચરણકમલમાં મૂંગસમાન બની જવાની જરૂર છે. જેઓ જાગ્યા છે તેઓજ અન્યજીને જાગ્રત કરી શકવાને સમર્થ બને છે. જે અગ્નિની તિરૂપ બનેલે પદાર્થ હોય છે તે અચકાઠેને અગ્નિરૂપ બનાવવા સમર્થ થાય છે. જ્ઞાનીઓની પાસે રહ્યા વિના કર્મયોગી વા રાજગી બની શકાતું નથી, આત્માને જાગ્રત્ કરે એ મહા મુશ્કેલ કાર્ય છે તે પણ શ્રીસશુરૂકૃપાથી તે સહેલ કાર્ય થઈ પડે છે. મહનિદ્રાને ત્યાગ કરવાના સર્વ ઉપાયોમાં શ્રી સદગુરૂની સેવા એ મહાન ઉપાય છે તેથી મેહનિદ્રાને ત્યાગ થાય
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦
છે અને હું કાણુ, મારે શું કરવાનુ છે? વ્યષ્ટિ અને સમષ્ટિને શે। સંબંધ છે ? વગેરે સર્વને સમ્યપ્રકાશ થાય છે. જેણે માહુના જય કર્યો, તેણે સર્વત્ર વિશ્વપર ય મેળળ્યે એમ અવોધવું. કામ, કોષ, લાભ, અજ્ઞાન, માન એ સર્વ પ્રકૃતિયા મેહ છે અને એ મેહના જય કર્યા વિના અનન્તસુખના માર્ગ ખુલ્લા થતા નથી. કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિમય પાપવિચાર કરવા એ એક જાતની નિદ્રા છે. મેહનિદ્રાને જીતવા માટે અન્તમાં આત્મા અને જડની હેંચણી કરવી જોઇએ. રાગદ્વેષની વૃત્તિ એજ માહ છે અને એ માહરૂપ નિદ્રાનો ત્યાગ કરીને આત્માના રટિક સમાન શુદ્ધરૂપમાં સ્થિર થવું જોઈએ. માહની નિન્દ્રમાં ઉંઘનારને બાહ્ય શત્રુઓ અને આન્તરશત્રુઓ તરફથી અત્યન્ત ભય રહેલા હોય છે. પૃથુરાજ પેાતાની સ્રી સંયુક્તાની સાથે મેનિદ્રામાં ઉધ્યેા તેથી શાહબુદ્દીનઘારીને આર્યાવર્તની પરતંત્રતા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા. શાહબુદ્દીનધારીની સામે પૃથુરાજે યુદ્ધ કર્યું પણ તેનામાં એક એવી મોટી ભૂલ થઇ કે તેથી તેને પશ્ચાત્તાપ થયેા. રણસંગ્રામમાં પૃથુરાજે શાહબુદ્દીનને પકડ્યા બાદ તેને ઘણી વખત છેડી દીધા એજ તેની ભૂલ હતી. બીજી ભૂલ એ હતી કે શાહબુદ્દીનધારી જેવા શત્રુ માથે છતાં તેણે રાજ્યની વ્યવસ્થા તથા તેને પહોંચી વળવા માટે પ્રથમથી સઘળી તૈયારીઓ ન કરી રાખી. શત્રુને પોતાના દેશમાં આવી શકેજ નહિ એવા દ્રવ્ય અને ભાવથી ઉપાયે લેવા એ માહ નિદ્રાનું જોર ટાળ્યા વિના બની શકે નહિ. ચેતનજી જ્યારે મેહનિદ્રાને સેવે છે ત્યારે તેના પર દ્રષ્યશત્રુએ અને રાગાદિક ભાવશત્રુઓનુ જોર વધી પડે છે અને તેઓ ખરેખર ચેતનજીને મારીકુટી તેમની જ્ઞાનાદિક આન્તરસંપત્તિ અને રાજ્ય-વ્યાપાર—સત્તા વગેરે આદ્યસંપત્તિને લેઈ લે છે. દર્શનાવરણીયનિદ્રા કરતાં મોહનિદ્રાનુ અત્યંત પ્રાખલ્ય વર્તે છે અને તેથી મનુષ્યા જીવતા છતાં યાંત્રિક પુતળીઓની પેઠે જડ જેવા તથા મરેલાં મડદાં સમાન બની જાય છે. સામંતસિહે મેહની નિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. મુસલમાનેએ ગૃહક્લેશ, કામવાસના, ઇર્ષ્યા, ક્લેશ, દ્વેષ, અહંકાર, કુસંપ, પરસ્પર
For Private And Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
એકબીજાનું અશુભ કરવાની વૃત્તિ આદિ મોહનિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. ચાવડા, સોલંકી, વાઘેલા, ચોહાણે વગેરે રજપુત જાતિ હાલ ખેતી વગેરે કરી ગુજરાન ચલાવે છે અને કેટલાક તે બિલકુલ ગરીબ બની ગયા છે તેનું કારણ એ છે કે તેઓએ સ્ત્રીઓ માટે ક્લેશ, રૂપ મેહ, અનેક પ્રકારનાં વ્યસનની ઈરછાઓકલેશકુસંપ-અજ્ઞાન-વિદ્યા પ્રતિ અરૂચિ, ટુંક દષ્ટિ, પરસ્પર એકબીજાની અત્યંત ઈર્ષ્યા, જાતિદ્વેષ, જાતિદ્રોહ, અનીતિ વગેરે અનેક મેહવૃત્તિયેની નિદ્રાના વશવતિ થયા અને તેથી તેઓ વ્યવહારમાં નિઃસત્વ બની ગયા અને આત્માના ગુણોથી ભ્રષ્ટ થયા. પરસ્પર જાતિદ્રહ, ઈર્ષારૂપ મેહનિદ્રાના જે તાબે થાય છે તેને સ્વમમાં પણ સુખ મળતું નથી. આ વિશ્વમાં પ્રત્યેક આત્માને સ્વલ્પઘનશે મોહનિદ્રા લાગેલી હોય છે તેના જેરને હઠાવવાથી દ્રવ્ય અને ભાવથી વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સુલાભ પ્રાપ્ત થાય છે. ચેતનજી પોતાના ક્ષમા, દયા, પ્રીતિ, નિર્લોભતા, એકતા, સહનશીલતા, વૈરાગ્યતા, ભક્તિ આદિ વ્યવહાર ગુણને વિસ્મરીને મોહનિદ્રાને તાબે થાય છે તેથી તેમને કોઈ પણ જાતને લાભ પ્રાપ્ત થતું નથી. જળ વલવતાં કદાપિ માખણ નીકળે નહિ અને તેમજ રેતી પોલતાં કદાપિ તેલ નીકળે નહિ તત આત્મા પિતાના જ્ઞાનાદિગુણને પ્રકાશ ત્યજીને મેહપ્રકૃતિના અધીન થઈ વિભાવદશારૂપ રાત્રિમાં ઉઘે તે તેથી તેઓ વિશ્વમાં અનેક પ્રકારના સાંસારિક રાજ્ય લાભ, વ્યાપાર લાભ આદિ લાભેને ગુમાવી નાખે અને આત્માના ગુણેનું આચ્છાદન કરી નાખે. આવી તેમની દશા થતાં તેઓ ઉચ્ચદશા પરથી નીચે પડે અને અનેક અવતારે ગ્રહી દુઃખી થાય માટે ચેતનજીને કહેવામાં આવે છે કે હે ચેતન! તું મોહનિદ્રાને ત્યાગ કર અને જાગ્રત્ થા. સ્વાત્મગ્ર સર્વ કાર્યો કરવાને ઉઠ. સ્વયેગ્ય કાર્યો કરવાં એજ તારું વાસ્તવિક કર્તવ્ય છે. હે ચેતન! સ્વાત્મબોધથી ઉઠ. ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર. અદ્યપર્યન્ત કેમ અન્ધકારમાં પડી રહ્યા છે. હારા કર્તવ્યના માર્ગે ગમન કરવામાં જે જે કાંટાઓ પડ્યા હોય તેઓને દૂર કર. હવે ઉત્સાહથી હારું જીવન ભરી દે અને જાણે નવું બાલજીવન પ્રાપ્ત કર્યું હોય એ
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૨
પ્રમાણે ઉત્સાહતઃ સ્વાત્મકાર્યોને કર. તું બ્રહ્મસ્વરૂપ છે, અલખસ્વરૂપી છે, તું છેદા નથી અને ભેદા નથી. હા શુદ્ધ સ્વરૂપને તું સ્વયં ભક્તા છે. સ્વવ્યક્તિના બાહ્ય વ્યવહારાર્થે, કુટુંબાથે, સમાનાર્થે અને સંઘાર્થે જે જે એગ્ય કાર્યોને બે હાર શીર્ષ પર આવી પડે છે તેને વહન કર, ગભરાઈ ના જા-અકળાઈ ના જા. આખું જગત સામું પડે તે પણ તું આકાશની પેઠે પિતાને નિર્લેપ માની સ્વકાર્યોને કર અને ઉત્સાહથી કાર્યો કરતાં આત્માના આનન્દમાં મસ્ત થા. આત્માના આનન્દને પ્રત્યેક કાર્ય કરતાં પ્રકટાવ્યા કર. સિંઘના પ્રત્યેક અંગની સુવ્યવસ્થામાં ભાગ લે અને સંઘની અનન્તવર્તુલતા કરવામાં આવતા મંત્રને તેમાં ડુંક. વિશ્વવતિ આર્યસંઘની પ્રગતિમાં હારી પ્રગતિ અવધ !!! સર્વમય ત્યારે આત્મા છે એવું માની સંઘાદિ કાર્યો કરવામાં સ્વફને બોધી જાગ્રત થા. ઉઠ અને કાર્ય કરવામાં લાગ. ખાદ્યપદાર્થોની પ્રાપ્તિ માટે ઈર્ષો દ્વેષાદિ દોષે નસેવતાં સાત્વિક ગુણેને સેવી બાહ્યકર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહે અને વિશ્વવતિ સર્વ મનુષ્યને જગાડ કે જેથી મ્હારું કર્તવ્ય તે અદા કર્યું ગણાય. હે ચેતનજી ! તારા શીર્ષપર અનેક વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની જવાબદારી છે તેને મોહનિદ્રાને ત્યાગ કરીને સમજ અને તે જવાબદારી પૂર્ણ કરવા કાર્યપ્રવૃત્તિ પ્રારંભવા માટે ઉઠ અને આલસ્યને કરે ગાઉ દૂર ધકેલી દે કે જેથી તે પુરૂષાર્થ ફેરવીને પુરૂષની ગણતરીમાં ગણાય. મેહનિદ્રાના અધીન થઈ ઉંઘવામાં ચેતનજી ! તમને કશે ફાયદો થવાનું નથી. વિશ્વમાં પ્રગતિમાં પશ્ચાતું રહ્યા તે તમારી અને તમારા આશ્રિતની અધઃપતન દશા થવામાં સ્વયં કારણુંભૂત કરશે. ચેતનજી હને વારંવાર જ્ઞાનગુરૂ કર્થ છે કે તું મેહનિદ્રને ત્યાગ કર અને સ્વાત્મધથી જાગ્રત્ થા તે વાત હવે ધ્યાનમાં લે અને કર્તવ્ય કાર્યો કરવામાં અપ્રમત્ત બની ઉઠ. ગ્રીસે જ્યારે પિતાને ઓળખવાની શિક્ષાને ત્યાગ કર્યો ત્યારથી તેનીઅધઃપતન દશા થઈ આર્યાવર્ત પણ જ્યારથી સ્વામશક્તિને ઓળખી શક્યું નહિ અને મેહનિદ્રામાં સ્વાત્મશક્તિોને દરૂપગ કર્યો ત્યારથી તે વ્યષ્ટિ અને સમષ્ટિની પર
For Private And Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પરની ઉચ્ચ દશાથી ભ્રષ્ટ થયું; તેથી શતકે શતકે પતિત થયું હવે તે જાગ્રત થાય તે માટે તે મનુષ્ય! તું પિતે જાગ્રસ્ત થઈ ઉઠીને સર્વ મનુષ્યને જગાડ કે જેથી ત્યારી પ્રગતિ અને સમછિની પ્રગતિમાં પરસ્પરનાં વિદ્ગો દૂર થઈ જાય. વ્યક્તિરૂપ વ્યછિની પ્રગતિમાં સમષ્ટિના ઉપગ્રહની પ્રગતિની ઉપગિતા છે એવું મહનિદ્રાને ત્યાગ કરી અવધિ. ચેતનજીને વારંવાર કલેકેદ્વારા હિતશિક્ષા દેવામાં આવે તેથી કઈ જાતને પુનરૂક્તિદોષ અવધો . નહિ. ચેતનજી! હવે મેહનિદ્રાથી જાગ્રત થાઓ અને આત્માનાં કર્તબે કરવામાં તત્પર થાઓ. આત્માની જ્ઞાનાદિક ગુણવડે પ્રગતિ થાય તે માટે મેહનિદ્રાને ત્વરિત ક્ષય કરવો જોઈએ. ઈગ્લાંડ-જર્મની રશીયા વગેરે દેશની સાંસારિક ઉન્નતિ હાલ સર્વ કરતાં વિશેષ છે, પરતુ હાલ ત્યાં મહાભારતના કરતાં મેટું ભયંકર યુદ્ધ ચાલે છે અને તેમાં અનેક શોધક-વિજ્ઞાનીઓ-કવિ-લેખક-ગ્રન્થકારે વગેરે લાખે નામાંકિત મનુષ્યને ક્ષય થાય છે તેનું કારણું ખરેખર મેહ છે. અન્તમાં ઉંડા ઉતરીને તપાસવામાં આવશે તે એમજ જણાશે કે સર્વ દેશના મનુષ્ય મેહથી સંકુચિતદષ્ટિ ધારણ કરીને ૩ નિઝર gો તિ, ના ઢપુતરાની પ્રવૃત્તિમાં પડી સ્વપરને નાશ કરે છે અને રાત્રતાના તુ રણવ ટુવકની દષ્ટિથી ભ્રષ્ટ થઈ લેભાધ-સ્વાધ અને મોહમર્યાદિતદષ્ટિવાળા બનીને વિશ્વની પ્રગતિના સ્થાને વિશ્વની અવનતિ થાય એવી યાદવાસ્થળી રચે છે. ખરેખર, સાંસારિક ગમે તેવી ઉચ્ચસ્થિતિમાં મનુષ્ય હોય પરંતુ જો તેઓમાં મેહના વિચારેને પ્રવેશ થાય છે તે કલેશદાવાનલથી તેઓના ઉત્તમ બગીચાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ સંસારરૂપ બગીચાઓમાં અનેક જીવે પરસ્પર એકબીજાના ઉપર અશુભ વિચાર કરીને અને પરસ્પરનું અશુભ કરીને સ્વયમેવ વિનાશ પામે છે. મેહથી હૃદયમાં શુભવિચારે પ્રકટતા નથી અને અશુભવિચારેને પ્રવાહ પ્રકટયા કરે છે. રાવણે સીતાનું મેહથી હરણ કર્યું અને પિતાના બગીચામાં લઈ ગયે તેને મંદોદરી અને બિભીષણે અનેક યુક્તિઓએ સમજાવી સીતાને પાછી આપવા કહ્યું, પરંતુ અભિમાનના શિખરે આરહિત
For Private And Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
રાવણે કેઈની શિક્ષા માની નહીં અને રામની સાથે યુદ્ધ કરવામાં લંકાની ઝાહેઝલાલીના નાશની સાથે સ્વયં વિનષ્ટ થયે. હાલ જુઓ એ લિંકામાં પૂર્વ સમાન પુરૂષ હવે ક્યાં છે? કોઈ દેશ-કોઈ કેમકેઈ રાજ્ય–કોઈ સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરહે છે ત્યારે તેને મેહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને ઈર્ય-નિન્દા-અહંકારનામરૂપની વાસના, લેભ-કામઆદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રવેશ કરે છે અને પશ્ચાત તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂર્વે એક માટે દેશ હતું અને ત્યાં જૈનલેકેના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાંના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુભ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્મા છે તેને દુઃખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે આ ઉપરથી સમજવાનું મળે છે કે માહથીજ દેશની-કેમની અને ધર્મસમાજની પાયમાલી થાય છે. આર્યાવર્ત પશ્ચાત્ ઈરાનને ઉદય થયે. ગ્રીસને ઉદય થયે અને ઈજીપ્તને ઉદય થશે પરંતુ તે તે દેશસ્થ મનુષ્ય મોહના ઉપાસક બની ગયા. જડવસ્તુઓની કિંમત કરતાં મનુષ્યોની કિસ્મત ધૂલ સમાન પણ ન સમજવા લાગ્યા અને પરસ્પર મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓને તિરસ્કાર કરી તેઓને કચડી નાખવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. નામરૂપના મેહમાં ફસાઈ જઈને જડવતુઓ પૂજવા લાગ્યા અને જડવસ્તુઓના લેભથી અન્ય મનુષ્યનાં લેહી ચુસવા લાગ્યા. પરસ્પર એકબીજાની સાથે મહાયુદ્ધ કરવા લાગ્યા તેથી તેઓ મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન, ઈજીપ્ત, ગ્રીસ વગેરે દેશની પડતી થઈ અને હાલ પણ તેઓ પડતીમાં છે અને ઉપેહીથી સડી ગયેલા વૃક્ષોના જેવી છે તે દેશની સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘોરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુ
ને જાગ્રત કરે એવા પુરૂષે પેદા થતા નથી અને તે દેશની
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતી થાય છે આ વિશ્વમાં મનુષ્ય, પશુઓ, પંખીઓ વગેરે જેને પિતાના આત્માની સમાન દેખવામાં જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક ધર્મવિચારથી ભિન્ન વિચારવાળા મનુષ્યો પર વૈર અને અશુભ કરવાની દષ્ટિમાં ઉમેરો કરે છે એ કેઈપણ ધર્મ આ વિશ્વમાં જીવન વાને લાયક હોતું નથી. કારણકે તે મેહના વિચારને પૂજનારે છે પશ્ચાત્ ભલે તે અમુક ઈશ્વરના નામથી પ્રગટો હોય પરંતુ તે મનુ
પર રષ્ટિ વા રાક્ષસદષ્ટિ કરાવતા હોય અને ધર્મના નામે વિધમાં રક્તની નદીઓ વહેવરાવતું હોય તે એવા મોહગભિત ધર્મને અને તેના દેવ તથા તેના ગુરૂને કરડે ગાઉ દૂરથી નમસ્કાર છે. કોઈપણ ધર્મના નામે અભિમાની બની અન્યધર્મવાળા મનુષ્યના આત્માને તિરસ્કારની અને નીચદષ્ટિથી દેખવું એ કંઈપણ રીતે ધર્મના નામને છાજે તેમ નથી. વિશ્વવતિ પ્રત્યેક આત્માની સાથે સર્વ છના શુદ્ધપ્રેમથી ઐયરસે રમીને તેઓના હૃદયની ઉન્નતિ કરનારે અને સંપૂર્ણ વિશ્વવતિ ના દુઃખોનો નાશ કરવા જે શુદ્ધતાને પ્રેરે છે તેજ ધર્મ ખરેખર વિશ્વમાં જીવવા ગ્ય છે. પરસ્પર એક બીજા મનુષ્યનાં જ્યાં હૃદય પૂજાય છે અને એકબીજાના દુઃખોમાં ભાગ લેવામાં જ્યાં ધર્મની મહત્તા મનાય છે તેજ ખરેખર ધર્મ છે અને તેજ ધર્મની રક્ષા કરવી ઘટે છે. મેહથી મનુષ્ય અધમને ધર્મ માનીને પરસ્પર જીની પ્રગતિમાં ભાગ લઈ શકતા નથી. ધર્મમાર્ગના વિચારોમાં મોહ તે દાવાનલ સમાન છે માટે મહનિદ્રને ત્યાગ કર્યા વિના છૂટકો થવાને નથી. એક મનુષ્ય ધર્મીને કેળ કરી ભક્ત બને અને પિતે દૂધપાક વગેરે ઉડાવે અને સામા ગરીબ લેકે ટળવળે તેના સામું દેખે નહિ; છું એ તેની પ્રભુભક્તિ છે? પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને તેની સેવાભક્તિ ન કરવામાં આવે અને તેઓને પિતાના આત્મસમાન માની તેઓની સાથે એકહુદયતા ધારણ કરવામાં ન આવે ત્યાંસુધી પ્રભુના નામે અનેક પિકારે કરવામાં આવે હોયે શું? ખરેખર કંઈ નહિ. અન્ય જીને પોતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બાહ્યનિમિત્તાએ મોહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેહનિદ્રા
९४
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
ટળવા માંડી છે અને જાગ્રત્ થઈ વિશ્વમાં કાર્ય કરવાને ઉઠવામાં આવ્યું છે. મેહને પડદે પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શક્તિ પ્રગટવાની સાથે મૈત્રી-પ્રદ માધ્યચ્ચ અને કારૂણ્યભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકાવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવબોધવું કે હવે કઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની યોગ્યતા આવી છે. સર્વ જીવોના ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાઓ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મોહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદની ચર્ચાઓના ખંડનમંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઉઘેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતો હોય એમ અવધવું. ત્યાર હૃદયમાં પરમાત્મા છે. મોહ અગર શયતાનવશ જે હારું મન ન થાય તે મહનિદ્રાથી મુક્ત થવાને માટે તું લાયક છે. જે મનુષ્ય મેહના વશમાં રહીને દેશસેવા-ધર્મસેવા-વિશ્વસેવા-સંઘસેવા-જ્ઞાતિસેવા અને સાર્વજનિક કાર્યો કરવા જાય છે તે જગને લાભના બદલે હાનિ વિશેષ કરી શકે છે અને પિતાના આત્માની ઉન્નતિમાં પ્રવૃત્ત થતાં અનેક સ્થાનમાં આથડી પડે છે. જ્યાં સુધી મેહનિદ્રાના પૈનથી ઘેરાયલે આત્મા છે ત્યાં સુધી તે અધૂમનુષ્યના જેવો છે તેથી તેમને ગમનાગમનની અને ક્યાં જવું તેની સુઝ પડે નહિ અને તેથી તે સ્વાભકાર્યો અને પરાત્મકાર્યોને ભેદ અવધી શકે નહિ તેથી તે જે જે કરે તેમાં આંધળી દળે અને પાડું ખાઈ જાય જેવી દશાને પ્રાપ્ત કરી શકે એમ સંભવી શકે છે. અએવ સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે મહનિદ્રાને નાશ કરવો. જે મનુષ્ય કુંભકર્ણની નિદ્રાની પેઠે મોહનિદ્રામાં લીન બની ગએલા છે તે મનુષ્ય “અંધે અંધ પલાયની” પ્રવૃત્તિને સેવનારાઓ જાણવા. જ્યારે જ્યારે મનુષ્ય મેહનિદ્રામાં લીન થઈ જાય છે અને અન્ય પ્રવાહથી પ્રવૃત્ત થઈ જગતને અન્ધકારમાં નાખે છે ત્યારે તીર્થકર જેવા મહાપુરૂષને પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ જગતમાં પ્રવર્તેલી મહનિદ્રાને હઠાવે છે, મોહને હઠા
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
you
વવા માટે અન્તમાં ઉપગ રાખવાની જરૂર છે. કપટભક્તિ ઓળથી વા કપટકિયાથી મોહનિદ્રાને નાશ થતું નથી પરંતુ ઉલટી તે તે વૃદ્ધિ પામે છે. અતએવ સરલપણે આત્માની ઉચ્ચદશા કરવા માટે આત્માના ગુણોના પ્રતિ લક્ષ્ય દેવું અને જડપદાર્થને વ્યવહારદષ્ટિની આવશ્યકતાએ વ્યવહાર કર્યા છતાં અને વ્યાવહારિક આવશ્યક કાર્યો કરવા છતાં અન્તર્મા મેહ ન ધારે જોઈએ. જેમ જેમ નિર્મોહદશા થતી જાય છે તેમ તેમ આત્મકાર્યો કરવાની ખરેખરી શક્તિ પ્રગટ થતી જાય છે. જેમ જેમ મેહનિદ્રાને ત્યાગ કરવામાં આવે છે તેમ તેમ અન્તમાં સ્વાત્મબધ થતું જાય છે અને આત્મજાગૃતિ વડે સર્વ દસ્યોદશ્ય પદાર્થો અવલોકાય છે અને સ્વાત્મકાર્યો કરવાને ઉઠી શકાય છે તે માટે પિતાના ચેતનજીને કહેવામાં આવે છે કે હે ચેતન ! તું મોહનિદ્રાનો ત્યાગ કરી સ્વાત્મબોધથી જાગ્રત થઈ ઉઠ અને ઉત્સાહ વડે સ્વાભકાર્યોને કર.
અવતરણ–ઉત્તમ વ્યવહારવડે કૃત્યાકૃત્ય વિવેક પુરસ્સર ભવિતવ્યતાનુસારે થવાનું હશે તે થશે એમ માની કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની શિક્ષા દર્શાવવામાં આવે છે.
कृत्याकृत्यविवेकेन, कर्तव्यं कार्यमेव यद्। उत्तमव्यवहारेण, सेव्यं तत् स्वात्मशर्मदम् ।। ५९ ॥ कार्यः कदापि नो शोकः, यद्भाव्यं तद् भविष्यति। इति मत्वा प्रयत्नेन, प्रवर्तस्व विवेकतः॥ ६०॥
શબ્દાર્થ–ઉત્તમ વ્યવહારવડે અને કૃત્યકૃત્ય વિવેક વડે જે કાર્ય કરવા લાયક હોય તે કરવું. આત્મશર્મદ એવું કાર્ય સેવવા ગ્યા છે. કર્તવ્યકાર્ય કરતાં કદાપિ શેક કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ જે ભાવિભાવ બનવાનું હોય છે તે બને છે એમ માની શક ન કરે. એવું હૃદયમાં માનીને વિવેકથી પ્રયત્ન વડે કાર્યમાં પ્રવૃત્ત થા.
વિવેચન—જે મનુષ્ય કૃત્યાકૃત્ય વિવેકપૂર્વક કાર્ય કરે છે તેઓ જ ખરેખરા કર્મયેગી બની શકે છે. કર્મચગી તરીકે દાદાભાઈ નવરોજજી, મેહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગ
For Private And Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮ ણાયા. તેનું કારણ એ છે કે તેઓ કૃત્યાકૃત્યના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોને વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કર્મયોગી તરીકે પ્રસિદ્ધિને પાપે તેનું કારણ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિ ચેની કૃત્યાકૃત્યવિવેકથી પૃથક્કરણતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૃત્યાકૃત્ય વિવેકવડે કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકર્ષ હતી, પરંતુ કૅરોએ કૃત્યાકૃત્ય વિવેકની દષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અનેકૈરોને પરાજય થયું, અને પાંડવોને જય થયે. જે મનુષ્ય કૃત્યાકૃત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અર્ધ તરીકે તે સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજ્ય સારી રીતે કરી શક્યું પરંતુ કૃત્યાકૃત્ય વિવેક વિના તેણે સેમેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાનો પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણઘેલામાં પણ કૃત્યાકૃત્યવિવેકદષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રીકુમારપાલરાજામાં કૃત્યાકૃત્ય વિવેક સારી રીતે ખીલ્યું હતું તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્ય કાર્યો કરીને ઈતિહાસના પાને પિતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત્ ગાદીએ બેસનાર અજયપાલ રાજામાં કૃત્યાકૃત્ય વિવેકની ઘણી ખામી હતી તેથી તે સર્વ પ્રજાને પ્યાર મેળવી શકે નહિ અને તેને કેઈએ મારી નાખે. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહમાં કૃત્યાકૃત્યને વિવેક નહતું તેથી તેઓએ કેટલીક ધર્માન્યપણાથી નકામી લડાઈઓ કરીને હિન્દુઓની અરૂચિ હેરી લીધી. કૃત્યાકૃત્યવિવેકથી વ્યાવહારિક લાકિક બાબતેમાં અને ધર્મની બાબતમાં કાર્યસિદ્ધિ થાય એવી પ્રવૃત્તિ કરી શકાય છે અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાકૃત્યવિવેક અને ઉત્તમ લિકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિના વિજયને મેળવ્યું છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનુભવાય છે. કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકુલતાને ભજે છે. મનુષ્યની રૂચિને પિતાના પ્રતિ આકર્ષવી અને મનુષ્યના અભિપ્રાયને ધ્યાનમાં લેઈ કર્તવ્ય સાર્વજનિકકાર્યો કરવામાં, અથવા
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯ વ્યક્તિસંબંધી કાર્યો કરવામાં, કૃત્યાકૃત્યના વિવેક વિના એક ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી. કૃત્યાકૃત્ય વિવેક વિના રાજાને, પ્રજાને, શેઠને, નેકરને, વિદ્યાર્થિને, ગુરૂને, શિષ્યને, સ્વામીને, સેવકને, પ્રધાનને, વ્યાપારીને, ખેડુતને, ક્ષત્રિય અને બ્રાહ્મણ વગેરેને પ્રત્યેકકાર્યમાં ચાલી શકે તેમ નથી. દિલ્લીના એક બાદશાહે દીલ્લીથી લોકોને ઉચાળે ભરાવી અહમદનગરમાં વસાવાની ગાંડાઈ કરી અને તેમાં તે અંતે ફાળે નહિ અને હાલ પણ લેકે તેને ગાંડા બાદશાહ તરીકે ઓળખે છે. કૃત્યાકૃત્ય વિવેકવિના વિશ્વમાં મહાન કાર્યો કરી શકાતાં નથી અને જે જે કાર્યો કરવામાં આવે છે તેથી વિજ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. આર્યાવર્તમાં એક વખત બ્રાહ્મણોએ શૂદ્રવર્ણને હદબાહેર તિરસ્કાર કર્યો અને તેઓની સ્થિતિ સુધારવામાં, ભણાવવામાં, કેળવણી આપવામાં અને તેઓને સુખી કરવામાં લક્ષ્ય ન દીધું તેનું ફલ તેઓને એ મળ્યું કે તેઓ અધઃપતન દશાને પામ્યા. આપણી પોતાની ફરજેને અન્યમનુષ્ય પ્રતિ કૃત્યાકૃત્ય વિવેકવડે ન બજાવીએ તે પતિતદશાને પામીએ એ ખરેખર અનુભવગમ્ય છે. કૃત્યાકૃત્ય વિવેકવડે સંસારરૂપ એક આગબેટમાં બેઠેલા ભિન્નજાતિ તથા ભિન્નભિન્નધર્મવાળા મનુષ્યએ સ્વશક્તિના અનુસારે પરસ્પર એક બીજાની પ્રગતિમાં ભાગ લેવે જોઈએ અને કેઈનું અશુભ થાય એવી મન વચન અને કાયાથી પ્રવૃત્તિ ન આદરવી જોઈએ તથા કૃત્યાકૃત્ય વિવેકપુરસર સ્વશક્તિને શુભ ઉત્તમ વ્યવહારવડે સદુપયેગ કરવો જોઈએ. સાધુઓએ ગૃહસ્થને ઉચ્ચપ્રગતિને પરિપૂર્ણ કાળજી રાખી બંધ ન દીધા તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ ગૃહસ્થ મનુષ્ય પ્રકલ્યા નહિ અને તેથી ઉચ્ચસાધુઓની ગૃહસ્થા તરફથી બેટ પુરાતી હતી તે બંધ પડી ગઈ અને તેથી ઉચ્ચજ્ઞાની સાધુઓ ઘટવા લાગ્યા અને દંભીઓ વધવા લાગ્યા. તેથી હાલ મેટાભાગે સાધુઓમાં અજ્ઞાનદશા વધી પડી છે. કોઈ મનુષ્ય અને નીચ અધમ રાખવા માટે અને પોતે ઉચ્ચ થવા માટે પ્રયત્ન કરે છે તે તે કૃત્યાકૃત્ય વિવેકથી ભ્રષ્ટ થઈ પતિત થાય છે. જેણે પોતે ઉચ્ચ થવું હોય તેણે આજુબાજુના સર્વ મનુષ્યને કૃત્યાકૃત્ય વિવેકવડે ઉચ્ચ કરવા જોઈએ કે જેથી તેની ઉચદશામાંથી
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
તે ભ્રષ્ટ ન થઇ પડે. સર્વ ઝાડોની ઝુડીમાં ઉચ્ચું વધેલું ઝાડ અન્ય ઉંચાં ઝાડાની સાહાય્યથી વાંઝી વટાળના જોરે એકદમ ટુટી પડતું નથી અને આજુબાજુ અન્ય ઉંચાં વૃક્ષે નથી હોતાં તે તે વાંઝી વંટાળથી પૃથ્વી પર તુટી પડે છે એમ અનેક જગ્યાએ દેખવામાં આવે છે. નૃત્યાકૃત્ય વિવેકવડે જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં અન્ય મનુષ્યની સહાનુભૂતિયા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે કાર્યો કરવાનાં અશક્ય ધાર્યા હોય તે સુશક્ય થઈ પડે છે. અંગ્રેજ સરકારનું ભરૂચમાં રાજ્ય સ્થપાયું ત્યારે ભરૂચના બ્રાહ્મણાએ અગ્રેજ સરકારની શાંતિ ઇચ્છવા યજ્ઞ કર્યાં તે શું અતાવી આપે છે? અન્ય રાજાઓના અનીતિ રાજ્યથી ત્રાસિત થએલી પ્રજા ખરેખર કૃત્યાકૃત્ય વિવેકથી રાજ્ય કરનાર સરકારને ચાહે તેમાં આશ્ચર્ય શું ? લુંટફાટ, અન્યાય, જુલ્મ, અનીતિ, કનડગત, રીબાવાપણાથી મનુષ્યાની લાગણી આકર્ષી શકાતી નથી; તેથી બ્રિટીશ સરકારના ન્યાયી રાજ્યને ભરૂચની પ્રજાએ ઇચ્છયું તે ઉપરથી દેશી રાજાઓએ રાજ્યશાસનમાં ધૃત્યાકૃત્યના વિવેકનો ધડા, અંગ્રેજ સરકાર પાસેથી લેવા જોઇએ અને પેાતાની ભૂલો સુધારવી જોઈ એ. પ્રજાની લાગણી ન દુઃખાય અને પ્રજાની લાગણીને માન આપી સર્વ મનુષ્યોની સર્વ વ્યાવહારિક વિષયમાં પ્રગતિ થાય એવી રીતે મૃત્યાકૃત્ય વિવેકપુરસર દ્રવ્યક્ષેત્રકાલભાવથી પ્રવૃત્તિયા સેવવાની જરૂર છે. મહાજનોએ જે આદર્યો હોય અને જે વ્યવહારથી સર્વનું સર્વ ખાખતામાં શ્રેય થતું હોય તે ઉત્તમ વ્યવહાર ગણાય છે, જે મનુષ્યા લાકક ઉત્તમ વ્યવહારવડે આત્માને સુખ પ્રદ કાર્યો કરે છે તે ખરેખર આ વિશ્વમાં લૌકિક આદર્શપુરૂષો તરીકે સ્વજીવનને જાહેર કરી શકે છે, અને તેઓના ઉત્તમ હારની અન્ય મનુષ્યા ઉપર ઘણી સારી અસર થાય છે. અકબર ખાઃશાહે હિન્દુ અને મુસલમાના સાથે સમાનદ્રષ્ટિથી ઉત્તમ વ્યવહાર વડે વ્યવહાર આચરવા માંડયા, તેથી તેણે મોગલશહેનશાહીને મજબુત પાયા નાખ્યા પરંતુ આરગઝેમના અશુભ વ્યવહારથી તેને નાશ થયે એમ ઐતિહાસિકઢષ્ટિથી તે બન્નેનાં મૃત્યનુ નિરીક્ષણ કરનારને સહેજે સમજાશે. ઐતિહાસિક દૃષ્ટાન્તાથી નૃત્યાકૃત્યને
વ
For Private And Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૧
વિવેક અવધીને શુભવ્યવહારવડે કર્તવ્ય કાર્યોને કરવાં જોઈએ. એ વિશેષણવિશિષ્ટ કાર્ય કરવાનું જણાવવામાં આવ્યું તેનું કારણ એ છે કે સ્વાત્મસુખપ્રદ જે કાર્ય ન હોય તે કાર્ય કરવાથી પિતાને કઈ જાતને ફાયદો થઈ શકતું નથી. હાનિકારક પ્રવૃત્તિને ઉપર્યુક્ત વિશેષણથી પરિહાર થાય છે અને અન્ય મનુષ્યને પણ જે જે પ્રવૃત્તિયે હાનિકારક થતી હોય તેઓને પણ ઉપલક્ષણથી નિષેધ થાય છે. જે જે રૂઢીઓ અવનતિકારક હોય અને જે જે વિચારે અવનતિકારક હોય અને સ્વાત્માની પતિતદશા કરનારા હોય તેઓને દૂરથી ત્યાગ કરીને કર્તવ્ય કાર્યો કે જે સુખપ્રદ તરીકે નિર્ણત થયાં હોય તેઓને કરવાં જોઈએ. ઉન્નત, ઉદાર અને વાસ્તવિક સ્વતંત્ર વિચારોથી જે જે સ્વાત્મસુખપ્રદ કાર્યો કરાય છે તે કાર્યોથી પોતાની ઉત્ક્રાન્તિ થાય છે એટલું તે નહિ પરંતુ સર્વ જગની અધિક પ્રમાણમાં ઉત્કાન્તિ થાય છે. સ્વાત્મશર્મપ્રદ એ વિશેષણથી સ્વાત્મદુઃખપ્રદ એવાં પાપમય અનીતિમય કાર્યોને ન કરવાં જોઈએ. ભૂતકાળમાં સ્વાત્મસુખપ્રદ પ્રવૃત્તિ જે હતી તે વર્તમાનમાં દ્રવ્યાદિક ગે તેવા પ્રકારની નથી. વિશ્વમાં સુખપ્રદ પ્રવૃત્તિમાંકાર્યોમાં અનેક પરિવતેને થયા કરે છે અને તેથી જે મનુષ્ય ભૂતકાળનાં કાર્યોની પ્રશંસા કરીને વર્તમાનમાં જે જે સુખપ્રદ પ્રવૃત્તિને માન આપતા નથી તેઓ ઉત્કાન્તિના માર્ગથી વિમુખ રહી અન્ને પશ્ચાત્તાપાત્ર બને છે. આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુનાં ભૂતકાળમાં અનન્ત પરિવર્તન થયાં, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. સાગરમાં અનેક કલ્લેલેરૂપ પરિવર્તને થયા કરે છે. તદ્વત્ સ્વાત્મસુખપ્રદ વ્યાવહારિક કાર્ય પરિવર્તને ભૂતકાલમાં અનન્ત થયાં વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં અનન્ત પરિવર્તન થશે. વર્તમાનમાં સુખ સાધન ભૂત જે કાર્યરૂપ પરિવર્તને હોય છે તેનું વર્તમાનમાં સેવન કરવું જોઈએ. વર્તમાનમાં સ્વાત્મસુખપ્રદ જે જે કાર્ય કરવાનું હોય તે તેણે કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર વડે આદરવું જોઈએ. લોહવણિકની પેઠે કૃત્યાકૃત્યના વિવેકથી કદાપિ ભ્રષ્ટ ન થવું જોઈએ અને દુઃખપ્રદ કદાગ્રહવશ ન વર્તવું જોઈએ. એક નગરમાં ત્રણ્ય મિત્રો રહેતા હતા. તેઓએ એક વખત પરદેશ
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
વ્યાપાર કરવા માટે વિચાર કર્યો. ત્રણ મિત્રે પરસ્પર એક બીજાની સાથે એક દઢ નિશ્ચય કર્યો અને એક પર્વતની ખીણમાં આવ્યા ત્યાં તેઓએ એક લેવાની ખાણ દેખી તેમાંથી ત્રણ મિત્રે ત્રણ ગાંસડીઓ. બાંધી લીધી. આગળ જતાં એક તાંબાની ખાણ દીઠી ત્યારે બે મિત્રોએ લેતું મૂકીને તાંબાની ગાંસડીઓ બાંધી અને એક કદાગ્રહી મિત્રે તે વિચાર કર્યો કે મોટા પુરૂષે ગ્રહણ કરેલાને છોડતા નથી. જે ગ્રહ્યું તે રહ્યું. મૂર્ખ મનુષ્ય ગ્રહણ કરેલાને ત્યાગ કરે છે એ વિચાર કરીને તેણે લેઢાને ત્યાગ કર્યો નહિ. ત્રણ મિત્રો આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેઓએ એક રૂપાની ખાણ દીઠી તેમાંથી પેલા બે મિત્રોએ તાંબુ ત્યજીને રૂડું બાંધી લીધું પરંતુ પેલા આગ્રહી મનુષ્યને તે મિત્રોએ અત્યંત સમજાવ્યે તે પણ તેણે લેહને ત્યાગ કર્યો નહિ. આગળ ચાલતાં એક સુવર્ણની ખાણ આવી. તેમાંથી બે મિત્રએ રૂપાને ત્યાગ કરી સુવર્ણ બાંધી લીધું, પણ આગ્રહી મનુષ્ય તે લેઢાને ત્યાગ કર્યો નહિ. આગળ જતાં એક રત્નની ખાણ આવી. ત્યારે પિલા બે મિત્રોએ રત્નની ગાંસડીઓ બાંધી લીધી અને પિલા લેહવણિકને બહુ સમજાવ્યું પરંતુ તે એકને બે થેયે નહિ. ત્રણ મિત્રો ઘેર આવ્યા. પિલા બે મિત્રોએ મેટી હવેલીએ બંધાવી અને ધનવંત બન્યા. પેલે લેહવણિક તે લેઢાને વેચી થોડા પૈસા કમાયે અને દુખી રહે. તેની સ્ત્રીએ તેની એવી પ્રવૃત્તિથી તેને ઘર બહાર કાઢી મૂક્યો અને તે મહાદુઃખી બની મિત્રોની પાસે ગયે. તેઓએ તેને સુખી કર્યો. લેહકારવણિકના દષ્ટાન્તથી સમજવાનું કે વર્તમાનમાં જે જે સુખ સાધનના ઉપાયે હોય તેને સ્વીકાર કરે જોઈએ, પણ કદાગ્રહ કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિને તિરસ્કાર કરે ન જોઈએ. વર્તમાનકાલમાં જે જે શર્મપ્રદ પ્રવૃત્તિ દેખાતી હોય તેને આદરવામાં મૂઢતા ન ધારવી જોઈએ. ભૂતકાળમાં પોતાની ગમે તે સ્થિતિ હોય વા ભૂતકાલમાં દેશની, સમાજની ગમે તેવી સ્થિતિ હોય પરંતુ વર્તમાનમાં યદિ સુખપ્રવૃત્તિને ન સેવવામાં આવતી હોય અને લેહ વણિની પેઠે કૃત્યાકૃત્ય વિવેક વિના હઠવાદ કરવામાં આવતો હોય તે લાહવણિકની પેઠે પશ્ચાત્તાપપાત્ર બની શકાય છે. દેશની, સમા
For Private And Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
જની, સંઘની, કોમની, જ્ઞાતિની, મંડલની અને સર્વ વિશ્વની ઉન્નતિ કરવામાં વર્તમાનકાલાનુસારે જે જે કાર્યો કરવાવડે ઉન્નતિ થાય અને જે જે સુધારાઓ કરવા વડે ઉન્નતિ થાય તે તે કાર્યો-તે તે સુધારાઓ કરવા જોઈએ અને લોહવણિકની પેઠે કૃત્યાકૃત્યને વિવેક કદાગ્રહ કરી અવનતિના ખાડામાં ન ઉતરવું જોઈએ. વર્તમાન જમાનાને માન આપી સર્વ પ્રકારે ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિને કૃત્યાકૃત્ય વિવેકથી આદરવી જોઈએ અને ઉત્તમ વ્યવહારથી વિશ્વમાં પ્રવર્તી કર્તવ્ય કાર્યોને સેવવાં જોઈએ. કૃત્યાકૃત્ય વિવેક અને પ્રામાયનીતિ સિદ્ધ ઉત્તમ વ્યવહારને આત્મશર્મપ્રદકર્તવ્યકાર્ય કરવાની શિક્ષા પ્રધાનન્તર કર્તવ્ય કાર્યમાં પ્રવર્તતાં કદાપિ નિષ્ફલતાદિ પ્રાપ્ત થાય તથાપિ કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક ન ધારે જોઈએ. જે જે સમયે જે જે. કર્તબ્ધ કાર્યો કરવાનાં હેય તે તે સમયે તે તે કર્તવ્યકાર્યોની સિદ્ધિ ન થાય ત્યારે મનની એવી સ્થિતિ છે કે તે શેકના વિચારે કરે છે અને આત્મશક્તિની અવ્યવસ્થિત દશા થઈ જાય એવી ધમાધમ કરી મૂકે છે પરંતુ તત્સમયે કાર્યપ્રવૃત્તિથી પ્રવર્તતાં કુમારચં તત્ મવથત જે બનવા યોગ્ય હશે તે બનશે ઈત્યાદિ વિચાર કરી પ્રવૃત્તિ કરવી પરંતુ મનમાં એક ક્ષણમાત્ર શેક-અનુત્સાહ અર્થ અને દીનતાને વાસ થવા દે નહિ. કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શેકનાં કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે ફુવા મgતિ આવી ચિન્તાની શેકની સ્થિતિ પણ વિલય પામશે. કાર્ય કરતી વખતે ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ મનમાંથી શેકના અને અનુત્સાહના વિચારને દૂર કરવા માટે ભિન્ન ભિન્ન આશયવાળા વાકોને પ્રવેદે છે. કેટલાક મનુષ્ય તે અમુક કાર્ય કરતાં વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે કથે છે કે મુને તે હજું કેટલાક એમ કર્થ છે કે જેવી હરિની ઈરછા. કેટલાક જેવું કર્મમાં લખ્યું હોય છે તે પ્રમાણે બને છે એમ કથે છે. કેટલાક એમ કથે છે કે જેવી કુદરતની મરજી. કેટલાક એમ કથે છે કે જે બનવાનું હોય છે તે બને છે. આ પ્રમાણે ભિન્ન ભિનન આશયવાળાં વાવડે મનને સમજાવી આત્માને શાન્ત કરી કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા કરે
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
છે. ભગવદ્ગીતામાં રાધિવાતે, ના નુ રાવન છે મનુષ્ય! ત્વદીય અધિકાર કાર્ય કરવામાં છે પરંતુ કાર્યોના ફલેમાં નથી એવી માન્યતા હૃદયમાં ધારીને કર્મવેગી કાર્યપ્રવૃત્તિ કરે છે અને તેમાં નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે તે ત્વરિત તેઓ કર્થ છે કે અમારે કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ ફલસંબંધી કશે વિચાર વા શેક કરવાને અધિકાર નથી, માટે ફલ થાઓ વા ન થાઓ તત્સબંધી વિચાર કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે તેઓ માન્યતા ધરાવીને કર્મયેગને સેવે છે. કેટલાક જ્ઞાનગીઓ ચરુ જન્મ વતિ તાતાર જે જે થાય છે તે હિતાર્થે થાય છે. જે થાય છે તે સારાને માટે થાય છે એ પારિણમિક દ્રઢ નિશ્ચય કરીને તેઓ કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા નથી. પશ્ચાત્ હઠતા નથી અને તેમજ શેક–અનુત્સાહઉદ્વેગને સેવતા નથી. જ્ઞાનગી યાદશં તદ્મવિષ્યતિ જે થવા ગ્ય હશે તે થશે. તેને શેક કરવાની જરૂર નથી માત્ર વફજેને અદા કરવી જોઈએ એજ નિશ્ચયતઃ તે સદા કર્તવ્યપ્રવૃત્તિ રણક્ષેત્રમાં મહા
ધની પેઠે નિર્ભયી થઈ ઘૂમ્યા કરે છે તેને જીવન અને મરણમાં સમાનભાવ વર્તે છે. કર્તવ્ય કાર્યોને વિવેકે પ્રારંભ્યા પશ્ચાત્ તે શેકાધીન થતું નથી તે ફક્ત ફર્જની દષ્ટિએ ઉત્તમ વ્યવહારવડે પ્રવર્તે છે પરંતુ અન્તમાં તે કેઈનાથી સંબંધ ધરાવતું નથી. કૃત્યાકૃત્ય વિવેકે અને પ્રમાણિકતાનીતિસિદ્ધ સદુત્તમ વ્યવહારે કર્તવ્ય કાર્યો કરવાની શિલીને કમેગી અનુસરે છે, પરંતુ તેમાં તે અહંવૃત્તિથી નિર્મુક્ત હોવાથી શેક કરતું નથી. વાસ્તવિકટણિએ જ્ઞાની પિતાના આત્માને શિક્ષા આપે છે કે હે આત્મન ! હારે શક ન કરવું જોઈએ. આદિકાના દરિયાકિનારે એક સ્ટીમર જતી હતીએવામાં અણધારી વખતે તે એક ખડકની સાથે અથડાઈ પડી. સ્ટીમરમાં બેન્ડ વાજું વાગવાનું શરૂ થયું. સ્ટીમરમાં રહેલા દ્ધાઓએ બાલકે અને સ્ત્રીએને હેડીઓમાં ઉતાર્યા. હવે હોડીઓમાં અન્ય પુરૂષ બેસી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી, તત્સમયે આગટ જલમાં ડુબવા લાગી.
દ્ધાએ તે ફડવા લાગ્યા અને પ્રભુનાન કરતા કરતા સ્વર્તિવ્ય ફર્જ બજાવી દરિયાના તળીએ પહોંચ્યા. સ્ટીમરના દ્ધાઓએ શેક ન
For Private And Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧પ
કર્યો. પિતાનું કર્તવ્ય બજાવવું એજ સ્વજીવન છે અન્યથા તે મૃત્યુ છે એમ પ્રબોધવાની સાથે આર્યાવર્તના મનુષ્યમાં કર્તવ્યકાર્ય કરતાં અનેક શેકાદિક કારણ છતાં શેક નહિ ઉપજશે ત્યારે તેઓ આર્યાવર્તની અને સ્વસ્વ આત્માની પ્રગતિ કરી શકશે. ચાહે ગમે તે જાતને દેશને વા ધર્મને મનુષ્ય હેય પરતું કર્તવ્યફર્જ એજ સ્વજીવન છે એમ પ્રબંધી કાર્યપ્રવૃત્તિમાં કઈ જાતનો શેક નહિ કરે ત્યારે તે કર્મયેગના દુર્ગમ માર્ગમાંથી પસાર થઈ ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકશે. કર્તવ્ય કાર્ય પ્રદેશથી અંશમાત્ર ચલાયમાન ન થવું એજ સ્વકર્તવ્ય છે. એક વખત દરિયામાં એક આગટને આગ લાગી. આગબોટમાં એક પિતા હતા તેણે પિતાના પુત્રને તુતકપર રહેવાની આજ્ઞા કરી. તુતકપર આગ લાગી પરંતુ તેને પુત્ર ત્યાંજ સ્થિર ઉભે રહી પિતાની આજ્ઞાનિર્દિષ્ટ સ્વકર્તવ્યફર્જથી ત્યાં ને ત્યાં સ્થિર રહ્યા. આગમાં તે બળી ભસ્મીભૂત થઈ ગયે પણ ત્યાંથી અંશમાત્ર ચલાયમાન થયે નહિ. તદ્વત્ પ્રત્યેક મનુષ્ય કૃત્યાકૃત્ય વિવેક અને પ્રમાણિકતાયુક્ત ઉત્તમ વ્યવહારથી કાર્ય કરવાં, પરંતુ કાર્યસિદ્ધિ ન થતાં લાભ ન મળતાં અને વિદને આવતાં શેક ન કરવું જોઈએ. જે બનવાનું હોય છે તે બન્યા કરે છે તેમાં હે ચેતન ! ત્યારે શેક ન કરે જેઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યની ફર્જ અદા કરવામાં સ્વધર્મ માનવે જોઈએ. વધનિય છે: સ્વધર્મમાં નાશ થાય તે તે શ્રેષ્ઠ છે તેથી આતત્કાન્તિના માર્ગથી ભ્રષ્ટ થવાતું નથી અને અન્ય ભવમાં આત્મત્કાન્તિને અનુકમ સદા પ્રવડ્યા કરે છે. વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સ્વકર્તવ્ય એ સ્વધર્મ છે અને તેથી મન, વાણી અને કાચાની ક્રિયાઓની ફર્જ ખરેખરી રીતે બનાવાય છે. શેક કરવાથી આત્માની શક્તિ પર આઘાત થાય છે અને ઉત્સાહ પ્રયત્નમાં મન્દતા આવવાથી સ્વયમેવ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટતા થાય છે અને તેથી કઈ જાતને લાભ પ્રાપ્ત થતું નથી. અમદાવાદમાં એક શેઠને હાલામાં હાલે પુત્ર હતે. શેઠ જૈનધર્મી હતા, ભાવનાવસ્થામાં શેઠને પુત્ર મરણ પામે, શેઠે તેનાં મૃતકાર્યો કર્યા; અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
મુનિએ શ્રાવકને પુછયું, તમારો પુત્ર મૃત્યુ પામે તેથી તમને કેમ શેક નથી થતું? શ્રાવકે પ્રત્યુત્તર આપ્યો કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય ન્યવહાર-કર્તવ્ય ધર્મ છે તે પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યન્ત મેં ધર્મ બજા, તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપાયો મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગયે તે આત્મા અમર છે, તેણે દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમાં અન્ય દેહ-વસ્ત્રને કર્માનુસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રને વા મારા સ્વાર્થને મારે શેક ન કરવું જોઈએ. જે બનવાગ્ય હોય છે તે બને છે તે સ્થિતિના અધીન સર્વે છે એ નિશ્ચય અવબોધ્યા પશ્ચાત્ આત્મારૂપ સૂર્યની ચોતરફ શેકરૂપ વાદળને
શા માટે છવરાવવું જોઈએ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને મુનિ પ્રદ પામ્યા અને સભ્યને બોધ થશે. કર્તવ્ય કાર્યો બજાવતાં છે જે બાદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિશ્ચદ્રને પાઠ ભજવનાર નાટકીયે સ્વમનમાં શેકાતુર થતા નથી કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણું નથી એવી તેના મનની સ્થિતિથી તે કર્તવ્યકર્મમાં વ્યામેહ પામતો નથી, તેથી તે શેકાધીન બની શકતો નથી; તદ્વનું પ્રત્યેક મનુષ્ય આ સંસારરૂપ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વેષે ભજવવા જોઈએ, પરંતુ તેમાં પતે તે નટ નાગરનીપેઠે ત્યારે છે એ અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શોક, અનુત્સાહ અને દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું સ્થૂલદષ્ટિથી દેખાય તે પણ અન્તમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદ્ધ કરવામાં મારે સત્યાનન્દ માનવે જોઈએ. કેઈ કર્મના ઉદયથી વા અન્ય કારણોથી કાર્યસિદ્ધિ ન થાય છે તેથી કર્તવ્યફર્જ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શક ન કર જોઈએ. શક્તિને કર્તવ્યકર્મમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૭
મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કરવું જોઈએ. આત્મન્નિતિના માર્ગપર સ્થિર રહીને કર્તવ્ય કાર્યો છે જે બાહ્યદશામાં મૂકાયો છું તદનુસારે કાર્યો કરવા જોઈએ. શેક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મસ્તદશામાં શેક પ્રકટતો જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શોક ન કરે જોઈએ.
અવતરણ–જે ભાવભાવ હોય છે તે થાય છે એમ માની સ્વકાર્યમાં પ્રવૃત્ત થા! દઢ સંકલ્પકાદિપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની શિક્ષા દર્શાવવામાં આવે છે. प्रारब्धकार्यसत्यागा, दात्मशक्तिः प्रहीयते। अतः संकल्पदार्थेन, कर्तव्यं कर्म युक्तिभिः ॥६१॥ . શબ્દાર્થ–આરંભેલા કાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે અતએવા સંકલ્પની દઢતાવડે યુક્તિવડે કાર્ય કરવું જોઈએ. - વિવેચન–કેઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે કરોડ વિચારે કરવા અને સ્વાધિકારે કર્તવ્ય કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ કેટી દુઃખે સહીને પણ તે પૂર્ણ કરવું. કદાપિ પ્રારંભિત કાર્યોને ત્યાગ કરવામાં આવે છે તે પરિણામ એ આવે છે કે આત્મશક્તિ વિનાશ પામે છે અને તેવું કાર્ય પુનઃ કરવા પૂર્વના જે આત્મત્સાહ રહેતો નથી. એકકાર્યની પૂર્ણાહૂતિ કરતાં અન્ય કાર્યની પ્રવૃત્તિમાં એકાદશગણી બલકે સહસગણું શક્તિ પ્રકટ થાય છે. પાણિપતના મેદાનમાં મરાઠાઓએ પાછી પાની કરી ભાગવા માંડ્યું તેથી તેઓની કાર્યશક્તિને અને મનુષ્યને સંહાર થયે પશ્ચાત્ તેઓની પડતીને પ્રારંભ થયે. એક મનુષ્ય જરા માત્ર પ્રારંભિત કાર્યથી પાછું પગલું ભરે છે તે તેના સહચરે તે મુઠીઓવાળીને ભાગે છે. પૂરવેગમાં દેડનાર ઘડાને એકવાર અટકાવવામાં આવ્યું છતે પૂર્વની ગતિ જેવી તુર્ત તેની પુનઃ ધાવનગતિ થવી અશક્ય છે. પ્રારબ્ધકાર્યના ત્યાગથી આત્મામાં દૈન્ય ઉદ્ભવે છે, પશ્ચાત્ મન અને કાયામાં ભેદભાવ ઉદ્ભવે છે, અર્થાત્ મનના અનુરૂપ કાયાનું પરિણમન થતું નથી. ભેળા ભીમે કુતુબુદ્દીન સાથે અજમેરમાં યુદ્ધ પ્રારંભુ પરંતુ એક વાર તે પાછા હઠ કે તુર્ત તેની સેનાએ પલાયન આરંભ્ય અને
For Private And Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮ તેથી ભેળાભીમની ઘણી સેનાને કુતુબુદ્દીને ઘાણ કાઢી નાખ્યો. એકવાર જે મનુષ્ય કાર્ય કરવાથી પશ્ચાતું હશે તેને પુનઃ તે કાર્ય કરતાં ધર્ય ચાલતું નથી અને તેના ઉત્સાહબળમાં એક જાતની હોય માનદશા પ્રગટવા લાગે છે. પ્રારંભિત ગ્ય કાર્યોના ત્યાગથી આત્માના સંબંધિત મનુષ્યને પ્રગતિમાં અનેક પ્રકારે હાનિ પહોંચે છે અને પરંપરાએ તેનું વિપરીત પરિણામ આવે છે. અએવ હસ્તિના દંત જે બહાર નીકળ્યા તે પાછા પ્રવેશે નહિ તદ્વત્ જે કાર્ય પ્રારંવ્યું તે તેની સમાપ્તિ પર્યન્ત ઉદ્યમ કરે અને આત્મત્સાહને પ્રકટાવ્યાજ કરે. પાશ્ચાત્ય અનેક શોધકને કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ પૂર્ણ કરતાં અનેક વિદને સમુપસ્થિત થયાં હતાં પરંતુ પ્રારંભિતકાર્યને નહિ ત્યાગ કરવાથી તેઓ કાર્યસિદ્ધિ કરી શક્યા હતા. તે તેમનાં જીવનચરિત્ર વાંચવાથી અવધી શકાય છે. કેઈપણ વિવેકદષ્ટિથી એગ્ય કાર્ય આરંભ્યા પશ્ચાત્ તેને પૂર્ણ કરવા લક્ષ્ય દેવું જોઈએ. કાર્ય પ્રારંભ્યાપશ્ચાત વચમાંથી મૂકી દેતાં ત્રિશંકુના જેવી અવસ્થા થાય છે અને લોકોમાં હાંસી થાય છે. પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ કર્યાથી અન્ય કાર્યોને પ્રારંભ કર્યા પશ્ચાત્ તેઓને પૂર્ણ કરવાને અભ્યાસ લેવાય છે. પ્રારંભિત એક કાર્યમાંથી યદિ પશ્ચાત્ હઠવાનું થયું તે અન્ય કાર્યોમાં એવી સ્થિતિ થતાં અન્ય મનુષ્યને પિતાના પર વિશ્વાસ ટળી જાય છે. વર્તમાનમાં અનેક મનુષ્યની એવી સ્થિતિ દેખવામાં આવે છે અને તેથી તેઓ કાર્યશક્તિહીનભૂત થયા છે. કાર્ય પ્રારંભીને ત્યાગવાથી મન, વચન અને કાયાની શક્તિની હીનતા અને પરિતા અન્ય સાહાસ્યની શક્તિની હીનતા થાય છે. અમુક કાર્ય પ્રારંભીને તે કાર્ય કરવામાં સર્વ શક્તિની વ્યવસ્થા રચી હોય તે કાર્યભ્રષ્ટ થવાથી નષ્ટ થઈ જાય છે અને પશ્ચાતું તે તે શક્તિનું પુનઃ એકીકરણ કરવું અશક્ય થઈ પડે છે. અતઃ કેટી ઉપાયે કરીને કદાપિ પશ્ચાત્ હઠાય તે પણ પ્રારંભિતકાર્ય કરવામાં લક્ષ્ય દેવું જોઈએ. શાહબુદ્દીન ઘોરીએ દશવાર દિલ્હીપતિ પૃથુરાજની સાથે હારતાં પણ દિલ્હીની ગાદી લેવારૂપ પ્રારંભિત કાર્ય અને અગિઆરમી વખતે કીધું તેથી તેનામાં આત્મશક્તિ વધી અને તે ગુર્જરાધીશને હરાવવા કુતુબુદ્દીન દ્વારા સમર્થ થયે. શિવા
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૧૯
જીએ યુક્તિ પ્રયુક્તિદ્વારા કેદમાંથી છટકી જઇને પ્રારંભિત કાર્યની પૂર્ણાંહૂતિ કરી ત્યારે તે શાન્ત થયા. હજારા કાર્યોં કરવા એક કાર્ય પ્રારભીને તેની પરિસમાપ્તિ કરવી તે અત્યન્ત શ્રેયકારી છે એમ કર્મચેગીઓનું મંતવ્ય છે. પ્રારભિત શુભકાર્યની પૂર્ણાહૂતિ કસ્તાં મરણ થાય તે શ્રેયસ્કર છે પરંતુ કાર્યના પ્રારંભ કરી તેના ત્યાગ કરી જીવવું એ કોઇ રીતે ચોગ્ય નથી. કોઈપણ કાર્ય કરતાં ઉપાધિ, ઉપસર્ગ, દુઃખા ન પડે એતા ધારવું મિથ્યા છે. કાર્ય પ્રારંભ કરતાં અનેક વિઘ્ન સંકટ સમુપસ્થિત થવાનાં છે એમ માની તેના ઉપાચા પહેલાંથી ગ્રહી પ્રારંભિતકારીૢ કરવાં જોઈએ; અન્યથા કર્મયોગીની પદવી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. ક-છેદ અને છેવટ અગ્નિતાપમાં જીવી શકે એજ સુવર્ણ કહી શકાય અને તેથી તે હૃદયહાર તરીકે ખની શકે તદ્વત્ પ્રારંભિતકાર્ય કરતાં અનેક તાપા ને દુ:ખાને સહન કરી જીવી શકે અને કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ ન થાય તેજ ખરેખરો કર્મયોગી જાણવા અને તેજ આત્મશક્તિયાની અને સમાજસઁધશક્તિયાની પ્રગતિ કરી શકે છે એમ ઐતિહાસિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવબાધવું.
વિવેકે સ્વાધિકારે જે, ઘણાં વિઘ્ના ખડાં થાતાં, દિવાકર પાસમાં આવી, તથાપિ તે સહી ધૈર્ય, નિવૃત્તિને
કરતાં
પ્રવૃત્તિનાં, વિાકાટીએ, સદા ઉત્સાહથી મનડું, ભયંકર ભૂતડાં દેખી, કદી ના વેચવું મનડું, બની પતંત્ર અન્યાથી, અને છે હોળીના રાજા, મનુષ્યનું શુભંકર જે, અની ગાફલ પ્રમાદે જે, વિના મૃત્યુ મુવા જાણી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભંકર કાર્ય પ્રારંભ્યુ; કદાપિ કાર્ય ના ત્યજવું. તપાવે સખ્ત કિરણાથી; કદાપિ કાર્ય ના ત્યજવું. યથાયોગ્ય જ અધિકારે; કદાપિ કાર્ય ના ત્યજવું. ભરીને કાર્ય ઝટ કરવું; કદાપિ કાર્ય ના ત્યજવું. કદી ના વેચવી કાયા; કદાપિ કાર્ય ના ત્યજવું. ત્યજે જે કાર્ય પ્રારંભી; કદાપિ કાર્ય ના ત્યજવું. ત્યજી દે કાર્ય પ્રારંભ્યું, કદાપિ કાર્ય ના ત્યજવું.
For Private And Personal Use Only
૩
મ
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૦
ઘટે છે આત્મશક્તિ, અદાના ફર્જ નિજ થાતી; ચુકાતું ધર્મથી જાણી, કદાપિ કાર્ય ના ત્યજવું. થત હડધૂત લોકમાં, બની કાયર પડે પાછો; સ્વધર્મોની પ્રવૃત્તિનું, કદાપિ કાર્ય ના ત્યજવું. દબાઈ અન્યની હેમાં, દબાઈ અન્ય સત્તામાં વિચારી શર્મ કર સારું, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૦ અશક્તને નથી કયારે, ખરી સ્વાભેન્નતિ જગમાં; ખરી સ્વાભેન્નતિકારક, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૧ હઠી જાતે ખરી વેળા, કરેલા કેલ ત્યાગીને, નથી માનવ વિચારી એ, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૨ સદા તે જીવતા જગમાં, રહ્યા છે કાર્ય કરનારા;. ધરી મન ટેક નેકીને, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૩ સદાત્મા છે અમર એવે, કરી નિશ્ચય હૃદય સાથે, વિદેહી બ્રહ્મ માનીને, કદાપિ કાર્ય ના ત્યજવું.
- ૧૪ શુભંકર કર્મ ગીઓ, સદા વિનતિ કરતા, બુદ્ધ બ્ધિ સગુરૂશિક્ષા, ગ્રહી કાર્યો કર્યા કરવાં. ૧૫
ઉપર્યુક્ત નવ્યહાર્દ અવબોધીને સ્વપર કલ્યાણકારક કર્તવ્ય કાર્યો પ્રારંભીને આત્મશૌર્યે સમાપ્ત કરવા માટે સદા લક્ષ્ય દેવું અને આત્મશક્તિ વધે એ નામ રૂપની આસક્તિ ટાળીને પ્રયત્ન સેવ્યા કરે કે જેથી પશ્ચાત્ પડવું ન પડે. કર્તવ્ય પ્રારંભિત કાને ત્યાગ કરવાને પ્રસંગોપાત્ત ઉપદેશ કર્યા પશ્ચાત્ મૂલ વિષયની સાથે સંબંધિત વિવેચન કરવાનું કે પ્રારંભિત કાર્યોને ત્યાગ ન કરે. કારણ કે તેનાથી આત્મશક્તિ ઘટે છે ત્યારે હવે શું કરવું ? તેને ઉત્તરાર્ધમાં પ્રત્યુત્તર દેવામાં આવે છે કે સંકલ્પની દઢતાવડે પ્રયુક્તિ વડે પ્રારં. ભિત કાર્ય કરવું. સંકલ્પની દઢતાવડે પ્રારંભિત કાર્યો કરવામાં આત્મશક્તિની વિવૃદ્ધિ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય એવા ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે. કાર્ય કરવામાં સંક૯પની દઢતા એ અગ્નિ ગાડીના એજીન જેવી છે. તેનાથી સર્વ કાર્ય સિદ્ધકર સામગ્રીઓ પ્રાપ્ત કરી શકાય છે. સંકલ્પની દઢતા કરવાથી કર્તવ્ય પ્રવૃત્તિમાં મેરૂ પર્વતવત્ સ્થિર
For Private And Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૧ રહી શકે છે. દઢ સંકલ્પથી મનુષ્ય આ વિશ્વમાં જે ઈરછે તે કરી શકે છે તે અમુક સામાન્ય કાર્યની સિદ્ધિ માટે તે શું કહેવું? જે મનુષ્ય દઢ સંક૯પ કરીને જે કાર્યની સમાપ્તિ પૂર્ણતા કરવા ધારે છે તે લીલા માત્રમાં કરી શકે છે. અલ્પષ મહાલાભદષ્ટિએ અને સ્વાધિકાર કર્તવ્ય કર્મ દષ્ટિએ પ્રત્યેક મનુષ્ય દઢ સંકલ્પપૂર્વક પ્રારંભિત કાર્ય પાર પાડવા પ્રવૃત્તિ કરવી જોઈએ. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં યુક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે. યુક્તિ વિનાને ભેળે મનુષ્ય સમજ્યા વિના કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરતાં બાર તૂટે અને તેર સાંધે એવી સ્થિતિમાં આવી પડે છે તેથી તે કર્તવ્યકર્મથી મૂર્ણતાયેગે ભ્રષ્ટ થાય છે. ગદ્ધપુછ પકડનારની પેઠે મૂર્ણ ભેળે મનુષ્ય અકર્તવ્ય કાર્યને કદાગ્રહ કરી આત્મશક્તિને દુરૂપયોગ કરે છે; અતએ જે નહિ કરવા લાયક કાર્યો છે તેને પ્રારંભ કરે નહિ અને કદાપિ મતિષથી કાર્યારંભ કર્યો હોય તો પણ તેના સંકલ્પથી અને તેની પ્રવૃત્તિથી મુક્ત થવું. એક નગરમાં એક શેઠાણીને એકને એક ભળે નામે પ્રિયપુત્ર હતા. તેણીના સ્વામીનું મૃત્યુ થવાથી તે પ્રિયપુત્ર ભેળાનું પાલનપોષણ કરી તેને મેટે કરતી હતી. એક દિવસે ભેળાની માતાએ સ્વપુત્રને પ્રસંગે પાત્ત કચ્યું કે પુત્ર ! તારા બાપના જેવા ગુણે ધારણ કર. હારા બાપના જેવા ગુણે ધારણ કર. હારા પિતાજી જે કાર્ય પ્રારંભ કરતા, જે કંઈ પકડતા તેને કદાપિ ત્યાગ કરતા નહતા. હારામાં એ ગુણ પ્રગટશે તે તું કાર્યસિદ્ધિ કરનારે થઈશ. પુત્રે પિતાની માતાને જણાવ્યું કે હું જે કાર્ય પ્રારંભીશ તે પિતાની પેઠે ત્યજીશ નહિ તે માટે હું બનતે પ્રયત્ન કરીશ અને પિતાની પેઠે વિશ્વમાં પ્રકાશીશ. ભેળા પુત્રના શબ્દથી માતા ખુશી થઈ અને સ્વપુત્ર વિશ્વવ્યવહારમાં કંઈ કરી બતાવે તે અવલેકવા આતુરતા ધારણ કરવા લાગી. ગામના ચૌટામાં એક દિવસ બેબીને ગધેડે દેડાદોડ કરતે હતું તેની પાછળ બેબી, કઈ પકડે કેઈ પકડે એવી બૂમ પાડી દોડતે હતે. ભેળાએ ધોબીની બૂમ સાંભળી અને તેની પાસે થઈને દેડનાર ગધેડાનું પુણ્ય ઝાલ્યું (પકડયું) અને તે મનમાં વિચાર કરવા લાગ્યું કે કેઈ કાર્ય
For Private And Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૨
પ્રારંભવું તે પશ્ચાત્ તે પાર પાડવું તેને ત્યાગ ન કરે. આજ મારી માતાને કાર્યસિદ્ધિ કરી બતાવીશ. આ પ્રમાણે વિચાર કરી તેનું પુચ્છ પકડી તેની પાછળ તણાવા લાગે. ગધેડે મસ્ત હોવાથી તેણે ભેળાને ખૂબ લાત મારી તે પણ તેણે પુચ્છ ત્યયું નહિ. તેના શરીરે ઘણી લાતે વાગવાથી તે બેશુદ્ધ થઈ ભૂમિ ઉપર પડશે. તેને તેના ઘેર લઈ ગયા. તેની માતાએ તેને ઉપાલંભ દીધું અને કહ્યું કે આવું કાર્ય કરવું નહિ; ત્યારે તેણે કહ્યું કે માતાજી! તમેજ હને શિખવ્યું કે જે કાર્ય પ્રારંભવું તેને ત્યાગ કરવો નહિ. તમારે એ ઉપદેશ મેં ગધેડાનું પુચ્છ પકડીને સિદ્ધ કરી દર્શાવ્યું. ગધેડાનું પુચ્છ પકડીને તેને ધોબી આવે ત્યાં સુધી પકડી રાખવાનું હતું તે કાર્ય મેં પુછ ગ્રહીને પ્રારંવ્યું હતું તેને કાર્યની સિદ્ધિ થયા વિના કેમ ત્યાગ કરી શકાય? પુત્રના શબ્દો શ્રવણ કરી માતાએ કચ્યું પુત્ર! શુભ કાર્યને પ્રારંભ કરી તેનો ત્યાગ કરે તે અયોગ્ય ગણી શકાય. આત્માની શક્તિને નાશ ન થાય, શરીરે હાનિ ન થાય, એવી રીતે પ્રાસંગિક
પકારિક કાર્યો પણ કરવા જોઈએ. ગમે તે માર્ગ ઉપાયે પિતાને હાનિ ન થાય અને ધોબીના ગધેડાને (રાસભને) અવધી શકાય એવી રીતે તેના અવરોધકની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ; પણ હું સ્વશરીરને નાશ થાય તેવે માર્ગ ગ્રહણ કર્યો માટે તું ભેળો (મૂર્ખ) છે. આ કથા ઉપરથી સાર એ લેવાને છે કે જે જે પ્રવૃત્તિ પ્રારંભવી તે યુક્તિપૂર્વક ખરેખર શુભ કાર્યોની પ્રારંભવી. પરંતુ અશુભ અર્થાત્ પાપ-દોષ-શરીરાદિ હાનિકારક પ્રવૃત્તિ તે પ્રારંભવી નહિ. જે પ્રવૃત્તિને પ્રારંભ ખરેખર પિતાને અને પરને પ્રગતિકારક હોય તેને સ્વીકાર કર. શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિને ઉપયોગ કર. અભયકુમાર-બીરબલ-અને નંદિસૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુક્તિવડે કરવાં જોઈએ. ઈંગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્ય સ્થાપનારૂપ કાર્યને પ્રારંભ ખરેખર અનેક યુક્તિ વડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમાં શાંતિ ફેલાવી અને રાજ્યશક્તિની વૃદ્ધિ કરી. તકત મનુષ્યએ અનેક સુયુક્તિવડે ગ્ય કાર્ય પ્રારંભવું
For Private And Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩
જોઈએ અને જે કાર્ય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંકલ્પથી ગબળ ખીલે છે અને તેથી અશક્ય કાર્યો પણ સુશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામાં આવે છે, તે કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં સંક૯પની દઢતા હોય છે તેજ કાર્યસિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાનાં ઈડને રેતીમાં દાટે છે અને પશ્ચાત્ તે જલમાં રહીને ઈડામાંથી બચ્ચાં થવાનો દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વર્તે છે, તેથી તે ઈડામાંથી બચ્ચાં નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂણતા કરવામાં દઢ સંકલ્પ એ આત્માભૂત છે. એડીસને દઢ સંકલ્પથી પ્રત્યેક શેધમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શુભકાર્યને દઢ સંક૯પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે અને અશુભ કાર્યને દઢ સંકલ્પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે. સંક૯પબલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ એગશાસ્ત્રોના અધ્યનથી અવબેધાય છે. અશુભ દઢ સંકલ્પથી સ્વ અને વિશ્વનું અશુભ થાય છે અને શુભ દઢ સંકલ્પથી સ્વ અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. પિતાના શુભાશુભ સંકલ્પથી વનસ્પતિ પર શુભાશુભ અસર થાય છે, તે અન્ય જીવેનું તે કહેવું જ શું? શુભાશુભ સંકલ્પ બળથી વિદ્ય
ની પેઠે સ્વનું અને વિશ્વનું શુભાશુભ કરી શકાય છે. મંત્રશાસ્ત્રાનાં રહસ્યનું સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરવામાં આવશે તે શુભાશુભ સંક૯૫બલનું માહાસ્ય અવધાશે. શુભાશુભ સંક૯૫ પર વિશ્વમાં એક કિંવદન્તી નીચે પ્રમાણે પ્રવર્તે છે-દિલ્હીના બાદશાહે એક વખત દિલ્હીના મહાજનને ભેગું કરી ચીનના શાહ પાસે કહ્યું અને પત્ર લખી જણાવ્યું કે-દિલ્હીના બાદશાહ અ૫ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના બાદશાહે દીર્ધકાલ પર્યન્ત રાજ્યગાદી ભેગવે છે, તેનું શું કારણ છે? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જણાવશે. ચીનના શાહે વિચાર કરી દિલ્હીના મહાજનને એક વટવૃક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કહ્યું કે જ્યારે આ વટવૃક્ષ શુષ્ક થઈ જશે ત્યારે તમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે
For Private And Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૪
આ મહાવટવૃક્ષ સુકાઈ જવું મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે. મહાજને દરરોજ વટવૃક્ષ શુષ્ક થાઓ કે જેથી અમે મુક્ત થઈએ એવા દઢ સંકલ્પપૂર્વક નિઃશ્વાસ નાખે; તેથી છ માસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું. તેને સુકાયેલું દેખી મહાજન આનન્દ પામ્યું અને ચીનના શાહની પાસે ગમન કરી સર્વ બનેલું વૃત્તાંત જણાવ્યું. ચીનના શાહે કચ્યું કે તમારા બાદશાહને હવે ઉત્તર મળે. શાહના વચનને ભાવ મહાજનથી અવબોધાયે નહિ તેથી મહાજને પુનઃ કસ્યું કે અમારા બાદશાહ ઉપર પત્ર લખી આપે. ચીનના શાહે કહ્યું કે એક એકેન્દ્રિય વટવૃક્ષના ઉપર તમારા અશુભ સંક૯પની એટલી બધી અસર થઈ કે તેથી છમાસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું ! તે જે બાદશાહ પિતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સંતાપે છે, મહાત્માઓના, સાધુએના શાપ લે છે, કરેડે મનુષ્યની આંતરડી કકળાવે છે અને કરે મનુષ્યની હાય લે છે તેની પ્રજા દરાજ બાદશાહને મરણ પામવા વગેરેની બદદુવા આપે છે તે બાદશાહે હિન્દુસ્થાનમાં ક્યાંથી દીર્ધકાલપર્યન્ત રાજ્ય કરી શકે વારૂ ? અલબત ન કરી શકે. કડે મનુષ્યની હાય લેઈને કોણ મનુષ્ય દીર્ધકાલપર્યન્ત જીવી શકે? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકારનાં દુઃખે આપે છે તેથી તેઓ અલ્પાયુ ભેળવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી મેક. સુત્ર हाय गरीबकी, कबु न खाली जाय; मुवे ढोर के चामसे, लोहा भस्म
ઝાઇ, ઇત્યાદિથી અવધવું કે અશુભસંકલ્પથી અશુભ થાય છે અને શુભ સંકલ્પથી શુભ થાય છે. અશુભ દઢ સંકલ્પબળે તેજેલેશ્યા પ્રકટે છે અને શુભદઢ સંકલ્પબળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રના પ્રત્યાહારનું સ્વરૂપ વાંચવાથી સંકલ્પનું બળ કેવું છે? તે અવબોધાશે. ચાણકયે સંકલ્પની દઢતાવડે પટણાની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડ અને નન્દને નાશ કર્યો તે ઇતિહાસથી અજ્ઞાત નથી. સંકલ્પની દઢતાવડે અનેક કાર્યો કરી શકાય છે. ઈત્યાદિ સંકલ્પબળ અવબોધીને સંકલ્પની દઢતાવડે પ્રારંભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનના અનુભવમાં ઉંડા ઉતરીને
For Private And Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૫
જેએ શુભાશુભ વ્યવહારમાં તટસ્થ બનીને શુભાશુભ સંકલ્પ કર્યોવિના પ્રારબ્દાનુસારે કર્તવ્ય કર્મો કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયે વિના અન્યમનુષ્ય કે જે શુભાશુભ સંકલ્પથી મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સંકલ્પને ત્યાગ કરે અને શુભસંક૯પૂર્વક અધિકારપ્રાપ્ત કર્તવ્ય કાર્યોને કરવાં. સંકલ્પની દઢતાવડે પ્રારંભિત કર્તવ્ય કાર્યની સિદ્ધિ થાય એવી યુક્તિવડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયા વિના સંકલ્પની દઢતાને ત્યાગ ન કરે.
અવતરણ-કાર્ય સમાપ્તિથી આત્મામાં કાર્ય વીર્ય વધે છે, ઈત્યાદિ પ્રબોધવામાં આવે છે.
समाप्तेः कर्मणः स्वस्मिन् । कार्यवीर्य प्रवर्धते ॥ सतताभ्यासयोगेन। शक्तिवृद्धिः प्रजायते ॥६२॥
શબ્દાર્થ—કાર્યની સમાપ્તિથી વાત્મામાં કાર્યવીર્ય પ્રવધે છે. સતતાભ્યાસગે શક્તિવૃદ્ધિ ઉદ્દભવે છે.
વિવેચન—આ ક્લેકને ભાવાર્થ અનુભવગમ્ય કરવામાં આવે તે કર્તવ્ય કર્મ કરવાની પ્રવૃત્તિમાં પ્રગતિ થઈ શકે છે. ઉપરના લેકમાં કહેવામાં આવ્યું કે પ્રારબ્બકાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે છે માટે સંકલ્પની દઢતાપૂર્વક કાર્ય કરવું જોઈએ. આ કલેકમાં પ્રારબ્ધ કાર્યની સમાપ્તિથી કાર્ય કરવાની જે શક્તિ છે તેને નિર્ણય કરવામાં આવે છે. સામાન્ય લઘુ કાર્યને પ્રારંભ કરીને તેને સમાપ્ત કરવામાં આવે છે તે તેથી આત્મામાં ઉત્સાહશક્તિ વધે છે અને અન્ય કાર્યોને સમાપ્ત કરવાની આત્મશક્તિ ખીલે છે. એમ સર્વત્ર કર્મયેગીઓના આત્માઓની શક્તિઓનું સૂફમનિરીક્ષણ કરતાં અવબોધાય છે. સિકંદરે પ્રથમ લઘુયુદ્ધરૂપ કાર્યની સમાપ્તિ કરી વિજ્ય મેળવ્યું તેથી તેના આત્મામાં અત્યંત ઉત્સાહ અને શુદ્ધ પ્રવૃત્તિથી શક્તિ વધતાં વધતાં એટલી બધી વધી કે તેણે હિન્દુસ્થાન (આર્યાવર્ત) પર સ્વારી કરી અને તેણે અનેક દેશને જીતી લીધા. નેપોલીયન બોનાપાર્ટમાં પણ ધીમે ધીમે કર્તવ્ય કાર્ય સમાપ્તિથી આત્મશક્તિ વધવા લાગી અને તે એટલા સુધી વધી કે તેથી તેણે
For Private And Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૬
આખા યુરોપ દેશને ધુજાવ્યું. વિદ્યાકાર્ય, જ્ઞાનકાર્ય, ક્ષાત્રકર્મ, વ્યાપાર કર્મ, કૃષિકલાવિજ્ઞાન, સેવાપ્રવૃત્તિ વગેરેમાં પ્રથમ પ્રવૃત્તિ કરતાં કરતાં પશ્ચાત્ તે તે શકિતની વૃદ્ધિ થાય છે. અને તે તે કાર્યની અમુક અંશે સમાપ્તિ કરતાં પશ્ચાત્ ઝટિતિ કાર્ય કરવાની આત્મશક્તિ વધે છે. શારીરિક શકિતવૃદ્ધિમાં પ્રથમ પ્રોફેસર રામમૂતિ સેડે આત્મત્સાહવડે લઘુ લઘુ શારીરિક શક્તિવર્ધક કાર્યોમાં વિજય પામવા લાગે. અધુના તે પોતાના હૃદય પર એક હસ્તીને ઉભે રાખે છે તે પ્રથમ પ્રાણવાયુને ઘુંટી કુંભક કરી છાતીને ફૂલાવે છે અને પશ્ચાત્ પિતાની છાતી પર પાટીયું રાખે છે અને તે પર હસ્તી ચઢીને છાતી પર પગ મૂકી ઉભું રહે છે. લેહની મેટ સાંકળોને તે ખભાથી શરીરપર રાખીને પ્રાણવાયુથી છાતી ફુલાવીને તેડી નાંખે છે. તે સાંકળને ત્રણ ચાર આંચકા મારી તેડી દે છે. રામમૂર્તિ પિતાના શરીર પર બસે મણના આશરે પત્થર વગેરે ભાર મૂકી શકે છે. તે સ્વકીય બે હાથમાં બે મેટને ચાલતી ઝાલીને ઉભી રાખી શકે છે. રામમૂતિ બ્રહ્મચર્ય પાળે છે તેણે ચારે ખંડમાં પ્રવાસ કરીને અનેક ખેલે કરી ઘણું ચાંદો મેળવ્યા છે. ફક્ત તે વનસ્પતિને આહાર કરે છે. એમ સિદ્ધપુરમાં તેણે રૂબરૂમાં કહ્યું હતું. તેણે સતતાભ્યાસ મેગે આત્માની શક્તિની વૃદ્ધિ કરી છે. તેથી તે શારીરિક શક્તિના ખેલે કરવામાં એક્કો ગણાય છે. આ વિશ્વમાં જે કાર્યો કરવામાં આવે છે તેમાં પ્રથમ આત્માની મન્દશક્તિ પ્રવર્તે છે અને પશ્ચાત્ આત્માની શક્તિ ખરેખર તે તે કાર્યો કરતાં વૃદ્ધિ પામે છે મન, વચન અને કાયાવડે કર્તવ્ય કાર્ય કરતાં કર્તવ્ય કાર્ય કરવાની પિતાનામાં અર્જુનની પેઠે વૃદ્ધિ પામે છે. શક્તિ જે જે કર્ત
કાર્યોને પ્રારંભ કરવામાં આવે છે તે કાર્યોની સમાપ્તિ કરવામાં ખાસ લક્ષ્ય દેવું જોઈએ. કર્તવ્ય કાર્ય કોઈપણ પ્રારંવ્યું તે સ્વાધિકાર તે સમાપ્ત કરવા માટે તત્કાર્ય પ્રવૃત્તિ આદરવી જોઈએ અને પ્રતિદિન ઉત્સાહ અને કાર્યસયમથી કાર્ય કરવાની આત્મશક્તિની વૃદ્ધિ કરવી જોઈએ. અમુક વિદ્યાર્થી અમુક મેટ્રીક વા બી. એ. ની પરીક્ષામાં પાસ થાય છે તે તેને આગળ વધવામાં આત્મશક્તિ વધે છે અને
For Private And Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૭
સંપૂર્ણાત્સાહથી તે વિજય પામતા કર્ત્તબ્યકાર્યો કરવાની પ્રવૃત્તિયામાં અગ્રણી અને છે. વસ્તુપાલે અને તેજપાલે એક એ સામાન્ય શુદ્ધ કાર્ય કરવામાં પરિપૂર્ણ કાર્ય કરી વિજય મેળળ્યે તેથી તેને પશ્ચાત્ અન્ય કાર્યો કરવાની સરલતા થઇ અને તેઓએ આજીજી પાસે બાદશાહી લશ્કરને ખાળ્યું. આથી સહેજે અવષેાધાય છે કે એક કાર્ય પ્રથમ આરંભીને પૂર્ણ કરતાં અન્ય કાર્યાં કરવાની શક્તિયાને આત્મામાં પ્રગટાવી શકાય છે. વિદ્યા પ્રાપ્ત કરવાના કાર્યમાં-યુદ્ધકાર્યપ્રવૃત્તિમાંવ્યાપાર પ્રવૃત્તિમાં આદિ અનેક જાતની પ્રવૃત્તિયેામાં પ્રથમ જે જે પ્રવૃત્તિયેા આરંભી હોય તેને સમાપ્ત કરવાથી આત્મશક્તિ વધે છે; અને તેથી અન્ય પ્રવૃત્તિયેના માર્યાં ખુલ્લાં થઈ જાય છે. ગ્લાસ્ટનમાં પ્રથમ કાર્ય કરવાની શક્તિયા અલ્પ પ્રમાણમાં હતી પરન્તુ પશ્ચાત્ પ્રત્યેક કાર્ય સમાપ્તિથી તેના આત્મામાં તત્ તત્ કાર્ય કરવાની અનેક શક્તિયેાવડે તે અલંકૃત થયેા. ઇટાલીની સ્વતંત્ર રાજ્ય પ્રગતિ કરનાર મેઝીનીએ કાર્યસમાપ્તિની સ્થિરપ્રજ્ઞાવડે સ્વશિષ્યોને કર્તવ્યકાર્યની રિસમાપ્તિ કરવામાં ઉત્તેજિત કર્યાં, તેથી તેણે સ્વદેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેનું જીવનચરિત વાંચવાથી અખાધાઇ શકે છે. કોઈપણ કાર્યના પ્રારંભ કરી તેની પરિસમાપ્તિ ન કરવામાં આવે તે પશ્ચાત્ અન્ય જે જે કાર્યો કરવામાં આવે તેમાં પણ પૂર્વોક્ત દોષ ઉપસ્થિત થાય છે અને તેથી કાર્ય કરવાની અવ્યવસ્થિતતા આદિ અનેક દોષ ઉદ્ભવે છે. અતએવ જે કાર્ય આરંભ્યું હોય તેની પરિસમાપ્તિ કરી અન્ય ઉચ્ચકાર્યો કરવા માટે આત્માની ચાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ. પ્રારભિત કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસની આવશ્યકતા છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે સતતાભ્યાસ સેવવા જોઇએ, એમ ખાસ હૃદયમાં ધારી રાખવું જોઇએ. વિક્રમરાજાએ સતત યુદ્ધ કાર્યપ્રવૃત્તિવડે શક લેાકાને હરાવ્યા અને સ્વરાજ્યની સ્થાપના કરી. સતત વકાર્યાભ્યાસથી કાર્ય કરવામાં પાણિામિક અને કાર્મણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માર્ગો ખુદ્દા થાય છે. શ્રી દેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ ચાગે અનેક પ્રારંભિત પ્રકરણા વગેરેની રચના કરી. શ્રીહરિભદ્રસૂરિએ સતતાભ્યાસયેાગે ચૌદસે ચુમાલીશ
For Private And Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮ ગ્રન્થની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયે પ્રારંભિત ગ્રન્થ રચના સતતાભ્યાસ એગે એકસોને આઠ સંસ્કૃત ગ્રન્થની રચના કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના યોગે અનેક આત્મશક્તિને પ્રાપ્ત કરી. શ્રી હેમચંદ્રસૂરિએ ગ્રન્થરચનાના સતતાભ્યાસગે સાડાત્રણ કેટી કલેકેની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાભ્યાસ
ગે બહુશ્રુત બની તસ્વાર્થ સૂત્ર આદિ પાંચસે ગ્રન્થની રચના કરી. વૃદ્ધવાદિએ સતતાભ્યાસગે કુમુદચંદ્રને વાદમાં હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્ટ કર્યા. જેઓ પ્રથમાભ્યાસ દશામાં એકેક બ્લેક મુખે કરી શકતા હતા એવા મહાત્માઓ જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસગે મહાવિદ્વાન બની પોતાની પાછળ રવરચિત અનેક ગ્રન્થને ભાવિ પ્રજાના વારસામાં મૂકી સાક્ષર દેહે અમર થયા છે. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિના અભ્યાસને વચ્ચમાંથી ન મૂકી દે જોઈએ. સતતાભ્યાસ વડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સંમુખ થઈ શકાય છે; એમ બાલ્યાવસ્થાથી તે અદ્ય પર્યત પ્રારંભિત પ્રત્યેક કાર્યના અનુભવથી અવબોધાય છે. અએવ હે મનુષ્ય! કઈ પણ કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર, અને તત્કાર્ય કરવાની આત્મશક્તિની વિવૃદ્ધિ કર ! ! ! સતતાભ્યાસમાં કંઈ પણ વિલંબ વા વિન થવાથી આત્મશક્તિને જે પ્રવાહ સતત વહેતો હોય છે તે મન્દ પડે છે. અતએ સતતાભ્યાસની યેગીઓએ અત્યંત આવશ્યકતા સ્વીકારી છે. અવિચ્છિન્ન કાલદ્વારા અને ઉદ્યમદ્વારા સતતાભ્યાસ કરવાથી બહુ કાલે જે જે કાર્યો સિદ્ધ થવાનાં હેય છે તે અલ્પ કાળમાં સિદ્ધ થાય છે. અવિલંબ રીતિએ સતતાભ્યાસને નિયમિત વ્યવસ્થા દ્વારા સેવતાં કર્તવ્ય કાર્યોમાં વ્યવસ્થિત પદ્ધતિએ આત્મશક્તિને સુવ્યય થાય છે અને તેથી કર્તવ્ય કાર્યો ત્વરિત સુવ્યવસ્થાથી કરાય છે. સતતાભ્યાસવડે અને અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિદ્યા, કલા, યુદ્ધ, વ્યાપાર આદિ કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ સતતાભ્યાસયોગે અનેક જ્યોતિ સંબંધી છે કરી છે. વિજ્ઞાનવાદીઓએ સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશમાં અનેક
For Private And Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૯
પ્રકારની શેષે કરી આ વિશ્વમાં અનેક વ્યાવહારિક પ્રવૃત્તિયાને સુગમ કરી દીધી છે. યુદ્ધકલાનાં શસ્ત્ર સબધી સતતાભ્યાસ ગે પાશ્ચાત્યદેશમાં અનેક પ્રકારની શેાધા થઇ છે. સતતાભ્યાસચેાગે હવાઇ વિમાના સંબંધી અનેક પ્રકારની જર્મની અને ફ્રાન્સ વગેરે દેશોમાં શાધેા થઈ છે અને હજી થશે. કર્તવ્ય કર્મ સંબધી સતતાભ્યાસયોગે કાર્મણિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી કાર્યના પરિણામે પારિ ણામિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તથા તેથી આત્મામાં કર્જન્ય કાર્ય શક્તિની વિવૃદ્ધિ થાય છે. અતએવ આત્મન્ ! કર્જન્ય કાર્ચીને સતતાજ્યાસયેાગે ગમે તે રીતિએ અને ગમે તે ઉપાયે કર!!!
અવતરણ—સતતાભ્યાસપૂર્વક પરંપરાભ્યાસયેાગે કર્તવ્યકાર્યો કરવાથી આત્મશક્તિયેાની પ્રવૃદ્ધિ દર્શાવવામાં આવે છે.
ૉ. स्वस्मिन् परंपराभ्यासा - दाविर्भवन्ति शक्तयः । થી મેન્યતેઽમ્યાનસ્તરાવિર્ભવન ધ્રુવમ્—ICI
શબ્દાર્થ:—પરંપરાભ્યાસથી આત્મામાં શક્તિયેા પ્રગટે છે. જે માટે અભ્યાસ સેવાય છે તેના ધ્રુવ ( નક્કી ) આવિર્ભાવ થાય છે.
વિવેચનઃ—કોઇ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસની પરંપરાથી કાર્યની સિદ્ધિ થાય છે. પરંપરાભ્યાસખળે શ્રીમદ્ મહાવીર પ્રભુએ અનેક જન્મામાં આત્માની શક્તિયેા ખીલવતાં ખીલવતાં ચરમભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગાતમબુદ્ધે અન્યભવેામાં પરંપરાભ્યાસે અધ્યાત્મશક્તિયાને ખીલવી હતી તેથી તે ગાતમબુઢાવતારમાં અનેક લેાકેાને સ્વધર્મમાં આકર્ષી શકયા. પરંપરાભ્યાસથી જે જે શક્તિચૈાની ન્યૂનતા હોય છે તે તે શક્તિચેની પૂર્ણતા થાય છે. શ્રી ઋષભદેવ પ્રભુનું ચરિત અવલેાકતાં વિરત અવમેધાશે કે શ્રી ઋષભદેવ પ્રભુના અવતારમાં તેમનામાં પરમાત્મપદની જે જે શક્તિયેા ખીલી હતી તેનું સત્ય કારણ પરંપરાભ્યાસ હતું. શ્રી શાન્તિનાથ પ્રભુનું આવતારિક જીવન વાંચતાં અવમેધાશે કે પરંપરાભ્યાસખળે
૬૭
For Private And Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦
તેમણે સર્વ આધ્યાત્મિકશક્તિ ખીલવી હતી. કોઈ પણ વ્યક્તિની ખીલેલી શક્તિને ઉદ્દેશી કથવામાં આવે છે કે એણે પૂર્વભવમાં તે તે શક્તિની પ્રાપ્તિ માટે સમ્ય અભ્યાસ કર્યો હતો. પૂર્વભવસંસ્કાર અને પૂર્વભવાભ્યાસક્ષપશમવંત મનુષ્ય આ ભવમાં અલ્પ પ્રયને મહતુકાર્યો કરી શકે છે. એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરાશે તે ત્વરિત અવબોધશે. શ્રી નેમિપ્રભુનું પૂર્વભવેનું ચરિત વિલેતાં ત્વરિત પ્રબંધાય છે કે પરંપરાભ્યાસથી સ્વાત્મામાં તે તે પ્રકારની શક્તિ પ્રકટે છે. આ ભવમાં અને પરભવમાં પરંપરાભ્યાસનું બળ એટલું બધું પ્રકટે છે કે તેથી પ્રાપ્તસ્થિતિથી વિનિપાત થતું નથી અને ઉર્વપદની પ્રાપ્તિમાં ક્વચિત્ કોઈનાથી કદા પ્રત્યવાય થતું નથી. ઉસ્થિતિની અવધિ પ્રાપ્ત કરવા માટે પરંપરાભ્યાસની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક અનેક ગુણની સ્વાત્મામાં શક્તિ પ્રાપ્ત કરવાને પરંપરાભ્યાસનું મહત્વ સ્વીકારીને તે પ્રમાણે પ્રવર્યા વિના છુટકે થવાનું નથી. જે જે કર્તવ્યકાર્યોની અભ્યાસ પરંપરાઓ સેવવાથી કર્તવ્ય કાર્યોની સિદ્ધિસહ આત્મશક્તિની વૃદ્ધિ થાય છે. તે અભ્યાસ પરંપરાઓને ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યમાં જે જે મહાન શક્તિ પ્રગટી છે તે પરંપરાભ્યાસનું ફલ છે. એવું અવધારીને પરંપરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોની સિદ્ધિ માટે સેવવી જોઈએ. મુક્તિમાર્ગમાં વા સાંસારિક માર્ગમાં કર્તવ્ય કાર્ય પરંપરાભ્યાસથી આત્માની શક્તિ પ્રગટે છે અને કર્તવ્ય કાર્યોની સિદ્ધિ થાય છે. જે જે કાર્યોની-જે જે ગુણોની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામાં આવે છે તે તે કાર્યોની અને તે તે ગુણેની સિદ્ધિ ખરેખર સતતાભ્યાસ બળે અને પરંપરાભ્યાસબળે થાય છે એમ અનેકજ્ઞાનગીઓનાં અને કર્મયોગીઓનાં દષ્ટાંતથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ એ બેનાથી ભ્રષ્ટ થવું એના કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ જેનામાં નથી અને જેનામાં છે તે પણ જે મન્દ થાય છે તે જીવતાં છતાં મૃતકના સમાન છે અને તે વિશ્વમાં નકામું ખાવે છે પીવે છે. તેઓને જન્મ પશુઓના કરતાં વિ
For Private And Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૧
શેષ નથી. સતતાભ્યાસ બળ અને પરંપરાભ્યાસ બળ વડે સ્વાધિકાર જે જે કર્તવ્ય કાર્યો હોય તે અવશ્ય કરવાં જોઈએ. યદિ અભ્યાસ ન સેવવામાં આવે તે જીવતાં મનુષ્ય મડદા સમાન છે અને તેઓ સ્વપરની ઉન્નતિ કરવાને કઈ પણ રીતે લાયક નથી. કર્તવ્ય કાર્યો માટે જે અભ્યાસ ન લેવાય તે અવધવું કે કર્તવ્ય કાર્યો માટે મનુષ્ય જીવતેજ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતા રહેવાને અધિકારી થતું નથી. કારણગે કાર્યની સિદ્ધિ થાય છે, કેઈ પણ મનુષ્ય કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવું જગતમાં દાન્ત છે જ નહિ. સતતાભ્યાસ વિના કોઈ પણ કર્તવ્ય કાર્યની સિદ્ધિ થતી નથી. જે કર્તવ્ય કાર્ય માટે અભ્યાસ સેવવામાં આવે છે તેજ કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ આવિર્ભાવ અવલેકવામાં આવે છે. આત્માના જે જે ગુણના પ્રકાશાર્થે અભ્યાસ સેવવામાં આવે છે તે તે ગુણેને આવિર્ભાવ થાય છે. નેપોલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યો હતે તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસબળ સેવે છે તે મનુષ્ય તે કર્તવ્ય કાર્યની શક્તિને પ્રગટાવી શકે છે. એમ શેકસપીયર, બેકન, કાલીદાસ આદિ અનેક આદર્શ શક્તિધારક મનુષ્યના દષ્ટાંતોથી સિદ્ધ થાય છે. એવું હૃદયમાં અવબધીને જે જે શક્તિ પ્રાપ્ત કરવાની હોય અને જે જે કર્તવ્યકર્મો કરવાનાં હોય તેને અભ્યાસ પરિપૂર્ણ સેવ. અભ્યાસ સેવ્યા વિના ફળની આશા રાખવી તે વ્યર્થ છે. ઉપર્યુક્ત કલેક ભાવાર્થને હૃદયમાં ધારણ કરી કર્તવ્ય કર્મને સતતાભ્યાસવડે કરનાર થા. કર્તવ્ય કર્મની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્મણિકી આદિ બુદ્ધિ પણ સતતાભ્યાસ અને પરંપરાભ્યાસ બળવડે ત્વને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક ન્નતિ છે એમ નિશ્ચયતઃ અવધી કર્તવ્ય કાર્ય કર અને આત્મશક્તિને પ્રકટાવ !!! આ લેકને ભાવાર્થ એ છે કે પરંપરાભ્યાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તે ભાવાર્થને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરંપરાભ્યાસવડે કર્તવ્યતાને અને આત્મશક્તિને પ્રકટાવ !
અવતરણ-કર્તવ્ય પ્રવૃત્તિની વાસ્તવિક યુક્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩ર शक्यते हि मया कर्तुं, मयि शक्तिश्च तादृशी। आत्मश्रद्धां समानीय, कर्तव्यं कार्यमागतम् ॥६॥
શબ્દાર્થ–મારાવડે અમુક કાર્ય કરવાને ગ્ય છે. મારામાં તે કાર્ય કરવાની તાદશી શક્તિ છે એવું આત્મશ્રદ્ધા લાવીને પ્રાપ્ત કર્તવ્ય કાર્ય કરવું જોઈએ.
વિવેચન–કઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે તે કાર્ય મારાથી કરી શકાય એવું છે કે નહિ તેને નિર્ણય કર. મારામાં તે કાર્ય કરવા યોગ્ય તેવા પ્રકારની શક્તિ છે કે નહિ તેને નિર્ણય કરે પશ્ચાત્ સ્વાત્માને શક્યાયકેટીઓના નિર્ણયથી એમ ભાસે કે આ કાર્ય કરવામાં મારી તેવા પ્રકારની શક્તિ છે અને તે મારા વડે કરવાને ગ્ય છે એમ નિશ્ચય થતાં તેવી આત્મશ્રદ્ધા હૃદયમાં ધારણ કરીને પ્રાસંગિક કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. કર્તવ્ય કાર્યને શક્તિદ્વારા પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત્ આ કાર્ય મારા વડે કરવા એગ્ય છે એ દઢભાવ સદા હૃદયમાં ધારણ કરે જોઈએ. ચાદશભાવના જશુ તિર્મિત તારા આત્માને દઢ સંકલ્પ સ્વાત્માને કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ ફલને પ્રદાતા થઈ શકે છે. મારાથી આ કાર્ય થઈ શકે તેમ છે અને મારામાં એવી શક્તિ છે એવી વિવેકપૂર્વક નિર્ણત કરેલી આત્મશ્રદ્ધાથી કાર્ય કરવામાં અનન્તગુણ ઉત્સાહ પ્રકટે છે અને જર્મનના પૃથ્વીન વિમાન શેધક વિદ્વાનની પેઠે પ્રાપ્ત કાર્યને અનેક ઉપાએ કરી શકાય છે. પ્લાન વિમાન શેધકે પ્રથમ મનમાં એવો નિશ્ચય કર્યો હતો કે મારે હવાઈ વિમાન ધી કાઢવું. હવાઈ વિમાન કેવી રીતે તૈયાર કરવું તેનું તેણે મન સાથે ચિત્ર આલેખ્યું અને તે કર્તવ્ય કાર્યમાં પ્રાણાહુતિને યજ્ઞ કરવા લાગ્યું. તેની કર્તવ્યપ્રવૃત્તિને અનેક મનુષ્યએ હસી કાઢી તે પણ તે સ્વકૃત નિશ્ચયથી ડગે નહિ અને સતતાભ્યાસથી સ્વકાર્યમાં મએ રહ્યું. છેવટે તેણે સ્વકાર્યમાં વિજય મેળવ્યું. રાવણે અને લક્ષ્મણે કર્તવ્યકર્મમાં આત્મશ્રદ્ધા ધારીને અનેક વિદ્યાશક્તિ પ્રાપ્ત કરી હતી, પરંતુ તેને દુરૂપયેગ કરવામાં આવ્યું તેથી રાવણને નાશ થયે. પાંડે અને
For Private And Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૩
કૈરાના સમયમાં અનેક અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓની શોધ થઈ હતી તેનું કારણ એ છે કે મનુષ્ય જે કાર્ય કરવા ધારે છે તે આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી શકે છે. મારાથી થઈ શકશે. મારામાં અમુક કાર્ય કરવાની શક્તિ છે એવી આત્મશ્રદ્ધા ધારીને કર્તવ્ય કાર્યો કરવાથી આત્માની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે અને જે જે કાર્યો કરવાને હાથમાં લીધેલાં હોય છે તે સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે. કર્તવ્ય કાર્ય કરવાની શક્તિ પર વિશ્વાસ ધારણ કરીને સતતાભ્યાસ બળે કાર્ય કરે. કદી નાસીપાસ થતાં પશ્ચાત્ ન હઠે. આત્મશક્તિને શ્રદ્ધાળુ મનુષ્ય કર્તવ્ય કાર્યોના રણક્ષેત્રમાં આનન્દમસ્ત બની પ્રવૃત્તિ કરે છે તે કદી પશ્ચાત્તાપથી દીન બનતું નથી તે તે ફક્ત કાર્ય કરવું એજ મારી ફર્જ છે એવું માની આત્મશ્રદ્ધાથી કર્તવ્ય કાર્યો જે જે શીર્ષપર આવી પડેલાં હોય છે તે કર્યા કરે છે તેના પરિણામથી તે હર્ષશેકાદિની લાગણીથી નિર્લેપ રહે છે. કાળે માથાને માનવી શું નથી કરી શકત? અર્થાત્ સર્વ કરી શકે છે એવી આત્મશ્રદ્ધા જેને છે તે મનુષ્ય વ્યાવહારિકરીત્યા અને ધાર્મિક રીત્યા વિશ્વમાં જીવવા અને રવાસ્તિત્વ પરંપરા રક્ષવા પ્રવર્તાવવા તથા પ્રવર્ધાવવા સમર્થ બની શકે છે. પરમાત્મા થે છે કે હે મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિંડમાં છે માટે તું આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે માટે તું કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થા. આગગાડી જ્યારે પ્રથમ શરૂ થઈ નહતી. ત્યારે લેકેને તેની ઉત્પત્તિને ખ્યાલ નહે. કઈ પણ મનુષ્ય નહોતું ધારતું કે આ કાર્ય કઈ કરી શકશે પરંતુ તેને ખ્યાલ કેઈને મગજમાં આવ્યું અને હાલ વિશ્વવતિ મનુષ્યને પરસ્પર એક બીજાની પાસે જવાને આગગાડીથી ઘણી સગવડ થઈ છે. સાયન્સ વિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક શેઠે થઈ છે અને ભવિષ્યમાં અનેક શેધ થશે તેનું કારણ ખરેખર અમુક કાર્ય કરવાની સ્વાત્મામાં શક્તિ છે અને તે મારાથી થશે એવી આત્મકદ્વાજ છે. કોણ જાણતું હતું કે જાપાન દેશ મહારાજ્યની ગણત્રીમાં આવી શકશે પરંતુ કર્તવ્યકાર્ય સંબંધી આત્મશ્રદ્ધાથી જેને સ્વપ્નમાં
For Private And Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
પણ ખ્યાલ ન આવે એવાં કાર્યો થઈ શકે છે એમ ખરેખર રોગશાસ્ત્રના નિદિધ્યાસનથી અનુભવ આવી શકે છે. બંગાલાના પ્રસિદ્ધ દાક્તર બોઝે વનસ્પતિમાં જીવન છે એમ સાયન્સ વિદ્યાર્થી પ્રયોગ કરી અમેરિકાદિ દેશના સાયન્સ વિદ્વાનને પ્રાગદ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેથી એમ અનુભવ થઈ શકે છે. મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય જયાં ઈછા કરે ત્યાં માર્ગ કરી શકે છે. મનુષ્યના હૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે ફક્ત તેને કેળવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે. આત્માની શક્તિને કેળવવાની પ્રવૃત્તિરૂપ કાર્યોમાં પ્રવૃત્ત થઈને તેઓને કેળવવામાં આવે છે તે તેઓને પ્રકાશ કરી શકાય છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની બુદ્ધિ આદિ શક્તિને અવધ થાય એવા વિચારે અને આચારેનું પાતંત્ર્ય પરિહાર્ય છે એમ વસ્તુતઃ અવધી આત્માની શક્તિ છે જે માર્ગે ખીલે છે તે માર્ગે વહન કરવાની સ્વતંત્રતા ખીલવવી જોઈએ. જે દેશના મનુષ્ય સ્વતંત્ર હેય છે અને આત્મસ્વતંત્ર દ્રષ્ટિએ પ્રત્યેક કાર્ય કરે છે, તેઓ વિન્નતિ, સમાજેન્નતિસ્વાભેન્નતિ આદિ અનેક ઉન્નતિઓને પ્રાપ્ત કરી આ વિશ્વમાં આકાશથી સ્વર્ગને નીચે ઉતારે છે અર્થાત્ કથવાને સારાંશ એ છે કે આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવી દે છે. કર્તવ્યકાર્યોની આત્મશ્રદ્ધામાં મરણ જીવન જેઓને સમાન ભાસે છે તેઓ વિશ્વની ઉત્ક્રાન્તિ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હેય છે તેઓને જે મનુષ્ય આત્મશ્રદ્ધાથી આરંભે છે તે દેવતાઈ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આત્મશ્રદ્ધાથી કાર્ય કરનાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રવર્ગ સ્વકર્તવ્ય કાર્યની પ્રગતિમાં આગળ વધી શકે છે, અને જ્યારે તેઓ કર્તવ્યકાર્યની પ્રવૃત્તિ કરે છે પરંતુ તે પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાથી શિથિલ્ય ધારે છે ત્યારે તેઓ વિશ્વની સપાટી પર સ્વામિત્વ સંરક્ષવાને પણ અશક્ત બની વિશ્વવતિ મનના દાસ બની પરતંત્ર કાદિની પેઠે સ્વજીવનને વ્યતીત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યાં આત્મશ્રદ્ધા વિનાના મનુષ્ય પરાશ્રયી અવલોકાય છે અને તેઓજ અન્ય બળવંત મનુબેની મરજીથી વિશ્વમાં જીવવાને લાયક રહી શકે છે. જે મનુષ્યમાં
For Private And Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫
કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા નથી તેઓ અનેક પ્રકારની શોધ કરી શકતા નથી. આર્યાવર્તન મનુષ્યમાંથી જ્યારથી કર્તવ્યકાર્ય કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઈ ત્યારથી તેઓ પરાશ્રયી પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે, અને તેઓએ યુરેપ વગેરે દેશમાં આગગાડી, ટેલીગ્રાફ, તાર વગેરેની જે જે શેષે થઈ તેમાંની એક પણ વા તેના સરખી એક પણ શેધ કરી શક્યા નથી. આર્યાવર્તના મનુષ્ય કર્મ-નસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવું એકાન્ત ઉદ્યમની અવગણના કરી માનીને કર્તવ્યકાર્યોની આત્મશક્તિ શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માંસના ચાના જેવા ચિતવહીન દેખાય છે. તેઓના મુખપર કર્તવ્ય કરવાની શક્તિની આત્મશ્રદ્ધાનું તેજ દેખાતું નથી. તેઓના મનમાં જે બનવાનું હશે તે બનશે એ ભાવિભાવ એકાન્ત ઠસી ગયો છે તેથી તેઓના ચહેરાએ ઝાંખા દેખાય છે. આવી આત્મશ્રદ્ધાની શિથિલતામાં જે તેઓ પિતાની ભવિષ્યની પ્રજાને મૂકશે તે ખરેખર તેઓ ભવિષ્યના શાપના પાત્રભૂત થઈને અત્રથી મૃત્યુ પામી અન્ય ભવમાં પણ પરતંત્ર, દુઃખી, ગરીબ, કંગાલ, પરાશ્રયી અને અન્યની ઈચ્છા૫ર જીવનારા બની. રહેશે. આત્માની જ્ઞાનાદિક શક્તિ ખીલવવાને સ્વતંત્ર આત્મશ્રદ્ધાની જરૂર છે અને તે જેટલા અંશે વિશ્વવતિ જે જે દેશના મનુષ્યમાં ખીલે છે તે તે દેશના મનુષ્ય વિશ્વાન્નતિ કરવાને અધિકારી બની શકે છે. જ્યારે ત્યારે અખિલ વિશ્વવતિ મનુષ્ય કર્તવ્ય કાર્યોની આ ત્મશક્તિની શ્રદ્ધાથી સ્વાશ્રયી બની શકશે. પાણિપતના મેદાનમાંથી જ્યારે આત્મશ્રદ્ધાથી મરાઠાઓ શિથિલ થયા ત્યારે તેઓ ભાભાગા કરીને પાછા હઠયા અને ત્યારથી તેઓ ઉન્નતિના માર્ગથી ભ્રષ્ટ થયા. આત્મશ્રદ્ધાથી કર્તવ્યશક્તિનું બળ વધે છે અને તેથી વિશ્વમાં સ્વાતંત્ર્યપદ પ્રાપ્ત કરી શકાય છે. દેહ મમત્વાદિ અધ્યાસનું જોર વધે છે ત્યારે કર્તવ્ય કાર્ય શક્તિની સ્વાત્મશ્રદ્ધા શિથિલ થાય છે. આ ત્મશ્રદ્ધાબળથી ધંધારોજગારમાં–સાર્વજનિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં સતતાભ્યાસવડે પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સુધી સ્વાત્મ
For Private And Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬ શ્રદ્ધાને પ્રબલ પ્રવાહ વહે છે ત્યાં સુધી કાર્ય કરવાને ઉત્સાહ અખંડ રહે છે અને તેથી અશક્ય કાર્યો પણ શક્ય થઈ શકે છે. આત્મશ્રદ્ધા એજ કર્તવ્ય કાર્યના પાયારૂપ છે માટે તેને નાશ થતાં કર્તવ્યકાર્યોને મહેલ તુટી પડે છે. અતએ આત્મશ્રદ્ધાથી હે મનુષ્ય તું પ્રતિદિન કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી કર અને ભાવિભાવ જે થાય તેની ચિન્તા કર્યા વિના પ્રવૃત્તિ કર.
આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી, આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; આત્મશ્રદ્ધાથકી ન્નતિ થાય છે, જગમાં દેખાશે ભવ્ય ભારી. આ.૧ આત્મશ્રદ્ધાથી ધાર્યું જગમાં થતું, મેરૂ કંપાવતાં તેહ ચાલે, કૃષ્ણકેશી અરે માનવી સહુ કરે, સ્વાંગણે સિંહને શીધ્ર પાળે. આ.૨ કોટિ વિદને પડે સૂર્ય સ્વામે અડે, હૈયે શ્રદ્ધાવડે કાર્ય કરવું; કાર્ય કરતાં થકાં સ્વાધિકારે ખરે, શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું. આ.૩ મરજી થઈ અરે કાર્ય કર તાહારું, નામ ને રૂપને મેહ ત્યાગી; ફર્જ હારી અદા કર અને માનવી, આત્મશ્રદ્ધાબળે નિત્ય જાગી. આ.૪ કાર્ય કરવાતણ શક્તિ આત્મમાં, અન્ય આશ્રય ચહે કેમ ભોળા; આત્મશ્રદ્ધા ત્યજે તે કરી શું શકે? મારતા જે અરે ગપ ગેળા. આ.૫ કથની મીઠી અને કડવી કરણ અરે, સ્વાધિકારે કરે કાર્ય બોધી; આત્મશક્તિવડે સિદ્ધિ સાંપડે, કાર્ય કર યુક્તિ સત્યધી. આ.૬ ઉઠ જાગ્રત્ બની કાર્ય કર યત્નથી, બેલ બીજું કશું ના મુખેથી; બુદ્ધિસાગર સદા કાર્ય કર તારાં, મેહનાં દ્વાર રૂંધી હવેથી. આ.૭
સ્વાધિકારે કર્તવ્ય કાર્ય કરવાની આત્મશ્રદ્ધામાં સદા તત્પર રહી હે મનુષ્ય! તું હારાં કાર્ય કર્યા કર. દેશનતિ, સમાજેન્નતિ, જન્મભૂમિ પ્રગતિ વગેરે જે જે સ્વપર પ્રગતિ કરવાની હાર શીર્ષપર ફરજ આવી પડી હોય તે સર્વે અદા કર !!! કર્તવ્યકાર્ય કરવામાં સદા તત્પર રહી અન્ય લાલચમાં ફસાઈ ના જા અને સ્વકર્તવ્યકાર્ય દિશા ભૂલી વિદિશામાં ગમન ન કર ! નંદરાજાના રાક્ષસ પ્રધાને સ્વકર્તવ્યકાર્ય કરવામાં જે જે બાબતોને ઉપયોગ રાખવાને હતો તેમાં અંશમાત્ર અનુપગ થવાથી ચાણક્ય પ્રધાને સ્વશક્તિ દ્વારા નન્દનું
For Private And Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્ય નષ્ટ કર્યું. આ ઉપરથી અવધવાનું કે આત્માની શક્તિવડે જે જે કાર્યો આત્મશ્રદ્ધાપૂર્વક કરવાનાં હોય તેમાં લક્ષ્ય રાખવું. આ ત્મશ્રદ્ધાવડે પ્રારંભિત કર્તવ્ય કાર્ય કરતાં તે કાર્ય મારાથી થશે એ હૃદયમાં દઢ સંક૯પ ધારણ કરે. જ્ઞાતાસૂત્રમાં આત્મશ્રદ્ધા વિષે બે શેઠ પુત્રનું દૃષ્ટાંત મોરના બચ્ચા પર આપવામાં આવ્યું છે. એક નગરમાં બે શેઠીયાના પુત્ર રહેતા હતા. તે બન્ને પરસ્પર મિત્રતાની ગાંઠથી બંધાયેલા હતા. એક દિવસ તે બન્ને નગરની બહાર ઉદ્યાનમાં ગયા. એક મરડી (મયુરી) એકના દેખવામાં આવી. મયુરી સશંકિત થઈ ભયથી નાસવા લાગી તેથી એકને ત્યાં મયુરીનાં ઇંડાં હોવાનું લાગ્યું. મયુરી જ્યાં બેઠી હતી ત્યાં ગમન કરીને અવલેર્યું તે મયુરીએ બે ઇંડાં મૂકેલાં દેખ્યાં. તે બે ઈંડાને અને મિત્રે પરસ્પર એક એક વહેંચી લીધાં. બંને મિત્રે ઈડાને મોટું કરવાના ઉપાયે આરંભ્યા. એક મિત્ર તો આત્મશ્રદ્ધાવડે એમજ માનવા લાગે કે ઇંડામાંથી બચું અવશ્ય નીકળવાનું. આ પ્રમાણે આત્મશ્રદ્ધા ધારીને તે ઈંડાને મે હું કરી પકવી બચ્ચે કાઢવાનું કર્તવ્ય કર્મ કરવા લાગે તેથી છેવટે ઈંડુ પુટયું અને તેમાંથી મેરનું બચ્ચું નીકળ્યું. બીજે મિત્ર એક ઇંડાને પોતાને ઘેર લઈ ગયે. દરરોજ તેને પકવવાના ઉપાયે કરવા લાગે પરંતુ તે આત્મશ્રદ્ધા વિના, ચિંતવવા લાગ્યું કે ઇંડામાંથી બચ્યું નીકળશે કે નહિ? ઈંડામાં બચું જીવતું હશે કે કેમ? એવી શંકા કરી ઇંડાને તપાસવા લાગે અને શકિત રહેવા લાગે તેથી પરિણામ એ આવ્યું કે તે ઇંડામાંથી બચું નીકળ્યું નહિ અને નિરાશ થયે. જ્ઞાતાસૂત્રમાં પ્રદશિત મયુરીના ઈડાના દષ્ટાન્તથી અવબોધવાનું કે આત્મશ્રદ્ધા બળથી કર્તવ્યકાર્યોની સિદ્ધિ થાય છે. શકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હૃદયની શ્રદ્ધાને પ્રત્યેક કાર્યના આરંભમાં બલવતી કથી છે. પ્રત્યેક કાર્ય આરંભતાં તેમાં આત્મશ્રદ્ધાબલ કેટલું છે તે જ તે કાર્યની સિદ્ધિને મુખ્ય પાય છે. કર્તવ્ય કાર્ય કરવા માટે આત્મશ્રદ્ધાબળની અત્યંત આવશ્યકતા, મંત્રયંત્ર પ્રક્રિયાઓની પેઠે અવબોધીને તે મનુષ્ય પ્રાસંગિક પ્રારંભિત પ્રાપ્ત કર્તવ્યકાર્યોને કર્યા કર.
For Private And Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮ મનુષ્ય હારે અવશ્ય કર્તવ્ય કાર્યને કરવું જોઈએ. એજ હારે ધર્મ છે.
અવતરણ–કર્તવ્યકાર્ય કરવાની ચેગઠષ્ટિએ કુંચી બતાવવામાં આવે છે. ममायत्तं शरीरं वै, वर्तते च ममाज्ञया॥ स्वायत्तीकृत्य चित्तं तत्, कार्य कर्तव्यमात्मना॥६५॥
શબ્દાર્થ કર્મયેગીએ એમ મનમાં ચિંતવવું કે આ હારૂં શરીર ખરેખર મહારા તાબામાં છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ મનમાં દઢ નિશ્ચય કરીને સ્વવશમાં મન કરી પિતે કર્તવ્યકાર્ય કરવું જોઈએ.
વિવેચન–જે જે શરીરદ્વારા કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે તે આત્માવડે કરી શકાય છે માટે આત્માના તાબામાં શરીર છે અને તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કથવામાં કવચિત કિચૈિત્ શાસ્ત્રીય વિરેાધ આવતું નથી. મન વાણી અને કાયા એ ત્રણ ખરેખર આત્માને કાર્ય કરવાનાં સાધન છે. કાયાના કરતાં વાણની સૂ ક્ષમતા છે અને વાણી કરતાં મનની સૂફમતા છે. જે સૂક્રમ વસ્તુ હોય છે તે સ્થલ વસ્તુપર પિતાની સત્તા જમાવે છે. પૃથ્વી કરતાં જલ સૂમ છે તે તે પૃથ્વીને ખેંચી શકે છે તેના કરતાં વાયુ સૂક્ષ્મ હેય છે તે તે પૃથ્વી જલ–અગ્નિ કરતાં વિશેષ શક્તિ કરી શકે છે. મન વાણી અને કાયામાં પણ મન સૂક્ષમ છે તેથી તે વાણી અને કાયાને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા પ્રયત્ન કરે છે. મનના કરતાં અત્યંત સૂક્ષમ ચૈતન્ય પદાર્થ આત્મા છે તેથી તેની સત્તા મન ઉપર વર્તે છે તેથી મન વાણી અને કાયા એ ત્રણ યોગને આત્મા પિતાના તાબામાં રાખી શકે છે અને તેઓને પોતાની રૂચિ પ્રમાણે પ્રવર્તાવી શકે છે. કાયા વાણી કરતાં જેમ મન સૂક્ષ્મ છે તેમ કેધ-માન-માયા અને લેભ પ્રકૃતિ પણ સૂક્ષ્મ છે તેથી તે પ્રકૃતિ પિતાના બળ વડે મનના ઉપર સત્તા જમાવવા પ્રયત્નશીલ થાય છે અને જ્ઞાની થયેલે આત્મા પોતે સ્વબળવડે મેહ પ્રકૃતિની સાથે યુદ્ધ કરીને મનને મેહ પ્રકૃતિના વશમાં ન થવા દેવા પ્રયત્નશીલ થાય છે અને મેહ
For Private And Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૯ પ્રકૃતિને ઉડાવી મનને સ્વાત્મ સન્મુખ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. મેહ પ્રકૃતિ અને આત્મા એ બનેની મધ્ય સ્થિતિમાં રહેલું મન ખરેખર પુરૂષમાં પણ ગણાતું નથી અને મેહ પ્રકૃતિરૂપ નારીરૂપે પણ ગણાતું નથી તેથી તેને નપુંસક કથવામાં આવે છે. મન કરતાં અત્યંત સૂમ આત્મા પોતે મનને સ્વાયત્ત કરવા પ્રયત્નશીલ થાય છે અને મોહ પ્રકૃતિ ખરેખર મનને પોતાના વશમાં કરવા ધારે છે. મેહ પ્રકૃતિ અને આત્મા બનેનું મનના પ્રદેશરૂપ પાણિપત મેદાનમાં યુદ્ધ થયા કરે છે. તેને આંખો મીંચી અન્તરમાં અવલકવાથી ખ્યાલ આવી શકે છે. જ્ઞાની આત્મા ખરેખર મેહ પ્રકૃતિને હઠાવી મનને સ્વાયત્ત કરે છે જ્યારે આત્મા મનને સ્વાયત્ત કરી મિક્ષ પ્રાપ્ત કરી શકે છે તે કાયયોગને સ્વાયત્ત કરી સ્વાજ્ઞા વડે તેની પાસે કર્તવ્યકાર્યો કરાવે એમાં કશું આશ્ચર્ય જણાતું નથી.
ગી–આત્મજ્ઞાની આત્મજ્ઞાનવડે મન-વાણું અને કાયયેગને સમગ્ર અવધી આત્માના વશમાં ત્રણને રાખે છે અને આત્મા અર્થાત્ પિતાની આજ્ઞાવડે મન-વાણું અને કાયાને પ્રવર્તાવીને ત્રિભુવનપતિ બની શકે છે. જે આત્મા પિતાની આજ્ઞા પ્રમાણે મન-વચન અને કાયાને પ્રવર્તાવી શકે છે તે વિશ્વમાં પરમાત્મારૂપ બને છે અને વિશ્વનું શ્રેયઃ કરવા સમર્થ બને છે. જ્ઞાની આ પ્રમાણે અન્તમાં નિશ્ચય કરીને મમાયત્ત સારી . ખરેખર શરીર મારા તાબામાં છે અને વર્તતેજ મનાશાવા મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ પ્રવેદે છે. જે જે કર્તવ્ય કાર્યોમાં મન-વાણી અને કાયાને પ્રવર્તાવવા ધારે તેઓમાં તે પ્રવતિ શકે તેમ છે. શ્રીમદ્ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એકવીસમી પાટ ઉપર બેસીને નીચેથી સર્વ પાટે કાઢી નંખાવીને પિતાના શરીરને આકાશમાં પ્રાણાયામબલે સ્થિર રાખ્યું હતું. દેવધિ શંકરાચાર્ય પ્રાણાયામબલે પાલખીને કાચા તાંતણે બાંધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારે પ્રાપ્ત કર્યા હતા. તેઓએ મનને વશમાં કરી પેશાબદ્વારા સુવર્ણ સિદ્ધિ કરવાની મનઃસંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વર્તે છે ત્યારે
For Private And Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
મનની શક્તિ ખીલે છે, પરંતુ જ્યારે મેહના વશમાં મન વર્તે છે ત્યારે મન નિર્બલ થઈ જાય છે. આત્માના તાબામાં જ્યારે વચનોગ હોય છે ત્યારે વાણીની શક્તિ ખીલે છે, પરંતુ તે મેહસંયુક્તમનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શક્તિ મન્દ પડી જાય છે. મોહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞા પ્રમાણે કાયા વર્તે છે ત્યારે કાયાની શક્તિ ખીલી શકે છે અને તેથી સ્વાત્માપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે મોહવિશિષ્ટ મનના તાબામાં વર્તે છે ત્યારે કાચિક શક્તિની ક્ષીણતા થાય છે. મન-વાણી અને કાયાપર જ્યારથી આત્માનો પૂરેપૂરે કાબુ વર્તે છે ત્યારથી આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પર ગમન કરી શકે છે. જે એને મન-વાણી અને કાયાપર કાબુ નથી તેઓના તાબે કશું કંઈ નથી અને તેમજ તેઓ નિર્જીવ મૃતકની પેઠે વિશ્વમાં જીવવાનો અધિકારી બની શકતા નથી. મન–વાણી અને કાયાને જો આત્મા પિતાના તાબામાં લેવા ધારે છે તે તે શનૈઃ શનૈઃ તેઓને સ્વાયત્ત કરી શકે છે, અને મન-વાણું કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. મન-વાણી અને કાયાને પોતાની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તાવી શકે છે તે આત્મા વાસ્તવિક કર્મયોગીની પદવી પ્રાપ્ત કરી શકે છે અને તે વિશ્વમાં સ્વસત્તા જમાવી શકે છે. તે મનુષ્ય !!! તું હૃદયમાં મારા તાબે શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ માનીને મનને સ્વવશમાં કરી કર્તવ્ય કાર્યને કર! જે મનુષ્યના હૃદયમાં પોતાના તાબામાં શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે શરીરને પ્રવર્તાવું અને મને મારા પ્રમાણે જ વિચાર કરી શકે એ અપૂર્વ વ લ્લાસ પ્રકટે છે તે મનુષ્ય આ વિશ્વમાં અદભુત કાર્યો કરવાને સમર્થ બને છે. શ્રી મહાવીર પ્રભુએ મેરૂપર્વતને જમણું અંગુઠે કંપા એમ કલ્પસૂત્રાદિમાં નિવે છે તે ખરેખર મનને વશમાં રાખનાર મહાત્માઓને અનુભવગમ્ય થઈ શકે છે. આર્યખપુટાચાર્ય આત્માના તાબામાં મનને રાખીને દેવતાઈ પ્રગટ કરી બતાવ્યા હતા. શ્રી હરિભદ્રસૂરિએ મન અને કાયાને આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક શુભ કાર્યો (શાસ્ત્રરચનાદિ) કર્યા હતાં. જેણે મન-વચન અને કાયાને સ્વાસ્સામાં રાખી તેણે વિશ્વ પર જ્ય
For Private And Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧
મેળળ્યે એમ અવમેધવું. આત્માના તામામાં રહેલું મન જ્યારે આત્માથી વિરૂદ્ધ એક પણ વિચાર ન કરી શકે ત્યારે આત્મિક પુરૂષાર્થ જાગ્રત થયું અને કર્તવ્યકર્મો કરવાને કર્મયોગીની અધિકારિતા પ્રાપ્ત થઇ એમ અવળેધવું. મેસ્મેરિઝમ અને હિપનોટીઝમ જેવા પ્રયાગા તો ખરેખર મન-વાણી અને કાયાને સ્વાનાપ્રમાણે પ્રવર્તાવનારના હસ્તમાં એક લીલા માત્ર છે. મન-વાણી અને કાયાને આત્માની આજ્ઞાપ્રમાણે પ્રવર્તાવવાની શક્તિયા-ઉપાયાને પ્રાપ્ત કરવા જોઇએ. પૂર્વાચાર્યોએ મન-વાણી અને કાયાની શક્તિયેને ખીલવવા સંબંધી અને તેને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સંબંધી ચેગશાસ્રોમાં અધ્યાત્મશાસ્ત્રોમાં અનેક યુક્તિયા દર્શાવી છે તે ગુરૂગમથી અવોધ્યાવિના આત્માના તાબે મન-વાણી અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ બ્રહ્મચર્યની શક્તિ ખીલવીને બ્રહ્મચારી મનવાથી શરીરની આરોગ્યતા અને સુદૃઢતા સંરક્ષી શકાય છે. શારીરિક વીર્યની સરક્ષા કર્યાવિના કાયાની શક્તિયેા અને માનસિક શક્તિયા ખીલવી શકાતી નથી. પૂર્વે પૂર્વાચાર્યાં મહા પરાક્રમ વિશિષ્ઠકાર્યોં કરતા હતા તેનું કારણ એ હતું કે તે કાયિક બ્રહ્મચર્યવડે વીર્યની સરક્ષા કરવી એજ સર્વસ્વ માનતા હતા. તેઓ માલ્યાવસ્થાથી ઉર્ધ્વરેતા હતા. તેઓ ઉર્ધ્વરેતા મનવાના ઉપાચાને આદરતા હતા અને બ્રહ્મચર્યને આત્મારૂપ અવળેધીને કદાપિ એક વીર્યના બિન્દુના તાપ પણ પાત થવા દેતા નહાતા. બ્રહ્મચર્યવડે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શકતા હતા. બ્રહ્મચર્યની સંરક્ષાર્થે ગુરૂકુલાદિ સંસ્થાએની સ્પાથના કરતા હતા અને તેઓ તેમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ચધારક મનાવતા હતા. જે દેશ આ વિશ્વમાં સર્વ દેશેામાં સત્તાધારક અને છે તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપથી અવોધવું. ભીષ્મ– પિતામહે આ વિશ્વમાં બ્રહ્મચર્યથી અદ્ભુત કાર્યો કર્યા હતાં. બ્રહ્મચર્ય પ્રતાપે હનુમાન આ વિશ્વમાં જ્યાં ત્યાં તેની મૂર્તિવડે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મનના તાબે થઈ વીર્યરક્ષા પ્રતિ લક્ષ્ય આપતા નથી અને વીર્યની રક્ષા કરી શકતા નથી તે કાયિક શક્તિથી ક્ષીણ થાય છે. અને તેથી તે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા ચેોગમાર્ગમાં વિચરવાને
For Private And Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
અશક્ત બને છે. એક બ્રહ્મચારીયેગી એક વખત પરિપૂર્ણ બ્રહ્મચર્ય યેગે દઢ સંક૯પથી આકાશમાં ઉડી એક રાણીના મહેલમાં તેની દુષ્ટથી રક્ષા કરવા ગયા પરંતુ પશ્ચાત્ તેમના મનમાં તે રાણીની સાથે મંથન કરવાનો સંકલ્પ પ્રગટયે તેથી તેઓ આકાશમાં ઉડવાને અશક્ત બન્યા. મૈથુનના સંકલ્પમાત્રથી પણ કાયિક માનસિક અને આત્મિક પ્રગટેલી શક્તિને નાશ થાય છે તે અન્ય બાબતોનું તે શું કહેવું? વિશ્વ મનુષ્યમાં જે જે મહાપુરૂષ તરીકે વિશ્વ કલ્યાણ કરનારા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે તેમાં ખરેખરી બ્રહ્મચર્યથી શક્તિ અવધવી. કાયિક વિર્યની સંરક્ષાકારક ગુરૂકુલે આદિ સંસ્થાએ સ્થાપવામાં સરકારે રાજાઓએ પરિપૂર્ણ સાહાટ્ય કરવી જોઈએ અને અવનતિથી પતિત મનુષ્યની સંતતિનો ઉદ્ધાર કરે જોઈએ કે જેથી ભવિષ્યમાં મનુષ્ય મહા પરાક્રમી કાર્યો કરે એવા કમગીઓ બની શકે. વીર્યની સુરક્ષા અને પુષ્ટિથી જ્યારે કાયા બળવાન થાય છે ત્યારે ગમાર્ગમાં સુખે પ્રવેશ થાય છે અને માનસિક શક્તિએની સારી રીતે ખીલવણી કરી શકાય છે. અએવ મનને વશમાં શખવાની ઈચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીર્યની રક્ષા કરવી જોઈએ. કાયિક વીર્યના બળે બ્રહ્મમાં ચરવા એગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાદિક ગુણે માટે વીર્ય ખીલવી શકાય છે. મન વાણી અને કાયિક વીર્યની જેનામાં અશક્તિ છે તે આત્મિક વીર્યને પ્રગટાવી શકતું નથી અને આત્મિક વીર્ય પ્રગટાવ્યા વિના તે મન વાણી અને કાયાને પિતાના તાબામાં રાખી શકો નથી. આત્માના તાબામાં મનને મૂકવાની ઈચ્છાવાળાએ બ્રહ્મચર્યને સર્વસ્વ માની પ્રથમ બ્રહ્મચર્યરૂપ દેવની ઉપાસના કરી વીર્ય સંરક્ષા કરવી અને પશ્ચાત્ મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાને આભાવડે અભ્યાસ સેવ કે જેથી આત્માની શક્તિ વડે કાયા અને મનને સ્વાજ્ઞાપૂર્વક પ્રવર્તાવી કર્મયોગી અને છેવટે જ્ઞાનયોગી બની શકાય. મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મચર્ય વિના એક અંશ માત્ર પણ કર્મગની પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી અને
For Private And Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩
તેમજ તે વિના આત્માની સત્તા સર્વત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીર્થ ભેગી કૈલાસ પર ચઢી ગયા અને બરફના શિખરને સંકલ્પ બળથી પડતાં અટકાવ્યું તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવધવું. બ્રહ્મચર્ય વિના સંકલ્પબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચર્યધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાને અધિકારી બને છે. શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય બ્રહ્મચર્યના પ્રતાપે એકસને આઠ ગ્રન્થ લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અએવ બ્રહ્મચર્ય ધારણ કરવાની અત્યંત ઉપયોગિતા અવબોધવી જોઈએ. અત્ર એક અમદીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્યનું દષ્ટાન્ત આપવામાં આવે છે. પડિત શ્યામસુંદરાચાર્યની જન્મભૂમિ કામવન છે. તેઓએ વીસ વર્ષ પર્યન્ત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યું પશ્ચાત્ પચ્ચીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમણે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યો. વર્ષ પર્યન્ત ઉજાગરે કરીને પંજાબ સરકારી યુનિવર્સિટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને સાથે સાથે દિગંબર જૈનાગમને અભ્યાસ કર્યો. કાશી સરકારી પ્રિન્સ કોલેજની ન્યાય વ્યાકરણાચાર્યની પરીક્ષા પાસ કરી. પશ્ચાત્ કાશીમાં આવી કુલ મહા મહોપાધ્યાઓની પ્રધાન વિદ્વત્ સંસ્થામાં ષડુ દર્શનની પરીક્ષા દેઈને આચાર્યપદ પ્રાપ્ત કર્યું. સાત વર્ષ પર્યન્ત બનારસ યશવિજય જન સંસ્કૃત પાઠશાલામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક પરીક્ષક કાર્યપ્રવૃત્તિ કરી અને ત્રણ વર્ષ પર્યન્ત અમને સ્યાદ્વાદમંજરી, રત્નાકરાવતારિકા, અષ્ટસહશ્રી, તત્વાર્થવૃત્તિ, અને સમ્મતિતર્ક વગેરેને અભ્યાસ કરાવ્યું. પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત ભારતીય વિદ્યાની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુર્વેદનું મનન કરીને રસાયનશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયન સાર ગ્રન્થને સંસ્કૃતમાં પ્રથમ ભાગ બનાવ્યું. અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને રસાયન સારના ચાર ભાગ બનાવવા વિચાર સંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદવી પર આરેહ કરવાને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલું બ્રહ્મચર્ય . પચ્ચીસ વર્ષથી તેમણે વીર્યરક્ષાભૂત બ્રહ્મચર્ય પાળવાને આરંભ કરેલ છે તેથી તેઓ ઉપર્યુક્ત કાર્યો કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્ય પ્રતાપે શારીરિકબળ ખીલવી છાતીમાં ઈંટ
For Private And Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૪ ફેડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કર્મ યોગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન-વચન અને કાયાની સર્વ શક્તિને સાહાય મળે છે અને તેથી કર્તવ્ય કાર્યોને સમ્યગરીત્યા કરી શકાય છે. વીર્યરક્ષા વિના આ વિશ્વમાં જીવવું મહા દુર્લભ છે અને જીવ્યા વિના કર્તવ્ય કાર્યો કરવાં તે પણ મહા દુર્લભ છે. અતએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વ મુનિવરોની પેઠે મન-વચન અને કાયાના ઉપર કાબુ ધરાવીને દેશ-ધર્મ અને સમાજને અધઃપાત થત નિવાર જોઈએ. વીર્યના અધઃપાતની સાથે દેશ, ધર્મ, સમાજ, વિજ્ઞાન, નીતિ વગેરેને અધપાત થાય છે અને તેથી પુનઃ જ્યાંથી પાત થયે હોય છે તે સ્થિતિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વહી જાય છે. વીર્યની સંરક્ષાવડે આધ્યાત્મિક વીર્યશક્તિની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પિતાના તાબામાં રાખી મનદ્વારા અનેકકાર્યો કરી શકાય છે. અએવ મન-વાણી અને કાયાને પ્રત્યેક મનુષ્ય પિતાના આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ. જ્યારે આત્મા સ્વશક્તિવડે મન-વાણી અને કાયાને સ્વાયત્ત કરે છે ત્યારે તે વિશ્વમાં જે જે કર્તવ્ય કાર્યોને હસ્તમાં ધારણ કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર મારી આજ્ઞા પ્રમાણે મન વર્તે છે અને કાયા વર્તે છે એ અનુભવ જ્યાંસુધી પ્રત્યેક મનુષ્યને થતો નથી ત્યાં સુધી તે સાંસારિક મોહબંધનથી મુક્ત થતો નથી અને સાંસારિક કર્તવ્ય કાર્યોમાં નિર્લેપ રહી શક્તા નથી. ઉપર્યુક્ત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચરતાં સમ્યમ્ અવબોધાશે કે આત્મા જ્યાંસુધી મન-વાણી અને કાયાને પિતાની સત્તાતળે લેઈ સ્વાજ્ઞાપૂર્વક ન પ્રવર્તાવી શકે તાવત્ તે કથની કરનાર છે પણ તે પ્રમાણે વર્તનાર નથી. કહેણ સમાન રહેણી કરવી હોય તે આત્માના તાબે મન-વચન અને કાયાની શક્તિ વર્તવી જોઈએ. સર્વ પ્રકારના અભ્યાસની પૂર્વે મન-વચન અને કાયા પોતાની આજ્ઞા પ્રમાણે વર્તે એ અભ્યાસ સેવ જેઈએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન–અને કાયા વર્ત છે એવો અનુભવ આવે તો પણ કદાપિ પ્રમાદ ન કર જોઈએ. આત્માની આજ્ઞા મુજબજ અમુક પ્રકારના વિચારમાં મન પ્રવર્તી શકે અને નિવર્તી શકે એ
For Private And Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૫
જ્યાંસુધી અભ્યાસ નથી થયે ત્યાં સુધી મનરૂપ નપુંસકના સર્વ મનુષ્ય સેવકે છે અને મનરૂપ નપુંસકના સેવકોથી આ વિશ્વમાં મહાન કાર્યો બની શકે એ આકાશ કુસુમવત્ અવધવું. તથા જ્યાંસુધી એવી સ્થિતિ છે ત્યાંસુધી કર્તવ્ય કાર્ય કરવાને સ્વાધિકાર બહુદૂર છે એમ અવબોધવું, ઉપર્યુક્ત હિત શિક્ષાને હૃદયમાં ધારણ કરી તે મનુષ્ય!!! ત્યારે સ્વાધિકારે મન વશ કરી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. સ્વામી રામતીર્થે એક વાર અમેરિકામાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે હિન્દુસ્થાનના લકે હિમાલય વગેરે પર્વતમાં એગ સાધવા જાય છે તેનું રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન અને કાયા રહે અને નિર્લેપ રહી સર્વ કર્તવ્ય કાર્યો કરવાં. આવી ગ્યતારૂપ યોગસિદ્ધિ કરીને તેઓ કર્મયેગી બની વિશ્વને ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિને આદરે છે. ઉપર્યુક્ત કથ્ય સારાંશ એ છે કે તેઓ કર્તવ્ય કર્મો કરવાની અધિકારિતા મન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા વેગ સાધે છે. આવા રોગ સાધનથી મેહ-વિષયલાલસા અને તૃણા ઉપર કાબુ મેળવી શકાય છે. હનુમાન જેમ પતીને પગતળે દાબી દીધી તેમ કર્તવ્યયેગી મોહવૃત્તિરૂપ પતીને રવપરાક્રમવડે દબાવી દે કર્મયેગી હનુમાન બની સંપૂર્ણ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમાં નદી, પર્વત, ગુફાઓ અને હવાપાણી અનુકુલ છે. ફક્ત મનુષ્યએ ગુરૂગમ પ્રાપ્ત કરીને મન વાણી અને કાયાને સ્વાયત્ત કરી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. હે મનુષ્ય ! ત્યારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવર્તે એવી નપુંસકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કર્તવ્ય કાર્યો ન કરવાં જોઈએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવતી શકે એમ બનવા ગ્ય છે ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મોત્સાહપૂર્વક ચગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન, વાણી અને કાયાને આત્મવશ કરી હે મનુષ્ય! હારે કર્તવ્ય કાર્યો કરવા જ જોઈએ, એજ હારી વારતવિક અધિકારિતા છે અને તે અમલમાં મૂકવી જોઈએ. મનને સ્વવશમાં લાવનાર આત્મા પિતાને બંધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માને તારક
For Private And Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
છે. અન્ય કેઈ તેહને તારક નથી એવું ખાસ હૃદયમાં ધારણ કરી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ અને દરરોજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલે થતી હોય તે સુધારવી જોઈએ. દરરોજ મનને આત્માના વિશવતી બનાવવાના ઉદ્યમમાં પ્રવર્તવાથી અન્ને કર્તવ્યકર્મયેગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યું કાર્ય કરી શકાય છે, અને આ વિશ્વવતિ મનુષ્યને ઉત્તમ કર્મયોગીઓ બનાવી શકાય છે.
અવતરણ—અવશ્યક કર્તવ્ય કર્મ જે થાય છે તે સારા માટે થાય છે. કરાય છે એવું માની કર્તવ્ય કરવાની દિશા જણાવે છે. अधुना जायते यद्यद्, यद्भूतं च भविष्यति ॥ मत्वा शुभाय तत्कर्म, कर्तव्यं सव्यपेक्षया ॥६६॥
શબ્દાર્થ-અધુના જે કર્તવ્ય કાર્ય થાય છે, જે થયું છે અને જે થશે તે સર્વે સારાને માટે છે એવું સાપેક્ષદષ્ટિએ માનીને કર્તવ્ય કાર્ય કરવાં જોઈએ.
વિવેચન–ભૂતકાલમાં જે કર્યું તે કર્યું હવે તત્સંબંધી ચિંતા કર્યાથી કંઈ વળે તેમ નથી, તથાપિ મનમાં એમ વિચારવું કે આ વિશ્વશાલામાં ભૂતકાળમાં જે જે કરાયું છે તે વસ્તુતઃ શ્રેય માટે છે. જે જે કંઈ કર્યું અને કરાશે તેમાંથી જ્ઞાની મનુષ્યને વાસ્તવિક પ્રગતિકર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમાં જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કર્તવ્ય કાર્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ ભવિષ્યમાં જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુમ ઉદરમાં શું રહ્યું છે તેની કેઈને સમજણ પડતી નથી તથાપિ વિશ્વશાલામાં ઉત્કાન્તિવાદદષ્ટિએ જે થશે તે શ્રેયઃ માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિન્તાના વાદળોને ભેદીને તેમાં ઢંકાયેલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્કાન્તિ ક્રમમાં આરેહણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનીને સુખ અને દુઃખના સંગમાં સમભાવ ધારણ કરવું જોઈએ. જે માટે શેક કરવામાં આવે છે તેથી જ આત્મોન્નતિનો માર્ગ ખુલે થાય છે
For Private And Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
એવું અનેક દષ્ટાંતથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થો અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલેકતાં અશુભ અવબેધાય પરંતુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણથી તેમનાં પરાકમે અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લોકોના મનમાં આવ્યું. રાવણની સાથે લડવાથી તેમને ઉદય થ અને અદ્યપર્યન્ત તેમના ચરિતથી વિશ્વવતિમનુષ્યને અનેક પ્રકારને સબંધ મળે છે. પાંડે બારવર્ષ વનમાં રહ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિનો પ્રારંભ અને પુષ્ટિ થઈ એમ અનુભવ કરતાં અવબોધાશે. જ્ઞાનિમનુષ્યને દુખે પડે છે તે સુખાર્થ થાય છે. વૈશાખમાસના પ્રખરતાપ વિના વર્ષા થતી નથી; જેમ તાઢ તાપ ઘણે પડે છે ત્યારે ઘણી વૃષ્ટિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુઃખે અને અનેક વિપત્તિમાંથી પસાર થવાનું હોય છે તેથી દુઃખો અને વિપત્તિમાંથી તેની પ્રગતિને માર્ગ ખુલ્લો થાય છે. શ્રીકૃષ્ણ વગેરેએ સેરઠ દેશમાં દ્વારિકામાં દુઃખના માર્યા આવીને વાસ કર્યો તેથી કૃષ્ણ વગેરે યાદની ઉન્નતિ થઈ અને તેથી તેઓ ઈતિહાસના પાને અમર થયા. મહા પુરૂષને માર્ગ ખરેખર દુઃખ વિપત્તિ વગેરે કાંટાની ઝાડીમાંથી નીકળે છે. શ્રી મહાવીર પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિષહ વેઠવાથી પ્રગટ થઈ હતી. શ્રી મહાવીરની પ્રભુતાને ગે શાળાના સંબંધથી નિશ્ચય થાય છે. અએવ શ્રી મહાવીર પ્રભુને ગશાળ મળે તે સારા માટે અવોધવું અને તેમજ શ્રી વીરપ્રભુના સંબંધથી ગશાળે અને મુક્તિ જશે ખરેખર તે પણ શુભાર્થ થયું અવબોધવું. શ્રીપાલરાજાને ધવલશેઠને સંબંધ ન થયે હેત તે શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહીં. શ્રીપાલ રાજાની ઉત્તમતા, સુજનતા ખરેખર ધવલશેઠની દુર્જનતાથી દીપી શકે છે અને તેથી શ્રીપાલના ગુણોની આદર્શતા અવલોકી શકાય છે. નરસિંહમહેતાને તેમની ભાભી ન મળ્યાં હોત તો તેઓ ભક્ત બની શત નહિ. નરસિંહ મેહતાને પુત્ર મરણ પામે ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ભલું થયું ભાગી જંજાલ, સુખે ભજશું શ્રી પાલ” વગેરે શબ્દોને હૃદય બહાર કાઢ્યા. શ્રી રામચંદ્ર જ્યારે સીતાને વનવાસમાં મેકલાવી દીધી ત્યારે સીતાના અકલંકચા
For Private And Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૮ રિવ્યની લેકને ખાત્રી થઈ. સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિ-ઉપસર્ગો થાય છે તે શુભાર્થ છે એવું પશ્ચાત્ અનુભવવામાં આવે છે. ભારતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાંથી બાહુબલીને સંયમમાર્ગ પ્રાપ્ત થયો અને એક વર્ષ પર્યન્ત બાહુબલી વનમાં માનધરી કાસર્ગ રહ્યા તે દ્વારા તેમને અન્ત કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગતમારવામીને અહંકાર થયે તેમાંથી તેમને સબોધ પ્રાપ્ત થશે અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી તેમણે શેક કર્યો તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાને માર્ગ ખુલ્લે થયે તથા તેઓ કેવલજ્ઞાની થયા. શ્રી પ્રભવ ચોર, પાંચસે ચોર સાથે જંબુસ્વામી શેઠને ત્યાં ચોરી કરવા રાત્રીના સમયમાં ગયા ત્યાં તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રી શય્યભવસૂરિની યજ્ઞપાટક સંબંધથી ઉન્નતિ થઈકારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શબ્દસંકેતે યજ્ઞરતંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખવાને અવસર પ્રાપ્ત થશે. અને તેથી તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું. સુંદરદાસ ભક્ત પરણવાને જતા હતા તપ્રસંગે દાદુને સમાગમ થયો અને તેથી તેઓએ સન્યસ્તવ્રત લીધું. શ્રી હેમચંદ્રાચાર્ય બાલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતાં ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતું. એક સાધુનું ભૂલા પડવું એજ મહાવીર પ્રભુના આઘભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડ્યા, ત્યારે તેની સેવા કરવાને નયસારને લાભ મળે અને તેથી તેઓને ઉપદેશને લાભ મળે. પરમાત્મપ્રગતિનું આદ્યારેહણ તત્સમયે શ્રી મહાવીર પ્રભુનું દ્વિતીયચંદ્ર કલાવત્ થયું. ઈશુકાઈષ્ટને વધસ્તંભ પર યાહુદીઓએ ચઢાવે એજ ઈશુક્રાઈષ્ટના મતવૃદ્ધિનું મુખ્ય કારણ થયું અને તેથી કાઈટલેકેની સંખ્યામાં કરડે ઘણે હાલ વધારે દેખાય છે. મહમદ પયગંબરને તેના શત્રુઓએ મારવા પ્રયત્ન કર્યો અને મહમદના ભક્તોને પ્રતિપક્ષોએ સતાવ્યા એમાંજ મહમદની ઉન્નતિ સમાયલી હતી કે જે તેણે પશ્ચાત તરવારની ધારવડે દુશ્મનને મારી નાખી પ્રાપ્ત કરી. ગતમબુદ્ધને તપઃ સેવતાં દુઃખ પડયું તેમાંથી તેણે સ્વમતિજન્ય શાન્તિમાર્ગ શોધી કહાડયો. કાશીમાં વૈદિક બ્રાહ્મણોએ તેના ઉપર વ્યભિચારનું કલંક ચઢાવ્યું તેથી તેવડે તે ઉત્તમ ચારિત્ર
For Private And Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
વાન ગણાયા અને પ્રતિપક્ષીઓના પ્રપંચે બહિર્ ખુલ્લા થયા. દુઃખા વડે સુખનું ભાન થાય છે તેથી વિપત્તિયા સંકટા અને દુઃખાવડે જેણે સત્ય સુખને માર્ગ શોધ્ધા હોય છેતે પશ્ચાત્ અવનતિના માર્ગ પ્રતિ ગમન કરતા નથી. પરમાર્હત શ્રીકુમારપાલ રાજાને જે યુવાવસ્થામાં વિપત્તિયે પડી હતી તેથી તે ઘડાયે અને ગુર્જર રાજ્યની રા, સમ્યગ્ વહન કરવાને સમર્થ થયા. કુમારપાલ રાજાએ વિપત્તિ સંકટાના સમયમાં મનુષ્યે સારા કેવી રીતે થવું તેના અનેક અનુભવે પ્રાપ્ત કર્યાં હતા, તેથી તેણે ગુર્જર દેશની ઉન્નતિ કરવામાં અને ગાર્જરીય જનાની પ્રગતિ કરવાના અનેક પ્રકારે વ્યસનરહિત શુભ માર્ગો પ્રકટ કર્યા હતા. તેણે અઢાર દેશમાં યુક્તિપ્રયુક્તિ સત્તામળ વગેરેથી જીવયા પળાવી હતી. કુમારપાળ રાજાનુ સિદ્ધરાજના સમયમાં દેશદેશ ગામેગામ ભટકવું થયું તે શુભાર્થ યુ એમ તેમના ચિરત્રપરથી વાચકોને સહેજે અવષેાધી શકાય છે. કોલંબસ હિન્દુસ્થાનમાં આવવા નીકળ્યા હતા, પરન્તુ દૈવયોગે અમેરિકામાં ગયે અને તેની તેથી સદાકાળને માટે યાદી રહી. ઈંગ્લાંડના ઈતિહાસ વાંચતાં અવબાધાશે કે અનેક સકટો વિપત્તિયા વેઠીને ઇંગ્લાંડે પેતાની પ્રગતિ કરી છે. જો ઈંગ્લાંડના ઉપર અનેક સકટો ન પડયાં હાત તા તે પોર્ટુગાલ અને સ્પેનની પેઠે રહી શકત. ટ્રાન્સ દેશપર દુઃખે! પડયાથી અને અમેરિકાપર દુઃખે પડયાથી તે દુ:ખમાંથી અન્ને દેશની સ્વતંત્રતાની સાથે પ્રગતિ થઈ. જાપાનમાં પ્રીસ્તિ ઉપદેશકે। આવ્યા તેથી જાપાન ચેત્સું અને અનેક મહાપુરૂષોએ જાપાનની સ્વતંત્રતા માટે આત્મભાગ આપ્યો તેથી હાલ જાપાન વ્યવહારિક પ્રગતિમાં મહારાજ્યની કક્ષામાં ગણાવા લાગ્યુ છે. જે દેશપર અનેક સંકટો પડે છે તે દેશના મનુષ્યા જાગ્રત થાય છે અને સુખના માર્ગો શેાધી તે તરફ આત્મભાગપૂર્વક ગમન કરે છે. આર્યાવર્તપર અનેક સકટા પડયાં છે તેથી તે હવે જાગ્રત્ થયું છે. દુઃખ વિના સુખના માર્ગ તરફ ગમન થતું નથી. અતએવ આર્યાવર્તના ઉપર દુઃખ પડશે ત્યારે તે ખરેખર જાગ્રત થશે. હાલ હિંદુસ્થાનમાં જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. આર્યાવર્તપર
For Private And Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦
બ્રિટીશ સરકારનું રાજ્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાર્થે છે. હિંદુસ્થાનરૂપ શિષ્યને બ્રિટીશરાજ્યગુરૂ મળવાથી તેને શિક્ષણ મળે છે અખિલ વિશ્વરાજ્યમાં સર્વ પ્રકારે રાજ્ય નૈતિક નિપુણતામાં બ્રિટીશરાજ્ય પ્રથમ પંક્તિમાં ગણાય છે તેની પાસેથી હિંદુસ્થાનને ઘણું ઘણું શિખવાનું હજી બાકી છે. બ્રિટીશ રાજ્યની સંપૂર્ણ નૈતિક નિપુણતાને
જ્યારે હિદુરથાન, વિનયભાવથી તેઓના ગુણ ગ્રહી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્ય ધુરા-વહન કરવાને ગ્ય થશે અન્યથા થશે નહિ. અતએ દર દેશની બ્રિટીશ રાજ્ય સત્તા તળે હિન્દુસ્થાન મૂકાયું છે તે સારા માટે મૂકાયું છે એમ અવધવું. મહાપુરૂષોને માર્ગ ખરેખર દુઃખમાંથી પસાર થાય છે અને તેઓ તેથી ઘડાય છે એવું જાણીને પ્રત્યેક મનુષ્ય જે થાય છે તે શુભાર્થ થાય છે ચોવું અવબોધી સહનશીલતાથી જે જે દુખે વિપત્તિ પડે તે સહન કરીને જે કંઈ થાય તેમાંથી શુભ શિક્ષણ ગ્રહણ કરીને આત્મોન્નતિના માર્ગમાં પ્રતિદિવસ વહેવું જોઈએ. હાલ જે અવસ્થા દુઃખમય દેખાય છે તે અવસ્થા ભાવિ સુખને માટે હોય છે એવું અનેક મનુષ્યના સંબંધમાં બને છે એવું જાણું કદાપિ ધેય ન હારતાં કર્તવ્યકર્મમાં સદા તત્પર થવું જોઈએ. જે જે કર્તવ્યકર્મો કરવાનાં હોય તે સ્વાધિકારે શુભાર્થમાની કરવા જોઈએ અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તવું જોઈએ. ભાવિના ગુપ્ત ઉદરમાં શું શું ભર્યું હોય છે તે સર્વજ્ઞ વિના અન્ય મનુષ્ય અવધી શકતો નથી, તેથી મનુષ્ય તત્સંબંધી વિક૯૫ સંકલ્પ ચિંતાને ત્યાગ કરીને વિવેક બુદ્ધિદ્વારા સ્વાધિકાર જે થાય છે તે શુભાર્થ છે એવું માની કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. મહારાજા શિવાજીને એરંગજેબે દિલહી બેલાવી કેદ કર્યો તેથી દક્ષિણ રાજ્યની વાસ્તવિક પ્રગતિનું બીજ રોપાયું અને શિવાજીએ હિદુરાજ્યની દક્ષિણમાં સ્થાપના કરી. શિવાજી ન હત તે સુન્નત હેત સબકી ઈત્યાદિવડે શિવાજીની કીતિ અમર થઈ. જૈન શ્વેતાંબરાની પ્રગતિ માટે અધુના જે જે કંઈ હીલચાલ થાય છે તેના ગર્ભમાં પ્રગતિનાં સૂક્ષ્મ બીજકે રહ્યાં છે તે કારણ સામગ્ર પામીને ભવિષ્યમાં વફલેને દર્શાવશે. હિતશિક્ષણદષ્ટિ અને અશુભમાં પણ શુભ દીનવૃત્તિએ અવલોકીએ તે સ્વાધિકાર જે કંઈ
For Private And Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૧ થાય છે તે શુભાર્થ છે એવું અવબોધી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે પ્રગતિ થવાની હોય છે ત્યારે જે જે કર્તવ્ય પ્રવૃતિ થાય છે તે શુભાર્થ પરિણમે છે એમાં કોઈ જાતની શંકા જેવું નથી. હિંદુસ્થાનમાં હિન્દુ અને મુસલમાન એ બે કેમે પરસ્પર યુદ્ધ કરીને અધઃપાતની ચરમ દશાને પામવા લાગી અને તેથી ભારતવાસીઓને શાન્તિ કારક સામ્રાજ્યની ભાવના ઉદ્દભવી તેના પ્રતાપે આર્યાવર્તમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના થઈ અને તેથી હિન્દુઓ અને મુસલમાને શાન્તિમય જીવન ગાળીને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે થાય છે તે શુભાર્થ છે એમ માનીને આવશ્યક કર્તવ્ય કાર્યો પ્રતિદિન કરવાં જોઈએ. જે થાય છે તે સર્વ સારા માટે થાય છે એમ અપેક્ષાએ કળવામાં આવે છે. દુઃખ સંકટ વિપત્તિથી શુભ માર્ગપ્રતિગમની ઈચ્છા થાય છે ઈત્યાદિ અપેક્ષાપૂર્વક જે થાય છે તે શુભાર્થ થાય છે એમ અવબેધાવીને કર્તવ્ય કાર્યમાં અડગ પ્રવૃત્તિ કરાવવાની આવશ્યતા જણાવી છે. અપેક્ષા વિના જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ કથી શકાય નહિ. અપેક્ષાએ જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ વ્યષ્ટિ અને સમષ્ટિપરત્વે કથી શકાય છે. ઉત્ક્રાન્તિવાદ દષ્ટિની અપેક્ષાએ આત્મા નિગદથી પ્રારંભીને ઉચ્ચગતિ અને ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિપ્રતિ આરહતે જાય છે, તેમ તેની પ્રવૃત્તિમાં જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ અપેક્ષાએ કથી શકાય છે. બદ્ધોની સાથે શિલાદિત્યની રાજસભામાં વાદ કરનાર મલ્લવાદીએ જે થાય છે તે સારાને માટે થાય છે એમ માની બદ્ધાચાર્યની સાથે વાદ કરી તેને પરાજય કરી બૌદ્ધિને પરદેશ વાસ કરાવ્યું. હિંદુઓના યજ્ઞમાં પશુએની હિંસા એટલી બધી વધી પડી કે તેથી દેખનારા દયાળુ મનુવેને ત્રાસ છૂટવા લાગે ત્યારે શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધને પ્રાદુર્ભાવ થશે અને તેઓએ શુદ્ધોપદેશથી યમાં થતી પશુહિં. સાને નિષેધ કર્યો. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે.
જ્યારે મનુષ્ય સંપૂર્ણદિવસમાં કર્તવ્ય આવશ્યક કાર્યો કરીને થાકી જાય છે ત્યારે તેઓને વિશ્રાન્તિ આપવા માટે રાત્રિ પ્રગટે છે અને જ્યારે તેઓ પૂર્ણ વિશ્રાન્તિ લઈ તાજા થાય છે ત્યારે તુર્ત સૂર્ય પ્રગટે
For Private And Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૨ છે. એમ અનુભવષ્ટિથી વિશ્વકર્તપ્રતિ અવલોકવામાં આવશે તે સાપેક્ષદષ્ટિએ જે કંઈ થયું–થાય છે અને થશે તે શુભાર્થ છે એમ અનુભવમાં આવશે. વર્ષ ચોમાસું થયા બાદ શિયાળાની જરૂર પડે છે અને શિયાળા બાદ ઉન્હાળાની જરૂર પડે છે અને ઉન્ડાળા બાદ ચોમાસાની જરૂર પડે છે તેથી અનુક્રમે તે શુભાર્થ થયા કરે છે એવી કુદરતની ઘટનાને અનુભવ કરતાં સહેજે અવબોધાઈ શકશે. આવશ્યક કર્તવ્યકાર્યો શુભાથું છે એવું માનીને પ્રત્યેક મનુષ્ય આવશ્યક કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ પણ પશ્ચાત્ ન હઠવું જોઈએ. ફતેહપુર સીકરાની લડાઈ પ્રસંગે બાબરે આવશ્યક કર્તવ્ય યુદ્ધકાર્ય શુભાર્થ છે એવું માનીને સ્વસૈનિકોને ભાષણ આપી ઉત્તેજિત કર્યા તેથી આર્યાવર્તમાં મુસલમાની રાજ્ય ટકી શકયું. અન્યથા તે દિવસથી હિંદુઓની રાજ્ય સ્થાપનાને પ્રસંગ દેખાત. સ્વાધિકારે કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ ખરેખર શુભાર્થ છે એમ જ્યારે પિતાના આત્માને નિશ્ચય થાય છે ત્યારે ગુરૂગોવિંદની પેઠે કર્તવ્ય પ્રવૃત્તિમાં પરિપૂર્ણ આત્મભેગ આપી શકાય છે. ગુરૂગોવિંદસિંહે કર્તવ્ય કાર્ય જે કંઈ સ્વાધિકારે થાય છે તે શુભાઈ છે એ નિશ્ચય કર્યો ત્યારે તેની આત્મિક શક્તિએ તેને માર્ગ ખુલ્લે કર્યો અને તેથી તે પ્રગતિમાનું વિજયશીલ બની શકે. કર્તવ્વકાર્યો જે કેચિત્ સ્વાધિકારાર્થ છે તે શુભાર્થ છે એ નિશ્ચય થતાં કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં મન્દતા રહેતી નથી. શેઠ વીરચંદ દીપચંદ ગેધાવીમાં જન્મ્યા હતા તેઓ પ્રથમ શ્રીરવિસાગરજી મહારાજના શ્રાવક હતા. તેઓ પ્રથમ અમદાવાદમાં પ્રેમાભાઈ હેમાભાઈ નગરશેઠને ત્યાં ગુમાસ્તા રહ્યા ત્યાંથી તેઓ સલાપુર ગયા અને જે કંઈ સ્વાધિકારે પ્રવૃત્તિ થાય છે તે શુભાર્થ માની પ્રવૃત્તિ કરવા લાગ્યા અને તેથી તેઓ અને પચ્ચીશ લાખ રૂપૈયાના આસામી બન્યા અને જેમનાં પ્રગતિકારક શુભકાર્યો તેમણે કર્યો તથા સોલાપુરમાં દુષ્કાળપીડિત લેકેને તેમણે બચાવ કર્યો તેથી સરકારે તેમને સી. આઈ. ઈ. ને ચાંદ આપે. ખરેખર ઉપર્યુક્ત દૃષ્ટાન્તથી અવધવું કે સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં આવે છે તે શુભાર્થ થાય છે એમ દઢ નિશ્ચય જેઓને છે તેઓ આ વિશ્વમાં
For Private And Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
આત્માત્ક્રાન્તિના ઉચ્ચ શિખરપર આરાહીને આદર્શપુરૂષ બની શકે છે. આફ્રિકામાં ત્રાન્સવાલમાં મોહનલાલ કરમચંદ ગાંધીએ હિન્દુઓના હક્કને માટે ભગીરથ પુરૂષાર્થ કર્યાં અને તેથી તેએ અલ્પાધિકાંશે વિજયી થયા તેને કેદમાં જવું પડયું તે તેઓએ વિચાર્યું કે જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે એમ આત્મનિશ્ચય કરી કેદખાનાનું દુઃખ ભાગળ્યું અને તેથી તેને હિન્દુસ્થાનના ગેખલે વગેરેની સહાય મળી તેથી તેઓ સ્વસાધ્યકાર્યમાં વિજયીભૂત ખન્યા. એક મહાપુરૂષને વિપત્તિ પડે છે તેથી ઈશુક્રાઇસ્ટનીપેઠે અનેક મનુષ્યોના ઉદ્ધારક થાય છે. હું મનુષ્ય! હારી જીંદગીમાં અનેક વિપત્તિયાને અનુભવ થાય તેથી તું કંટાળતા નહિ કારણ કે દુઃખના તરણાની પાછળ સૂર્ય ઢંકાયલા હોય છે. હે મનુષ્ય ! હારી જી ંદગીમાં જે જે કંઈ ખુરા બનાવા અને તે તે પણ હને શુભ જણાવવાને માટે ત્હારા શિક્ષક સમાન છે એવું માનીને સ્વાધિકારે કર્તવ્યકાર્ચીને કર્યા કર. જ્યારે હિન્દુસ્થાનમાં અંગ્રેજો આવ્યા ત્યારે તેને રાજ્યની પ્રાપ્તિ થશે એવું તેઓએ તથા હિન્દુસ્થાનના લોકોએ ધાર્યું નહોતું પરંતુ જે થવાનુ હોય છે તે થયા કરે છે. સ્વાધિકારે અપ્રમત્ત બનીને કર્તવ્ય જે જે કાર્યો કરવામાં આવે છે તેનાથી હિન્દુમાં આવેલા અગ્રેજોની પેઠે શુભ થાય છે એમ માનીને કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. કર્તવ્યકાર્યાં કર્યાં વિના તે સદા અશુભજ છે. જ્યારે જૈનોએ સ્વાધિકારે આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં દેહમમત્વ, સ્વાર્થ, સંકીર્ણષ્ટિ અને ભાવીભાવના વિચારો સેવ્યા ત્યારે તે ઉન્નતિના ઉચ્ચશિખરોથી પ્રતિશતક નીચે ગગડવા લાગ્યા અને હાલ તેરલાખ જેટલી મનુષ્યાની અનેક મતમતાન્તરવાળી સંકીર્ણ ષ્ટિયુક્ત સંખ્યામાં વિશ્વમાં સ્વાસ્તિત્વ જાળવવા સકીર્ણ સ્થિતિમાં આવી રહ્યા છે. સ્વાધિકારે કર્તવ્યકાર્યાં કરવામાં. જાપાન, ઈગ્લાંડ અને જર્મનીની પેઠે દેહમમત્વાધ્યાસ વગેરેને તિલાંજલિ આપી શુભાર્થ સર્વે આવચકકર્તબ્યા કરવાં જોઇએ કે તેથી વ્યાવહારિક પ્રગતિની સાથે પારમાર્થિક પ્રગતિમાં અગ્રગણ્ય બની શકાય. સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યો કરતાં મૃત્યુ થાય. સર્વ શક્તિાને આત્મલેગ આપવા પડે તે પણ તે સમષ્ટિ માટે શુભાર્થ છે. દેશ-સમાજ, સંઘ, જ્ઞાતિ આદિ માટે
७०
For Private And Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪ શુભાઈ છે એવું માની હે મનુષ્ય ! હારે અવશ્ય કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ.
અવતરણ–કર્મયોગી આત્મા આ વિશ્વશાળામાં શિષ્યરૂપ બની કર્તવ્ય કાર્યોના અનુભવને ગ્રહે છે તે જણાવે છે. चेतनो विश्वशालायां, स्वोन्नतिकर्मसाधकः॥ गृह्णात्यनुभवान् सर्वान्, सद्विवेकप्रदायकान् ॥६७॥
શબ્દાર્થ—ચેતન આ વિશ્વરૂપશાલામાં સ્વોન્નતિ કર્મ સાધક છે તે સદ્વિવેકપ્રદ સર્વ અનુભવોને રહે છે. - વિવેચન–આ વિશ્વશાલામાં આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાનું શિક્ષણ ગ્રહીને મનુષ્ય પરમાત્મપદને પ્રાપ્ત કરે છે આત્મોન્નતિકર્મસાધક ચેતન આ વિશ્વશાલામાં સર્વ પ્રકારના અનુભવને ગ્રહી શકે છે. વિશ્વશાલા વિના કેઈ નતિકર્મસાધક બની શકતું નથી અને કઈ સદ્વિવેકપ્રદ સર્વાનુભવને પ્રાપ્ત કરી શકતું નથી. સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના કેઈ ન્નતિકર્મસાધક બની સર્વજ્ઞ બની શકતું નથી. આ વિશ્વમાં સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ શકાતું નથી. સર્વ પ્રકારના દુઃખના અને સર્વ પ્રકારના શાતાના પરિણામોને ભેગવી તેને અનુભવ કરીને સંપૂર્ણ સિદ્ધરૂપ પ્રગતિમાનું બની શકાય છે. આ વિશ્વશાલામાં અનેક પ્રકારના અનુભવોનું શિક્ષણ મળે છે તેથી તે દષ્ટિએ અસાર સંસાર પણ સારભૂત અવબંધાય છે. જે જે બાબતેને પરિપૂર્ણ અનુભવ થતો નથી તે તે બાબતેને સમ્યમ્ નિર્ણય કરી શકાતું નથી, અને સભ્ય નિર્ણય વિના હેય રેય અને ઉપાદેયનો વિવેક પ્રાપ્ત થઈ શક્તા નથી તથા સમ્યવિવેકવિના સ્વોન્નતિકર્મસાધક આતમા બની શકતું નથી. અતએવ વિશ્વશાલામાં ચેતનને શિષ્યરૂપ માની સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જીવ પ્રથમ એકેન્દ્રિયાવસ્થાથી પ્રારંભી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય ગતિ પર્યત અનુભવ કરે છે. દશ દષ્ટાન્ત દુર્લભ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્માની ઉક્તિના માર્ગે સદ્દગુરૂપદેશથી વળે છે. આત્મા સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશ્વશાલાની ઉપગિતાનું વાસ્તવિક સ્વરૂપ
For Private And Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
અવમેધી શકે છે અને સ્વાન્નતિકર્મસાધક અને છે. ઉત્ક્રાન્તિ દ્રષ્ટિએ સર્વજ્ઞેય હૈય અને ઉપાદેયભૂત વિશ્વશાલાના પદાર્થોના અવમેધ કરવાથી સ્વાન્નતિકર્મસાધક થવામાં સમ્યગ્દષ્ટિ પ્રવર્તી શકે છે અને વિશ્વની નૈૠયિકસ્થિતિની સાથે આત્માના વાસ્તવિક સબંધ જેવા પ્રકારના હોય છે તેવા વખાધી શકાય છે. વિશ્વશાલાનું વારતવિક રવરૂપ નિહ અબેાધનારાઓ વિશ્વના કુદ્રતી નિયમોના નાશ કરીને સ્વાન્નતિકર્મસાધક બનવા પ્રયત્ન કરે છે અને તેથી તે અન્તે સ્વાન્નતિથી પરાસ્મુખ ખની વિશ્વશાલાના મુદ્દતી પ્રવાહમાં તણાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે આ વિશ્વશાલાનું સ્વરૂપ અને તેની સાથે આત્માને શે! સંબંધ છે ? તે પ્રગતિઢષ્ટિએ અનુભવવા જોઇએ. વિશ્વશાલાની વાસ્તવિક સ્થિતિના અભ્યાસ કરી અનુભવ ગ્રહ્યા વિના વિવેકદ્રષ્ટિ પૂર્વક રવકર્તવ્ય શું? છે તેના નિર્ણય કરી શકાતા નથી. વિશ્વશાલાના કુદ્રતી નિયમોના અજ્ઞ મનુષ્યએ આ વિશ્વની ખાખાવીખી અસ્તવ્યસ્ત દશા કરવાને અનેક પ્રયત્ન કરીને અંતે હાયમારી હાથ ખખેર્યાં છે અને આત્માની વાસ્તવિક પ્રગતિથી ભ્રષ્ટ થઈ પશ્ચાત્તાપ પાત્ર અન્યા છે. વિશ્વશાલાની ઉત્ક્રાન્તિનુ કુદ્રતરીત્યા વાસ્તવિક સ્વરૂપ શું છે તેના સમ્યગ્ નિશ્ચય કર્યા વિના રાજ્યનીતિ ધર્મનીતિ-સમાજવ્યવસ્થા-સંઘવ્યવસ્થા-વિદ્યાપ્રવૃત્તિવ્યવસ્થા-આજીવિકા
હેતુભૂત કૃષિકર્માદ્રિવ્યવસ્થા-ગૃહ્યકર્મવ્યવસ્થા-ત્યાગાવસ્થા વ્યવસ્થા સાર્વજનિક હિતપ્રવૃત્તિ નિયમ વ્યવસ્થા અને ચાતુર્વણિક ગુણકર્મ વ્યવસ્થા-ઇત્યાદિનું સમ્યગ્ સ્વરૂપ સમજી શકાય નહિ અને વિશ્વશાલાની સર્વ પ્રકારની ઉત્ક્રાન્તિયાને પરસ્પર અનેકનયષ્ટિચાએ શે સંબંધ છે તેના સમ્યગ્ વ્યવહાર કરી શકાય નહિ. વિશ્વશાલાના કુદ્રતી પ્રગતિ નિયમોના અવધકા આ વિશ્વશાલામાં કદી પારત ગ્ય દશાને પ્રાપ્ત કરી શકે નહિ અને વાસ્તવિક સ્વતંત્રતાથી કદાપિ ભ્રષ્ટ થઈ શકે નહિ. અસ્તિત્વÅરક્ષકદૃષ્ટિએ વિશ્વશાલાના પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ સંરક્ષવા ગ્ય છે. વિશ્વશાલાના યુદ્રતી નિયમેને કદાપિ કોઇ મનુષ્ય સ્વાયત્ત કરી શકે નહિ અને તેને પ્રતિપક્ષી અની તેના અચલ અસ્તિત્વને નાશ કરી શકે નહિ. વિશ્વશા
For Private And Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપટ્ટ
લામાં જે જે પદાર્થો કુદતના કાયદાને અનુસરી બેઠવાયા છે તેમાં કુદ્રતનું ડહાપણ છે તેના આગળ સ્વડહાપણ ગમે તેવું હોય તે પણ, અને ચાલવાનું નથી એવું વિચારીને કુદ્રતના કાયદાઓનું સૂકમ અવકન કરી વિશ્વશાલાની સાથે સ્વસબંધ જે છે તે નિર્ધારી આત્મોન્નતિના માર્ગ પર સદા પ્રગતિ કરવી એજ વિશ્વશાલાન શિવનું વાસ્તવિક કર્તવ્ય કદાપિ વિમર્તવ્ય નથી. આ વિશ્વશાલાને જે શિ
ષ્ય બનતું નથી તે વિશ્વશાલાને ગુરૂ બની શકતું નથી; અતએવ વિશ્વશાલામાં અનેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વશાલાના અનુભવીઓને ગુરુ બનાવીને તેઓના અનુભવેને હદયમાં ઉતારી પશ્ચાત્ જે સ્વાનુભવ પ્રગટે તેના શિષ્ય બનીને અગ્રપ્રગતિમાન થવું જોઈએ. દેના કરતાં દુર્લભ એવા મનુષ્યાવતારની દુર્લભતા અવબોધીને અને મનુષ્યજન્મમાં વિશ્વશાલામાં સંપૂર્ણ પ્રગતિ કરી શકાય છે એવું પ્રબોધીને આધ્યાત્મિક તના જ્ઞાનપૂર્વક વ્યાવહારિક અને નૈશ્ચયિક પ્રગતિ અને તેની સંરતામાં સદા પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. વિશ્વશાલાના અનુભવીઓ પાસેથી બ્રિતિસાધક કર્મોનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પશ્ચાત્ સ્વહૃદયમાં પરિણમાવી સ્વાનુભવિકજ્ઞાન પ્રાપ્ત કરી સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ન્નતિકર્મસાધક થવું જોઈએ કે જેથી પશ્ચાત્ પ્રગતિમાર્ગના અનેક હેતુઓનું પ્રસંગે પ્રસંગે સેવન થાય અને આત્મોન્નતિસાધક કર્મયેગી બની શકાય. વિશ્વશાલામાં ગ્નતિ સાધક ચોવીસ તીર્થક થયા તેઓએ સ્વ
ન્નતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. ગૌતમબુદ્ધ-મહમદ પૈગંબર-જરસ્ત-કણાદ–પતંજલિ-જૈમિની-ગીતમ-કપિલ-મુસા-શંકરાચાર્ય-રામાનુજ-વલ્લભાચાર્ય-ચેતન–કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં ન્નતિ સાધક કયા કયા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલે કરી સભ્ય નિર્ણય કરવું જોઈએ કે જેથી વિશ્વશાલાના વિદ્યાર્થીને કેઈ જાતની બ્રાતિ રહી શકે નહિ. વિશ્વશાલામાં વ્યાવહારિક અને નૈૠયિક પ્રગતિના માર્ગ કયા કયા છે અને પૂર્વમુનિવરેએ તે કેવી રીતે દર્શાવ્યા છે તે અનુભવગમ્ય કેવી રીતે થાય છે? પરસ્પર ભિન્ન પ્રગતિમાનું
For Private And Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭
પૃથકકરણદષ્ટિએ શું સત્ય રહસ્ય છે અને તેઓનું ઐક્ય કઈ સાપિક્ષદષ્ટિએ ચગ્ય છે તેને સ્વાનુભવ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ સ્વોન્નતિ સાધક મહાપુરૂષ બની શકાય છે, અને સ્વયેગ્ય નતિસાધક જે જે કર્મો હોય છે તેઓને સ્વાનુભવગમ્ય કરી તેઓને આદરી - કાય છે. વિશ્વશાલાને પ્રત્યેક પદાર્થ ખરેખર ન્નતિસાધક કર્મ તરીકે કઈ દષ્ટિએ ઉપયોગી હતે. થાય છે અને થશે તેને અનુભવ મેળવે જોઈએ કે જેથી વિશ્વશાલાના પ્રગતિકર નિયમોથી પરમુખ રહી શકાય નહિ. આ વિશ્વશાલામાં અન્ય પ્રાણીઓની સાથે ઉપયોગિદષ્ટિએ અને પ્રગતિદષ્ટિએ સ્વાત્માને શું સંબંધ છે તેને અનુભવ કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાવતિ અન્ય જીના ઉપગિપણામાં તથા તેની રક્ષા કરવામાં અને તેઓની પ્રગતિ કરવામાં સ્વાત્માથી જે જે બને તે કર્મપ્રવૃત્તિ કરી શકાય અને તદ્ધારા સ્વાત્મોન્નતિસાધક કર્મયોગી બની શકાય. પરરત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના સુખકર પ્રગતિનિયમનું યથાર્થ જ્ઞાન કરે તો તેઓ પરસ્પર મનુષ્યોને પરસ્પર આત્મદ્રષ્ટિએ વર્તવું જોઈએ તેને ખ્યાલ કરી શકે અને કોઈની સ્વતંત્રતાને નાશ કરવા પ્રયત્ન કરી શકે નહિ. પરિત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના કુદ્રતી નિયમોનો ભંગ કરી કદાપિ શાંતિ જીવનથી જીવી શકે નહિ અને તેઓ વાસ્તવિક સ્વોન્નતિસાધક કર્મયોગીઓ બની શકે નહિ. વિશ્વશાલાના પ્રગતિકર કુદતી નિયમોનો ભંગ કરીને વિશ્વવર્તિ મનુષ્ય ગમે તેવી વિધવેગે પ્રગતિ કરવા, ધારે એવી અનુકુલ દેખાતી શેધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની ત્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કૈરેના સમયની વિદ્યાઓ અને રજોગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણ્યાએ કુદતથી વિરૂદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથકકરણદષ્ટિએ, સંરક્ષણદષ્ટિએ, સ્વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, ઐકય દષ્ટિએ-તત્વદષ્ટિએ, સર્વ પદાર્થોપવિત્વષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચયષ્ટિએ
For Private And Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૫૮ સાધ્યદષ્ટિએ-સાધનદષ્ટિએ-કર્તવ્ય દષ્ટિએ-અકર્તવ્યદષ્ટિએ-પ્રવૃત્તિદષ્ટિએ નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારષ્ટિએ, પરાધિકારદષ્ટિએ, સાર્વજનિકહિતષ્ટિએ, વ્યષ્ટિદષ્ટિએ, સમષ્ટિદષ્ટિએ, સામાજિકહિત દષ્ટિએ-દેશપ્રગતિદષ્ટિએ સ્વતંત્રષ્ટિએ, પરતંત્રષ્ટિએ, દયાદષ્ટિએ, સત્ય દષ્ટિએ, અસ્તેયદષ્ટિએ, અપરિગ્રહદષ્ટિએ, પરિગ્રહદષ્ટિએ, સર્વજીવસંરક્ષકદ્રષ્ટિએ, સામ-દામ-દંડભેદ-નીતિષ્ટિએ-અલ્પષપૂર્વક મહાલાભદષ્ટિએ-આત્મગિક ધર્મદષ્ટિએ, આપવાદિક ધર્મદષ્ટિએ, આપત્તિ ધર્મ દષ્ટિએ, ચાતુર્વણિક ધર્મ કર્મ દષ્ટિએ-ભાવના દષ્ટિએ-શિષ્ય દૃષ્ટિએ-શિક્ષક દૃષ્ટિએ-ત્યાગ દષ્ટિએ રાગિદષ્ટિએ અને અનેક ધર્મદર્શનની દૃષ્ટિના પરસ્પર અવિરેધપણે વિશ્વશાલામાં સર્વ ય હેય અને ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ અવબોધવું જોઈએ કે જેથી આત્મામાં ઉપર્યુક્ત અનેકષ્ટિવડે આત્માની પ્રગતિના માર્ગો ખુલ્લા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક કર્મોની પ્રવૃત્તિને અવિરેજપણે એવી શકાય. એક પેટીવાજાની છે તેમાં જે જે કળમાંથી સ્વર નીકળવે જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર કળમાંથી સ્વર ન નીકળે અથવા એકજ કળામાંથી સ્વર નિકળે તે તે જેમ સેહા નથી તેમ વિશ્વશાલામાં ઉપર્યુક્ત અનેકટટિવડે પરસ્પર સાપેક્ષપણે અભ્યાસ કરવાનું હોય છે તે જે ન કરવામાં આવે અને પ્રગતિ સાધક કચેગી બનવામાં ન આવે તે વિશ્વમાં અન્ય અને અનેક જીવોની અનેક પ્રકારે હાનિ કરી - કાય અને વિશ્વજીને અલ્પ લાભ સમર્પી શકાય તેમજ સ્વાત્માની અલ્પ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણોને પરિપૂર્ણ ખીલવવામાં અનેક વિદને ઉપસ્થિત કરી શકાય માટે સુજ્ઞ મનુષ્યએ વિશ્વશાલામાં અનેકષ્ટિની સાપેક્ષતાએ પદાર્થ વિવેક કરી સ્વાન્નતિ કર્મસાધક બનવું જોઈએ કે જેથી સ્વપરને અપષ પૂર્વક મહા લાભ પ્રાપ્ત થઈ શકે. ઉપર્યુક્ત અનેકટટિ દ્વારા વાચ્ય વિષયેને અનેક નાની સાપેક્ષતાપૂર્વક અભ્યાસ કરી અનુભવ ગ્રહી સ્વામોન્નતિસાધક કર્મયગમાં સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે પ્રવૃત્તિ કરી શકાય છે અને હેયમાર્ગથી નિવૃત્તિ કરી શકાય છે અને એવી જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે ન્નતિકર્મસાધક બની શકાય છે.
For Private And Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૯ એવી દશાવિના મનુષ્ય કાષ્ઠપૂતલીવત્ ક્રિયા કરનાર અવબોધ. વિવેકપ્રદ અનેક અનુભવ પ્રાપ્ત કર્યા વિના વિશ્વશાલામાં ન્નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલાના શિષ્યરૂપ ચેતનના શીર્ષ પર અનેક પ્રકારની ફરજો રહેલી છે તે પરિપૂર્ણ અદા કર્યા વિના -
નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલામાં જરા માત્ર પ્રમાદવડે ચુકવામાં આવે છે તે તુર્ત કઈ પણ દુઃખની ઠેકર વાગ્યા વિના રહેતી નથી. બાવન ઠોકર વાગે ત્યારે બાવન વીર જેટલી શકિતયોને પ્રાપ્ત કરી શકાય છે. દુખપ્રદ પદાર્થો કયા ક્યા છે તેને અનુભવ યાવત્ પ્રાપ્ત થતું નથી તાવતું શાસ્ત્ર વાંચીને તે વસ્તુઓ દુખપ્રદ છે એવું કહેવાથી કઈ તે વસ્તુઓની મેહવાસના છુટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદ્રતીનિયમ પ્રમાણે તે તે વસ્તુઓના સંબંધમાં આવ્યા પશ્વાતું સુખ દુઃખને જાતિ અનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિનિવૃત્તિના રહસ્યને વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓના અનુભવરૂપ ગુરૂઓ દ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાર્ગની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. મનુષ્ય માત્રને વિશ્વશાલામાં ત્યાંથી જાતિ અનુભવ અભ્યાસ કરવાનું બાકી હોય છે ત્યાંથી તેની અતરની કુરણું પૂર્વક પ્રવૃત્તિ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઈને આગળથી અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાપતિત દશા થાય છે અને જ્યાંથી જાતિ અભ્યાસ શરૂ કરવાનું હોય છે ત્યાં પુનઃ આવીને ઉભા રહેવું પડે છે. પહેલી ચોપડીવાળાને એકદમ એમ–એની કલાસમાં મૂકવામાં આવે તે તે સર્વ કલાસોથી પાછા પડતે પડતે પહેલીની કલાસમાં આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણ પ્રગતિને અભ્યાસ કરી શકે છે તદ્દત સર્વ બાબતેને અનુભવ કરે. વિશ્વશાલાના અનુક્રમ પ્રગતિ નિયમને જાતિ અનુભવથી અભ્યાસ કરતે કરતે અને સુખ દુઃખના હેતુઓનાં પરિવર્તનને અભ્યાસ કરતે કરતે ચેતન - ન્નતિકર્મના અનુક્રમને સેવતે સેવને પ્રગતિમાં અગ્રગામી થતું જાય છે, તેમાં જરા ઉત્કમ અપકમ થાય છે તે પુનઃમૂલ અનુક્રમ પ્રગતિ
For Private And Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૦
કર કર્મપ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે આત્મોન્નતિ કરી સહજ સુખને સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. અનેકષ્ટિની સાપેક્ષાએ ન્નતિસાઘક કર્મંગના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી અનુકમને સ્વાધિકારે સ્વીકારવામાં આવે છે તે સ્વોન્નતિ કરવામાં કઈ જાતને પ્રત્યવાય આવતે. નથી અને કર્તવ્ય કર્મયેગી બની વિશ્વને પરિપૂર્ણ અનુભવ કરી સર્વદષ્ટિની શ્રેણિએ આરહી શકાય છે. વિશ્વશાલામાં ચેતન ન્નતિ કર્મસાધક ખરેખર ઉપર્યુક્ત સર્વ દષ્ટિના સંપૂર્ણ રહસ્યને જાણ બની શકે છે અને શ્રી મહાવીરપ્રભુની પેઠે સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવામાં અનેક ઉપસર્ગો સહી શકે છે. વિશ્વવર્તિ અનેક અનુભવીએનાં રચિત અનેક શાસ્ત્રો વાંચવામાં આવે તો પણ વિશ્વશાલામાં
ન્નતિકારક કર્મપ્રવૃત્તિને જાતિ અનુભવ પ્રાપ્ત કર્યા વિના જતિસાધક કર્મપ્રવૃત્તિમાં આત્માર્પણ થઈ શકતું નથી. સ્વતંત્રષ્ટિથી જાતીય અનુભવ કરીને આત્મોન્નતિકારક કર્તવ્યકર્મોને સ્વાધિકારે સેવતો સેવતો આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે. ન્નતિકર્મસાધક બનવાને પ્રથમ પરિપૂર્ણ સ્વાત્માનું જ્ઞાન કરીને બ્રહ્માંડની સાથે તેનું ઐક્ય–સાદશ્ય કેવી રીતે છે તેનું અનુભવિક જ્ઞાન પ્રાપ્ત કરીને નતિ કર્મપ્રવૃત્તિના અનુકમને પરિપૂર્ણ અવલકવાની આવશ્યકતા છે. અન્ય મનુષ્યના વિચારોમાં અને આચારમાં એકાન્ત વિશ્વાસુ બની આત્માની પ્રગતિનો આધાર અન્ય મનુષેપર મૂકવે એ અનેકાન્તદષ્ટિએ વિશ્વશાલામાં આત્મોન્નતિ કરવામાં હિતાવહ નથી. વિશ્વશાલામાં મારું સ્થાન ક્યાં છે? તેને પરિપૂર્ણ નિશ્ચય કરી ન્નતિકર્મસાધક બનવું જોઈએ. મનુષ્ય આ પ્રમાણે નતિ કર્મસાધક ન બને તે તે પશુના કરતાં વિશેષ મહાન ગણું શકાય નહિ. ઉપર્યુક્ત અનેકષ્ટિના સાપેક્ષત્વને ધ્યાનમાં લઈ જે મનુધ્ય વિશ્વશાલામાં ઉત્કાન્તિકર્મનું અધ્યયન કરે છે તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સમાજગત સ્વાતંત્ર્યની રક્ષા કરી વિશ્વને વર્ગ સમાન કરવામાં સ્વાત્મભોગ સમર્પી શકે છે. ઉપર્યુક્ત દષ્ટિને નયસાપેક્ષે જાતીય અનુભવ પ્રાપ્ત કરવે જોઈએ અને અવકાન્તિના માર્ગોને ત્યાગ કરીને લોકિક તથા કેત્તર ઉલ્કાન્તિના માર્ગોનું
For Private And Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૧ અવલંબન કરવું જોઈએ. વિશ્વશાલામાં અનેક અનુભવ પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય અવતારની પ્રાપ્તિ થઈ છે તેને એક ક્ષણ માત્ર પણ પ્રમાદમાં ન ગાળવો જોઈએ. વિશ્વશાલાના તનું અધ્યયન કરવાને એકાન્ત પર્વતનાં નિર્મલાને ઉપવન અને ઉદ્યાનનાં એકાન્ત સ્થાનેનું અવલંબન કરવું જોઈએ કે જેથી આત્મા પરમાત્મા-કર્માદિનું સમ્યક સ્વરૂપ વિચારી તેને નિશ્ચય કરી શકાય. ગાતમબુદ્ધ વિશ્વશાલામાં નતિ કરવાને પર્વત–નદીઓ-ગુફાઓ અને ઉપવનના એકાન્ત રમણીય સ્થાનને આશ્રય લીધે હવે, શ્રીસર્વજ્ઞ વીતરાગ મહાવીર પ્રભુએ એકાન્ત સ્થાનને આશ્રય લીધો હતો અને આત્મધ્યાનમાં તલ્લીન થયા હતા. મુસાએ પર્વત પર ચઢીને ઈશ્વરીય કાયદાઓને ઉપદેશ્યા હતા. ઈશુ કાઈટ દરિયા કાંઠે વગેરે રમણીય સ્થાનમાં આ વિશ્વ સંબંધી વિચાર કરતો હતો. મહમદ પયગંબરે પર્વતની ગુફાઓમાં બેસી કુરાનના નિયમોને હૃદયની બહિરુ કાઢયા હતા. શંકરાચાર્યે નર્મદાનદી વગેરેના બેટડાઓમાં રહીને વિશ્વશાલાનાં તને અભ્યાસ કરી અદ્વૈતવાદની દષ્ટિપર આરોહણ કરી ઉપદેશ દીધું હતું. વિશ્વશાલામાં એક એક દષ્ટિના બે બે દષ્ટિના અભ્યાસકે તે અનેક મનુષ્ય મળી આવે છે, પરંતુ સર્વથા સર્વદા સર્વદષ્ટિના સંપૂર્ણ ગૃહસ્થને સંપૂર્ણપણે અવકનારાઓ તે કઈકજ મળી આવે છે. વિશ્વશાલાના તત્ત્વનું પરિપૂર્ણ અધ્યયન મનન કરી પિંડ અને બ્રહ્માંડની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ જે કરે છે તે ન્નતિકર્મસાધક બની શકે છે અને તે સ્વકર્તવ્યકર્મમાં મેવત્ સ્થિર રહી શકે છે. આ વિશ્વશાલામાં પ્રતિદિન મનુષ્ય અનેકપ્રકારના અનુભવને અભ્યાસ કર્યા કરે છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવત્ આ વિશ્વશાલામાં કઈ પણ મનુષ્યને કેવલજ્ઞાન નથી થયું તાવત્ તે મનુષ્ય અનેક અનુભવેને પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારે વધારે થતું જાય છે. જેમ જેમ અમુક વસ્તુસંબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસ્તુ સંબંધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતો જાય છે. અતએવા
For Private And Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૨
બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલ, દશા, સંયોગે અને શિક્ષણને ધ્યાનમાં લઈ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરેડે મનુષ્યમાં કોટિ ભેદ પડે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, જ્ઞાન, કર્માવરણ, ક્ષયેપશમ અને શિક્ષણીય સંગોને આભારી માની સાપેક્ષટષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતાં અનુભવની પ્રાપ્તિમાં આગળ વધવું જોઈએ કે જેથી ન્નતિકર્મસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાનું આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થોના અનુભવને અનન્ત સાગર છે તેમાંથી એક બિસમાન અનુભવ પ્રાપ્ત કરી કદી સ્વાભાભિમાની બની સ્વાત્મઘાતક ન થવું જોઈએ. અનન્દાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ, એક બિન્દુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવે કે જે કાળે કાળે અવસ્થાભેદે, ક્ષયે પશમભાવે ઉદ્ભવે છે તેઓનો પિતાની પ્રાપ્તિ ન થવાથી તેઓ અસત્ય છે અથવા તે સર્વને હું જાણું છું એ અભિમાન ધારણ કર્યા વિના પ્રવર્તીને ન્નતિકર્મસાધક બનવું જોઈએ. ન્નતિકર્મસાધકાવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવર્તતાં અનેક વિદને દ્વારા પણ સ્વાત્માને અનેક પ્રકારને અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રમાદેને પરિહરવાનું શિક્ષણ મેળવી શકાય છે. બ્રિતિસાધક કર્મયોગી બન્યા વિના વિશ્વશાલાના સકલાનુભવોને પ્રાપ્ત કરી શકાતા નથી. અએવ પ્રત્યેક મનુષ્ય અનુભવે પ્રાપ્ત કરવાને નૈતિસાધક કમગી બનવું જોઈએ. આ વિશ્વશાલાના સંપૂર્ણ પદાર્થોના સાક્ષાત્ દૃષ્ટા મુનિવરે સર્વ મનુષ્ય વિદ્યાર્થિના ગુરૂઓ છે અને તેઓના અનુભવેને ગ્રહણ કરીને સાક્ષાત્ તે તે અનુભવેને સાક્ષાત્ અનુભવ કરનાર સ્વાત્મા જ સ્વકર્તવ્ય કાર્યોને નિશ્ચયિકદષ્ટિએ ગુરૂ અવધે. ન્નતિકર્મસાધક ચેતનજીની અનન્ત વિશ્વશાલા છે અને તેઓ અનન્ત અનુભવને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણ તમોગુણ અને સત્ત્વગુણનું સ્વરૂપ અવધીને અન્તમાં સ્વાભાવિક જ્ઞાનની કુરણુ જે પ્રકટાવે છે તે આમેન્નતિસાધક બની શકે છે. વિશ્વવતિસવંયસંબંધી અનેક ગ્રન્થને અભ્યાસ કર્યા પશ્ચાત્ આત્મજ્ઞાનવડે સત્યાનુભવ પ્રાપ્ત કરે અને સ્વયં આ ન્નતિના અનુભવ પ્રદર્શકમાર્ગોમાં પ્રવર્તવું. આ વિશ્વશાલામાં જે જે અવસ્થાઓ અને જે જે દુઃખ સુખની સ્થિતિ
For Private And Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૩ ભોગવવી પડે છે તેમાં તે તે દ્વારા અનુભવ કરી સત્ય ગ્રહણ કરવાને મુખ્ય સિદ્ધાંત પ્રાપ્ત થઈ શકે છે. આ વિશ્વશાલામાં ચેતનજી,
ન્નતિકર્મસાધક બનીને અનન્ત સુખમય પિતાને બનાવી શકે છે એમ અનુભવીઓને અનુભવ આપે છે. પિંડને પરિપૂર્ણ અનુભવ લેવાથી બ્રહ્માંડ પાઠશાલાને પરિપૂર્ણ અનુભવ ગ્રહી શકાય છે અને તેથી ન્નતિકર્મસાધક બનવામાં જે જે નિમિત્તે કારણે ની અપેક્ષા રહે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિકજ્ઞાન કરીને જે ન્નતિસાધક કર્મયેગી બને છે તે તે ન્નતિસાધક હેતુભૂત વસ્તુઓને વિશ્વશાલામાંથી ગ્રહણ કરે છે અને તે વિના પ્રમત્તપણે વર્તી વિશ્વશાલાવતિ ને ઉપદ્રવસંતાપાદિ કરી શકતું નથી.
નતિ સાધવામાં કુદત સ્વભાવથી વિરૂદ્ધ અન્ય જીવોના પ્રાણને હાનિ પહોંચે અને વિશ્વશાલામાંથી જેટલું ગ્રહણ કર્યું હોય તેના કરતાં વિશેષ પ્રકારે વિશ્વશાલાવતિજીને ઉપકાર કર એવું લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઇએ કે જેથી વિશ્વશાલામાં થતી - તિમાં કઈ જાતને વિક્ષેપ ન આવી શકે. અજે મનુષ્ય વિશ્વશાલામાં ન્નતિ કરવાને અજ દષ્ટિ ધરાવી શકે છે અને તેથી તેઓના દ્રષ્ટિના અનુસારે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિમાર્ગો દેખાય છે, તથાપિ તેઓનું મુખ્ય સાધ્યબિન્દુ તો આત્મસુખ પ્રાપ્ત કરવાનું હોય છે તેથી તેઓ અને છેવટે એકજ ઉન્નતિના માર્ગ પર આવી શકે છે. આ વિશ્વશાલા અનુભવોને ભંડાર છે. આ વિશ્વના ગુપ્ત સિદ્ધાન્તને જે પ્રબોધે છે તે અનન્દાનુભવેને મહાસાગર બનીને આત્મોન્નતિસાધક કર્મયોગી બની પરમબ્રહ્મપદને પ્રાપ્ત કરી શકે છે. ભૂતકાલમાં જે જે મહાત્માઓએ જે આ વિશ્વશાલામાં અનુભવ પ્રાપ્ત કર્યા તેટલાનું જ્ઞાન કરીને આગળ વધી અનેક ગુપ્તસિદ્ધાન્તના અનુભવ પ્રકટાવને વિશ્વમાં ખરેખરા કર્મયેગી બનવું જોઈએ. બાહ્યશે છે અને આન્તરશે માટે અનુભવી અત્યન્ત આવશ્યકતા છે. પિતાના આત્મામાં સાક્ષાત્ થનાર અનુભવજ્ઞાન તે જીવતું જ્ઞાન છે અને તે દ્વારા તિસાધક કર્મયોગી બનવાથી અમરપદ પ્રાપ્ત કરી શકાય છે અને અનન્ત દુઃખ મહાસાગરને તરી પેલી પાર ગમન કરી શકાય
For Private And Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૪
છે. આ વિશ્વશાલામાં અનન્ત, અખંડ, અબાધિત, નિત્ય અને સત્ય સુખને પ્રાપ્ત કરવું એજ વેન્નતિ સાધક કર્મયોગીને મુખ્ય સાદેશ છે એ ઉદ્દેશની સિદ્ધિ માટે આત્મિક અનુભદ્વારા પ્રવૃત્તિપ્રગતિમાન થવું જોઈએ. આત્માને જે સુખ ગમે છે તેજ આત્માને વારતવિક અનુભવ છે. અતએ મનની સુખબ્રાતિથી આત્મસુખને ભિન્ન અનુભવ પ્રાપ્ત કરી કમેકમે ઑન્નતિ સાધક જે જે કર્મો હોય તેઓની પ્રવૃત્તિ આદરવી જોઈએ. વિશ્વશાલામાં ચેતનજીએ સ્વાનુભવને અગ્ર કરી પ્રવર્તવું જોઈએ, પરંતુ અન્યના અનુભવની પાછળ પાછળજ જડ અન્ધશ્રદ્ધાળુ બની ન પ્રવર્તવું જોઈએ. દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને ચેતનજીએ આત્માનુભવ દ્વારા નૈતિસાધક કર્મયોગી બનવું જોઈએ. આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્યદ્વારા અને અનુભવ પ્રદર્શક પુસ્તકેની સાહાસ્યથી વિવેકપ્રદ અનેક અનુભવને પિતાનામાં પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થકરે આ વિશ્વશાલાના પૂર્વ વિદ્યાર્થિ હતા તેઓએ સર્વજ્ઞ દષ્ટિવડે વિશ્વશાલાવતિ અનન્ત ય પદાર્થોનું અવલોકન કર્યું તેવી દ્રષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું તેનામાં સામર્થ્ય રહ્યું છે તેને કર્મયેગી બની પ્રકટાવવું જોઈએ. મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તે તેના માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શોધશે તે મળી શકશે, સદ્ગુરૂગમ લઈને જરા માત્ર હિંમત ન હારવી જોઈએ. વિશ્વશાલાનાં ગુણજ્ઞાનનાં બારણું ઠોકે છે કે તે વજ જેવાં હશે તે પણ ધેર્ય, ખંત, ઉત્સાહ અને બુદ્ધિથી તુર્ત ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્ત અવલોકતાં નતિ સાધવામાં આત્માસ્વાર્પણ કરી શકે છે.
અવતરણુ–ઉપર્યુક્ત વિશ્વશાલામાં કર્તવ્ય કર્મ ગવડે પરસ્પર જીવને ઉપગ્રહ હોય છે અને તેથી સર્વ જ એકબીજાના સાહાટ્યકારક બને છે એવું પ્રબેધાવી કર્મગની મહત્તા દર્શાવે છે.
कर्मयोगेन जीवाना-मजीवानां परस्परः ॥ तत्वार्थसूत्रनिर्दिष्टो, विज्ञातव्य उपग्रहः ॥६८॥
For Private And Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૫ શબ્દાર્થ –કર્મવેગવડે જીવોને અને અજીવોને તત્વાર્થસૂત્ર નિર્દિષ્ટ પરસ્પર ઉપગ્રહ અવધિ.
વિવેચન-કર્મયોગ અર્થાત્ પ્રવૃત્તિયોગ યાને કિયાવડે છે પરરપર એકબીજાને ઉપકાર કરી શકે છે. અએવ કર્મયેગને સ્વાધિકારે આદર જોઈએ. પ્રત્યેકે પિતાની ફરજ બજાવવી જોઈએ. પિતપેતાની ફર્જ બજાવવી એ કિયા વિના બનતી નથી. કઈ પણ વસ્તુમાં કિયા હોય છે. આ વિશ્વમાં કઈ સૂફમ, સ્થલ અને અરૂપી ક્રિયા વિનાને કઈ પદાર્થ નથી. સાંએ માનેલી પ્રકૃતિમાં કિયા હોય છે અને તેના આરેપથી પુરૂષ પણ કિયા કરતે પોતાને માને છે. પ્રકૃતિઃ શિવમાન, જુઓઃ વાર્તા વૈરા. માવપૂઢારમા જર્જમિતિ કન્ય ગુણોએ પ્રકૃતિના કિયમાણ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પોતે હું કરું છું એમ માને છે. કચ્છ સારાંશ એ છે કે યાવત્ આત્માની અહંકારકૃત વિમૂઢ દશા છે તાવત તે ક્રિયા છે તેવી દશામાં સાંખ્યદર્શન પ્રમાણે આત્મા અને પ્રકૃતિમાં કિયાત્વ-પ્રવૃત્તિત્વ હોય છે. વેદાન્તદર્શન પૈકી અતવાદ નિર્દિષ્ટ કેવલ બ્રહ્મમાં માયાના અધ્યાપે સકિયાત્વ વવહરાય છે એ પ્રમાણે કેવલાદ્વૈત બ્રહ્મવાદીઓએ ક્રિયાત્વની માન્યતા વ્યવહાર માની છે. વિશિષ્ટત–શુદ્ધાત અને દ્વૈતાદ્વૈતમાં પણ બ્રહ્મ-માયા આદિ જે જે પદાર્થો સ્વીકાર્યા છે તેમાં સૂક્ષ્મદષ્ટિથી અવલેકવામાં આવે તો ક્રિયાપ્રવૃત્તિ-રહેલી અવબોધશે. બાઈબલ અને કુરાનના આધારે અવલેતાં ઈશ્વરમાં માં અને જડ પદાર્થોમાં કિયા-પ્રવૃત્તિ અવલોકી શકાય છે. બદ્ધદર્શન પ્રમાણે પ્રત્યેક ક્ષણિક પદાર્થોમાં યિા પ્રવર્યા કરે છે અને તેથી ક્ષણે ક્ષણે પદાર્થ નવું નવું રૂપ ધારણ કરે છે એવું અવબોધાય છે. આર્યસમાજીઓએ જે જે તત્વે માનેલાં છે તે સર્વ તત્ત્વમાં કિયા માનેલી છે. જૈનદર્શનકારેએ ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ અને જીવ એ પદ્ધમાં કિયા માનેલી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુૌલાસ્તિકાય, આકાશસ્તિકાય. અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે તેને જડતત્વમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુદુ
For Private And Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સાહાચ્ય
ગલ દ્રવ્યરૂપી છે અને શેષ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. ષદ્ધચૈામાં ઉત્પાદ અને વ્યયની ક્રિયા થઈ રહેલી છે. ધર્માસ્તિકાય પાતાના ચલનસ્વભાવધર્મવડે પુદ્ગલા અને જીવાને ચાલવામાં આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધર્માસ્તિકાય પોતાના સ્થિર સ્વભાવવડે પુદ્ગલાને સ્થિર થવામાં સાહાષ્યરૂપ ઉપગ્રહ કરે છે. આકાશાસ્તિકાય પાતે જીવે અને અજીવ દ્રબ્યાને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્ગલ દ્રવ્ય, અન્ય દ્રબ્યાને પેાતાના સ્વભાવવડે ઉપગ્રહ કરે છે. પુદ્ગલદ્રવ્યના ઉપગ્રહવિના કોઈ પણ જીવ શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે નહીં માટે જીવાને અજીવ પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પુદ્ગલકધાના અનેલા આહારને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીરદ્વારા આત્માના ગુણાને પ્રકાશ કરી શકાય છે માટે અજીવ પુદ્દગલ દ્રવ્યના પ્રતિ ઉપગ્રહ ખરેખરી રીતે સિદ્ધ થાય છે. પુદ્ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવ પદાર્થની સહાય વિના સયમની આરાધના થઈ શકતી નથી. ગમે તેવા જીવ બલવાન હોય તથાપિ પુ ક્રૂગલની સાહાય્ય લીધા વિના તે કોઈ પણ શુભકાર્ય કરવાને અને આત્માની ઉન્નતિ કરવાને સમર્થ થઇ શકે નહીં. વજ્રરૂષભનારાચ સ ંઘત્રણ વિના પરિપૂર્ણ મેાક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી તેથી પુદગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના સારૂપી છે અને તેની સર્વ સ્ય વસ્તુરૂપ મૂર્તિવિના ક્ષણમાત્ર જીવાનો જીવનવ્યવહાર નભી શકે તેમ નથી, માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મૂર્તિરૂપ જગતના ઉપગ્રહ લીધા વિના કોઇ પણ જીવ પોતાની ઉત્ક્રાન્તિ કરી શકે તેમ નથી. પુદ્ગલસ્ક ધાના સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત અની શકે છે અને અવનતિમાં પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલસ્ક ધરૂપ દશ્ય જગતનુ અવલંબન લેતા લેતા જીવ મનુષ્યભવપર્યન્ત આવી પહોંચ્યા છે અને પશ્ચાત્ તે સર્વને ઉપગ્રહ પાછો વાળવાને ચાગ્ય શક્તિમાન અને છે. ધાસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલના ઉપગ્રહ લઇ
For Private And Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
આત્મા પિતાની વ્યાવહારિક તથા નૈક્ષયિક પ્રગતિ કરી શકે છે તેથી અ ને જે પ્રતિ ઉપગ્રહ સિદ્ધ થાય છે. અનાદિકાલથી અજીવ પદાર્થો સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રને ઉપગ્રહ કરે છે. પ્રત્યેક વસ્તુ પિતાની ફરજ પિતાના સ્વભાવધર્માનુસારે બજાવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાલ પિતાની જે પ્રવૃત્તિ બજાવે છે તેમાં જીવ દ્રવ્ય નિમિત્તે કારણે ઉપગ્રહ કરનાર તરીકે સિદ્ધ થાય છે. પરસ્પર દ્રવ્યુંમાં રહેલી ક્રિયાઓ વડે દ્રવ્ય પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. દરેક દ્રવ્ય સ્વચ્છ સ્વભાવ પ્રમાણે પ્રવર્તે છે એજ તેની પ્રવૃત્તિ અથવા ક્રિયારૂપ કર્મવેગ જાણો અને તે વસ્તુ ધર્મની પ્રવૃત્તિથી જીવે તથા અજી પરસ્પર એક બીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. જીવોના પ્રતિ સ્વસ્વ ધર્મક્રિયારૂપ કર્મયેગવડે અ ને ઉપગ્રહ છે અને જેની સ્વરવ ધર્મપ્રવૃત્તિરૂપ કર્મવેગવડે જીવેને પરસ્પર ઉપગ્રહ છે. એ તે અજીવેના ઉપગ્રહદ્વારા સ્વયમેવ અનુભવતઃ સિદ્ધ થાય છે. એક જીવ પોતે અન્ય જીવ ઉપર ઉપકાર કરે તેમાં વચ્ચે પુદગલસ્કછે તે અવશ્ય ઉપકાર કરવામાં નિમિત્ત કારણભૂત હેય ને હોય છે જ. સમવસરણમાં બેસીને કેવલી મહારાજા તીર્થંકર જ્યારે બારપર્ષદા આગલ દેશના દે છે ત્યારે પર્ષદાના મનુષ્ય તીર્થકરના હદયમાં રહેલા કેવલજ્ઞાનને દેખી શકતા નથી, તેમજ શ્રી તીર્થકર ભગવાનનું કેવલજ્ઞાન સાક્ષાત્ આવીને મનુષ્યના હૃદયને અસર કરી શકતું નથી, પરંતુ તીર્થંકર પાતે ભાષા વર્ગણ દ્વારા શબ્દો કાઢીને દેશના દે છે અને તેથી તે શબ્દો ખરેખર મનુષ્યના કર્ણમાં પ્રવેશી હૃદયમાં જ્ઞાન પ્રગટાવે છે તેથી ભવ્ય મનુષ્ય બોધ પામી સર્વવિરતિચારિત્ર, દેશવિરતિચારિત્ર, વગેરે ગ્રહણ કરે છે. તીર્થંકર મહારાજાએ ગ્રહણ કરીને મૂકેલાં ભાષાવર્ગણાનાં પુગલે તે જડ છે. તીર્થકરનામકર્મના ઔદયિકભાવે ભાષાવર્ગણાનાં પગલે ગ્રહણ કરીને મૂકાય છે તેમાં આત્માને ગુણ નથી. તીર્થંકર ભગવાને ત્યાગેલાં જડ એવાં ભાષાવર્ગણાનાં પગલે દ્વારા મનુષ્ય આત્માદિતોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેથી તીર્થકર ભગવાનને દયિકભાવ તે ભવ્ય મનુષ્યને તે અમૃતરૂપે અનન્તગુણ હિતકર્તા તરીકે પરિણમે
For Private And Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮
છે. એ ઉપરથી અવધવાનું કે ભાષાવર્ગણારૂપી જડ પુદ્ગલેના ઉપગ્રહ વિના કેઈ પણ મનુષ્યને અદ્યપર્યન્ત પરમાત્મપદની પ્રાપ્તિ થઈ નથી અને થવાની નથી તેથી મહાત્માઓની ભાષાવર્ગણાદિ જડ વસ્તુએને જેટલે ઉપકાર માનીએ તેટલે ન્યૂન કથી શકાય. જડ વસ્તુ એની ક્રિયા દ્વારા જડ વસ્તુઓના ઉપગ્રહને અને જીની દેહાદિક
ગની ક્રિયા દ્વારા જીના ઉપકારને ગ્રહણ કરીને મનુષ્ય વ્યાવહારિક નૈશ્ચયિક પ્રગતિને સાધી શકે છે. આત્માને લાગનાર શુભ પુગલકંધ પુણ્યરૂપ છે અને તેથી તેના વિપાકની કિયા દ્વારા તેના દ્વારા થતી શાતાને મનુષ્યાદિ જ ભેગવી શકે છે અને ઉચ્ચપદની પ્રાપ્તિ પ્રતિ તેના ઉપગ્રહની ઉપગિતા અવધી તેને આદર કરી શકે છે. વ્યવહારનયથી પુણ્ય આદરવા ગ્ય છે તેનું કારણ પણ એજ છે કે આત્માના ઉચ્ચગુણોની પ્રાપ્તિમાં પુણ્યતત્ત્વ ખરેખર ઉપગ્રહકારક છે. પુણ્યનાં પુદગલેના ઉપગ્રહ વિના મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે નહિ અને મનુષ્યભવ વિના મુક્તિ મળી શકે નહિ તે સત્ય સિદ્ધાંત છે. જડ દ્રવ્યના ઉપગ્રહને એક શ્વાસે શ્વાસ માત્ર પણ પ્રદ્યા વિના છૂટકે થતું નથી. આયુષ્યકર્મ જડ છે અને તેના વિના વિશ્વમાં જીવી શકાતું નથી. સાયન્સ વિદ્યા યાને પદાર્થવિજ્ઞાનથી પુગલદ્રવ્યસ્ક ધેનું વિજ્ઞાન કરાય છે અને તેથી જડપૈગલિક અનેક પ્રકારની શોધ કરી શકાય છે. આગગાડી–તાર-ટેલીફ્રેન વગેરે પદાર્થ શેથી જીવેને અનેક પ્રકારના ઉપગ્રહ થયા, થાય છે અને થશે. એકચકવાળી અગ્નિયંત્રની ગાડી પણ હવે ચાલવા માંડી છે. પાશ્ચાત્ય દેશમાં જડ પદાર્થ વિજ્ઞાનદ્વારા અનેક શોધ કરાય છે. અને તેથી મનુષ્યને ઉપગ્રહ થાય છે. ઈત્યાદિથી અવબોધી શકાશે કે વિશ્વવતિ સૂમમાં સૂમિ પ્રત્યેક પદાર્થ, સ્વધર્મની ક્રિયા વડે ક્ષણે ક્ષણે પ્રવૃત્ત થઈ અને ઉપગ્રહ કરી રહે છે. અકર્મથી વિમુક્ત અને બાહ્ય પિલ્ગલિક કિયાઓથી વિમુક્ત સિદ્ધ પરમાત્માએ પણ ભકતોના હૃદયમાં ધ્યેયભૂત બનીને ભક્તોના હૃદયની શુદ્ધિરૂપ કાર્યમાં નિમિત્તકારણભૂત થઈને ઉપગ્રહ કરી રહ્યા છે, તેથી તેઓના ઉપગ્રહ તળે વિશ્વવતિસર્વ ભવ્યમનુષ્ય અને દેવતાઓ વિદ્યમાન છે. આ
For Private And Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૯
પ્રમાણે વિશ્વમાં સ્વધર્મકિયાવડે જીવને જે પ્રતિ ઉપગ્રહ છે અને અજીવોને જીના પ્રતિ ઉપગ્રહ છે અને તેમજ અપ્રતિ જીવિને ઉપગ્રહ છે તથા અજી પ્રતિ અને ઉપગ્રહ છે. એક
જીવનાપ્રતિ અનેકજીના ઉપગ્રહે ખરેખર ભૂતકાળમાં થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક જીવના પ્રતિ ભૂતકાળમાં અનેક અજીવનપદાર્થોના ઉપગ્રહ થયા, વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે. એક અછવપદાર્થપ્રતિ ભૂતકાળમાં અનેક અછવપદાર્થોના ઉપગ્રહ થયા, થાય છે અને ભવિષ્યમાં થશે. ખરેખર પરસ્પર છે અને અ ને કર્તવ્ય કર્મ પરસ્પર ઉપકાર્ય ઉપકારી ભાવ સંબંધ વસ્તુતઃ ખરેખર અનાદિકાલથી વર્યા કરે છે અને અનન્તકાલ પર્યન્ત પ્રવર્તશે. એ અબાધ્ય ઉપગ્રહ સંબંધને કદાપિ નાશ થવાને નથી. પગ જે હાથને મદદ ન કરે અને હાથ જે પેટને મદદ ન કરે અને પેટ જે અન્ય અંગેને મદદ ન કરે તે પરસ્પર સહાય વિના શરીર ઉભું રહી શકે નહિ. જગતમાં ધૂળની પણ આ વશ્યકતા સિદ્ધ ઠરે છે. જેને પરસ્પર એકબીજાને ઉપકાર છે. રાજા ઉપર પ્રજાને ઉપકાર છે અને પ્રજા ઉપર રાજાને ઉપકાર છે. ગૃહસ્થ સાધુઓને મદદ કરી શકે છે અને સાધુઓ જ્ઞાનાદિ ઉપદેશવડે ગૃહસ્થાને મદદ કરી શકે છે. ચેલાએ ગુરૂઓને મદદ કરી શકે છે. અને ગુરૂએ ચેલાઓને મદદ કરી શકે છે. આ જગતમાં અન્યની સહાય વિના ઉભું રહી શકાતું નથી. અન્યની સહાય વિના એક ઘડી પણ જીવી શકાય નહિ. વાયુ જે એક ઘડી બંધ થઈ જાય તે દુનિયામાં હાહાકાર વ્યાપી જાય. જલ, અગ્નિ વિના ચાલી શકે તેમ નથી. આ ઉપરથી અભિમાન કરનારાઓએ સમજવું કે અભિમાન કરવું એ કઈ રીતે વ્યાજબી નથી. અન્યની સહાયતા વિના જીવી શકાતું નથી ત્યારે મનુષ્ય કયી બાબતનું અભિમાન કરવું જોઈએ. અજ્ઞાનાવસ્થામાં કેઇ પણ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે પણ જ્ઞાનદષ્ટિ થતાં અભિમાન એ શબ્દના અર્થને ઉપગ કર વ્યાજબી જણાતું નથી. જગતમાં છે તેના કરતાં નવું કાંઈ પ્રાપ્ત કરી શકાતું નથી. કે જે વડે અભિમાન કરવું એગ્ય ગણાય. અન્યની સહાય લીધા વિના જીવી
9ર
For Private And Personal Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૦
એ
શકાતું નથી. જેવી આપણે અન્યાની સહાય લેઈ એ છીએ તેવી રીતે અન્યને સહાય આપવારૂપ દેવામાંથી મુક્ત થવા અન્યોને સહાય આપવા લાયક જે કંઈ છે તેમાં મમત્વથી નહિ બંધાતાં અન્યાને સર્વે આપવું જોઇએ. આપણી પાસે જે કંઈ અન્યાના ભલા માટે છે તેમાં સર્વના હક્ક છે માટે ન્યાયને આદર કરીને તે પ્રમાણે વર્તવામાં અહત્વની કલ્પના ન કરવી જોઇએ. અન્યોને મદદ ન આપતાં અન્યાનાં સુખસાધના પડાવી લેઇને અન્ય જીવોને રોવરાવે છે અને તેને કંઈ દાન આપતા નથી તે અધર્મમાર્ગમાં ગમન કરીને પરભવમાં દુ:ખની પરંપરા પામે છે. પરવસ્તુની મદદ વિના એક શ્વાસોચ્છ્વાસ લેવાની પણ જેનામાં તાકાત નથી એવા દુનિયાના મનુધ્યેએ અર્હત્વ ત્યજીને અન્યને સહાયઆપવી જોઇએ. દિયકભાવપ્રતિ, ઉપશમભાવપ્રતિ, ક્ષયાપશમભાવપ્રતિ, ક્ષાયિકભાવપ્રતિ અને પારિામિકભાવપ્રતિ ઉપગ્રહ સંબંધ સદ્દા નિમિત્તકારણપણે સર્વ જીવોને પ્રવર્ત્યા કરે છે એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મપણે અવલાકતાં સત્યાનુભવ પ્રગટે છે. કેઈપણુ વિશ્વવતિ પદાર્થ ધર્મક્રિયાએ ઉપગ્રહ સંબંધ અન્યાની સાથે સંબંધિત હોય છે એવું અનુભવ જ્ઞાનવડે અવળેાધાય છે. આ ઉપરથી કર્મયોગ યાને પ્રવૃત્તિથી પરસ્પર ઉપગ્રહને મનુખ્યાને ખ્યાલ આવી શકે છે. જીવને પરસ્પર ઉપગ્રહ જાણે કુદ્રત રીતિએ હાય એવું ઉપગ્રહતત્ત્વના મૂળગર્ભમાં ઉંડા ઉતરીને વિચારતાં અવબાધાય છે. પરસ્પર ઉપગ્રહની આપલેના સૂત્ર નિયમને સેન્યા વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાતિશિરામણિ ઉમાસ્વાતિવાચક પર પત્રો ગોવાનાએ સૂત્રવડે પરસ્પર જીવાને ઉપગ્રહ હોય છે એમ જણાવી ઉપગ્રહરૂપ કર્તવ્યકાર્ય એ સ્વારજથી આદરવા ચેાગ્ય છે એમ પ્રોધે છે. પરસ્પર પથ્રો લીવાનામ્ એ સૂત્રનુ જેટલુ' વિવેચન કરીએ તેટલું ન્યૂન છે. પ્રત્યેક મનુષ્ય સ્વક્ષયે પશમાનુસારે એ સૂત્રનું વિવેચન કરી શકે છે. જીવાને પરસ્પર ઉપકાર હોય છે. આ સૂત્રનુ રહેરય આકર્ષવા માટે જેમ તેના ભાવાર્થનુ હૃદયમાં ઉંડા ઉતરીને ચિંતવન કરીએ છીએ. તેમ તેમાં ઘણા સાર સમાયલા છે, એમ અવબાધાય છે. દુનિયા એક ધર્મશાલા
For Private And Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
માં એકત્રિત થએલા મુસાફા સમાન છે. એક જીવે અનેક જીવાની સાથે સગપણ માંધ્યા છે તેથી તે અનેક જીવાના ન્હાના મેટા અનેક ઉપકારાથી ઉપકૃત થએલ હોય છે તેમજ એક જીવે અનેક જીવાને કાઈ પણ અંશે ઉપકાર કરેલા હોય છે. એક જીવની વ્યાવહારિક તથા આધ્યાત્મિકાન્નતિમાં અનેક જીવેની અલ્પ અલ્પતર અધિક અધિકતર આસત્ર આસન્નતર આસન્નતમાદ્રિ ભેદે અનેકધા સાહાચ્ય હોય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયત્વ પામતાં પરસ્પર વેને ઉપકારિત્વ સંબન્ધ ઘટે છે. એક મનુષ્યનું દૃષ્ટાન્ત અંગીકાર કરીને વિચાર કરવામાં આવે તો વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. એક મનુષ્ય જ્યારથી જનનીના ઉદરમાં ઉપજે છે, ત્યારથી તે આહારાદિ ગ્રહણ કરે છે. માતાના ઉદરમાં ઉત્પન્ન થવાથી અને માતાના પ્રેમથી પેષાચલા તે માતાના ઉપકાર તળે દબાય છે તેમજ તેની ઉત્પત્તિમાં જનક કારણીભૂત હોવાથી તે પિતાના ઉપકારથી ઉપકૃત થાય છે. માતાના પેટમાં વાયુ વગેરેથી તે વાયુ આદિના ઉપકાર તળે દબાયલે થાય છે. માતાના ઉત્તરમાંથી બહાર નીકળ્યા પશ્ચાત્ તે પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના પુદ્ગલોને ગ્રહણ કરે છે. માટે તે તે કાયના જીવેાના ઉપકારને ગ્રહણ કરનાર ખની શકે છે. માતાના ઉદરમાંથી હિ નીકળેલ મનુષ્ય પૃથ્વીપર રમે છે. પૃથ્વી પર શયન કરે છે. પૃથ્વીકાયનાં પુદ્ગલોને ગ્રહણ કરી આહાર રૂપે પરિણમાવે છે અને તેથી સ્વકીય શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. પૃથ્વીનાં ઘર તે રહેવા માટે આંધે છે. પૃથ્વી રૂપ ક્ષેત્ર વિના અત્રાદિની ઉત્પત્તિ થતીનથી. પૃથ્વીપ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ વનસ્પતિ અન્ન વગેરેનું ભક્ષણ કરીને તે જીવી શકે છે માટે મનુષ્યને જન્મથી પૃથ્વીના ઉપકાર ગ્રહણ કર્યા વિના છૂટકો થતા નથી. જન્મેલે મનુષ્ય જલનું પાન કરે છે. જલથી શરીર પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. અન્ન વિના થોડા દિવસ ચાલે પણ જલ વિના ચાલી શકે તેમ નથી. માટે જન્મથીજ જલના ઉપકારતળે મનુષ્ય આવે છે. જન્મેલ મનુષ્ય વાયુને ગ્રહણ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકે તેમ નથી. પૃથ્વી, જળ કરતાં પણ વાયુને મનુષ્ય વિશેષત: ગ્રહણ કરે છે. અતએવ જન્મથી
For Private And Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૨
વાયુના ઉપકારતળે મનુષ્ય દટાયલા હોય છે. દુનિયાના દરેક પ્રાણીઆને વાયુ જીવાડે છે. જો બે ઘટિકા પર્યન્ત વાયુ જગમાં બધ રહે તે સર્વ જીવાના નાશ થઇ જાય. આ ઉપરથી અવબાધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારા મનુષ્ય જો અન્યાના ઉપકાર માટે સ્વકીય સર્વસ્વના ઉપયોગ ન કરે તેા તેના જેવા કૃતઘ્ર અન્ય કોઈ હાઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કોઇ જીવ જીવી શકતા નથી. માટે ગમે તેવા નિસ્પૃહભાવ દર્શાવનાર મનુષ્યે વિચારવું કે જ્યાંસુધી મ્હારૂ જીવન છે ત્યાંસુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારના ખલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અગ્નિના ઉપકારતળે મનુષ્ય દટાયલે છે. અસ`ખ્ય અગ્નિકાયના જીવાના નાશ કરીને મનુષ્ય પોતાનું જીવન સ‘રક્ષી શકે છે. પાચનાદ્વિ ક્રિયાથી તે આહારને પત્ર કરવા માટે અગ્નિના ઉપયાગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનુ નિવારણ કરવા માટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિના આરંભ સમારંભ કરે છે. યઢિ જગમાં અગ્નિ ન હોય તા મનુષ્ય પાતાના પ્રાણની સંરક્ષા કરવા માટે સમર્થ થઇ શકે નહિ. પ્રત્યેક મનુષ્યને અગ્નિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનુ પોષણ થાય છે. જગનું ઢાંકણભૂત કપાસ મનુષ્યને કેટલા બધા ઉપકાર કરે છે ? તે વિચાર કરતાં અવબાધાઈ શકશે. મનુષ્યા વનસ્પતિના આહારના પ્રાયઃ માટા ભાગે ઉપયોગ કરીને તે વડે જીવીને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસ્પતિયાને ઉપયાગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિવિના મનુષ્ય જીવી શકતા નથી. મનુષ્યની વાચિક તથા કાયિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકોની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની ઉન્નતિમાં અનેક મનુષ્યાની અનેક પ્રકારની સાહાય્યતા મળી હોય છે, તેને યદિ મનુષ્ય વિચાર કરે તેા પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષકો પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દખાય છે. અનેક પરમાથિમનુષ્યેાપાસેથી કાઈનું કઇ તે ગ્રહણ કરે છે. અનેક સહચરામિત્ર પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહને ગ્રહે છે, અને સ્વકીયાન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે.
For Private And Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોના ઉપગ્રહને મનુષ્ય ગ્રહણ કરે છે. તેઓની પાસેથી કેચિહ્ન ઉપગ્રહને પરપરાએ સ્વીકારે છે. જલ, વાયુને કેટલાક પ્રાણીએ સ્વચ્છ રાખે છે અને તેથી તેએ પણ નિમિત્ત કારણ પાર પર્યેથી ઉપકાર કરનાર સિદ્ધ ઠરે છે. દેવતાઓના ઉપગ્રહાને મનુષ્ય સ્વીકારે છે. મેઘના ઉપકારને મનુષ્ય ગ્રહે છે. આ પ્રમાણે મનુષ્ય વ્યાવહારિક ઉન્નતિ પ્રદેશમાં વિચરતા છતે અન્ય જીવાના ઉપગ્રહથી જીવી શકે છે. મનુષ્યમાત્રને આ પ્રમાણે ઉપગ્રહથી ઉપગ્રહીત થવું પડે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે અન્યાના ઉપગ્રહને ગ્રહણ કરે છે. મનુષ્ય જડવસ્તુઓના ઉપકારથી ઉપગૃહીત થાય છે. એમ ઉપકારશ્રેણિનો વિચાર કરતાં તરતમનિમિત્ત કારણયાગે અવઆધાય છે. મનુષ્ય જેવી રીતે વ્યાવહારિક ઉન્નતિ અર્થે અનેક ઉપકારાને ગ્રહણ કરે છે. તેવી રીતે ધાર્મિકાન્નતિ અર્થે અનેક મનુષ્યાનુ સાહાચ્ય ગ્રહણ કરે છે. ધાર્મિક પુસ્તકોના રચનારાના ઉપકારતળે દખાય છે. ધર્મોપદેશ દેનારાએના ઉપકારતળે તે આવે છે. સમ્યક્ત્ત્વપ્રશ્ન ગુરૂના ઉપકારતળે મનુષ્ય આવે છે, તેમજ ચારિત્રપ્રદ સદ્ગુરૂના ઉપકારતળે આવવાનુ થાય છે. ધર્મમાર્ગમાં વિચરતાં અનેક પ્રકારના સદ્વિચારો આપનારા મહાત્માઓ અને ઉચ્ચકોટિપર ચઢાવનારા અનેક મહાત્માઓના ઉપકારતળે આવવાનું થાય છે. મનુષ્ય પેાતાના આત્માને પરમાત્મા બનાવવા માટે અનેક જીવાના ઉપકારને ગ્રહણ કરતા કરતા છેવટે પરમાત્મા થાય છે. મનુષ્યને ઉચ્ચ દશા પર ચઢતાં કેટલીક લક્ષ્યમાં ન આવે એવી સાહાય્યા મળે છે. મનુષ્ય એમ કહે કે મારે કોઈની પરવા નથી. આ તેનુ કથવું નિસ્પૃહતાભાવયુક્ત છે. પરંતુ તે વ્યવહારનયની અપેક્ષાએ અમુક જીવા તરફથી તા તેવી દશામાં પણ અનેક પ્રકારના શારીરિક આદિ ઉપગ્રહને તે ગ્રહણ કરે છેજ. આહારાદિક ગ્રહણ કરતાં અન્ય જીવોના ઉપગ્રહતળે મહાત્માઓને આવવું પડે છે. મનુષ્યે વિચાર કરવા જોઇએ કે હુ· ઘણાએના ઉપકારતળે દખાયલા છે. તેથી મારે મારા અસમાન અન્ય પ્રાણીએ પ્રતિ ઉપકારનો બદલે આત્મભાગપૂર્વક આપવો જોઈએ. મનુષ્ય અન્ય એકેન્દ્રિયાક્રિક જીવા પર ઉપકાર કરે છે. મનુષ્ય એકે
For Private And Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૪
ન્દ્રિયાક્રિક જીવેાની સંરક્ષા કરે છે. સર્વ જીવોની યા પાળવાના ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વત્તને અન્યાને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુ, વનસ્પતિકાય અને ત્રસ કાયના જીવાને ખાધા ન થાય એવી વિચારાચારવ્યવસ્થા કરી શકે છે. મનુષ્ય પાતાનાં મન, વચન અને કાયાના ચેાગથી અન્ય જીવે!પર ઉપગ્રહ કરી શકે છે.
વનસ્પતિને જલ વગેરેના ઉપગ્રહ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોને પૃથ્વી આદિનો ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જીવો પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની અહિ સિદ્ધા વિના અન્ય જીવો નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનેના ઉપયોગ કરવા સર્વે જીવેાને પોતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે તે હુકના ત્યાગ કરીને જે ધન-ધાન્ય-જલાદિના સ્વામિત્વ હક્ક સંરક્ષીને અન્યાને ઉપગ્રહ લેવામાં વિદ્મભૂત અને છે. તેઓ પરસ્પર ઉપગ્રહશૃંખલાના છેદક અને છે, અને વિશ્વમાં અવ્યવસ્થા, અશાન્તિ, પાપાદિના કર્તા અને છે. તેને સ્વય' તેએ યદિ ખ્યાલ કરશે તે આપાઆપ અબાધી શકશે અને પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરોપગ્રહત્વના આરાધક ખની શકશે. આપણી પાસે જે કંઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવું લક્ષ્યમાં રાખીને પ્રત્યેક મનુષ્યે ઉપકારનુણુ ખીલવવા પ્રયત્ન કરવા જોઇએ. આપણને જે કંઈ મળ્યું છે તે અન્યોના ઉપકારાર્થે છે. અન્યોની પાસેથી જે કંઈ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પાટલા બાંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાના તેમાં ભાગ છે અને અન્ય જીવોના ઉપગ્રહાર્ચે સ્વસંચિત કરેલી તન, મન, ધનાદિક શક્તિયેા છે. એવું વિચારીને સ્વાધિકારે ઉપગ્રહત્વને આદરવું જોઇએ. આત્માએ શારીરિક આદિ જે જે શક્તિયે ખીલવી હોય છે તેમાં અનેક જીવાનુ` ઉપગ્રહત્વ ગ્રહ્યું હોય છે તે પશ્ચાત્ અનેક જીવાને શરીરાદિદ્વારા ઉપગ્રહત્વ કરવું એમાં કઈ વિશેષ કરવા જેવું હોતું નથી. જેવું લેવું તેવું દેવું એ પારસ્પરિક તાત્ત્વિક ન્યાયસૂત્રની આજ્ઞા સ્વીકારવી જોઇએ. અન્યના આત્મભાગ સ્વીકારીને તેનાથી ઉપગ્રહીત થયા બાદ અન્યોને
For Private And Personal Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૫
જે જે વિવેકદ્રષ્ટિથી દેય હેય તે તે ન આપવાથી મહામૂઢતાપૂર્વક પાપિત્વ પ્રાપ્ત થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. સ્વીય ગુણે ખીલવવા અને ઉપગ્રહ ગ્રહ્યા બાદ અને ઉપકાર કરે જોઈએ. અન્યના ઉપગ્રહને સ્વીકારી પિતાના નિર્વાહની ઉપરાંત ઘણું ભેગું કરીને અન્ય જીવોને ટળવળાવવા, દુઃખી કરવા અને તેઓને ઉપગ્રહ ન દે; એજ રાક્ષસવ ગણી શકાય. શરીરની વૃદ્ધિ અર્થે ક્ષણે ક્ષણે પુગલ કને ગ્રહણ કરવામાં આવે છે, અને અન્ય જીવોના ઉપગ્રહ એગ્ય પુગલ કને બહિરૂ કાઢવામાં આવે છે. આપણે જે જે પુદગલ સ્કંધને નિ:સર્ગ કરીએ છીએ તે અન્ય જીવેના આહારાદિ અર્થે હાઈ ઉપગ્રહપણે પરિણમે છે એમ વિષાદિમાં પણ અવલેકાય છે. વનસ્પતિ, પશુ, પંખીઓ વગેરેનાં નિસર્ગભૂત યુગલેને આપણે આહારાદિ રૂપે ગ્રહને ઉપગ્રહત્વને સિદ્ધ કરી શકીએ છીએ.
પરસ્પર ઉપગ્રહની આપલેમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરોપગ્રહત્વ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીર્થંકરે અને સિદ્ધ થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધ ઉપગ્રહત્વ દાનને આપી ઉપગ્રહત્વની આપલેમાંથી મુક્ત થયા. સત્ય, દયા, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, રાત્રિભૂજનત્યાગ આદિ વ્રતોથી અન્ય જીવે પર ઉપગ્રહ કરી શકાય છે, અને આત્માને ભાવગુણોનું સ્વયમેવ ઉપગ્રહત્વ સમપને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન, શીયલ, તપ અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય આનું ઉપગ્રહત્વ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિ રૂપ નદીઓના પ્રવાહથી સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણ નિરીક્ષીએ તે પરસ્પરોપગ્રહત્વ અવકાય છે. પૃથ્વીકાયાદિ જી ઉરચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ પણ ઉપગ્રહ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેને પ્રતિબદલે કઈ પણ રીતે કોઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતું નથી. જે જે વસ્તુઓનું અન્યને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકવા અનેક રૂપમાં અનેક ભવમાં અનેક અધ્યવસાયેની અપેક્ષાએ સંપ્રાપ્ત થાય છે. આમ્ર
For Private And Personal Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૬
વૃક્ષથી અનેક જીવે ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે, તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્ય પિોષે છે અને તેની પરંપરાની સંરક્ષામાં સ્વયમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુઓને ત્યાગ કરે છે, તેની સાથે સ્વસ્વામિત્વભાવ ત્યાગપૂર્વક વસ્તુએનું તે અન્યને દાન કરી શકે છે, અને તેમજ અન્યોને દાન દ્વારા ઉપગ્રહ કરીને ત્યાગની અવસ્થાથી જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધને છે તેઓને દાનના પ્રતિદાન ફળ તરીકે પ્રાપ્ત કરતે જાય છે. છેવટે તે પરમાનન્દત્વને ઉપગ્રહના બદલામાં પામીને કૃતકૃત્ય થાય છે. એક સરવર પશુ, પંખી વગેરેને જે જલદાન સમર્પે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમાં તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરોપગ્રહત્વવ્યવસ્થા પ્રસરી રહી છે, અને તેને લાભ આપણે લઈને અનેક દુઃખોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તીર્થંકરે દીક્ષા લેવાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે અને તેઓ જગના ઉપગ્રહત્વરૂપ ત્રણમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ધર્મદેશનાથી ઉત્તમત્તમ ઉપગ્રહત્વ કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસ્પર ઉપગ્રહનીતિ સર્વત્ર વિદ્યમાન છે.
રાજાને પ્રજા પર ઉપગ્રહ છે, અને પ્રજાને રાજા પર ઉપગ્રહ છે. માતાને પુત્ર પર ઉપગ્રહ છે અને પુત્રને માતા પર ઉપગ્રહ થાય છે. પતિ પોતાની પત્ની પર ઉપગ્રહ કરી શકે છે, અને પત્ની પિતાના પતિ પર ઉપગ્રહ કરી શકે છે. ત્યાગીએ પિતાની શક્તિથી ગૃહસ્થ પર ઉપગ્રહ કરી શકે છે, અને ગૃહસ્થ સ્વયશક્તિથી ત્યાગીએ પર ઉપગ્રહ કરી શકે છે. શિક્ષકે શિષ્ય પર ઉપગ્રહ કરી શકે છે, અને શિષ્ય સેવાભક્તિથી શિક્ષકે પર ઉપગ્રહ કરી શકે છે. સેના પોતાના રાજા અને પ્રજાનું આત્મભેગવડે સંરક્ષણ કરી શકે છે, અને રાજા તથા પ્રજા સ્વયશક્તિ વડે સેનાનું સંરક્ષણદિ વડે જીવન નિભાવી શકે છે. સુવર્ણ પિતાના અધિકાર પ્રમાણે બ્રાદ્વાણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણાદિ વર્ગ પિતાને સંપ્રાપ્ત
For Private And Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૭ થએલી શક્તિ વડે સુદાદિ વર્ણપર ઉપગ્રહ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સમ્યમ્ ઉપગ્રહ પ્રવતી શકતું નથી તે ઉપદ્રવ રેગ દુષ્કાલ વગેરેને ઉદ્ભવ થાય છે અને તેથી જગતમાં અશાન્તિ પ્રસરે છે. અને તેની પ્રાણી માત્રને તરતમયેગે અભ્યાધિક દુઃખની અસર થયા વિના રહેતી નથી. પરસ્પરોપગ્રહત્વને નિયમ વસ્તુતઃ પ્રવર્યા કરે છે. શુદ્ધપ્રેમ અને શુદ્ધતાનને જનક પરસ્પરેપગ્રહ છે. અથવા પરસ્પરોપગ્રહત્વને વાસ્તવિક વિક્તઃ જનક ખરેખર શુદ્ધપ્રેમ છે એમ સાપેક્ષદષ્ટિએ વિચારતાં અવબોધાશે. જ્યાં સુધી વિશ્વની સાથે સંબંધ છે. ત્યાંસુધી ઉપગ્રહત્વની સાથે સંબંધ છે. અને તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્યા વિના છુટકે થતું નથી. અપ્રમત્તયેગી ધ્યાનમાં મસ્ત છતે પણ તે પવિત્ર વિચારેત્પાદક દ્રવ્યમન શુકલલેશ્યા પવિત્ર શારીરિક નિભૂત પુદ્ગલસ્કો અને આચારે વડે અને ઉપગ્રહ કરવામાં નિમિત્તકારણ બને છે તે અન્યનું શું કથવું? અર્થાત્ અન્યજીવડે ઉપગ્રહ કરી શકાય તેમાં કિવિ-ચદપિ આશ્ચર્ય નથી. જગને જેટલું ઉપગ્રહ કરીને સમાપી શકાય છે, તેના કરતાં આત્માના ગુણે ખીલવવા માટે ત્રિગિક શક્તિદ્વારા બહુ આકર્ષી શકાય છે. એવા કુદરતી અવિચલ નિયમ છે. આ નિયમમાં જેને અવિશ્વાસ છે તે આત્માની સહજાનન્દદશાને પ્રગટાવી શકતું નથી તેમજ તે ઉપગ્રહને વિચાર અને આચારથી ઘાતક બનીને પિતાની જાતને પૂલ કરતાં પણ હલકી બનાવે છે. ઉપગ્રહને કરનારાઓ ખરેખરા ભક્ત જ્ઞાનીએગી અને પુરૂષે છે. જગમાં યદિ તે પરસ્પરોપગ્રહની કિયા બંધ રહે તે કઈ જીવી શકે નહિ; એમ વિચાર કરતાં તુર્ત અવધાઈ શકશે. revપત્ર સૂત્રના ગર્ભને જેમ જેમ સાર પામતા જઈએ છીએ તેમ તેમ grumઝમાત્રાના મણકારૂપે સંપૂર્ણ વિશ્વ છે, એ ભાવ જાગ્રત થાય છે. પુરાતત્વ આવશ્યક ધર્મથી બંધાયેલા જગાર પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને પરસ્પરેપગ્રહત્વભાવે જગત્ પૂજ્ય અને હું જગને પૂજારી એવું પુરણાગે ગાન કરી શકાય છે. સન્ત પૂજ્ય અને હું સન્તોને પૂજારી છું એવું ઉપગ્રહત્વ ભાવ
૭૩
For Private And Personal Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પc૮
ફુરણાએ ગાન કરી શકાય છે. અનેક પ્રકારના દેહમાં રહેનારા જીવે પરસ્પર ઉપકાર કરે છે એવું અનુભવતાં જગત્ પ્રતિ વિલક્ષણ પ્રેમ ઉદ્દભવે છે. અને જગત્ પ્રતિ ઉપગ્રહ કરવાને પિતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરવાની શક્તિમાં ઉત્સાહની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પ્રેમથી પરસ્પરગ્રહત્યમાં પ્રવૃત્તિ થાય છે. ઉપગ્રહ અર્થાત, ઉપકારના પણ અનેક ભેદ પડે છે. તે સર્વ પ્રકારના ઉપકારોમાં ન્હાના મેટાપણું રહ્યું છે. પરંતુ પ્રત્યેક જાતને ઉપકાર પિતાના સ્થાને જે શ્રેષતા ભેગવે છે. તે સ્થાને અપગ્રહે તે ગણતાને પામી શકે છે. જલ અને વાયુ જે મનુષ્યના જીવવા પ્રતિ ઉપગ્રહ કરી શકે છે. તે અન્યથી કદિ બની શકે નહિ. જે જે ઉપગ્રહેને આપણે સામાન્ય ધારીએ છીએ તે તે ઉપગ્રહ સ્વસ્વસ્થાને તે વિશેષતાને ધારણ કરી શકે છે. વાયુ અને જલથી મનુષ્યના આયુષ્ય જીવનાદિ પ્રતિ ઉપકાર કરી શકાય છે, અને મહાત્માઓવડે મનુષ્યના આધ્યાત્મિક સુખમય જીવન પ્રતિ ઉપકારતા કરી શકાય છે એમાં સ્વસ્વસ્થાને સર્વજાતીય ઉપગ્રહની ઉપયોગિતા મહત્તા અને મુખ્યતા સાપેક્ષટષ્ટિએ અવબોધાઈ શકે છે. જગતમાં સર્વ પ્રકારના ઉપગ્રહની જરૂર પડે છે તેથી સર્વ પ્રકારના ઉપગ્રહોને દેનારા સર્વ જીવોની મહત્તા પૂજ્યતા અને તેઓના ઉપકાર તળે આવેલા તરીકે પોતાને અવધ્યા અને માન્યા તથા તે પ્રમાણે પ્રવર્યા વિના છૂટકે નથી, એમ ખાસ વિચારવું જોઈએ. વિશ્વને મહાન ધર્મ ખરેખર પરસ્પરોપગ્રહત્વ છે. પારોપણ્ એજ જગતને જીવાડનાર સજીવન મંત્ર છે. ૪પ૬ માં વિભૂતિ વસે છે તે સ્ત્ર પ્રમાણે જેઓ પ્રવર્તે છે, તેઓ ઈશ્વરની વિભૂતિજેને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનીના જ્ઞાનયેગમાં, કમગીના કર્મયેગમાં, ભક્તના ભક્તિયોગમાં, અનુભવીના લયગમાં પરસ્પરોપગ્રહત્વની શક્તિછે વિલસી રહી હોય છે, એમ સૂમ દડ્યા અવલોકતાં નિરીક્ષી શકાશે. પરસ્પરોપગ્રહત્વદૃષ્ટિથી જગના જીવોને દેખતાં સ્વાભાવિક રીતે સર્વ જી પર ગુણાનુરાગ ઉલ્લસે છે. અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવના વધે છે. પરસ્પરોપગ્રહવ ભાવથી સર્વ જીવોને દેખતાં સર્વ એક કુંટુંબ સમાન લાગે છે, અને તેઓના દેશે પ્રતિ દષ્ટિ જતી નથી.
For Private And Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯
પોતાના આત્મસમાન સર્વ જીવાને દેખાડીને સ્વાર્થ-મારામારી-કાપાકાપી-દ્વેષાદ્વેષી કેશાકશી-વગેરેને ત્યજાવનાર પરસ્પરોપગ્રભાવ છે. પરસ્પરોપગ્રહ, સર્વ જીવોની સાથે અસ`ખ્ય વખત થએલ છે, એમ જાણનાર પેાતાના શત્રુ બનનારને પણ અનેકભવના ઉપકારથી સબપિત થતા અવત્રાધીને તેની સાથે વૈરભાવ રાખી શકતા નથી. ઉલટ્ટુ પાનાના શત્રુ બનનારને પણ તે મિત્રભાવે દેખે છે; અને તેને વૈરના બદલે ઉપકારના તળે દાબે છે. પરસ્પરોપગ્રહત્વના ભાવાર્થ નહિ જાણનારાઓ અન્યદેશેાની પ્રાપ્ત્યર્થે યુદ્ધ કરીને લાખો મનુષ્યા વગેરેને સંહાર કરી પેાતાની જાતિને પાપી બનાવે છે. પરસ્પરોપગ્ર૬ સૂત્રને જાણનારા વિશ્વના સકલ મનુષ્યા થાય તો કસાઈખાનાં વગેરેનું નામ પણ રહે નહિ. પરસ્પર ઉપકાર કરવે જોઇએ. એમ જ્યારે પરિપૂર્ણ સમજવામાં આવે છે. ત્યારે હિંસા, અસત્યસ્તેય, વિશ્વાસઘાત, પરિગ્રહ મમત્વ વગેરેના ત્યાગમાં સહેજે પ્રવૃતિ થાય છે. વિશ્વસંરક્ષક વ્યવસ્થાના નિયમે જે જે રચાયા, રચાય છે. અને ભવિષ્યમાં જે જે રચાશે તેઓમાં વસ્તુત: પરસ્પરોપXત્ત્વ સમાયેલું છે અને પરસ્પરોપગ્રના પાયા પર સર્વ શ્રેયસ્કર વિશ્વ વસ’રક્ષાના મહેલ ચણાયલા લાગશે. એક બીજાને સાહાચ્ય કરવી. એક બીજાના ભલામાં રાજી રહેવું. ઇત્યાદિનું મૂળ શૃંખલાબંધન તો પરસ્પરોપગ્રદૂ છે. પરપર પ્રત્યુપકાર કરવાના સામાજિક ધર્મમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તેના એકાંતમાં સ્થિરચિત્તથી વિચાર કરવાથી પોતાની ભૂલ પેાતાને દેખાશે. અન્ય જીવાને ઉપગ્રહ દેઇ સુખી ફરવાના પરિણામના ઉલ્લાસથી તીર્થંકરનામકર્મ ખંધાય છે. ‘વિ ગૌય હું ચાલનરક્ષી' એવી ભાવનાવડે તીર્થંકરનામકર્મ અંધાય છે, તેમાં ઉપકારપરિણતિ મુખ્યતાએ કારણ છે. અન્ય જીવાનુ શ્રેય: ચિંતવીને તેઓના પ્રતિ ઉપગ્રહ કરવાની પ્રવૃત્તિ કરવાથી અન્યનાં કરતાં પોતાના આત્મા ઉચ્ચ થાય છે. અહા એમાં પરપોત્રઢ પરિણતિની અલખલીલા પેાતાના મહિમા વિલસાવતી માલુમ પડે છે. જે જે કંઇ જગમાં શિક્ષણીય છે તે પરસ્પરના ઉપકારાર્થે થાય છે. વ્યાવહારિક ઉપકારો વડે જે પોતાના આત્માને શોભાવતા નથી. તે
For Private And Personal Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
નૈશ્ચયિક ધર્મમાર્ગમાં પશ્ચાત્ રહે છે. જે અન્યના ઉપર ઉપકાર કરતા નથી તેને ઉચ્ચકાટ પર ચઢાવવા અન્ય મહાત્માઓ પણ ઉપગ્રહ દેતા નથી. જે મનુષ્ય સયમમાગમાં વિચરે છે, તે જગને વાસ્તવિક સુખકારક ઉપકાર કરવા સમર્થ અને છે. જે ઉપગ્રહથી આત્માની પરિપૂર્ણ શાન્તિ પ્રગટે અને સર્વ પ્રકારની વાસનાના નાશપૂર્વક જન્મ જરા અને મરણના અધનાની પર પરાથી આત્મા છુટે તેવા પ્રકારના ઉપકાર તે ખરેખર સર્વાંત્તમ વાસ્તવિક ઉપકાર કથી શકાય અને એવા પ્રકારના ઉપગ્રહને કરનારા ત્યાગિ મુનિવરો હોવાથી તે જગને તારી શકે છે. જે મુનિવરો જગત્ની પાસેથી અલ્પ પરીપકાર ગ્રહણ કરે છે, અને તેના અદ્દલામાં જગતને અનન્તગુણ પરોપકાર કરે છે, એવા મુનિવરોની બલિહારી છે. મુનિવરે કરતાં સર્વ તીર્થંકરો અનન્ત ગુણ વિશેષ ઉપકાર કરીને ગન્ના નાયક બને છે. મહાત્માઓ જગતના ઉપગ્રહોની આપલેના સ'ખ'ધમાંથી મુક્ત થયા બાદ શરીરના ત્યાગ કરીને અક્રિય નિરંજન-સિદ્ધ–મુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારોને ખદલા વાળવાના હોય છે. ત્યાં સુધી મહાત્માઓને શરીર ધારણ કર વાના અધિકાર છે. પશ્ચાત્ તેઓ સાદિ અનન્તમા ભાગે મુક્તિપદ પામે છે. તીર્થંકર મહારાજાઓને તેરમા ગુણસ્થાનકમાં જગત્ જીવાને દેશના દેઈ તીર્થંકર નામકર્મ ભોગવવા પ્રવૃત્ત થઈને ભાષાવર્ગણાનાં પુદ્ગલા ખેરવવાં પડે છે એ બધું પરસ્પરોપગ્રહત્વ સંબંધ અનુસારે અવળેાધવું. ચતુર્વિધસંઘને પરસ્પર ઉપગ્રહ સંબંધ છે. ચતુર્થનુ ણુસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. અને તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની ચેાગ્યતાના ગુણા મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કહ્યું છે. સમ્યક્ત્વ પ્રતિ મિથ્યાત્વ ઉપગ્રહીભૂત થાય છે. અને ચારિત્ર પ્રતિ સમ્યક્ત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણ સ્થાનક પ્રતિ પંચમ ગુણસ્થાનક ઉપગ્રહકારક છે. એમ ઉત્તરોત્તર ગુણસ્થાનકા પ્રતિ નીચે નીચેનાં ગુણસ્થાનક ઉપગ્રહકારક થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવત્તિ મુનિયાને અપ્રમત્ત મુનિવરો ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવત્તિ મુનિયા
For Private And Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
પંચમગુણસ્થાકવત્તિ શ્રાવકા વગેરેને ઉપકાર કરે છે. અન્નાદિવડે મુનિયાને ઉપગ્રહ કરે છે. જીવાને કાર સંબંધ છે. જ્ઞાનીએ અને અજ્ઞાની પરોપકાર પ્રવૃત્તિ કર્યા કરે છે. પરમાત્મભક્ત મુનિવરા વિશ્વમાંથી અલ્પાપગ્રહને ગ્રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પા સમર્પે છે. અન્યાના આત્મભાગે તે જે જે ઉપગ્રહોને ગ્રહે છે. તેમાં તેની ન્યાયવિશિષ્ટ ચગ્યતા હોવાથી સ્વહક્કને સિદ્ધ કરનારા ગણાય છે. મહાત્માએ સર્વ વસ્તુઓના ત્યાગી હોવાથી તેઓ મહાદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહોની ગ્રહણતામાં વિશેષ હવાળા હોવા છતાં વિશ્વપર કરૂણા વર્ષાવનારા તે નિરવઘ પરોપકારની આપલેમાં મુખ્યતાએ આત્સગિકમાર્ગમાં પ્રવૃત્ત થઈને પાગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઉપશમ, ક્ષયેાપશમ અને ક્ષાયિકભાવના પકારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઇને લાકિક, સુખાતીત, લોકાત્તર સુખવ્યાપારમાં વિશ્વમનુષ્યાને અધિકારી કરી વપોપદ્મવ ના મુખ્ય નાયક અનીને વિશ્વની સાર્વજનીન ઔપહિકભાવના વર્તનના આદર્શ પુરૂષ અને છે. એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે. ઉપશમ, ક્ષયપશમ, જ્ઞાયિકભાવ પરિણત મુનિવશેના માનસિક, વાચિક અને કાયિકાદિ આયિક,ભાવીય, પુદ્ગલસ્કધાના ઉપગ્રહદાનથી જગત્ જીવાની જે જે ઉચ્ચતા થાય છે તે અવણ્ય અતર્યં છે. તેવા મહાત્માઓના સબધવાળા દિયક પુદ્ગલસ્કધાના ઉપગ્રહણથી જગજીવા ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ સમ્મુખ થઈને તદ્રુપતાને પામે છે. તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનુ તો કહેવુંજ શું? આ જગતમાં વિવેકષ્ટિથી સર્વ પરોપકારોની તુલના કરવામાં આવે તે સન્તમુનિવરા તરફથી થતા ઉપગ્રહોજ સર્વોપગ્ર હોમાં સર્વત્ર, સર્વદા, સર્વથા, સાર્વજનીન શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે. અતએવ પ્રભુના પ્રતિનિધિયા તરીકે સન્તમુનિવરોને અવમેધવામાં આવે છે. તે ખરેખર વાસ્તવિકજ છે. સન્તજનાના ઉપકારથી દુનિ યાના ઉદ્ધાર થાય છે માટે તે સન્તામાં વિશ્વનાના પૂજ્યભાવ વિશ્વાસભાવ કુદરતી રીતે રહે છે. જે સન્તમુનિયા વિશ્વજનાને સુખપ્રદ
For Private And Personal Use Only
તેમજ શ્રાવકો પરસ્પર પરોપસ્વસ્વયુદ્ધથાનુસારે
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨ પપકારોને દેવા માટે કલ્પવૃક્ષે જેવા છે તેઓ પ્રતિ દુનિયાની કેટલીક વસ્તુઓ કે જે તેઓના જીવનાદિ પ્રતિ ઉપગ્રહભૂત થાય છે, તેવી ઉપગ્રહભૂત વસ્તુઓને તેઓ રહે છે, અને તેથી વિશ્વજીને પુણ્ય થાય છે. અને તેઓના પાપનો નાશ થાય છે. અતએ સન્ત સાધુઓ જે કંઈ કરે છે તે સર્વ ઉપગ્રહરૂપ હેવાથી તેઓના પ્રતાપે સૂર્ય તપે છે. ચંદ્ર શીતલતા અર્પે છે. વાયુ વાય છે, અને મેઘ વર્ષે છે. એમ શાસ્ત્રને પ્રઘોષ અગમ્ય લીલાને ખ્યાલ આપે છે. ધર્મચકના પ્રવર્તક અને પરમાત્માના હૃદય રૂપ સત્તસાધુઓ હવાથી વિશ્વ પાસેથી ઉપગ્રહ ગ્રહતાં તેઓને દેષ લાગતું નથી. અને તેમજ તેઓને ઉપગ્રહ દેવાથી જગજજીને અનન્તગુણ લાભ થાય છે, અને તેથી જગજજી ઊંચા આવીને પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જીને પરસ્પર ઉપકાર હોય છે એમ અવબોધ્યાથી કંજુસપણું, સ્વાથતા વગેરે દેને નાશ થાય છે. આપણું જીવનમાં જે જે અણુધારી સાહાએ મળે છે, તેથી તે સાહા કરનારાને આભારી આપણે હોવાથી અભિમાન મહત્તા વગેરે કરવાની દષવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરી શકીએ છીએ. એક બીજામાં થોડા ઘણા અવગુણ રહેલા હેાય છે, અને એ અવગુણોનો નાશ કરવાને સર્વોત્તમ એ ઉપાય છે કે–પરસ્પર એક બીજાની આત્માની ઉન્નતિ કરવામાં અનેકધા ઉપગ્રહ કરવા તત્પર થવું. ઉપગ્રહ દેનાર અને ઉપગ્રહ લેનાર જીવમાં દે હોય છે. અને જે જે અંશે દેશે ટળ્યા હોય છે. તત્તદંશે ગુણે. ખીલ્યા હોય છે, એમ અવબોધાય છે. ઉપગ્રહ કરવાની આવશ્યક વૃત્તિથી જે જે ગુણે ખીલ્યા હોય છે તે સ્થિર થાય છે, અને તેને નાશ થતો નથી. ઉપગ્રહ કરનારે વૈયાવૃત્ય ગુણવંત અર્થાત્ સેવાધમનિષ્ઠ હોવાથી તે અપ્રતિપાતિ ગુણને ધારક બને છે. અન્ય જીવોને ઉપગ્રહદાન દેવાથી તેઓ દુઃખકારક દુર્મતિ દુરાચારથી નિવૃત્ત થાય છે, અને સુખસાધનામાં પ્રવૃત્ત થાય છે. તતઃ પશ્ચાત્ તેઓ ઉપકાર પરંપરાની વૃદ્ધિ કરનારા બને છે. સર્વ પ્રકારના કર્મથી મુક્ત બનવું એવા વિચારથી સ્વાધિકારે ઉપગ્રહ કરવામાં જે જે આત્મભોગ સમપિ ઘટે તે સમર્પ જોઈએ. જે જે લેકે દુનિયામાં તાધારી
For Private And Personal Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮૩
સુખી-ધની–ભાગી વિદ્વાન દેખાય છે. તે તે લેાકાએ અન્યજનાના પૂર્વે અનેક ઉપગ્રહોને ગ્રહ્યા છે. તેથી તેઓ જ્યાં સુધી અન્યજીવેને ઉપગ્રહ દેઇને પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ સેવાધર્મના દેવાદાર છે. અત એવ તેઓએ અન્યજીવાને ઉપગ્રહ દીધા વિના રહેવું ન જોઇએ. કારણ કે તેઓ અનેક જીવેાના ઉપકારતળે દબાયલા છે. માટે તેઓએ અભિમાનથી આહ્રત્ય સ્વાસ્થ્યન્ત્રાદિ ધારણ કરીને પેાતાની જાતને ન લજવવી જોઈએ. પશુ, પક્ષી વગેરે સર્વ પ્રાણીઓના ઉપગ્રહથી આશ્રિત થએલ મનુષ્ય જાત છે. માટે સર્વ જનોએ પશુ પક્ષી વગેરે પ્રાણીઓના સંરક્ષણાર્થે ઉપગ્રહ કરવા તત્પર થવું જોઇએ. જે અન્યજીવના ઉપગ્રહેથી પુષ્ટ થઇને અન્યજીવોના નાશાર્થે સ્વશક્તિયોના ઉપયોગ કરે છે. તેના એવા અપકૃત્યથી વિશ્વમાં અનેક મહાત્પાતા થાય છે, એમ પાપની ગુપ્તલીલાનું માહાત્મ્ય પ્રધેષ કરીને જણાવે છે. અન્યજીવાના ઉપગ્રહાથી જીવનાર જીવાએ હું અને મ્હારૂં એવું મહનુ નાટક ન કરવું જોઇએ. અન્યજીવાના ઉપગ્રહોને અનંતવાર ભૂતકાલમાં ગ્રહણ કર્યાં. વર્તમાનમાં અનેક જીવાના અનેક ઉપગ્રહો ગ્રહણ કરાય છે, અને ભવિષ્યમાં અનેક જીવેના અનેક ઉપગ્રહથી યુક્ત થવુ પડશે. એવી સર્વ જીવાની સ્થિતિ હોવાથી વાસ્તવિક પરોપકારદષ્ટિથી અવલોકતાં સ્વામિભાવ ખરેખર જગત્માં ઘટી શકતા નથી. દુનિયામાં ઉપગ્રહેાનાં લેણાં દેણાંને વ્યવહાર સર્વને સેવવા પડે છે. ઉપગ્રહનું દેશું ચૂકવ્યા વિના છૂટકો થવાના નથી. અન્યજીવે પાસેથી ઉપગ્રહો નહિ લેવાની ઇચ્છા છતાં આવશ્યક ઉપયોગી ઉપગ્રહેા સ્વભાવે લીધા વિના છટકા થતા નથી. તથૈવ ઉપગ્રહોને દીધા વિના પણ છૂટકો થતા નથી. જ્યાં સુધી આત્માની સાથે કર્મ છે. ત્યાં સુધી ઉપગ્રહોને લેણદેણ સંબંધ વર્ત્યા કરે છે. અત એવ દશ હૃષ્ટાન્ત દુર્લભ મનુષ્યજન્મ પામીને મનુષ્યાએ વિવેકદ્રષ્ટિથી સર્વ જીવાને જે જે ઉપગ્રહો દેવા ઘટે તેનું સમ્ય નિરીક્ષણ કરીને સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક ઉપકારમાં પ્રવૃત્ત થયું. જીવાને પરસ્પરોપગ્રહ છે. હું મનુષ્ય ! ત્હારી શક્તિ પ્રમાણે જગત્ની સેવાર્થે પ્રત્યુપકારાર્થે તું તારા પ્રાણી બંધુઓને મન, વાણી અને કાયાદ્રિથી ઉપગ્રહ કર.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܢ
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
B
વ્યવહારનયથી વિવેકદ્રષ્ટિએ નિરવદ્ય પરોપકારની મુખ્યતાએ બહુ લાભ અને અલ્પહાનિ વગેરેના વિચાર કરીને ઉપગ્રહમાં કર્માધિકાર પ્રમાણે પ્રવૃત્ત થા. જગતનું આનુભિવક સજીવન સૂત્ર પરસ્પર ઉપકાર કરવા તેજ છે. હું આત્મન્! તું જે કર્મકાટી પર હોય અર્થાત્ તું જે સ્થિતિ પર રહી જે પ્રવૃત્તિ કરતા હોય તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પરને દ્રવ્ય અને ભાવ પરોપકાર કરવામાં ઉપદેશાદિ પ્રવૃત્તિને સેવ ! ! ! હું આત્મન્ ! હારા શરીરમાં જે પરમાણુએના ધેા પરરપર ભેગા થયા છે તેના વડે સ્વપરોપગ્રહભાવને સાધી લે અને દુનિયાને શાશ્વત સુખપ્રદ પરોપકાર કરવા માટે જાગ્રત કર. મુનિને મુનિના અધિકાર પ્રમાણે ઉપગ્રહના અધિકાર છે, અને ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ઉપગ્રહ અર્થાત્ પરોપકાર કરવાના અધિકાર છે. નૈગમનય, સ`ગ્રહનય, વ્યવહારનય, સૂત્રનય, શબ્દનય, સમભિનય અને એવભૂતનયથી ઉપગ્રહનું સ્વરૂપ અવઆધવું જોઇએ. સાતનયાથી ઉપગ્રહનું સ્વરૂપ સમજવાથી ઉપગ્રહને સત્ય વિવેક પ્રગટ થાય છે. ચારનિક્ષેપથી ઉપગ્રહ અર્થાત્ ઉપકારનું સ્વરૂપ અખાધવું જોઇએ. આપણને અન્ય ઉપકાર કરે છે. તેથી આપણા મનમાં જેવી અસર થાય છે તેવી આપણે અન્યાના પર ઉપકાર કરીએ છીએ ત્યારે અન્યને અસર થાય છે. આપણી સારી સ્થિતિ કરવાને કોઇ આપણને સાહાય્ય કરે છે તો આપણે તેના આભાર તળે આવીએ છીએ તેવી રીતે આપણે અન્યના ઉપર ઉપકાર કરીએ છીએ તેા અન્ય જીવો પણ આપણા ઉપકાર તળે આવે છે, અને તેથી તેઓ તેમની સ્થિતિ પ્રમાણે આપણને આગળ વધવામાં સાહાચ્ય કરે છે; અન્યોના ઉપર ઉપકાર કરતા છતા જો તું ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, સંયમમાર્ગમાં આગળ વધીશ તે તેથી તું પાછે પડી શ કીશ નહિ. એમ હું આત્મન્ ! હૃદયમાં ખાસ તું ધારશે. વર્તમાનકાલમાં ત્હને જે જે કંઈ ઉપકાર કરવાને અધિકાર પ્રમાણે મળ્યું હાય તેના વર્તમાનમાં ઉપયોગ કર. ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિચાને ઉપકારાર્થે વાપરવાના વિચાર ન કર. કારણ કે ભવિષ્યકાલ એ વર્તમાનમાં અપ્રાપ્તકાલ છે. પ્રાપ્તકાલના અનાદર કરીને અપ્રાપ્તકાલમાં
For Private And Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૫ ઉપકાર કરવાનો વિચાર કરવામાં ઠગાઈશ, પસ્તાઈશ, અને મનુષ્યજન્મની સફલતાને સ્થાને નિષ્ફળતા અવલોકીશ. અન્યજી પર ઉપકાર કર એ આત્મતિ માર્ગમાં આગળ વધવામાં અન્યજીની સાહાઔરૂપ લેણું છે અન્યજીની પાસેથી કંઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે છે તેથી સ્વાત્માની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે, અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે. પરંપકારમાં પ્રભુની ઝાંખી જણાય છે. અને આત્મા પરમાત્મારૂપ બને છે. એમ ઉપગ્રહદષ્ટિએ અવધવું. સહજ સમાધિમાં સ્થિરતા કરવા માટે નિવિકલ્પ સ્થિતિમાં રહેવું જોઈએ. નિવિકલ્પ સ્થિતિમાં રહેનાર મહાત્મા જગત્પર અત્યંત ઉપકાર કરી શકે છે. મની નિવિકલ્પ દશામાં રહેનારના આત્મબળની અન્ય મનુષ્યો પર અસર થાય છે. અત એવ સમાધિવત મુનિ માની છતાં અજેના પર ઉપગ્રહ કરી શકે છે. સમાધિવંત મુનિ “ગુવા મોરથાણાના: શિષ્ણાતુ છિiાયા એ કહેવતને અક્ષરશઃ સત્ય કરી બતાવે છે. આત્મસમાધિમાં રહેનાર મહાત્માના મન, વાણી અને કાયાના પરમાણુસ્કંધો પણ જાણે ગુણ વડે રસાઈ ગયા હોય એવા થઈ ગયા હોય છે. અને તે છૂટીને પાસે આવનારાઓ પણ ગુણની અપૂર્વ અસર કરવા શક્તિમાન થાય છે. આવા નિવિકલ્પ દશામાં રહેનારા મુનિયે જગમાંથી જે આહારાદિ ગ્રહણ કરે છે તેના કરતાં અનન્ત ગુણ વિશેષ લાભ આપવા તેઓ જગતને સમર્થ થાય છે. પ્રવૃત્તિમા
માં પથિકભૂત થએલ કર્મગિમહાત્માઓ જે શાંતિને લાભ આ વિશ્વને આપે છે. તેના કરતાં નિવિકલ્પક સમાધિમાં રહેનારા મહાત્માએ જગને અનન્તગુણ શાંતિને લાભ આપવા સમર્થ થાય છે. નિવિકલ્પક સમાધિસ્થ મહાત્માઓ તરફથી જગને જે અપૂર્વ શાન્તિને લાભ મળે છે. તે સામાન્ય મનુષ્યની દષ્ટિ બહારને વિષય હેવાથી જગત્ તેને અવધી શકતું નથી પરંતુ નિવિકલ્પક સમાધિમંતોથી થનાર લાભ અદશ્યપણે સદા જગને મળ્યા કરે છે. અત એવ “રોઝ વાનાજૂ' એ સૂત્રના ભાવને સમાધિનિષ્ઠ મુનિયે સમ્યમ્ અવબોધે છે, અને જગને તેને લાભ સહેજે સમર્પે છે.
૭૪
For Private And Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૬
નિવિકલ્પ શુદ્ધ સમાધિમાં આત્મા એ પરમાત્મારૂપ ભાસે છે. આ વિશ્વમાં પ્રાણવાયુ વિના ક્ષણમાત્ર જીવી શકાતું નથી. વિશ્વના સર્વ જીને પોષનાર પ્રાણવાયુ છે. તત્ સમસ્ત વિશ્વને આત્મભાવે જીવાડનાર આત્મજ્ઞાન છે. અખિલ વિશ્વામિતરૂપ વૃક્ષે જે જે અંશે આત્મજ્ઞાનરૂપ જલ અને અભેદભાવરૂપ વાયુનું ગ્રહણ કરે છે. તે તે અંશે તે તે સ્વસ્વ વિચારરૂપ જડને પુષ્ટિ મળે છે. અને તેથી તે આચારરૂપ ડાળાં પાંખડાં અને સ્થિરતારૂપ પુષ્પદ્વારા આનન્દરૂપ ફળને પ્રગટાવી શકે છે. ચેતન્યરૂપ રસવડે સર્વ જીવે જીવી શકે છે, અને એ ચેતન્યરસ એ સર્વ જીવોમાં ઓતપ્રોત થઈને રહે છે. એ ચિતન્યરસને અધિષ્ઠાતા આત્મા તેને ખુદા–બ્રહ્મા–વિષ્ણુ મહેશ્વર હરિ-હર-કૃષ્ણ-શંકર-બુદ્ધ-અરિહંત-સિદ્ધ-શકિત અને બ્રહ્મ વગેરે અનેક નામથી સંબોધવામાં આવે, અને તેને અનેક આચારે અને વિચારોથી પર વા અનવચ્છિન્ન-માન માનવામાં આવે તે પણ તે જેવા રૂપે છે, તેવા રૂપે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાથી અનેક અને એકરૂપે રહેવાનો. આપણુ સર્વમાં ચતજાતિ વિકસી રહી છે. આપણા સર્વમાં બ્રહ્મસ્વરૂપ અનેક આત્માઓ પણ એકત્વને પામેલા હોય એવો અનુભવ આવે છે, અને એ અનુભવ ઘંટનાદ વગાડીને કળે છે કે સર્વમાં એક સરખે આત્મધર્મ વ્યાપી રહ્યો છે. તેને અનુભવ કરે, અને આત્માનું ભાવ-અમૃતપાનથી અભિનવ આત્મજીવને છે. નિવિકલ્પ શુદ્ધ સમાધિમાં આવું આત્મસ્વરૂપ અનુભવાશે, અને એવા આત્મસ્વરૂપાનુભવ સૂર્યને ઉદય થતાં અનેક વિચાર મતભેદરૂપ ગ્રહતારાઓને પ્રકાશ ટળશે. તથા સર્વમાં આત્મત્વને અનુભવ થશે. સર્વ જેમાં આત્માનુભવવડે અભેદતામાં સહજાનન્દ અનુભવાશે. વિશ્વવંદ્ય મહાત્માઓ ! જો તમે તમારા હૃદયમાં એકવાર સર્વ વિચારેને દૂર કરી શ્રીવીરે કથેલા આવા આત્મધ્યાનમાં સ્થિર થાઓ. આત્મા આવા વિચારોમાં લીન થાય એમ સ્થિર થાઓ. એટલે “guts નવાનામ્ ' એ સૂત્રાનુસારે એવા મહાત્માઓ દુનિયાને કેટલે બધે ઉત્તમોત્તમ ઉપકાર કરે છે, તેને ખ્યાલ આવશે.
કર્મયોગી જેનદ્રષ્ટિએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશા
For Private And Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭ સ્તિકાય, પુલાસ્તિકાય, જીવારિતકાય અને કાલ એ ષડુ દ્રવ્યથી બનેલી વિશ્વશાલામાં પાપગ્રહો 7વાનાહૂ એ સૂત્રને આગળ કરી અન્ય જીની સાથે ઉપગ્રહની આપલેની પ્રવૃત્તિ સેવી શકે છે અને તેથી સ્વામેન્નતિ સાધક દશામાં પ્રગતિમાન બની શકે છે. જેમાં પરસ્પર ઉપકાર સંબંધને જે અવબોધતું નથી તે વિશ્વશાલાના જીની સાથે ઐક્ય અને ઉપકાર સંબંધે વત શક્તિ નથી. અન્ય જીવો પર ઉપગ્રહ કરે એ સ્વકર્તવ્ય કર્મયોગ છે એવું અવબોધ્યા વિના તે સ્વાર્થી બનીને અને કર્તવ્ય કર્મયોગ દ્વારા સ્વપ્રગતિ કરવા શક્તિમાનું થતું નથી. આ વિશ્વશાલામાં સર્વ જીવે પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્રો છે તે ઉપર્યુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએ સર્વ જીની સાથે મિત્રી પ્રમદ, માધ્યથ્ય અને કારૂણ્ય એ ચાર ભાવનાના વર્તનથી વર્તવું જોઈએ, અને આત્મવત્ સર્વ જીવોને માની ઉપગ્રહ દષ્ટિએ સર્વ જીવોની ઉપયોગિતા અવધી સર્વ ઇવેનું સંરક્ષણ કરવું જોઈએ. તથા સર્વ જી પરસ્પર ઉપગ્રહ કરી આમેન્નતિમાં અગ્રગામી બને એવી એગ્ય કાર્યપ્રવૃત્તિને મન, વચન અને કાયાથી સેવી જગના ઉપગ્રહ દાનત્રણમાંથી ઉપગ્રહ પાછા વાળી મુક્ત થવું જોઈએ એજ વિશ્વશાલાવતિ ચેતનની ઉન્નતિને વાસ્તવિક ઉપગ્રહ કર્મગ છે. અત્રે ઉપગ્રહના સંબંધે જણાવતાં પ્રસંગોપાત્તક થાય છે કે જે પરસ્પર એકબીજાને અપકાર કરી શકે છે અને પુદ્ગલ દ્રવ્ય પણ ઉપકારની પેઠે અપકાર કરી શકે છે. જૈનદષ્ટિએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય નામ, ગેત્ર અને અંતરાય એ આઠ કર્મ પુદ્ગલરૂપ છે અને તેથી આત્માની જ્ઞાન, દર્શન, અવ્યાબાધ, ક્ષાયિક ચારિત્ર, અનતસ્થિતિ, અરૂપી, અગુરૂ લઘુ અને વીર્યશક્તિનું આચ્છાદન થાય છે અને તે અષ્ટ કર્મપ્રકૃતિચેના નાશથી આત્માના આઠ ગુણ પ્રકટે છે તેથી વ્યવહારદષ્ટિએ કેટલાંક પુગલે પિતે આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલેના નાશ માટે ઉપકારી થાય છે અને જ્ઞાનાવરણીયાદિ પુગલે આત્માના ગુણેને હિણે છે. માટે તે અપકારી થાય છે અએવ સિદ્ધ થાય છે કે જીવે ને છે અને અજીવ પદાર્થો ઉપકારીભૂત થાય છે અને અપકારી
For Private And Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
ભૂત પણ થાય છે. સર્પાદિના વિષ પુદ્ગલથી જીવન પ્રાણેને નાશ થાય છે અને સર્પાદિ વિષેનાં પુદગલે કોઈ દવા વગેરેમાં ખપમાં આવવાથી કઈ રોગીને ઉપગ્રહભૂત પણ થાય છે. સોમલ વછનાગ વગેરે વિષેને માત્રા તરીકે ઉપયોગ કરવાથી તે અમુક રેગોને નાશ પણ કરી શકે છે. અગ્નિનાં પુદ્ગલથી તાવને નાશ થાય છે અને અન્ન વગેરે પકાવવાના ખપમાં ઉપગ્રહભૂત થાય છે પરંતુ અગ્નિમાં પડવાથી તે પ્રાણોને નાશ કરી શકે છે. અષ્કાયનાં અર્થાત્ જલનાં પુગલે તે જગના જીવનભૂત છે પરંતુ નદી વગેરેમાં પડવાથી પ્રાણને નાશ પણ થાય છે. જડવસ્તુઓ અને જે કઈ દષ્ટિએ અને કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જીવપ્રતિ ઉપગ્રહીભૂત થાય છે અને કઈ દષ્ટિએ અને ક્યા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જીવપ્રતિ અપકારભૂત થાય છે તેનું પરિપૂર્ણજ્ઞાન જે આ વિશ્વશાળામાં મેળવવામાં આવે છે તે જ નતિ સાધક કર્મયોગી બની શકાય છે. અન્યથા નતિને સ્વાવનતિ સાધક તરીકે બની શકાય છે. અત એવ વિશ્વશાલામાં વિજ્ઞાનવિદ્યા, દર્શનવિદ્યા, અધ્યાત્મવિદ્યા આદિ અનેક વિદ્યાઓને અભ્યાસ કરી અનુભવ મેળવી જડપદાર્થો અને છ સંબંધી ઉપગ્રહ અને અપગ્રહને સંબંધ કેવી રીતે હોય છે તે અવબોધીને ઉપગ્રહદષ્ટિએ કર્મયેગી બનવું જોઈએ કે જેથી ઉપગ્રહના સ્થાને અપગ્રહ જેવું ન બને અને અન્ય જીવો પ્રતિ અપકાર કરીને નવીન પાપ ન બાંધી શકાય. કેટલાક ગૃહએ ગુરૂ પાસે જીવદયા પાળવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એ આવ્યું કે એક બ્રાહ્મણના મુખમાં દેડકી પેસી ગઈ તેથી પેલા દયાળુ બ્રાહ્મણનું પેટ ચીરીને દેડકી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેવામાં ગુરૂ આવી પહોંચ્યા અને તેને જુલાબ આપી શરીરમાંથી અપાન માર્ગેથી દેડકી બહાર કાઢી અને બ્રાહ્મણને જીવા
ક્યા. ગુરૂએ મેટા જીવને મારવા અને ન્હાના જીવને ઉગારવામાં થતી ભૂલને સુધારવા ઉપદેશ આપે. એક બ્રાહ્મણીએ જીવદયા કરવા માટે એક તરસ્યા પાડાને કુવામાં ફેંકી દીધું અને મનમાં માનવા લાગી કે બિચારૂં કુવામાં પડયું પડયું પાણી પીધા કરશે. અન્ય લેકેના જાણવામાં તે વાત આવી અને ઉપગ્રહને સ્થાને અપગ્રહ અપ
For Private And Personal Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮ કાર થતું અટકાવ્યું. આ ઉપરથી અવધવાનું કે પરસ્પર ઉપગ્રહ અને પરસ્પર છમાં થતા અપકારનું ચારે બાજુએથી પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ કે જેથી આ વિશ્વશાલામાં ઉપગ્રહને સ્થાને અપકાર ન કરી શકાય અને નૈતિસાધક કર્મયોગી બનવામાં વિચારે અને પ્રવૃત્તિમાં ભૂલન થાય એવું લક્ષ્યમાં રાખીને પરસ્પરોપગ્રહ દષ્ટિએ આ વિશ્વશાલામાં કર્મયેગી બની આત્મોન્નતિ અને વિન્નતિ કરવી જોઈએ. વિશ્વશાળામાં અનેક ધર્મ પળે છે તે સર્વ ધર્મોને ઉદ્દેશ વરતુતઃ પરસ્પર એક બીજાનું શ્રેય કરવા ઉપકારસૂત્રથી સંબંધિત થવું એમ તરતમયેગે અવબોધાય છે. આ વિશ્વમાં સર્વ જી. સુખને ઈરછે છે પરસ્પર ઉપકાર કરવાથી જેને સુખના માર્ગમાં આરહી શકાય છે અને દુઃખના માર્ગોથી નિવૃત્ત કરી શકાય છે. જ્ઞાતિનું બંધારણ અને રાજ્યનું બંધારણ પરસ્પર ઉપગ્રહ કર્મના ઉદ્દેશપર રચાયેલું છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્રના ગુણકર્મોનું બંધારણું ખરેખર vervie sોવાનામ્ એ સૂત્રના ભાવાર્થના સાધ્યબિન્દુને લક્ષી રચાયેલું છે. વિશ્વમાં મનુષ્યને જીવવા માટે અન્નની જરૂર છે અન્ન માટે બીજની જરૂર છે. બીજોનું રક્ષણ કરી બી વાવવા માટે કૃષિબલેની જરૂર છે. કૃષિબલેને બ્રાહ્મણની વિદ્યા માટે જરૂર છે અને રક્ષા માટે ક્ષત્રિયની તથા સેવા માટે શુદ્રની જરૂર છે. ચાર વર્ણોને પરસ્પર ઉપગ્રહ માટે એકબીજાથી શરીરનાં અંગો અને ઉપાંગોની પેઠે જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે કૃષિબલોની પેઠે મેઘની ઉપગ્રહની જરૂર છે. મેઘની ઉત્પત્તિ માટે સૂર્ય અને જલની જરૂર છે. જલને અન્નની જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે પૃથ્વીની જરૂર છે, અને પ્રકાશની જરૂર છે. એમ એકેક જીવને પગી વસ્તુ માટે અનેક વસ્તુઓના ઉપગ્રહની જરૂર પડે છે. વિષ્ટા વગેરે પદાર્થોની ખેતી માટે જરૂર પડે છે તે અન્ય વસ્તુઓના ઉપગ્રહોની વિશ્વમાં જરૂર પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. સાયન્સ વિદ્યાની ખીલવણી માટે અખિલવિશ્વના ઉપકારની અપેક્ષા રહે છે. સામાન્ય સર્વ વિદ્યાઓની ખીલવણી માટે અખિલવિશ્વ વસ્તુઓના ઉપકારની આવશ્યકતા રહે છે. ક્ષત્રિયકર્મની ખીલવણી માટે વિશ્વવતિ સર્વ જીવોના અને અજીના
For Private And Personal Use Only
Page #651
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૦
ઉપગ્રહની આવશ્યક્તા રહે છે. વૈશ્યકર્મની પ્રગતિ માટે સંપૂર્ણ વિશ્વ ના ઉપગ્રહની અપેક્ષા રહે છે. કર્મની પ્રગતિ માટે અખિલવિશ્વના ઉપગ્રહની ઉપગિતા સિદ્ધ થાય છે. કેવલજ્ઞાનના ઉપગાર્યું અને નન્ત વિશ્વવતિય પદાર્થોની અપેક્ષા રહે છે. જેટલા ય પદાર્થો તેટલું જ્ઞાન કહેવાય છે. રેય પદાર્થો અનત છે માટે જ્ઞાન પણ અનન્ત કહેવાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રને તેના તત૬ વિષયના ઉપગ્રહની અપેક્ષા રહે છે તે અન્ય બાબતે માટે ઉપગ્રહની આવશ્યક્તા રહે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. જે યેગીઓ, ત્યાગીઓ, વૈરાગીઓ, ફકીરો આ સંસારને અસાર કહે છે તે પણ અપેક્ષાએ સમજવાની જરૂર છે, અન્યથા તેઓને સાંસારિક પદાર્થોના ઉપકારની અપેક્ષા રહે છે. યોગીઓ, ત્યાગીઓ અને સાધુઓને અન્ન જલ-વાયુ-અગ્નિ મનુષ્ય વગેરેને ઉપગ્રહ અવશ્ય સિદ્ધ થાય છે. અન્ન જલ વાયુ વિના કેઈપણ ત્યાગીને ચાલી શકે તેમ નથી. અન્ન, જલ, વાયુ, સ્થાન, વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે વસ્તુઓને અન્ય વસ્તુઓના અનેક ઉપકારની જરૂર રહે છે તેથી અન્ન, જળ, વાયુ, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરેને ગ્રહણ કરતાં તેના ઉપર ઉપકાર કરનાર અનેક વસ્તુઓના ઉપગ્રહને સહેજે ગ્રહી શકાય છે છતાં મારે કેની જરૂર નથી, કેઈની પરવા નથી એવું વધવું તેને એક જાતની અપેક્ષા જ અવબોધવી. વસ્તુતઃ ઉપગ્રહદૃષ્ટિની અપેક્ષાએ આ સંસારમાં સર્વજીને પરસ્પર ઉપકારને સંબંધ છે અને તેથી તેઓ આત્મત્કાન્તિની શ્રેણિના પગથીયાઓ પર અનુક્રમે આરહી શકે છે. આ વિશ્વમાં સર્વજી અને સર્વ અજીના ઉપગ્રહને અદ્યપર્યન્ત લીધા છે અને ભવિષ્યમાં લેવાશે એવું અનુભવીને મનુષ્યએ દરરોજ જીને અને અને ઉપકાર માન જોઈએ અને પદ્ધ અનેનવતત્ત્વભૂત વિશ્વની ઉપગિતા અને સારભૂતતાને અનુભવી શાશ્વત સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી જન્મ, જરા અને મરણનાં બંધનથી વિમુક્ત થઈ શકાય, ઉપગ્રહ દષ્ટિએ खामेमि सवजीवे, सब्जे जीवा खमंतु मे। मित्ती मे सवभूएसु વે મારું ર ળ + એ ગાથાને અર્થ અનુભવીને ક્ષમાવ્યા બાદજ વિશ્વ કુટુંબ દષ્ટિએ અને પશ્ચાત્ આત્મદષ્ટિએ ક્ષમાપના
For Private And Personal Use Only
Page #652
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
કરવામાં આવે છે તેા ઉપગ્રહ દ્રષ્ટિની પ્રથમ કેટલી બધી આવશ્યક્તા છે તેનું વાસ્તવિક મહત્ત્વ અમેધાય છે અને પશ્ચાત્ હૃદયાદ્ગાર પૂર્વક શિવમસ્તુ સર્વજ્ઞાતઃ, પદનિતા મવન્તુ મૂતગળા: / વોરા પ્રયાસ્તુ નારાં, સયંત્ર-લીમવન્તુ હોવાઃ ॥ ઇત્યાદિનું સહેજે ગાન કરી શકાય છે. પરસ્પર ઉપગ્રહની મહત્તા દર્શાવીને વિશ્વ મનુષ્યોને સુખને માર્ગ દર્શાવનાર પંચશતગ્રન્થ રચયિતા શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે પરસ્પરોપગ્રહો નીવાનામ્ એ સૂત્ર રચીને જીવાને પ્રથમ કર્તવ્ય ઉપકાર કર્મના માર્ગ પ્રખેાધાવીને વિશ્વશાલામાં તેના આત્માની પરમાત્મતા પ્રગટાવવા માટે અને પૂર્ણસુખ પ્રાપ્ત કરવા માટે પ્રથમ આવશ્યક કર્મયોગનુ શિક્ષણ આપીને વિશ્વપર મહાન્ ઉપકાર કર્યો છે તેથી તેનું અખિલ વિશ્વ આભારી છે. પરસ્પર જીવા એક બીજાને અનાદિકાલથી ઉપકાર કરે છે તેવા વિશ્વશાલાને અચલ કુદ્રતી કાયદો છે તેને અંગીકાર કરીને મનુષ્યાએ કર્મયોગી બનવું જોઇએ. આ વિશ્વશાળામાં ચેતનજીએ જીવાને પરસ્પરથી ઉપગ્રહ છે એવું અનુભવીને ઉપગ્રહાદિ કર્તવ્ય કર્મીમાં પ્રવૃત થઈ ને પૂર્ણ સુખમય એવી આત્મોન્નતિ કરવી એજ શ્લાકના સાર ભાવાર્થ છે. પરસ્પરોપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં જે પ્રવર્તે છે તે કર્તવ્યકમચેાગના અધિકારી થાય છે તેથી પ્રત્યેક મનુષ્યે ઉપગ્રહ પ્રવૃત્તિને માન આપી આત્મોન્નતિ કર્મસાધક બનવું જોઈએ. વિશ્વશાલામાં સર્વ ધર્મમતપન્થામાં પરસ્પરોપત્રો ગૌવાનામ્ એ સૂત્ર વિચારથી અને આચારથી વ્યાપક બનીને સર્વ ધર્મોને સજીવ ન રાખી શકે છે. CREપોપટ્ટો ગોવાનામ્ એ સૂત્રની જીવન્ત પ્રવૃત્તિ જે ધર્મમાં રહેતી નથી તે ધર્મ ખરેખર આ વિશ્વમાં સજીવન રહી શકતા નથી. પરસ્પર ઉપકાર કરવાના ભાવને આચારમાં મૂકીને બુદ્ધદેવે બાદ્ધધર્મને સજીવન કર્યાં હતા અને તે એક વખત હિન્દુસ્થાનમાં સર્વત્ર વ્યાપક અન્યા હતા. જૈનધર્મ એ સૂત્રના ભાવને આચારમાં મૂકનારા જૈનવડે સર્વત્ર હિન્દુસ્થાનમાં ફેલાયા હતા અને જ્યારે ઉદારદષ્ટિથી એ સૂત્ર પ્રમાણે પરસ્પર ઉપકાર કરવામાં જેનેએ મન્નતા સેવી અને સકુચિત ષ્ટિ, અજ્ઞતા અને પ્રમાદથી સર્વ વિશ્વસમાજની સેવાના કર્તવ્યકમ
For Private And Personal Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૨
યોગથી ચુત થયા ત્યારે તેઓની સંખ્યામાં હાનિ થઈ. ઉપર્યુક્ત સૂત્રથી ઉપકાર કરવાની મતિ જાગ્રસ્ત થાય છે, તેથી વિશ્વસમાજની સેવામાં આત્મભેગ આપી શકાય છે, સેવાધર્મવડે ઉપકૃત થએલ અને પ્રગતિયુક્ત થએલ મનુષ્ય પર સ્વધર્મની છાયા પડે છે અને તેથી ઉપકૃત થએલ ઈ સ્વયધર્મને અનુસરે છે એવું વિશ્વમાં પ્રાયઃ સર્વત્ર અવલકાય છે. જ્ઞાનાનું એ સૂત્રપર વિશેષ વિવેચન કરવામાં આવે તે એક મહાન ગ્રન્થ બની જાય પરંતુ તેની દિશા દર્શાવવાથી વિશેષ ભાવ સ્વયમેવ સદ્ગુરૂ પાસેથી અવબોધ. ઉપર્યુક્ત સૂત્રભાવાર્થનું વિશ્વશાલાવતિ સર્વ મનુ
એ આચરણ કરવું જોઈએ કે જેથી વિફરજને અદા કરી શકાય. આત્મજ્ઞાનિયે ઉપર્યુક્ત સૂત્રભાવ પ્રમાણે નિષ્કામબુદ્ધિથી સ્વાધિકારે સ્વફરજને આગળ કરી પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ કર્તાપગ્રહકર્મમાં સકામભાવના પ્રવૃત્તિ કરી સામાન્ય ફળમાં બંધાતા નથી તેથી તેઓના આત્માઓ ઉદાર વ્યાપક શુદ્ધ અને ઉચ્ચ બની જ્ઞાનાવરણયાદિક કર્મના નાશ સંમુખ થઈ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. આત્માનું પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાને કર્મયોગવડે ઉપગ્રહ પ્રવૃત્તિને આદરવી જોઈ એ કે જેથી વિશ્વશાલામાં આત્માની પૂર્ણ ઉન્નતિ કરવામાં નૈસગિક રીત્યાં અન્ય પરેપકારી દૈવી મહાત્માઓના ઉપગ્રહની પિતાને સાહાટ્ય મળી શકે અને તેથી આત્માની જ્ઞાનાદિક ગુણવડે પરિપૂર્ણ પ્રગતિ કરી શકાય. guiz છે અને તેવી પ્રવૃત્તિ વિના ખાસ યાદ રાખવું કે અન્ય મહાત્માઓની પિતાને સાહાસ્ય મળવાની નથી અને તેઓના ઉપગ્રહ વિના ઉચ્ચ પદ મળી શકવાનું નથી, માટે કર્મગના સંબંધે ઉપર્યુક્ત પરસ્પરોપગ્રહને નૈસગિક ભાવ જે દર્શાવે છે તે સમ્યમ્ અવધીને વિશ્વશાલામાં પ્રવર્તી આત્માની પ્રગતિ કરવા પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરે જઈએ.
અવતરણ.—કર્તવ્ય કર્મ પરોપકાર સંબંધી વિશેષતઃ વિવેચન કરાવવામાં આવે છે.
પરસ્પર જીવોને ઉપગ્રહ હોય છે તે જણાવ્યા બાદ,
For Private And Personal Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૩
परस्परोपकारेण, जीवा जीवन्ति भूतले । अतः परोपकारेषु, यतितव्यं स्वशक्तितः ॥६९ ॥ परोपकारकर्माणि, कर्तव्यानि स्वयोगतः। निष्कामवृत्तितो नित्यं, लोकैर्धर्मार्थकादिभिः॥७०॥ जगज्जीवोपकाराय, भावना यस्य वर्तते। परोपकारिणा तेन, सदासेव्य उपग्रहः॥ ७१॥
વિવેચન –પરસ્પરોપકારવડે જ ભૂતલમાં જીવે છે અતએ પાપકામાં સ્વશક્તિથી પ્રયત્ન કરે જોઈએ. ધર્માર્થકાંક્ષિકાએ નિષ્કામવૃત્તિથી પોપકાર કાર્યો સ્વયેગથી કરવાં જોઈએ. જેની હદયભાવના જગજજીપકાર માટે વર્તે છે તેવા પાપકારી વડે સદા ઉપગ્રહ સેવવા ગ્ય અડસઠમા શ્લોકમાં viewગ્રહનાનાપુ એ સૂત્ર ભાવદ્વારા જીવોને પરસ્પર ઉપકાર હોય છે એમ નિવેદ્ય પશ્ચાત્ પરોપકાર કરે જોઈએ એમ કર્તવ્યકર્મનું ઉદ્દશપૂર્વક વિધાન કરવા માં આવે છે. પરસ્પરોપકારવડે વિશ્વમાં જીવે જીવી શકે છે. અતએવ સ્વશક્તિથી પરેપકમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પરકાર એ સ્વપરનું દ્રવ્ય અને ભાવથી વ્યવહાર અને નિશ્ચયતઃ જીવનસૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે વર્તવામાં જેટલું પ્રમાદ તેટલી આત્મહાનિ અવધવી. પરસ્પર ને ઉપગ્રહ છે એટલું તે નહિ પરતુ પરસ્પરેપકારવડેજ છે વિશ્વમાં જીવી શકે છે તે વિના કે એક શ્વાસ લેવાને શક્તિમાન નથી. ધારસદ્વારા વાયુનું ગ્રહણ કરીને શ્વા
છાસ લેઈ જવાય છે તેમાં યદિ વાયુનું ગ્રહણ ન કરવામાં આવે તે જીવી શકાય નહિ. વાયુના જીવોનો આત્મગ ગ્રહણ કરી અન્ય જી જીવી શકે છે તેમાં વાયુને ઉપકાર છે. વાયુના જી. સમજી ન શકતા હોય તથાપિ પરોપકાર તે કરે છે એમ મનુષ્ય તે અવબોધી શકે છે. પરસ્પપકારના જ્ઞાનવિના પૃથ્વીકાય-અપકાયતેજસ્કાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એ છ પ્રકારના જીવને
For Private And Personal Use Only
Page #655
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પરસ્પરોપકારની આપલે થયા કરે છે. અતએવ પરોપકારામાં યથાશકત્યા પ્રયત્ન કરવા જોઇએ. નદી-વૃક્ષ-સન્ત વગેરે પરોપકારને માટે વિશ્વમાં વખણાય છે. પરોપકાર કર્યાં કદાપિ નિષ્ફલ જતા નથી. અન્યૂના પાપકાર ગ્રહણ કરી સામા પરોપકાર ન કરવા એ મૂઢ કંજુસ રાક્ષસ લોકોનું લક્ષણ છે, પેાતાની પાસે જે કંઈ છે તે અન્યા પાસેથી મેળવ્યું છે. તેમાં અન્યાના ઉપકારોજ કારણીભૂત છે. આ સબંધી કાઈ એમ કહે કે ધન સત્તાવડે જે કંઈ મળ્યું છે તે પુણ્ય અને ઉદ્યમથી મળ્યું છે, તેમાં અન્યોના ઉપકારા કેવી રીતે ઘટી શકે? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે સત્તા ધન વગેરેની પ્રાપ્તિમાં અન્ય જીવાની જે સાહાય્યા મળી છે તે પરોપકારાજ છે. તેમજ
પૂર્વભવમાં જે પુણ્ય કરવામાં આવ્યું તેમાં પણ ગુરૂ-મનુષ્યા વગેરેના પરાપકારા થએલા છે, તેથી વિશ્વવતિજીવાના પરોપકાર ગ્રહીને લક્ષ્મી સત્તાધારક થવાયું છે માટે ઉપકારો પાછા વાળવાને આપકારિક કાર્યો કરવાંજ જોઇએ. એ કંઇ પોતાની ફર્જ કરતાં વિશેષ કરાતું નથી કે જેથી અહંમમત્વ વૃત્તિયાને સેવવાની જરૂર પડે. શ્રી તીર્થંકર સમાન આ વિશ્વમાં કોઈ તીર્થંકરનામકર્મરૂપ પુણ્યદલિકને ગ્રહણ કરનાર નથી. તીર્થંકર નામ કર્મ ગ્રહણ કર્યા પશ્ચાત્ જ્યારે તેઓ તીર્થંકર થાય છે ત્યારે તેઓ સમવસરણમાં બેસીને તીર્થંકર નામ કર્મનું દેવું જગને આપવા માટે વસ્તુતઃ તીર્થંકર નામ કર્મ તદદ્વારા નિર્જરાવવા માટે પાંત્રીશ ગુણયુક્ત દેશના દે છે અને તીર્થંકર નામ કર્મની ફરજ અદા કરીને વિશ્વાપકાર કરી વિશ્વમાંથી મુક્ત થાય છે. તેઓ પણ તીર્થકર નામ કર્મની ફરજ બજાવે છે તેા અન્ય મનુષ્ય જગતના ઉપકારો ગ્રહણ કરીને મોટા બનેલા હોય તે પણ સ્વક્રુજ બજાવે ત્યારે જગના ઉપકારામાંથી મુક્ત થાય એમાં કંઈ કહેવાનું રહેતું નથી. જે જે પુણ્યકર્મો કા હોય છે તેમાં અન્યોની સાહાય્યની જરૂર રહે છે અને અન્યાની સાહાય્ય તેજ ઉપગ્રહ અવમેધવા. આ પ્રમાણે ઉપગ્રહની વિશ્વમાં વ્યવસ્થા હોવાથી ઉપગ્રહ કરવાની ફરજ ષ્ટિએ આવશ્યક્તા અબાધાય છે. પોવધારાયસતાંવિતચ: સત્પુરૂષોની વિભૂતિયા ખરેખર પરોપકારને માટે હાય છે. અછાટાપુરાળાનાં
For Private And Personal Use Only
Page #656
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પદ્મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક
થાલય વચન:, પુષ્યપરોપજાવાય પાપાય પાલનમ્ આગમ શાસ્ત્રોપરોપકાર કરવાને માટે ઉપદેશ કરે છે. પરોપકારથી પુણ્ય થાય છે અને અધિકાર પ્રમાણે પરોપકારકર્મ કરીને સ્વક્રુરજ અદા કરવાથી આત્માની શુદ્ધતા તથા ઉચ્ચતા થાય છે; અતએવ પ્રત્યેક મનુષ્યે યથાશક્તિ પરોપકારનાં કૃત્યો કરવાં જોઇએ. પરોપકારનુ જીવન તેજ ખરૂં જીવન છે. પરોપકારને માટે પૂર્વમુનિયાએ-ઋષિયાએ આત્માર્પણ કરવામાં કોઈ જાતની બાકી રાખી નહોતી. હું મનુષ્ય ! જો હું મનુષ્યભવ પામીને પરોપકારનાં કૃત્યોમાં લક્ષ ન દીધું તે તું સમ્યકત્વ જ્ઞાનચારિત્રાદ્વિ ગુણ પ્રાપ્ત કરી શકવાના નથી. પરોપકારના જે જે વિચારો અને જે જે આચાર આચરવાના હોય તેમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવાથી આ વિશ્વશાલામાં આત્માન્નતિસાધક મહાપુરૂષ બની શકાય છે. આ વિશ્વમાં મન-વચન-કાયાવડે પરોપકારનાં નૃત્ય કરી શકાય છે. લક્ષ્મી, અન્ન, વસ્ત્ર-પાત્ર-જલ–આષધાદિવડે પરોપકારનાં કાર્યો કરી શકાય છે. વિદ્યાપાઠનાવિડે પરોપકારનાં કાર્યાં યથાશક્તિ કરી શકાય છે. યાદાનવડે પરોપકારનાં કાર્યો કરી શકાય છે. સ્વાધિકારે પેાતાની પાસે જે જે શક્તિયા હાય તેને અન્ય જીવાના કલ્યાણાર્થે વાપરી પરોપકાર કરી શકાય છે. આ વિશ્વમાં જેટલા જીવા ખરેખર અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ થએલા છે તેનું મૂળ કારણ પરોપકાર અવમેધાય છે. પરાપકારગુણવિના સમ્યકત્વાદિ મહાગુણાની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરોપકારથી આત્માની પ્રગતિના માર્ગ તુર્ત પ્રવૃત્તિ થઈ શકે છે અને તેથી સદ્ગુરૂ દેવની પ્રાપ્તિના માર્ગ ખુલ્લો થાય છે. જે મનુષ્યા પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે મનુષ્યેા પ્રથમ પરોપકારકાર્યોની પ્રવૃત્તિ કરે છે તેથી તેમના આત્મા ખરેખર સત્પુરૂષોના ધર્માધમાટે પૂર્ણ ચેાગ્ય થાય છે અને પશ્ચાત્ ધર્મબોધિની પ્રાપ્તિ થતાં વિદ્યુદ્વેગે આત્માન્નતિ થાય છે. પોતાની પાસે કરાડા લાખા રૂપૈયા ભેગા કરેલા હોય છે અને જેએ પરોપકારના કાર્યોમાં લક્ષ્મી વાપરવાને આંચકા ખાય છે, તેઓની પાસેથી કુદ્રત પરભવમાં લક્ષ્મી પડાવી લે છે અને તેની અન્યભવમાં અપક્રાન્તિ થાય છે. અતએવ પા
For Private And Personal Use Only
Page #657
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૬
પકારાદ્વિકર્માં કરવામાં મનુષ્યે આ ભવમાં કષિ પરા,મુખ ન થવું જોઈએ. આ વિશ્વમાં કોઇને મહામાં મહાન ગણવામાં આવે તે પ્રથમ પરાપકારીને મહાન ગણવામાં આવી શકે છે. શ્રી તીર્થંકર મહેારાજાએ સમવસરણમાં બેસી દેશના દીધી તેથી તેઓને નમોન્નતૢિતાનું એ પદદ્વારા પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે અને પશ્ચાત્ નમનિન્દ્રાળ એ પદદ્વારા પશ્ચાત્ સિદ્ધાને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને ધર્મગુરૂઓને પરોપકારથી નમસ્કાર કરવામાં આવે છે. તીર્થંકર મહારાજાએ સમવસરણમાં બેસે છે ત્યારે મોતિચ્ચસ શ્રી શ્રુતજ્ઞાન પ્રથમ ગણધર અને સંઘને નમસ્કાર કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શ્રુતજ્ઞાન, પ્રથમધર અને ચતુર્વિધ સઘથી પરોપકારનાં કાર્યો થાય છે. પરોપકાર એ વ્યાવહારિક મહાન્ ધર્મ છે. ગૌતમબુદ્ધ પરોપકારને મહાન્ ગુણુ કહી કથે છે કે જ્યાંસુધી વિ શ્વમાં એક પણ પ્રાણી દુઃખી હશે ત્યાંસુધી મારા આત્માને ચેન પડશે નહિ. શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં પણ ચંડકોશિક સર્પને પ્રતિખાધ આપ્યા હતા તે પરાપકારની ભાવનાને લેઈ અમેધવું. જ્યારે તાપસે ગોશાલા ઉપર તેોલેસ્યા મૂકી ત્યારે શ્રી વીરપ્રભુએ પપકારની પ્રમલ શુદ્ધ ભાવનાવડે શીતલેશ્યા મૂકી ગોશાલાને મરતા અચાન્યા. શ્રી મહાવીર પ્રભુએ ત્રીશ વર્ષપર્યન્ત કેવલજ્ઞાન પામીને આર્યાવર્તમાં સર્વત્ર ઉપદેશ દેઈ કરોડો મનુષ્યના ઉદ્ધાર કર્યાં તે મેટામાં મેાટા પરોપકાર અવળેધા. શ્રીપાર્શ્વનાથે કમડ ચેાગી તપ કરતા હતા તેની તાપણીમાં મળતા કાષ્ટમાંથી પરોપકારવડે સર્પને ખળ તા બચાવ્યેા. તેમણે અનેક વર્ષપર્યન્ત જગત્પર ઉપદેશવડે ઉપકાર કર્યાં. ચાવીશ તીર્થંકરોએ આ વિશ્વમાં કેવલ જ્ઞાન પામી સર્વત્ર વિચરી ભન્ય મનુષ્યેાના ઉદ્ધાર કરી અનન્તગુણુ ઉપકાર કર્યો છે. પેાતાની પાસે જે કંઈ સારૂં હોય અને તેથી વિશ્વનું શ્રેય: થતું હોય તે વિશ્વને સમર્પવા તત્પર થવાથી આત્માની જ્ઞાનાદિક શક્તિયાની ન્યૂનતા થતી નથી પ્રરન્તુ તેની વૃદ્ધિ થયા કરે છે. પોતાની શક્તિ ચેવડે અન્યને ઉપકાર કરી શકાય છે તાજ પરાપકારના નિમિત્તે વાસ્તવિક ત્યાગ ગુણની પ્રાપ્તિ થવાથી સર્વ સન્યાસની પ્રાપ્તિ થતાં
For Private And Personal Use Only
Page #658
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
આત્મા ખરેખર મલીનભાવથી મુક્ત થઈ શકે છે. આત્માની ઉપાદાન શક્તિ અને નૈમિત્તિક શક્તિ વડે અન્ય જીવાપર ઉપકાર કરવાથી પ્રગતિકમ માર્ગમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે, અને આત્માની સર્વસક્તિને ખીલવી શકાય છે. શ્રી મહાવીર પ્રભુએ દેહોત્સર્ગ કરતાં પૂર્વે
ડશપ્રહર પર્યન્ત ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો અને દુખસુખના માર્ગો દર્શાવ્યા એ કંઈ આ વિશ્વપર સામાન્ય ઉપકાર ગણાય નહિ. પ્રત્યેક મનુબે પિતાની ચારે તરફ ઉપકારનાં વિચારવાતાવરણને પ્રચારવું જોઈએ અને ચારે બાજુએ ઉપકારની કૃતિની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગમે તેવી પ્રમાદદશામાં પણ ઉપકાર કરી શકાય અને પિતાની પતિત દશા ન થતાં ચારે બાજુથી પિતાના આત્માને ઉચ્ચ કરવાને અન્ય મનુષ્ય તૈયાર રહે. આવી સ્થિતિના રહસ્યને સંલક્ષી જ્ઞાનીઓ વિશ્વ જીવોને જણાવે છે કે પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. જેવી અન્ય મનુષ્ય વગેરે દ્વારા પિતાને વિપત્તિ વગેરે પ્રસંગે સાહાએ મળે છે અને તે પ્રસંગે પિતાના આત્માને જેટલો હર્ષ-પ્રદ થાય છે તેવી રીતે અન્ય છ પર ઉપકાર, અન્ય જીને પોતાના માટે ઘણું માન અને શ્રેયવૃત્તિ ઉપજે છે. પ્રથમાભ્યાસીઓ પરોપકાર કૃત્યે કરવામાં રાગદ્વેષની વૃત્તિસહ પ્રવૃત્તિ કરે છે અને ઉપકારનું પ્રત્યપકારરૂપ ફલ ઈરછે છે અને તેઓ પરમાર્થને પરેપકારને પણ સ્વાર્થ માટે સેવે છે. મધ્યમાભ્યાસી પરોપકારને કરે છે. પરંતુ તેઓ પ્રત્યુપકારની ઈચ્છા રાખે છે, પરંતુ પોપકાર જેના ઉપર કરવામાં આવે છે તે મનુષ્ય પર વિપરીત સંગમાં અપકાર કરી શકતા નથી. ઉત્તમ જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ રહિતપણે સ્વાર્થ અને પરોપકારની મર્યાદાની પિલીપાર ગમન કરી નિલેપ દષ્ટિમાન બની પોપકારનાં કૃત્ય કરે છે તેથી તે શુભાશુભ પરિણામ વિના પરોપકારાદિ કર્મયેગથી કર્મબંધન પ્રાપ્ત કરી શક્યા વિના સ્વફરજ બજાવી શકે છે. આત્મજ્ઞાની મહાપુરૂષે આવી દશાએ નિબંધ દષ્ટિથી પોપકારાદિ કાર્યો કરીને વિશ્વમાં મહાનું કર્મયોગી બને છે. પરોપકારના પરિણામથી અને પરોપકારમાં પ્રવૃત્તિથી પુણ્ય બંધ થવાની સાથે જે જે દશાઓ દ્વારા આત્મા ઉચ્ચ થાય તે તે દશાઓને આત્મા પ્રાપ્ત કરી શકે છે. પરોપકારી
For Private And Personal Use Only
Page #659
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
મનુષ્ય અશુભ વૃત્તિ અને અશુભ પ્રવૃત્તિને શુભ વૃત્તિ અને શુભ પ્રવૃત્તિમાં ફેરવી શકે છે તથા પ્રગતિકમાનુસારે તે શુદ્ધ દશામાં આવીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં સામાન્યતઃ પરોપકાર તે વ્યાપક ધર્મ છે. આ વિશ્વમાં એક દિવસમાં જે જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં અજેના પર કાર ખરેખર સૂક્ષ્મ દૃષ્ટિથી અવધતાં અવબોધાશે. પપકાર કરીને કદાપિ તેને પ્રત્યુપકાર ગ્રહવાની ભાવના ન રાખવી જોઈએ અને તેમજ સામે કઈ પરેપકાર ન કરે તે પશ્ચાત્તાપ પણ ન કરવું જોઈએ. અન્ય મનુષ્ય
જી પિતાને પ્રતિ સામે પ્રત્યુપકાર કરે વા ન કરે તેની અંશ માત્ર ચિન્તા રાખ્યા વિના પોપકાર કાર્ય એ સ્વફરજ માનીને કર કે જેથી આત્મગુણોને ત્વરિત વિકાસ કરી શકાય. અન્ય મનુષ્યને સ્વાર્પણ કરવાની પ્રવૃત્તિએ સ્વાધિકાર પોપકાર છે. અન્ય જી તરફથી અનન્તગણે સ્વાત્માર્થે લાભ મેળવવામાં આવે અને દશગુણે સામે બદલે વાળવામાં આવે એ પપકાર કર્મ ગણી શકાય નહિ, એતે એક સ્વાર્થદષ્ટિએ અન્ય પ્રતારણું કર્મ અવબોધવું. પરેપકારી કાર્યોમાં કદાપિ વાર્થ દષ્ટિને અગ્ર કરી પ્રવૃત્તશીલ થવું નહિ. પપકાર કર્મમાં ચેતનજીને પ્રવર્તવાની ફરજ છે પણ તેનું શું પરિણામ કુલ આવશે તે તેને વિચારવાને અધિકાર નથી. હે આત્માનું ત્યારે પપકાર કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકાર કર્મમાં ઉદ્વેગ–ચિન્તા પશ્ચાત્તાપ-બેટ-દ્વેષ વગેરે દેશ ન સેવવા જોઈએ. પરોપકાર કરીને જે મનુષ્ય ઉગ કરે છે તે પરોપકાર દ્વારા થતી પ્રગતિને રેપ કરી શકે છે અને મમ્મણ શેઠની પેઠે દાનપ્રવૃત્તિ ફલમાં કંજુસાઈ આદિ દુર્ગુણોને પ્રાપ્ત કરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠે મુનિને મોદક લહેરાવ્યાપશ્ચાત્ પશ્ચાત્તાપ કર્યું હતું તેથી તે આત્માની વાસ્તવિક પ્રગતિ કરી શક્યા નહોતા. પરેપકાર કાર્યોમાં યાચક પ્રવૃત્તિ વા વૃત્તિને કદાપિ ન સેવવી જોઈએ. જગને જે કંઈ સ્વકીય શક્તિ હોય તેઓનું અર્પણ કરવું જોઈએ, પણ જગત્ પાસેથી તેને પ્રતિબદલે ન યાચ જોઈએ. આવી દશા પ્રાપ્ત કરીને પરોપકાર કર્તવ્યપરાયણતા સેવવામાં આવે છે તે પ્રમાદયોગોવડે ભ્રષ્ટ થવાતું નથી અને આત્માની ઉચ્ચતા
For Private And Personal Use Only
Page #660
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯ અને શુદ્ધતાની ત્વરિત પ્રાપ્તિ કરી શકાય છે. જે જે શુભ પુગલ&છે કે જે વસ્તુતઃ પુદ્ગલ દ્રવ્ય છે તેને પોતાના માની લઈ તેને ધન સંપત્તિ વગેરે નામથી સંબોધવામાં આવતા હોય તેઓની મમતા, અહંતા દૂર થવાની સાથે પરેપકારમાં તેને ત્યાગ થાય છે અને તેની સાથે પોતાના આત્માને લાગેલાં પાપ પુદ્ગલોને સંબંધ છૂટે છે તેથી આત્મા નિર્મલ કર્મબંધનરહિત થઈ મુક્ત પરમાત્મા બને છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમને પરસ્પર ઉપકારને સંબંધ છે. ગૃહસ્થાશ્રમીઓ પર ખરેખરા ત્યાગીઓ અનન્તગુણ ઉપકાર કરવાને શક્તિમાનું થાય છે. આ જગતુ ત્યાગીઓના અનન્તગુણ ઉપરથી સદાદ બાયેલું રહે છે. શ્રી વિરપ્રભુએ, સુધર્મા સ્વામીએ, મૈતમબુદ્ધ, ઈશુએ, શિકરાચાર્યે, હરિભદ્રસૂરિએ, હેમચંદ્રાચાર્યે, ઉમાસ્વાતિ વાચકે, સમંતભટ્ટહીરવિજયસૂરિએ, યશવિજય ઉપાધ્યાયે, આનન્દઘને આ વિશ્વપર ઉપદેશ દેઈ જ્ઞાનનાં પુસ્તક લખી અનન્ત ગુણે ઉપકાર કરેલ છે. હિન્દુ ઓમાં સ્વામી દયાનન્દ, વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થે ઉપદેશ ગ્રન્થ લખી ઉપકારે કર્યો છે. સર્વ વસ્તુઓ જગને અર્પણ કરી ત્યાગી બની જીવતાં સુધી જ્ઞાનવડે ઉપદેશ દે, સારાં કૃ કરવાં અને સદા વિશ્વમાં સર્વ લેકે સુખી રહે એવા વિશ્વને સવિચારે અને આચારો જણાવવા તે વિશ્વના ઉપર મહાન ઉપકારક જાણ. જગતને ઉદ્ધાર ત્યાગીઓવડે થાય છે તેથી ત્યાગીઓના સમાન ખરેખર વિશ્વપર ગૃહસ્થાશ્રમીઓથી ઉપકાર થઈ શકતું નથી. ત્યાગીઓ ગૃહસ્થો પાસેથી અ૫ ઉપગ્રહ રહી શકે છે અને જેને બદલે ભવિષ્યમાં અનન્તકાલપર્યન્ત કેટી ઉપાસેથી કરેડે ઉપકાર કર્યો છતાં પણ પાછો ન વાળી શકાય એવા અનન્ત ગુણ ઉપકારોને ત્યાગીએ કરી વિદ્ધાર કરે છે તેથી ત્યાગીઓના ઉપકાર તળે આ વિશ્વ ત્રણ કાળમાં દબાયેલું રહે છે. અએવ ત્યાગીઓની સેવા માટે સદા ગૃહસ્થાશ્રમીઓ ઉઘુક્ત રહે તે પણ ત્યાગીઓના ઉપકારને બદલે વાળી શકે નહિ. ગૃહસ્થાશ્રમીઓની આવશ્યક કર્તવ્ય કર્મયોગની ફરજ છે કે તેઓએ ત્યાગીઓની સેવા ભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. ભક્ત-ત્યાગી મહાત્માઓના હૃદયમાં સત્ય અને પ્રભુને વાસ છે.
For Private And Personal Use Only
Page #661
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વિશ્વમાં સર્વત્ર દ્રવ્ય અને ભાવથી શાંતિ પ્રસરાવનાર ત્યાગી મહાત્માઓ છે તેઓનો જે પ્રતિપક્ષી બને છે તે પ્રભુને શત્રુ બને છે. ભૂતકાળમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટયું હતું, વર્તમાનમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટે છે અને ભવિષ્યમાં ત્યાગી મહાત્માઓના હૃદયમાંથી સત્ય ધર્મને પ્રકાશ થશે તેની વાસ્તવિક સત્યતાને ખ્યાલ ખરેખર તીર્થકરે ગૃહાવાસને ત્યાગ કરી ત્યાગી બની તીર્થની સ્થાપના કરી વિશ્વને જણાવે છે તેથી તેના કરતાં વિશેષ પુરાવાની હવે જરૂર રહેતી નથી. જ્યારે ત્યાગીઓમાં પ્રમાદને પ્રવેશ થાય છે ત્યારે કોઈ મહાત્મા જગતમાં પ્રગટી નીકળે છે અને તે પ્રમાદને પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓ દ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમર્થ બને છે. સત્ય ધર્મને ત્યાગી તીર્થકર દ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઓવડે ધર્મને પ્રકાશ થાય છે તેથી ત્યાગીઓની ભક્તિ માટે વિષે સદા તત્પર રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમીઓ આ વિશ્વપર અનેક ઉપકારે કરવાને શક્તિમાન થાય છે. જગતમાં મહાન ઉપકારનાં કાર્યો કરતાં અલ્પદો થઈ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતાં હિંસાદિદોષથી સર્વથા મુક્ત થઈ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાય, સ્વપરને મહાન લાભ થાય અને અન્ય જીવોને સામાન્ય હાનિ થાય એવાં પરોપકાર કાયૅને સાપેક્ષ દષ્ટિએ સેવવાં જોઈએ. સર્વથા નિરવદ્યદશાએ પરોપકાર કાર્યો કરવાં એ સંયમીવડે સાપેક્ષદષ્ટિએ સાધ્ય થઈ શકે છે. અલ્પષ અને મહાલાભ દષ્ટિએ વિશ્વમાં પરેપકારી કાર્યો કરવા જોઈએ. શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનીઓ વિવેક દષ્ટિ પુરસ્પર પરોપકારિક કાર્યો કરે છે. પરંતુ તે પુણ્ય પાપથી નિબંધ રહી પરમાત્માપદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પરિણામને ધારણ કરી પરેપકારનાં કૃત્ય કરવાની જેના આત્માની દશા થઈ હોય તેવા આત્મજ્ઞાનીઓએ શુદ્ધ પરિણામ ધારણ કરીને નિર્મોહ દષ્ટિએ પાપકારનાં કૃત્ય કરવાં જોઈએ. શુદ્ધ પરિણામી આત્મજ્ઞાનીઓના હૃદયમાં દોષપરિણતિ ન હોવાથી દોષના હેતુઓ પણ નિવિષ સર્પની પેઠે દોષની વૃદ્ધિ માટે પોપકારાદિ કાર્યો
For Private And Personal Use Only
Page #662
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૧
કરતાં થતા નથી તેથી તેવા આત્મજ્ઞાની મનુષ્યેા પાપકારાદિ સકલ કાર્યો કરવાને અધિકારી બને છે. જે શુદ્ધ પરિણામના અધિકારી થયા નથી અને શુભ પિરણામે જગત્માં પરોપકારાદ્વિ કાર્યો કરવાને અધિકારી છે તેઓએ શુદ્ધ પરિણામ પ્રાપ્તિપ્રતિ સાધ્ય બિન્દુ લક્ષીને શુભપરિણામથી પરોપકારાદ્વિકાર્યાં કરવાં જોઇએ. શુભ પરિણામ પણ પરોપકાર કરતાં સદા ન રહેતા હોય અને અશુભ પરિણામ સેવાતા હાય તેપણ શુભ પરિણામ પ્રાપ્ત કરવાની તીવ્ર વૃત્તિસહિત પાપકારનાં કારી કરવાં ોઇએ. શુભાશુભ પરિણામથી મુક્ત એવી દશામાં આવીને આત્મજ્ઞાની મહાકર્મયાગીઓ મન-વચન અને કાયાથી પરાપકારનાં કાર્યો કરી શકે છે તેવી દશામાં જે મહાકર્મચાગી વિચરે છે તેને જગા શુભાશુભ વ્યવહાર નડતા નથી. તે શુભાશુભ વ્યવહારથી નિર્યુક્ત થઈ જેમ તેમને ચેાગ્ય લાગે એવા માર્ગે અપ્રમત્તયાગી થઈને વિચરે છે અને વિશ્વપર પરોપકારરૂપ મેઘની વૃષ્ટિ કરી જગને આનન્દમય કરી દે છે. જે શુભાશુભ પરિણામથી મુક્ત નથી થયા તેએ શુભાશુભ વ્યવહારને અનુસરી શુભમાં પ્રવૃત્તિ કરે છે અને અશુભથી નિવૃત્ત થઈ પરાપકાર કૃત્યાને કરે છે એવા તેમના અધિકાર હાવાથી તેને તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. રાજા, ધર્માચાર્ય, યોગી, સન્ત, સાધુ, ગુરૂ, માતપિતા, વૈદ્ય, વગેરે આ વિશ્વમાં વિશેષતઃ ઉપકારક છે માટે તેઆની રક્ષા કરવામાં અલ્પહાનિ થાય-અલ્પદોષ થાય તે પણ તેની સેવાભક્તિ અને રક્ષા કરવી જોઇએ. મહેાપકારાની પ્રવૃત્તિ સાથે અલ્પદોષોની પ્રવૃત્તિયેા થયા કરે છે તેથી કંઈ પરોપકાર પ્રવૃત્તિની સ્વફ્રજથી પરા.મુખ ન થવું જોઇએ. એક શેઠ નદીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠના પુત્ર નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા ત્યારે તેણે નદીના કાંઠે ઉપવિષ્ટ શ્રેષ્ઠીને બચાવવા માટે બૂમ મારી; પરન્તુ તે શેઠ વિચારવા લાગ્યા કે શેડને પુત્ર નદીની બહાર કાઢતાં તે પરણશે અને મૈથુન કરી નવલાખ જીવાને મારશે તથા ષટ્કાયની હિંસા કરશે અતએવ તેને બચાવવામાં કોઇ જાતને ફાયદો નથી; ઉલટું ભવિષ્યમાં જે હિંસાદિ પાપા કરશે તેનું મ્હને પાપ લાગશે,
9;
For Private And Personal Use Only
Page #663
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨ આ વિચાર કરી તેણે શેઠને પુત્રને નદીમાં તણુવા દીધે પરંતુ તેને નદીની બહાર કાઢ નહિ. નદીના તીરપર ઉપવિષ્ટ શેઠ વગુરૂ પાસે ગયે અને શેઠના પુત્રને નદીના પ્રવાહમાં તણાતાં છતાં ન કાઢવાને વિવેક દર્શાવ્યું. ગુરૂએ તેના કુવિવેકની અવગણના કરીને કહ્યું કે અરે મૂર્ખ! તું દોષ વા ધર્મમાં હજી કંઈ સમજતું નથી. સર્વ જીવોમાં મનુષ્ય માટે છે તેની રક્ષા કરવામાં અન્ય જીવોને હાનિ થતી હોય તે પણ હૃદયમાં હાનિ કરવાને પરિણામ ન હોવાથી હિંસાદિ દોષનું કર્મ લાગતું નથી અને મહાન પુણ્ય તથા નિર્જરા થાય છે. મહાપુણ્ય તથા નિરાકારક પોપકારી કૃત્ય કરતાં અલ્પકર્મબંધ થાય એવા દોષ થાય તો પણ તેવાં પરોપકારી કાર્યો કરવાં જોઈએ. મનુષ્યને બચાવવાથી મનુષ્ય જીવીને જે પરોપકારાદિકાર્યો કરી શકે છે તે અન્ય પ્રાણીઓ કરવાને શક્તિમાન નથી. આત્મજ્ઞાનિમનુષ્યને સર્વ જી પર સ્વાત્મવત્ સમાનભાવ છે તે પણ તેઓના પોપકારાદિકાર્યોમાં તેઓ વિવેકદ્રષ્ટિને અગ્રસ્થાન આપી પરોપકાર કૃત્યમાં પ્રવૃત્તિ કરે છે. મૂઢદષ્ટિથી જેઓ પરેપકારપ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ થાય છે તેઓ પુણ્યને બદલે પાપની પ્રાપ્તિ કરી શકે છે. રોગી સાધુઓને ઓષધપ્રગથી સાજા કરવામાં આવે છે, તે અનન્તગુણ પુણ્યબંધ થાય છે અને અનન્તગુણ કર્મની નિર્જરા થાય છે; એ એક વણિકે ગુરૂપાસે ઉપદેશ શ્રવણ કર્યો અને ગુરૂ પાસે પ્રતિજ્ઞા કરી કે મારા ગામમાં માંદા પડેલા સાધુએની દવા કરીને મારે જમવું અન્યથા જમવું નહિ. કેટલાક માસપર્યન્ત તે માંદા સાધુઓની દવા કરીને જમવા લાગ્યું. એક દિવસ તે ગામમાં કઈ રેગી સાધુ હતા નહિ તેથી તે મૂઢતાથી પ્રતિજ્ઞાભગશંકાએ શકિત થયે અને પ્રભુને બે હાથ જોડી વિનવવા લાગે કે હે પ્રભે ! આજ મારી પ્રતિજ્ઞાન ભંગ થાય છે માટે ગામમાં રહેલા એક બે સાધુને ઝટ રેગી બનાવ કે જેથી તેની દવા કરીને હું જમુ. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે તે પ્રભુને વિજ્ઞપ્તિ કરતા હતા તત્સમયે તેના ગુરૂજી આવ્યા અને કથવા લાગ્યા કે હે ભદ્ર ! તું સાધુઓને રેગી બનાવવાની ભાવનાવડે પાપ બાંધે છે. હવે એવી પ્રતિજ્ઞા અપી છે કે રાગી સાધુ હોય તે તેની દવા કરીને ખાવું, પરંતુ કઈ રેગી ન
For Private And Personal Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૩ હોય તે ન ખાવું એવી પ્રતિજ્ઞા આપી નથી, માટે સાધુઓને રેગી કરવાની પ્રભુને પ્રાર્થના કરી ઉલટું પાપ બાંધે છે. કેઈ સાધુ રેગી નથી તેથી ત્યારે પ્રમુદિત બનીને જમી લેવું જોઈએ. આ પ્રમાણે તેના સ ગુરૂએ બંધ આપીને મૂઢવણિની મૂઢતા દૂર કરી. પ્રસંગે પાર કથિત આ કથા પરથી સાર એ લેવાને છે કે મૂઢદષ્ટિએ પરેપકાર કરતાં પાપ થાય એવી રીતે પરોપકાર ન કર જોઈએ. એકેન્દ્રિય જી કરતાં કીન્દ્રિય અને દ્વીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય અને ચતુરિન્દ્રિય કરતાં પંચેન્દ્રિય ઉપર પોપકાર કરતાં અનન્તગુણ પુણ્યાદિફલ પ્રાપ્ત થાય છે. પશુપંખીઓ કરતાં મનુષ્યપર ઉપકાર કરતાં અનન્તગુણ ફલ પિતાને તથા વિશ્વસમાજને થાય છે. અનાર્યો કરતાં આપર ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષ ફલ થાય છે. આમાં અજ્ઞાનીઓ કરતાં ઉત્તમ સાત્વિકગુણી જ્ઞાનીઓને ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષફલ થાય છે. ગૃહસ્થાશ્રમી આર્યજ્ઞાનીઓ કરતાં ત્યાગી કર્મયોગી જ્ઞાનીઓ પર ઉપકાર કરતાં અનતગુણ વિશેષફલ ખરેખર પિતાને તથા સમાજ અને વિશ્વને થાય છે. દેશને ધર્મને ઉદ્ધાર કરનાર જ્ઞાની મનુષ્ય સદા સંરક્ષ્ય છે. અતએ દેશદ્ધારક, ધર્ણોદ્ધારક જ્ઞાનિમહાત્માઓ પર ઉપકાર કરતાં અનેક જીના ભેગ આપવા પડે અને હિંસાદિ દોષ લાગે તોપણ અનન્તગુણ ફલ થાય. છે. જ્ઞાન-વિદ્યાકેળવણી દ્વારા વિધપર પરોપકાર કરતાં અનન્તગુણ ફલ થાય છે. જે જે મહાપુરૂ, મહાત્માએ આ વિશ્વ પર દ્રવ્ય અને ભાવથી વિશેષ ઉપકાર કરનારા હોય છે તેઓની તે પ્રમાણે ભક્તિસંરક્ષા કરવામાં અપષ અને અનન્તગુણ ફલ વિશેષ થાય છે. સર્વ જીવે એક કુટુંબસમાન છે તે પણ તેઓનો પ્રાણાદિ અને ઉપકાર કર્તત્વની દૃષ્ટિએ તેઓનું તે દષ્ટિના વિવેકે મહત્ત્વ સંલક્ષી ઉપર પ્રમાણે કથન કર્યું છે, અન્યથા લઘુ અગર મહાજનપર શુભાશુભ પરિણામ દષ્ટિએ પરોપકાર કરતાં શુભાશુભફલ થાય છે તેથી અનેક દૃષ્ટિની સાપેક્ષાએ ઉપરને વિવેક ધ્યાનમાં રાખી અનેકાન્તદષ્ટિએ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવૃત્તિ કરવી. જે જે પ્રસંગે સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી જે જે ઉપર જે જે ઉપકાર કરે એગ્ય હોય તે તે
For Private And Personal Use Only
Page #665
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૪ પ્રસંગે તે તે ઉપકાર કરવાથી ફલની પ્રાપ્તિ થાય છે. આપત્તિકાલે આપત્તિના પ્રસંગેને લક્ષ્યમાં રાખી ઉપકાર કરે ઘટે છે અને ઉત્સગેકાલે ઉત્સર્ગના પ્રસંગોને ધ્યાનમાં લેઈ ઉપકાર કરવો ઘટે છે. જેનાથી જે કાલે સ્વશકત્વનુસારે શુભ પરિણામે અને શુદ્ધપરિણામે ઉપકાર થાય છે તેને તે કાલે વિશેષફલની સ્વફરજ અદા કરવાની સિદ્ધિ થાય છે. જે પ્રસંગે જે જીવને જે યોગ્ય ઉપકાર કરવાનો હોય તે પ્રસંગે તે જીવને તેવા પ્રકારને ઉપકાર કરવાની આવશ્યક્તા સિદ્ધ ઠરે છે. ભૂખ્યા મનુષ્યને અન્નની જરૂર હોય છે તે પ્રસંગે વસ્ત્ર આપીને ઉપકાર કરે તે અગ્ય છે, પરંતુ તેને ખાવાની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. દેશ, સમાજ, સંઘ, ધર્મ અને જાતિપર જે જે કાલે જે જે ઉપકાર કરવાની આવશ્યકતા હોય તે તે કાલે તે તે ઉપકારે કરવા જોઈએ. આર્યાવર્તમાં બાવાઓ, સાધુએ લાખોની સંખ્યામાં ફરે છે તેઓને જ્ઞાની બનાવવાને અનેક જ્ઞાનશાળાઓની વ્યવસ્થા કરવામાં આવે તો તે વિશેષ ઉપયોગી ઉપકારી કાર્ય ગણાય. તેઓની પ્રગતિને પ્રભાવ ખરેખર સંપૂર્ણ વિશ્વની પ્રગતિ કરવામાં સાહાટ્યકારી છે માટે ત્યાગી બાવા સાધુઓની પાઠશાલાઓ કરવાથી અને તેઓને ભણાવવામાં સર્વ પ્રકારની સાહાચ્ય આપવાથી દેશપર મહાન ઉપકાર કરી શકાય છે. ત્યાગીઓ અને સાધુઓની ઉન્નતિની સાથે દેશોન્નતિ અને ધર્મોન્નતિ તુરત થઈ શકે છે. આ વિશ્વમાં સર્વ ને ઉપકાર થાય એવાં કૃત્ય કરવાં જોઈએ. રજોગુણ અને તમોગુણ મનુષ્યો કરતાં સત્ત્વગુણી મનુષ્ય પર વિશેષતઃ આત્મસ્વાર્પણ કરી ઉપકાર કરવા તત્પર થવું જોઈએ કારણકે સત્ત્વગુણી મનુષ્યથી દેશમાં વિશ્વમાં શાન્તિ પ્રસરી શકે છે અને તેઓ વિશ્વજીને અનેક દુઃખોમાંથી મુક્ત કરી તેઓને શાન્તિ આપવા સમર્થ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શાએ સ્વસ્વાધિકાર પ્રમાણે યથાશક્તિ વ્યવહાર અને નિશ્ચયથી મન, વચન અને કાયાએ વિશ્વવતિ જીપર જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોની પ્રાપ્તિ થાય અને મન, વાણી, કાયા અને આત્મશક્તિના વિકાસ થાય એવી રીતે ઉપકારે કરવા સદા તત્પર થવું જોઈએ. સંવર અને નિર્જરાની આરાધના કરનાર મહાજ્ઞાની યોગીઓની, મુનિવરોની સેવા માટે
For Private And Personal Use Only
Page #666
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૫
વિશ્વવતિ સકલજીએ તત્પર રહેવું જોઈએ. શ્રી તીર્થકર મહારાજા સમવસરણમાં બેસી દેશના દેઈ મનુષ્ય વગેરેને ઉદ્ધાર કરે છે તેથી તેઓ મહાદેવ-ત્રિભુવનપતિ-મહામાહન વગેરે વિશેષણથી સ્તવાય છે. આ વિશ્વમાં પરસ્પરપ્રવતિત ઉપકારસૂત્રને જે ઉછેદ કરવા તત્પર થાય છે તે આ વિશ્વશાલામાં અપકાન્તિના નિયમાનુસારે સ્વજાતિને અધઃપાત કરે છે. પરસ્પર ઉપકાર કરવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્યા વિના વિધેપગ્રહમાંથી મુક્ત થઈ શકાય તેમ નથી. સંપૂર્ણ વિશ્વવસ્તુઓને સંચય કરીને તેને રખવાળ બનવાથી માનવને કઈ જાતને લાભ નથી. અહમમત્વના પડદાઓને છેદીને જે આ વિશ્વને દેખવામાં આવે તે આ વિશ્વ એક કુટુંબ સમાન ભાસે અને પોતાની સર્વશક્તિનું વિશ્વને સમર્પણ કરી શકાય. જેવું વિશ્વમાંથી લેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવી વિશ્વને પાછું દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ છે તેનાથી વિશેષ મનુષ્ય કરી શકતો નથી. અતએવ તેણે વિશ્વની સાથે સત્તાધિકારી છતાં અને ધનપતિ છતાં સમાનભાવથી વર્તવું જોઈએ. વિશ્વના અને પિતાના કરતાં નીચ અને પોતાની કૃપાવડે જીવી શકે છે એવું મનમાં ધારીને કદાપિ કોઈ ઉપગ્રહ પ્રવૃત્તિને સેવે તે તે એગ્ય ગણી શકાશે નહિ. સર્વ જી પિતપિતાની ફરજે મેટા છે. આપણે તેઓને શામાટે હલકા ગણવા જોઈએ? આપણે જેમ અ ના ઉપકારો ગ્રહણ કરીને જીવતા હોઈએ છીએ તેમ અન્ય જીવે આપણા ઉપગ્રહોને ગ્રહી જીવી શકે છે, તેથી તેઓને હલકા ગણવાને પાપગ્રહદષ્ટિએ અધિકાર નથી. પરસ્પર એકબીજાની ફરજરૂપ ધર્મ અદા કરવાને આ વિશ્વશાલામાં સર્વ જીને અધિકાર છે તેમાં સદા પ્રવૃત્તિ કરવી જોઈએ. આ વિશ્વશાલામાં પરોપકાર કરે એજ પ્રભુને પ્રાપ્ત કરવાનું અને સ્વતિ કરવાને ઉપાય છે તે વિના કદાપિ આત્મગુણ ખેલવાના નથી. જે મનુષ્ય પરેપકાર કરે છે તે પ્રભુના માર્ગને પ્રાપ્ત કરે છે અને દુર્ગુણોને ત્યાગ કરીને સગુણેને ગ્રહણ કરી શકે છે. ભેદભાવની વૃત્તિને ત્યાગ કરીને પરસ્પરેપગ્રહ કરવાની વૃત્તિને આદર અને આ વિશ્વવતિ દુઃખી પ્રતિ દષ્ટિ દેઈ તેઓનાં દુઃખ ટાળવાને તેઓના આત્માની સાથે પિતાના
For Private And Personal Use Only
Page #667
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૬ આત્માની એકતા કર કે જેથી તેઓના દુઃખને હર્તા બની શકે. પપકારને જે ધર્મ ન માનતે હોય તેવા રાક્ષસને આ વિશ્વમાં
જીવવાને હક્ક નથી. દવાશાળાઓ, પાઠશાળાઓ, બોર્ડીંગ, આશ્રમે, ગુરૂકુલે, ધર્મશાળાઓ, રાજ્યકાયદાઓ, સદાચાર, પ્રપાઓ, પાંજરાપળે, અનાથાલયો, બહેરા મુંગાની શાળાઓ, સાધુઓને ઉતરવાનાં સ્થાને, ભાષણશાળાઓ, ઉપાશ્રયે વગેરે સર્વે ઉપકાર કરવાનાં સ્થાનકે છે. ઉપકાર કરવાનાં જે જે સાધન હોય તેઓને સાર્વજનિક દષ્ટિએ સર્વ જીવેને યથાગ્ય લાભ મળે તેવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ અને સર્વ જીવોનાં હૃદય શાન્ત કરવા અનેક ઉપકારોની પ્રવૃત્તિમાં તત્પર થવું જોઈએ. બુદ્ધદેવ કહે છે કે “સંસારમાં ચાવત શાન્તિ ન હોય તાવતું મારા હૃદયમાં દુઃખ થયા કરશે” મહાત્મા ઈસુ કાઈસ્ટ કહે છે કે “જે મારે ભાઈ હુને તમાચે મારે તે તું હૈયે ધર અને તેના સામે ત્યારે બીજો ગાલ કર”. સપ્તમ એડવર્ડ કહે છે કે “આ સંસારમાં હું શાન્તિ ચાહું છું.” મહાત્મા વિલિયમ ટામાસ સેડ કહે છે કે “ભગવન્! કમથી કમ એક ભાઈની તલવાર બીજા ભાઈને ગળા ઉપર ના ચલે, વિશ્વમાં શાન્તિ વર્તે, નિર્બલે પર અત્યાચાર ન થાય એવું હું ચાહું છું.” એ મેટા પુરૂષના હૃદયમાં ઉપકારની વૃત્તિ છે તેથી ઉપર્યુક્ત શબ્દ તેમના હૃદયમાંથી નીકળે છે. રૂશિયામાં મહાત્મા ટેસ્ટોય જ્યારે વગડામાં મરણપથારીએ સૂતે ત્યારે તેની પાસે હજારે મનુષ્ય આવી બેસવા લાગ્યા. તેઓને સંગ બધીને મહાત્મા ટેસ્ટેય કહેવા લાગ્યું કે “અરે મારા આત્માઓ! તમે મારી પાસે કેમ બેસી રહ્યા છે? તમારી એક પળ પણ નકામી ગુમાવ્યા વિના ગરીબ પર ઉપકાર કરવા પ્રવૃત્તિ કરે. તમારી સાહાધ્યને માટે વિશ્વજીવે રાહ જોઈ રહ્યા છે. તેઓને માટે તમે ઉઠે અને તેઓનાં દુઃખ દૂર કરી તેઓને શાન્તિ આપે કે જેથી મને મરતાં શાંતિ મળે.”મહાત્મા ટેલટેયના હૃદયમાંથી પોપકારવૃત્તિથી ઉપર્યુક્ત શબ્દ નીકળે છે તેથી તેની મહત્તાને વિશ્વને બહુ ખ્યાલ આવે છે. પરોપકાર કરવામાં જે મનુષ્ય સમજ ન હોય તે મનુષ્ય ધર્મમાં કંઈ સમજતો નથી. મહાત્માઓએ કષિએ હાડકાં રૂધિર
For Private And Personal Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૭ વગેરેનું પરમાર્થે અર્પણ કર્યું છે તેથી તેઓનાં દૃષ્ટાંતે વડે મનુષ્યને પ્રબોધી શકાય છે. પશુઓ અને પંખીઓ ઉપકાર કરે છે. વનસ્પતિ પણ અજેના ઉપર ઉપકાર કરે છે. મનુષ્ય જે અજેના ઉપર ઉપકાર ન કરે તે તેના જે. દુષ્ટ આ વિશ્વમાં અન્ય કઈ ગણાય નહિ. ખાવું પીવું, મજશેખ મારવા અને સ્વાર્થમાં લયલીન રહેવું એટલું કરવા માત્રથી કંઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિ. મનુષ્યત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકારપ્રવૃત્તિ મુખ્ય કારણભૂત છે માટે મનુષ્ય ! અન્ય આલપંપાલને ત્યાગ કરીને પરમાર્થ કર, ઉપકાર કર, ઉપકારથી તે મહાન થઈશ. હે મનુષ્ય ! વાસ્તવિક ગુણની પ્રગતિ કરવામાં ઉપકારનું અવલંબન કર. જીવનમુક્ત મહાત્માઓ કૃતકૃત્ય થયા હોય છે તે પણ તેઓ ઉપકાર માટે પ્રવૃત્તિ કરીને પ્રારબ્ધકર્મ ભેગવે છે. ઉચ્ચદશાને પામેલા તેવા મહાત્માઓને પણ જ્યારે ઉપકારની પ્રવૃત્તિ કરે છે. તે હે મનુષ્ય ! ત્યારે તે ઉપકારપ્રવૃત્તિ આદરવી જોઈએ એમાં હવે કંઈ કથવાનું વિશેષ રહેતું નથી એમ અવબોધ. દેશસેવા, રાજ્યસેવા, ધર્મસેવા, કુટુંબસેવા, માતૃપિતૃસેવા, ગુરૂસેવા, સંઘસેવા, સમાજસેવા, જ્ઞાનસેવા, દર્શનસેવા, સંયમસેવા, સાર્વજનિક હિતકારક કાર્યસેવા વગેરે સેવાઓના માર્ગોમાં વિચરવાથી અનેકધા ઉપકારનાં કાર્યોને કરી શકાય છે. આગમોમાં, નિગમમાં, ગ્રન્થમાં ઉપકારક કાર્યોની દિશાઓ ખરેખર વિવેક પુરસ્સર દર્શાવવામાં આવી છે તેથી સમ્યમ્ અવધવું કે દુઃખી, ગરીબ, દેશી, પાપી જીવે પર ઉપકાર કરીને તેઓને ગુણે આપી ઉદ્ધાર. આ વિશ્વના જીવોના દોષે દેખાશે અને તેઓને તિરસ્કાર કરી તમે પિતાને ડાહ્યાડમરા માની લેશે તે વિશ્વશાલામાં અધઃપાત થશે અને પડતા પડતા નીચ એનિમાં ઉતરી જવાના. માટે અન્ય જીવોના હજારે કરડે અપકારે ભૂલીને તેઓના ઉપર ઉપકાર કરે. સર્વ જીવો પર ઉપકાર કરવાનું જે ધર્મ શિખવતું નથી તે ધર્મનું અમારે કામ નથી અને તે ઉપકારપ્રવૃત્તિવિનાને ધર્મ વિશ્વમાં જીવતે પણ રહેતું નથી. જે પ્રમાણે આત્મામાં ઉપકાર કરવાની ભાવના પ્રગટતી હોય તે પ્રમાણે પ્રવૃત્તિથી ઉપકાર કરતાં જરા માત્ર સંકેચ ન પામ જોઈએ. મનુષ્ય! મનમાં અવધ કે આયુષ્ય પૂર્ણ થયા પશ્ચાત્
For Private And Personal Use Only
Page #669
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૮ હારી સાથે કંઈપણ આવવાનું નથી. આ વિશ્વશાલામાં ઉપકારનું શિક્ષણ લેવાની પ્રવૃત્તિ કર. પ્રથમ ઉપકાર કરવાનું શિક્ષણ ગ્રહણ કર કે જેથી આ ભેન્નતિકારક કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્તિ કરવાને તે અધિકારી બની શકે. ધર્માર્થકાંક્ષિમનુષ્યોએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સં. ૧૯૪૭ ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડે. તેનું વિષ તેને સર્વ શરીરમાં વ્યાપી ગયું. તેને ઉંચકીને ગામમાં લાવવામાં આવ્યું અનેક મનુષ્ય પાસે સર્પવિષ ઉતરાવવામાં આવ્યું પણ ઉતર્યું નહિ એવામાં દૈવવશાત્ ત્યાં એક ફકીર આજે તેણે તુરત મંત્રથી સર્પનું વિષ ઉતાર્યું અને પશ્ચાત સુરત તે તેના માર્ગ પ્રતિગમન કરવા લાગ્યું. જે મનુષ્યને સર્પ કરડયે હતું તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણું આજીજી કરી અને તેની પાછળ દોડી તેને ઉભે રાખી પગે લાગી બે હાથ જોડી ઘણું કહ્યું. ત્યારે પેલા ફકીરે કહ્યું કે મેં તમારા કુટુંબી મનુષ્યપર ઉપકાર કર્યો છે તેથી હું તમારું કંઈ પણ લેવાને નથી વિશેષ શું તમારા ઘરનું જલ પણ રહીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના બળે સર્પને મંત્ર ભણતાં સર્પ તુરત ઉતરી જાય છે અને મને વાસ્તવિક જે ફલ થવાનું હોય છે; તે થાય છે માટે હુને હવે તમે કંઈ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દષ્ટાંત ઉપરથી અવધવાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઘષ્ટિ એ ઉપકાર આદિ અષ્ટદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવબોધી ઉપકાર કરવો જોઈએ. દપકાર, ભાવપકાર, નિશ્ચપકાર, દર્શને પકાર, જ્ઞાનપકાર, ચારિત્રકાર, વિપકાર, આજીવિકેપકાર, ઔષધપકાર, અન્નોપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકપકાર આદિ અનેક પ્રકારના ઉપકારે છે. રજોગુણપકાર, તમે ગુણે પકાર અને સત્ત્વગુણોપકાર એમ ત્રણ પ્રકારના ઉપકારનું સમ્મસ્વરૂપ અવધવું. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત જી રજોગુણાકાર, તમે ગુણાકાર અને સત્ત્વગુણપકાર કરી શકે છે. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્યપકારેની ગણતા ગણાય છે. વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદ પડે છે. નિષ્કામવૃત્તિઓ
ભાન હોય . ઉત્તરી જાય નિકામ
For Private And Personal Use Only
Page #670
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૯
પરોપકાર કરવાની ભાવના ધારણ કરીને ઉપર્યુક્ત સર્વ પ્રકારના ઉપકાશમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઇએ. સ. ૧૯૫૭ ની સાલમાં હિન્દુસ્થાનમાં મહા દુષ્કાળ પડયો ત્યારે અનેક પરોપકારી મનુષ્યએ નિષ્કામવૃત્તિથી મનુષ્યાનીપર પાપકારવૃત્તિ આચરી હતી. અમદાવા ૪માં કવિ-નાટકકંપની કાઢનાર-જૈન શા. ડાહ્યાભાઈ ધેાળશા હતા. તેમના પિતાજી ધોળશાજી પા જૈન હતા. તેમના હૃયમાં પ્રતિદ્ધિન પરોપકારની ભાવના વધ્યા કરતી હતી. તે દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણુ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુઃખીલાકે પડતાં અને તેમની પાછળ પાતાના દુઃખની વાત કહેતાં. ધેાળશાજી શેઠ સર્વલેાકેાની વાત સાંભળતા અને યથાયોગ્ય સર્વને દાન આપતા હતા. તેએની પ્રમાણિકતા અને પરોપકારવૃત્તિથી અમદાવાદના મેટા ધનવંત શેઠીયા પાસેથી જેટલા રૂપૈયા જોઇએ તેટલા માગી લાવતા, દરેક શ્રેણી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપૈયા તેઓ ગરીબ જૈના તથા જૈનેતર ગરીમ લોકોને વ્હેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પાતે જાતે ખખર લેતા, સાધ્વીઓની ભક્તિ કરતા. કોઇના ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ. મણિભાઇ પ્રેમાભાઈ એ છપ્પનના દુષ્કાલ પ્રસંગે પરોપકાર કરવામાં ખાકી રાખી નથી. તેઓ ગરીમલેાકેા પાસે ગાડી લેઈ જતા અને તેઓને જાતે તપાસતા અને પશુઓ તથા મનુષ્યાપર ઉપકાર કરતાં કરતાં તેમના ઉપર રાગે હુમલા કર્યા તેથી એવા ભલા પરોપકારી નગરશેડનું મૃત્યુ થયું. અમદાવાદના જૈન ઝવેરી, શેઠ લલ્લુ ભાઈ રાયજીએ પરોપકાર કરવામાં લક્ષ્મીના સારી રીતે ભેગ આપ્યા છે. અમદાવાદ જૈનશ્વેતાંમ્બર મૂર્તિપૂજક બેડીંગ કાઢવામાં તેમણે આગેવાનીભર્યાં ભાગ લીધે છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાય્ય કરી છે. એશવાળ જૈનના નામે ફાઇ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદત લેવા જતા તે તેને તેમની ચઢતી અવસ્થામાં સારી રીતે ખાનગીમાં મદત આપતા હતા. શેઠ, લલ્લુભાઈ રાયજીએ હજારો રૂપૈયા ગુપ્ત રીતે ગરીબ લોકોને આપ્યા છે. ઉત્તમ વર્ણના લોકોને ગુપ્ત રીતે ઘણી સાહાય્ય કરી છે. તેમની
99
For Private And Personal Use Only
Page #671
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
ચઢતીના પ્રસંગે તેમના ઘર નીચે મનુષ્યની ઠઠ જામતી હતી. સર્વને તેઓ મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહેરવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દર્દીઓ ભરાયા હોય તેવી રીતે અનેક દુઃખી મનુષ્ય બેઠેલા દેખવામાં આવતા હતા. તેમણે પરેપકારનાં જે જે કાર્યો કરેલાં છે તેને જાતિઅનુભવ છે. શેઠ લલુભાઈ રાયજી હાલ પણ પપકારનાં કાર્યો કર્યા કરે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણું પોપકારનાં કાર્યો કર્યાં હતાં. શેઠ લાલભાઈ દલપતભાઈની માતાજી ગંગાબેન અનેક પરેપકારનાં કાર્યો અદ્યપર્યન્ત કરે છે અને ભવિષ્યમાં કરશે. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ પરેપકારનાં કાર્યો કર્યા છે તેમણે અમદાવાદની પાંજરાપળ સુધારીને પશુઓનાં દુઃખ દૂર કરવા ધનાદિકની સાહાટ્ય કરી હતી. સુરતમાં રાવબહાદૂર હશચંદ મેતિચંદ. શેઠ ધર્મચંદ ઉદયચંદ, નગીનદાસ કપૂરચંદ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરે મનુષ્યો અને પશુઓ ઉપર ઉપકાર કરવા સારે આત્મભેગ આપે છે. પાટણમાં સં. ૧૫૬ ના દુષ્કાળના પ્રસંગમાં એક ગૃહસ્થ શેઠે ગુપ્ત નામથી દુકાન ઉઘાડી હતી અને તે દ્વારા તેણે અનેક મનુષ્યોને નામે લખીને રૂપિયા આપ્યા હતા તથા દાણ આપ્યા હતા પશ્ચાત્ તેણે દુકાન બંધ કરી તે વાત પાટણમાં જાહેર છે. પાટણમાં દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીબોને ગુપ્તપણે મદત કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વીરચંદ દીપચંદ, અને પ્રેમચંદ રાયચંદે પરેપકારપ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લીધે હતે. મનુષ્ય અને પશુપંખીઓ ઉપર ઉપકાર કરનારા આ વિશ્વમાં અનેક મનુષ્ય વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેનશાહ સર
ર્જ અને રાણી મેરી પરોપકાર કરવામાં પોતાનું ઘણું જીવન વ્યતીત કરે છે. હિન્દુસ્થાનના વયસરેય લહાડજ પરોપકારનાં કાર્યો કરવામાં સારી રીતે આત્મભેગ આપે છે. આ વિશ્વમાં હજી પપકારી મનુષ્ય વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પિતાની મર્યાદાને મૂર્તિ નથી. આ વિશ્વમાં કેત્તર દષ્ટિએ ભપકાર કરનારા અનેક આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુઓ વિદ્યમાન છે તેથી વિશ્વમાં શાંતિસુખની ઝાંખી જણાય છે.
For Private And Personal Use Only
Page #672
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
આવી રીતે આ વિશ્વશાલામાં પરોપકારનું સ્વરૂપ અવધીને હું મનુષ્ય તું પરોપકાર કર, પરોપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકર્મ કરવામાં સ્વાધિકારે પ્રવૃત્ત થવું જોઇએ. પરોપકારી મનુષ્ય મન, વાણી, કાયા અને લક્ષ્મીથી સદા ઉપકાર સેવવા ચાગ્ય છે. પરોપકારી મનુષ્યે પરોપકાર કરવાને સ્વકર્તવ્ય સમજી સ્વાધિકારે સેવવા જોઇએ. કર્મચેાગીને વિશ્વશાલામાં ઉપગ્રહ કર્મમાં પ્રવૃત્ત થઇ આત્માનંતિ કરવી એમ ઉપરના શ્લોકોદ્વારા જણાવવામાં આવ્યું.
અવતરણ:વિશ્વશાલામાં પરોપકારકર્મદ્વારા આત્માન્નતિ દર્શાન્યા પશ્ચાત્ અવ્યવસ્થિત પૂર્ણ કાર્ય ન કરતાં વ્યવસ્થાપૂર્વક કર્તવ્યકર્મ અલ્પકાર્ય કરવું એમ હવે દર્શાવવામાં આવે છે.
જોશ. पूर्णकार्यं न कर्तव्य, मस्वच्छम व्यवस्थितम् ॥ परितस्तत् प्रकर्तव्य, मल्पकर्माऽपि सुन्दरम् ॥ ७२ ॥
શબ્દાર્થ:—અસ્વચ્છ અવ્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય પણ ન કરવું જોઈ એ અને વ્યવસ્થાપૂર્વક અલ્પકાર્ય પણ પરિત સુન્દર કરવું જોઇએ. વિવેચનઃ—એક કાર્યને અસ્વચ્છ અને અવ્યવસ્થિતપણે પૂર્ણ કરવા કરતાં તે કાર્ય અલ્પ કરવું અને સ્વચ્છ તથા વ્યવસ્થિત સુન્દર કરવું એ ઉપર્યુક્ત શ્લોકના વાસ્તવિક ભાવાર્થ છે. અલ્પકાર્ય પણ ચાર બાજુએથી સુન્દર કરવું જોઈએ. કર્મયોગી થનારા મનુષ્યે આ બાબત લક્ષ્યમાં લેઈ ને વ્યવસ્થિતપણે સ્વકર્તવ્યને કરવું જોઈએ. સુજ્ઞમનુષ્ય જે જે કાર્ય પ્રારંભે છે તેને એકદમ અસ્વચ્છ અને અસુન્દરરીત્યા કરતા નથી. અલ્પકાર્ય કરવું પણ સારૂં કરવું પરંતુ અસ્વચ્છ અને અવ્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય ન કરવું. સમતાપરિણતિએ અને ઉપયાગપરિણતિએ સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડે છે. એક વખત પણ જો અસ્વચ્છ અને અવ્યવસ્થિત કાર્ય ઠરવાની ટેવ પડી ગઇ તે પશ્ચાત્ તેના પરિહાર કરતાં ઘણા વખત લાગે છે અને મહાપ્રયત્ને અવ્યવસ્થિતપણે કાર્ય કરવાની ટેવને વારી શકાય છે. મનની ચંચલતાના પરિહાર થવાથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. જે જે સ્થાને
For Private And Personal Use Only
Page #673
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
જે જે કાર્યમાં અસ્વચ્છતાને અવ્યવસ્થિતતા થઈ હોય તેને નિરીવાની ટેવથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. કોઈ પણ કાર્ય ઉતાવળથી કરતાં મનની ચ’ચલતા થાય છે અને મનની ચંચલતા થતાં બુદ્ધિની ચંચલતા વધે છે તથા બુદ્ધિની ચંચલતા વધતાં કાર્યની ચારે બાજુઓને તપાસવાનું અને તેમાં સુધારા વધારા કરવાનું રહી જાય છે તેથી તે કાર્યની સમાપ્તિ થતાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિતપણું તુર્ત જણાય છે; અતએવ જ્યારે કોઈ પણ કાર્યના પ્રારંભ કરવો હોય ત્યારે પ્રથમ મન, વચન, અને કાયાના યાગની સ્થિરતા કરવી અને જે કાર્ય કરવાનું હોય તેને વ્યવસ્થાપૂર્વક કરવા માટે તેને વિચાર કરવા. પશ્ચાત્ કાર્ય કરતાં કરતાં વ્યવસ્થાપૂર્વક થાય છે કે નહિ તેના સ્થિરપ્રજ્ઞાથી વિવેક કરવે! એમ કરવાથી જે કાર્ય થશે તેમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતત્વ અવલોકાશે. પાશ્ચાત્યે વ્યવસ્થિત કાર્ય કરવામાં અધુના પ્રાધાન્યપદ ભોગવે છે. તેઓ પ્રથમ પ્રત્યેક કાર્યની સ્વચ્છતા પ્રતિ વિશેષ લક્ષ આપે છે. અલ્પકાર્ય પણ સુન્દર કરવાની વૃત્તિને તેઓ માન આપીને પ્રવૃત્તિ કરે છે તેથી તેની
બુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેથી તે અનેક કાર્યો કરવાને શક્તિમન થાય છે. પ્રત્યેકકાર્યની સુન્દરતા અને સ્વચ્છતા માટે પ્રથમ તેની અવ્યવસ્થા કરવા માટે પ્રથમ લક્ષ્ય આપવાની જરૂર સ્વીકારવી જોઇએ. વ્યવસ્થા પૂર્વક પ્રત્યેક કાર્ય કરનાર મનુષ્ય પોતાની કીર્તિને અમ કરી શકે છે આભુજીના દેરાસરમાં વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં તથા વિમલશા શેઠના દેરાસરમાં જે કારણી કરવામાં આવી છે તેની સુવ્યવસ્થા-સ્વચ્છતા અને સુન્દરતા અવલેાકવાથી પૂર્વના કારીગરાની વ્યવસ્થાબુદ્ધિપ્રવૃત્તિના સમ્યગ્ સુન્દર ખ્યાલ આવી શકે છે. ઈજીપ્તમાં રહેલી ઢારાપીડાને અવલેાકવાથી પ્રાચીનકાલીન મનુ બ્યાની વ્યસ્થિત બુદ્ધિ તથા વ્યવસ્થિત પ્રવૃત્તિથી વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને અદ્ભુત ખ્યાલ આવે છે. બ્રિટીશા, અમેરિકન, ફ્રેન્ચા, જર્મના અને ઝપાના વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્ય કરીને વિશ્વનું ધ્યાન ખરેખર પોતાનાપ્રતિ ખેંચે છે. આર્યાં પૂર્વે વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્યો કરતા હતા તે તેમનાં સ્મારક કાર્યોથી મ
For Private And Personal Use Only
Page #674
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
વખાધાઈ શકે છે. પ્રાચીન શિલ્પકળાનાં કાર્યાને અવલોકવાથી વર્તમાનમાં થતી પતિત દશાના ખ્યાલ આવી શકે છે. આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય પૂર્વે વ્યવસ્થિત બુદ્ધિથી સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને ધારણ કરતા હતા તેથી સર્વ દેશમાં આર્ય દેશ ઉત્તમ ગણાતા હતા. તાડ પત્રા પર લખેલા ગ્રંથૈને અવલોકવાથી વ્યવસ્થિત કાર્યનું ખરેખરૂં ભાન થયા વિના રહેતું નથી. પ્રાચીનકાલનાં પ્રત્યેક કાર્યમાં સ્વચ્છતા સુન્દરતા અને વ્યવસ્થિતતાનું ભાન થશે. લેખકે, વાચક, ઉપદેષ્ટાઓ અને બ્રાહ્માદ્રિવર્ગે સ્વસ્વાધિકારે પ્રત્યેક કાર્યમાં વ્યવ સ્થિતતા સંરક્ષવી. કાર્યની આન્તરિક વ્યવસ્થિતિ સ્વચ્છતા અને સુન્દરતામાં પાશ્ચાત્યા કરતાં પૈ.ૉત્યે અગ્રસ્થાને આવે છે એમ મન્નેના પ્રત્યેક કાર્યના ગર્ભમાં ઉંડા ઉતરી નિરીક્ષણ કરવાથી વાસ્તવિક સત્યતાના ખ્યાલ આવશે. હાહા અને ધાંધળી વૃત્તિથી વ્યવસ્થિત કાર્ય થઈ શકતું નથી તેમજ ઉતાવળ કરવાથી કદાપિ સ્વચ્છતા અને સુન્તરતા પ્રાપ્ત થઈ શકતી નથી. ઉતાવળ કરનારા મનુષ્યેાના કાર્યા તરફ ષ્ટિ ક્ષેપવામાં આવશે તેા ઉતાવળથી કેટલી બધી અસ્વચ્છતા અને અસુન્દરતા થાય છે તેનુ' ત્વરિત ભાન થશે. એક રાજાએ પેાતાની રાજસભાશાલા ચીતરવાને માટે ચિતારાઓને બોલાવ્યા અને પ્રત્યેક ચિત્તારાને વ્હે'ચીને રાજસભાશાલાના ખડો ચિતરવાનું કાર્ય સાંપ્યુ. સર્વે ચિતારાઓએ પોત પોતાના ખંડ ઉતાવળથી મારીને ચિત્રામણાથી ચિતર્યો. એક વૃદ્ધને પોતાના ખંડની ભૂમિ કે જેના ઉપર ચિત્રા કરવાનાં હતાં તેની શુદ્ધિ-નિર્મલતા કરતાં વાર લાગી, સર્વ ચિતારાઓએ ચિત્ર કાઢીને પૂર્ણ કાર્ય કર્યું ત્યારે તેણે ફક્ત ભૂમિની શુદ્ધિ કરી. સર્વ ચિતારાએ રાજાની પાસે ગયા અને ચિત્રા કાઢવાના કાર્યની સંપૂર્ણતા કરી એમ કથ્યુ તેથી રાજા મનમાં અત્યંત પ્રમાદ પામ્યા. સર્વ ચિતારાઓને તેણે પારિતોષિક આપી ખુશ કર્યાં અને સ્વયં રાજસભાશાલાનું ચિત્ર કાર્ય નિરીક્ષવાને પ્રધાન વગેરે સુન્ન સભ્ય મનુષ્યોના પરિવારે ત્યાં ગયા. સર્વ ચિતારાએ ચિતરેલાં ચિત્રા અને ભૂભાગાને દેખી ખુશ થયા એવામાં એક વૃદ્ધ ચિતારો સ્વભાગની ભૂમિની શુદ્ધિ કરતા દેખાયો, રાજાએ વૃદ્ધે ચિતારાને
For Private And Personal Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪ પુછયું. શું તમે દરેક કાર્ય કરે છે ? વૃદ્ધ ચિતારાએ કહ્યું કે હ. રાજાએ પુછધુતમારું કાર્ય તમેએ કેટલું કર્યું છે. વૃદ્ધ ચિ તારાએ રાજાને પિતે ભૂમિની કરેલી શુદ્ધિ દેખાડી. રાજાએ અને પ્રધાને એ ચિત્રકારને કહ્યું કે અહ હજી તે તમે ભૂમિની શુદ્ધિ કરી રહ્યા છે તે ચિત્રોનું કાર્ય તે કયારે કરી શકશે. ચિતારાએ કહ્યું કે સ્વચ્છ સુન્દર વ્યવસ્થિત કાર્ય કરતાં વાર લાગે છે. અલ્પ કાર્ય થાય છે પણ તે બહુ સુન્દર થાય છે. અન્ય ચિતારાઓની પેઠે અને વ્યવસ્થિત અસ્વચ્છ અને અસુન્દર ચિત્રો ઝટ ચિતરી કાર્ય પુરૂં કરવાને હું ઈચ્છતો નથી તેથી તેઓ અસ્વચ્છ અને અસુન્દર ચિત્રો ચિતરીને ચાલ્યા ગયા. હજી મારે તે ફક્ત ભૂમિનીજ શુદ્ધિ થઈ છે. રાજાએ અને પ્રધાનોએ પુછયું કે તમે સુન્દર સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરે છે તેની શી પરીક્ષા ? ચિતારાએ સ્વયં ચિતરેલ. ભૂમિ ભાગ કે ઉત્તમ છે તે જણાવવાને પડદો ઉંચે કર્યો તે તે ભાગ ખરેખર કાચની પેઠે ઝળકવા લાગે અને અન્ય ચિતારાઓએ ચિતરેલાં સર્વ ચિત્રે તેમાં ચિતરેલાં દેખાયાં. રાજાએ કહ્યું કે ચિત્ર તે તમે ચિડ્યાં છે, શા માટે ના પાડે છે ? તેના ઉત્તરમાં તેણે કહ્યું કે આતે ફક્ત ભૂમિની શુદ્ધિથી સામી ભીંતનાં ચિત્રો અહીં પડેલાં છે. રાજા તે કાર્ય દેખીને ખુશ થયે. મનુષ્યએ વ્યવસ્થિત સ્વચ્છ પ્રત્યેક કાર્ય કરવું. ચિતારાના દષ્ટાંતથી મનુષ્યએ પ્રત્યેક કાર્ય ખરેખર વ્યવસ્થિતિથી અલ્પ કરવું પણ સુન્દર કરવું એ અભ્યાસ સેવા જોઈએ. ધર્મનાં સર્વે કાર્યો કરવામાં અને ધર્માચારે સેવવામાં સુન્દરતા, સ્વચ્છતા અને વ્યસ્થિતતા પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. આત્માની સ્વચ્છતા કર્યા વિના આત્મામાં ગુરૂના ઉપદેશના સંસ્કારની દઢતા થતી નથી. હૃદયની સ્વચ્છતા થયા વિના ધર્મ કાર્યોમાં સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી અને તેમજ હૃદયની સ્વચ્છતા વિના સમ્યકત્વાદિ ગુણેની શુદ્ધિ રહેતી નથી તથા મલીન મનથી કરેલાં ધર્મકાર્યોનું યથાયેગ્ય ફલ પણ પ્રાપ્ત થતું નથી. અતએવ મનુબેએ પ્રથમ ચિતારાની પેઠે પ્રત્યેક બાહ્ય તથા આન્તરિક કાર્યની ભૂમિ શુદ્ધ કરવી જોઈએ. પાયા વિના મહેલ ટકી શકતું નથી તેમ
For Private And Personal Use Only
Page #676
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૫
આત્માની સ્વચ્છતા વિના પ્રારંભિત ધર્મકાર્યાંનું ફૂલ ટકી શકતું નથી. યમ–નિયમ–આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગોને સ્વચ્છ અને વ્યવસ્થિતિએ પ્રસેવવાં જોઇ એ. પૂજા–પ્રતિક્રમણ-તપ-જપ–સયમ–સ્વાધ્યાય-સેવા અને ભક્તિમાં હુદયશુદ્ધિની સ્વચ્છતા વિના આત્મગુણાને પ્રકટાવવારૂપકાર્યમાં એક અંશ માત્ર પણ આન્તર દૃષ્ટિથી પ્રગતિ કરી શકાતી નથી એમ અનુ ભવ દ્રષ્ટિએ ધર્માનુષ્ઠાના દ્વારા હૃદય ગુણાની પ્રકટતા સંબંધી વિચાર કરવાથી ક સારાંશને ખ્યાલ આવી શકે છે. વ્યવસ્થિત બુદ્ધિથી કાર્ય કરીને યુરોપીય લાકે સાયન્સવિદ્યામાં-પોષ્ટખાતામાં અને શેશપ્રેમાં પ્રગતિમાનૢ થાય છે. બ્રિટીશ રાજ્યકાર્યની વ્યવસ્થા અને સુન્દ
તા પ્રતિ ધ્યાન દેતાં ત્વરિત કેવી રીતે કાર્ય કરવું જોઇએ તેના મનમાં ખ્યાલ આવશે. મન-વાણી-કાયા અને આત્મા જેટલે વ્યવસ્થિતસ્વચ્છ અને સુન્દર અનેલા હોય છે તેટલા તેના વિચારા શબ્દો અને કાર્યો ખરેખર વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર હોય છે. જેની બુદ્ધિમાં વ્યવસ્થિતતા નથી, તેના કાર્યોમાં વ્યવસ્થિતતા ન હોય એ મનવા ચેાગ્ય છે. પ્રત્યેક કાર્ય કરવાની વ્યવસ્થા પ્રથમ મનના વિચારોમાં ગોઠવાય છે. જેવી વિચારોમાં વ્યવસ્થિતતા હોય છે, તેવી કાયા દ્વારા થતા કાર્યમાં વ્યવસ્થિતતા આવી શકે છે. વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્યોનું મૂલ સૂક્ષ્મ કારણુ ખરેખર વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારો છે, અતએવ મનુષ્યે પ્રથમ વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારીને કરવા જોઇએ કે જેથી વાણીમાં પણ વ્યવસ્થિતતા સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠે અને વ્યવસ્થા મધ વિચારાને શબ્દો દ્વારા બહાર કાઢી શકાય તથા પ્રત્યેક કાર્યમાં પણ વ્યવસ્થિતતા અવલાકો શકાય. અવ્યવસ્થિત શબ્દોથી, અવ્યવસ્થિત લેખાથી, અવ્યવસ્થિત કાર્યોંથી મનુષ્યના મનની અવ્યવસ્થિત બુદ્ધિના ખ્યાલ આવી શકે છે. પ્રત્યેક કાર્યની વ્યવસ્થા, સ્વચ્છતા અને સુન્દરતા માટે પ્રથમ બુદ્ધિની વ્યવસ્થિતતા થાય એવી રીતે ખરેખર પ્રત્યેક કાર્ય સબંધી માનસિક કેળવણી ગ્રહણ કરવી જોઈએ કે જેથી કાર્ય કરવાની વ્યવસ્થા અને સ્વચ્છતા તથા સુન્દરતાની શુદ્ધિ વૃદ્ધિ થાય અને તેથી આત્માન્નતિકારક આ
For Private And Personal Use Only
Page #677
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૬
ત્મશક્તિને પરિપૂર્ણ કેળવીને પ્રગતિમાનું બની શકાય. પ્રત્યેક માનુષ્ય સ્વાત્મ કર્તવ્ય કાર્યોની વ્યવસ્થિતતા માટે વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્ય કરવાની કેળવણીને પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે જે કાર્યો કરીએ છીએ તેમાં જે જે ભૂલે દે થાય છે તેને પરિહાર થાય એવી રીતે દરરોજ આ વિશ્વ પાઠશાલામાં વ્યવસ્થિત કર્તવ્ય કાર્યનું શિક્ષણ પ્રહવું જોઈએ. કે મનુષ્ય સર્વજ્ઞ નથી. પ્રત્યેક મનુવ્યના કાર્યમાં તેના કરતાં ઉત્તમ વ્યવસ્થિત કાર્ય મનુષ્યની દૃષ્ટિએ કંઈક અવ્યવસ્થિતપણું, અસ્વસ્થપણું અને અસુંદરપણું ભાસે છે માટે કઈ પણ કર્તવ્યકાર્યમાં સંતોષ માની ન લેતાં દરરોજ વ્યવસ્થિત બુદ્ધિએ વ્યવસ્થિત કાર્યો કરવા જોઈએ. સર્વ કાર્યની વ્યવસ્થાની કેળવણીથી પ્રથમ સ્વાત્માને વાણી અને કાયાને કેળવે એટલે બાહ્ય કર્તવ્ય કાર્યો જે જે હસ્ત ધરવામાં આવશે તેમાં વ્યવસ્થિતતા-સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠશે. અ૫ કાર્ય પણ વ્યવસ્થિત સ્વ૨૭ અને સુન્દર કરવું અને તેવી કેળવણી પૂર્વક સદા પ્રવૃત્ત થવું. અવતરણ–પ્રવૃત્તિ વિના કથન માત્રથી હિત થતું નથી તે જણાવે છે. प्रवृत्तिमन्तरेणोक्ति, हितार्थ नैवजायते ।। क्रिया सुवर्णवबोध्या, रुप्पवत्कथनं शुभम् ।।७३।। | શબ્દાર્થ–પ્રવૃત્તિ વિના ઉક્તિ માત્ર હિતાર્થ થતી નથી. ક્રિયા સુવર્ણવત્ અવધવી અને શુભકથન રૂપાના જેવું અવધવું. કથની માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી.
વિવેચન –લાલાલાખ તે સવાલાખની પેઠે કથનીથી આત્મહિત કેઈનું થયું નથી અને થવાનું નથી. પ્રવૃત્તિવિના કાર્યની સિદ્ધિ થવાની નથી. લાડુ લાડુ માત્ર બેસવાથી ઉદરની પૂતિ થતી નથી. વિશ્વમાં બેલવા કરતાં કરી બતાવનારાની અનન્તગુણી જરૂર છે. કર્મ
ગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા અવધે છે. કર્મયેગીઓ કહે છે કે તમે આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા કરો તમે શું કરે છે તેને કર્તવ્ય કાર્યો દ્વારા અખિલ વિશ્વને ગુપ્ત અવાજ સંભળાય છે, અને તમારા કાર્યની અખિલ વિશ્વને મહત્તા અવબેધાય છે. કથની
For Private And Personal Use Only
Page #678
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
કરનારા મનુષ્યની કથની ખરેખર કરણી વિના લુખી લાગે છે અને તેઓના શુભ વચનની મહત્તા ખરેખર મનુષ્યના હૃદયમાં પરિપૂર્ણ થતી નથી. જે મનુષ્ય કરીને કહી બતાવે છે તેની અખિલ વિશ્વપર અસર થાય છે. કર્મયોગીઓ કથન કરતાં પ્રવૃત્તિથી વિશ્વમાં જાહેર થએલા છે. કર્તવ્ય કર્મ કરનાર એકવાર જે વચન લે છે તેની અન્ય મનુષ્યના હૃદયમાં જીવતી અસર થાય છે અને તેના શબ્દોથી પરંપરાએ અનેક મનુષ્યને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. કર્મગીકૃષ્ણના અને અર્જુનના શબ્દોની અપેપર મહા અસર થતી હતી તેનું કારણ એ હતું કે તેઓ જે પ્રમાણે કથતા હતા તે પ્રમાણે કર્તવ્ય કાર્યમાં પ્રવર્તતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના બચની શ્રી કુમારપાલ રાજાને અસર થઈ તેનું કારણ પણ એ છે કે શ્રી હેમચદ્રાચાર્યની કહેણી પ્રમાણે હેણી હતી. કેટલાક મહાત્માઓને તે એ મત છે કે “ વીર્યપાત કરતાં રહેણી વિના વચનપાતથી સ્વપરને ઘણી હાનિ થાય છે. તે બાબતને વિચાર કરવામાં આવે છે તે ખરેખર તે વચન સત્ય ઠરે છે. યુરોપમાં એક જાહેરવક્તા સર્વ મનુષ્ય આગળ શાન્ત રહેવાને ઉપદેશ આપતું હતું, તેથી એક મનુષ્યના મનમાં એ વિચાર પ્રગટ કે આ મનુષ્ય જ્યારે શાન્ત રહેવા ઉપદેશ આપે છે ત્યારે તેના ઘરમાં કેવી શાન્તિ હશે. પેલે મનુષ્ય તે ઉપદેશકના ઘેર ગુમરીત્યા ગયે અને તેની સ્ત્રીની સાથે તેને કલેશ કંકાસ કરતે દીઠે તેથી તેને નિશ્ચય થયું કે કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે. જેનેગ્રાફની પેઠે આડું અવળું બોલી જનારા મનુષ્યની બેટ નથી પરંતુ જ્યારે રહેણીમાં મુકવાની દશાનું અવલોકન કરવામાં આવે છે ત્યારે લાખોમાં એક મનુષ્ય મળી આવે છે. જેવી રહેણુથી મનુષ્ય પિતે વર્તત ન હોય તે ઉપદેશ તે જે અન્યની આગળ આપે છે તે તેની અસર અન્ય પર થતી નથી. કરી બતાવીને તે માટે વિશ્વને કહેવામાં આવે તે વિશ્વને તુર્ત તેની અસર થાય છે, અન્યથા પિોથીમાંનાં રીંગણની જેવી દશા થાય છે. એક બ્રાહ્મણ કેટલાક મનુષ્યની આગળ કથા કરતું હતું. તેની કથા સાંભળવાને એક દિવસ તેની સ્ત્રી આવી. તે પ્રસંગે બ્રાહ્મણે વંત્યાક નહિ ખાવાની વાત ચર્ચાને કહ્યું કે વંત્યાકના ધૂમાડાથી દેવતાઓનાં વિમાન સ્તંભી જાય
For Private And Personal Use Only
Page #679
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
છે અને તેનું બીજ પેટમાં રહે અને જે તેવી સ્થિતિમાં મૃત્યુ થાય છે તે નરકમાં અવતાર લેવું પડે છે. બ્રાહ્મણનું આવું વચન શ્રવણ કરીને બ્રાહ્મણીના મનમાં ઘણી અસર થઈ અને તેણે વંત્યાક નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી. તેણે ઘરમાં પડેલાં વંત્યાકે ફેંકી દીધાં. બ્રાહ્મણ સ્નાન કરીને જમવા બેઠો અને તેણે વંત્યાકનું શાક માગ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે તમારી કથા શ્રવણ કરી વંત્યાકનો ત્યાગ કર્યો છે, માટે હવે આપણા ઘરમાં વંત્યાકનું શાક થશે નહિ. બ્રાહ્મણ કહેવા લાગ્યું કે મહારે તે વંત્યાકના શાક વિના એક દિવસ પણ નહિ ચાલે. બ્રાહ્મણુએ કહ્યું છે એમ છે તે તમને નરકમાં જવું પડશે. કારણ કે કથામાં વંત્યાક ખાવાને નિષેધ કર્યો છે. બ્રાહ્મણે કહ્યું કે એ તે પિોથીમાંનાં રીંગણને નિષેધ થતું હતું. બ્રાહ્મણીએ કહ્યું કે જ્યાં સુધી તમારી અને દેશના લેકની પિથીમાના રીંગણના નિધની સ્થિતિ છે ત્યાં સુધી વાસ્તવિક કલ્યાણ-ઉદયની આશા રાખવી એ વ્યર્થ છે. વર્તન ભિન્ન અને કથની ભિન્ન એવી દશાથી દેશને, ધર્મનો, સમાજ અને સ્વાત્માને ઉદય થતું નથી. આત્માની પ્રગતિ કરવી હોય તે કથની પ્રમાણે રહેણીથી વર્તવું જોઈએ. ચારિત્ર માટે તે કહેણી પ્રમાણે રહેણું હોય છે તે જ અન્ય મનુષ્ય પર તેની અસર થાય છે. કહેણ પ્રમાણે રહેણીવાળા એક મનુષ્યને, લાખ મનુષ્યો-ફક્ત કથની કરનારાઓ પહોંચી શકતા નથી. કથની કરનારાઓ ગમે તેવી પિતાની બડાઈએ મારે તે પણ તેઓ રહેણી વિના અન્ત જનસમાજમાં હલકા પડયા વિના રહેતા નથી. આર્ય દેશમાં પૂર્વે રહેણી અને કહેણીનું સામ્ય હતું. તેથી આર્ય મનુષ્ય સર્વ દેશ પર સ્વસત્તા સ્થાપવાને અને અનેક શક્તિ પ્રાપ્ત કર વાને શક્તિમાન થયા હતા. હવે પૂર્વ પુરૂષેની મહત્તા ગાઈને બેસી રહેવાને સમય નથી. હવે તે જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું આચારમાં મૂકીને સર્વ પ્રકારની શુભ પ્રગતિ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. પ્રતાપસિંહ, શિવાજી, કુમારપાલ રાજા વગેરે રાજાએ કહેણી પ્રમાણે રહેણીને રાખી ઈતિહાસના પાને અમર થયા છે. શ્રીહરિભદ્ર અને હીરવિજયસૂરિની કહેણી પ્રમાણે
For Private And Personal Use Only
Page #680
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૯ રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. શ્રીમદ્ આનન્દઘનજીની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. નેપિલિયન બોનાપાર્ટની કહેણું પ્રમાણે રહેણી હતી તેથી તે જ્યારે લડાઈ માટે કંઈ પણ કહેતે હતે. ત્યારે તેની અસર તેના દેશીય મનુષ્ય પર સારી રીતે થતી હતી. તેના એક શબ્દની અસર તેના સૈનિકે પર સારી રીતે થતી હતી. વસ્તુતઃ વિચારીએ તે મનુષ્યના સત્ય શબ્દની કિસ્મત નથી, કારણ કે શબ્દબ્રહ્મવિના આ વિશ્વને એક ક્ષણમાત્ર પણ વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે મનુષ્ય પોતાના શબ્દોની કિંમત સમજતું નથી તે કદાપિ પ્રમાણિક બની શકતો નથી. જે મનુષ્ય બોલેલા બેલ પાળીને તે પ્રમાણે વર્તી બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સદ્વર્તનને અધિકારી બની શકે છે. ઘટાટોપ અને ફટાપ માત્રથી મનુષ્યના આત્માની ઉચ્ચતા સિદ્ધ થતી નથી, પરંતુ તેના શબ્દ પ્રમાણે તેની પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તેની મહત્તા અવબોધાય છે. મનુષ્ય પ્રથમ તે બેલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. વિષયનગરમાં એક વિષયાખ્ય વેશ્યા રહેતી હતી. તે એક દિવસ બજારમાં આવી બ્રહ્મચર્યની મહત્તાનું વિવેચન કરવા લાગી. હજારે લેકે તેના વ્યાખ્યાનને શ્રવણ કરવા લાગ્યા. તેનું વ્યાખ્યાન શ્રવણ કરીને લેકે પોતપોતાને ઘેર ચાલવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્ય સભામાં ઉભા થઈને કહ્યું કે જ્યાં સુધી વિષયાખ્ય વેશ્યા પિતાના આત્માને બ્રહ્મચર્યથી વિભૂષિત ન કરે તાવત્ તેના શબ્દ ખરેખર ફેનેગ્રાફની પિઠે જાણવા. એમ કહેવાથી વેશ્યા શરમાઈને બેસી ગઈ. આ ઉપરથી અવધવાનું કે તપ, જપ, ટીલાં, ટપકાં કરતાં પૂર્વે કહેણી પ્રમાણે રહેણને સવર્તનથી વિભૂષિત થવામાં આવે છે તેજ કયેગી થવાને અધિકાર પ્રાપ્ત થાય છે. આ વિશ્વશાલામાં કહેણું પ્રમાણે રહેણી રાખવામાં આવે છે ત્યારે જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેમાં વિશ્વાસ, પ્રમાણિકતા અને વિજ્યની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય વિદ્વાન હાય વા નિરક્ષર હોય, પરંતુ કમયેગી થવામાં કહેણી પ્રમાણે રહેણી વિના તે કદાપિ કર્મયોગમાં પ્રગતિમાનું બની શકતો નથી. ભક્ત બને,
For Private And Personal Use Only
Page #681
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
સન્ત અને, સાધુ બને, ફંકીર ખના, ગૃહસ્થ મના, સત્તાધિકારી અનેા, પ્રેફ્રેસર બના, વા શેડ અનેા; પરતુ કહેણી પ્રમાણે રહેગી ન હોય ત્યાં સુધી કદાપિ આત્મન્નતિમાં એક તસુમાત્ર પશુ આગળ વધી શકાવાનું નથી. રહેણી વિના ભ:ષણે, વ્યાખ્યાન, ઉપદેશની ભવાઇ માત્ર સમજવી. જે મનુષ્ય ઘણું બેલ બોલ કરે છે અને અન્યાને રંજન કરવામાં અનેક પ્રકારની કથની કરે છેતેનામાં પ્રાયઃ સર્તન સ`બધી પેાલ હેાય છે. મનુષ્યે પ્રથમ કહેણી પ્રમાણે રહેણી માટે દરરોજ અભ્યાસ કરવા જોઈએ અને કહેણી પ્રમાણે રહેણી રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઇએ. કહેણી પ્રમાણે રહેણી વિના ધર્મમાર્ગમાં વા કર્મમાર્ગમાં કદાપિ કોઈ પ્રગતિમાન ખની શકતા નથી. પૂર્વાચાર્યોએ કહેણી પ્રમાણે રહેણી રાખવાને અનેક શાસ્ત્રો રચીને ઉપદેશ આપ્યો છે. કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ કરવામાં અનેક વિપત્તિયાને વેઠવી પડે છે અને અનેક સ્વાર્થીને ત્યાગ કરીને આન્તરત્યાગી બનવું પડે છે. પશ્ચાત્ વિશ્વમાં માન છતાં પણ ઉપદ્વેષ્ટાની પદવી પ્રાપ્ત થઈ શકે છે. ધર્મીના ડાળ રાખવા કરતાં પ્રથમ કહેણી પ્રમાણે રહેણી રાખવાનું સર્તન શિખવું જોઇએ કે જેથી જે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે વડે સ્વપરની પ્રગતિ કરી શકાય. અનેક પ્રકારની ભાષાને અભ્યાસ કરવામાં આવે એટલે મનુષ્યના આત્મા કેળવાઈ ગયા એમ કપિ માનીને ભૂલ કરવી નહિ. જ્યાં સુધી કહેણી પ્રમાણે રહેણી થઈ નથી ત્યાં સુધી આત્માને વામનને વ! વચનને વા કાયાને કેળવી એમ માની શકાય નહિ, કહેણી પ્રમાણે રહેણી રાખવાથી એક આંખના ઈસારા માત્રથી વિશ્વલેાકાને શુભ માર્ગમાં ઢોરવી શકાય છે. કાઈ પણ ખાખતમાં કહેણી પ્રમાણે રહેણી રાખા અને પશ્ચાત તે સબંધી તમે જે કઈ કહેશે તેને માનવાને મનુષ્ય તત્પર થશે. સાધુનાં વસ્ત્ર પહેરવા માત્રથી હવે સાધુના શબ્દોની અસર મનુષ્યે પર થવી મુશ્કેલ છે. સાધુએ પ્રથમ કહેણી પ્રમાણે પ્રમાણિકપણું ધારણ કરીને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તે તેમના ઉપદેશની અસર ખરેખર મનુષ્ય પર થશે, અન્યથા પોથીમાંનાં રીંગણાંની પેઠે અન્ય મનુષ્ય પર ઉપદેશની અસર થવાની નથી. શ્રીમદ્
For Private And Personal Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર૧
આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યએ એકવાર ઉપદેશ દેવાને કહ્યું ત્યારે શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે જે પ્રમાણે ઉપદેશ દેવામાં આવે તે પ્રમાણે રહેણી હોય છે તે અન્ય મનુષ્યપર ઉપદેશની અસર થાય છે. મારી રહેણી એજ તમને ઉપદેશ છે. સિદ્ધના ઘરની વાત કરવામાં આવે અને કહેણી પ્રમાણે રહેણીમાં તે ભરણીઆ જેવ ુ મી’ડુ હોય તેથી પેાતાને અને વિશ્વમનુષ્યને લાભ પ્રાપ્ત થઇ શકતા નથી. શ્રીમદ્ ચિદાનન્દજી મહારાજ કહેણી પ્રમાણે રહેણી રાખવાને જગને સારી રીતે ઉપદેશ કરે છે કે જૂથની જૂથે લટ્ટુ જોઈरहेणी अति दुर्लभ होय इ. जब रहेणीका घर पावे. तब कथनी જેણે આત્રે-ઈત્યાદ્વિ-કહેણી પ્રમાણે રહેણી રાખવાથી મનુષ્ય સિદ્ધ અને છે. ભાષા સમિતિ અને વચનગુપ્તિવડે યુક્ત થએલા મનુષ્ય કહેણી પ્રમાણે રહેણી રાખીને વિશ્વમાં મહાત્મા બને છે. જે પ્રમાણે આલે તે પ્રમાણે વર્તે. એટલે તમારે જે કઇ અન્યને કહેવાનું છે તેમાં ખેલવાની જરૂર રહેશે નહિ. ખેલવામાં વાયડા અનીને ગપગોળા તડાકા ફડાકા મારવાથી સ્વપરનું શ્રેયઃ કરી શકાતું નથી. કથ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરીને વિશ્વશાલામાં કર્મયોગી બને એટલે અન્ય કર્મો કરવાને આત્માની શક્તિયે ત્વરિત ખીલવા માંડશે. મનુષ્યે પાતાની ભૂલને છુપાવવા માટે અસત્ય પ્રવૃત્તિ ન સેવતાં કહેણી રહેણીના સામ્યને વર્તનમાં મૂકી પ્રમાણિકતાને વિશ્વમાં પ્રસિદ્ધ કરવી જોઇએ. હરિચદ્ર રાજાએ કહેણી પ્રમાણે રહેણી રાખી અને અનેક વિપત્તિએ સહીને તે વિશ્વમાં સ્વગુણ માટે પ્રસિદ્ધ થયા. જે પ્રમાણે ખેલવું થયું હોય તે આચારમાં મૂકીને બતાવવું એ સુવર્ણ સમાન છે અને કથવું એ રૂપા સમાન છે; માટે સ્વજીવનમાં જે જે દોષા થયા હોય તે તે સુધારીને કહેણી પ્રમાણે રહેણી રાખવા આત્મભાગી બનવું જોઇએ. ઘેડું એલીને ઘણું કરી બતાવવું એ સારૂ છે, પરંતુ ઘણું ખેલીને થોડું કરી બતાવવું એ સદ્વર્તનમાં અર્થાત્ ચારિત્રમાં ખામી ભરેલુ છે એમ જ્યારે અનુભવ થશે ત્યારે આત્માની ઉન્નતિ થશે. એક વાર પોતાની પોલ ખુત્રી થાય તેા થવા દો અને પેાતાના આત્માને હલકા પડવા દે, પરંતુ કહેણી પ્રમાણે રહેણી રા
For Private And Personal Use Only
Page #683
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર
ખવાની પ્રવૃત્તિને પ્રભુની પેઠે પૂજ્ય, મહાન્ માની તે પ્રમાણે ખરા જીગરથી વર્તે, એટલે વિશ્વમાં અપકીર્તિ, અપ્રમાણિકતા ધોવાઇ જશે અને પ્રતિષ્ઠા, વિશ્વાસ અને પ્રમાણિકતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ખરેખર માનીને પ્રવૃત્તિ કરશે. અન્યોના આત્માને ઉપદેશ આપવા કરતાં પ્રથમ પેાતાના આત્માને કહેણી પ્રમાણે રહેણીથી વિભૂષિત કરવા જોઇએ, એટલે અન્યના ઉપર પેાતાનુ તેજ પડશે. જે જે મહાત્માઓએ પેાતાના ધર્માને સ્થાપન કર્યા છે તેએએ કહેણી પ્રમાણે રહેણી રાખીને મરણાંત કષ્ટોને શ્રીવીર પ્રભુ–મહમદઇશુની પેઠે સહન કયા છે ત્યારે તેમનાં વચને આજ પણ મનુષ્યેાના હૃદયને જીવતી અસર કરવાને શક્તિમાન થયાં છે એમ હૃદયમાં ખ્યાલ કરે. પૈાવીયા અને પાશ્ચાત્યેામાં કહેણી પ્રમાણે રહેણીવાળા કરોડો મનુ ધ્યેામાં અલ્પ મનુષ્યો મળી આવશે. બેલવું તે પ્રમાણે વર્તવું એ કંઇ બાળકોના ખેલ નથી. અસત્ય વદનારાએ તેા કહેણી પ્રમાણે રહેણી રાખનારા હાઈ શકે નહિ. વિશ્વાસભંગ કરનારા, વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાભંગફા અને જાડી સાક્ષીપૂરા પણ કહેણી પ્રમાણે રહેણી રાખનારા મની શકતા નથી. પરની હાજીમાં હા કહેનારા મનુષ્યા ખરેખર કહેણી પમાણે રહેણી રાખનારા બની શકતા નથી. જે મનુષ્ય ભીતિ, લાલચ અને સ્વાર્થના તાબે થએલા હાય છે તેએ કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન થતા નથી. જેએ અંશે ક્રોધ, માન, માયા, લેાલ, કામ અને ઇર્ષ્યાને જીતી કહેણી પ્રમાણે રહેણી રાખવા પ્રયત્ન કરે છે તે સર્વથા કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન થાય છે. જે મનુલ્યે. કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ સેવે છે તે અલ્પકાળમાં અનેક દોષોમાંથી મુક્ત થઇને અનેક ગુણાને પ્રાપ્ત કરી શકે છે. કહેણી પ્રમાણે રહેણી રાખનારા પ્રમાણિક મનુષ્યાથી આ વિશ્વની શોભામાં વૃદ્ધિ થાય છે. બાકી, અપ્રમાણિક મનુષ્યેા તે કર્મયેાગની લીલી વાડીને બાળીને ભસ્મીભૂત કરી વિશ્વમાં રાક્ષસ સમાન બને છે તેથી તેઓનું જીવવું પેાતાને તથા પરને ઉપકારીભૂત થતું નથી. અતએવ પ્રત્યેક મનુષ્ય અપ્રમાણિકતાને ત્યાગ કરીને કહેણી પ્રમાણે રહેણી ધારણ કરવાને
પ્રથમ
For Private And Personal Use Only
Page #684
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ લેવો જોઈએ. સાધુઓમાં અનેક સાધુઓ પ્રમાણિક જીવન ગાળનારા થઈ ગએલા છે અને વર્તમાનમાં પણ કેટલાક પ્રમાણિક મનુષ્યને અનુભવ થાય છે. પ્રમાણિક જીવન ગાળવાના કરતાં લક્ષ્મી અને સત્તા વગેરેમાં વિશેષ કંઈ મહત્ત્વ નથી એમ જેને અનુભવ થાય છે તે કથની પ્રમાણે રહેણું રાખીને આત્માની, દેશની, જ્ઞાતિની, સમાજની અને સંઘની પ્રગતિ કરી શકે છે. આર્યાવર્તની જેટલી પાયમાલી અપ્રમાણિક મનુષ્યથી થઈ છે તેટલી અન્ય કશાથી થઈ નથી એમ આર્યાવર્તને પ્રાચીન તથા અર્વાચીન ઈતિહાસ વાંચવાથી અવધાઈ શકે છે. કહેણું પ્રમાણે રહેણું નહિ રાખનારા મનુષ્ય જે દેશમાં આગેવાને હેય છે તે દેશની અને તે દેશસ્થ ધર્મની પડતીને પ્રારંભ થાય છે અને છેવટે તે દેશ ખરેખર અન્ય દેશીય મનુષ્યના તાબે થાય છે. જે મનુષ્ય વ્યાપારવૃત્તિથી જીવનારા હોય છે તેઓમાં પ્રાયઃ અપ્રામાણ્ય વિશેષતઃ હોય છે. જે મનુષ્ય વિષયમાં અબ્ધ થએલા હોય છે તેઓ અપ્રામાયને સેવનારા હોય છે. જે દેશના મનુષ્ય નિન્દકવૃત્તિવાળા અને નિર્મળ હોય છે તેઓ કહેણી પ્રમાણે રહેણી વિનાના અપ્રમાણિક હોય છે, તેથી તેઓ વિશ્વમાં કઈ મહાન શુભ કાર્ય કરીને સર્વદેશીય મનુષ્યમાં અગ્રગામી બની શકતા નથી. જેઓ કહેણું અને રહેણમાં અસમાન હોઈ વિશ્વમાં એશઆરામ ભોગવવાને જીવવા ઈચ્છે છે, તેઓ કાગડા અને વરૂ કરતાં પિતાની જીંદગીને ઉત્તમ બનાવવાને શક્તિમાન થઈ શકતા નથી. આ પ્રમાણે અવધીને પુરૂષાર્થને પ્રકટાવી પ્રામાણ્ય જીવન ધારણ કરીને કર્મયેગી બનવું જોઈએ. પ્રામાણ્ય ધાર્યા વિના આ વિશ્વપાઠશાળામાં જેઓ કર્મયોગી બનીને ઉન્નતિના શિખર પર ચઢવા ધારે છે તેઓ એક પગથીયું પણ આગળ ચઢી શકતા નથી અને ચઢે છે તે પટકાઈને પાછા હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. અત એવ કહેણી પ્રમાણે રહેણી રાખવાના મહાગને અભ્યાસ કરીને આ વિશ્વમાં કોઈ પણ કાર્ય કરવાને શક્તિમાન થવાય છે. પૃથ્વીરાજના પ્રધાનના પુત્રે કહેણી પ્રમાણે રહેણુનું પ્રમાણિક જીવન ત્યજીને શાહબુદ્દીનના તાબે થઈ પુટ કરી, તેથી તે આર્યાવર્તમાં સદાને માટે કલંકી ગણાયે,
For Private And Personal Use Only
Page #685
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૪
અને ભવિષ્યમાં પણ સર્વ આર્યો તેને ધિકકારશે. કુમારપાલના કેટલાક સામંતોએ શત્રુરાજાના ફેડવાથી ફુટી જઈને અપ્રમાણિત્વને ધારણ કર્યું હતું તેથી કુમારપાલરાજાએ તેઓને સજા કરી હતી. પ્રમાણિકવૃત્તિથી રાજા અને રંક શોભી શકે છે. કહેણી પ્રમાણે રહેણીના પ્રામાણ્ય જીવન વિના શહેનશાહ સરખા પણ શોભી શકતા નથી. માટે કહેણી પ્રમાણે રહેણું ધારણ કરીને વિશ્વશાળામાં કર્મયેગી બનવું જોઈએ. શ્રીમદ્ રવિસાગરજી ગુરૂમાં અને શ્રીમદ્ સુખસાગરજી ગુરૂ મહારાજમાં કહેણી પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવનચરિત્ર સમ્યક ખીલ્યું હતું. અતએ દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવાનુસારે કહેણ પ્રમાણે રહેણી રાખીને પ્રમાણિક બની કર્મયોગી થવું જોઈએ.
અવતરણ–ક્રિયા મગ્ન ચિત્તધારક આદર્શ પુરૂષ બની મિની છતાં સ્વકર્મોને ઉપદેટા બને છે તે જણાવે છે. क्रियायांमग्नचित्तोयो निर्मलादर्शवत् स्मृतः मौनी सन्नपिविश्वेऽस्मिन न्नुपदेष्टास्वकर्मणाम्।।७४॥
શબ્દાર્થ –જે ક્રિયામાં મગ્ન ચિત્ત છે તે નિર્મલા દશવત્ ઋત છે અને તે આ વિશ્વમાં માની છતાં સ્વકર્મને ઉપદે અવ બેધ.
વિવેચન–આ લેકને ભાવાર્થ અનુભવ ગમ્ય અને બુદ્ધિ ગમ્ય કરવા ગ્ય છે. ઉપર્યુક્ત કહેણ પ્રમાણે રહેણી આદિ ગુણ વડે વિભૂષિત થએલ કર્મયેગી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મગ્ન ચિત્ત બનીને નિર્મલાદર્શની પેઠે અન્ય મનુષ્યને ઉપકારી બની શકે છે. ગમે તેટલું વ્યાવહારિક તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ તે પ્રવૃત્તિમાં મૂકાયા વિના આત્મા ખરેખર કર્મવેગના ચારિત્રવડે આત્માની ઉચ્ચતાને પ્રાપ્ત કરી શકતો નથી. સ્વ કર્તવ્ય પ્રવૃત્તિમાં મગ્ન અર્થાત્ લયલીન રહેવાથી ચિત્ત વૃત્તિને સંયમ થાય છે અને તેથી આત્માની શક્તિ
ને વિકાસ થાય છે. આત્મજ્ઞાનીઓ સ્વ કર્તવ્ય ક્રિયામાં ચિત્તને રાખે છે પરંતુ તેમાં રાગદ્વેષથી આસક્ત થતા નથી તેથી તેઓ નિઃસંગ રહીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિથી આત્માના અનુભવ જ્ઞાનમાં અને ગુણામાં વૃદ્ધિ કરે છે અને પ્રગતિમાં અગ્રગામી રહી શકે છે. કુંભેરણ
For Private And Personal Use Only
Page #686
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર૫
શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અશક, સંપ્રતિ, શ્રેણિક વગેરે રાજાઓ સ્વાધિકાર કિયાવડે આદર્શ પુરૂષ બનેલા છે. તેથી તેઓનાં જીવનચરિતે વાંચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. શુષ્કજ્ઞાનીઓ સ્વર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને તેઓ આદર્શ પુરૂષ બની શકતા નથી. શુષ્કજ્ઞાનથી મુક્તિ થતી નથી તેમજ ધર્મ તથા વિશ્વને ઉદ્ધાર થતું નથી માટે શાબ્દિક પંડિતેઓ અને તાર્કિક પંડિતોએ સ્વક્તવ્ય આવશ્યક છે જે કાર્યો હોય તેમાં ચિત્ત રાખીને ગેખલે, દાદાભાઈ નવરોજજી, રાનડે વગેરે દેશભક્ત કર્મીઓની પેઠે અને પ્રભુભક્ત હેમાચાર્ય, હરિભદ્રસૂરિ, યશેવિ.
યજી વગેરેની પેઠે ધામિક કર્મયોગીઓ બનવું જોઈએ. સાધુએ કે જેઓ ધર્મની રક્ષા તથા ધર્મને ઉદ્ધાર કરવાને કર્મગને ધારણ કરનારા હોય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુઓ કરતાં કરેડ દરજજે વિશ્વશાલામાં ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે, શ્રીમદ્ બપ્પભટ્ટસૂરિએ, શ્રીમદ્દ હીરવિજયસૂરિએ જ્ઞાનગની પરિપક્વતા કરવાને માટે કર્મવેગને ધારણ કરી રાજાઓને પ્રતિબધી ધામિક વિચારે અને આચારની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અચિત્ય ઉપકાર કર્યો છે. જે તેઓ ફક્ત વનવાસમાં રહ્યા હતા તે પાંદડાંની પેઠે એકલા પિતે તરી શત પણ અને તારી શકતા નહિ. કર્મચેગીને અનેક મનુષ્યના સમાગમમાં આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી સહન કરીને મનુષ્યના મધ્યે સ્વાત્માને સુવર્ણવત્ કરવો પડે છે, તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવેનું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખરા વખતે ટકી શકે છે. શુષ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતું નથી અને તેઓ પ્રવૃતિ વિના જે કંઈ બોલે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કર્મ પ્રવૃત્તિ વિના પિતાની પાછળ પરંપરારક્ષકજ્ઞાનીઓને પણ બનાવી શકતા નથી. જગત્ નું કલ્યાણ કરવાને કમગીને જેટલું સહવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂં અનુભવજ્ઞાન થઈ શકતું નથી. આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાનની પરિપક્વતા કરવાને માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિને સેવે છે અને તે પ્રવૃત્તિવડે આત્માના પરિ
७८
For Private And Personal Use Only
Page #687
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
પૂર્ણ સ્વરૂપને અનુભવી શકે છે. આ દેશમાં કર્મયોગને સેવનારા એવા આત્મજ્ઞાનીઓની જરૂર છે, કારણ કે તે વિના ધર્મના, સંઘના ઉદ્ધાર થવાના નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપર્યુક્ત ગુણાવડે કર્મયોગના અધિકાર પ્રાપ્ત કરી પશ્ચાત્ કર્મયોગમાં પ્રવેશ કરવો જોઈએ કે જેથી અખિલ વિશ્વની શુભ પ્રગતિમાં આત્મભાગ આપી શકાય અને અલ્પહાનિપૂર્વક જગતને મહાન્ લાભ સમર્પી શકાય. પિંડના બ્રહ્માંડની સાથે સબંધ છે તેથી જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેની બ્રહ્માંડવતિજીવાને અસર થાય છે. ચાદ રાજલોકના આકાર ખરેખર મનુષ્ય શરીર સમાન છે. જેટલી રચના ચાદ રાજલાકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખરા કર્મચાગી અને છે. તેા તે ચાદ રાજલાકના સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. અતએવ આત્મજ્ઞાનીએ કર્મયોગી અનીને કાર્ય ક્રિયા કરવામાં ચિત્ત રાખવું જોઈએ અને ચાદ રાજલોકના સ્વામી મનવા અન્ય સર્વ ખામતોની વિકથા મૂકીને જે કર્તવ્ય કાર્ય હાથમાં લીધું હોય તેને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ, કે જેથી આત્માન્નતિના શિખરે પહોંચી શકાય અને ત્યાંથી ક્ષાયિક ભાવ પ્રાપ્ત કરીને પશ્ચાત્ ન પડી શકાય. સાર વિનાની અને બેધ વિના અન્યની પેઠે કોઈ પણ જાતની ક્રિયા કરવા માત્રથી આત્માની ઉન્નતિ થતી નથી. જડની પેઠે વા ચૈત્રની પેઠે ક્રિયા કરવા માત્રથી આત્મોન્નતિ થઇ શકતી નથી. પ્રત્યેક કાર્યની ક્રિયાનું સ્વરૂપ પરિપૂર્ણ અવબાધીને પશ્ચાત્ તેમાં મનની એકાગ્રતા કરીને પ્રવૃત્તિ સેવવી જોઈએ. આત્મજ્ઞાનીએ કાર્ય પ્રવૃત્તિથી કદાપિ કંટાળવું ન જોઈએ. કાર્ય પ્રવૃત્તિથી કંટાળવાથી પશ્ચાત્ સંર્વ ખામતાની પ્રવૃત્તિયાથી કટાળે આવે છે અને તેથી કાયરપણું પ્રાપ્ત થાય છે. કાર્યપ્રવૃત્તિમાં કાયરપણું પ્રાપ્ત થતાં આત્મન્નતિ કરનાર એક પણ ગુણની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં કંટાળા આવે તેથી કદાપિ કાર્ય પ્રવૃત્તિને ત્યાગ ન કરવે. ત્રાન્સવાલમાં હિન્દુસ્થાનના ગાંધી મેાહનલાલ કરમચંદ્રે સત્યની પ્રવૃત્તિ પ્રારંભી અને હિન્દુએનાં દુઃખ દૂર કરવાના નિશ્ચય ઠરાવ કર્યો, તેમાં તેણે અનેક
For Private And Personal Use Only
Page #688
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૭
દુખે વેઠીને વિજય પ્રાપ્ત કર્યો. મોહનલાલ કરમચંદ ગાંધી કેદખાનાને પણ સ્વર્ગ સમાન માનીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં દઢ નિશ્ચયી રહ્યા તેથી તે અને વિજયી બન્યા. જે મનુષ્ય જીવપર આવીને આ પાર કે પેલે પારને વિચાર કરી કર્તવ્ય કાર્યની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે અને વિજ્યશ્રી વરમાલને પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં કોંગ્રેસના ભાગલા પડયા તેથી હિન્દીએ કેટલાક હતાશ થયા પરન્તુ સુરેન્દ્રનાથ બેનરજી અને ગોખલે વગેરેએ તેની પુનઃ પ્રવૃત્તિ પ્રારંભી અને કોગ્રેસને જીવતી કરી. આ ઉપરથી સાર લેવાને એ મળે છે કે આવશ્યક કર્તવ્ય કાર્ય કરતાં કાર્ય અને પોતાને ઘણું દૂર થવું પડે તે પણ કાર્યની પ્રવૃત્તિથી અને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. જાપાનના રાજા મીકા વગેરેએ સ્વદેશની પાશ્ચાત્ય રાજ્યની પેઠે પ્રગતિ કરવા ધારી તેમાં તેમને પ્રથમ મુશ્કેલીઓ નડી, પરંતુ પશ્ચાત્ તેમની કર્તવ્યદિશાને માર્ગ ખુલ્લે દેખાય અને તે પોતાની આંખે જાપાનની ઉન્નતિ દેખી મૃત્યુ પામે. અમેરિકા દેશની પ્રગતિ કરનાર બેજામીન કાંકલીનને પણ પ્રથમ સ્વદેશીય પ્રગતિકારક આવશ્યક કાર્યો કરતાં અનેક વિપત્તિયે નડી હતી, પરંતુ પશ્ચાત્ તેણે સ્વિકાર્યની સિદ્ધિ કરી. ધાર્મિક બાબતેની પ્રગતિમાં પણ પૂર્વે અનેક જૈનાચાર્યોને દુઃખ પડયાં હતાં. દક્ષિણ મદુરામાં અનેક જૈનાચાર્યોના ધાર્મિક વિવાદમાં પ્રતિપક્ષીઓએ પ્રાણે લીધા હતા, તથાપિ તેઓ અંશ માત્ર આત્મધર્મથી ચલાયમાન થયા નહતા. તેઓએ કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિ સ્વફરજરૂપ ધર્મ અદા કરવામાં પ્રાણુની પૃહા રાખી નહોતી. આત્માર્પણમાં જ્યાં સંકેચ હોય છે અને જ્યાં મૃત્યુની ભીતિ હેય છે ત્યાં કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં શિથિલ્ય અવધવું. વિશ્વાર્થ-દેશાર્થે– સંઘા અને ધર્માર્થે મૃત્યુ થાય તે પણ જેને મનમાં જરા માત્ર ક્ષોભ ઉત્પન્ન થતું નથી તે મનુષ્ય આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બનીને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે. હાલ યુરેપમાં પ્રચંડ યાદવાસ્થળી પ્રગટી છે તેમાં પ્રત્યેક દેશને મનુષ્ય સ્વપ્રાણાર્પણ કરવાને ઉત્સવ સમાન આનન્દ માનીને યુદ્ધાદિ આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બને છે તેથી તે દેશ ખરેખર અન્ય દેશના તાબે શી રીતે થઈ શકે? આવ
For Private And Personal Use Only
Page #689
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮ શ્યક કર્તવ્ય કાર્ય ક્રિયામાં પ્રાણાર્પણ કરીને મગ્ન રહેવાને ગુણ ખરેખર પાશ્ચાત્ય મનુષ્ય પાસેથી આર્યોએ શીખવું જોઈએ. પાશ્ચાત્ય મનુષ્યના કર્મગિત્વને અનુભવ કરવામાં આવશે તે પશ્ચાત્ આર્યલકોને આત્માણ દષ્ટિએ કર્મયેગી થઈને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મગ્ન થવાની આવશ્યકતા અવબોધાશે. આ પૂર્વે મહા કર્મયોગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિયેગ તે ખરેખર પાશ્ચાત્ય દેશીઓ પાસેથી શિખવા જોઈએ અને પાશ્ચાત્યને અત્રત્ય નિવૃત્તિયેગનું શિક્ષણ આપીને તેઓના ગુરૂ બનવું જોઈએ. પ્રવૃત્તિગએ વાડ સમાન છે અને નિવૃત્તિયેગ એ ક્ષેત્ર - માન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિની મન્દતાની સાથે નિવૃત્તિની પણ મદતા થાય છે અને તેથી નિવૃત્તિ
ગીઓને પણ નાશ થાય છે આર્યાવર્તમાં જ્યારે પ્રવૃત્તિયેગીઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિગીઓનું પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધર્મમાર્ગ અને કર્મમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ, પ્રમાદીઓને દેશનું, વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈપણું આવશ્યક કર્તવ્ય કાર્ય કર્યા વિના જીવવાને અને વિશ્વમાંથી કાંઈપણે લેવાને અધિકાર નથી. આળસુ મનુ
માં નાશકારક શક્તિને સંગ્રહ થાય છે અને તેથી તેઓ સ્વપરના જીવનને નાશ કરવા શક્તિમાન થાય છે, અતએ આળસુ મનુષ્યએ આલસ્યને ત્યાગ કરીને ધર્માર્થે, વા કર્માર્થે જીંદગીને ગ્ય ઉપગ કરવું જોઈએ. અમૂલ્ય જીદગીને નકામી ગુમાવવી એ કુકત ગુન્હો છે. પ્રત્યેક મનુષ્ય સ્વયેગ્ય આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા ઉપરાંત સાર્વજનિક આદિ કર્તવ્ય કાર્યો કરવામાં સ્વસમય અને રવશક્તિને ભેગ આપ જોઈએ. જે મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને કરતા નથી તેઓ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી. અતએ આત્મપ્રગતિ કરવાને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મગ્નચિત્ત રાખવું જોઈએ, અને અન્ય નકામી બાબતમાં મન, વાણું અને કાયાને ઉપગ ન કરવું જોઈએ. રાજાને પ્રતિબોધ દે, સભાઓમાં હાજર રહેવું, ચતુવિધ સંઘના કાર્યો કરવાં. આવશ્યક ધર્મકાર્ય ક્રિયાઓ કરવી, ગ્રન્થ રચવા, નવીન
For Private And Personal Use Only
Page #690
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર૯
ગ્ય શિષ્ય કરવા, વ્યાખ્યાન દેવું, પ્રતિવાદીઓને નિરૂત્તર કરવાનું ધ્યાન સમાધિમાં પ્રવૃત્ત રહેવું વગેરે શ્રી હેમચંદ્રાચાર્યને કર્મવેગ હતું તેથી તેઓ જેના ઉપર મહેપકાર કરી ગયા છે, કે તેને જેનકેમ પાછો વાળવાને શક્તિમાન નથી. શંકરાચાર્યને, ગતમબુદ્ધને, મહમદ પૈગબરને, ઈશુને અને શ્રી મહાવીર પ્રભુને કર્મયોગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગ્રત કરવામાં જે જે આત્મભેગે આપ્યા છે તેને ખ્યાલ આવશે. જેણે સ્વાસ્તિવસંરક્ષક વિચારે અને આચારેને વિશ્વમાં પ્રવર્તાવવાની ઈચ્છા રાખી હોય તેણે પ્રથમ કર્મયેગી બનવું જોઈએ. સ્વાસ્તિત્વપ્રગતિકારક વિચારો અને આચારેને વિશ્વમાં પ્રવર્તાવતાં અલ્પ હાનિ અને મહાન લાભ થતું હોય તે તે દષ્ટિએ કર્મયોગી બનીને અને લાખો કરેડે મનુષ્યને કર્મયેગી બનાવવા જોઈએ કે જેથી વિનતિ કરવાને શક્તિમાન થવાય. શ્રી મહાવીર પ્રભુના વિચારે અને આચારે માનનાર જૈનેની સંખ્યા ઘટી તેનું કારણ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ પ્રમાણે કર્મણીએ પરંપરાએ મેટા મેટા ઉત્પન્ન કરવાની અને વિશ્વને માફક આવે એવી ધર્મપ્રવૃત્તિને પ્રવર્તાવવાની વ્યવસ્થાબુદ્ધિ અને પ્રવૃત્તિને નાશ થયે. વિશ્વવતિ મનુષ્યને ગુણકર્માનુસારે વ્યાવહારિક કાર્યોની સાથે જે ધર્મ સહેજે સધાય છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સ્વપૂજકેની સંખ્યામાં વૃદ્ધિ કરવા સમર્થ થાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર, વર્ણનુગ્ય ગુણકર્મોની સાથે સાથે ધાર્મિક ઘટતી પ્રવૃત્તિ કરી શકાય એવી દેશકાલાનુસાર ધર્મપ્રવૃત્તિના નિયમની જ્યાં વ્યવસ્થા છે તે ધર્મ ખરેખર સર્વત્ર સર્વદા વિશ્વમાં બહેની જનસંખ્યામાં વિદ્યમાન રહે છે. જૈનેના અગ્રગણ્ય ધાર્મિક અને વ્યાવહારિક કમગીએમાં પરંપરાસંરક્ષક મહા કર્મયેગીઓ બનાવવાની તથા દેશકાલાનુસાર જનસમાજના પ્રત્યેક અંગને અનુકુલ આવે એવા ધર્મકર્મગની વ્યવસ્થા કરવામાં ચુકાયું તેથી જેન કર્મગીઓ હાલ વિશ્વમાં અગ્રગણ્ય પદવીઓના ધારણ રહ્યા નથી. બદ્ધધર્મ હિન્દુસ્થાનથી દૂર થયે તેનું કારણ એ છે કે બ્રાહ્મણોએ સ્વધર્મી મનુષ્યનાં ઉંડાં મૂળ રહે અને તેઓ વ્યવહાર વ્યવસ્થાનુસાર જીવી શકે એવી જે પ્રવૃત્તિ કરી હતી તેવી
For Private And Personal Use Only
Page #691
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬િ૩૦ તેઓ કરી શક્યા નહીં. ઔદ્ધધર્મના આગેવાને, ત્યાગીઓ હવાથી, ગૃહસ્થ કર્મયોગીઓમાં પ્રગતિકારક અને સ્વાસ્તિત્વસંરક્ષક શક્તિનાં બીજે પરંપરાએ ઉગ્યા કરે એવી શક્તિ મૂકી શક્યા નહિ, અને જૈનાચાર્યો પણ ત્યાગીઓ હેવાથી તેના જેવી શક્તિ કે જે પરંપરાએ પિતાના વર્ગમાં ઉતરે અને સ્વગૃહસ્થવર્ગમાં પણ પરંપરાએ બ્રાહ્મણની પેઠે ધર્મપષક શક્તિની વિદ્યમાનતા રહે એવી વ્યવસ્થાપૂર્વક શક્તિને કર્મયેગીની ગુણકર્માનુસાર પરંપરાસંરક્ષક પદ્ધતિથી મૂકી શકયા નહિ. જૈનધર્મના ત્યાગીવર્ગમાં અને ગૃહસ્થવર્ગમાં સંકુચિત્તવૃત્તિથી ધર્મકર્મયોગ અને વ્યાવહારિક સાંસારિક કર્મયોગ પ્રવર્તવા લાગે તેથી ધર્મમાં અને કર્મમાં વિશ્વવ્યાપક દષ્ટિથી જૈન સમાજમાં કર્તવ્ય કર્મોને કરવાવાળા કમગીઓ ઘટવા લાગ્યા અને તેનું પરિણામ હાલ જે આવ્યું છે તે ઉપરથી જ અવબોધી શકાશે કે ચાર વર્ણમાંથી જૈનધર્મ વિદાયગીરી લીધી અને એક તળાવડા જેવી જનસંખ્યામાં જૈનધર્મ વિદ્યમાન છે. તેમાં અન્ય જલના અભાવે મલીનતા થાય એ સ્વાભાવિક છે. અતએ જેનકેમે ત્યાગીઓમાં અને ગૃહસ્થમાં મહા કર્મયોગીઓ ઉત્પન્ન થઈ શકે અને તેઓને સ્વકર્તવ્ય કાર્ય કરવામાં અનેક જાતની મુશ્કેલી ન પડે એવે પ્રયત્ન કરી જોઈએ. બદ્ધધર્મ હાલ જ્યાં પ્રવર્તે છે ત્યાં ધર્મમાર્ગમાં અને કર્મમાર્ગમાં કર્મયોગીઓ પ્રગટે છે. જ્ઞાનગીઓને કર્મવેગી કરી શકાય છે અને તેઓ સર્વ વસ્તુ એનું સ્વરૂપ સમજતા હોવાથી, વર્તમાનમાં સર્વ શુભ બાબતેની પ્રગતિ થાય એવી રીતે સુધારા વધારા સાથે કમંગને એવી શકે છે. જે જે બાબતેની આવશ્યકતા અવધાતી હોય તે તે બાબતેના કર્મયોગીઓ પ્રગટાવવા જોઈએ, એમાં જરા માત્ર પ્રમાદ સેવવામાં આવશે તે પ્રગતિશીલ અન્ય દેશીય અને અન્યધર્મીય પ્રજાઓની પાછળ સેંકડો વર્ષ સુધી રહી શકાશે અને વાસ્તિવ પરંપરા સંરક્ષક બીજકેને પણ નાશ થશે. કર્મવેગની પરિપૂર્ણ રેગ્યતા મેળવવાને, પૂર્વે ચારે વર્ણના વિદ્યાર્થીઓ વિશ પચીસ વર્ષ પર્યન્ત ગુરૂકુલમાં વાસ કરીને વિદ્યાધ્યયન કરતા હતા અને પશ્ચાત્ સર્વ પ્રકારની કાચિક, વાચિક અને માનસિક શક્તિ ખીલવીને ગૃહસ્થાવાસમાં કર્મચગી બની પ્રવેશ
For Private And Personal Use Only
Page #692
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૧ કરતા હતા અને જે ત્યાગાશ્રમને યોગ્ય થતા તેઓ ત્યાગી બની ત્યાગીયેગ્ય આવશ્યક કમલેગને સેવતા હતા. તેથી વિશ્વમાં વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિમાં કઈ રીતની ખામી રહેતી નહતી. હાલ તેવી વ્યવસ્થાને ઉદ્ધાર કરીને મનુષ્યોને કર્મયોગીઓ બનાવવાને પ્રયત્ન શરૂ થયું છે. વિશ પચીસ વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વે ચારે વર્ણના બાળકો અને બાલિકાઓ અભ્યાસ કરીને કર્મગનું પદ પ્રાપ્ત કરતી હતી તેવી વ્યવસ્થાને શનૈઃ શનૈઃ યુક્તિપૂર્વક જમાનાને અનુસરી ઉદ્ધાર કરે જોઈએ કે જેથી કર્મયોગીઓ દ્વારા વિશ્વનો ઉદ્ધાર થઈ શકે. બૂમ પાડવાના કરતાં કર્મ ક્રિયામાં ચિત્ત રાખીને પ્રત્યેક કર્તવ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી કર્મવેગી બનવું જોઈએ કે જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થઈ શકે. મેટી મેટી વાતે કરવાથી કંઈ વળતું નથી. વાત કરતાં વડાં થવાનાં નથી. વાતે કરવા માત્રથી કોઈને અસર થવાની નથી. માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મસ્ત બનીને આદર્શ પુરૂષ બનવું જોઈએ. જેણે આગગાડી શોધી કાઢી તેણે દેશદેશ બૂમ પાડી નહોતી તે પણ તેના કર્તવ્યથી તે જગપ્રસિદ્ધ થશે અને તેની આદર્શકર્તવ્યતાથી અન્ય વિજ્ઞાને શેધક બુદ્ધિદ્વારા કાર્યપ્રવૃત્તિ થઈ. એડીસન અને દાક્તર જગદીશચંદ્ર બોઝ વગેરે શેધકો અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે તેનું કારણ એ છે કે તેઓએ શેધક વિજ્ઞાન પ્રવૃત્તિથી કર્મચાગમાં પ્રવૃત્તિ કરી વિપગી શેધ ખેળો કરી છે અને હજી તેઓ શેક કર્મવેગ પ્રવૃત્તિમાં મત બનીને અનેક જાતની શેહે કર્યા કરે છે. આર્યાવર્તમાં અનેક વિદ્વાને પાક્યા પણ કેઈએ બે પિડાંથી ચાલનારી ગાડી કે જે લાખો વર્ષથી વંશપરંપરાએ વારસામાં આવે છે તેમાં કોઈ જાતને શેધક બુદ્ધિથી ફેરફાર કરી શક્યા નહિ. તેનું માને તે ખરેખર પાશ્ચાત્ય વિદ્વાન નેને ઘટે છે. આર્યાવર્ત રાત્રીના વખતમાં તેમના કેડીયાને દીવે કરીને અદ્યપર્યન્ત દીપકને વ્યવહાર ચલાવ્યું હતું. ફાનસ સરલાઈટ વગેરે આર્યાવર્તના કર્મચગીઓની કમાણ નથી. હજી પણ આ જાગશે નહિ અને શેકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેઓનું આર્યશ્રેષ્ઠત્વ ફક્ત ઇતિહાસના
For Private And Personal Use Only
Page #693
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૨ પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ પ્રવૃત્તિ થતી હોય ત્યાં રગસીયા બળદ ગાડામાં બેસીને ચાલવાથી હવે અચેની સ્પર્ધા પ્રગતિમાં પ્રસ્થિતિ કરી શકવાની નથી, અતએવી પ્રવૃત્તિમાં મસ્ત કર્મયેગી બનવું જોઈએ; અને અન્ય જેઓ મૃતવિચારાચારના પૂજકે બન્યા છે તેઓના ટકટકારા તરફ ધ્યાન ન આપવું જોઈએ. કર્મયોગી બનીને આદર્શ પુરૂષ બને એટલે માન રહેવા છતાં જે કંઈ વાણદ્વારા ઉપદેશ આપવાનો હશે તે સ્વયમેવ અખિલ વિશ્વ ગ્રહણ કરશે. અશેક રાજા અને ચંદ્રગુપ્તની યાદી ખરેખર તેનાં કર્તવ્યકાર્યોથી થાય છે. લેટેની યાદી તેના ગ્રંથી થાય છે. એમર્સનની યાદી તેના વિચારેથી ભરેલાં પુસ્તકથી થાય છે અને તેથી તેમના કર્તવ્યનું મરણ કરીને વિશ્વમનુષ્યો કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરે છે. હનુમાને કર્મયોગી બની રામની સેવા બજાવી તેથી તે આદર્શ પુરૂષ બનીને પરોક્ષ દશામાં પણ મૂર્તિ દ્વારા જગને ઉપદેશ આપ્યા કરે છે. વ્યાસ તેના કર્તવ્ય કર્મોથી હિન્દુઓના પૂજ્ય હૃદયમાં ઈશ્વર તરીકે વિરાજે છે. પતિજલિ તેના ગ્રન્થાદિક કર્તવ્ય કાર્યોથી આર્યાવર્તમાં સર્વત્ર પ્રાતઃકાલમાં મરાય છે. શાકટાયન, ઉમાસ્વાતિવાચક, કુંદકુંદાચાર્ય, ભદ્રબાહ, દેવધિ ગણિ ક્ષમાશ્રમણ, ધનેશ્વરસૂરિ, વિમલાચાર્ય, અકલંક, નિષ્કલંક અને સિદ્ધસેનસૂરિ તેઓના કર્તવ્ય શાસ્ત્રકાર્યથી આર્યોના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂષોને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલાં કાર્યોનું સમરણ, તેઓના ગ્રન્થથી કરી શકાય છે અને તેઓનું કામ
ગિત્વ કેટલું બધું ઉત્તમ હતું તે તેના વિચારથી અવધાઈ શકે છે. જગડુશાહ શેઠે દુષ્કાળના સમયમાં હજારે મણ ધાન્યના મુંડા ગરીબને આપ્યા અને લાખો મનુષ્યને મૃત્યકાલથી બચાવ્યા તેથી તે દાનમાં આદર્શ પુરૂષ બની માની છતાં પણ તેના કર્તવ્ય કર્મથી લાખે મનુષ્યને ઉપદેશ શિક્ષા આપે છે અને તેઓ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરે છે. ઈડરમાં અંબાવીદાસ નામના એક ધનવાન જૈન ગૃહસ્થ થયા તેમના વખતમાં મેટે દુષ્કાળ પડે ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વ લોકોને અન્ન
For Private And Personal Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૩
પર્યું. ગરીબેને માટે દરરોજ સત્રશાલાઓ શરૂ રાખી તેથી દાનપ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા તેથી તેમના નામની સાથે હજારે મનુષ્ય તેવી દાનરૂપ કર્મયુગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકાર સ્વયેગ્ય અને પરગ્ય કલ્યાણકા રક કાર્યો કરે છે જેથી તમારાં કર્તવ્ય કાર્યોને અવકી લેકે સ્વકર્મયેગમાં પ્રવૃત્તિ કરી શકે. ભરત, બાહુબલી, અભયકુમાર, ઢંઢણ કુમાર, મેઘકુમાર, સિરિયક, સ્યુલ ભદ્ર, નંદિષેણ, કયાવાશેઠ, કેશકુમાર, સાલિભદ્ર વગેરે મહા પુરૂષે કર્મયોગ પરાયણ બનીને આવે દર્શ પુરૂષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કર્મયેગી બનીને જૈન શાસનની સેવામાં સ્વાત્મભેગ આપી આદર્શ પુરૂષતાને ખ્યાલ આવે છે. વેદાન્ત દર્શન પ્રવર્તક અનેક આચાર્યોએ. સ્વધર્મ ગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મભેગ આપે છે તે તેઓના જીવન ચરિત્રેથી માલુમ પડે છે. પ્રાશ્ચાત્ય કર્મયોગીઓ પિતાના કરતાં વિશેષ ગ્યતા પ્રાપ્ત કરેલા મનુષ્યને પિતાની પાછળ મૂકવાની કેલેજો વગેરેની વ્યવસ્થાઓને જે કર્મવેગ સેવે છે તે હાલ આર્યાવર્તમાં કર્મગ નહિ સેવાતું હોવાથી એક મહા કર્મચગીની પાછળ દિવા પાછળ અંધારા જેવું વા દેવતાના છોકરા કેચલા જેવું થાય છે. શ્રી હેમચંદ્રની પાછળ તેમના જે મહા કર્મયોગી પુરૂષ પ્રગટ નહિ એ આર્યોના ઉત્પાદક વ્યવસ્થા પ્રવૃત્તિ
ગની ખામી છે. હરિભદ્ર સૂરિની પાછળ હરિભદ્ર કરતાં મહા પુરૂષ તેઓ પ્રગટાવી શક્યા નહિ વા તેવા પુરૂષે પાકે એવી વ્યવસ્થાવાળાં ગુરૂકુલે સ્થાપી શક્યા નહિ. શ્રીમદ્ યશેવિયજીની પાટે તેમના જે મહા પુરૂષ ન પ્રગટ એ ખરેખર આપણુ કર્મયેગની ખામી છે. પાશ્ચાત્ય વિદ્વાનો એક કલેકટરની પાછળ બીજે કલેકટર મળે, એક વેયસરોયની પાછળ બીજે વાયસરોય પાકે, એક ગવર્નરની પાછળ બીજે ગવર્નર પાકે, એક પ્રધાનની પૂંઠ પૂરનાર તેના સામે અન્ય પ્રધાન તુર્તજ તેને ચાર્જ સંભાળે એવી વ્યવસ્થાના કર્મવેગની પરંપરા પ્રવૃત્તિની સારી એજના કરી શક્યા છે અને તે હાલ આપણા અનુભવમાં આવે છે. ગેખલેની જગ્યા
For Private And Personal Use Only
Page #695
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરનાર તેના જે અન્ય તુર્ત પ્રાપ્ત કરી શકવામાં આર્યાવર્ત પશ્ચાત્ છે. દાદાભાઈ નવરોજજીને ચાર્જ સંભાળીને તેમનાં જેવાં કાર્યો કરી કર્મયોગી અન્ય કઈ બને તેવી વ્યવસ્થાની ખામી છે. રમેશદત્ત જે પ્રધાન તુર્ત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડને મળે એવી વ્યવસ્થાની ખામી છે. ફીરાજશાહ મહેતા અને વાછાના કર્મયેગની પદવી સંભાળી લે એવા તુર્ત તેમની જગ્યાને પૂરનાર કર્મયોગીઓની ખામી છે. પાશ્ચાત્ય દેશમાં તેવી બાબતની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જગ્યાને ચાર્જ તુર્ત તેના કરતાં અધિક મેગ્યતાવાળે અન્ય કઈ કર્મચગી બનીને સંભાળી શકે. શંકરાચાર્યની પાછળ શંકરાચાર્ય જેવા અને રામાનુજાચાર્યની પાછળ રામાનુજ સરખા કર્મયેગી ઉપદેશકે ન પ્રગટયા તેનું કારણ તેવા પુરૂષે પકાવવાની વ્યવસ્થાની ખામી છે. વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થની જગ્યા પૂરે એવા સનાતન વેદાન્તીઓમાં પુરૂષ પ્રગટયા નથી તેનું કારણ એ છે કે તેવા પ્રકારના પાછળ પુરૂષે થયા કરે એવાં ગુરૂકુલે, શાળાઓ, વગેરેની વ્યવસ્થા પ્રવૃત્તિની ઘણી ખામી છે. આર્યાવર્ત હજી આ બાબત માટે નહિ ચેતી શકશે તે તે મહા કર્મયોગીઓની અનુક્રમણિને પ્રગટાવ્યા વિના પતિત દશાને ભેગવી શકશે. કર્મવેગવડે મહાકર્મ યોગી બની શકાય એવી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મસ્ત થવું કે જેથી મિન રહેવા છતાં જગતને તેને આચરણ દેખવાથી બોધ મળે એમ અત્ર કહેવાના ભાવમાં પ્રસંગોપાત્ત અન્ય વિવેચન કરાયું છે. માની બનીને સ્વકર્તવ્ય કાર્યોને ઉપદેષ્ટા ખરેખર કર્મવેગી બને છે, તેથી તેને બુમ પાડવાની જરૂર પડતી નથી. એવું અવધીને પ્રત્યેક માનુષ્ય કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં લક્ષ્ય દેવું જોઈએ અને ઉપગપૂર્વક આવશ્યક કાર્યોમાં પ્રવતીને આદર્શ પુરૂષ બનવા ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. આદર્શ કમગી, કહેણું પ્રમાણે રહેણુને રાખે છે તેથી મન વચન અને કાયાવડે તે પ્રમાણિકત્વ સંરક્ષીને માન છતાં ઉપદેખા બની શકે છે. વધસ્તંભ પર ચઢેલા ઈશુ ક્રાઈષ્ટના બે શબ્દોથી ખ્રીસ્તિના હૃદયમાં જે ઉંડી અસર થાય છે અને આપણા મનમાં પણ જે ઉંડી અસર થાય છે તે અન્યથી થતી નથી, તેનું મુખ્ય કારણ
For Private And Personal Use Only
Page #696
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૫ એ છે કે કર્મયોગી વિચારેને જે આચારમાં મૂકી બતાવે છે તેજ તેને ખરેખર ઉપદેશ છે. દેહાધ્યાસના ઉત્સર્ગની પ્રવૃત્તિમાં સમરાદિત્ય, અવન્તી, ગજસુકુમાલ અને મહાબલની સ્મૃતિ માત્રથી તેઓના આત્માના સુવિચારેની પોતાના ઉપર અસર થાય છે એ કંઈ સામાન્ય કર્મયોગીપણું કહેવાય નહીં. મેવાડના રાણાપ્રતાપે અકબરના પુત્ર સલીમના સાથે અરવલીની ખીણમાં યુદ્ધ કર્યું તે વખતે પ્રતાપનું છત્ર પિતે મસ્તક પર ધારણ કરીને આત્મત્યાગ કરનારા ઝાલારાણના દેશભક્તિકર્તવ્ય કર્મગની ક્રિયાથી દેશભક્તિ પર ઝાલાનું માન છતાં જે અસર થાય છે તેવી અન્યથી થતી નથી. અત એવ કર્મયોગી મન રહેવા છતાં સ્વકર્તવ્યકર્મોને ઉપદેશ કરે છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર એગ્ય છે દુર્ગાદાસ રાઠેડ સ્વદેશભક્તિથી આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં ભીંતમાં ચણાય છે, પ્રસંગે બહાર નીકળે છે અને દેશ રક્ષાર્થ માથું મૂકીને કાર્ય કરે છે તેનું ચરિત્ર વાંચતાં વાંચકેનાં રૂંવાટાં ઉભા થાય છે તેથી તેની પ્રવૃત્તિથી વિશેષ ઉપદેશ અન્ય રીતે મળી શક્તા નથી. તેની કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી તેની આવશ્યક પ્રવૃત્તિયોને ઉપદેશ ખરેખર મનપણામાં સારી રીતે મળી શકે છે અને તેથી તેને ક્ષત્રિય પુરૂષે આદર્શ પુરૂષ માનીને તેના જેવું સ્વજીવન કરવા પ્રવૃત્તિ કરે છે. શેઠ મતિશાહે પાલીતાણ વગેરેમાં જિન મન્દિરે બાંધી સ્વકર્તવ્યકર્મોને ઉપદેશ દીધા વિના અન્યના હૃદયમાં ઉતારી દેઈ તેઓની જીવન પ્રગતિ કરી છે. અમદાવાદના શેઠ હેમાભાઈ અને હઠીસંગે પારમાર્થિક કાર્યો કરી મનપણે રહીને અન્યને સ્વકર્તવ્ય કાર્યોને ઉપદેશ આપે છે. સ્વ
ગ્ય કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા કરવું એ એક જાતને ઉત્તમ અસર કરનાર મની ઉપદેશ અવધે. સ્વમન, વાણું અને કાયાની શક્તિને, ધનને, અન્નને અને સમયને પારમાર્થિક કાર્યોમાં ભેગ આપવો એ જગને અનન્તગુણે જીવતે ઉપદેશ આપવા જેવું કર્તવ્યકર્મ અવધવું. આત્માના ગુણેમાં મસ્ત રહેનાર જ્ઞાનયોગી ગુરૂઓ સ્વક્તવ્યમાં તત્પર રહે છે, તેઓની આગળ શિવે જાય છે અને તેઓના મનમાં જે જે સંશય પુછવાના હોય છે તે સ્વયમેવ
For Private And Personal Use Only
Page #697
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૬ ટળી જાય છે તે માટે કહ્યું છે કે–પુરતુ મૌનશાસ્થાના: દિવ્યાતુ સિરાયા: ગુરૂઓની માનતા છતાં શિષ્યના સદેહે દૂર થાય છે. તેનું ખરેખરૂં કારણ તેમની કર્તવ્યપ્રવૃત્તિની અસર છે; કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં આત્મામાં એવી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી શિષ્યના સદેહે ખરેખર યોગીને દેખતાં તુર્ત સ્વયમેવ પ્રત્યુત્તર પામી શમી જાય છે. કીડીઓની કર્તવ્યપ્રવૃત્તિ દેખતાં આપણા હૃદયમાં આલસ્ય પ્રગટયું હોય છે તે તેને નાશ થાય છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સદા મગ્ન રહેવું એ સ્વકર્તવ્ય ફરજ છે. એક મહાત્મા એક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા પેઠા એવામાં એક વિંછી તણાતે તણાતે ત્યાં તેમણે દીઠે. મહાત્માના મનમાં તુર્ત દયા આવી અને તેને હરતમાં ઝાલ્યા. વૃશ્ચિકે તુર્ત મહાત્માને ડંખ માર્યો. મહાત્માએ તુર્ત તેને જલમાં નાખ્યું પુનઃ તેને તણાતે દેખીને તેને હસ્તમાં ઝાલ્યો. વિંછીએ પુનઃ તેના હસ્તપર ડંખ માર્યો, એમ ચાર પાંચ વખત મહાત્માને તે વૃશ્ચિક કરડે તોપણ મહાત્માએ સ્વકર્તવ્ય પ્રવૃત્તિમાં મગ્ગલ રહીને તેને બહાર કાઢો. મહાત્માની આવી પ્રવૃત્તિ દેખીને નદી કાંઠે ઉભેલા એક મનુષ્યને હસવું આવ્યું અને તેણે મહાત્માને કહ્યું કે અરે મહાત્મન ! તને વૃશ્ચિકે બે ચાર પાંચ વાર માર્યા છતાં કેમ તેને બહાર કાઢયો ? મહાત્માએ પૃચ્છકને કહ્યું. ભાઈ! વૃશ્ચિકે પિતાની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને બજાવી અને મેં મહાત્માની કર્તવ્યપ્રવૃત્તિને બજાવી. તેણે સ્વકર્તવ્ય કર્મપ્રવૃત્તિને સ્વભાવનુસાર સેવીને તેમાંથી કર્તવ્ય કર્મોનું શિક્ષણ આ જગતને આપ્યું અને મેં મહાત્માના સ્વભાવ પ્રમાણે કર્તવ્યકર્મપ્રવૃત્તિને સેવી માન રહી જગને કર્તવ્ય કર્મને બોધ આપ્યો. આ ઉપરથી સાર એ લેવાને છે કે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી મનુષ્ય મન રહ્યા છતે પણ જગતને ઉપદેશ આપે છે. માટે સ્વઆવશ્યકફરજના અનુસાર કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી જગતુશાલાના જીવને ઉપદેશ દેવે જોઈએ.
અવતરણુ-કર્મવેગને યાવત્ જ્યાં જ્યાં જે જે કર્તવ્ય કર્મ કિયાને અધિકાર છે તાવતુ તેણે ત્યાં ત્યાં તે તે કર્તવ્ય કર્મની ક્રિયા કરવી અને જેમાં પિતાને અધિકાર નથી તે તેણે ન કરવી ઈત્યાદિ દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #698
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૭
यावक्रियाधिकारश्च यस्य यत्कर्मणो भवेत् ॥ तावत्तेन प्रकर्तव्याः स्वायत्तकर्मणः क्रियाः॥७५॥ यस्ययायांक्रियांक -मधिकारो न युज्यते॥ कर्तव्या तेन सा नैव, यतोऽधिकारिणिक्रियाः॥७६ ॥
શબ્દાર્થ—જેને જ્યાં સુધી જે કર્તવ્યકમની ક્રિયા કરવાને અધિકાર છે ત્યાં સુધી તેણે તે ક્રિયા કરવી જોઈએ. સ્વાયત્ત કર્મની કિયા તે તે કર્તવ્યકમના અધિકાર પર્યત કરવી જોઈએ, અને જેને જે ક્રિયા કરવાને અધિકાર નથીતેણે તે કર્મની ક્રિયા કરવી નહિ કારણ કે જે મનુષ્ય જે કર્મને અધિકારી છે તેનામાં તે કિયાએ શેભે છે અને સ્વપર ફલપ્રદા થઈ શકે છે.
વિવેચન-અએવ મનુષ્યએ સ્વાધિકાગ્ય જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ સ્વસ્વ ગુણકર્માનુસાર કર્તવ્ય કર્મની ક્રિયાઓ કરવી જોઈએ. સ્વકર્તવ્ય કર્મની ક્રિયાને ત્યાગ કરીને અન્ય ગ્ય કર્તવ્ય કર્મ ક્રિયાને કરતાં આત્માની પ્રગતિ થતી નથી અને અન્યાત્માઓનું કલ્યાણ કરી શકાતું નથી. સ્વાધિકારસિદ્ધ સ્વધર્મક્રિયાથી આત્માની ઉન્નતિ થાય છે પરંતુ અન્ય ધર્મની ક્રિયા કરવાથી પિતાની ઉન્નતિ થતી નથી. ગૃહસ્થ ધર્મમાં સ્વાધિકારે ગૃહસ્થ કર્મની ક્રિયાઓને કરવાની હોય છે પરંતુ તેને કેઈ ત્યાગ કરીને કેઈ ત્યાગીના ધર્મની ક્રિયાઓ કરે તે તે અધિકારથી ભિન્ન પ્રવૃત્તિ કરવાથી સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને સાધુ બની કે ગૃહથગ્ય કર્મોને કરે છે તે સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે. વર્ષે નિધનં યઃ પધૉમચાવઃ ઈત્યાદિ જે વા છે તે સ્વાધિકાગ્ય કર્તવ્ય મન્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિની મહત્તાને દર્શાવે છે અને સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મધર્મ પ્રવૃત્તિ એ પરધર્મ છે અને તે ભયાવહ છે એમ પ્રબોધે છે. અમારા ચગદીપક ગ્રન્થમાં અધિકારદશાના ભેદે ભિન્ન ભિન્ન ધર્મો છે તેમાં સ્વયેગ્ય કર્તવ્યધર્મ તે શ્રેષ્ઠ છે એમ વિશ્વવતિ સર્વ મનુષ્યને નીચે પ્રમાણે પ્રબેથવામાં આવ્યું છે. એક સર્વે વન-ધર્મ ન સાદરાઃ ધા
For Private And Personal Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮ વિરોધ, વિરાજિય: ૧૧ / બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈ શદ્ર અને ત્યાગીએ સર્વે સ્વસ્વ ધર્મવડે શ્રેષ્ઠ છે અને પરધર્મે તેવા શ્રેષ્ઠ નથી. અધિકારી વશથી બંધ છે અને અધિકારી વશથી ક્રિયાઓ છે. સ્વકર્તવ્ય પ્રવૃત્તિઓ પ્રત્યેક મનુષ્યને વ્યાવહારિક ચારિત્રધર્મ છે. જેને જે અધિકાર હોય તેને તે બધા દેવું જોઈએ અને જેને જેવી ક્રિયા કરવાગ્ય હોય તેને તેવી ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મ પ્રમાણે કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને ધર્મની તે સાથે આરાધના કરવી જોઈએ. ક્ષત્રિયે-પૃથ્વી, દેશ, સન્ત, સાધુ, બ્રાહ્મણ વગેરની રક્ષા કરવી જોઈએ અને તે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને સ્વધર્મ માની તેની શ્રેષ્ઠતાને ત્યાગ કરી અન્ય કર્મની ક્રિયાઓ ન કરવી જોઈએ. જેનામાં વેશ્યધર્મના ગુણકર્મો છે તેણે વિશ્યધર્મ કર્મપ્રવૃત્તિને સ્વીકારવી જોઈએ. શુ સ્વગુણકર્માનુસાર ધર્મ કર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ. ત્યાગીએ ત્યાગધર્મ કર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ અને આત્મ પ્રગતિ થાય તેવી ક્રિયાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. ક્રિયાઓ કે જે પિતાના અધિકાર પ્રમાણે કરવાચ્ય હેય તેઓને આદરવી જોઈએ પરંતુ જે કિયાએ સ્વાધિકાર પ્રમાણે નૈતિકારણ ન લાગતી હોય અને તેમાં રૂચિ ન પડતી હોય તેઓને ન કરવી જોઈએ. એટલું તે ખાસ યાદ રાખવું કે મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કર્મ ક્રિયા કરવાને અધિકારી છે તેથી તેને જે યોગ્ય લાગે તે કરી શકે અને સ્વાધિકારથી ભિન્ન જે અગ્ય લાગે તે ન કરી શકે. મનુષ્ય ખરેખર ક્રિયાને તાબે નથી પણ ક્રિયાઓ ખરેખર મનુષ્યના તાબે હોય છે તેથી તે પિતાની મરજી પ્રમાણે કર્તવ્યકિયાઓને સ્વાત્મપ્રગતિ માટે કરી શકે છે. તેમાં અન્ય મનુષ્યને તેની ટીકા કરવાને હક્ક નથી. ક્રિયાઓ કે જે ઉપયોગી હેય તે કરવી જોઈએ પરંતુ નકામા ફલ ન દેખાતું હોય અને આ ત્માની ઉન્નતિ ન થતી હોય તે અનાવશ્યક ક્રિયાઓમાં ગંધાઈ રહીને કિયાપરતંત્રજીવન ન કરવું જોઈએ. જ્ઞાનપૂર્વક કર્તવ્યકાર્ય ક્રિયાઓને સ્વવશમાં કરવી જોઈએ પરંતુ તેઓના વશમાં પિતે કાષ્ઠપુત્તલિકાવતું ન થવું જોઈએ. વય, શક્તિ, સંબંધ, પ્રજનાદિથી અમુક ક્રિયાને પિતાને અધિકાર છે કે નહિ તેની પિતાને સમજણ પડે છે. આવ
For Private And Personal Use Only
Page #700
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યક કર્તવ્ય કાર્યો ક્યાંસુધી પિતાને કરવાનાં હોય છે તે વય, અશક્તિ, અવસ્થા, જ્ઞાન, પ્રયોજનાદિથી પિતાને તેને અનુભવ થાય છે. સ્વતંત્રપણે અનેક જ્ઞાનની દલીલેથી રવાધિકાર કર્તવ્ય કર્મક્રિયાને નિર્ણય કરવું જોઈએ. ગૃહસ્થદશાને ત્યાગ કરીને ત્યાગીની દશા સ્વીકારતાં કર્તવ્યકર્મ કિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે કાર્યયિાઓને ભેદ પડે છે અને જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા હોય તેને પ્રથમથી વિવેક કરીને તેને આદર કરે અને અન્ય કિયાએથી નિવૃત્ત થવું. જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવાની જે જે રીતે જરૂર હોય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી. ન્યાયાધીશનાં કર્તવ્યની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવું અને ફ્રજદારની કમક્રિયામાં ફેજદારે પ્રવૃત્ત થવું. ક્ષત્રિએ ગુણકર્માનુસારે ક્ષત્રિયનાં કર્મો કરવાં અને બ્રાહ્મણે એ ગુણકર્માનુસારે બ્રાહ્મણોના કર્મની ક્રિયાઓ કરવી. ગુણકર્માનુસારે વૈશ્યએ વૈશ્યકર્મની ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું અને ગુણકર્માનુસારે એ શુદ્રકર્મક્રિયામાં પ્રવૃત્ત થવું. ગુણકર્માનુસારે જે કાર્ય કરવામાં જ્યાં સુધી પિતાને અધિકાર છે ત્યાં સુધી તે કિયા કર્યા કરવી અને તે ક્રિયાને
સ્વાધિકાર ટળ્યા બાદ તેમાં પ્રવૃત્તિ કરવી નહિ એવી મનુષ્યએ વિવેક બુદ્ધિ ધારણ કરવી જોઈએ. અધિકાર ભેદે કર્તવ્યકિયા ભેદ, એ વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, તેનો નાશ કરવાથી મનુષ્યોની પ્રવૃત્તિનું સ્વાતંત્ર્ય ટળતાં તેઓ કાષ્ટનાં પૂતળાં સમાન બને છે. જે કાર્ય કરવાની જેનામાં શક્તિ હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી જેના આત્માની સ્વતંત્ર પ્રગતિ થતી હોય અને જે કાર્ય કરવાથી તે વિશ્વને લાભ સમર્પી શકતા હોય તે તેના સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ અવબોધવી. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મ કિયા કરવાને સ્વતંત્ર હેવો જોઈએ અને તેની પ્રવૃત્તિ તેને અનેક દલીલ આપીને સમજાવીને ફેરવવી જોઈએ, અન્યથા વિશ્વનું પાતંત્ર્યપ્રવર્તન કદાપિ નષ્ટ થવાનું નથી અને વિશ્વ જનસમાજ સુખી થવાનું નથી. જે કાર્ય કરવામાં જે મનુષ્યની વેચતા ન હોય તેમાં તેને પ્રવર્તાવવાને અન્યને અધિકાર નથી. લાભાલાભને વિચાર કરીને જ્ઞાનપૂર્વક પ્રત્યેક મનુષ્ય
For Private And Personal Use Only
Page #701
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વયે અધિકાર ભેદે કર્તવ્યકિયાઓમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરી શકે છે અને તેથી તે વિશ્વશાળામાં કર્મવેગને ખરેખરો અનુભવ મેળવી પ્રગતિમાન બની શકે છે. અવસ્થા, વય, જ્ઞાન, ઈચ્છા, શક્તિ આદિથી કર્તવ્યકર્મ કિયાઓના ભેદમાં પરિવર્તન થયા કરે છે અને તેથી મનુષ્ય ગ્નતિનાં અવસ્થાભેદે કાર્યો બદલવાને શક્તિમાન ખરેખર ક્ષેત્રકાલાદિ વેગે બની શકે છે. બહુરૂપી જે વખતે જે વેષ ધારણ કરે છે તે વખતે તે પાત્રની ક્રિયા કરે છે. જે તે અશ્વ બને છે તે તેના અધિકાર પ્રમાણે અશ્વ ગ્ય ક્રિયાઓને સેવે છે અને જે તે સિંહ બને છે તે સિંહ ચગ્ય પ્રવૃત્તિને આચરે છે. જે તે સતી અને છે તે સતીના સ્વાધિકાર ચિતામાં પ્રવેશ કરી ભસ્મીભૂત થવાની પ્રવૃત્તિને પણ સેવે છે. વિદ્યાર્થી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વામી અવસ્થા, સેવક અવસ્થા, ભેગી અવસ્થા ત્યાગીઆવ
સ્થા, ગૃહાવસ્થા, ત્યાગાશ્રમાવસ્થા વગેરે અનેક પ્રકારની અવસ્થાઓમાં ભિન્ન ભિન્ન આવશ્યક કર્તવ્યકર્મોની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જે અવસ્થામાં જે કાર્ય કરવાનો અધિકાર હોય તેનાથી ભિન્ન પ્રવત્તિને સેવવાથી સ્વને અને સમાજને અનેક પ્રકારની હાનિ થાય છે. જે ક્રિયા કરવાને પિતાને અધિકાર ન સમજાત હોય અને તેમાં પિતાની યોગ્યતા ન હોય તે ક્રિયાને ન કરવી જોઈએ. જે. બાલક પરણવાને હેતુ શું છે તેને પણ સમજે નહિ તેણે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત ન થવું જોઈએ. સર્વ ક્રિયાઓમાં જ્ઞાન, યોગ્યતા, અવસ્થા અને શક્તિ વિના પરતંત્ર બની પ્રવર્તવાથી દેશ, સમાજ અને સંગ ઘની પરતંત્રતા કરવામાં આત્મહિસ્સો આપી શકાય છે અને તેથી પરિણામે ખરેખર દેશ, સમાજ, સંઘની પરતંત્રતા થાય છે. દેશને એક મનુષ્ય અને સમાજને એક મનુષ્ય જે દેશ, કાલ, દ્રવ્ય, ભાવથી ભિન્ન અધિકારવાળી કાર્યની ક્રિયાને કરે છે તો તેની તે પ્રવૃત્તિથી સમાજને અને દેશને હાનિ થાય છે. અએવ મનુષ્યોએ સ્વાધિકાર એગ્ય પ્રત્યેક મનુષ્યકર્તવ્ય કાર્યની ક્રિયાને કરે એવી ગુરૂકુલાદિ દ્વારા કેળવણું આપવી જોઈએ. સમાજે, સંઘે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર ભિન્ન કાર્ય ન કરે એ બંધ આપ જોઈએ.
કે
For Private And Personal Use Only
Page #702
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૧ ગુણકર્માનુસાર સમાજના પ્રત્યેકાગે સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત થવું કે જેથી દેશ, સમાજ, સંઘને મહાન લાભ થાય અને સ્વાત્માની ઉન્નતિમાં વિદ્યુતવેગે પ્રવૃત્તિ કરી શકાય. સ્વાધિકારને નિર્ણય કરીને પ્રવૃત્તિ કર્યાથી આત્મશક્તિને જે રીતે પ્રકાશ થવાને તે માર્ગો ખુલ્લા થાય છે અને તેથી આત્મશક્તિને અત્યંત વેગે પ્રકાશ કરી શકાય છે. વાધિકારે કર્તવ્ય કર્મ કરવાથી સ્વાસ્તિત્વ પ્રગતિનું રક્ષણ થાય છે અને સ્વાસ્તિત્વને નાશ કરવા પ્રવૃત્ત થએલ દુષ્ટ શત્રુ મનુષ્યની પ્રવૃત્તિને ધૂળ ભેગી કરી શકાય છે. મન, વાણી, કાયા, અને આત્મા એ ભાગને મનુષ્ય કહેવામાં આવે છે. મનને તેની શક્તિ પ્રમાણે કર્તવ્ય કાર્યોમાં પ્રવર્તાવવું, વાણીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી, કાયાને શક્તિ પ્રમાણે કર્તખ્ય કાર્યમાં પ્રવર્તાવવી અને આત્માને આત્માના ધર્મ પ્રમાણે તેના વાસ્તવિક કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવ, તે પણ દેશકાલને અનુસરીને પ્રવર્તાવ, એ કંઈ પરિપૂર્ણ જ્ઞાનયેગને પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. અએવ સમાજે, સંઘે પ્રત્યેક મનુષ્યને પરિપૂર્ણ સ્વર્તિવ્યપ્રવૃત્તિમાં ભાન થાય એ ગુરૂકુલાદિદ્વારા સબધ પ્રાપ્ત કરાવવું જોઈએ. પ્રત્યેક મનુષ્યને સર્વ બાબતોને પરિપૂર્ણ જ્ઞાની બનાવવું જોઈએ કે જેથી તે સ્વાધિકાર કર્તવ્ય પ્રવૃત્તિથી કદાપિ ભ્રષ્ટ ન થાય અને અન્ય પ્રવૃત્તિને કદાપિ સ્વીકાર ન કરે. જેનામાં જે કાર્ય કરવાની શક્તિ ખીલી હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી તે પિતાને અને વિશ્વને અલ્પષપૂર્વક મહાન લાભ સમર્પવાને શક્તિમાન હોય તેણે તે કાર્યપ્રવૃત્તિને સ્વીકારવી. સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવાને પ્રત્યેક મનુષ્યને સ્વતંત્ર હક્ક છે પણ અન્યના હક્કમાં માથું મારવાને તેને અધિકાર નથી. સર્વ મનુષ્યની દલીલો સાંભળવાને પ્રત્યેક મનુધ્યને અધિકાર છે પરંતુ આત્માના સત્યને ત્યાગ કરીને અન્યની હાજીમાં હા કરી સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મ કરવાને અધિકાર નથી, એમ જે વિશ્વસમાજને પ્રત્યેક મનુષ્ય સમજી શકે છે તે તેથી દેશાર્થે થતાં યુદ્ધ અને ધર્માર્થે થતાં યુદ્ધને અન્ત આવે છે તથા તેથી સર્વદેશીય જનસમાજ પરસ્પર એક બીજાના સુખમાં ભાગ લે
For Private And Personal Use Only
Page #703
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ર
શકે એવી કાર્યપ્રવૃત્તિને સ્વાધિકારે સ્વતંત્રપણે સેવી શકે છે. જે મનુષ્ય સ્વયાગ્ય કર્ત્તવ્યાધિકાર અવમેધતા નથી તે દેશ, સમાજ અને સંઘનુ શ્રેય: સાધી શકતા નથી અને તેમજ તે ધામિક પ્રવૃત્તિદ્વારા પરમાત્મપદને પણ સાધી શકતા નથી. દેશમાં, સમાજમાં સ્વાધિકાર ભિન્ન કર્તવ્યપ્રવૃત્તિના ચેાગે ગરબડ, ધાંધલ થાય છે. મરચાએ મરચાની સ્વાભાવિક ગુણકર્મપ્રવૃત્તિનો ત્યાગ ન કરવા જોઇએ અને મીઠાએ પોતાની સ્વાભાવિક કર્મપ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ. રાજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને સેવવી જોઇએ અને પ્રજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ. મનુષ્યમાત્ર સ્વાત્માન્નતિ કરવાને અધિકારી છે. પ્રત્યેક મનુષ્ય સ્વશક્તિ સ્થિતિના અનુસારે ભિન્ન ભિન્ન કર્તવ્યસ્વાધિકારે ભિન્ન ભિન્ન કાર્યપ્રવૃત્તિને સેવે છે. તેમાં પરસ્પર કોઈની પ્રવૃત્તિમાં કોઈએ વિદ્ઘ ન નાખવું જોઇએ. કોઇ સ્વાધિકારે કર્તવ્યક્રિયાથી ચૂકતા હોય તેા તેને દલીલાપૂર્વક સમજણ આપવી જોઈએ અને તેના કાર્યમાં સાહાષ્ય કરવી જોઇએ, ઇત્યાદિ પ્રસંગોપાત્ત અવાધીને પ્રત્યેક મનુષ્યે સ્વાધિકારે કર્તવ્યકાર્યપ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારભિન્ન પ્રવૃત્તિને ત્યાગ કરવા. અવતરણ—કર્તવ્યકાર્યની પ્રવૃત્તિની મુખ્ય દિશા જણાવવામાં
આવે છે
|| જોર્જ ॥ यत्कर्मकरणाद्यस्य, स्वात्मोन्नतिः प्रजायते । कर्तव्यं कर्म तत्तेन, कार्यसाध्योपयोगतः ॥ ७७৷৷ શબ્દાર્થજે કર્મ-કાર્ય કરવાથી જેની સ્વાત્માન્નતિ થાય છે તેણે તે કર્તવ્યકાર્યને કાર્યસાય પયોગથી કરવું જોઇએ.
વિવેચનકાર્ય જે સાધ્યભૂત છે તેના ઉપયાગથી કર્તવ્યકાર્યો કરતાં અનેક ભૂલોથી ભ્રષ્ટ થવાતું નથી. તે ઉપર તેલપાત્રધારકનુ ઢાન્ત નીચે પ્રમાણે કહેવામાં આવે છે. એક નગરમાં ધર્મ, અર્થ, કામ, અને મા એ ચાર વર્ગનું આરાધન કરનાર રાજા રાજ્ય કરતા હેતા તેના નગરમાં એક નાસ્તિક મનુષ્ય રહેતા હતા તે દરરોજ
For Private And Personal Use Only
Page #704
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કરતે કલમ ભરવા અને
સાધુઓની રાજા આગળ નિન્દા કરતો હતો. સાધુઓ મનને વશ રાખી શકતા નથી. તેઓનું મન સદા વિષયમાં ભટકે છે અને વેષમાત્રથી તેઓ સાધુઓ છે. રાજા તેને આસ્તિક કરવાને અનેક રીતે પ્રબોધતું હતું, પરંતુ તે હૃદયમાં રાજાના ઉપદેશને સ્વીકારતા નહે. રાજાએ તેને પ્રતિબંધવાને એક ઉપાય શોધી કહા. એક રાજદ્વારી મનુષ્ય કે જે તેને મિત્ર હતું તેની પાસે પેલા નાસ્તિકના ઘરમાં સુવર્ણને વાડકે ગુપ્તસ્થાનમાં મૂકાવ્યું. રાજાએ પિતાને ઘેર સુવર્ણના વાડકાની ચેરી થઈ છે માટે જેની પાસે તે હેય તેણે સાત દિવસમાં રાજાને આપે અન્યથા તેને મારી નંખાવવામાં આવશે એવી નગરમાં ઉદૂષણ કરાવી. પરંતુ કેઈએ સુવ
ને વાડકે લેઈ રાજાને આપે નહિ. રાજાએ સુવર્ણના વાડકાની તપાસ માટે સર્વ નગરમાં સિપાઈએ મારત તપાસ કરાવી. સિપાઈઓ શેધતા શેધતા પેલા નારિતકના ઘેર આવ્યા અને તેના ઘરમાં પિસી જ્યાં સુવર્ણને વાડકે સ્થાપે હતું ત્યાંથી તે સંકેતાનુસાર લેઈ લીધો અને પેલા નાસ્તિકને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ તેને વધ કરવાની આજ્ઞા ફરમાવી. રાજાની વધાજ્ઞાથી અખિલ નગરમાં હાહારવ થયે અને આવા ગુન્હા માટે તેને મારી ન નાંખતાં અન્ય શિક્ષા કરવી જોઈએ એમ નગરમાં મહાજને વિચાર કર્યો અને સર્વ મહાજન ભેગું થઈ રાજાની પાસે ગયું. રાજાએ માન આપીને મહાજનને સત્કાર કર્યો અને મહાજને આવવાનું કારણ કહી પેલા નાસ્તિકને વધ ન કરવો જોઈએ તેવી વિજ્ઞપ્તિ કરી. રાજાએ મહાજનના પ્રત્યુત્તરમાં કહ્યું કે યદિ તે નાસ્તિક તેલનું પરિપૂર્ણ ભરેલ પાત્ર લઈને સંપૂર્ણ ચાટું કરે અને તેમાંથી તેલનું એક બિન્દુ પણ ન ઢળે તે હું એને વધાજ્ઞાથી મુક્ત કરું. પેલા નાસ્તિકે તે વાત કબુલ કરી અને તે ચાટામાં તેલનું ભરેલ પાત્ર લેઈને ચાલવા લાગ્યું. રાજાએ તેને ચૂકાવાને ઠેકાણે ઠેકાણે ગણિકાઓના નાચ શરૂ કર્યા હતા અને ઠેકાણે ઠેકાણે દ્રશ્ય વસ્તુઓ ગોઠવી દીધી હતી, પરંતુ તે મૃત્યુભયથી તેલનું પાત્ર સંભાળીને ચાલવા લાગ્યા. માસમ નલ્પિ મો માળા નાણા મયમ્ મૃત્યુના સમાન કેઈ ભય નથી
For Private And Personal Use Only
Page #705
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી તે ભયથી કેઈના સ્વામું દેખવા લાગ્યું નહિ. પરિપૂર્ણ સ્વકાર્ય સાધ્ય ઉપયોગથી ચાટું પસાર કરવા લાગે અને સંપૂર્ણ તલપાત્ર જેવું હતું તેવું રાજાની પાસે લાવીને મૂકહ્યું. રાજાએ સિપાઈને પૂછી જરા માત્ર પણ તેલ ન ઢળ્યું તેની ખાત્રી કરી લીધી. રાજાએ નાસ્તિકને પૂછ્યું. તેલભતપાત્રને ઢળ્યા વિના કેવી રીતે લાવી શક્યા? તેના ઉત્તરમાં નાસ્તિકે કહ્યું કે મૃત્યુના ભયથી મારું મન જે કાર્ય કરવાનું હતું તેમાં રહ્યું અને મારી આંખોએ અન્ય વસ્તુઓને નિરીક્ષી નહિ. મૃત્યુના ભયથી મનને સ્વસાધ્ય કાર્યમાં રાખીને અત્ર હું આવી શ. રાજાએ નાસ્તિકને કહ્યું કે અરે નાસ્તિક! જે તું એતાવમાત્ર મૃત્યુભીતિથી મન સ્થિર રાખીને પેલું કાર્ય કરી શક્યા તે જેઓએ અનન્ત જન્મમરણથી ભય પામી ચારિત્ર અંગીકાર કર્યું છે તેઓ કેમ વિષને જીતી ન શકે અને મનને ધર્મમાં લયલીન ન કરી શકે? અર્થાત્ અનન્ત મૃત્યુ દુઃખમાંથી વિમુક્ત થવાને તેઓ વિષયને છતી મનને વશ કરી શકે છે. અભ્યાસબળથી મનને જીતી શકાચ છે. આ પ્રમાણે રાજાના યુક્તિયુક્ત સદુપદેશથી નાસ્તિકની મતિ ઠેકાણે આવી અને તે રાજાને કથવા લાગ્યું કે હે રાજન! તમારા ઉપદેશથી અને મેં કરેલા કાર્યથી અનુભવ થાય છે કે સાધુએ દશ્ય, રમણીય વિષયમાં મનને ન જવા દે અને મનને વશ કરી શકે જ. મારી થએલી ભૂલ કબૂલ કરીને આજથી હું આસ્તિક બનું છું. આ ઉપરથી સારાંશ લેવાને એ છે કે જે કાર્ય સાધ્યભૂત ગણેલું હોય છે તેના ઉપગમાં રહેવાથી તે કર્તવ્ય કાર્યની પેલા નાસ્તિકને રાજાએ પેલા કાર્યની પેઠે સિદ્ધિ કરી શકાય છે. કાર્યસાએ પગથી પ્રત્યેક મનુષ્ય લિકિક અને લેકર આવશ્યક કાર્ય કરવું જોઈએ. લૈકિક વ્યવહારે અને લોકેત્તર વ્યવહારે જે કર્તવ્ય કાર્ય કરવાથી ન્નતિ થાય તે કાર્ય કરવું જોઈએ. જે કાર્યથી સ્વામેનતિ અને પરેનતિ ન થતી હેય તેને કરવાની જરૂર નથી. - જે જે સ્વાત્માવડે કાર્યો કરવામાં આવતાં હોય તેથી ન્નતિ થાય છે કે કેમ? તેને વિચાર કરે જોઈએ. દેશન્નતિ, વિદ્યાન્નતિ, ક્ષાત્રકર્મોન્નતિ, વિશ્વકર્મોન્નતિ, કર્મોન્નતિ અને સમષ્ટિની ઉન્નતિ.
For Private And Personal Use Only
Page #706
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
તેની સાથે બ્યાવહારિક આત્માન્નતિના સબંધ રહેલા છે, અને બ્યાવહારિક આત્માન્નતિની સાથે આધ્યાત્મિક નૈૠયિક ઉન્નતિના સંબધ રહેલા છે. કાચિકાન્નતિની સાથે વાચિકાન્નતિ અને માનસિકેાન્નતિના સંબધ રહેલા છે. કાયિકેાન્નતિ વિના માનસિકૈાન્નતિ થવાની નથી. કાયા અને મનના ઘણા નિકટના સબંધ છે. કાયાની શક્તિ અને મનની શક્તિના પરસ્પર આસન્ન સમધ છે. કાયાની આરોગ્યતા માટે હવા, પાણી અને કસરત એ ત્રણની અત્યંત જરૂર છે. જે મનુષ્ય કાચિકાન્નતિની કિંમત સમજી શકતા નથી તે માનસિકેન્નતિની કિમત સમજી શકતા નથી. કાયા, મન, વાણી અને આત્મા આ ચાર વસ્તુઆના મનુષ્ય કહેવાય છે તેમાં એ ચારેની ઉન્નતિ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય, નિયમિત આહાર, નિયમિત કાર્ય કરવાની પ્રવૃત્તિ અને વિશ્રાન્તિ એ ચારથી કાયાની ઉન્નતિ થાય છે. કસરતાદિથી કાયાની શક્તિયે ખીલવવાથી મનની નિર્બળતા દૂર થાય છે અને મનની આરગ્યતા તથા પુષ્ટિ કરી શકાય છે. માનસિક કેળવણીની પ્રગતિ કરવામાં કાયાની આરાવ્યતા અને દઢતા વિના એક ક્ષણમાત્ર ચાલી શકવાનું નથી. મનના દૃઢ સકલ્પથી અને મનન કરવાની શક્તિથી માનસિક પ્રગતિ થાય છે અને માનસિક પ્રગતિની વૃદ્ધિ થતાં આત્માના જ્ઞાનાદિ ગુણાની શક્તિની વૃદ્ધિ કરી શકાય છે. માનસિક પ્રગતિના આધાર પર આત્માની શક્તિયેા ખીલવાના આધાર છે. માનસિક શક્તિયેા ખીલવાથી આત્માની શક્તિયેા ખીલવી શકાય છે. ગુરૂકુલ વગેરે વિદ્યાલયેામાં કાયિાન્નતિ, વાચિકાન્નતિ, માનસિકોન્નતિ અને આત્માન્નતિની કેળવણી આપવી જોઈએ. સમષ્ટિની ઉન્નતિથી વ્યષ્ટિની ઉન્નતિ પોષાય છે; અતએવ દેશેન્નતિ, નિશ્ર્વાન્નતિ, વ્યાપારાન્નતિ વગેરે ઉન્નતિયેનુ રક્ષણ કરી તદ્વારા કાયિકાદિ શક્તિચાની ઉન્નતિયે સદા સ’રક્ષાય એવાં નિમિત્ત નૈમિત્તિક પ્રગતિસ રક્ષક કાર્યાં કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. દેશ, જલ, અન્ન, ક્ષેત્ર, ધાન્ય, પશુ, પખીએ, વૃક્ષા વગેરેનું સંરક્ષણ કર્યા વિના કાયિક શક્તિયાનું પોષણ થતું નથી અને કાયિક શક્તિયાનું પોષણ થયા વિના મનુષ્યપ્રગતિની વ્યવસ્થાનાં સાધને અટકી પડે છે. અતએવ
For Private And Personal Use Only
Page #707
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૬
મનુષ્યાએ પરસ્પર સંબંધીભૂત થઇને દેશ, રાજ્ય, વ્યાપાર, કૃષિકલા વગેરે વ્યષ્ટિ અને સમષ્ટિના આજીવિકાદિ જીવનવ્યવહાર સંબંધિ સર્વ ખાખતાનુ રક્ષણ તથા પેષણ કરવું જોઇએ. સમષ્ટિના સર્વ અંગેાની સાથે વ્યષ્ઠિના અંગોના ઉન્નતિ માટે સંબંધ રહેલા હોય છે; માટે સમષ્ટિની ઉન્નતિમાં ભાગ લેવો એ વસ્તુતઃ ષ્ટિની ઉન્નતિના સબંધને લેઈ સ્વાર્થ છે, માટે પ્રત્યેક મનુષ્યે સમષ્ટિની ઉન્નતિ માટે ભાગ લેવા જોઈએ કે જેથી વ્યષ્ટિની ઉન્નતિ સમ્યગ્ કરી શકાય. જે મનુષ્ય સમષ્ટિની પ્રગતિની ઉપેક્ષા કરે છે તે વ્યષ્ટિના ઉદય કરી શકતા નથી. શરીરના સવાગો પૈકી એકનુ પોષણ જો થતું નથી તે અન્તે અન્યાંગાની હાનિ થાય છે. તદ્ભુત્ અત્ર ષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિના સબંધમાં અવમેધવું. પંચભૂતની સ્વચ્છતાની સાથે ગૃષ્ટિ અને સમષ્ટિની પ્રગતિના સંબધ રહેલો છે; અતએવ દેશ, રાજ્યાદિ સર્વ વસ્તુઓના સરક્ષણમાં-પુષ્ટિમાં આત્માન્નતિ રહેલી છે એવું સમ્યગ્ પ્રમેાધીને સર્વ સમષ્ટિની પ્રગતિ માટે આત્મભાગ આપવા જોઇએ. જે મનુષ્યે સમષ્ટિની સર્વથા પ્રકારે રક્ષા તથા પ્રગતિ કરવામાં સંકોચવૃત્તિ અને સંકાચપ્રવૃત્તિથી કર્મને કરે છે; તેઓ દેશની, સમાજની, સઘની, વણુની અને જ્ઞાતિની સકુચિતતા, પરતંત્રતા અને અવનતિમાં ભાગ લેનારા છે એવું અવોધવું. આત્માન્નતિ યોગ્ય કર્તવ્યકર્મના સબંધ ઉપર્યુક્ત સમષ્ટિની સર્વ પ્રકારની ઉન્નતિની સાથે રહેલા છે; તેથી સમષ્ટિ ચાગ્ય પ્રગતિ કર્મને વ્યષ્ટિ ચાગ્ય કર્માં તરીકે અવખાશ્રીને મન, વાણી અને કાયાથી કરવાં જોઇએ. પરસ્પર જીવાની પ્રગતિ એ સ્વાત્મપ્રગતિરૂપજ છે કારણકે અન્યાની પ્રગતિદ્વારા સ્વાત્મોન્નતિ થાય છે, અતએવ મનુષ્યએ પરસ્પરની પ્રગતિ થાય એવાં સાર્વજનિક સમષ્ટિઉન્નતિયેાગ્ય કાર્યાં કરવાં જોઇએ, કે જેથી પરપરાએ સ્વાસ્તિત્વ સંરક્ષક પ્રગતિકર્મની વ્યવસ્થા સદા પ્રવર્તી રહે અને તેથી ભવિષ્યપ્રજાની ઉન્નતિમાં સ્વાત્મભાગની વ્યવસ્થાના ભાગ રહ્યા કરે. આત્માન્નતિ કહેવાથી દેશેન્નતિ, સમાજોન્નતિ, સદ્યાન્નતિ, કાયિકાશિત અને માનસિકાન્નતિ આદ્ધિ સર્વ પ્રકારની ઉન્નતિચેા થાય એવાં શુભ કર્મો કરવાં જોઈએ; કે જેથી મન, વાણી અને કાયાની
For Private And Personal Use Only
Page #708
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થએલી શક્તિની સફલતા થાય અને આત્મોન્નતિના શિખરે પહોંચી સિદ્ધ બુદ્ધ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. મન-વાણ-કાયા, આત્મા અને સમષ્ટિની ઉન્નતિ જેથી થાય તે આવશ્યક કર્તવ્ય કાર્ય છે એમ અવધવું. મન–વાણ-કાયા અને આ
ત્માની શક્તિને નાશ થાય એવું કોઈપણ કાર્ય ન કરવું જોઈએ. વિશ્વહાનિકારક, દેશ હાનિકારક, રાજ્યહાનિકારક, કેળવણહાનિકારક, વ્યાપાર હાનિકારક, સમાજહાનિકારક, ચતુવિધ સંઘ હાનિકારક, જ્ઞાતિહાનિકારક, વિદ્યાકર્મક્ષાત્રકર્માદિ હાનિકારક, સુવ્યવસ્થાદિ હાનિકારક, ધર્મહાનિકારક, પરમાર્થહાનિકારક, પરસ્પરપ્રગતિસંબંધહાનિકારક, વ્યષ્ટિપ્રગતિહાનિકારક, સમષ્ટિ પ્રગતિહાનિકારક લકેત્તર ધર્મહાનિકારક, વિજ્ઞાનહાનિકારક, શોધક પ્રવૃત્તિ વૃત્તિ હાનિકારક અને સ્વતંત્ર પ્રગતિ હાનિકારક કે ઈપણે કર્મ ન કરવું જોઈએ. અને તેની હાનિ કરનારને ચગ્ય શિક્ષા આપવાની જે જે કાયદાએની વ્યવસ્થા વગેરેની નિમિતિ કરેલી હોય તેને નાશ ન કર જોઈએ; એમ જે મનુષ્ય સમજીને સર્વ પ્રકારની ઉન્નતિને દેશકાલાનુસારે તરતમગ અવધે છે તે સ્વાત્મોન્નતિ એગ્ય કર્તવ્ય કર્મો કરવાને શક્તિમાન થાય છે. ઉપર્યુક્ત પ્રગતિકારક કર્તવ્ય કર્મને કરવું જોઈએ. આર્યાવર્તમાં આત્મોન્નતિકારક જે જે કર્તવ્ય કર્મો છે તેને પૂર્વ કાલમાં મનુષ્ય સમ્યમ્ અવબોધતા હતા અને આત્મબલ ફેરવીને તેમાં પ્રવર્તતા હતા તેથી પૂર્વકાલમાં આર્યાવર્ત ખરેખર સર્વ દેશમાં પ્રગતિમાં મુખ્ય હતું. જે મનુષ્યો ઐતિહાસિકટષ્ટિએ આત્મોન્નતિ રોગ્ય કર્તવ્યકાર્યોનું તારતમ્ય અવબોધે છે તેઓ વ્યાવહારિકટષ્ટિએ આત્મન્નિતિકારક કર્તવ્યકર્મોને દેશકાલાનુસારે કરે છે અને દેશ. સમાજ, વ્યષ્ટિ અને સમષ્ટિની અવનતિને અવરોધ કરી શકે છે. આર્યાવર્તમાં અવનતિકારક કાર્યો ઘણાં થાય છે. અજ્ઞાની મનુષ્ય અને વનતિ અને ઉન્નતિકારક કર્તવ્ય કર્મોને વિવેક કર્યા વિના ગરીક પ્રવાહમાં તણાય છે અને તેઓ દેશસમાજ હાનિકારક કાર્યોથી નિવૃત્ત થતા નથી. આત્મોન્નતિના કાર્યોને વિવેક કરનારા મનુષ્યએ અજ્ઞાની મનુષ્યની આંખોને ઉઘાડવી જોઈએ અને તેઓને ઉન્નતિના કાર્યોને
For Private And Personal Use Only
Page #709
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
વિવેક કરાવવા જોઇએ, એ પ્રથમ તેનું સમષ્ટિપ્રગતિપ્રતિ કર્તવ્યકર્મ છે, અને તેમાં જો પ્રમાદ વા ઉપેક્ષા થશે તે તેના વંશપરંપરાની હાનિ થવાની અને તેએ વિશ્વમાં જીવતાં છતાં મૃતકની દશાને પ્રાપ્ત કરી શકશે. મન, વાણી અને કાયાથી રદ્વેગુણની ઉન્નતિ, તમે ગુણની ઉન્નતિ અને સત્ત્વગુણની ઉન્નતિનું સ્વરૂપ અને તેના વિવેક કરાવી તે તે ઉન્નતિયાની તરતમતા અવમેધાવવી જોઇએ કે જેથી મનુષ્ય કૃત્રિમ પ્રગતિ કરતાં અકૃત્રિમ વાસ્તવિકપ્રગતિકારક પ્રવૃત્તિયેામાં પ્રવૃત્ત થઈ શકે અને ભ્રાંત પ્રગતિથી પરા‡ખ થઈ શકે. જે મનુષ્યા ઉપર્યુક્ત લેખ્યસારને અવએધતા હોય તેઓએ આત્માન્નતિકારક કા ની પ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થવું જોઈએ અને વિશ્વશાલાસ્થ મનુષ્યાને પ્રવર્તાવવા જોઇએ. સર્વ મનુષ્યે આત્મન્નતિને ઇચ્છે છે. કોઈ મનુષ્ય સ્વકીય આત્માની અવનતિને ઇચ્છતા નથી પરન્તુ વાસ્તવિકેાન્નતિ વિકાસક્રમના માર્ગોનું સમ્યજ્ઞાન થયા વિના આ વિશ્વમાં અવનતિકારક પન્થમાં પ્રવૃત્તિ થાય છે. આત્માન્નતિના કર્તવ્યકમાંના જ્યારે અનુભવ આવે છે ત્યારે કર્તવ્યકમયાગી મનુષ્ય અન્ય માર્ગોથી નિવૃત્ત થઇને પ્રગતિમાર્ગમાં પ્રયાણ કરે છે અને મન-વાણી કાયાના સંયમ કરીને તેઓને સ્વકર્તવ્યકર્મમાં સદુપયોગ કરે છે. પાશ્ચાત્યલોકા જે ધર્મથી આત્માન્નતિ થાય તે ધર્મને ગ્રહણ કરવા ઈચ્છે છે અને વ્યાવ હારિક સ્વાન્નતિકારક કર્તવ્યકર્મો કરવા માટે સર્વથી' પ્રથમ પેાતાનુ લક્ષ ખેંચે છે. તેઓ અવધે છે કે દ્રવ્યેન્નતિ વિના ભાવાન્નતિ થવાની નથી. સુરેપ, અમેરિકા, આફ્રીકા, એશિયા, આસ્ટ્રેલિયા વગેરે સર્વ દેશેાના મનુષ્યએ આત્માન્નતિ થાય અને તેની સાથે વિશ્વવતિ સર્વ મનુષ્યાની ઉન્નતિ થાય એવાં કર્તવ્યકાઅને ખરેખર વિવેકપૂર્વક કરવાં જોઈ એ. સર્વ વિશ્વવતિ મનુષ્યો દ્રવ્યતઃ અને ભાવતઃ આત્મન્નતિકારક કર્તવ્ય આવસ્યકકાર્યોનું પરિપૂર્ણ સ્વરૂપ સમજે અને પરસ્પર એક બીજાની ઉન્નતિમાં સાહાય્યતાપૂર્વક કર્તવ્યકાર્યને કરે એવા અમારો વસુધૈવ કુટુમ્બમ્ એ દૃષ્ટિથી સર્વ વિશ્વતિ મનુષ્યાને ઉપદેશ છે; કારણ કે સર્વ દેશવતિ મનુષ્યાને ઉન્નતિરસિક, ધર્મરસિક, પરમાર્થસિક અનાવવા એજ સ્વકર્તવ્ય બાહ્ય અને આન્તર પ્રવૃત્તિના
For Private And Personal Use Only
Page #710
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૯ મુખ્યદેશ છે એમ ધ્યાનમાં રાખીને આત્મોન્નતિ થાય અને વિશ્વકુટુંબી જીવે પરસ્પર હળીમળીને એક બીજાની ઉન્નતિમાં ભાગ લે એવી દષ્ટિથી ઉપર્યુક્ત બ્લેક ર છે. આમેન્નતિહાનિકારક, આમન્નતિનાશકારક બળની સામા ટકીને આત્મોન્નતિ કરાય એવું કર્તવ્યકર્મ ખરેખર આત્માએ કરવું જોઈએ.
અવતરણ –કર્મયુગપ્રવૃત્તિમાં અબદ્ધ આત્મા કેવી રીતે રહી શકે છે તે દર્શાવે છે – परात्मानं हदि स्मृत्वा, प्राप्तकर्मप्रसेवनात । बद्धो भवति नैवात्मा, निर्लेपपरिणामभाक् ॥ ७८॥ नष्टा शुभाशुभा वृत्ति-र्यस्य ध्यानप्रभावतः। अकर्मा कर्मकर्ताऽपि, भोगी भोक्तापि नैव सः ॥७९॥
શબ્દાર્થ પરમાત્માને હૃદયમાં મરીને પ્રાપ્તકર્મ સેવનથી નિર્મલ પરિણામભા એ આત્મા સંસારમાં બંધાતો નથી. જેની ધ્યાનપ્રભાવથી શુભાશુભવૃત્તિ નષ્ટ થએલી છે તે કર્મ કરતાં છતાં પણ અકર્મા છે અને ભક્તા છતાં પણ અભેગી છે.
વિવેચન –જેના આત્મામાં પરમાત્મા ધ્યેય તરીકે વિરાજે છે તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી અન્તરમાં નિર્લેપ રહી શકે છે. રાગદ્વેષની વૃત્તિ ખરેખર હૃદયમાં ન હોય અને અધિકાર પ્રાપ્ત થએલ કર્તવ્યકર્મને કરવો પડે તેથી આત્મા બંધાતું નથી. આન્તર નિર્મલ પરિણતિ છતાં જે આત્મ બંધાતે હેય તે કઈ આત્મા મુક્ત થઈ શકે નહિ. રાગદ્વેષની ચીકાશથી કર્મ બંધાય છે. રાગદ્વેષની ચિકાશ ટળતાં નિર્મલ પરિણામ થાય છે અને તેથી સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધાદિ વર્ણને મનુષ્ય, સંસારમાં બધાને નથી. ભારત અને બાહુબલીએ ક્ષત્રિયના અધિકાર પ્રમાણે ક્ષાત્રકર્મની પ્રવૃત્તિ સેવી અને તેઓ પરમાત્માને હૃદયમાં સ્મરી નિર્મલ પરિણામથી મુક્ત થયા. અજ્ઞાની અને જ્ઞાની અને પ્રાપ્તકર્મનું પ્રસેવન કરે છે, પરંતુ તેમાં શુભાશુભ ભાવની કલ્પના કરીને અજ્ઞાની બંધાય છે અને શુભાશુભ કલપનાની પેલી પાર સ્વાત્મામાં
૮ર
For Private And Personal Use Only
Page #711
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦ વિચરીને જ્ઞાની આ વિશ્વમાં કર્તવ્ય કર્મને કરતે ક્લે બધાને નથી. લૈકિક વ્યવહારે આવશ્યક કર્તવ્યને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના ગુણકર્માનુસારે કરવાં પડે છે અને તે કર્યા વિના કેઈને વ્યવહારદશાના
સ્વાધિકાર છૂટકે થતું નથી. પરંતુ તેમાં આત્મજ્ઞાનથી નિર્મલ પરિણામ ધારણ કરવાપૂર્વક પ્રવૃત્તિ થાય છે તે સમ્યક્ત્વ દષ્ટિની સ્થિતિએ આ મા બંધાતું નથી. શુભાશુભ પરિણામની દષ્ટિનું મુખ્ય કારણ ખરેખર બાહ્ય પદાર્થોમાં થએલી શુભાશુભ કલ્પના છે. આત્મજ્ઞાનથી કર્તવ્યકર્મોમાં શુભાશુભ કલ્પના જ્યારે નથી થતી ત્યારે શુભાશુભ કાર્યોથી સ્વાત્મા બંધાતું નથી. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષભાવની કલ્પના ઉઠે છે. તેમજ શુભાશુભ કર્મથી બંધાવાનું થાય છે. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષની પરિણતિ વિના આવશ્યક કર્તવ્ય કર્મોને કરતાં બંધાવાનું થતું નથી એવું અવબોધીને જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કરવાના સ્વાધિકારને અદા કરે છે. શ્રી તીર્થંકરમહારાજને પણ સ્વાધિકારે દેશના વિહારાદિ આવશ્યક કર્તવ્ય કર્મો કરવાં પડે છે, તે અન્ય સામાન્ય મનુષ્યને સ્વાધિકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં પડે એમાં કંઈ કહેવાનું રહેતું નથી. આવશ્યક કર્તવ્યને અવસ્થાના અધિકાર પ્રમાણે કરવાં પડે છે પરંતુ તેમાં વિશેષ એટલું છે કે કેઈપણ કર્તવ્ય કાર્ય કરતાં પરમાત્મા, પરમબ્રહ્મ, પુરૂષોત્તમ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કે ઈપણ આત્માના ગુણેનું ઘાત કરનાર કર્મ લાગી શકતું નથી. સ્વાધિકારે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકર્મ કરતાં કદિ ભય પામ નહિ અને અશ્રદ્ધા ધારણ કરીને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજા ચઢી આવ્યું તે વખતે બારવ્રતધારી કુમારપાલે હાથીની અંબાડી ઉપર બેસીને યુદ્ધ કર્યું પણ ક્ષાત્રકર્મની પ્રવૃત્તિથી પરખ થયે નહિ. ક્ષાત્રકર્મદશાના અધિકાર પ્રમાણે દેશ, ધર્મ, પ્રજા, ગે, બ્રાહ્મણ, સન્ત, સાધુના રક્ષણ માટે ક્ષત્રિએ યુદ્ધ કરવું જોઈએ અને નિર્મલ પરિણામવાળા થઈને હદયમાં પરમાત્માને મરી અન્તથી શુભાશુભ પરિણામથી ન્યારા રહેવું જોઈએ પરંતુ યુદ્ધાદિ ક્ષાત્રકર્મપ્રવૃત્તિથી પરખ ન થવું જોઈએ એમ
For Private And Personal Use Only
Page #712
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવર્તવાથી ક્ષાત્રવર્ગવડે ગૃહસ્થાશ્રમ કર્તવ્યકર્મની પરિપાલનતા કરાય છે, અને આત્માની પરમાત્મદશા કરી શકાય છે. બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરીને કર્તવ્યકર્મો કરતા છતા કર્મથી ખંધાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણને કર્તબ્યકર્મ કરતાં નિમલ પરિણામે અખદ્ધાવસ્થા છે. ચારે વર્ણાદિ સંર્વને પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરવા પૂર્વક કર્તવ્યકર્મ કરતાં છતાં આત્માને અબદ્ધ રાખવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે, તેથી ચારે વર્ણના મનુષ્યા કર્મ કરતાં છતાં નિર્મલ પરિણામે કર્મથી અંધાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના આર્ય જૈના બ્યવહાર દશા પ્રમાણે વણું ગુણુ કર્મ પ્રવૃત્તિયેવડે આજીવિકાદિ કર્મો કરતા છતા અને તે કર્મોમાં શુભાશુભ પરિણામને નહિ ધારણ કરતા છતા અમૃદ્ધ રહી શકે છે અને ત્યાગાશ્રમને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મસ્વરૂપ બની શકે છે. દેશોન્નતિ, સમાજોન્નતિ આદિ ઉપર્યુક્ત ઉન્નતિયામાં સ્વાધિકારે પ્રવર્તતા અને અન્તમાં શુભાશુભભાવથી ન્યારા રહેતા મનુષ્યા કર્તવ્યકર્મો કરતા છતા પરમાત્માના ધ્યાનના ચેગે અમૃદ્ધ રહે છે અને દેશોન્નતિની સાથે આત્મન્નિતિમાં પ્રતિક્ષણે આગળ વધે છે. અતએવ ભ્રાન્ત થઈને કદાપિ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કેટલાક ક્ષત્રિય જૈન રાજાએ અને જૈન ક્ષત્રિયે! સ્વક્ષાત્રકર્મના અધિકારથી ભય પામી વિવૃત્તિ સેવવા લાગ્યા અને સ્વાધિકારથી ભ્રષ્ટ થયા તેથી તેઓ રાજ્યપદવી વગેરેથી દૂર થયા, તેથી તેએ ધર્મની ઉન્નતિ અને દેશ, સમાજતથા સંઘની ઉન્નતિ કરી શક્યા નહિ. જેનામાં જે જે ગુણકર્મની શક્તિયા ખીલેલી હોય તેના અનુસારે તેણે કર્તન્યકર્મને અન્તશુભાશુભભાવથી ન્યારા રહી કરવાં જોઈએ. જ્યાંસુધી ગૃહસ્થદશામાં રહેવાનુ હોય ત્યાંસુધી ગૃહસ્થધર્મના અધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદથી દેશસમાજાદિની પ્રગતિને ધ્યાનમાં રાખી કર્તવ્યકર્મો કરવાં જોઇએ. ગમે તે સ્થિતિમાં આત્મજ્ઞાનપ્રતાપે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકર્મ કરતાં જ્ઞાનાવરણીયાદિ કર્મથી અમૃદ્ધ રહી શકાય છે. દુનિયાની સાથે જે જે કર્તવ્યમ સંબંધે જે જે પરમાર્થ કૃત્યો કરવાને સ્વાધિકાર હોય તે પ્રમાણે
For Private And Personal Use Only
Page #713
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
પ્રભુતતાં આત્મજ્ઞાની ખરેખર શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અમૃદ્ધ રહી શકે છે. પ્રસંગોપાત્ત આવશ્યક જે જે કર્તવ્યકમાં કરવાનાં હોય છે તેને શુભ:શુભ્રવૃત્તિરહિતપણે આત્મજ્ઞાની કરતા છતા કર્મથી અઅદ્ધ રહે છે. જૈનધર્મને પૂર્વે ચારે વર્ણના મનુષ્યેા સેવતા હતા અને સ્વવણું ગુણકર્માનુસારે આજીવિકાદિ કર્મપ્રવૃત્તિયાને સેવતા હતા તેથી જૈનધર્મની વ્યાપકદશા સર્વત્ર હતી. પરંતુ જ્યારથી વિણક્ વ્યાપારનુ કર્મ કરે તે જૈન ગણાય અને ક્ષત્રિય, શૂદ્રાદિ અન્ય વર્ણકર્મ કરે તે મહાપાપી થાય છે અને જૈનધર્મ પાળવા તે ચાગ્ય નથી એવી જ્યારથી ઢષ્ટિમાં, આચારમાં સર્વત્ર વિષ્ણુક્ જૈનામાં સંકુચિતતા ખની અને અન્ય વર્ણો કે જે ગુણકર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કર્મો કરનાર હતા તેના પ્રતિ ઘૃણાની દષ્ટિથી જોવાનું થયું વા પાપની દૃષ્ટિથી જોવાનુ થયુ ત્યારથી અન્ય ક્ષત્રિયાદિ વર્ષાએ જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મ કે જે પાળતાં છતાં સ્વવર્ણાનુસારે આજીવિકાદિ કર્મો કરાય તેવા ધર્મ અગીકાર કર્યો, એવું પ્રાષથી અને અનુભવથી અવાધાય છે. પ્રસગોપાત્ત અત્ર એ પ્રમાણે કથાયુ તેમાંથી સાર એ લેવાના છે કે વગુણકર્મોનુસારે લાકિક આવશ્યક કર્મોને ગૃહસ્થે કરે છે અને અન્તર્થી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહે છે, પરંતુ વ્યાવહારિક કર્તવ્યકમૅથી ભ્રષ્ટ થતા નથી. આહ્ય દૃશ્ય પદાર્થોમાં વસ્તુતઃ શુભાશુભત્વ નથી, પરંતુ શુભાશુભભાવની અપેક્ષાએ તેમાં શુભાશુભ૧ કલ્પાય છે. પરંતુ તે શુભાશુભત્વની કલ્પના વસ્તુતઃ જાડી છે એવું અવધીને ખાદ્યવ્યવહારે તેમાં માહ્ય વ્યવહારાપેક્ષાએ આવશ્યકત્વ અવધીને આવશ્યક કર્તવ્યકર્મ કરતાં છતાં પણ અંતર્થી શુભાશુભ પરિણામથી ન્યારા રહીને હૃદયમાં પરમાત્માના ઉપયેગ રાખ્યાથી સ્વાત્મા ખરેખર કર્મથી અંધાતા નથી. બાહ્ય કર્તવ્યકાર્યો અને દૃશ્ય પાર્ઘામાંથી શુભાશુભ વૃત્તિ ઢળતાં કર્તવ્યકર્મના કર્તા છતાં પણ આત્મા અકર્તા અને છે, તેનુ કારણ એ છે કે બાહ્ય કર્તવ્ય કાર્યોંમાં શુભાશુભવૃત્તિ વિના બંધાવાનું થતું નથી; અને જ્યારે બધાવાનુ થતુ નથી ત્યારે શુભાશુભત્વ ફલપરિણામ વિના કાર્યના કર્તા છતાં પણ કર્તાપણું રહેતું નથી અને પદાર્થાના ભાગોને પ્રારબ્ધયેાગે લે
For Private And Personal Use Only
Page #714
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગવવા છતાં પણ ભક્તાપણું ખરેખર જ્ઞાનીઓને રહેતું નથી. કારણકે બે પ્રકારની એક પણ વૃત્તિ વિના બાહ્ય ક્રિયાઓ વડે કમરસથી આત્મા બંધાતે નથી, એવું અવધીને મનુગેએ આન્તરિક નિર્મલ પરિણતિવડે છેશેન્નતિ, સમાજોન્નતિ આદિ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ અને કર્મવેગની પ્રવૃત્તિ વડે વિશ્વ અને ઉપગ્રહ કરવાના કાર્યોમાં તત્પર રહી જગતના કરેલા ઉપગ્રહોનું દેવું પાછું વાળવાની સ્વફરજને અદા કરવી જોઈએ, કે જેથી ઉચ્ચગુણશ્રેણિ પર ચડતાં પ્રમાદદશા ન પ્રાપ્ત થઈ શકે. મનુષ્યએ કર્તવ્યકાથી શુભાશુભ વૃત્તિને ત્યાગ કરવાને માટે આત્મધ્યાન ધરવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન ધરવાથી આત્માની વસ્વરૂપમાં સ્થિરતા થાય છે અને શુભાશુભવૃત્તિથી પિતાને આત્મા ભિન્ન પરખાય છે. આત્મા જ્યારે સ્વાત્મ શુદ્ધ ધર્મનું સ્વરૂપ અવધે છે ત્યારે તેને વાસતવિક ધર્મ તેના બાહ્ય શુભાશુભ કર્તવ્યથી અને શુભાશુભ વૃત્તિથી ભિન્ન લાગે છે અને તેથી તે બાહ્ય કર્તવ્યકથી સ્વાત્મધર્મને ત્યારે આવબેધે છે. તેથી તે બાહા આવશ્યક કાર્યો કરતે છતે પણ તેમાં શુભાશુભ પરિણામથી લેપાત નથી. આત્મધ્યાનની પ્રબળ ભાવનાના અને ભ્યાસે બાહ્યમાં કલ્પાયલું શુભાશુભત્વ રહેતું નથી અને તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો અને દશ્ય પદાર્થોથી અન્તરમાં શુભાશુભ વૃત્તિ ન ઉઠવાથી આત્મા અને બાહ્ય પદાર્થો બન્નેને સંબંધ થતું નથી, તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ કર્મથી આત્મા ન બંધાય એ વાસ્તવિક કથન છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવા માટે પ્રથમ અધ્યાત્મજ્ઞાનીગીતાર્થ ગુરૂની પ્રાપ્તિ કરવી જોઈએ અને ગુરૂની સેવાભક્તિ કરીને અધ્યાત્મશાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પશ્ચાત્ ગજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ગજ્ઞાનને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે પશ્ચાત એકાન્ત સ્થાનમાં રહીને આત્મધ્યાન કરવું. પશ્ચાત્ ગૃહસ્થાશ્રમ વા ત્યાગાશ્રમના અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય તે કરવો કે જેથી શુભાશુભ વૃત્તિનાઅભાવે વિશ્વ પદાર્થોમાં બંધાવાનું ન થાય. બાહ્ય પદાર્થોમાંથી શુભાશુભની વૃત્તિ ઉતાં પશ્ચાત તેમાં રાગદ્વેષથી બંધાવાનું થતું નથી. જગના પદાર્થો કંઈ આ
For Private And Personal Use Only
Page #715
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્માને કર્મથી બાંધવાને સમર્થ થતા નથી વા જગતના પદાર્થોમાં શુભાશુભની વૃત્તિ વિના તેના સંબંધમાં આવ્યા છતાં અને તેઓને ઉપયોગમાં લીધા છતાં તેઓ કંઈ આત્માને બાંધવામાટે સમર્થ થતા નથી. જગમાં આત્મજ્ઞાનથી સ્વાત્માને નિર્મળ પરિણતિએ પરિણાવતાં પશ્ચાત શુભાશુભ જે જે બાહ્ય વ્યવહાર મનાયલાં કાર્યો છે તે કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતાં નથી. જગની બાહ્ય દષ્ટિએ જે શુભાશુભ કાર્યો મનાયલાં છે તે શુભાશુભ દ્રષ્ટિને ત્યાગ કરીને શુભાશુભવૃત્તિથી અતીત થએલ મનુષ્ય તે તે કાર્યોને જગની વ્યવહાર દૃષ્ટિએ આવશ્યકતરીકે માનીને કરે તે તેમાં તે બંધાતું નથી એમ આત્મધ્યાનમાં રમણતા કરતાં અનુભવ આવે છે અને પશ્ચાત્ બાહ્યમાં શુભાશુભ વૃત્તિથી જે શુભાશુભ મનાયલું હોય છે તે ટળવાની સાથે આત્મા પ્રારબ્ધથી બાહ્યકર્તવ્યને કરતે છતે પણ અકર્તા ગણાય છે અને બાહ્ય પદાર્થોને ભેગે પગ કરતે છતે પણ તે આન્તરદષ્ટિએ અભેગી ગણાય છે. વસ્તુતઃ આન્તરદષ્ટિ પ્રમાણે જે પ્રવૃત્તિ થાય છે તે યથાગ્ય ગણાય છે. આત્મજ્ઞાનીઓ ગૃહસ્થાશ્રમમાં વર્ણ કર્માનુસારે પ્રારબ્ધયેગે બાહ્ય લૈકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને કરે છે પરંતુ તેઓ આત્મધ્યાન પ્રભાવથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અબંધક, અર્જા અને અભક્તા રહીશકે છે. શ્રેણિક, કૃષ્ણ અને ભરત વગેરેની સમ્યક્ત્વષ્ટિની અપેક્ષાએ તેવી દશા હતી અને પ્રમત્ત અને અપ્રમત્ત સાધુઓને તેઓના ત્યાગાશ્રમના કર્તવ્યકાર્યો કરતાં છતાં અકર્તા, અભક્તા અને અબંધક રહીને ઉપરનાં ગુણરથાનકેને પ્રાપ્ત કરે છે એમ આન્તરદષ્ટિએ વ્યાવહારિક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને વિવેક કરતાં અવબોધાશે. અબંધક, અભક્તા અકર્તા એવી આત્મદશાને અનુભવ થાય અને બાહ્ય કર્તવ્યકાર્યો કરતાં છતાં એવી દશા રહે તે માટે આત્મધ્યાન ધરવાની આવશ્યક્તા છે અને પ્રતિદિન મનુષ્યએ આત્મધ્યાન ધરવું જોઈએ. પરમાત્માને હૃદયમાં મરવા એ ભક્તિ છે. નિર્મલ પરિણામ રાખવા એ ચારિત્ર છે. આત્મધ્યાન ધરવું એ ચારિત્ર છે. પરમાત્મસ્મરણાદિવડે કર્તવ્ય કર્મો કરતાં છતાં આત્મા અબંધક રહે છે માટે તેની પ્રાપ્તિપૂર્વક આવશ્યક
For Private And Personal Use Only
Page #716
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કા કરવાં જોઈ છે. અવતરણ :~~આત્મજ્ઞાનર્વક આન્તરનિલેષ વૃત્તિથી બાહ્ય કર્તવ્યકાર્યો કરતાં કર્મચાગી કેવા છે તે દર્શાવે છે. कर्त्तापि नैव कर्त्तास, वक्ताऽपि मौनवान् स्मृतः । निष्क्रियः स क्रियां कुर्वन्नरूपी देहवानपि ॥८०॥ વેદવાર્તાવના प्रारब्धकर्म योगेण भोजनादि प्रवृत्तयः । ज्ञानिनो नैव बाधाय, निर्जरार्थं प्रकीर्तिताः ॥क्षा
શબ્દાર્થ: કર્તા છતાં તે કર્તા નથી. વકતા છતાં માનવાનું છે ક્રિયા કરતા છતો નિષ્ક્રિય છે. દેહ છતાં અરૂપી છે પ્રારબ્ધ કર્મયાગે ભાજનાદિ પ્રવૃત્તિયે છે તેા પણ એવા જ્ઞાનીને ખાધાને માટે થતી નથી, ઉલટી નિર્જરાર્થ થાય છે.
વિવેચન-વ્યાવહારિક ષ્ટિએ આદ્ય વ્યાવહારિક કાર્યના કર્તા છતાં આત્મા વસ્તુતઃ શુદ્ધ નૈયિક દૃષ્ટિએ તેના કર્તા નથી. બ્યાર્થીહારિક દષ્ટિએ આત્માવક્તા છતાં પણ શુદ્ધ નૈઋચિક ઢષ્ટિની અપેક્ષા એ વક્તા નથી. વ્યાવહારિક ઢષ્ટિએ ક્રિયાને કરતા છતા શુદ્ધ નૈયિક ષ્ટિએ કર્માદિકનો કર્તા નથી. કર્મ દ્રષ્ટિએ નવા વ્યાવહારિક નાષ્ટિએ આત્મા દેહવા છતાં પણ શુદ્ધ નૈક્ષયિક દૃષ્ટિએ આત્મા દેહવાનું નથી. વ્યાવહારિક ઢષ્ટિએ કર્તા વક્તા અને સક્રિયાક્રિરૂપ આત્માને અવ ધતા છતા પણ અને આહ્ય કર્તવ્ય કાચને કરતા છતા પણ જે શુદ્ધ નૈૠયિક ષ્ટિએ સ્વાત્માને અકર્તા, અવક્તા, નિષ્ક્રિય અને અરૂપી માને છે અને તેથી ખાદ્ય કર્તૃત્વાભિમાન જેનું ટળ્યું છે એવા આત્મજ્ઞાની સ્વાત્મામાં પરમાત્માનું સ્મરણ કરતા છતા અને આત્મ શુદ્ધાપયોગથી સર્વ ખાદ્ય કર્તૃત્વ વૃત્તિથી સ્વાત્માને ભિન્ન માનત છતા અને અવલેાકતા છતા ખાદ્ય પદાર્થો. બાહ્ય ક્રિયાએ બાહ્ય સુઅધા અને માહ્ય દેહાર્દિથી ખંધાતા નથી. નામ અને રૂપના અહંમમત્વના અધ્યાસોને ક્ષય કરીને આત્માને આત્મરૂપ અવલાકતાં આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કર્મયાગે થનાર ભેાજનાદિ પ્રવૃત્તિયે ખાધાને
For Private And Personal Use Only
Page #717
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
માટે અર્થાત્ આત્મગુણહાનિને માટે થતી નથી. પરં'તુ જે ભાજનાદિ પ્રવૃત્તિયેા ઉલટી નિર્જરાર્થ. કર્મ ખેરવવાને શક્તિમાન થાય છે. પ્રારધ કર્મચાગે ખાતા. પીતા અને બાહ્ય વ્યવહારાદિ કર્તાને કરતા છતા આત્મજ્ઞાની કર્મની નિર્જરાને કરે છે. દેશસેવા. ધર્મસેવા. સધસેવા જાતિસેવા. પ્રાણીસેવા. સમાજ સેવા. કુટુંબ સેવા આદિ અનેક કર્તવ્ય કાર્યોને કરતા છતા આત્મજ્ઞાની અનેક કર્મોની નિર્જરાને કરે છે. જ્યારથી આત્મજ્ઞાન થાય છે ત્યારથી આત્મજ્ઞાનીની સર્વ પ્રવૂનિયા પરોપકારાદિ માટે અને કૃતકર્મ નિર્જરાર્થ થાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અન્ને આત્મજ્ઞાની હતા તેથી ખન્નેની લગ્નાદિ પ્રવ્રુત્તિયાથી મૃતકર્મની નિર્મલ પરિણામે મુક્તિ થઈ. આત્મજ્ઞાની સર્વ કાર્યોંમાં સંબંધોમાં અને પ્રવૃત્તિચામાં સાક્ષીભૂત થઇને વર્તે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિયામાં આત્માની સવળી પરિણતિ ધારણ કરીને કમથી મુક્ત થતા જાય છે. ભરતરાજા ષટ્યુંડનું રાજ્ય કરતા હતા પરન્તુ તે રાજ્યના કર્તા છતાં શુદ્ધ નૈૠયિક દૃષ્ટિથી પેાતાને રાજ્યાદિના કર્તા માનતા નહાતા. તથા તે વક્તા હતા છતાં અન્તર્ સૃષ્ટિથી જે જે વાતા હતા તેમાં અહંત્વાદિવૃત્તિથી નિમુક્ત હતા તેથી માન હતા. બાહ્યક્રિયાઓને કરતા છતાં શુદ્ધ નિશ્ચયનય દૃષ્ટિએ અક્રિય હતા. તે દેહમાં રહેવા છતાં પોતાના આત્માને દેહાદિથી ભિન્ન માનીને શુદ્ધનિશ્ચય ષ્ટિથી અન્તમાં અદેહવાન તરીકે પોતાને અનુભવતા હતા અને પ્રારબ્ધ કર્મયોગે પુત્ર, પુત્રી, કલત્રાના વ્યવહાને સંસારદશા પ્રમાણેના સ્વાધિકાર ચલવતા હતા. ભાજનાદિ પ્રવૃત્તિયાને કરતા હતા છતાં અન્તમાં તેમાં સ્વત્વ નહિ માનતા હાવાથી તે અલ્પ કર્મબંધ અને બહુ નિર્જશ કરતા કરતા છેવટે આદર્શજીવનમાં આત્મભાવના ભાવી કેવળ જ્ઞાન પામી અનેક જીવેાને ઉપદેશ દઇ મુક્તિપદ પામ્યા. રાગદ્વેષના પરિણામ વિના ખાદ્ય કાર્યોને કરતાં છતાં અને પ્રારબ્ધ વેઢતાં છતાં કર્મની નિર્જરા થાય છે એમ અધ્યાત્મશાસ્ત્રોના અનુભવથી સત્ય સિદ્ધાંત તરીકે ઉપર્યુક્ત ક્ષેાક ભાવાર્થ અવમેધાય છે. આત્મજ્ઞાનીએ વ્યવહારદાના અધિકાર પ્રમાણે આવશ્યક કાર્યેા કરવાને કદાપિ પાછી પાની કરતા નથી. અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #718
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૭ જ્ઞાની થવું એટલે બાહ્ય કાર્ય કરતાં ડરવું, મડદાલ થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવું એ અર્થ કદાપિ લેવો નહિ. આત્મજ્ઞાન પામીને એગ્ય વ્યવહાર કર્તવ્યેથી જ્ઞાનીઓ પરાડમુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમાં શુષ્ક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંઘ સમાજાદિની પ્રગતિથી ભ્રષ્ટ થવું એ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં ચગ્ય નથી. દેશકાલને અનુસરી પૂર્વાચાર્યો વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષાર્થે પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનીઓનું કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીઓ એગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અજ્ઞાનીઓ કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્ય કાર્યોથી કદાપિ પશ્ચાત્ રહેતા નથી. જ્ઞાનીઓ અવધે છે કે પ્રારબ્ધગે આહારાદિ પ્રવૃત્તિને સેવ્યા વિના અને આવશ્યક કર્તવ્ય કાર્યોને કર્યા વિના છુટકે થવાને નથી; અને જે સ્વાધિકારે વ્યાવહારિક કર્તવ્ય કાર્યો ન કરવામાં આવે તે સ્વાત્મોન્નતિમાં અને દેશ સમાજ સંઘ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાનો સંભવને તેઓ જાણે છે અને તેમજ vervaો વાનામ્ એ સૂત્ર પ્રમાણે પરસ્પર જીને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વફરજને કદાપિ ત્યાગ ન કરે એમ તેઓ અવબોધે છે તેથી તેઓ સ્વાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાચૅને અન્તરથી ન્યારા રહીને કરીને બાહ્યરૂપ ધર્મની ફરજને અદા કરીને મને ચેન રતઃ સ્થા: એવી વ્યવહારમાર્ગ વ્યવહાર પરંપરાને આદર્શ જીવનથી આદભૂત કરીને અન્ય મનુષ્યને વ્યવહાર માર્ગમાં પ્રવર્તાવે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિથી જ્ઞાનીઓ સ્વપરની પ્રગતિમાં પ્રવૃત્ત થયા કરે છે. જ્ઞાનીઓ તૈક્ષયિક દષ્ટિએ શુદ્ધાત્મસ્વરૂપ અવધે છે અને અનુભવે છે છતાં વ્યવહાર કલ્પનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ વ્યવહારક૯૫ પ્રમાણે સ્વાધિકારતઃ પ્રવૃત્તિ કરતા છતા આન્તરદષ્ટિએ કર્મની નિર્જરા કરે છે. એક કોઠાર હોય તેમાં દાણા નાખવાના ઉપરથી અલ્પ હોય અને સુણાના દ્વારા માર્ગે કોઠારમાંથી ઘણા દાણા બહાર નીકળતા હોય તે અને કેડાર-કેઠી ખાલી થાય છે. જ્ઞાનિયે તદ્વત્ અલ્પ કર્મ ગ્રહણ કરે છે અને કર્તવ્ય કાર્યો કરતા છતા અન્તરથી ઘણું કર્મોની નિ
For Private And Personal Use Only
Page #719
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ જરા કરે છે તેથી તેઓ અને સકલકર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મજ્ઞાનીઓની આન્તર દશા એવી હોવાથી તેઓ નહિ બંધાવાના કારણે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને તેઓ એગ્ય કરે છે પરંતુ અજ્ઞાનીએ તે નિર્લેપ નહિ રહેવાના કારણથી, તેઓ કર્તવ્ય કર્મ કરવાની ચોગ્યતાની બહિર હોવાથી કર્તવ્ય કર્મ કરવાને અગ્ય ઠરે છે. જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્જ કરતા હોવાથી તેઓ વ્યાવહારિક કર્તવ્યને કરવાને અધિકારી છે. આત્મજ્ઞાનીઓને જ નિમજં વાત મા વવહારિકા મુરાદા વાહન૩છg, તિસ્થ છે કે મારે I ઈત્યાદિથી વ્યવહાર નય પ્રતિપાદિત વ્યાવહારિક કાર્યો કરવાને પૂર્ણ શાર્યથી કહેવામાં આવ્યું છે તેથી આત્મજ્ઞાનિને વ્યાવહારિક કાર્યો કરતાં કર્મની નિર્જરા થાય છે અને વ્યાવહારિક કર્તવ્ય ધર્મની ફરજ અદા થાય છે. તીર્થંકર મહારાજાઓ કે જેઓ નૈઋયિકજ્ઞાનની પરાકાષ્ટારૂપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેઓ પણ સ્વાધિકારે કર્તવ્ય વ્યવહાર કર્મ
ગનું સંપૂર્ણ પરિપાલન કરે છે અને તેઓ કથે છે કે વ્યાવહારિક કર્તવ્ય કર્મોને ત્યાગ કરતાં તીર્થને ઉછેદ થાચ છે. વ્યાવહારિક કર્મયોગ પ્રવૃત્તિ વિના કઈ પણ ધર્મ-કર્તવ્ય કાર્યનું સંરક્ષણું–પોષણ થતું નથી અને ધર્મસાધકનું સંરક્ષણ થઈ શકતું નથી. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિ એ સર્વ ધર્મોની ભૂમિ છે અને તેથી તેના અભાવે કઈ પણ ધર્મ વિશ્વમાં જીવી શકતું નથી. સર્વ કર્તાને આધાર વ્યવહાર છે તેથી આત્મજ્ઞાનીઓએ આવશ્યક પ્રગતિકારક કર્તવ્ય કર્મોને કદાપિ ત્યાગ ન કરવું જોઈએ. આત્માના શુદ્ધોપગે આત્માના શુદ્ધ ધર્મના ઉપગી બનીને ગમે તે વર્ણ-જાતનાં વ્યાવહારિક કા
ને કરતે છતે આત્મજ્ઞાની કર્મની નિર્જરા કરવાને શક્તિમાન થાય છે. જે જે કર્મમાં અજ્ઞાની મનુષ્ય બંધાય છે તે તે કર્મને જ્ઞાની આવશ્યક વ્યવહારદશાના સ્વાધિકારે કરતે છતે કર્મની નિર્જરા કરીને મુક્ત થાય છે. આત્માની શક્તિ વડે કર્મોને ગ્રહણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો ગ્રહણ કરવાને આત્માની શક્તિ ખરેખર તેની સંમુખતાને ન ભજતી હોય તે તે તે વ્યાવહારિક કર્તવ્યકાર્યોને
For Private And Personal Use Only
Page #720
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૯ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રના અધિકાર પ્રમાણે કરતાં છતાં નવીન કર્મ બંધાતાં નથી અને જે પૂર્વે બાંધ્યાં હોય છે તેઓની નિર્જરા થાય છે. ગૃહસ્થલિંગે અનેક મનુષ્ય આત્મજ્ઞાન પૂર્વક શુદ્ધ ચારિત્રભાવને પ્રાપ્ત કરીને બાહ્ય કર્તવ્ય કર્મનું પરિપાલન કરીને મુક્તિમાં ગયા છે. જડ કમોમાં એવી શક્તિ નથી કે આત્માની અશુદ્ધ પરિકૃતિ વિના એકદમ આત્માને ઍટી પડે. અએવ આત્મજ્ઞાનીઓ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરતા છતા કદાપિ કર્મભીતિથી કતવ્યબ્રણ બની શુષ્કવાદી બનતા નથી. પિતાને આત્મા નિર્મલ બુદ્ધિવડે સાર્વજનિક હિત કાર્યો કરતાં કદાપિ બંધાતું નથી અને તે પરમેશ્વરની આજ્ઞાની વિરાધના કરી શકતા નથી એમ સ્થિરપ્રજ્ઞાએ સ્વાત્મા પિતાની પ્રવૃત્તિ માટે સાક્ષી પૂરે છે તે અન્ય બ્રાન્ત શુષ્કજ્ઞાનીઓના મૃત વિચારથી મરવાનું કદાપિ ધારવું નહિ અને કર્તવ્યકાર્યથી ભ્રષ્ટ થવું નહિ. જે જે કાર્યો કરવામાં આવે તે તે કાર્યોમાં આત્મજ્ઞાનીઓ આત્મધ્યેય ભાવષ્ટિને ધારીને પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ ઉચ્ચભાવના, ઉગ્નસંસ્કાર અને ઉચલક્ષ્યને ભાવીને ગમે તેવી બાહ્ય સ્થિતિમાં પણ આન્તરમાં ઉચ્ચ મહાન બનતા જાય છે. મહાનમાં મહાન ચક્રવર્તિ અને રંકમાં રંક મનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતા સ્વફરજદૃષ્ટિએ બને સમાન છે કારણ કે સ્વફરજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચકવર્તિને અદા કરવી પડે છે તેટલી દીનમાં દીન મનુષ્યને પણ સ્વશકત્યનુસારે સ્વાધિકારે સ્વફરજને અદા કરવી પડે છે. તેથી બન્ને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતા બને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે એમ બનેને પરમાત્મપદમાં સમાન હકક યા સમાન સ્વાતંત્ર્ય છે. જ્ઞાનીઓ આવી કર્તવ્ય કર્મસ્થિતિનું પરિપાલન કરતા છતા વિશ્વશાલામાં અને નેક ગુણોને અનુભવ પ્રાપ્ત કરે છે અને હવૃત્તિની સાથે યુદ્ધ કરીને અનુભવદશાને પામે છે; અએવ જ્ઞાનિમનુષ્યને કર્તવ્ય કા
ની પ્રવૃત્તિ કરવાને સૂચના કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહેલા આત્મજ્ઞાનીઓએ સદા દેશકાલના અનુસારે ઉન
For Private And Personal Use Only
Page #721
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્સર્ગ અને અપવાદથી કર્તવ્ય કાર્યોને સુધારા વધારા સાથે કરવાં જોઈએ. આત્મજ્ઞાનીને વૈરાગ્યબળે આસવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે એમ આચારાંગસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુએ કચ્યું છે. અતએવી પ્રારબ્ધ-કર્મવેગે આત્મજ્ઞાનિને ભેજનાદિ વ્યવહાર કર્મપ્રવૃત્તિ બધાને માટે થતી નથી. અપુનબંધક ગુણસ્થાનને પામી આત્મજ્ઞાનીઓ કર્તવ્યકાર્યોને વિવેકપુરસ્સર કરે છે.
અવતરણ–આત્મજ્ઞાની કગી આત્માની જેવી સ્થિતિને પામે છે અને પ્રવર્તે છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે–
श्लोकाः यस्य लाभो न हानिश्च, कार्याकार्येशी योोगेनः। स्थूलदेहे स्थितः मोही,निश्चयान्नास्ति तत्र मः।।८२.। हन्यमाने शरीरेअपे, ज्ञानात्मा नैव हन्यते। दह्यमाने शरीरेऽपि, ज्ञानात्मा नैव दह्यते ॥३॥ कुर्वन् कर्माण्यपि ज्ञानी, नैव कर्ता प्रगीयते । देहस्थो देहभिन्नः स, मुक्तात्मा सर्वसङ्गतः ॥४॥ सर्वत्रास्ति च सर्वेषु, नैव सर्वत्र सर्वगः। बाह्यसङ्गेऽपि निःसङ्गो, ज्ञानी भवति वस्तुतः॥८५॥ मुक्तः कर्माधिकारात्स, प्रवृत्तिरुपकारिका । ज्ञानिनो विश्वलोकानां, प्रारब्धकर्मसङ्गतः ॥८६॥ सातासातं समं मत्वा, मानामानौ तथैव हि । स्तोतृनिन्दकयोः साम्यं, मत्वा कार्यं करोति सः॥८७॥
શબ્દાર્થ–જે ચગીને કરવામાં અગર ન કરવામાં લાભ નથી અને અલાભ નથી એ જ્ઞાનગી દેહમાં છે તે પણ શુદ્ધ નૈશ્ચયિક નયે તે દેહમાં નથી. હત્પમાન શરીર છતાં જ્ઞાનાત્મા
For Private And Personal Use Only
Page #722
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હંણુતે નથી. શરીર બળે છે, પરંતુ તે જ્ઞાનાત્મા બળતો નથી. આત્મજ્ઞાની કાર્યોને કરતો છતે પણ તે કર્તા છે એમ કહેવાતું નથી. તે દેહમાં છે છતાં પણ દેહ ભિન્ન છે. દેહ છતાં તે જ્ઞાનાત્મા અહંમમત્વાદિ અધ્યવસાયથી મુક્ત થએલે હેવાથી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ શબ્દનયે મુક્તાત્મા ગણાય છે અને એવંભૂતનયે સર્વકર્મથી રહિત થયે છતે મુક્તાત્મા કહેવાય છે. આત્મામાં સર્વ અસ્તિ અને નાસ્તિ ધર્મો રહેલા છે. આત્મા વિના અન્ય દ્રવ્યોની અનન્ત ગુણ પર્યાયની અનન્ત નાસ્તિતા છે. તે આત્મામાં નાસ્તિભાવે સમાય છે તેથી (શ્રી વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનાધિકારે એક આયુમાં જેમ સર્વ વિશ્વમાં સમાવેશ કરેલ છે તદ્દત) આત્મા સર્વસંગત કહેવાય છે. આત્માના કેવલજ્ઞાનમાં સર્વ વિશ્વ યરૂપે ભાસે છે તેથી તેની અપેક્ષાએ પણ સર્વસંગત આત્મા કહેવાય છે. આત્મા સર્વત્ર છે અને સર્વમાં સર્વત્ર નથી એમ પણ વ્યક્તિની અપેક્ષાએ કથી શકાય છે. બાહ્ય સંગમાં જ્ઞાની આ પ્રમાણે આત્માનું સ્વરૂપ અવબોધીને નિસંગ થાય છે. આત્મજ્ઞાની આ પ્રમાણે આત્માનું અનેક નય દ્રષ્ટિએવડે સાપેક્ષ સ્વરૂપ જાણે છે. તે કિયાના અધિકારથી આત્મધ્યાનમાં લીન થઈને મુક્ત થાય છે તથાપિ તેની શબ્દાદિનચે જીવન્મુક્તદશા પ્રમાણે શરીરાદિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે તે વિધલોકેને ઉપકાર કરનારી થાય છે. આત્મજ્ઞાનને પ્રારબ્ધ કર્મસંગતિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે; અને તે તેને સ્વાધિકારે બાહ્ય વ્યવહાર કર્તવ્ય ધર્મ કથાય છે. આ ત્મજ્ઞાની શાતા અને અશાતા એ બંનેમાં વ્યવહારે વિષમપણું છે, છતાં પણ તે આધ્યાત્મિકદષ્ટિ પ્રતાપે બન્નેમાં સમાનતા માનીને તેમજ માન અને અપમાનમાં સમાનતા માનીને તથા રહેતા અને નિન્દકમાં સામ્ય માનીને કાર્યને બાહ્યાધિકારે કરે છે.
વિવેચન --આ પ્રમાણે શબ્દાર્થ કથીને હવે વિશેષાર્થ કંઈક કથવામાં આવે છે. જે આત્મજ્ઞાનીને કઈ બાહ્ય કાર્ય કરવામાં લાભ દેખાતે નથી અને ન કરતાં અલાભ દેખાતું નથી એ આત્મજ્ઞાની શરીરમાં રહેલે છતાં નિશ્ચયતઃ શરીરમાં નથી એમ અવધવું. બાહ્ય કાર્ય કરવામાં જેને લાભ હાનિની દૃષ્ટિ ટળી ગઈ છે અને
For Private And Personal Use Only
Page #723
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६२ શરીરમાં છતાં દેહાધ્યાસ જેને ટળી જવાથી દેહ-અવસ્થા થઈ ગઈ છે તે સ્થલ દેહમાં છતાં સ્થલ દેહમાં નથી અને તેમજ જગતમાં છતાં જગતમાં નથી. જગની દષ્ટિએ જેવા બાહાથી દેખાય છે તે તે નથી; એવા આત્મજ્ઞાનીને બાહ્ય કાર્ય કરવા યોગ્ય વા ન કરવા ગ્ય તે સર્વે એક સરખું થઈ ગએલું હોવાથી તેઓ બાહ્યા કર્તવ્યાધિકારથી મુક્ત થએલ અપ્રમત્ત મુનિ, અવધૂત સાધુ, યેગી, પીર, જીવન્મુક્ત મહાત્મા વગેરે નામથી સંબોધાય છે. તેવી દશાવાળે આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે પ્રારબ્ધકર્માનુસાર કરે છે. બાહ્ય દશ્યકાર્યોના કર્તવ્યાકર્તવ્યાદિ વિચારેની પેલી પાર જેઓ ગમન કરીને આત્મામાં જે મસ્ત બની ગયું છે તે મહાપુરૂષ જગત્માં જીવતે દેવ પરમાત્મા અવબેધ. પ્રારબ્ધકર્માનુસારે બાહ્ય શરીરાદિ પ્રવત્તિને તે કરે છે છતાં તે કર્તવ્યવિવેકથી જુદી દશામાં મસ્ત થવાથી તે અક્રિય જાણ; કારણ કે તેને કરતાં છતાં તેનું ભાન નથી અર્થાત્ તેમાં ઉપયોગ નથી અને નહિ કરવાથી તેને કંઈ ન્યૂનતા નથી આવી તેની સ્થિતિ થવાથી તે જ્ઞાનાત્મા સર્વ વિશ્વમાં પૂજ્ય અને પ્રમત્ત ભેગી તરીકે પૂજાય છે. આર્યાવર્ત તેવા અવધૂત જ્ઞાનિયેગીએના તનુઓથી શોભી રહ્યું છે. તેવા આત્મજ્ઞાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાંથી જગતને ઘણું શિક્ષણ લેવાનું હોય છે. આતમજ્ઞાની કર્તવ્યાધિકારની મર્યાદા ધારણ કરીને જે કંઈ કરે છે તેથી વિશ્વને તે અનન્તગુણ ઉપકાર કરી શકે છે. જ્ઞાનાત્મા શરીર પરથી મમત્વને ત્યાગ કરે છે તે પિતાને શરીરરૂપ માનતા નથી. જ્ઞાની પોતે સર્વ જડ વસ્તુઓથી પિતાને ભિન્ન માને છે તેથી જડ વસ્તુઓમાં કલ્પાયેલી શુભાશુભની અસરથી તે મુક્ત થઈ શકે છે તેથી આત્મજ્ઞાની શરીર હણાતાં છતાં આત્માને હણાતે માનતું નથી. શરીર બળતાં છતાં જ્ઞાનાત્મા બળતો નથી. શરીર હણાતાં છતાં આત્મા નિત્ય હોવાથી આત્મા હણાતું નથી, તેથી આત્માને હણાયેલે માને એ નૈશ્ચયિકનયે બ્રાન્તિ છે. શરીર અનિત્ય છે, શરીર દહે છે, પણ આત્મા બળતો નથી કારણ કે આત્મા, નિરંજન, નિરાકાર, નિત્ય, પતિસ્વરૂપી છે તેથી આત્મા બળતું નથી. આત્માને બળતે. માનવે એ
For Private And Personal Use Only
Page #724
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક જાતની બ્રાતિ છે. ભૂતેનું શરીર બનેલું છે, તેથી તે હણાય છે અને બળીને ભસ્મીભૂત થઈ શકે છે, પરંતુ આત્મા તે નિત્ય હોવાથી તે કદાપિ હણાતું નથી અને બળતું નથી એમ શુદ્ધ નૈઐયિક દષ્ટિએ આત્મજ્ઞાની અવબોધતા અને અનુભવતા હોવાથી તે શરીર છતાં શરીરથી ભિન્ન પિતાને માની શકે છે અને અગ્નિ - સ્ત્રાદિથી શરીરને નાશ થતાં પિતાને નિત્ય માની સમભાવ અને જૈન દેહભાવને ધારણ કરી આત્મજ્ઞાનમાં મસ્ત રહી શકે છે. આત્માને દેહ ભિન્ન નિત્યરૂપ અનુભવનાર આત્મજ્ઞાની બાહ્ય કાર્યોને કરતે છતે તે પિતાને કર્તારૂપ માનતું નથી. બાહાકાર્યો ખરેખર કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોથી થાય છે, તેમાં પિતાને કર્તાના અભિમાનથી તે યુક્ત કરીને કતૃત્વજાતિથી પિતાના આત્માને કર્મથી બાંધતે નથી. તેણે સિદુ છે, શનિ - પણ ૩વમ; ટચ થશgrg, નિશ્ચ શિર શ્રેમ, ઈત્યાદિથી આત્મજ્ઞાની જે જે કરે છે, દેખે છે. બેલે છે, આદિ જે જે પ્રવૃત્તિ કરે છે તેમાં તે અહંત્રાદિથી બંધાતું નથી અને કર્તવ્યકાર્યો કરવામાં અન્ય મનુષ્ય કરતાં પાછો પડતું નથી અને તેમજ નિશ્ચયજ્ઞાનમાં તે સ્થિર સ્તંભના સમાન સ્થિરતાથી વર્તે છે. આવી તેની આશ્ચર્યકારી દશાને અલખલીલા કહેવામાં આવે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેઓની બાહ્ય કર્તવ્યપ્રવૃત્તિ અને તેઓની આન્તર પ્રવૃત્તિ એ બે શુષ્ક નાલિકેર અને તેમાં રહેલા જલની દશાની ભિનતાને ભજે છે. આત્મજ્ઞાનિની બાહ્ય પ્રવૃત્તિ પ્રારબ્ધધારે-પ્રાસંગિક ઉપકારક તથા અનેક શુભાશયથી ભરપૂર હોય છે. તેમની બાહ્ય પ્રવત્તિથી તેમના આત્માની દશા કેવી છે? તેની કલ્પના કરવી તે અજ્ઞાનીઓની દષ્ટિ બહાર છે, તેથી તેવા આત્મજ્ઞાનિની કર્તવ્યપ્રવૃત્તિમાંથી અનેક શુભાશયે પૂર્વક સાર ગ્રહે તેજ ભવ્ય મનુષ્યને હિતકારક છે. આત્મજ્ઞાની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિને પોતે કૃતકૃત્ય છતાં અને સ્વાર્થ–પ્રજનાદિને અભાવ છતાં આદરે છે. તે જે કંઈ કરે છે તે ઉપરથી તેના આત્માની દશાને ભાવ લે એ કલ્પનાશક્તિની બહારની વાત છે. સંગ્રહનયની અપેક્ષાએ જ્ઞાની આત્માને મુક્ત માને છે.
For Private And Personal Use Only
Page #725
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જ્ઞાની સ્વાત્માને અસ્તિધર્મની અપેક્ષાએ સર્વસંગત માને છે. જ્ઞાનવર્ડ આત્મા સર્વત્ર જ્ઞેય પદાર્થોના જ્ઞાન અને કંચિત્ જ્ઞેયની અભેદ રણુતિએ વ્યાપક હોવાથી સર્વત્ર છે અને વ્યક્તિની અપેક્ષાએ સર્વત્ર નથી. જ્ઞાની પોતાના આત્માને બાહ્યથી સંગી છતાં વસ્તુતઃ અન્તર્થી નિઃસગ માને છે. તે સર્વ માહ્ય પ્રવૃત્તિના અધિકારથી મુક્ત છે, છતાં તેની બાહ્ય પ્રવૃત્તિથી અનન્તગુણા ઉપકાર થાય છે; એવું પૂર્વે નિવેદવામાં આવ્યું જેથી એમ અવોધવું કે જ્ઞાની નિબંધ અને સર્વસગમુક્ત છતાં માહ્ય જીવેાના ઉપકારે અને પ્રારબ્ધયેાગે પ્રવૃત્તિ આદરીને તે ષ્ટિમિહર્ અકલિત એવા ઉપકાર કરવાને શક્તિમાન્ થાય છે. આત્મજ્ઞાની શાતાવેદનીય અને અશાતાવેદનીય સમાન માનીને તથા સ્તુતિકારક અને નિન્દક એ એમાં સમભાવ ધારણ કરીને તેને ચાગ્ય કાર્ય તે કર્યાં કરે છે. આત્મજ્ઞાની ઉપર્યુક્તભાવ પ્રમાણે આત્મદશામાં મસ્ત બનીને બાહ્ય વ્યાવહારિક કર્તવ્યકાર્યાને પ્રારબ્ધાદિક ચાગે કર્યા કરે છે. આત્મજ્ઞાનીની આન્તરિક દશા ઉપર પ્રમાણે થવાથી તે માહ્ય કાર્ચીને કરે છે છતાં તે બાહ્ય કાર્યના તેના આત્માની સાથે સ`ખ ધ રહેતા નથી. આત્મજ્ઞાની શુષ્ક માટીના ગાળા જેવા હાવાથી તેને બાહ્ય કર્તવ્ય કાર્યાં કરતાં કાઇ પણ નિમિત્તવડે લેપાવાનું થતું નથી-ચીકા અને આદ્ર માટીના ગોળા ખરેખર ભીંતસામેા પછાડવાથી ભીંતની સાથે તેના કેટલાક ભાગ ચાંટી રહે છે; પરંતુ શુષ્ક મૃત્તિકાગાળા ચાંટી રહેતા નથી એવા સર્વ મનુષ્યને અનુભવ છે, તેથી તે દૃષ્ટાન્ત પૂર્વક આત્મજ્ઞાનીની દશા અવએધાવતાં કોઈ જાતના સાપેક્ષષ્ટિએ વિરાધ આવતા નથી. આત્મજ્ઞાની બાહ્યમાં શુભાશુભ કલ્પનાને નહિ માનતા હોવાથી તે શુભાશુભ પરિણામથી ન બંધાતાં બાહ્ય કર્તવ્ય કાર્યાં કરવાના અધિકારી અની વિશ્વજીવાના સંબંધમાં આવી વિશ્વજીવાના તારક અની શકે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. સ્તોતા અને નિર્દેકપર જેના સમાન ભાવ છેએવા આત્મજ્ઞાની આહ્ય કર્તવ્ય કાને કરતા છતા અન્ય મનુષ્યાના સ`સગથી લેપાતા નથી; તેથી તેજ ખરેખરા કર્તવ્ય કાર્ય કરવાને અધિકારી બને છે. સ્તાતાપર હર્ષ અને નિન્દકપર દ્વેષ થયા વિના ન રહે એવા ખાલ મનુષ્યની દશા હોય
For Private And Personal Use Only
Page #726
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે. નામ અને રૂપમાં શુભાશુભભાવે મુંઝાયલા અજ્ઞાની મનુષ્ય કર્તવ્યકર્મો કરતાં છતાં એક પર રાગ અને અન્ય પર દ્વેષ ધારણ કરીને મુંજાઈ જાય છે; એમ અનુભવમાં આવે છે. પરન્તુ આત્મજ્ઞાની કે જે Ôાતાપર અને નિર્દેકપર સમભાવદશાવાળા બની ગયા છે અને નામ રૂપની માયાદેવીની ભ્રમણાથી જે વિમુક્ત થયા છે તે જે જે કર્તવ્ય કાર્ય કરે છે તેમાં તે રાગદ્વેષથી મુક્ત હાવાથી સ્તાતાના અને નિન્દકના સબંધમાં આવતાં છતાં સ`સારમાં કોઈપણ સ્થાને મુંઝતા નથી. તેમજ નામરૂપમય સ્થૂલ વ્યવહાર વ્યક્તિ સંબંધે સ્થૂલ બુદ્ધિવાળા અને નામરૂપની માયાની ષ્ટિને ધારણ કરનારા તરફથી માન મળે તેપણ તે રિત પામતા નથી અને અપમાન મળે તે પણ તે અતિ પામતા નથી. કારણ કે નામરૂપના માનામાનની ષ્ટિથી અહિ થઇ સાક્ષીભૂત અનીને તે નામરૂપમાં કંઈપણુ આત્મત્વ ન પ્રેક્ષતાં ફક્ત વ્યવહાર સંબંધે માહ્ય કર્તવ્યને કરે છે. આત્મા જ્ઞાની ખરેખર નામરૂપના માયાના પ્રદેશમાં માનાપમાનની વૃત્તિથી મુક્ત થએલા હેાવાથી તે બાહ્ય કર્તવ્ય કર્મ કરવાને નિર્યુક્ત છતાં પ્રારબ્ધાદિક ગે નિર્મલપણે પ્રવૃત્તિ કરનાર હોવાથી અધિકારી કરે છે— અવતરણ—જ્ઞાની કેવી રીતે રવાત્માને માની કર્તવ્ય કાર્યને આચરે છે તે જણાવે છે.
૮૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોજ. निरञ्जनं निराकार - मरूपं निष्क्रियं प्रभुम् । મવામાન સ્વમાવેન, સ્વીયા સમાનતાવ્યા शरीरं वस्त्रवत् त्यक्त्वा, गृण्हात्यन्यद् वपुः पुनः । निश्चित्य नित्यमात्मानं प्राप्तकार्यं समाचरेत् ॥ ८९ ॥ त्यक्त्वा कर्तृत्वसंमोहं - साक्षीभूतेन चात्मना । स्वाधिकारे समायातं, स्वीयकर्म समाचरेत् ॥९०॥ ज्ञानदर्शनचारित्र - रूपं सम्मान्य चेतनम् ।
For Private And Personal Use Only
Page #727
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञानी शुद्धोपयोगेन, प्राप्तकार्य समाचरेत् ॥९१॥ प्रारब्धकर्मतः प्राप्तं, स्वाधिकारवशात्तथा चित्ते निष्क्रियभावोऽपि, ज्ञानी कर्म समाचरेत् ।।१२।।
શબ્દાર્થ-જ્ઞાની રવાત્માને સ્વભાવે નિરંજન, નિરાકાર, અરૂપ, નિષ્ક્રિય અને પ્રભુ માનીને કર્તવ્ય કાર્યને કરે છે. શરીરને વસ્ત્રવત્ ત્યજીને આત્મા અન્ય શરીરને ધારણ કરે છે એવી રીતે આત્માને નિશ્ચય કરીને આત્મજ્ઞાની પ્રાપ્ત કાર્યને સમાચરે છે. કર્તાને સંમેહ ત્યાગ કરીને સાક્ષીભૂત આત્માવડે જ્ઞાની સ્વાધિકાર સમાયાત સ્વીય કાર્યને સમાચરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માને માનીને આત્મજ્ઞાની શુદ્ધપાગવડે ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાપ્ત કર્યને સમાચરે છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થએલ અને સ્વાધિકારના વશથી પ્રાપ્ત થએલ કાર્યને ચિત્તમાં નિષ્ક્રિય ભાવ છતાં પણ જ્ઞાની આચરે છે.
વિવેચન -જ્ઞાની વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરતો છતો અન્તરમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી તે બાહ્ય સંબંધમાં અંજાતે નથી. જ્ઞાની પિતાને નિરાકાર માને છે તેથી તે સાકાર દક્યાદશ્ય પદાર્થોમાં અહંમમત્વથી અને સાકારભાવથી બંધાતું નથી. જ્ઞાની સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતે છતે અન્તમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી બાહ્ય કિયાઓમાં અહંમમત્વ અને કર્તવાભિમાનથી મુક્ત રહે છે. જ્ઞાની સ્વાત્માને પ્રભુ માનીને કર્તવ્ય વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને કરે છે; તેથી તેને બાહ્ય પ્રભુત્વની આકાંક્ષા રહેતી નથી અને નામરૂપ સબંધે કલ્પાયેલા પ્રભુત્વને તે પ્રભુત્વ માનતા નથી તેથી તે અન્તમાં દીનતા વિના આત્માની વાસ્તવિક પ્રભુતાના જુસ્સાથી કાર્ય કરી શકે છે, અને બાહ્ય પ્રભુપદ પદવી ઈત્યાદિથી લલચાઈ અનીતિ પાપકર્મ પ્રવૃત્તિને આચરતે નથી. જ્ઞાની સ્વભાવે સ્વાત્માને નિરંજનાદિરૂપ માને છે તેથી તે તેને ઉપગે રહીને વિભાવદશાને આત્માની દશા માન્યા વિના અને પ્રાસકાર્ય કરવા છતાં વિભાવદશામાં મુંઝાયા વિના તે પ્રાપ્ત કાર્યની ફરજને અદા કરે છે. જ્ઞાનીએ ઉપર પ્રમાણે સ્વાત્માને માની બ્રાહ્ય સ્થલ વ્યવહારમાં પ્રવર્તવું જોઈએ, એ તેની સ્વાધિકારે
For Private And Personal Use Only
Page #728
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૭
કર્તવ્યવિધિ છે. મનુષ્ય જેમ જીણું વસ્ત્રના ત્યાગ કરીને અન્ય વસ્ત્રને પહેરે છે પરન્તુ તે સ્વયં બદલાતા નથી તદ્વત્ જ્ઞાની શરીરરૂપ વસ્રને ત્યાગ કરે છે પરન્તુ તે ભૂતકાલમાં લીધેલાં સર્વ શરીરા તથા વર્તમાનમાં જે શરીરા છે તે અને ભવિષ્યમાં કર્મયોગે જે શરીરશ પ્રાપ્ત થશે તે સર્વને વસ્ત્રવત્ માને છે અને પેાતાને સર્વ શરીરથી ભિન્ન નિત્ય માનીને પ્રાપ્ત કર્તવ્યકાર્યને આચરે છે. જૈનદ્રષ્ટિએ આદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર છે અને વેદાન્તટષ્ટિએ સ્થૂલ, સૂમ, દિવ્ય, કારણ, મહાકારણ લિંગાદિ શરીરા વધવાં. ઉપર્યુક્ત પંચ શરીરથી ભિન્ન નિત્ય આત્મા માનીને જે શરીરદ્વારા કર્તન્યકાચને કરે છે તેને શરીરમાં કતૃત્વાભિમાન રહેતું નથી અને જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં અહંમમત્વ વાસનાથી બંધાવાનું થતું નથી. શરીરથી ભિન્ન આત્મા છે અને તે નિત્ય છે એવા નિશ્ચય કરવાથી પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતાં મૃત્યુને ભય રહેતો નથી. પાશ્ચાત્ય દેશીય યાદ્ધાએ સ્વકર્તવ્ય અદા કરવામાં પ્રાણને પરપોટાસમ ગણી યા હોમ કરી આત્મસમર્પણ કરે છે; તદ્વત્ કર્તવ્ય કાર્યમાં નિર્ભયદાથી શરીર પ્રાણનો ભાગ આપવામાં આવે છે તે આત્માન્નતિ થાય છે. શરીર પ્રાણના મમત્વથી અને તેની ભીતિથી મનુષ્યા વિશ્વમાં દાસત્વીટીમાં રહે છે અને તેએ વિશ્વમાં સ્વાત્મવંશપરંપરાને પણ વ્યવહારથી સંરક્ષવાને શક્તિમાન થતા નથી. અનેક શરીરે પ્રાપ્ત થાય અને ખદલાય તેથી તેમાં રહેલા નિત્ય આત્માને ભય પામવાનું કોઈ કારણ નથી; એવા નિશ્ચય થતાં આ ભવમાં પ્રાપ્ત થએલ શરીર માટે અહંમમત્વની વાસનામાં બંધાઈ જવાનું થતું નથી, અને નિત્ય આત્માને નિશ્ચય થવાથી મૃત્યુ ભય આદિ અનેક પ્રકારના ભયામાંથી બહાર નીકળવાનું થાય છે. તથા વાત્માની નિર્ભયદશાએ પ્રત્યેક ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કાર્ય કરવાની સ્વાજને પ્રાણ જતાં અદા કરી શકાય છે. તેહમમત્વ, પ્રાણમમત્વ, નામમમત્વ અને રૂપમમત્વ આદિ અનેક પ્રકારના મમત્વોથી દૂર રહીને પૂર્વે આર્યા સ્વારજને અદા કરવાને દેહ પ્રાણાક્રિકના ત્યાગ કરતા હતા તેનું કારણ એ હતું કે તે આત્માને નિત્ય માનતા હતા અને શરીરાક્તિ અનિત્ય માનતા હતા. તેથી તે
For Private And Personal Use Only
Page #729
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરાદિકના મમત્વના ત્યાગ પૂર્વક પરસ્પરોપગ્રહદષ્ટિએજ યા કર્તવ્યદષ્ટિએ આવશ્યક કાર્ય કરતાં દેહમમત્વાદિ અનેક વાસનાઓને લાત મારી પગ તળે કચરી નાખતા હતા. અષભાદિક વીશ તીર્થકરના વંશજે જે ખરી રીતે આત્માને નિત્ય માની નામરૂપની માયાથી ભિન્નપણું ધારી આત્મપ્રગતિમાં અખંડપણે અપ્રમત્ત રહ્યા હતા તે તેઓની આ દશા થાત નહિ. આત્માને નિત્ય માનનારી અને શ્રદ્ધા કરનારી આર્યસંતતિ ખરેખર આ વિશ્વમાં સર્વથા સર્વદા આત્મ પ્રગતિમાં વ્યવહારથી અને નિશ્ચયથી આગળ રહે છે અને તે કર્તવ્ય કર્મ કરવામાં કઈ રીતે પ્રાણ સમર્પણ કરીને પશ્ચાત્ પડતી નથી. આત્માને દ્રવ્ય– નિત્ય માનનારા જેનો જે વાસ્તવિક રીતે આત્માનું નિત્ય સ્વરૂપ અવધી વ્યવહાર કર્તવ્ય કાર્યમાં પ્રવર્યા હતા તે તેઓની દેહાદિકમમત્વવાસનાયેગે પતિત દશા થઈ તે થાત નહિ અને પૂર્વજેની વ્યાવહારિક ઉચ્ચ પદવીઓ પર તેઓ કાયમ રહી શક્યા હોત. શબ્દથી આત્માને અંધપરંપરાએ નિત્ય માનવાથી આત્માની ઉન્નતિ થતી નથી, પરંતુ વસ્તુતઃ આત્માની નિત્યતા અવધવાથી પુણ્ય અને પાપનું પરભવમાં ભકતૃત્વ અને કતૃત્વ સિદ્ધ થાય છે અને તેથી નીતિના નિયમોની આવશ્યક્તા પણ સિદ્ધ કરે છે. આત્માને નિત્ય માનનારી આર્યપ્રજા જે આત્માનું નાસ્તિત્વ માનનારી પ્રજા કરતાં આત્મભેગ, પ્રાણસમર્પણ અને કર્તવ્ય કાર્યમાં પશ્ચત રહે તે એમ માનવું કે વસ્તુતઃ તે આત્માને અંતઃકરણથી નિત્ય માનનારી પ્રજા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યોને કર્તવ્ય કર્મફલને પરભવમાં વિશ્વાસ રહે છે. તેથી આ ભવમાં કર્તવ્ય કર્મ કરવામાં દેહને જવપરપોટાની પેઠે ત્યાગ થાય છે તેમ કરવામાં તેઓ જરા માત્ર આંચકે ખાતા નથી. જે મનુષ્ય કર્તવ્ય કાર્યમાં દેડ પ્રાણને નાશ કરવામાં આંચકો ખાય છે તેઓના વંશના મનુ આ વિશ્વમાં ધર્મમાર્ગમાં અને વ્યવહારમાર્ગમાં દાસત્વકેટીમાં પડી જીવી શકે છે. માતા-અવત્તિ-ભીતિ વગેરે મેહની દાસીઓ છે તેના તાબામાં આવે છે તેઓ આત્માનું નિત્યત્વ વિસારીને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં મમત્વને કરી અને તેઓ દાસીની પ્રજામાં ખપે છે અને પોતાની
For Private And Personal Use Only
Page #730
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૯
સતતિ માટે તેએ દાસત્વને વારસો મૂકી જાય છે, આત્માને નિત્ય માનનારા મનુષ્યા ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા મનુષ્યો કરતાં સાંસારિક વ્યવહારની સર્વ શુભ આવશ્યક પ્રગતિમાં સદા આગળ રહી શકે અને આત્માનું આસ્તિકય નહિ માનનારા મનુષ્યાને તે સ્વતાખામાં રાખી શકે. આત્માને નિત્ય માનનારા આર્યમનુષ્યા ત્યારે ગણાય કે જ્યારે તેએ આત્માને નહિ માનનારા નાસ્તિક મનુષ્ચાના કરતાં તન-મન-ધનને ભોગ આપતાં જરામાત્ર ખચકાય નહિ અને સર્વ પ્રકારની વિદ્યા-કલાદિવડે નાસ્તિક મનુષ્યાના કરતાં આગલ વધી શકે અને વિશ્વમાં પારમાર્થિક કાર્ય કરીને સર્વત્ર શાંતિ પ્રસરાવવા જેટલું સદા અલ કાયમ રહે એવી વ્યવસ્થાઓને વંશપરંપરા સંરક્ષી શકે. આત્મા નિત્ય છે એમ ખેલનારા લાખા કરોડો મનુષ્યા પછી આવે છે, પરંતુ જ્યારે દેહત્યાગ અને પ્રાણત્યાગના પ્રસંગ આવે છે; ત્યારે તેઓ દેહ પ્રાણ મમત્વ અને ભીતિ ધારણ કરી ભીરૂ મની કર્તવ્યક્ષેત્રથી કરાય ગાઉ દૂર ભાગી જાય છે. આવી રીતે આત્માને નિત્ય માનનારા અને આત્મા નિત્ય છે એમ ખેલનારા મનુષ્યા વર્ગ અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરી રીતે નિત્ય માનનારા મનુષ્યા મહાવીર પ્રભુના પગલે ચાલીને તેઓ વીરત્વનાં આવશ્યક કર્તવ્યકાચને કરી વિશ્વમાં સર્વત્ર સર્વદા સર્વથા પ્રગતિમાં સર્વ કરતાં આગલ રહે છે. આત્માને નિત્ય માનનારા સર્વ પ્રકારની શુભ પ્રગતિમાં, ઘાર પરિગ્રહ-ઉપસર્ગાવિપત્તિયા-સંકટો વેઠીને આગળ વધે છે અને તે અહંવૃત્તિ-મમવૃત્તિ-ભયવૃત્તિ-નામ રૂપની વૃત્તિયાને હઠાવી સર્વ ભેગા મળી વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં પણ આગલ વધે છે. હાય ! હાય ! હું મરી જઇશ, અરે મારૂ શું થશે, આવા ભાતિના શબ્દોને લનારા આર્યાં તે વસ્તુતઃ આર્યાં નથી. તે વિશ્વમાં દાસત્વકાટીમાં રહેવાને લાયક છે. આત્માને નિત્ય માન્યા બાદ ડરવાનું રહેતું નથી. નિત્ય આત્મા કદાપિ જડ વસ્તુઓને નોકર બનીને પાપકર્મ કરવાને લલચાતા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યો કર્તવ્યકાર્ય કરતાં પ્રાણાતિસમર્પણુમાં સદા એક સરખી રીતે કાયમ રહે છે. તેઓ
For Private And Personal Use Only
Page #731
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૦
મૃત્યુથી ડરી જતા નથી. તેઓ શરીર-પ્રાણ છુટી જાય તેની જરા માત્ર પરવા રાખતા નથી; તેનું કારણ એ છે કે તેઓ આત્મા સદા કાયમ રહેવાના છે અને જ્યાં જાય ત્યાં તે કર્તવ્ય કાર્ય કરવાથી આગળ વધવાના છે એવી શ્રદ્ધાથી વર્તનારા હાય છે. આર્ય ક્ષત્રિયા જ્યાં સુધી આ પ્રમાણે આત્માની નિત્યતા માનીને પ્રવર્ત્યા હતા ત્યાં સુધી તેઓ ભીતિ વગેરેને સ્વતામે કરી સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધ્યા હતા. બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય-શુક્ર-મુનિઓ ઋષિયા વગેરે પૂર્વે આત્માને નિત્ય માની સ્વાધિકારે કર્તવ્યકાર્યોને કરતા હતા; તેથી તેઓ સર્વ પ્રકારની પ્રગતિ–ઉત્ક્રાન્તિના માર્ગમાં સદા આગળ વધતા હતા અને ક્રોધ-કપટ-લાલચ-તૃષ્ણા-ભય-કુસ પ-વિશ્વાસઘાતદ્રોહ અને ઇર્ષ્યા વગેરે શત્રુઓને પગ તળે કચરી નાખતા હતા. આવી તેઓની દશા જ્યાં સુધી કાયમ રહી ત્યાં સુધી તેઓ સદ્ગુ ણાવડે પ્રગતિના શિખરે વિરાજિત રહ્યા. પરંતુ જ્યારે તે આત્માની વાસ્તવિક નિત્યતાને ભૂલી ગયા અને ભ્રાન્તિમાં સાઇ મેહરાજાના તાબે થઇ દર્ગુણાવડે પ્રવર્તવા લાગ્યા ત્યારથી સર્વની અનુગતિ પડતી થઈ. આ ઉપરથી અવમેધવું કે આત્માની નિત્યતા ભૂલીને ભયવૃત્તિ-મમતાવૃત્તિ આદિ દાસીઓના તાબે મનુષ્ય થયા ત્યારથી તેઓ સ્વકર્તવ્ય કરવામાં પશ્ચાત્ રહેવા લાગ્યા. આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્યે ક્ષણિક પ્રસંગામાં મુંઝાતા નથી અને સર્વ ભયથી મુક્ત થઇને નિર્ભયપણે આમવીર્ય નુરસાથી કાર્ય કરે છે. આ વિશ્વમાં સર્વત્ર આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્યા વ્યાવહારિક પ્રગતિમાં અને આત્મપ્રગતિમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની ઉપ ક્ત આત્મસ્વરૂપને નિશ્ચય કરીને આત્માની નિત્યતાના ઉપયાગે રહીને પ્રત્યેક કાર્યને આચરે છે તેથી તે ભય, મમતા, અહંતા, તૃષ્ણા, ઈર્ષ્યા વગેરે દોષોથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિકનંતિપૂર્વક વ્યાવહારિક પ્રગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિત્ય અને શરીરથી ભિન્ન અવળેાધ્યા પશ્ચાત્ માહ્ય કાર્ય કરતાં કતૃત્વના સંમેાહ થતા નથી, ખાહ્ય કાર્ય કર્તૃત્વના સંમેાહ થવાથી આત્મા સ્વ
For Private And Personal Use Only
*
Page #732
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૧ સ્વરૂપને વિસ્મરે છે અને સાંસારિક પ્રવૃત્તિમાં મુંઝાય છે. બાહ્ય કાર્ય કર્તવ સંમોહ થવાની સાથે સ્વશીર્ષપર મેહ રાજાનું જેર થાય છે અને ભયાદિષત્તિના દાસ તરીકે સ્વાત્મા બને છે. અતએ બાહ્ય કાર્યકર્તૃત્વ સંમોહ, આધ્યાત્મિક કાર્યકર્તવ સંમેહ આદિ અનેક પ્રકારના સંમોહને ત્યાગ કરીને આત્માને સાક્ષીભૂત રાખીને તટસ્થ થઈ બાહ્ય કાર્ય કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. બાહ્ય કાર્યકર્તવાદિ સંમેહને હઠાવવું હોય તે સર્વ કાર્ય કરવામાં કર્તુત્વાદિ અહંવૃત્તિચિને ચિત્તમાં પ્રવેશવાને અંશમાત્ર પણ સ્થાન ન આપવું જોઈએ. કવિસંમેહ વિના જે જે કાર્યો કરવાં એ જ્ઞાનગીનું મુખ્ય લક્ષણ છે. પિતાને આત્મા, કત્વ સંમોહ વિના કાર્યપ્રવૃત્તિ કરે છે એમ સ્વાત્માને અનુભવ થાય ત્યારે અવબાધવું કે હવે કર્મયોગીને અધિકાર કથંચિત પ્રાપ્ત થયેલ છે. આત્મજ્ઞાની કતૃત્વ સંમોહને પરિહરીને સર્વ કાર્યોમાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિવિષ બનેલું હોવાથી કાર્યપ્રવૃત્તિ દ્વારા સંમેહ વિષને ગ્રહી શકતું નથી. કતૃત્વસંમેહ વિના કાર્ય કરવાથી અનેક પ્રકારની પ્રગતિની પ્રાપ્તિ થાય છે. કતૃત્વ સંમેહ વિના કાર્યપ્રવૃત્તિ કરનાર જ્ઞાની સાંસારિક પ્રવૃત્તિમાં અહેમમત્વથી બંધાતું નથી. કતૃત્વ સંમોહ જેમ જેમ ટળવા માંડે છે તેમ તેમ તે આત્માને ગુણની પ્રગતિમાં અત્યંત પ્રવૃત્ત થઈ શકે છે. આત્મજ્ઞાની કવિસંમેહ વિના બાહ્ય પ્રવૃત્તિથી નિર્લેપ રહી શકે છે અને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં તે મુંઝાતે નથી તેથી તેની સુમતિને પ્રકાશ વધતું જાય છે અને કુમતિનું બળ ટળતું જાય છે. કર્તા વસંમહિના ત્યાગથી કર્મવેગી પરમાત્મપદની છેક નજીક પહોંચી શકે છે અને આત્માની સરસિકતાનું સહજ સુખ સમ્યગ અનુભવી શકે છે. કાર્ય કરતાં કરતાં કર્તત્વસંમોહ ટળે એ અભ્યાસ સેવા જોઈએ. કાર્ય કરતાં કરતાં સંમેહ ટળે એવું જ્ઞાન જાગ્રત્ કરવું જોઇએ કે જેથી પરમાત્મપદ પ્રાપ્ત કરતાં અનેક વિપત્તિને પણ સંમેહ વિના વેઠી શકાય. જ્યાં સુધી કત્વસંમેહ થાય છે ત્યાં સુધી ગજ્ઞાનમાં અને આત્મજ્ઞાનમાં અપરિપકવતા
For Private And Personal Use Only
Page #733
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૨ છે એમ અવધવું. કર્તવ્યકાર્ય કરતાં સંમત થાય છે એમ જાણીને સર્વ પ્રવૃત્તિને ત્યાગ કરીને બેસી રહેવામાં આવે છે તેથી સ્વપરની ઉન્નતિ થતી નથી અને પ્રમાદની સાથે સંમેહવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે પણ ટળતી નથી. જ્યાં સુધી અજ્ઞાની, કાર્યપ્રવૃત્તિ નથી કરતે ત્યાં સુધી તે કર્તત્વસંમતિથી પિતાને દૂર રહેલે માને છે, પરંતુ માનસિક કર્તત્વસંમેહ તે તેના હૃદયમાંથી ટળતું નથી, તેથી કર્તવમેહ ટાળવાને આવશ્યક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ત્યાગ કરે તે કઈ રીતે યોગ્ય નથી, પરંતુ આત્મજ્ઞાનવડે કાર્ય કરતાં કરતાં સહવૃત્તિ ટાળવાને અભ્યાસ સેવ જોઈએ. સર્પને
જ્યાં સુધી ન સતા હોય ત્યાં સુધી તે શાન્ત જે બહારથી દેખાય પરંતુ જ્યારે તેને સતાવવામાં આવે તો તે હતો તે ને તે કેવી થએલે દેખાય છે તદ્વત્ કર્તવ્ય કાર્ય, ત્યાગ કરીને કેટલાક સતાવ્યા વિનાના મનુષ્ય બાહ્યથી શાન્ત થએલા સર્પની પેઠે અસંખ્ય મેહી દેખાય પરંતુ કેઈ જાતની પુનઃ પ્રવૃત્તિ કરતાં સંમેહતા પુનઃ તેઓ સેવી શકતા હોય એ તેમના આત્માને અનુભવ આવે તે તેમણે ઉપર્યુક્ત શિક્ષાને સત્ય માની સ્વાધિકારે કર્તવ્યપ્રવૃત્તિ સેવવી અને મોહવૃત્તિને હઠાવતા જવું. આમ પ્રવર્તવાથી આત્મસાક્ષીએ નિર્મોહવૃત્તિથી કાર્ય કરવાની આત્મશક્તિને જાગ્રત કરી શકાશે. કાર્યપ્રવૃત્તિને રવાધિકારે સેવતાં જ્યારે આત્મસાક્ષીએ સર્વ કરાય પણ તેમાં હું મારું એવી વૃત્તિથી બંધાઈ ન જવાય ત્યારે અવબેધવું કે હવે આત્મપ્રગતિ કરવાને જ્ઞાનનો પૂર્વક કર્મવેગને ખરે અધિકાર પ્રાપ્ત થાય છે. જ્ઞાની આત્મસાક્ષીએ કર્તૃત્વસંમેહ ત્યાગ કરીને વ્યાવહારિક દૃષ્ટિની પ્રવૃત્તિઓ સ્વાધિકાર સમાયાત કાર્યને કરે છે તેથી તે આત્મામાં પરમાત્મપદ પ્રકટાવીને અતથી કૃતકૃત્ય થઈ વિશ્વને ઉદ્ધાર કરી શકે છે. આત્મજ્ઞાની અતમાં નીચે પ્રમાણે વિચારે છે. આ વિશ્વમાં કતૃત્વની અહંવૃત્તિ રાખવી એ ક૯પના માત્ર છે. કતૃવની અહંવૃત્તિ ધારણ કરવાથી આત્માની શુદ્ધતા થતી નથી તેમજ કઈ પણ કાર્યના કર્તાપણાનું અભિમાન રાખવું એ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી. પ્રત્યેક કાર્ય પિતાના સ્વભાવ પ્રમાણે કાલ
For Private And Personal Use Only
Page #734
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
વભાવ, નિયતિઆદિને પામી થયા કરે છે તેમાં આત્મા તે બાહ્ય કાર્યમાં નિમિત્ત માત્ર છે અને તેમજ અન્ય વસ્તુઓ પણ નિમિત્તમાત્ર છે માટે કતૃત્વસ'મેહ તે કરવા કોઇને છાજતા નથી તે મારે શામાટે મેહ કરવા જોઇએ ? કતૃત્વ સ`માહ તે આત્માના ધર્મ નથી તે તે વિભાવિકપરિણતિ છે તેથી દૂર રહેવું જોઇએ. એ પ્રમાણે જ્ઞાની અન્તમાં નિશ્ચય કરીને કતૃત્વસમેહવૃત્તિ વિના સ્વાધિકારે કાર્ય પ્રવૃત્તિને સેવે છે. જ્ઞાની સ્વાત્માને જ્ઞાનદર્શન ચારિત્રરૂપ માનીને શુદ્ધો પચોગવડે અન્તમાં ધ્યાનાદિકની પ્રવૃત્તિને સેવે છે અને વ્યવહાર નયથી બાહ્યધાર્મિક તથા વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિને સેવે છે. આત્મા ખરેખર જ્ઞાનદર્શન ચિત્રરૂપ છે. શુદ્ધોપયાગવડે આત્માના શુદ્ધ ધર્મ તેજ આત્માના છે એમ આત્મજ્ઞાની માને છે અને તેમાં રમણતા કરે છે. તથા બાહ્યતઃ પ્રાપ્તાધિકારે ખાદ્ય કર્તવ્ય કાર્યને તટસ્થ સાક્ષીભૂત થઇને કરે છે. આત્મજ્ઞાની આવી દશાથી કર્તવ્યકાર્યોંને કરે છે તેથી તે આત્માની ઉન્નતિ કરી શકે છે અને વિશ્વવતિ મનુષ્યાની અન્ય કરતાં અનન્ત ગુણુ સારી ઉન્નતિ કરી શકે છે તેથી તેજ પરમાર્થદૃષ્ટિએ કર્તવ્ય કાર્ય કરવાને લાયક બને છે. એવા મહાજ્ઞાનિકમાગીએની જેટલી ન્યૂનતા તેટલી વિવેન્નતિની ન્યૂનતા અવમેધવી. જ્ઞાની શુદ્ધાપયાગવડે આવશ્યક પ્રાપ્ત કર્તવ્યકાર્યને સમાચરે છે તેથી તે આત્માના ગુણેાની પરિપૂર્ણ પ્રગતિ કરવામાં ખામી આવવા દેતા નથી અને કર્તવ્યકાર્યોં કરીને પ્રાપ્ત ગુણાની પરિપકવતા કરવામાં પણ કદાપિ પશ્ચાત્ રહેતા નથી. પ્રારબ્ધ કર્મથી અને સ્વાધિકારવશથી પ્રાપ્ત થએલ કર્તવ્યકાર્ય કરવામાં કોઇ જાતના દોષ નથી. પરન્તુ અનન્તગુણુ લાભ છે એવું અવધીને જ્ઞાની કર્તવ્યકાર્યને આચરે છે. જ્ઞાની પ્રારબ્ધકર્મથી જે જે કાર્યો કરે છે તે સ્વપરની પ્રગતિ કરનાર થઈ પડે છે તથા સ્વાધિકારવશથી જે જે કાર્યો કરે છે તેમાં સદોષતા હાય તથાપિ તેની અધિકાર ઇશાએ નિર્દોષતા અને સ્વપરની ઉત્ક્રાન્તિ કરનારૂ તે કાર્ય હાઈ વિશ્વમાં તે સુખપ્રદ સિદ્ધ ઠરી શકે છે—વિષ્ણુ મુનિએ સ્વાધિકારવશતઃ જે નમુચિ પ્રધાનને શાસનરૂપ કાર્ય કર્યું તે વિશ્વની ઉન્નતિ અને સધને શાન્તિ કરનારૂ હતું. શ્રી શાન્તિનાથ,
૮૫
For Private And Personal Use Only
Page #735
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંથુનાથ અને અરનાથાદિ તીર્થકરેએ ગૃહાવાસમાં અધિકારી અને પ્રારબ્ધગથી જે જે કાર્યો કર્યો, તે સ્વની અને વિશ્વ મનુષ્યની પ્રગતિ શાંતિ આદિ કરનારાં હતાં. એમ અનુભવદષ્ટિથી વિચારતાં અવકાશે.
અવતરણ–રાની જે જે કાર્યો કરે છે તેમાં કેવી રીતે પ્રવર્તે છે કે જેથી તે નિર્લેપ કર્મથી અબદ્ધ રહે છે તેનું હાર્દ જણાવે છે. स्वात्मनि स्वोपयोगेन, धृत्वा निश्चयदृष्टिताम् । अनुभूय निजात्मानं, कर्म कुर्वन्न लिप्यते ॥९३॥ यद्यत्कुर्वंश्च पश्यंश्च, स्मरंस्तत्र परात्मताम् । आत्मज्ञानेन कार्याणि, कुर्वन ज्ञानी न लिप्यते ॥९॥ शुभाशुभपरीणामान्मुक्तो ज्ञानी भवाय नो। साम्यभावप्रतिष्ठात्मा, करोति तन्न बन्धकृत् ॥१५॥ कायादिकक्रियायोगात्, कर्मबन्धः प्रजायते। तथापि साम्यमापन्नः, कर्म कुर्वन् विमुक्तये ॥९६।। क्रियायामक्रियां पश्यन् , सक्रियमाक्रये तथा । स्वात्मानं निष्क्रियं पश्यन् , ब्रह्मभूतो निरञ्जनः॥१७॥ दह्यन्ते कर्मकाष्ठानि, शुद्धज्ञानामिना ध्रुवम् । नैश्चयिकनयप्रस्थः, क्रियां कुर्वन्न बध्यते ॥९॥ आत्मोपयोगतो ज्ञानी, प्रारब्धकर्म वेदयन् । परोपकारकार्याणि, कुर्वन् परात्मतां व्रजेत् ॥१९॥ ज्ञानपूर्वाः क्रिया यस्य, भवन्ति तस्य योगिनः। रागादीनामभावेन, कर्मबन्धो न जायते ॥१०॥ सर्वथा सर्वदा ब्रह्म-दृष्टया कार्य समाचरेत् ।
For Private And Personal Use Only
Page #736
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૫
मायांभोधिं समुत्तीर्य, ज्ञानी मुक्तो ध्रुवं भवेत् ॥१०१॥ यानि कर्माणि बन्धाय, भवन्ति मूढचेतसाम्। ज्ञानिनां तानि कर्माणि, सन्ति मोक्षाय सद्गुणैः॥१०२॥ बाह्यतः कर्मसादृश्य-मज्ञानां च विदां भवेत् । वैषम्यं परिणामेन, बन्धनार्थं च मुक्तये ॥१०॥ अपूर्व श्रूयते शास्त्रे, ज्ञानवैराग्ययोर्बलम् । येन कर्माणि कुर्वन् सन्, निर्लेपो शोभते बुधः ॥१०४॥ अहंममत्वसन्यागात्, सर्वत्र ब्रह्मदृष्टितः। यद्योग्यं कर्म तत् कुर्वन्, ब्रह्मज्ञानी न लिप्यते ॥१०५॥
શબ્દાર્થ–સ્વાત્મામાં પગવડે નિશ્ચયણિતાને ધારણ કરીને અને આત્માને અનુભવીને કાર્ય કરતે છતે જ્ઞાની પાસે નથી. જે જે કરતો અને જે જે દેખતે છતે તેમાં પરમાત્મત્વનું સમરણ કરતે છતે આત્મજ્ઞાનવડે આત્મજ્ઞાની કાર્ય કરતે છતે લેવાતું નથી. શુભાશુભ પરિણામથી મુક્ત જ્ઞાની સંસાર માટે નથી તેમજ સામ્યભાવવડે પ્રતિષ્ટિતાત્મા જે કરે છે તે કર્મબન્ધ કરનાર થતું નથી. શુભાશુભ પરિણામ વિના કાયાદિકગની કિયાવડે કર્મબંધ થાય છે તથાપિસામ્યને પ્રાપ્ત કરેલ જ્ઞાની કર્મ કરતે છતે મુક્તિને માટે હોય છે. અર્થાત્ તે મુક્તિને પામે છે. ક્રિયામાં અકિયાને દેખતે અને અયિમાં સચિને દેખતે તેમજ સ્વાત્માને નિષ્ક્રિય દેખાતો છત આત્મજ્ઞાની ક્રિયામાં પ્રવર્તીને બ્રહ્મભૂત નિરજન બને છે. શુદ્ધ જ્ઞાનરૂપી અગ્નિવડે નક્કી કર્મકાઢે બળીને ભસ્મીભૂત થાય છે અતવર્નશ્ચયિક પ્રસ્થ શુદ્ધ જ્ઞાનવડે આવશ્યક ક્રિયા કરતે છતે લેપતે નથી. આમે પગથી જ્ઞાની પ્રારબ્ધ કર્મ વેદતે પરે પકારનાં કાર્યો કરતે છતે પરમાત્માને પામે છે. જે ગીને જ્ઞાનપૂર્વક ક્રિયાઓ છે તેને રાગાદિના અભાવે પ્રવૃત્તિ કરતાં કર્મબન્ધ થતું નથી. સર્વથા
For Private And Personal Use Only
Page #737
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વદા બ્રહ્મષ્ટિવડે જ્ઞાનીએ કાર્ય આચરવું જોઈએ. કારણ કે સર્વત્ર સર્વદા બ્રહ્મદષ્ટિએ દેખનાર જ્ઞાની કાર્ય કરતે છતે માયાસમુદ્રને તારી નકકી મુક્ત થાય છે. મૂઢ જીને જે કાર્યો અને માટે થાય છે તેજ કાર્યો ખરેખર જ્ઞાનીને સદ્ગણવડે મોક્ષ માટે થાય છે. જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને બાહ્યકાર્ય એક સરખું હોય છે. જ્ઞાનીની અને અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ એક સરખી હોય છે. પણ પરિણામે વૈષમ્ય હોય છે અર્થાત્ જ્ઞાનીને અને અજ્ઞાનીને પરિણામમાં ભિન્નતા હોય છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના પરિણામ ભિન્ન ભિન્ન હોય છે. કાર્યની સદશતા છતાં અજ્ઞાનીના પરિણામ જ્યારે બન્ધને માટે હોય છે ત્યારે જ્ઞાનીના પરિણામ ખરેખર મુક્તિને માટે હેય છે. જ્ઞાન અને વિરાચનું બળ શાસ્ત્રોમાં અપૂર્વ સંભળાય છે કે જે વડે કર્તવ્ય કાર્ય કરતે છતે નિર્લેપ જ્ઞાની જગમાં શેભી રહે છે. સર્વત્ર સર્વથા સર્વદા અહંમમત્વસંત્યાગથી અને સર્વત્ર સર્વ જેમાં બ્રહ્મદષ્ટિથી સર્વ કાર્યોમાં સર્વ વસ્તુઓમાં બ્રહ્મષ્ટિથી યથાયોગ્ય આવશ્યક કાર્યને કરતે છતે બ્રહ્મજ્ઞાની નામરૂપમાં–કર્મમાં-સંસારમાં લેપાતું નથી.
વિવેચન –ઉપર્યુક્ત કલેકનો ભાવાર્થ યદિ વિસ્તારથી લખવામાં આવે તે એક મેટું પુરતક થઈ જાય. નિશ્ચયદષ્ટિ ધારણ કરીને આત્માના ઉપયોગ પૂર્વક સ્વકર્તવ્ય કરવામાં આવે છે તે વ્યવહારમાં નિર્લેપ દશા રહી શકે છે. રાધાવેધના સમાન અત્યંત દુષ્કર કાર્યપ્રવૃત્તિની વ્યવહારે ફરજ અદા કરવાની હોય છે. જૈનદર્શન અને જૈનેતરદર્શનેનાં આધ્યાત્મિક શાસ્ત્રોનું બારવર્ષ પર્યન્ત સ્મરણ-મનન અને નિદિધ્યાસન કરવામાં આવે છે અને પશ્ચાત્ તેને અનુભવ કરવામાં આવે છે. તેમજ અધ્યાત્મજ્ઞાનને અનુભવ કર્યા પશ્ચાત્ આમે પગપૂર્વક બાહ્યકર્તવ્ય કાર્યોને કરવાને અભ્યાસ પાડવામાં આવે છે, ત્યારે આત્મજ્ઞાનિની દશા અને કર્મગિની દશા પ્રાપ્ત થાય છે. ગુરૂકુલેમાં અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસક કર્મયેગી મનુષ્ય પેદા થશે ત્યારે જડતા અને શુષ્કજ્ઞાનત્વ ટળશે અને ભારતને ઉદ્ધાર કરનારા મહાપુરૂષની પરંપરા પ્રકટાવી શકાશે. વીર્યની રક્ષા કરીને ઉર્ધ્વરેતા બ્રહ્મચારીઓને બનાવવામાં આવશે અને તેઓ સ્વપરદનનાં આધ્યાત્મિક શાસ્ત્રનું પરિપૂર્ણ મનન કરીને જ્યારે
For Private And Personal Use Only
Page #738
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૭
કર્તવ્યપ્રવૃત્તિને અદા કરશે ત્યારે તેઓ આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક પ્રગતિને સાધી શકશે. યાદ રાખવું કે જ્યાં વિચારનું બલ નથી ત્યાં આચારનું બલ ઉદ્ભવતું નથી. આધ્યાત્મિક જ્ઞાન વિના વિચારબલની કેળવણું કરી શકાતી નથી. આધ્યાત્મિક વિચારેનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ પ્રમાણે સર્વત્ર સર્વ વ્યવહારમાં આચારોની વ્યવસ્થામાં સુધારા વધારા સાથે પ્રવૃત્તિ પૂર્વક પ્રગતિ કરી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિથી આમે પગપૂર્વક બાહ્યકર્તવ્ય પ્રવૃત્તિને સેવી શકાય છે. આ માને અનુભવ કરીને આવશ્યક કાર્ય કરનાર લેખાતે નથી એમ લેકમાં જે કથવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે બાહ્યનામ રૂપની પ્રવૃત્તિમાં જ્ઞાની કંઈ સ્વત્વ દેખી શકતું નથી તેથી તે તેમાં લેપાઈ શકતું નથી. નામરૂપની વૃત્તિ ટળતાં નામરૂપની આરપાર જ્ઞાનપ્રકાશ જવાથી પશ્ચાત્ નામરૂપ સંબંધી વ્યવહારે જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં લેપાવાનું ન થાય એ વસ્તુતઃ સંભાવ્ય છે. આત્મપગની સાથે બાહ્ય કાર્યો કરતાં નામરૂપની રાગદ્વેષાત્મક વૃત્તિ રહેતી નથી તેથી આપણી જ્ઞાની જે જે કાર્યો કરે છે તેમાં તે બંધાતું નથી. આત્મજ્ઞાની સર્વત્ર સર્વ કાર્યોમાં અને સર્વ દશ્ય અને અદશ્ય પદાર્થોમાં પરમાત્મતાની ભાવના ધારણ કરે છે તેથી તેનામાં પરમાત્મ ભાવના સંસ્કાર દઢ થવાની સાથે બાહા કાર્ય પ્રવૃત્તિમાં તેનું નિર્લેપત્વ પણ વધતું જાય છે. આત્મજ્ઞાની જે જે દેખે છે, જે જે સ્મરે છે, જે જે સાંભળે છે, જે જે સુંઘે છે, જે જે ખાય છે અને જે જે સ્પર્શે છે, તે સર્વમાં પર માત્મરૂપ એય ભાવને એક તાર પિતાના હૃદયની સાથે હોવાથી તેનાથી રાગ દ્વેષ વૃત્તિના સંસ્કારે નિર્બલ થઈ ટળતા જાય છે અને પરમાત્મપદ પ્રાપ્તિના સંસ્કારે દઢ થઈ પરમાત્મપદ સંમુખ થતા જાય છે. જયાં દેખું ત્યાં ત્યાંહિ તું હિ તુંહિ એવી પરમબ્રહ્મ ભાવનાની રઢ લાગવાથી બાહ્ય નામરૂપ વૃત્તિનાં સર્વ બંધને ને હૃદય સાથે સંબંધ છૂટી જાય છે અને પરમાત્મપદ ત્વરિત પ્રાપ્ત થાય છે. સર્વત્ર સર્વ દમાં પરમાત્મ ધ્યેયની ધૂન લાગવાથી દશ્ય પદાર્થોમાં રાગાદિક વૃત્તિને સંબંધ રહેતું નથી. જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હેય તેઓમાં પર
For Private And Personal Use Only
Page #739
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૮
માત્મતાની ભાવના ભાવનાર મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતાં રાગાદિ ભાવથી લેપાઈ શકે નહિ એ બનવા એગ્ય છે. સ્વપર સર્વમાં પરાત્મતાદષ્ટિ જેની થઈ છે તે કર્તવ્ય કાર્યોમાં લેપાય નહીં. બાહ્ય કાર્યોમાં એવી શક્તિ નથી કે જે મનુષ્યની સર્વત્ર પરાત્મતા ધ્યેય દષ્ટિ થઈ છે તેને લેપાયમાન કરી શકે. આત્માથી ભિન્ન રહેલ જ્ઞાનાવરણીયાદિ પુગલ સ્ક ધમાં પણ એવી શક્તિ નથી કે જે એકદમ રાગદ્વેષની વૃત્તિ વિના સર્વત્ર પરાત્મતા સ્મરીને કાર્ય કરનારને લાગી શકે. સર્વત્ર કાર્ય પ્રવૃત્તિમાં બ્રા દષ્ટિવાળાને કોઈ જાતની કર્મબંધપ્રવૃત્તિ વસ્તુતઃ નથી
એવી રીતે માની જે સ્વર્તિવ્યને અદા કરે છે તે આ વિશ્વનું સર્વ તંત્ર ચલાવે તે પણ નિર્લેપ રહે એવી તેનામાં શક્તિ ઉત્પન્ન થાય છે તેથી તેને સલેપ થવાને કોઈ કાર્યપ્રવૃત્તિમાં ભય રહેતો નથી. સર્વ દશ્ય જડ પદાર્થોમાં શુભાશુભ પરિણામથી જે મુક્ત થએલ છે એ આત્મજ્ઞાની સંસારની વૃદ્ધિ કરતું નથી. નામરૂપના સંબંધે ઉપજેલી કર્તવ્ય વ્યવહાર પ્રવૃત્તિને જે શુભાશુભ પરિણામ વિના સ્વાધિકારે ફરજ માની કરે છે તેને જડ સ્કંધે આ સંસારમાં બંધન માટે થતા નથી. શુભાશુભ પરિણામમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણને સમાવેશ થાય છે. શુભાશુભ પરિણામ વિના નામરૂપ સંબંધે જે જે કાર્યોને સ્વાધિકાર જે જે મનુષ્ય કરે છે તે તે મનુષ્ય ગમે તે જાતના હોય તે પણ તેઓ સંસાર બંધનથી બંધાતા નથી. સર્વ દશ્ય પદાર્થોમાં શુભાશુભ પરિણામ જેને નથી તે સામ્યભાવી આત્મા કહેવાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા પરમાત્મરૂપ અત્તથી બને છે તેથી તે જે જે કંઈ કરે છે, બેલે છે તેમાં તે નિબંધ રહે છે અને તેની કર્તવ્ય પ્રવૃત્તિથી જગતને અનન્તગુણ ઉપકાર થાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા, કાયાદિક ગદ્વારા હિંસા કરે તથાપિ તેને ગંગા નદીમાં બુડનારા અને અપકાયાદિની હિંસાને બાહ્ય કાયવેગથી કરનારા મુનિની પેઠે અન્તરમાં કેવલજ્ઞાન પ્રકટાવવા કઈ જાતને આન્તર વિરોધ આવતું નથી. ગંગાનદી ઉતરતાં એક મુનિને એક દેવીએ ત્રિશુલ મારી જલમાં બુડાડયા. તે મુનિના કાયાથી અપકાયાદિ જીવની વિશેધના થઈ, પરંતુ અન્તરમાં તે મુનિ સામ્યભાવવડે આમે પગી
For Private And Personal Use Only
Page #740
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭.
બન્યા હતા તેથી તેમને કેવલજ્ઞાન થયું. રાગદ્વેષના પરિણામ વિના કાયાદિ ગદ્વારા થએલી હિંસા ખરેખર કેવલજ્ઞાન અટકાવવા સમર્થ થઈ નહિ તે સત્ય સિદ્ધાંતથી અવધવાનું કે સામ્યભાવમાં જેને આત્મા સ્થિત છે અર્થાત આત્માના સમભાવરૂપ ધર્મવડે જેનો આત્મા પ્રતિષ્ઠિત થએલ છે એવા કર્મગને કર્તવ્ય કાર્ય કરતાં કાય હિંસાદિથી પણ સંસારમાં બંધન થતું નથી પરંતુ ઉલટ તે સમભાવે કર્તવ્યકાર્યને કરતે છતે નિર્લેપ રહે છે અને કાયમ કર્મને પણ સમભાવે દૂર કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવગી કર્મયેગી બનીને બાહ્ય કાર્યને કરતે છતે ઘનઘાતિકર્મ હણીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેના દુશ્મન બનેલા લાખે મનુષ્યની મધ્યે સમભાવયેગી કર્તવ્ય કાર્યો કરીને નિર્લેપ રહી જગતનું કલ્યાણ કરવા સમર્થ થાય છે, એવું અન્તમાં અનુભવ કરનારાઓ અવધી શકે છે. કાયાદિક ક્રિયાગથી કમબન્ધ થાય છે તથા સામ્યને પ્રાપ્ત થએલ કર્મયોગી કાર્ય કરતે છો મુક્તિપદને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવવામાં આવ્યું છે કે કાયાદિક ક્રિયાગથી હિંસાકર્મ બન્ધ થાય છે પરંતુ તે જ્ઞાનીને કેવલ જ્ઞાનાદિપ્રાપ્તિમાં બંધનકારક થતું નથી. સામ્યભાવને અપૂર્વ મહિમા છે. અનન્તકાલથી બાંધેલ ઘનઘાતી કર્મોને સામ્યભાવથી ક્ષણમાં ક્ષય થાય છે. સામ્યભાવપ્રતિષ્ઠિતયેગી કર્તવ્ય કાર્યો કરતે છતે નિર્લેપ રહી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સામ્યભાવથી આ વિશ્વને અવલેકતાં રાગદ્વેષની વૃત્તિને ઉદ્ભવ થતો નથી અને વ્યાવહારિક કાર્યો કરતાં છતાં કઈમાં લેપાવાનું થતું નથી. સામ્યભાવની મહત્તા અવબોધ્યા પશ્ચાત્ તેને પ્રાપ્ત કરીને કર્તવ્યકાર્યો કરવાથી નિર્લેપતાને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનપૂર્વક સામ્યભાવને પ્રાપ્ત કરી જ્ઞાનીએ કર્તવ્યકાને કરવાં જોઈએ. કિયામાં અક્રિયતાને દેખનાર કર્મયોગી કર્મથી નિર્લેપ રહે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મબન્ધને કરી શકતો નથી. અકિયમાં સક્રિયને દેખનાર કર્મબંધને કરી શકતું નથી. વ્યવહારથી સક્રિય એવા આત્માને નિશ્ચયતઃ નિષ્ક્રિય તરીકે દેખીને અને અને તેને ઉપગ ધારણ કરીને કર્તવ્ય કાર્યને કરનાર કર્મની કર્મબંધને કરી શકતું નથી અને રાગાદિલેપથી લેપાતે નથી અર્થાત્
For Private And Personal Use Only
Page #741
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપ રહે છે. ક્રિયામાં અકિયાને કેવી રીતે દેખવી? અને અકિયમાં સકિયને કેવી રીતે કયા નયથી દેખ? તથા આત્માને કયા નયથી નિષ્કિય દેખ? એ દ્રવ્યાનગના અભ્યાસીઓને અનેક નયેની અપેક્ષાએ સંબોધાય છે. પુદ્ગલદેહાદિકની ક્રિયામાં નિશ્ચયિકનયનદષ્ટિએ આત્માની ક્રિયા નથી તેથી દેહાદિકમાં આત્માની નિશ્ચયનયથી અકિયાને દેખે અને પુદગલકિયાની અપેક્ષાએ અકિય એવા આત્માને આત્માના ધર્મની અપેક્ષાએ ઉત્પાદ વ્યકિયાએ સકિય દેખે તથા બાદ્યકિયાથી ભિન્ન એવા આત્માને બાદ્યકિયાથી રહિત નિષ્ક્રિય દેખે તે મનુષ્ય બાહ્યકાયાદિકની આવશ્યક વ્યવહારપ્રવૃત્તિઓ પ્રવૃત્તિ કરતે છતે કર્મથી અબંધ નિર્લેપ રહી બ્રહ્મભૂત સિદ્ધબુદ્ધ પરમાત્મા બને છે. અત્ર અનુભવ દષ્ટિથી કાર્યપ્રવૃત્તિ સમયે ઉપગ ભાવથી દેખવાનું અવધવું. સકિયમાં અક્રિય એવા આત્માને અવકનાર કર્મરૂપ અંજનથી અંજાતું નથી અને આત્મારૂપ બ્રહ્મને દેખી આત્માના શુદ્ધરૂપને ધારણ કરી પરમાત્મારૂપ બની જાય છે. દેવગુરૂ ધર્મની સેવારૂપ આવશ્યક પ્રવૃત્તિનો સેવક કર્મયોગી કર્મયોગને આચરી રાગદ્વેષાદિવૃત્તિને છતી સકિયમાં આત્માનું શુદ્ધ અવકન અનુભવી આત્માની વાસ્તવિક ક્રિયા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. અનેક નયની દષ્ટિએ ઉપર્યુક્ત ભાવાર્થને વિસ્તારતઃ અવબોધી જે આત્માની શુદ્ધતાના ઉપયોગમાં રહે છે તે કર્મ કરતો છતે અકર્મી બ્રહ્મભૂત નિરન્જન બને છે. જે જે સર્વ આવશ્યક પ્રવૃત્તિ-કિયાએ થાય છે તે દેહાદિ પુદ્ગલના ઘરની છે એમ જ્ઞાની અવધે છે, અને સક્રિય એવી કાયામાં વ્યાપી રહેલ જ્ઞાની અકિય આત્માને દેખે છે. તેથી તે બાહ્યપ્રવૃત્તિમાં-ક્રિયાઓમાં આત્માના અહેવને ધારણ કરતું નથી. આત્માનું આત્મા એ શબ્દથી પાડેલા નામમાં આત્મત્વને નહિ દેખનાર જ્ઞાની, નામરૂપથી ભિન્ન આત્માના વાસ્તવિક નિષ્કિયત્વને અનુભવી તથા સકિયમાં નામરૂપથી ભિન્ન અક્રિયત્વને અનુભવી નામરૂપની વૃત્તિની પેલે પાર જઈનામરૂપ
વ્યવહાર સિદ્ધ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતો છતે પણ લેપાત નથી. પુગલ કિયાની અપેક્ષાએ અકિય એવા આત્મામાં આત્માના ગુણ પર્યાયની ઉત્પત્તિ વ્યયની ક્રિયાને અનુભવ કરનાર જ્ઞાની કર્તવ્ય કર્મ
For Private And Personal Use Only
Page #742
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતે છતે બ્રહ્મભૂત નિર-જન બને છે. બાહ્યની સર્વ ક્રિયાઓ કરતાં આત્માના અક્રિયત્વના ઉપગને જે ધારણ કરે છે તે કર્મયેગી જ્ઞાની જે જે સક્રિય પ્રવૃત્તિને સેવે છે તેમાં અહંભાવથી બંધાતું નથી, અને બાહ્ય પ્રવૃત્તિ સેવવામાં શુષ્કજ્ઞાની બનતું નથી. કારણકે તે સક્રિચમાં નિષ્ક્રિય ઉપગને ધારણ કરનારે બનેલું હોય છે અને ક્રિયા કરતાં બંધાવાનું થાય છે એવી દષ્ટિની પેલે પાર જઈ આવશ્યક ક્રિયાઓની વ્યવહારથી ઉપયોગિતા સમજેલે હોય છે.
શુદ્ધજ્ઞાનાગ્નિવડે કર્મકાષ્ઠ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. નૈયિકનપ્રસ્થ આત્મજ્ઞાની વ્યાવહારિક કાર્યો કરતે છતે જ્ઞાનાવરણીયાદિક કર્મ વડે બંધાતું નથી. શુદ્ધ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રકટ થઈ છે, તે મહાત્માથી કરે ગાઉ કર્મો નાસતાં ફરે છે. હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ બમ કર્યા પશ્ચાત પ્રત્યેક કર્તવ્ય કર્મ કર્યા છતાં કર્યાનું અભિમાન ન હોવાથી અને રાગાદિકથી નિર્લેપત્વ રહેવાથી બાહ્યાધિકારે બાહ્ય ફરજો અદા કરતાં ધર્મ રક્ષા, સંઘ રક્ષા, કુટુમ્બ રક્ષા, દેશ રક્ષા અને વિશ્વ રક્ષામાં ભાગ લઈ શકાય છે અને બાહ્ય શક્તિની પરમાર્થ કાર્યમાં સફલતા કરી શકાય છે. તેથી નિર્લેપપણું રહે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પશ્ચિાત્ તે કર્તવ્ય કાર્યોને કરવામાં આત્મભેગ આપવા સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટ થયું છે કે નહિ ? તેની સાક્ષી ખરેખર પિતાને આત્મા આપી શકે છે. અન્ય મનુષ્યની સાક્ષી લેતાં કદાપિ પાર આવવાનો નથી. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાન પ્રગટયું છે કે નહિ તેને પિતાને જે અનુભવ થાય છે તે અન્યને કદાપિ થઈ શકતું નથી. અએવ આત્મસાક્ષી ગ્રહીને કર્તવ્ય પ્રવૃત્તિવડે પ્રવૃત્ત થવું જોઈએ. આમ સાક્ષ ધર્મ swાં, ત્યાં ? ૩ થનું કામ કરજન મકાન પ ૪ ૬ વરાઃ –” જન મન ર–જન ધર્મનું એક બદામનું પણ ભૂલ નથીઅતએ જે જે કર્ત કરતાં તે સર્વે ખરેખર આત્મસાક્ષીએ કરવાં જોઈએ. આત્મસાક્ષીએ આવશ્યક કાર્યો કરવાથી આત્માની શુદ્ધ જ્ઞાનદશાની વૃદ્ધિ અને નિર્લેપતા વધે છે. જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટી છે, તે જે જે કર્તવ્ય કાર્યો
૮૬
For Private And Personal Use Only
Page #743
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
કરે છે તેમાં તેના આત્માની નિર્લેપતા માટે તેને આત્મા અનુભવ સાક્ષી પૂરે છે. એમાં અન્યની સાક્ષીઓની આવશ્યક્તા નથી. કૃષ્ણ અને શ્રેણિકની આન્તરદશા કેવી હતી? તેની સાક્ષી તેઓના આત્મા એ પૂરતા હતા અને તેઓ જે દશામાં રહેલા હતા તે દશાગ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુ નને કથે છે કે જ્ઞાનરૂપી અગ્નિ, સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે. હૃદયમાં નૈશ્ચયિક જ્ઞાનદષ્ટિસ્થ જે થએલ હોય છે અને જે વ્યવહારથી બાહા કર્તવ્ય કાર્યોમાં પ્રવર્તતે હોય છે તે સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી દે છે. નિશ્ચર રિત્તિ ઘર , ચારે તે રચવા, પુષ્યવંત તે જા , મારમુકને વાર, ઈત્યાદિ સાક્ષીઓ ખરેખર આત્માના શુદ્ધ જ્ઞાનપૂર્વક નૈશ્ચયિક દષ્ટિને હૃદયમાં ધારણ કરીને આવશ્યક વ્યવહારની પુષ્ટિ કરનારી છે. આ વિશ્વમાં અનેક નાની સાપેક્ષતાએ અવલોકવાનું હોય છે, અને અનેક નાની સાપેક્ષતાએ પ્રવૃત્તિ કરવાની હોય છે. જ્યાં સુધી મહાત્મા નૈક્ષયિક નયપ્રસ્થ થતું નથી, તે દઢ નિશ્ચયપૂર્વક કઈ પણ વ્યાવહારિક કાર્યને કરી શકતો નથી, અને સંસાર વ્યવહારમાં નિર્લેપ બની શકતું નથી. નૈક્ષયિક નયપ્રસ્થ મનુષ્ય અનેક પ્રકારના વિકલપ સંક૯પથી મુક્ત બનીને વ્યાવહારિક કર્તવ્ય કરવામાં ભીતિ આદિ દેથી પશ્ચાત્ પડતું નથી. નૈક્ષયિક નયપ્રસ્થ મનુષ્ય, સર્વ કર્તવ્ય કાર્યો કરવામાં આન્તરિક નિર્લેપતા ધારણ કરી શકે છે અને જલમાં કમલની પેઠે નિર્લેપ રહેવાને આત્માની નિર્લેપ જ્ઞાનશક્તિને ખીલવી શકે છે. અતએ વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની પૂર્વે નિશ્ચયિક જ્ઞાન ધારણ કરીને નૈશ્ચયિક દષ્ટિને ધારણ કરવાની આવશ્યકતાને અવશ્ય પ્રત્યેક મનુષ્ય સ્વીકારવી જોઈએ. નિશ્ચયિક નયપ્રસ્થ મનુષ્ય કદાપિ શુષ્કજ્ઞાની બની શકતું નથી. જે શુષ્કજ્ઞાની બને છે તે નૈશ્ચચિક નયપ્રસ્થ ગણી શકાતું નથી, એમ અનુભવદષ્ટિથી અનુભવવું જોઈએ. આવશ્યક વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની ફરજને જે અદા કરે છે તે નૈઋયિક પ્રરથ બની શકે છે અને સર્વ બાબતેમાં વ્યવહારકુશલ બની સર્વ પ્રકારની બાહા તથા આન્તરિક પ્રગતિમાં આત્મભેગ આપી શકે છે. સદ્ગુરૂ કૃપાથી શુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #744
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે અને તેથી નૈશ્ચયિક નયપ્રસ્થ બની શકાય છે. જે નૈશ્ચયિક નયપ્રસ્થ છે તે શુદ્ધ જ્ઞાની છે અને જે શુદ્ધ જ્ઞાની છે તે સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી દે છે તેથી તે આવશ્યક વ્યાવહારિક કાર્યો કરવામાં પશ્ચાત હકતે નથી તેની એવી પ્રવૃત્તિથી તે આત્મપ્રગતિ, ધર્મ પ્રગતિ, સંઘ પ્રગતિ, સાર્વજનિકહિત પ્રગતિ, દેશ પ્રગતિ અને વિશ્વ પ્રગતિને કરી શકે છે અને કૃતકૃત્ય બને છે. જે કર્મો ભેગને સન્મુખ થએલાં હોય છે અર્થાત્ ઉદયમાં આવીને પિતાનું શુભાશુભ ફલ વેદાવવાને ઉઘુક્ત બનેલાં હોય છે એવાં કર્મને પ્રારબ્ધ કર્મ કથવામાં આવે છે. ઉદયમાં આવેલાં આઠે કર્મને પ્રારબ્ધ કર્મ કથવામાં આવે છે. શુભાશુભ કર્મના ઉદયવિપાકને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. જે કમેને આત્મા ગ્રહીને સત્તા તરીકે રાખે છે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જે કર્મો ફલ આપવાને સન્મુખ થયાં નથી પરન્ત આત્માને સાથે લાગી રહેલાં છે તેને ત્રિમ અવબોધવું. જે કર્મબન્ધ તરીકે હાલ કર્મ ગ્રહાતું હોય તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. વર્તમાન કાલમાં જે જે કાર્યો કરતાં રાગદ્વેષની પરિણતિ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મ ગ્રહાય છે તેને ક્રિયમાણ કર્મ કથવામાં આવે છે, એમ અમદીય વિચારપરિભાષાએ અવધવું. બન્ધમાં આવેલા અને સત્તામાં પડી રહેલાં કર્મોને સંચિત કર્મો તરીકે જાણવા પ્રતિબ્ધ, સ્થિતિ વધે, રાવ અને રાવબ્ધ એ ચાર પ્રકારે કર્મને બંધ અવધ. વધ, ૩૨૩, ૩ળા અને સત્તા એ ચાર પ્રકારે કર્મ અવબોધવું. ગની શુભાશુભ પ્રવૃત્તિથી પ્રકૃતિબન્ધ અને પ્રદેશ બન્ધ થાય છે. તે કર્મો કેટલા કાલ સુધી કેવું ફલ સમર્પશે તેને આધાર કષાય ભાવ કે જેને રાગદ્વેષ કહેવામાં આવે છે તેના ઉપર રહેલો છે. આત્માના રવરૂપજ્ઞાનરૂપ સમ્યકત્વને અને આત્માના મૂળધર્મરૂપ દેશે ચારિત્ર અને સર્વ વિરતિરૂપ ચારિત્રને જે રોધ કરે છે તેને કષાયે. કહેવામાં આવે છે. કષાયે સર્વથા પ્રકારે નષ્ટ થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મા નિ કષાય ભાવે. માત્ર કાયાદિકગથી કઈ કાર્યની પ્રવૃત્તિને સેવે છે ત્યારે તે પ્રકૃતિબધ અને પ્રદેશબધે માત્ર શાતાદનીય રૂપને બાંધે છે અને
For Private And Personal Use Only
Page #745
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુર્ત ભગવીને તે કર્મથી રહિત બને છે. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ. જ્યાં સુધી તેનું ફલ આપવાને તત્પર થતી નથી, ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવામાં આવે છે. બંધાયેલી પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં આવતી નથી ત્યાં સુધી તે બાધા કરી શકતી નથી માટે તેટલા કાલને અબાધાકાલ તરીકે અવબોધ. આત્મા તે પ્રકૃતિના અનુદયકાલમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યવડે અપકર્ષણને અને તે પ્રકૃતિના દલિકને સર્વથા ક્ષય કરી શકે છે. દેશમાં ગુણસ્થાનક પર ર્યન્ત કષાય છે. આત્મજ્ઞાન અને વિરાગ્યબળે કષાયની પરિણતિને હઠાવી ક્ષય કરી યોગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કષાયવડે સાતઆઠ કર્મોનું આત્મા ગ્રહણ કરે છે. આખા ભવમાં એકવાર આયુષ્યકર્મને આત્મા બાંધે છે. કષાય પરિણામ બાહુલ્યથી પાપપ્રકૃતિને રસ અને વિશેષ સ્થિતિ બન્યાય છે. કષાયના અભ્યત્વથી દેવ અને મનુષ્ય સંબંધી આયુષ્ય સ્થિતિ લાંબી અને કષાય પ્રાચુર્યથી દેવ અને મને નુષ્ય સંબંધી અલ્પઆયુષ્ય સ્થિતિ બંધાય છે. મન-વચન અને કાયાનાયેગની ચંચલતાથી અને કષાયની અલ્પતાથી સ્થિતિ અને રસ
ન્યૂન બંધાય છે, પરંતુ વેગવડે ઉપાર્જીત કર્મપ્રકૃતિને પ્રદેશ ઘણે વિસ્તારવાળે હેય છે પણ તે અલ્પકાલમાં ભેળવી શકાય છે અને તેની અસર નહિ જેવી હોય છે. પ્રસન્નચંદ્રરાજષિએ કાયોત્સર્ગમાં સાતમી નરકગ્ર દલિકને સત્તામાં સંગ્રહ્યાં પરતુ તુર્ત જ્ઞાનવૈરાગ્ય બળે ચેત્યા અને કષાયનું પરવશત્વ ત્યજી દીધું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં શ્રીપ્રસન્નચંદ્રરાજષિ સ્થિર થયા અને આત્માના શુદ્ધ પગે શુકલ ધ્યાન ધ્યાવા લાગ્યા. શુકલધ્યાનના બળે પ્રસન્નચંદ્રરાજષિએ સાતમી નરોગ્ય બાંધેલ કર્મલિક અને અન્ય સર્વ ઘનઘાતી કર્મલિકને આત્માના પ્રદેશથી વિખેરી નાખી કેવલજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્રરાજર્ષિએ પૂર્વે કષાયવડે કર્મો બાંધ્યાં અને પશ્ચાત્ જ્ઞાનવૈરાગ્યબળે કર્મોને વિખેરી નાખ્યાં તેથી એવું સિદ્ધ થાય છે કે કર્મબંધમાં કષાયની મુખ્યતા છે. કષાયને હઠાવવાને જ્ઞાનવૈરાગ્યબળની મુખ્યતા છે. આ ત્માના ઉપયોગમાં જ્ઞાન અને વૈરાગ્યબલ સમાઈ જાય છે, જે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરતાં મન, વચન અને કાયાના ગની ચે
For Private And Personal Use Only
Page #746
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચલતાને ધારણ કરે છે, પરંતુ આત્મપયોગ વડે કષાય ભાવને હઠાવી દે છે તેઓ અ૫ કર્મબન્ધ કરે છે. તેમજ જે મનુષ્ય કોઈપણ કાર્ય કર્યા વિના બેસી રહે છે, પરંતુ આમેપચેગી નથી તેમજ જેઓ કષાય ભાવને ધારણ કરે છે તેઓ ચીકણું કર્મને બાંધે છે. કષાય ભાવ વિના આત્મા પગથી કાર્ય પ્રવૃત્તિ સેવતાં કર્મ રસથી લેપવાનું થતું નથી એમ ન કર્મદષ્ટિએ અનુભવગમ્ય થાય છે. આત્મપ્રભુના ઘરને ન્યાય આત્માની રાગદ્વેષ પરિણતિથી તેલાય છે. આત્મપ્રભુની પગમાં રહે છે તે સમયે રાગદ્વેષની પરિણતિ પ્રગટતી નથી. અર્થાત્ રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે તેથી બાહ્ય કર્તવ્યને કાયાદિકગે કરતાં યોગિક બન્ધ વિના અન્ય રસાદિ બન્ધ થતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રાદિ ગૃહસ્થોને અને ત્યાગીઓને કર્તવ્ય કાર્યો કરતાં છતાં આમે પગ વર્તે છે તે તેઓને રસબન્ધ અને સ્થિતિબન્ધ થતું નથી અને કાયાદિવડે પ્રદેશ બન્ધ થયે હોય છે તે પણ તે જ્ઞાન, વૈરાગ્યબળે નષ્ટ થાય છે અથવા કદાપિ તે કર્મ ભગવાય છે તે પણ અલ્પકાળમાં તેથી છૂટી જવાય છે. આત્માપયેગી રસાદિયુક્ત કર્મબંધને કાર્યપ્રવૃત્તિ કરતે છતે બાંધી શકતો નથી. ઈત્યાદિ સર્વત્ર નિર્લેપાધિકારે આ આશય પ્રમાણે અવધવું એમ અરમદીય આશય છે અને તે શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. જૈન શાસ્ત્રોથી ઉપર્યુક્ત વિવેચનની સિદ્ધિ થાય છે. આત્મપગથી કષાયને અભાવ થાય છે અને તેથી પ્રસન્નચન્દ્ર રાજષિની પેઠે કર્માભાવત્વ અવધવું. પ્રસન્નચન્દ્રરાજષિએ મનથી કર્મ બાંધ્યાં હતાં અને જ્ઞાન વૈરાગ્ય પરિણામથી તેને ક્ષય કર્યો હતે તદ્વત્ જ્ઞાન વૈરાગ્યમય આપાગથી કર્તવ્ય કાર્ય કરતે છતે જ્ઞાની સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે. રાગદ્વેષને અભાવ થયે એટલે સર્વ કર્મને અભાવ થયે એમ અવબેધવું. આમે પગથી જ્ઞાની પ્રારબ્ધકર્મ વેદે છે અને સંચિત કર્મને ક્ષય કરે છે અને ક્રિયમાણ કર્મોને આવશ્યકાદિથી નિવારે છે તેથી તે સંસારમાં આત્મત્કાન્તિ કરવામાં ક્ષણે ક્ષણે અગ્રગામી બને છે. આત્માપયેગી પ્રારબ્ધ કર્મ વેદતે છતે બાહ્યતઃ ગમે તેવી સ્થિતિમાં હેય છે તથાપિ આન્તર દષ્ટિએ તે આત્મત્કાન્તિવડે ઉચ્ચ હોય છે અને
For Private And Personal Use Only
Page #747
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પરમાત્મપદપ્રાપ્તિને અધિકારી બનેલું હોય છે. ગીઓ બાહ્યતઃ ભીક્ષુક મલીન જેવા દેખાય છે પરંતુ તેઓ આત્મત્કાન્તિમાં સર્વતઃ અગ્રગામી હોય છે એમ આન્તરિક ગુણવડે અનુભવ કરતાં અવબેથાય છે. આમત્કાન્તિના શિખર પર આરેહવાને આપાગી મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતે છતે અધિકારી બને છે. આપણી જ્ઞાનીને જ્યાં સુધી પપકારાદિ કાર્યો કરવાને તેને જીત ક૨વ્યવહાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેના આત્માની ઉન્નતિ અને અન્ય મનુષ્યની ઉન્નતિ સમાયેલી છે એમ અવબોધવું. કોડે મણ અણીણનો. વ્યાપાર કરનાર વ્યાપારી કંઈ સાવચેતીથી પ્રવર્તતે છતે અફીણથી મૃત્યુ વા ભય પામી શક્તા નથી, તત્ આત્મજ્ઞાની આમેપગે આવશ્યક પ્રવૃત્તિ કરતે છતે કર્મરસથી રસાતે નથી એમ અનુભવી સ્થિર પ્રજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને ચલચિત્ત શંકાદિ દેને દૂર કરવા. ઉપર્યુક્ત બાબતને અનુભવ કર્યા પશ્ચાત્ સ્થિર પ્રજ્ઞાને ધારણ કરવી જોઈએ. અસ્થિરપ્રજ્ઞાવાળા મનુ ઉપર્યુક્ત બાબતને જાણે છે, છતાં અપવીય, અસ્થિરબુદ્ધિથી કાર્યપ્રવૃત્તિમાં ડામાડેળ સ્થિતિને ધારણ કરી ધાબીના શ્વાનની પેઠે ઘરના નહિ અને ઘટના નહિ એવી ઉભયભ્રષ્ટ દશાને ધારણ કરી સંસાર વ્યવહારમાં અવગતિપાત્ર બને છે. તેથી તેઓ આજીવિકાદિ દશામાં ચલચિત્ત વિકલ્પ સંકલ્પ દશાવાળા બને છે. તેથી ઘાંચીના બળદની પેઠે જ્યના ત્યાં રહે છે અને કષાય પરિણતિથી રહિત બની શકતા નથી. અતએ આજીવિકાદિનાં સાધને પૂર્ણ કરવાને સંસારમાં જ્ઞાનીએ આપયેગી બનીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. પરંતુ ઉભયત ભ્રષ્ટ દશા થાય એવી અસ્થિરપ્રજ્ઞાથી ચંચલદશાને આધીન ન થવું જોઈએ. આજીવિકાદિ કાર્યોની પ્રવૃત્તિ વડે તેઓની સિદ્ધિ કર્યા વિના આજીવિકાદિ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી કપાયભાવ ઘટતું નથી અને તેમજ વિકલ્પ સંકલ્પ દશાવડે કર્મરસથી ફસાવાનું થાય છે અને આત્મા પગથી પણ ભ્રષ્ટ થવાય છે. માટે આત્મજ્ઞાનીએ આજીવિકાદિ કર્તવ્ય વ્યવહાર પ્રવૃત્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ; પરંતુ આપણી કર્તવ્ય પ્રવૃત્તિ સેવવી જોઇએ. આપ
For Private And Personal Use Only
Page #748
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગતઃ આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિને સેવતાં કર્મરસથી નિર્લેપ દશા રહે છે. આપાગી શુભાશુભ પ્રારબ્ધ વેદનીયને ભેગવતે જીતે કાયાદિકને પરેપકાર કાર્યોમાં વાપરીને આત્મપ્રગતિ કરી શકે છે. પરોપકાર કરવાની પ્રવૃત્તિને સેવવી જોઈએ અને એ પ્રવૃત્તિયાગ ધારણ કરવું જોઈએ, તેની કેઈનાથી ના પાડી શકાય તેમ નથી. ૫રેપકાર કાર્યો એ આવશ્યક કર્તવ્ય છે. પરોપકારક આવશ્યક કાર્યો કરવાની નિજફરજને સ્વાધિકારે કરવામાં શુષ્ક જ્ઞાનને આગળ કરી નિષ્કિય બનવાથી આત્મપ્રગતિ થઈ શકે તેમ નથી. અએવ જ્ઞાનીઓએ પરોપકારાદિ આવશ્યક કર્તવ્ય કરવાની નિજફરજને આપાગત કરવી જોઈએ. આવશ્યકપરોપકારાદિ કર્તવ્ય કાર્યો કરવામાં મન, વચન અને કાયાની ચેગશક્તિ વાપરવાથી આત્મપ્રગતિમાં પશ્ચાત પડાતું નથી એમ અનુભવજ્ઞાને સમ્યમ્ અવબોધાય છે અને કર્તવ્ય પરાયણ થઈ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનપૂર્વક જેની ક્રિયા છે એવા કમગીને રાગાદિકના અભાવપૂર્વક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કર્મબન્ધ થતું નથી. જ્ઞાનપૂર્વક પ્રત્યેક આવશ્યક કાર્યોની કિયાએ કરવાની જરૂર છે. જ્ઞાન શ્વાષ્ટ્રવારમાં, વારે વારે નારા જ્ઞાનપૂર્વક પ્રત્યેક કિયાથી ઉત્તમ ફલની પ્રાપ્તિ થાય છે. શાનાwાં મોક્ષ: જ્ઞાન અને કિયાવડે મેક્ષ છે. જ્ઞાની સાંસારિક, ધાર્મિક બાબતોમાં જ્ઞાનપૂર્વક ક્રિયાબળથી સાંસારિક પ્રગતિ અને ધાર્મિક પ્રગતિ પૂર્વક અનેક દુઃખોથી મુક્ત થઈ શકે છે. જ્ઞાન વિના કઈ ક્રિયા કરવી તેની સમજણ પડતી નથી. જ્ઞાની પાસે કિયા હોય છે. અજ્ઞાનીઓથી વસ્તુતઃ ક્રિયાનું ખરૂં સ્વરૂપ અવબોધી શકાતું નથી. જેની પાસે જ્ઞાનબલ હેય છે તેને વ્યવહારમાં અને ધર્મમાં જ્ય થાય છે. જેની પાસે જ્ઞાનબળ હોય છે તેનું સર્વત્ર વિશ્વમાં સત્તા સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્ઞાનબળ વિનાના જંગલી મનુષ્ય સુધરેલા જમાનામાં તેમની અસલની પ્રવર્તતી કિયાથી પરતંત્ર બન્ધનમાંથી મુક્ત થઈ શકતા નથી. તેની આગળ તીરકામઠાંની યુદ્ધકિયા કદાપિ નભી શકે નહિ, તેમજ છાપેલાં પુસ્તકથી જે જમાનામાં અભ્યાસબળની પ્રગતિ થઈ રહી છે તે જમાનામાં લખેલાં પુસ્તકેવડે. અભ્યાસ કરીને
For Private And Personal Use Only
Page #749
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૮
સ્પર્ધાના બળમાં આગળ વધી શકાય નહિ એવું જ્ઞાનથી જણાય છે અને જે સમયે જે કિયા કરવાની હોય છે તે જ્ઞાનથી તુર્ત અવધાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયા હોય છે તે પ્રક કાર્ય પ્રવૃત્તિમાં વિજ્યને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિનાના અબ્ધ મનુષ્યની કાર્યપ્રવૃત્તિથી સ્વપરની પ્રગતિની આશા રાખવી એ વ્યર્થ છે. વિજ્ઞાનશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન યાને સાયન્સ વિદ્યા, અધ્યાત્મવિદ્યા વ્યાવહારિક ભાષા વિદ્યા આદિ અનેક પ્રકારની વિદ્યાઓનું સ્થાન સંપ્રાપ્ત કરવાથી આત્મપ્રગતિમાં પ્રગતિમાનું બની શકાય છે. જ્ઞાન અને કિયા એ બેથી પ્રગતિના શિખરે પહોંચતાં મેક્ષ થાય છે. આ ત્માને લાગેલી રાગદ્વેષની પરિણતિને હઠાવવાને કયા કયા ઉપાએ લેવા તેમજ તેનું ખરું સ્વરૂપ અવબોધવા માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના એક ધારસ પણ ચાલી શકે તેમ નથી. સર્વ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના સર્વ પ્રકારની ક્રિયાઓની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્વ પ્રકારના જ્ઞાનમાં આત્મજ્ઞાનની મુખ્યતા છે, પરતુ તે દશા પ્રાપ્ત કરવા માટે અન્યજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષા રહે છે અને અન્ય પ્રગતિની ક્રિયાની અપેક્ષા રહે છે. जे एणं जाणह से सध्वं जाणइ । सव्वं जाणइ से एगं जाणा એ સૂત્રથી એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણે છે. એકને સર્વની શક્તિને પરસ્પર આ પિક્ષિક સંબંધ છે તેથી અને જાણવાની જરૂર છે. સર્વ પ્રકારનાં જ્ઞાનેનું સ્વરૂપ અવધવાથી જે જે આવશ્યક કર્તવ્ય ક્રિયાઓ કરવાની હોય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્રકાલ, ભાવાનુસારે સમ્યગ પ્રવૃત્તિ થાય છે અને રાગાદિકના અભાવે નિર્લેપ દશા રહે છે. જ્ઞાની સર્વદા સર્વથા બ્રહ્મદષ્ટિએ કર્તવ્ય કાર્યને આરંભે છે. અતએ જ્ઞાની તેવી બદારષ્ટિથી માયાસમુદ્ર તરીને સર્વ પ્રપંચથી મુક્ત થાય છે. બ્રહ્મદષ્ટિએ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે તે માયાસાગરને તરી શકાય છે. બ્રાષ્ટિ વિના માયાસાગરને તરી શકાતું નથી. સર્વ કાર્યોમાં બ્રાદષ્ટિ રહેવાથી મનને કોઈ પદાર્થો સાથે રાગાદિક લેપ તે નથી અને તેમજ ઇન્દ્રિયે અને મનના વિષને પણ બ્રહ્મદષ્ટિએ દેખવાથી
For Private And Personal Use Only
Page #750
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૯ દુનિયાની દષ્ટિ કરતાં ભિન્ન દષ્ટિ રહેવાથી પદાર્થો અને ઈન્દ્રિય એ બેને સદા નિર્લેપ સંબંધ રહેવાથી માયાસમુદ્રને ક્ષણવારમાં તરી શકાય છે. આમેન્નતિના શિખરે વિરાજમાન થવાને જડ અને ચેતન એ દ્રવ્યને બ્રહ્મદષ્ટિએ દેખતાં જે કે બને દ્રવ્યનું મૂલ સ્વરૂપ ફરી જતું નથી. તથાપિ આમેજતિની વાસ્તવિક કંચી હસ્તમાં પ્રાપ્ત થાય છે. સર્વેન્દ્રિય વિષયને અને સર્વ પદાર્થોને બ્રહ્મદષ્ટિથી અવલકવાથી તિભાવે રહેલા બ્રહ્મને આવિર્ભાવ થાય છે અને કર્તવ્ય કાર્યો પણ બ્રહ્મને આવિર્ભાવ કરવાને બ્રહ્મષ્ટિમાં નિમિત્તભૂત બને છે. સર્વદા સર્વથા બ્રહ્મદષ્ટિ ધારણ કરતાં અનેક વિક્ષેપ નડે છે. સર્વદા બ્રહ્મદષ્ટિ રાખીને કર્તવ્ય કાર્યો કરવાથી રાગદ્વેષની મલીનવૃત્તિને, આત્માને અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી. નામરૂપને મેહબ્રાતિને ક્ષય થવાની સાથે વાસ્તવિક બ્રહ્મદષ્ટિને પ્રાદુર્ભાવ થાય છે. પિપટની પેઠે બ્રહ્મષ્ટિને પ્રલાપ કરવા માત્રથી કંઈ બ્રહ્મદષ્ટિએ સર્વત્ર સર્વ કાર્યોને સર્વથા કરી શકાતાં નથી. નામરૂપમાં જ્યારે અહંવૃત્તિ થતી નથી અને નામરૂપની વૃત્તિથી સ્વસ્વરૂપ ભિન્ન ભાસે છે ત્યારે બ્રહ્મદષ્ટિના પ્રાદુર્ભાવની સાથે પરમગીઓની કર્તવ્ય કાર્ય કરવાની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેનાથી અવબોધાય છે એવી દષ્ટિને બ્રહ્મદષ્ટિ કથવામાં આવે છે. બ્રહ્મદષ્ટિથી અવલેતાં આનન્દ વિના અન્ય કશું કંઈ અનુભવાતું નથી. તથાપિ કર્તવ્ય કાર્યોને કરવામાં અધિકારને લેપ કરી શકાતું નથી. બ્રહ્મદષ્ટિને પ્રાદુર્ભાવ થવાની સાથે નિવિષકદષ્ટિ બને છે અને સર્વ જીવોના શુદ્ધરૂપની સાથે આત્માને તાર જોડાય છે તથા કર્માદિક દેની ઉપેક્ષા થવાની સાથે સર્વત્ર નિરભાવ ઝળકી ઉઠે છે. તથા સ્વાત્માવત સર્વ જી પર પ્રિયભાવ પ્રકટી શકે છે. તેથી કષાયરસની પ્રતિક્ષણ ઘણું ક્ષીણતા થતી જાય છે. બ્રહ્મદષ્ટિથી સર્વત્ર અવલેતાં કષાય અને નેકષાયની મન્દતા પ્રતિક્ષણ થતી જાય છે, અને સર્વત્ર જાણે બ્રહ્મવિલસી રહ્યું હોય એ અનુભવ થાય છે. તેની સાથે કર્તવ્ય પ્રવૃત્તિ પણ કાયાદિક થયા કરે છે. બ્રહ્મષ્ટિની પ્રબળતાથી ઉદય આવનાર કષાને પ્રવૃત્તિ કરતાં હઠાવી શકાય છે.
For Private And Personal Use Only
Page #751
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૦
બ્રહ્મદષ્ટિથી પરમાત્માની પેઠે સર્વત્ર સર્વદા સર્વથા સર્વ કર્તવ્ય કાર્યો કરતાં નિર્લેપ રહી શકાય છે. જ્ઞાનીઓ આ બાબતને અભ્યાસ સેવીને ઉદારભાવથી સર્વ કાર્યો કરતાં ઉપર્યુક્તમાયા સમુદ્રને તરી જાય છે તેને અનુભવ આવે છે. બ્રહ્મદષ્ટિથી માયાસાગરને લેપ થઈ જાય છે અને સર્વત્ર આનંદ મહાસાગર વિલસતે અવલેણાય છે. અતએવં બ્રહ્મદષ્ટિએ કર્તવ્ય કાર્યો કરવાની ઉપગિતા અવધીને જ્ઞાની, બ્રહ્મદષ્ટિથી કવૈને આચરે છે એમ કથવામાં આવ્યું છે. કોઈ કાર્ય આ વિશ્વમાં અને શક્ય નથી. બ્રહ્મષ્ટિથી કાર્યો કરી શકાય છે, અને માયાસાગરને ઉલ્લંધી શકાય છે. જ્ઞાનીને આ બાબતને અનુભવ થઈ શકે છે પણ અજ્ઞાનીને તેને અનુભવ થઈ શકતો નથી. આવી બ્રહ્મષ્ટિ પ્રાપ્ત કરીને કર્તવ્ય કાર્યો કરવાની દ્રષ્ટિને પ્રાપ્ત કરી વર્તવું તે માયાસગરને તરી જ એ ઉપર્યુક્ત લોકને સાર છે. બ્રહ્મદષ્ટિને પ્રભુદષ્ટિ યાને બ્રહ્મપ્રભુદષ્ટિ કથાય છે. બ્રહ્મદષ્ટિ થવાથી પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુદષ્ટિ યાને બ્રહાદષ્ટિવાળે મનુષ્ય આ વિશ્વમાં સર્વત્ર સર્વ કાર્યો કરતે છતે નિર્લેપ નિસંગ શુદ્ધ રહીને અખંડ આનન્દ અનુભવી શકે છે. વાછા અને શેક વિના રાગ અને દ્વેષ વિના બ્રહ્મદષ્ટિથી કર્ત
કાર્યો કરવાથી બંધાવાનું થતું નથી. સમુદ્રમાં તરવાની પૂર્ણ શક્તિ પ્રાપ્ત થતાં જલધિથી આત્માને કંઈ વિક્ષેપ થતું નથી તહત રાગદ્વેષ વિના આત્માને આત્મરૂપે અવેલેકીને વ્યવહારફરજ પ્રમાણે વ્યવહારિક પ્રવૃત્તિ કરવાથી કમગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મદષ્ટિની દશા માટે અષ્ટાવક્ર ગીતાના કલેકેને નીચે ઉતારે કરવામાં આવે છે. तदाबन्धो यदाचित्तं, किञ्चिद् वाञ्छाति शोचति । किञ्चिन मुञ्चति गृहाति, किञ्चिद् हृष्यतिकुप्यति ॥ तदा मुक्ति र्यदाचित्तं, न वाञ्छति न शोचति । न मुञ्चति न गृहाति, न हृष्यति न कुप्यति ।। तदा बन्धो यदा चित्तं, सक्तं कास्वपि दृष्टिषु ।
For Private And Personal Use Only
Page #752
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तदा मोक्षो यदाचित्त, मसक्तं सर्वदृष्टिषु ॥ यदा नाऽहं तदा मोक्षो, यदाऽहं बन्धनं तदा। मत्त्वेतिहेलया किञ्चिन् , मा गृहाण विमुञ्च मा ॥ त्वमेकश्चेतनः शुद्धो, जडं विश्व मस तथा। अविद्यापिन किञ्चित्सा: कानुभुत्सा तथापि ते। नाहं देहो न मे देहो, बोधोहमिति निश्चयी। कैवल्यमिव संप्राप्तो, न स्मरत्यकृतंकृतम् ।। मोक्षो विषयवरस्यं, बन्धो वैषयिको रसः। एतावदेव विज्ञानं, यथेच्छसि तथा कुरु॥ न त्वं देहो न ते देहो, भोक्ताकर्ता नवा भवान् । चिद्रूपोऽसिसदा साक्षी, निरपेक्षः सुखं चर ॥ रागद्वेषौ मनोधर्मी, न मनस्ते कदाचन । निर्विकल्पोऽसिबोधात्मा, निर्विकारः सुखंचर। इदं कृतमिदं नेति, द्वन्द्वैर्मुक्तंमनो यदा, । धर्मार्थ काममोक्षेषु, निरपेक्षं तदा भवेत् ॥ यस्याभिमानो मोक्षेपि, देहेऽपि ममता तथा। नच ज्ञानी नवा योगी, केवलं दुःख भागसौ॥ धर्मार्थकाममोक्षेषु, जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य, हेयोपादेयता न हि ॥ कृतं देहेन कर्मेदं, न मया शुद्धरूपिणा। इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न ॥
For Private And Personal Use Only
Page #753
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૨ यस्यान्तः स्यादहंकारो, कुर्वन्नपि करोति सः। निरहंकारधीरेण, न किञ्चिद कृतंकृतम् ॥ अप्रयत्नात्प्रयत्नादा, मूढोनाप्नोति निवृतिम् । तत्त्वनिश्वयमात्रेण, प्राज्ञो भवति निर्वृतः॥ यदायक मायाति, तदा तत्कुरुते ऋजुः। शुभं वाप्यशुभं वापि, तस्य चेष्टा हि बालवत् ॥ स्वातन्त्र्यात्सुखमाप्नोति, स्वातंत्र्या लभते परम् । स्वातंत्र्या निवृतिगच्छेत्, स्वातंत्र्यात्परमं सुखम्॥ अकुर्वन्नपि संक्षोभात् , व्यग्रः सर्वत्र मूढधीः । कुर्वन्नपितु कृयानि, कुशलोहि निराकुलः॥ सुखमास्ते सुखंशेते, सुखमायाति याति च। सुखं वक्ति सुखं भुके, व्यवहारेऽपि शान्तधीः॥ निवृत्तिरपि मूढस्य प्रवृत्ति रूपजायते। प्रवृत्तिरपि धीरस्य, निवृत्ति फलभागिनी ।। परिग्रहेषु वैराग्यं, प्रायो मूढस्य दृश्यते। देहे विगलिताशस्य, क रागः क विरागता॥ सर्वारभेषुनिः कामो, यश्चरेद् बालवन्मुनिः। नर्लेप स्तस्य शुद्धस्य, क्रियमाणेऽपि कर्मणि ॥ स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः। पश्यन् श्रृण्वन् स्पृशन जिघन्, नश्नन निस्तृष मानसः॥
For Private And Personal Use Only
Page #754
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ बहुनात्र किमुक्तेन, ज्ञानतत्त्वो महाशयः। भोगमोक्ष निराकांक्षी, सदा सर्वत्र नीरसः॥
અષ્ટાવકના ઉપર લખેલા લેકોના ભાવનું મનન કરતાં અવબેધાશે કે રાગદ્વેષરહિત આત્મજ્ઞાનની પ્રાપ્તિથી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મજ્ઞાની આત્મદષ્ટિ યાને બ્રહ્મદષ્ટિથી યથાગ્ય કાર્ય કરતે છતે સર્વત્ર પાસે નથી. એવી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ કરવામાં સદ્ગુરૂની કૃપાની આવશ્યક્તા સિદ્ધ કરે છે. બ્રહ્મદષ્ટિથી સર્વ કાર્યો કરતે છતે પણ આત્મજ્ઞાની અક્રિય છે. સર્વ પ્રકારના આવશ્યક આરંભને કરતે જીતે પણ બ્રહ્મષ્ટિમાન અક્રિય છે, તેનું કારણ એ છે કે તે જે જે કરે છે તેમાં રાગદ્વેષના પરિણામથી બંધાતું નથી. બ્રહ્મષ્ટિથી સર્વત્ર સર્વદા સર્વ કાર્યો કરવામાં આત્મજ્ઞાની પ્રવૃત્તિમાન હોય છે તે પણ તેની પ્રવૃતિ તે નિવૃત્તિરૂપ છે અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ છે. માટે બ્રહ્મજ્ઞાનીની કર્મયેગી દશા અપૂર્વ પ્રકારની છે એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. સચ્ચિદાનંદરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માને આમસ્વરૂપે અનુભવવાથી બ્રહ્મદિની પ્રાપ્તિ થાય છે. એવી બ્રહ્મદષ્ટિ પ્રાપ્ત થતાં કર્મયોગી કલ્પાતીત સ્વતંત્ર જગને શહેનશાહ બને છે. પશ્ચાત્ તે પ્રારબ્ધ કર્મયોગે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તે આસક્ત નહિ હોવાથી તે બંધનમુક્તની કલ્પના રહિત થઈ જાય છે. બ્રાદષ્ટિની પ્રાપ્તિ પશ્ચાત્ કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવદ્ગીતાના અષ્ટાદશ અધ્યાયમાં બ્રહ્મષ્ટિની કર્મગિતા સંબંધી નીચે પ્રમાણે લખ્યું છે. यस्य नाऽहं कृतो भावो, बुद्धि र्यस्य न लिप्यते । हत्वापि स हमाँल्लोकान्, नहंति न निबध्यते ॥
જેને અહંકૃતભાવ નથી અર્થાત્ સર્વ કાર્યો કરે છે તેમાં હૂર્વ વૃત્તિ નથી. જેની બુદ્ધિ અહં ત્વરાગાદિ ભાવથી લેપાયમાન થતી નથી તે મનુષ્ય સકલ લોકોને મારી નાખે છે તે પણ તે મારતે નથી અને તેથી તેને બંધન થતું નથી. બ્રહ્મજ્ઞાની-આત્મજ્ઞાની બાહ્ય લેકની દષ્ટિએ હિંસક છતાં વસ્તુતઃ તે હિંસક નથી એવી
For Private And Personal Use Only
Page #755
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૪
તેની દશા થવાથી તે કર્મયોગીના સત્યપદને પ્રાપ્ત કરી શકે છે. અર્થાત તે સત્યકર્મયોગી બની શકે છે. વસ્તુતઃ કથ્ય સારાંશ એ છે કે બ્રધ્ધદષ્ટિથી આત્મજ્ઞાની સત્ય કર્મયોગી બની શકે છે. તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતે છતે પણ અકર્તા છે, મુક્ત છે, સુખી છે. બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીઓને કર્મપ્રવૃત્તિ છતાં અકિયતા છે. એમ અનુભવજ્ઞાન થતાં જ્ઞાનીઓને તે સહજે અવાધાય છે. મુને, અજ્ઞાનીઓને જે પ્રવૃત્તિ બંધનાથે થાય છે તેજ પ્રવૃત્તિ-કર્મો ખરેખર આત્મજ્ઞાનીઓને બંધન માટે થતાં નથી. ઉલટું તેજ કર્મો, શાનીઓને સદગુણોથી મેક્ષાથે થાય છે. અજ્ઞાની અને જ્ઞાની એ બંનેની બાહ્ય શરીરાદિ પ્રવૃત્તિ તે એક સરખી દેખાય છે, પણ તે બન્નેના પરિણામની વિષમતાએ ભેદ છે. બાહ્યથી તેઓ કમમાં સરખા છતાં અન્તથી સરખા નથી. અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ તેના બંધનાર્થે થાય છે અને જ્ઞાનીની તે બાહ્યપ્રવૃત્તિ તેના મેક્ષા થાય છે તેમાં ચિત્તજકારણભૂત છે. અજ્ઞાની આસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે અને જ્ઞાની અનાસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે. બ્રાહ્મણદિ ચારે વર્ષોમાં અને ત્યાગીઓમાં જ્ઞાનીઓમાં અને અજ્ઞાનીઓમાં પ્રવૃત્તિનું સ્વરૂપ ઉપર્યુક્ત દષ્ટિએ અવધવું. જ્ઞાની અને અજ્ઞાની અને ક્ષત્રિય સાથે યુદ્ધ કરતા હોય પરંતુ તેમાં અજ્ઞાની ક્ષત્રિય કર્મથી બંધાય છે અને જ્ઞાની ક્ષત્રિય કર્મથી મૂકાય છે તેમાં અન્તરંગ પરિણામની મુખ્યતા અવધવી. જ્ઞાનીઓ જે જે અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃતિ કરે છે તેમાં અજ્ઞાનીઓની દ્રષ્ટિથી તે બંધાયેલા જેવા લાગે છે પરંતુ તેઓ અન્તથી અનાસક્ત હોવાથી નિબંધ રહે છે. અએવ જ્ઞાન અને અજ્ઞાન દશાનું સ્વરૂપ અવબોધ્યા વિના ઉપરઉપરથી કેઈપણ મનુષ્યની પ્રવૃત્તિથી કઈ જાતને અભિપ્રાય બાંધે તે પ્રભુમય જીવન દષ્ટિની અર્થાત્ બ્રાદષ્ટિની બહાર છે. જેનાગમાં, વેદોમાં, ઉપનિષદોમાં, પુરા
માં, બાઈબલમાં, કુરાનમાં, ધમ્મપાદ વગેરે ગૌતમબુદ્ધના ઉપદેશેમાંથી સાર એ નીકળે છે કે આત્મજ્ઞાન. અને જ્ઞાનગભિત વૈરાગ્યનું એટલું બધું બળ છે કે –ga Mળ યુનાન, નિર્ટ: મતે સુષ જે વડે કર્મો કરતે છતે પણ જ્ઞાની પુરૂષ નિર્લેપ શેભે છે-જ્ઞાનના
For Private And Personal Use Only
Page #756
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૫ બળથી સર્વત્ર અખલિત બ્રહ્મદષ્ટિથી સર્વ અવલેકાય છે અને જ્ઞાનગભિત વૈરાગ્યના બળથી સર્વત્ર નિર્મોહભાવથી આચરણે થાય છે તેથી હંમરવવંત્યા પૂર્વક કર્મચગીની ફરજ અદા કરી શકાય છે, અને એગ્ય કાર્યો કરવા છતાં સહજાનન્દના રસ પૂર્વક બાહ્ય જીવને અને અન્તર્ અનંત જીવન જીવીને અનન્ત પ્રભુમય જીવનસાગરમાં તન્મય બની શકાય છે.
અવતરણ –અહંમમત્વરહિત બ્રહ્મજ્ઞાની આત્માનું વાસ્તવિક કેવું સ્વરૂપ અવલોકે છે? તે જણાવે છે.
(કર્મયોગ) जायते म्रियते नात्मा, शुद्ध निश्चयतः सदा। न विद्यते पुनर्जन्म, शुद्ध ब्रह्मणि वस्तुतः ॥१०६॥ सदा ज्ञानप्रकाश्यात्मा, सर्वज्ञेय प्रकाशकः। उत्पत्तिव्यय युक्तात्मा, शुद्ध धर्मक्रियायुतः ॥१०७॥
શબ્દાર્થ –શુદ્ધનિશ્ચયતઃ આત્મા સદા ઉત્પન્ન થતું નથી અને મરતો નથી. શુદ્ધનિશ્ચયથી વસ્તુતઃ આત્મામાં પુનર્જન્મ નથી. સદા સર્વય પ્રકાશક જ્ઞાન પ્રકાશી આત્મા છે. પર્યાયાર્થિક દૃષ્ટિથી ઉત્પતિવ્યય મુક્ત આત્મા છે અને દ્રવ્યાર્થિક દષ્ટિથી ધ્રુવસ્વરૂપી આત્મા છે. શુદ્ધધર્મક્રિયાયુત આત્મા છે.
વિવેચન –શુદ્ધ નિશ્ચયટષ્ટિથી અવલેતાં આત્મા ઉત્પન્ન થતું નથી અને મરતે નથી. જેનાગમાં, વેદમાં, ઉપનિષદોમાં અને પુરાણમાં આત્માને અજરઅવિનાશી કર્મે છે. આત્માની આદિ નથી અને અન્ત નથી. જેની આદિ નથી તે નારિ કહેવાય છે અને જેને અંત નથી તે ૩ના કથાય છે. અનાદિ અનંત આત્મા છે તેથી તે ત્રણ કાલ ધ્રુવ છે. આત્માના મૂલ દ્રવ્યસ્વરૂપમાં કદાપિ ફેરફાર થતો નથી. દેહને જન્મ જરા અને મરણ છે. દેહને અને આત્માને સંબંધ હોવાથી અજ્ઞાની લેકે આત્મામાં જન્મ, જરા અને મરણની કલ્પના કરે છે. શરીર
For Private And Personal Use Only
Page #757
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપવસ્ત્રને જન્મ અને વ્યય થયા કરે છે. આત્માને જન્મ અને મરણ થાય તે આત્મા ક્ષણિક થઈ જાય અને તેથી ધર્મની અધર્મની વ્યવસ્થા ટળી જાય. આત્માની નિત્યતા ન હોય તે ધર્મની આવશ્યક્તા સિદ્ધ કરી શકે નહિ. આત્માની નિત્યતા સંબંધી અનેક શાસ્ત્રોમાં યુક્તિ
પૂર્વક ઘણું લખવામાં આવ્યું છે. આત્માની રાગદ્વેષ પરિણતિથી જન્મ જરા મરણની શ્રેણિ પ્રગટયા કરે છે. દેહ બુદ્ધિથી, નામરૂપબુદ્ધિથી આત્માનું વારતવિક સ્વરૂપ અવકાતું નથી. શુદ્ધાત્મા, શુદ્ધ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે જન્મ મરણની ભ્રાંતિથી થયેલા ભયથી મુક્ત થવાય છે. અજઅવિનાશી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે તત્સંબંધી ભગવગીતામાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता न भूयः । अजोनित्यः शाश्वतोयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे ॥ वेदा विनाशिनं नित्यं य एन मजमव्ययम्, कथंस पुरुषः पार्थ घातयति हंति कम् ॥ वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि तथा शरीराणि विहाय जीणी, न्यन्यानि संयान्ति नवानि देही॥ २२ ॥ नैछिन्दति शस्त्राणि. नैनंदहति पावकः न चैनं क्लेदयंत्यापो, न शोषयति मारुतः ॥ २३ ॥ अच्छोऽयमदाह्यो य मक्लेद्योऽशोप्य પર નિય: સર્વશત: થાણું, સનાતન ૨૪ આત્મા અજ અવિનાશી અખંડ, નિર્મલ, શુદ્ધ, બુદ્ધ, તિમય છે. પંચભૂતેથી તેને નાશ થતું નથી. માયા અર્થાત્ પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વગત છે અને અસંખ્ય પ્રદેશની પ્રવતાએ સ્થાણુવત્ સ્થિર છે. જે નિત્ય હોય છે તે અજઅવિનાશી હેય છે. આત્માનું જ્ઞાનદર્શન ચારિત્ર સ્વરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની દષ્ટિ પ્રાપ્ત થયા પશ્ચાત્ જન્મ મરણની ભ્રાંતિભીતિ ટળી જાય છે. જે હજ્યમાન છે. તે શરીર છે તેમાં આત્મબુદ્ધિ થવાથી બહિરાત્મભાવ મેહ પ્રગટે છે અને તેથી આત્માનું સામ્રાજ્ય ન પ્રગટતાં મનનું સામ્રાજ્ય પ્રગટે છે તેથી જન્મમરણની પરંપરાની વૃદ્ધિ થયા કરે છે. શુદ્ધ બ્રહ્મમાં માયાની અર્થાત્ કર્મપ્રકૃતિની દ્રષ્ટિ નથી. સબલબ્રહ્મમાં યાને અશુદ્ધ બ્રહ્મમાં માયાની દષ્ટિ, મહદષ્ટિ વર્તે છે. જે જે અંશે રજોગુણ અને તમોગુણથી મુક્ત થવામાં આવે છે તે તે અંશે શુદ્ધ
For Private And Personal Use Only
Page #758
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મની દષ્ટિ ખીલતી જાય છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણ વિશિષ્ટ સબલબાહ્ય કથાય છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણરહિત શુદ્ધબ્રહ્મ કથાય છે. શુદ્ધ બ્રહ્મની દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી સબલબ્રહ્મની દષ્ટિને વિલય થવાની સાથે જન્મમરણને પ્રપંચ દૂર થાય છે અને તેથી કર્મયેગીની ફરજ અદા કરવામાં કોઈ જાતના દેશનું બંધન થતું નથી. આકાશ જેમ સર્વથી નિઃસંગ છે તેમ શુદ્ધ બ્રહ્મની દષ્ટિ થવાથી કર્મવેગી પણ સર્વ આવશ્યક કાર્યોને કરતે છતે પણ સર્વથી નિઃસંગ મુક્ત છે. બંધ અને મુક્તની વૃત્તિની પેલી પાર શુદ્ધબ્રહ્મદષ્ટિ રહેલી છે એવી શુદ્ધબ્રહ્મની દષ્ટિથી સર્વત્ર વર્તતાં કર્મયોગી આનન્દથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરે છે છતાં તે નિવૃત્તિમય સિદ્ધ કરે છે. આત્માને મૂલસ્વભાવ જ્ઞાનમય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પંચ પ્રકારનું આત્માનું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પશ્ચાત્ અવધિજ્ઞાન પ્રકટે છે પશ્ચાત્ મન:પર્યવજ્ઞાન પ્રકટે છે પશ્ચત કેવલજ્ઞાન પ્રકટે છે. avrtવમrી શાનurrળનૂ સ્વપરનો પ્રકાશ કરનાર જ્ઞાન છે. આમ, જ્ઞાનવડે પિતાને પ્રકાશ કરે છે તથા અન્ય જડ વસ્તુઓને પ્રકાશ કરે છે. સ્વાપર પ્રકાશક જ્ઞાન સ્વરૂપી આત્મા છે. સર્વય વસ્તુને જ્ઞાનવડે આત્મા પ્રકાશક હેવાથી તે સર્વજ્ઞ ગણાય છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણેને રેયના પરિણામની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે તેથી ઉત્પાદ વ્યયસહિત ત્રણ કાલમાં ધવ નિત્ય આત્મા છે. કરવાથૌથયુ હતુ જે સમયે સમયે ઉત્પાદ વ્યયત્વને પામે છે અને મૂલરૂપે ધ્રુવ છે તે દ્રવ્ય છે. જેનામાં ઉત્પાદવ્યય અને ધ્રોગ્ય નથી તે અસત્ છે. ઉત્પાદ–સર્ગ અને વ્યયપ્રલય અને ભૂલ દ્રવ્ય રૂપે આત્માની સદાકાલ અવરિથતિ સમજવી. જડ અને ચેતનદ્રામાં આ પ્રમાણે અવધવું. શુદ્ધત્પાદ, શુદ્ધવ્યયવડે યુક્તજ્ઞાનાદિગુણોના પરિવર્તનરૂપ શુદ્ધ ક્રિયાયુક્ત આત્મા છે. ૩ -
રતનમૂત થવા આત્માની શુદ્ધકિયા અવધીને અશુદ્ધ કિયાના અહંમમત્વવિના આત્માના શુદ્ધપગપૂર્વક કર્મયોગી પ્રવૃત્તિ કરે છે. તેથી તે ગમે તેવી પ્રવૃત્તિમાં શુદ્ધ બ્રહ્મદષ્ટિથી અવલેકક છે. સ્થિરપ્રજ્ઞ કર્મયોગીને શુદ્ધ બ્રહ્મદષ્ટિ હોય છે અને તેથી તે ઉપર્યુક્ત આત્મસ્વ
For Private And Personal Use Only
Page #759
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮
રૂપને સાક્ષાત્ કરનાર હોવાથી આત્મસ્વાતંત્ર્યપૂર્વક વ્યવહાર સ્વાતં વ્યને ઉપચારથી અંગીકાર કરે છે અને તેથી તે બ્રહ્માનંદપૂર્વક સર્વ છના શ્રેય માટે જેમ ઘટે તેમ પ્રવૃત્તિ નિવૃત્તિ સેવે છે. આત્મસ્વાતંત્ર્યને કર્મયોગી ઉપર્યુકત દશા પામીને પ્રાપ્ત કરે છે. એમાં અનેક મહષિના ઉદ્દગાની સાક્ષીઓ છે. અજ્ઞાની કે તેમની બાહ્યદષ્ટિથી શુદ્ધબ્રહ્મદષ્ટિધારક કર્મગીને ન અનુભવી શકે તેથી તે અજ્ઞાનીઓના અભિપ્રાયમાં મુંઝાતું નથી અને બ્રહ્મદષ્ટિથી પ્રવૃત્તિ વા નિવૃત્તિમાં જેમ ઘટે તેમ તે વર્યા કરે છે.
અવતરણ –-આત્માનું ઉપર્યુક્ત સ્વરૂપ અનુભવવાથી વ્યાવહારિક પ્રવૃત્તિમાં પ્રારબ્દાનુસારે શરીરાદિકની પ્રવૃત્તિ થાય છે છતાં આત્મા સર્વથી નિઃસંગ ભાવે રહે છે એ અનુભવ કર્મયોગીને આવતાં તે સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં વા તેની નિવૃત્તિમાં સ્વતંત્ર થવાથી તેને અન્ય તરફથી કશું કહેવાનું રહેતું નથી એવી સ્થિતિમાં તે જલપકજવત્ નિર્મલતા અનુભવીને જે કંઈ કરે છે તે નિવેદવામાં આવે છે. अध्यात्मज्ञान योगेन, कर्म कुर्वन्नलिप्यते । जलपङ्कजवद् विज्ञोः श्रीकृष्ण श्रेणिकादिवत् ॥१०॥
શબ્દાર્થ –અધ્યાત્મજ્ઞાન ગવડે જલમાં રહેલ નિર્લેપ કમલની પેઠે શ્રીકૃષ્ણ અને શ્રેણિકાદિની પેઠે જ્ઞાન કર્મ-પ્રવૃત્તિ કરતે છતે પણ લેપાયમાન થતું નથી.
ભાવાર્થજલમાં કમલ રહે છે તે સૂર્યથી અત્યંત દૂર છે છતાં સૂર્યના પ્રકાશથી તે વિકસે છે અને સૂર્યાસ્તની સાથે તે સંકેચાઈ જાય છે. જલમાં કાદવના ગે તે થાય છે છતાં જલકર્દમથી ઉપર રહે છે. મેટા મેટા હૃદમાં કમલે થાય છે. જલને સંબંધ છતાં જલસંગેકમલે લેપાયમાન થતાં નથી. કમલમાં નિલપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે, વા સૂર્યના કિરણોના સંસ્કારથી તે સંસ્કારબળે ખીલે છે. તદ્ધત્ આત્મામાં નિર્લેપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે. આકાશમાં અનન્ત કર્મ વર્ગણાઓ છતાં તે આત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી કર્મ કરતે છતે પણ કર્મથી નિર્લેપ રહે છે. શ્રીકૃષ્ણને શ્રી નેમિનાથ પ્રભુની ઉપાસનાથી સમ્ય
For Private And Personal Use Only
Page #760
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કન્ન થયું હતું અને તેથી તેએ અન્તરાત્મસ્થિતિ પામ્યા હતા એમ જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે. સમ્યકત્વની પ્રાપ્તિ થતાં ઉત્કૃષ્ટ કર્મની અપુન અશ્વક સ્થિતિ પ્રાપ્ત થાય છે અનેતે તે દશાએ આત્મામાં નિર્લેપત્વ પ્રાપ્ત થાય છે. જલપંકજવત્ ન્યારા રહેવાની ચાથા ગુણસ્થાનકે આત્મદશા પ્રાપ્ત થાય છે. જડ વસ્તુઓને જડપણે દેખવી અને આત્માને આત્મારૂપે દેખીને અહિરાત્મભાવ વા દેહાધ્યાસ ભાવને ટાળવા એ અન્તરાત્માને સઘટી શકે છે. આત્મવિના અન્ય સર્વ જડ પદાર્થોમાંથી આત્માને ભિન્ન અવલોકવા. રાગદ્વેષ પ્રકૃતિથી આત્માને ભિન્ન અવલેાકવા એ ચતુર્થ ગુણુ સ્થાનકની દૃષ્ટિ છે. આત્માને સત્તાએ પરમાત્મા માનીને રજોગુણુ વગેરે પ્રકૃતિયાનાં કાચીથી આત્માને પર માનતાં આત્મદૃષ્ટિ-અર્થાત્ બ્રા ષ્ટિની પ્રાપ્તિ થાય છે એવી શ્રીકૃષ્ણ અને શ્રેણિકરાજાની દશા થઈ હતી તેથી તેઓ અન્ને તીર્થંકર નામકર્મ આંધવાને ભાગ્યશાલી થયા. શ્રીકૃષ્ણ અને શ્રેણિક એ બન્નેએ અન્તરાત્માની દશા પ્રાપ્ત કરી હતી. તેથી તે બન્ને મિથ્યાત્વ માહનીયાદિ ઘણાં કર્મથી નિર્લેપ થયા હતા. समकितवंताजीवडा, करेकुटुंबप्रतिपाल, अन्तरथी न्यारारहे- जेम ધાર તેહવે ચાલ ॥ સમ્યક્ત્વવત અન્તરાત્માની નિર્લેપદશા વધતાં વધતાં એટલી બધી વધી જાય છે કે તેથી તે અન્તમુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન મળે શ્રીકૃષ્ણે અને શ્રેણિકે વ્યવહારમાં રાજા છતાં જલપંકજવ તા નિર્લેપતા ખીજભૂત દશા પ્રાપ્ત કરી હતી. સલેપદશામાંથી નિર્લેપદશા કરવી હોય તો આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કોઈ ઉપાય નથી. અતએવ સુજ્ઞમનુષ્યએ આત્મજ્ઞાનનેપ્રાપ્ત કરવું જોઇએ કે જેથી આત્મામાં આનંદરસ અનુભવાતાં ખાદ્યાસક્તિ ટળવાની સાથે ખાદ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહી શકાય. ઇન્દ્રિયાની આસક્તિવિના અને માદ્યપદાર્થોના ભાગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માના સ્વાભાવિક આનદરસ અનુભવાતાં પ્રારબ્ધયાગે બાહ્યશાતાદિનાભાગ થતાં પશુ આત્માના આનંદની પ્રતીતિ જતી નથી અને પશ્ચાત્ આત્માનંદપૂર્વક આદ્યપ્રવૃત્તિ પણ પ્રારબ્ધયેાગે થતાં જલપંકજવત્ નિર્લેપદશાને નાશ થતા નથી. શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની
For Private And Personal Use Only
Page #761
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
ખ્યાતિ થઈ છે. ભરતરાજા છખંડના ભક્તા હતા. બત્રીશહજાર દેશના રાજા હતા, ચોસઠહજાર સ્ત્રીઓના સ્વામી હતા. છનુકરડ પાયદળના ઉપરી હતા. બત્રી શહજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચક્રવતિની પદવીના સ્વામી હતા, છતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિથી તેઓ અન્તમાં જ્ઞાનગભિત વિરાગ્યવાન હતા. તેઓ સર્વ અદ્ધિના ભક્તા છતાં અતરથી જ્ઞાનવૈરાગ્યબળે અભક્ત હતા. તેથી તેઓએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યાવહારિકકર્મ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બન્યા. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રમાંથી પણ જલપકજવતું નિર્લેપત્વને સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ છે. તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મજ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતું નથી. ભગવગીતાના ચોથા અધ્યાયમાં નિવેવુ છે કે માં જ પિતિ, नमे कर्मफले स्पृहा । इतिमायोऽभिजानाति, कर्मभि न स बध्यतेઆત્મારૂપ કૃષ્ણ અન્યને જણાવે છે કે મને કર્મ લિંપતાં નથી. મને કર્મફલની પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્મારૂપને અવ. બોધે છે તે કર્મથી બંધાતું નથી. ચરર મામા: જામનgचर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥ त्यकत्वा कर्मफ लासंगं,नित्यतृप्तो निराश्रयःकर्मण्यभिप्रवृत्तोऽपिनवर्किचित् करोति सः કામસંકલ્પ વજિત જેના સર્વ કર્મસમારંભે છે અને આત્મજ્ઞાનાગ્નિથી જેનાં કર્મ બળી ગયાં છે તેને જ્ઞાનીઓ પડિત કથે છે. કર્મફલની મમતા ત્યજીને નિત્યસંતોષી બની તથા અન્યનો આશ્રય ત્યજીને જે કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કર્મપ્રવૃત્તિને કરતે છતે પણ કંઈ કરતે. નથી. નિrdવત્તારના, ચારરિઝ: રાજા જેવદ વક कुर्वन्नाप्नोति किल्विषम् ॥ यदृच्छालाभसन्तुष्टो, द्वंद्वातोतो विमत्सरः નમ: લિદાવોસવો વા વિગતે જેણે સઘળી આશાએને ત્યજી છે, જેણે સ્વમન પર કાબુ મેળવ્યું છે અને સર્વ પ્રકારના લોભને જેણે ત્યાગ કર્યો છે અને ફક્ત જેનું શરીર કર્મ-કાર્ય કર્યું જાય છે તેને પાપ લાગતું નથી. જે સહજ લાભથી સંતુષ્ટ છે. રાગદ્વેષ, શાતા અશાતા, શીત, તાપ આદિ કંઢથી જે વિમુક્ત છે, જેને અદેખાઈ નથી. જે કાર્યની સિદ્ધિમાં અને અસિદ્ધિમાં સમ છે છતાં
For Private And Personal Use Only
Page #762
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૧ કર્મયોગી છે તે કર્મવેગી કર્મ કરે છે તો પણ તેને બંધન થતું નથી. यथैधांसि समिाग्नि, भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि માનાર્ સુફતે તથા છે જેમ અગ્નિમાં કાઠે બળીને ભસ્મીભૂત બને છે તેમ આત્મજ્ઞાનાગ્નિમાં રાગ દ્વેષાદિ સર્વ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્મજ્ઞાનથી આ વિશ્વમાં સર્વકર્મ કરતાં નિર્તપદશા પ્રાપ્ત કરી શકાય છે એવાં જનકવિદેહી વગેરેનાં અનેક દષ્ટાંતે ખરેખર શાસ્ત્રોને અવકતાં દેખાય છે, અએવ અધ્યાત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મ કરતાં વિશ્વનું કલ્યાણ કરી શકાય છે અને પિતાની ફરજ અદા કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી કર્મ કરતાં છતાં નિર્લેપતા પ્રાપ્ત કરી શકાય છે. શ્રદ્ધાવાન મનુષ્ય એવી અધ્યાત્મજ્ઞાન વા બ્રહ્મદશાને પ્રાપ્ત કરી શકે છે જે માવાતાયાં-શ્રદ્ધાવાઇમતિજ્ઞાનં, ત: સંતથિઃ ફ્રાનંar परांशान्ति मचिरेणाधिगच्छति ॥ अज्ञश्चाश्रद्वधानश्च संशयात्मा વિનતિ, નાડ્યું sરિતા ઘો, સુવું સાયમન ! શ્રદ્ધાવાનું જ્ઞાનને પામે છે. જ્ઞાનતત્પર ઇન્દ્રિયેને વશમાં રાખી શકે છે. જ્ઞાન પામીને મનુષ્ય અલપકાલમાં અભ્યશાંતિને પામે છે. અજ્ઞ–અશ્રદ્ધાળુ સંશયવાન આત્મજ્ઞાનની શ્રદ્ધાવિના સ્વયમેવ વિનાશ પામે છે. સંશયાત્માને આલોકમાં અને પરલોકમાં પણ તેમને સત્ય સુખ નથી.
અવતરણઃશુભાશુભ પરિણામને ત્યાગ કરીને કર્મયેગીઓ આત્મધર્મમાં તન્મય બની બાહ્ય આવશ્યક પ્રવૃત્તિને કરે છે તે દર્શાવે છે. તથા સદ્ગુરૂ મુખથી કર્મ રહસ્યને અવબોધી કમગીઓએ કર્મ કરવાં તે જણાવે છે. बाह्य कर्मणि सापेक्ष, आत्मधर्मे सदा रतः। शुभाशुभपरीणाम, त्यागान मुक्तो न संशयः॥१०९॥ शुभाशुभपरीणाम, मन्तरा बाह्यकमाण। स्वाधिकारात् प्रवर्तन्ते,जातिकर्मस्थिता जना॥११०॥ नयैःसर्वैश्विदात्मानं, परिज्ञाय स्वकर्मसु । यथायोगं प्रवर्तस्व, यथाशक्ति यथामति. ॥११॥
For Private And Personal Use Only
Page #763
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिज्ञाय रहस्यानि, कर्मणां सदगुरोर्मुखात् । कर्तव्यं स्वोचितं कर्म, हेयादेयविवेकतः ॥ ११२ ॥
શબ્દાર્થઃ—બાહ્યકર્મમાં-કાર્યમાં સાપેક્ષ, આત્મધર્મમાં સદારત મનુશુભાશુભ પરિણામના ત્યાગથી મુક્ત છે એમાં સંશય નથી. શુભાશુભ પરિણામ વિના બાહ્યકર્મમાં સ્વાધિકારથી જાતિકર્મસ્થિત મનુષ્યા પ્રવર્તે છે. સર્વ નચાવડે ચિદાત્માને પરિતઃ અવબેપીને સ્વકર્તવ્ય કાર્યોમાં યથાશક્તિ યથામતિ પ્રવર્ત. શ્રીજ્ઞાનયેાગી એવા કર્મયોગી ગુરૂના મુખથી સ્વકર્તવ્ય કર્મોનું રહસ્ય અવધીને તત્સંબંધી હચેાપાદેય વિવેકથી લભ્ય મનુષ્ય સ્વાચિતકર્મ કરવું જોઈએ.
વિવેચનઃ—બાહ્યકર્તવ્યકાર્યમાં સાપેક્ષ દૃષ્ટિ જેની છે એવા આત્મધર્મમાં રત-કર્મચાગી શુભાશુભ પરિણામથી મુક્ત હોવાથી સર્વ પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિયાને યથાપ્ય સેવે છે. તેને દેશકાલ વ્યવહારની મર્યાદાવાળી વૃત્તિ ન હોવાથી તેનાં સર્વ કર્મોમાં અન્યની બુદ્ધિ પહાંચી શકતી નથી. તેના પાર કોઈનાથી પામી શકાતા નથી. તેના વર્તન માટે કલ્પના પણ પહોંચી શકતી નથી. બ્રાહ્મણુ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્રાદિજાતિમાં સ્થિત તથા બ્રાહ્માદ્દિવર્ણકર્મમાં સ્થિત કર્મચાગીઆ આત્મજ્ઞાનખળે શુભાશુભપરિણામવિના સ્વાધિકારથી બાહ્યકર્તવ્યકાચાંમાં પ્રવર્તે છે તેથી તેઓને કાઇ કર્મનો લેપ થતા નથી. જે જાતમાં ઉત્પન્ન થએલ મનુષ્ય હાય તે આત્મજ્ઞાન પામીને નાતજાતના વ્યવહારથી તે તે જાતિસ્થિતકર્મીને કરતા છતા નિર્લેપ રહી શકે છે. શુભાશુભપરિણામથી પુણ્યના અને પાપના બંધ છે. આ વિશ્વવતિ પદાર્થીમાંથી શુભાશુભત્વ કલ્પના નષ્ટ થયા પશ્ચાત્ પુણ્યપાપના કાષાયિકખ ધ થતા નથી. શુભાશુભપરિણામવિના આત્માની સમાલતા સંરક્ષી કર્મો કરવાથી કર્મના લેપ લાગત નથી. આત્મામાં જે ખાદ્યવસ્તુ નિમિત્તે શુભાશુભ પરિણામ - ત્પન્ન ન થતા હેય તા પશ્ચાત્ કર્મપ્રવૃત્તિમાં બીકણ બનવાથી વ્યાવહારિક ફરજ અર્થાત્ ધર્મનો નાશ થાય છે અને તેથી ભવિષ્યમાં ઉત્તમ કર્મયોગીઓ થવાનાં દ્વારાને અંધ કરવામાં કારણીભૂત અનવું
For Private And Personal Use Only
Page #764
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે. શુભાશુભપરિણામવિના બ્રાહ્મણાદિ મનુષ્યને એકદમ કોઈ કર્મ દોડીને આવી વળગી પડતું નથી અને કાઈ પ્રભુ પણ એવા નથી કે જે શુભાશુભ પરિણામવિના આત્મામાં કર્મ ઘુસાડી દે, બાહ્યપ્રવૃત્તિ રૂપ કર્મ જુદા પ્રકારનું છે અને આત્માને લાગતું જ્ઞાનાવરણીયાદિ કર્મ જુદા પ્રકારનુ છે. શુભાશુભપરિણામવિના ફક્ત ફરજરૂપ ધર્મની અપેક્ષાએ કર્મચાગીએ બાહ્યકર્મીને કરે છે તેથી તે વર્તમાનદેહે તે તે અંશે મુક્ત છે અને તેથી તેઓ વ્યવહારધર્મથી ભ્રષ્ટ થતા નથી. આત્મશક્તિઓના વિકાસ કરીને તેઓ શુભાશુભ પરિણામરૂપ કર્મથી મુક્ત થઈ જગના કલ્યાણાર્થે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. તેઓ કોઇ પણ વૃત્તિના અને આચારના ધર્મથી મર્યાદિત થઇ સકીર્ણ થતા નથી. આત્માનું યાને બ્રહ્મનું અનંત વર્તુલ છેતેવું તેઓ અવખા ધીને અમુક વિચારના અને આચારના સંકીર્ણ નતુલમાં એકાન્તે મંધાઇ જતા નથી. તેએ સર્વ વિચારામાં અને સર્વ આચારામાં સ્વતંત્ર રહીને કર્મચેગીની ફરજને અદા કરે છે. તે ભૂતના વિચારોમાં અને આચારામાં એકાન્તે ખાઇ જતા નથી. તેમજ વર્તમાનકાલીન વિચારામાં અને આચારોમાં એકાન્ત સંકીણું જ્ઞાનવર્તુલથી ખંધાઈ જતા નથી. તે ભવિષ્યના વિચારોનાં અને આચારશનાં સકીર્ણવતુલમાં બંધાઈ જતા નથી. તેઓ જ્ઞાનાચાર, દરીનાચાર, ચારિત્રાચાર અને તપઆચારના અનન્ત વિચાર તથા આચારના સાર્વદેશીય વર્તુલથી સંબંધિત થઈને કર્મચાગની પ્રવૃત્તિને આદરે છે તેમાં તેમને અજ્ઞમનુષ્ય નિર્દે તેથી તેઓ કાઈ રીતે સાચ પામતા નથી. જ્ઞાનીઓના અને અજ્ઞાનીઓના, કર્મચેાગીના, શુષ્ક ચાગીઓના વિચારામાં અને આચારાનાં વર્તુલેામાં સ'કીર્ણદૃષ્ટિવતુલે અને અનન્તાવિર્તુલે બૃહદ્ તારતમ્ય અવમેધાય છે. જે આચારા અને વિચારો મર્યાદિત છે તે એક દેશીય હાવાથી તે અનન્તવતુલના એક અંશભૂત છે પરંતુ તેમાં જ્ઞાન અને આચારના અનન્તવતુલને સમાવેશ થતા નથી. જ્ઞાનના અનન્તવર્તુલની સાથે આચારનુ અનન્તવર્તુલ સમષ્ટિપરત્વે ભાસે છે પરંતુ વ્યક્તિગત અપિરત્વે તે તે સ ંકીણવર્તુલના દેખાવ આપે છે. બ્રહ્મના અનન્તવર્તુલના અનુભવ પામ્યા પશ્ચાત્ ચેગવાશિષ્ઠાદિ ગ્રન્થાએ પ્રતિપાદિત વૃત્તિયેાના શુભાશુભત્વના
For Private And Personal Use Only
Page #765
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૪
સંકીર્ણવતુંલજન્ય આચારાની પ્રવૃત્તિમાં કર્મયોગીકરજ ધર્મવિના એકાન્ત અધાતા નથી. શુભાશુભ પરિણામને શુભાશુભવૃત્તિ કથવામાં આવે છે. અનન્તબ્રહ્મની અત્રે શુભાશુભવૃત્તિયા તે ખુત્બુની ઉપમાને પામે છે. શુભાશુભવૃત્તિયેામાંથી અહંમમત્વ ટળવાની સાથે અને એવા નિશ્ચયની સાથે અનન્તબ્રહ્મષ્ટિથી કર્મયોગી પ્રવૃત્તિ કરે છે અને ખાહ્યથી સર્વ વિચારાના અને આચારાના સંબંધ છતાં અન્તમાં મુક્તત્વના અનુભવ કરે છે. બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યા, શુદ્રા, ત્યાગીઓ, ગુરૂ, ધર્માચા ઉપર્યુક્ત ભાવપ્રમાણે શુભાશુભ પરિણામથી મુક્ત થઇ સ્વાધિકારે સર્વ કર્મને કરે છે પણ તે સંશયી નહિ હોવાથી સ્વાત્માના નાશ કરી શકતા નથી એવું અવાધાવીને શ્રીસદ્ગુરૂ વશિષ્ય ભક્તને કથે છે કે હું શિષ્ય ! તું આત્મસ્વરૂપના સર્વનયેાની દષ્ટિએ સાક્ષાતકાર કરીને યથાયોગ યથામતિ શક્તિથી સ્વાધિકાર નિશ્ચિત કર્મમાં પ્રવૃત્તિ કર !!! મન, વાણી અને કાયના એવા ધર્મ છે કે તે ક્ષણે ક્ષણે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યાંવિના રહેવાનાં નથી. જે શુષ્કજ્ઞાનીએ મહત્તા સન્તા નિષ્ક્રિય થઈને પડી રહે છે તેએ પણ મન, વાણી અને કાયાની આહારપાનારાર્થે કાઇ પણ જાતની કર્મપ્રવૃત્તિ કર્યાં વિના રહેતા નથી તેા પછી અન્ય શું ખાકી કહેવું જોઈએ ? નૈગમ-સંપ્રદૂવ્યવહાર–ાનુસૂત્ર-રાનય-સમમિઢ અને સઁમૂત એ સાતનચેાના સાતસે ભેદો થાય છે કે અસંખ્ય ભે થાય છે. અનન્તજ્ઞાન વર્તુલ અર્થાત્ કેવલજ્ઞાનરૂપ અનન્તવર્તુલની એકેકનય તે એક એક અશભૂતવર્તુલની દ્રષ્ટિ છે. સર્વનયે સ્વસ્વ ભિન્ન પ્રિયાથી એક વસ્તુ સંબંધી વિચારાને પ્રતિપાદે છે. સર્વનયાથી એક વસ્તુનું સમ્યગ્ પરીક્ષણ થાય છે. સર્વનયાથી આત્મતત્ત્વના અનુભવ કર્યાં વિના એકાન્ત સંકીર્ણ દુરાગ્રહ વર્તુલમાં પાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દૃષ્ટિયાથી માનેલા ધર્મોનુ અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અતએવ સર્વનચેાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દૃષ્ટિચાથી આત્મ સ્વરૂપ અવબોધતાં સર્વદર્શનામાંથી સત્યસાર ખેંચી શકાય છે અને અનન્તજ્ઞાનવર્તુલમય થઈ જવાય છે, સાતેનયે અને તેના સાતસે ભેદોથી આત્માનું ભિન્ન ભિન્ન ઢષ્ટિથી સ્વરૂપ અવમેધાય છે. સર્વનયની દ્રષ્ટિયાથી
For Private And Personal Use Only
Page #766
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૫ આત્મસ્વરૂપ અવધતાં બદ્ધ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, પ્રતાદિ એક એક ધર્મના વાડામાં પતિત થવાનો સંભવ રહેતું નથી અને ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ પર રાગ દ્વેષને પ@િામ થતું નથી. સ્યાદ્વાદદન એ વસ્તાર અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યગજ્ઞાતાઓ સર્વ દર્શનેની સર્વનયદ્રષ્ટિથી આત્મસ્વરૂપ અવધીને શુભાશુભ પરિણામની સંકીર્ણ તાને ત્યાગ કરી અનન્ત બ્રહ્મસ્વરૂપમય બની સ્વાધિકારે કાર્યોને કરે છે, માટે હે શિષ્ય !!! તું ગુરૂમુખથી તે બાબતને નિર્ધાર કરીને કર્મ પ્રવૃત્તિમાં નિઃશંકપણે પ્રવૃત્તિ કર !! દેપાદેય બુદ્ધિપૂર્વક
ચિત કર્મ રહસ્યને અવધીને હે શિષ્ય ! તું સ્વકર્મ સેવ!! કર્મના રહસ્યને ગુરૂમુખથી અવધવાની જરૂર છે એમ જેનાગમે અને વેદે સર્વત્ર જોષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરૂનામુખથી કર્મનું સ્વરૂપ અવબોધ્યાથી કર્મવેગમાં ભૂલ રહેતી નથી. અજુને શ્રીકૃષ્ણ અન્તરાત્માની પાસેથી કર્મનું રહસ્ય અવધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અને વિજયશ્રીને પામ્યા હતા. ગુરૂગમ વિના કદાપિ કર્મનું સત્ય રહસ્ય અવધાતું નથી. કર્મનું રહસ્ય અવબોધીને જેઓ કર્મયેગીઓ થએલ છે તેને વ્યાવહારિક કર્મમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. સ્વબુદ્ધયનુસારે અને યથાશકિત એ કર્મ કરવાની જરૂર છે. રવશક્તિની હદ બહાર અને સ્વસતિની હદ બહાર કર્મ કરવાથી સ્વપરને લાભ મળી શકતું નથી. અનન્ત બ્રહ્મના અનુભવનારા જ્ઞાની કર્મગીઓ વિના વિશ્વમાં કર્મમાં પતિતદશા થાય છે. જે જે જમાનામાં અનન્ત જ્ઞાનની હીનતા થાય છે તે તે જમાનામાં પતિત મનુષ્ય થાય છે અને તેઓ કર્મયોગના વાસ્તવિક સ્વરૂપને અવબોધ્યા વિના અલ્પલાભ અને અનન્ત હાનિને પ્રાપ્ત કરી શકે છે. અનન્તજ્ઞાની કમગીઓના અભાવે વિશ્વમાં અવ્યવસ્થિત દશા થઈ જાય છે અને અનન્ત ઉચ્ચ દશાના પ્રગતિ શિખરથી વિશ્વ લેકે ઠેઠ નીચા પડી જાય છે માટે ગુરૂમુખપૂર્વક કર્મચાગ જાણીને કર્મમાં પ્રવૃત્તિ કર !!!
અવતરણ–ગુરૂમુખથી કર્મનું સ્વરૂપ અવધ્યા વિના ગડું રિક પ્રવાહથી જે જડ મનુષ્ય કર્મ કરે છે, તેઓની દશા જણાવવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #767
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૬ अविज्ञाय रहस्यानि, कर्मादीनां च ये जडाः। गतानुगतिका लोकाः, कर्म कुर्वन्ति दुःखिनः ॥११३॥ | શબ્દાર્થ –જે જડ-અજ્ઞ મનુષ્ય કર્માદિકનાં રહસ્યને અવબોધ્યા વિના કર્મને કરે છે તે ગતાનગતિક લકે દુઃખી થાય છે.
વિવેચન –યિાજ જે જે ક્રિયાઓ કરે છે તેનું સ્વરૂપ જાણ્યા વિના રામ રામ વદનાર શુકની પેઠે પરમાર્થને અવગત કરી શકતા નથી. જે જે આચારે સેવવામાં આવે તથા જે જે વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્મસ્વરૂપ અવધવું જોઈએ. જે જે કર્મો કરવામાં આવતાં હોય તેનું સ્વરૂપ જાણ્યા વિના અંધ પ્રવૃત્તિ સેવવામાં આવતી હોય તે તેથી સ્વમાં તથા સ્વવંશ જાતિસંઘ પરંપરામાં કિયાજડત્વની વૃદ્ધિ થાય છે. ज्ञान विना व्यवहारको-कहा बनावत नाच-रत्न कहो सो काचकुंવત ર સો વાર | જ્ઞાન વિના કર્મની આવશ્યકતા અવધાતી નથી. વિજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈંગ્લાંડ તથા જર્મનીના વિદ્વાનોએ અનેક જાતની શેહે કરી છે કે જેથી તેઓ સુધરેલી દુનિયામાં અગ્રગણ્ય ગણાય છે. આપણે જે જે કર્મો કરીએ છીએ તેનું ચારે તરફથી સ્વરૂપ અવધવું જોઈએ. ગાડરાંની પેઠે પ્રવૃત્તિ કરવાથી કંઈ આત્મન્નિતિ થઈ શકતી નથી. સામૂછિમની પેઠે પ્રવૃતિ કરવાથી આત્મજ્ઞાનને વિકાસ થતું નથી અને અનેક પ્રકારની તાત્વિક શોધે કરી શકાતી નથી. મહાભારતયુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને સવથી મને હાન ખાસ જ્ઞાનની આવશ્યકતા સમજાવી હતી. ભારતની પડતીમાં અજ્ઞાનપૂર્વક કિયાએ મેટે ભાગ ભજવ્યું છે. જૈનેની પડતીમાં ગતાનગતિક ગાડરીયા પ્રવાહથી અંધક્રિયાએ મેટો ભાગ ભજવે છે. વેદીયાં ઢોરની પેઠે સમજ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ઘાંચીની ઘાણના બળદની પેઠે જ્યાંના ત્યાં રહેવાય છે. મદનીયાની મહેકાણની પેઠે સમજ્યા વિના કિયા કરવાથી આત્માની હાંસી થાય છે. દેવસી રાઈ સીના ખમાવવાની પેઠે ક્રિયાનાં રહસ્ય અવધ્યા વિના કિયા કરવાથી કુફલ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિક તથા સામાજિક
For Private And Personal Use Only
Page #768
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
\\
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાઓ કરવાથી આત્માન્નતિના શિખરે આરોહી શકાય છે, આર્યોવર્તના મનુષ્યોએ તથા વિશ્વવતિ સર્વ મનુષ્યએ જે જે કર્મ આદયા હાય વા આદરવાનાં ડાય તેનું સમ્યક્ સ્વરૂપ, પ્રથમથી જાણવું જોઇએ. દેખાદેખી સાથે ચેાગ-પડે પિડ કે વાયે રાગ-દેખાદેખી કરવા જાય-મૂખ શિશ્ચમમણ તે કહેવાય-ઈત્યાદિક કવનન્તીયાથી પ્રત્યેક મનુષ્યે જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રભુની પ્રાપ્તિ પણ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અવય્યાધ્યા વિના ફક્ત ક્રિયા કરવા માત્રથી થવાની નથી, ગાડરીયા પ્રવાહ પ્રમાણે કર્મો કરીને મનુષ્યો દુ:ખી થાય છે તેનાં અનેક દષ્ટાંતા મેજીક છે. મનુષ્યએ કર્મ પ્રવૃત્તિનુ' પૂર્ણ સ્વરૂપ અવધ્યા વિના ઘણું ખાયું છે અને જે વર્તમાનમાં હજી અન્યક્રિયાજ રહેશે તે ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે નહીં. જ્ઞાન વિનાની કર્મપ્રવૃત્તિમાં અનંત દુઃખ છે તેના નાશ કરવા હાય તા ગતાનુગતિકતાની ટેવ ટાળી જ્ઞાનપૂર્વક પ્રત્યેક કર્મ કરવાં જોઇએ. અવતરણ—કર્મ પ્રવૃત્તિમાં રાગ અને વિરાગતાનું કારણ દર્શાવે છે અને આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરવાં જોઇએ એવા દૃઢ નિશ્ચય કરાવવામાં આવે છે.
सेव्यमानप्रवृत्तौ हि रागादीनां समुद्भवः । भवत्यज्ञानतस्तूर्णं, ज्ञानाद् रागादिसंक्षयः ॥ ११४ ॥ अत एवात्म बोधस्य, महिमा लोक उत्तरः । आत्मज्ञानेन कर्तव्या, क्रिया दुःखविनाशिनी ॥११५॥
શબ્દાર્થ:—અજ્ઞાનથી સેવ્યમાન કર્મપ્રવૃત્તિમાં રાગાદિના પૂર્ણ પ્રાદુર્ભાવ થાય છે અને સેન્યમાન પ્રવૃત્તિમાં જ્ઞાનથી રાગાદિના ક્ષય થાય છે. અતએવ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાનના લેાકેાત્તર મહિમા છે. એવું આવબેધી આત્મજ્ઞાનવર્ડ દુઃખવિનાશિકા ક્રિયા કરવી જોઇએ. વિવેચનઃ—સેવાતી એવી દરેક કર્મપ્રવૃત્તિયામાં મનુષ્ય વગેને રાગાદિના ઉત્પાદ થાય છે. જ્યાં સુધી અજ્ઞાનાવસ્થા છે ત્યાં સુધી કાર્યાની પ્રવૃત્તિયામાં ક્રોધ-માન-માયા અને લેાભાદિ દોષો પ્રકટે છે.
For Private And Personal Use Only
Page #769
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
ક્રોધ-માન-માયા-લોભ-ઇર્ષ્યાદિ દોષના નાશપૂર્વક જે જે પ્રવૃત્તિયે થાય છે તે શબ્દનયની અપેક્ષાએ કર્મયોગીને સમ્યક્ પ્રાપ્ત થાય છે. નિવિષ સર્પની પ્રવૃત્તિ જેમ અન્યના પ્રાણુનાશાથૅ થતી નથી તેમ રાગદ્વેષાઢના ઉત્પાદ વિનાનાં કર્માંથી કટ્ઠિ બંધાવાનું થતું નથી. રાગદ્વેષ રૂપ મનના ઉપર જય મેળવીને આત્માની ક્રજની ષ્ટિએ કાઁ કરવામાં આવે છે, ત્યારે કર્મપ્રવૃત્તિયાથી બંધાવાનું થતું નથી. રોગુણુ, તમાશુ અને સત્વગુણુથી કર્મના ત્રણ ભેદ પડે છે. રોગુણી કર્મ, તમાશુણી કર્મ અને સત્વગુણી કર્મ, આત્મજ્ઞાનની પ્રાપ્તિથી ગમે તે અવસ્થામાં સત્વગુણપૂર્વક કર્મ કરી શકાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અને પ્રભુમયજીવન થયા વિના કર્તવ્ય કર્મો કરતાં રાગાદિને ક્ષય થતા નથી. અજ્ઞાનીઓ કદાપિ રાગદ્વેષ રહિત કર્મ કરી શકતા નથી. અજ્ઞાનીઓ જે જે કર્મો કરે છે તેમાં બંધાય છે અને ઉલટું તેના કર્મોથી જગતની અશાન્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના અને પ્રભુમયજીવન થયા વિના કોઈ પણ યાગી, મહાત્મા સાધુ, ત્યાગી, ગુરૂ બની શકતા નથી, પ્રભુમયજીવન થયા વિના જે જે કાં કરવામાં આવે છે તેમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિ પ્રગટયા કરે છે. રાજ્યવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા. વ્યાપાર પ્રવૃત્તિ, કલા વિજ્ઞાન કર્મ પ્રવૃત્તિ, વિદ્યાદિ પ્રવૃત્તિ, આદિ અનેક જાતની કર્મપ્રવૃત્તિયોગમાં અજ્ઞાનથી રાગદ્વેષના પ્રાદુર્ભાવ થાય છે અને તેથી તે તે પ્રવૃત્તિયાથી દુનિયાને તથા વાત્માને પ્રગતિના વેગે વહાવી શકવામાં સ્વયમેવ વિઘ્ન ઉપસ્થિત કરી શકાય છે. અનેક હુન્નરકળાની શોધો કરીને દુનિયામાં વિજ્ઞાનના શિખરે પહેાંચી શકાય તથાપિ રાગદ્વેષના પ્રકટ ભાવ છે ત્યાં સુધી સુખમયજીવન, પ્રભુમયજીવન બની શકવાનું નથી, અને દુનિયાને ખરી શાંતિ મળવાની નથી. દુનિયાના મનુષ્યામાંથી રજોગુણવૃત્તિ અને તમેગુણવૃત્તિ જે જે અંશે ઢળે છે તે તે અંશે આત્મસુખ શાંતિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માના અનન્તજ્ઞાન પ્રકાશ વધારીને જેને પ્રભુમયજીવનવાળા બનાવી આખી દુનિયાના કર્મોની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેથી અસ્પૃહાનિએ સ્વને તથા દુનિયાના જીવાને અનન્તગુણ સુખશાન્તિને લાભ સમર્પી શકાય છે. શુષ્ક
For Private And Personal Use Only
Page #770
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Coc
બ્રહ્મજ્ઞાની બનવા માત્રથી કંઈ આત્માને તથા વિશ્વવતિ મનુષ્યને લાભ સમપી શકાતું નથી. પરમાત્માનું અને આત્માનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પશ્ચાત સર્વત્રવ્યાપક પ્રભુમયજીવનની પ્રાપ્તિ કરવી જોઈએ કે જેથી સ્વાર્થીદિ દોને નાશ થાય અને સર્વના શ્રેયમાં આત્માણ કરી શકાય, પ્રભુમય જીવન પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ આત્મજ્ઞાન છે અને સ્વાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથીજ રાગાદિના નાશપૂર્વક કર્મપ્રવૃત્તિ કરી શકાય છે. દુખવિનાશક કર્મ પ્રવૃત્તિને સેવવી જોઈએ. આત્મજ્ઞાનથી સ્વપરને દુઃખપ્રદ અને સુખપ્રદ કર્મોનું સ્વરૂપ અવબોધી શકાય છે. દુઃખ વિનાશક કર્મોમાં અજ્ઞાની એની સહેજે પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની મનુષ્ય જેજે કર્મો કરે છે તે સુખની બુદ્ધિથી કરે છે છતાં રજોગુણની અને તમે ગુણની વૃત્તિથી તે તે કર્મો દુઓને દેવાવાળાં થાય છે અને આત્મજ્ઞાનીએ, તે તે કામ કરે છે છતાં તે તે કર્મોથી રાગાદિના અભાવે આત્માનન્દમાં મગ્ન રહી શકે છે અને વિશ્વ જીનું તે તે કર્મોથી કલ્યાણ કરી શકે છે. દુઃખવિનાશક કર્મોને કરવાને આત્મજ્ઞાની કમગીઓ સમર્થ થાય છે. વિશ્વને ઉદ્ધાર કરવાને જ્યારે ત્યારે આત્મજ્ઞાનીઓ સમર્થ થાય છે માટે જેજે અવસ્થામાં જે જે કર્મોને આત્મજ્ઞાનીઓ કરે છે તે તે તેમની ફરજ છે એવું માની તેમની આજ્ઞા પ્રમાણે અન્ય મનુષ્યએ પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, પ્રભુજ્ઞાન, વિશ્વજ્ઞાન, પ્રભુમય જીવન જ્ઞાનની પ્રાપ્તિ આદિ સર્વ ગુણેનું કારણ આત્મજ્ઞાન–અર્થાત્ બ્રહ્મજ્ઞાન છે. મૂઢ મૂર્ણોના પ્રભુ બનવાના કરતાં આત્મજ્ઞાનીઓના દાસ બનીને તેઓની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી આત્માને ઉદ્ધાર થાય છે એવી ખાસ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અનેક ધર્મશાસ્ત્રને પરિપૂર્ણ અભ્યાસ કરીને મતમતાંતરરહિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાનનાં અનન્તવર્ટલમાં સર્વ ધર્મનાં સંકુચિત લઘુ વર્તને સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને “આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન પામીને કર્મો કરવાં જોઈએએ ઉપદેશ આપ્યો હતો. શ્રીબુદ્દે પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ એ વિશ્વવતિમનુષ્યને ઉપદેશ આપે હતે. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુએ આત્મજ્ઞાન પૂર્વક કર્મો કરવાથી રાગદ્વેષના નાશપૂર્વક વિતરાગતા, પરમાત્મતા
For Private And Personal Use Only
Page #771
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
પ્રાપ્ત થાય છે એવા ઉપદેશ આપ્ચા હતા. પરંતુ પાછળથી અજ્ઞાનના જમાનામાં કર્મોનાં રહસ્યાનુ જ્ઞાન ન મળવાથી કર્મચેાગની તથા જ્ઞાન ચાગની અવ્યવસ્થા થઈ ગઈ. હવે અજ્ઞાનનાં ખાલાં પડા દૂર કરીને કર્મયોગનું વાસ્તવિક રહસ્ય અવધીને તે કર્મો કરવાં જોઈએ. સર્વત્ર વિશ્વવ્યાપક અને વિશ્વવ્યાપક સર્વ જીવાનુ કલ્યાણ કરનાર જ્ઞાનપૂર્વક કમયેાગ છે. અતએવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને પૂર્ણયોગી બની મનુષ્યોએ સ્વાધિકારે કર્મો કરવાં જોઇએ અને તેમાં થતા અપ્રશસ્ય રાદિ દોષોને દૂર કરવા જોઇએ.
અવતરણઃ-કર્મ પ્રવૃત્તિ વિના જ્ઞાની પ્રાપ્તવ્યદશાને પ્રાપ્ત કરી શકતા નથી તે દર્શાવે છે. प्रवृत्तिमन्तरा ज्ञानी, प्राप्नोति नैव वाञ्छितम् । क्रियाविहीनं सज्ज्ञानं, शुष्कं तद्विरतिं विना ॥ ११६ ॥
શબ્દાર્થ:—કમપ્રવૃત્તિવિના જ્ઞાની વાચ્છિત પ્રાસબ્ય ફૂલને પ્રાપ્ત કરી શકતા નથી, વિરતિરહિત અને કર્મ પ્રવૃત્તિ વિહીન સજ્ઞાન છે તે શુષ્ક જાણવું.
વિવેચનઃગમે તેવા જ્ઞાની હાય પણ તે કર્મવિના વાતિ ષ્ટિ કાર્યને સિદ્ધ કરી શકતા નથી. જ્ઞાનીએ કર્મ પ્રવૃત્તિના ઉદ્યમ કરવા જોઇએ પરંતુ તેણે નિષ્ક્રિયની પેઠે બેસી ન રહેવું જોઈએ. જ્ઞાની કાર્ય કરીને વાચ્છિતફલને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની કાઈ બન્યા એટલે તેને કઈ એકદમ સર્વ પ્રકારની વાચ્છાઓના ઈચ્છાઓનો નાશ થતા નથી. જ્ઞાનીને જેમ જેમ આત્માના ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે અને નામ રૂપમાંથી સુખની સર્વથા બુદ્ધિ ટળી જાય છે ત્યારે તેને કોઈ જાતનુ વાશ્ચિંત રહેતું નથી. જેમ જેમ આત્મજ્ઞાન પૂર્વક વિરતિના અધિકાર વધતા જાય છે ત્યારે પાપદેશ વિના સ્વયમેવ વાચ્છિત ઇચ્છાઓના નાશ થતા જાય છે. આત્મજ્ઞાની થવાની સાથે કર્મપ્રવૃત્તિયાના અંત આવતા નથી. આત્મજ્ઞાની ત્યાગી થાય તાપણું ત્યાગીના અધિકાર પ્રમાણે તે કર્યા કર્યાવિના રહી શકતા નથી. કર્મપ્રવૃત્તિ કર્યાવિના કાઈ રહી શકતું નથી. કોઇ સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ ન કરે તેટલા
For Private And Personal Use Only
Page #772
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૧
માત્રથીતે અક્રિય થઈ શકતે નથી. ભગવદ્ગીતામાં કર્યું છે કેनकर्मणामनारंभा नैष्कार्य पुरुषोऽश्रुते । न च संन्यसनादेव, सिद्धि समधिगच्छति ॥ नहि कश्चित् क्षणमपि, जातु तिष्ठत्यकर्मकृत्, कार्यते હવશ કાર્ય સર્વગતિ છેઃ આ સકલ કાર્યો હસ્તમાં ન લેવાથી તેના અનારંભથી મનુષ્ય કર્મથી છૂટે થતું નથી. સર્વ કર્મને એકદમ ત્યાગ કરવાથી અર્થાત્ રાવ કર્યો છેડી દેવાથી સન્યાસની સિદ્ધિ મળતી નથી. મન, વચન અને કાયાથી કાર્યપ્રવૃત્તિ કર્યા વિના કેઈ પણ રહી શકતું નથી. કારણકે પ્રકૃતિથી ઉત્પન્ન થએલ ગુણવડે તે અવશ્ય કાર્યમાં પ્રવૃત્ત કરાય છે. નિર્ત ૬ વાર્મ , કર્ખ થાય ઘર્મળ: સરીયાત્રા ૨ , વિવર્મળઃ 1 કર્મ નહિ કરવું તેના કરતાં કર્મ કરવું તે સારું છે માટે હંમેશ તું કર્મ કર. કર્મ કર્યા વિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર, મન અને વાણીની પ્રાપ્તિ તેને કર્તવકાર્યમાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શક્તિની વ્યાપકતા કરવા માટે છે અને દુનિયાને તેને લાભ અર્પવા માટે છે. तस्मादसक्तः सततं, कार्य कर्म समाचर। असतो ह्याचरन् कर्म, परमामोति पूरुषः ॥ कर्मणैव हि संसिद्धि, मास्थिता जनकादयः । लोक સંપ્રદાપિ, સંvયન નહિ માટે કોઈપણ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્ય કર્મ કર્યા કર. નિરાસક્ત મનુષ્ય કર્મ કરતે જીતે પરંપદ-એક્ષને પામે છે. જનકરાજા વગેરે કર્મ કરીને જ ઉચ્ચગતિને પામ્યા છે માટે લોકોના કલ્યાણાર્થે તારે કર્મ કરવાની જરૂર છે. નિષ્કામ-નિસ્પૃહ-જીવન્મુક્ત થએલ જ્ઞાની–ગી લેકેનાં કલ્યાણાર્થે કોઈ પણ જાતની ઈચ્છા વિના કર્મપ્રવૃત્તિ સેવે છે. જે તે લેકના કલ્યાણાર્થે કર્મ ન કરે તે પરોપકારાદિ વ્યવહારધર્મને નાશ થઈ જાય અને તેથી ધર્મને નાશ થાય. અતએ મહાત્યાગી યોગીઓ પણ લેકલ્યાણાર્થે કર્મ કરે છે. સંપૂર્ણ રાગદ્વેષ ટળ્યા બાદ અને કેવલજ્ઞાન પામી કૃતકૃત્ય થયા બાદ શ્રીમહાવીર પ્રભુએ લેક્કલ્યાણાર્થે ત્રીશ વર્ષ સુધી ઉપદેશાદિ કર્મો કર્યા હતાં. ચોવીશ તીર્થકરેએ કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત દુનિયાના ઉદ્ધારાર્થે તીર્થસ્થાપના, ઉપદેશપ્રવૃત્તિ વગેરે અનેક શુભ કર્મોને આચાર્ય
For Private And Personal Use Only
Page #773
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨
હતાં તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? તીર્થંકરને કેવલજ્ઞાન પ્રગટયા પશ્ચાત કંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી તે પણ તેઓ કામ કરે છે, તેને દેખીને અન્ય મનુષ્ય પણ તેનું અનુકરણ કરે છે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुः વર્તd એ ન્યાયને અનુસરી મહાગીએ દુનિયાના ઉદ્ધારાર્થ કર્મો કરે છે. અજ્ઞાનીએ કર્મ કરે છે તે જ્ઞાનીઓએ તે મમતા રાખ્યા વિના વિશેષ પ્રકારે કર્મ કરવાં જોઈએ. સર: જામvણવિદો , यथाकुर्वन्ति भारत, कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्घोकसंग्रहम् ॥ ભારત! કર્મણ મમતા–ઈચ્છા રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે તેથી લેકેનું સારું ઈછીને મમતા વિના જ્ઞાનીઓએ કર્મ કરવાં જોઈએ. જઘન્ય અને મધ્યમ કેટિની જ્ઞાનિની દશામાં કૂલેચ્છા-વાછા-વગેરે પ્રકટે છે તે મૂળ કલેકમાં જણાવ્યું છે. પશ્ચાત ઉત્તમજ્ઞાન દશાયેગે નિષ્કામ દશાએ સ્વફરજથી કર્મો કરાય છે. કહ્યું છે કે ભગવદ્ગીતા-બીજો અધ્યાય- વધારશે, મા જેવું - મા વર્મઢતુર્મુ- તે સંદરવાળ-તારે કર્મ કરવામાં અધિકાર છે પણ તેનું શું ફલ આવશે તેમાં નથી. કર્મફલ હેતુ તું ના થા. તું કર્મમાં અસંગ ન થા !!! અર્થાત તું કર્મોને કર પણ ફલની આશાવિના કર્મો કર કે જેથી કર્મ કરતે છતે પણ નિષ્કિય જ છે. રાગદ્વેષને જેજે અંશે નાશ થાય છે તેતે અંશે વિરાગતા-વિરતિ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષની પરિણતિના નાશથી આત્મામાં અત્યંત શાંતિ સ્થિરતા પ્રગટે છે અને રજોગુણ તમે ગુણવૃત્તિના પ્રલયની સાથે સત્વગુણવૃત્તિને વિકાસ થતું જાય છે, કિયાહીન અને અવિરતિ સહિત જ્ઞાનને શુષ્કજ્ઞાન કથવામાં આવે છે તેનું કારણ એ છે કે તે જ્ઞાનથી આત્માની સંપૂર્ણ શક્તિને પ્રકાશ થતું નથી અને કર્મવિના જ્ઞાનની પરિપક્વ સ્થિરતા થતી નથી. વિરતિ વિનાનું જ્ઞાન વિંધ્ય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ માત્રથી વિરતિ થતી નથી પરંતુ મનમાં પ્રગટતી અનેક વાસનાઓને લય થવાથી વિરામ થશે એમ કથાય છે. કામ્યવાસનાને વિરામ-લય થવે એજ વિરતિની સાથે બાહ્ય કર્તવ્ય કર્મપ્રવૃત્તિ સાથે જ્ઞાન હોય છે તે એ જ્ઞાનથી આત્માને અને વિશ્વને ઉદ્ધાર થાય છે. સપ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #774
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૩
યુક્ત જ્ઞાનની જેટલી સ્તુતિ કરીએ તેટલી જૂન છે માટે આત્મજ્ઞાનીએ વ્યાવહારિકધામિકકર્મપ્રવૃત્તિને નિષ્કામ ભાવથી સેવવી જોઈએ અને તેવી દશા ન થાય તે પ્રશસ્યને પ્રેમથી તેવાં કર્મોને સેવવાં જોઈએ. કેરી પાકતાં તે સ્વયમેવ બટડાના પાકની સાથે ડાળી પરથી પૃથ્વી પર પડે છે; તત્ જ્ઞાનની પરિપક્વતા થતાં સ્વયમેવ સર્વ કામનાઓ અને ફલેચ્છાઓ રહિત નિષ્કામ ભાવે ફરજરૂપ ધર્મથી કર્તવ્યકર્મોને સેવી શકાય છે. એમ સર્વત્ર સર્વ કર્તવ્યકાર્યોમાં જ્ઞાનીઓએ એ પ્રમાણે ઉપદેશ જાણુ.
અવતરણ –અપાત્ર મનુષ્યને આત્મજ્ઞાન છે તે હિતકારક થતું નથી પણ ધર્મકર્મના સંબંધે તે હિતકર થાય છે એમ જણાવવામાં આવે છે. अपात्रश्रोतृषु स्वात्म, ज्ञानस्वात्महिताय न । धर्मकियानुषङ्गेण, ब्रह्मज्ञानं हिताय तत् ॥ १९७ ॥
શબ્દાર્થ –અપાત્ર છેતાઓને વિષે સ્વાત્મહિતાર્થે આત્મજ્ઞાન થતું નથી. ધર્મક્રિયાનુષ બ્રહ્મજ્ઞાન હિત માટે થાય છે.
વિવેચન આત્મજ્ઞાન છે તે સર્વજ્ઞાને માં શ્રેષ્ઠ છે પરંતુ તે અપાત્ર તાઓને આત્મજ્ઞાન હિતકારક થતું નથી. તેના અનેક કારણે છે.
ધર્મકર્મની પ્રવૃત્તિદ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરૂ સેવા ભક્તિ, અન્ય ધર્મકાર્યપ્રવૃત્તિ વડે બ્રહ્મજ્ઞાનને ધ હિતાર્થે થાય છે. કર્મ કરતાં કરતાં ગુરૂવાથી જે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બ્રહ્મજ્ઞાનથી કદાપિ પતિત થવાતું નથી. પાત્રોગ્ય મનુષ્યને બ્રહ્મજ્ઞાનને ઉપદેશ અને તેની પ્રાપ્તિ ખરેખર હિતાર્થ થાય છે. જે પ્રેમી અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં કરે તેની પેઠે પૂર્વ ભવના સંસ્કારી આત્માઓને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યાથી તેઓની ઉચદશા થાય છે. અન્યથા તે સંશયમાં પડી જાય છે વા શુષ્ક, નાસ્તિક બની જાય છે. એગ્યતા વિના આપેલું પચતું નથી. સેવાદિ કર્મોની પરિપકવતા થયા વિના આત્મજ્ઞાનની મહત્તાને ખ્યાલ ખરેખર શિષ્યને આવતું નથી અને તે ખ્યાલ આવ્યાવિના ગુરૂઓની મહત્તા અવ
૨૦
For Private And Personal Use Only
Page #775
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૪ બેહોતી નથી તથા, આત્મજ્ઞાનની સ્થિરતા પણ થતી નથી. અપાત્ર શતા આત્મજ્ઞાનનો ઉપદેશ અસર કરતું નથી અથવા તેની બુદ્ધિમાં તેથી ભેદ ઉપન્ન થાય છે અને તેથી પરિણામે તેના આત્માને નાશ થાયા છે.ભાગીતામાં કહ્યું છે કે, નહિંગનશાન સંઘના કાંગી એવા અજ્ઞાનીની બુદ્ધિમાં ભેદ ન કરવું જોઈએ. (એ) અનીરને ચેયતા વિના એકદમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જો તેને સંશયી બની જાય છે તે શામશિતિના ભાવને પામી નષ્ટ થઈ જાય છે. અતએવજ્ઞાનીઓએ, અજ્ઞાનીઓને પ્રથમ ધર્મમાં પ્રવૃત્તિવાળા કરવા અને પશ્ચાત્ ધીરે ધીરે તેમની ગ્યતા જેમ જેમ ખીલી જાય તેમ તેમ તેઓને આત્મજ્ઞાનના માર્ગ પ્રતિ દેરવા અને છેવટે આત્મજ્ઞાન સમર્પવું. અત્ર શંકા થશે કે, પ્રથમ તે એમ કથામાં આવ્યું છે કે આત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મો કરવાં અને અત્ર તે એમ કથવામાં આવે છે કે અપાત્ર છેતાને આત્મજ્ઞાન હિતકર નથી. ધર્મક્રિયાના સંબંધે જેને આત્મજ્ઞાન હિતકર થાય છે ત્યારે તેમાં સત્ય ? તેનું સમાધાન કરવામાં આવે છે કે પૂર્વ ભવના સંસ્કારથી કેટલાક જીતે પ્રથમથી પાત્રભૂત બન્યા હોય છે તેઓને અલ્પ સેવાઓ આમાન અર્પવું જોઈએ વા તેઓને પ્રથમ આત્મજ્ઞાન કરાવને પસ્થા કમીની પ્રવૃત્તિનું રહસ્ય અવધાવી કર્મમાં પ્રવર્તાવવા જોઈએ પતુ જે છ આત્મજ્ઞાનને અપાત્ર હોય, તેમજ કર્મોનાં
હુ અધિવાને અધિકારી હોય, તથા પૂર્વભવના સંસ્કારી ન હિંયા તેઓને સેક્વાર ભક્તિ ઉપાસના આદિ ધાર્મિક અનુષ્ઠાનમાં યોજીને પાત્રકૂe કર્ણ પશ્ચાજુ આત્મજ્ઞાન અર્પવું, અને તે પછી કર્મગનાં રહને આવે કે જેથી તે રજસ તમે ગુણ નાશપૂર્વક આત્મજ્ઞાન પામીમે સ્વાધિકારે કર્મ એવી શકે, અને જ્ઞાન અને ક્રિયા એ બેથી બ્રટન થઈ શકે ઈત્યાદિ આશાને હૃદયમાં રાખીને ઉપર પ્રમાણે લે
પ્રકટ કર્યો છે.
અવતરણ – થર્મક દ્વારા આત્માની શુદ્ધતા કરીને કર્મચારી બનેલા મહાત્માઓ કેવી દશાને પામીને કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તે
For Private And Personal Use Only
Page #776
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૫
सर्वमात्मस्वरूपेण, पश्यनस्थावरजङ्गमम् । परमानन्दमानोति, ध्यानयोगप्रभावतः ॥ ११८ ।। परब्रह्मणि लीनानां, कर्तव्यं नावशिष्यते। प्रारब्धकर्मण स्तेषां, बाह्य कर्तव्यता मता ॥ ११९ ॥ कर्तव्यं परमं विश्वे, ब्रह्मानन्दसमर्पणम् । तच्च शुद्धोपयोगेन, क्रियते योगिभिः शुभम् ॥१२०।।
શબ્દાથ–મહાત્મા જ્ઞાની કર્મયોગી સ્થાવર જંગમને આત્મસવરૂપભાવનાએ આત્મસ્વરૂપ દેખતે છતે ધ્યાનયોગના પ્રભાવથી પરમાનન્દને પામે છે. પરમબ્રહ્મલીન મહાત્માઓને સ્વાભેન્નતિ માટે કંઈ કર્તવ્ય બાકી રહેલું નથી તે પણ તેઓને બાહા કર્મકર્તવ્યતા છે તે પ્રારબ્ધ કર્મથી છે એમ અવધવું. આત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એજ આ વિશ્વમાં પરમ કર્તવ્ય છે અને તે શુભ કર્તવ્ય આત્મશુદ્ધપાગવડે ચોગીઓથી કરાય છે.
વિવેચન–પાત્ર મનુષ્ય ગ્યતાવડે બ્રહ્મજ્ઞાનીની પ્રાપ્તિ કરીને જ્ઞાનની તથા વિરતિની પરિપકવદશાએ મહાત્માઓ બની શકે છે અને તેઓ આત્મજ્ઞાન પામીને ધ્યાન કરી શકે છે. જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેટલા પ્રમાણમાં આત્મધ્યાન કરી શકાય છે. જ્ઞાનગ પશ્ચાત્ ધ્યાનગની પ્રાપ્તિ થાય છે અને યાનગ પશ્ચાત્ ઉત્તમોત્તમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે અને તેથી સિદ્ધબદ્ધ થવાય છે. સર્વ વિશ્વને આત્મસ્વરૂપે દેખવાની ભાવના પ્રથમ તે પ્રકટાવવી. સર્વે આત્માઓ જી પિતાના સમાન છે એટલે તે આત્મસમાન આત્મરૂપ છે. સ્થાવર ત્રસજી આત્મસ્વરૂપ છે. જડવરતુઓમાં સ્થાપના નિક્ષેપની અપેક્ષાએ સર્વમાં આત્મભાવના ભાવવી. સર્વત્ર જવસ્તુઓમાં આત્મભાવના ભાવવાથી અને તેઓમાં આત્માને ત્રાટક ધારણ કરીને દેખવાના ધ્યાન નથી આત્મારૂપ પરમપ્રભુની જ્ઞાનશક્તિમાં અનન્તગુણ વિકાસ થાય છે અને તેથી જ પ્રભુમય જીવનની
For Private And Personal Use Only
Page #777
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૬
પ્રાપ્તિ થાય છે. બ્રહ્મરૂપ પરમાત્મા સર્વત્ર વિલસી રહ્યા છે તેના વિના અન્ય કશું કઈ બ્રહ્મરૂપ નથી એમ શાંકરમતાનુયાયીઓ માને છે. રામાનુજાનુયાયીએ સર્વત્ર સર્વ જડચેતન વસ્તુઓમાં અન્તર્યાંમી પરમાત્મા વ્યાપી રહ્યા છે એમ માને છે. શુદ્ધાદ્વૈતવાદીએ બ્રહ્મના આવિર્ભાવ અને તિરાભાવરૂપ સર્વ વિશ્વને માને છે, કબીરમતાનુયાયીઓ સર્વત્ર બ્રહ્મને માને છે. મુસભ્ભાને સર્વત્ર ખુદા પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. પ્રીસ્તિએ સર્વત્ર પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. જૈના સર્વત્ર ચતુર્દશ રાજલેાકમાં જીવા તેજ સત્તાએ પરમાત્મા છે તેમ સમરૂપ પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. આર્દ્રા સર્વત્ર ચૈતન્ય સ્વરૂપની વ્યાપકતા સ્વીકારે છે એમ અપેક્ષાએ અવલોકતાં સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખવાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. તેથી સર્વત્ર આત્મપ્રભુને દેખવાના પ્રથમ પ્રેમ પ્રકટાવવા જોઇએ. પ્રભુપ્રેમ, આત્મપ્રેમ, બ્રહ્મપ્રેમ પ્રકટચાવિના કોઈ પણ મનુષ્ય સર્વત્ર પ્રભુની ભાવનામય દ્રષ્ટિથી પ્રભુનું સ્વરૂપ અવલકવા સમર્થ થતા નથી. અતએવ પ્રથમ સર્વ ચાગ્ય મનુષ્યાએ આત્મા ઉપર શુદ્ધ પ્રેમ પ્રકટાવવા જોઇએ કે જેથી સર્વત્ર ભટકતી મનોવૃત્તિને આત્મસ્વરૂપમાં લીન કરી શકાય. પરમવિશુદ્ધ પ્રેમની સાથે આત્મામાં ધ્યાનની સ્થિરતા થાય છે. સમલ બ્રહ્મદષ્ટિની અપેક્ષાએ અવલાકતાં પ્રેમને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવે છે. પશ્ચાત્ બ્રહ્મની વિશુદ્ધિ થતાં સ્વયમેવ પ્રભુમયજીવન થઇ શકે છે અને તેથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમરૂપ જીવસમષ્ટિમાં આત્મસ્વરૂપની પ્રમલ ભાવનાથી આત્માને અવલેાક્યાવના અર્થાત્ બ્રહ્મ સાક્ષાત્કાર કર્યાવિના કોઈ પ્રભુમયજીવન અર્થાત્ બ્રહ્મજીવનને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મરવરૂપનો સાક્ષાત્કાર કરવાની દ્રષ્ટિથી રજોગુણ અને તમેગુણના નાશ થાય છે અને સત્ત્વગુણના પ્રકાશથી હૃદયની શુદ્ધિ થવાની સાથે વ્યાપક જીવનની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાથી સંકુચિત અહંમમત્વ વૃત્તિયેાના નાશ સાથે સત્યત્યાગી મહાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે. જૈનશાસ્ત્રાના મત પ્રમાણે દેહવ્યાપક આત્મા છે. તત્ત્વની દષ્ટિએ એમ છે છતાં આત્માની શુદ્ધિ તથા તેની
For Private And Personal Use Only
Page #778
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમયજીવનદશા કરવા માટે સર્વત્ર પ્રેમથી આત્મભાવનાથી સ્વઆત્મસ્વરૂપને ધારણબળે સાક્ષાત્કાર કરવા માટે પ્રયત્ન કરવામાં કોઈ જાતને વિષેધ નથી ઉલટું તેથી જૈનદષ્ટિએ અનન્તગુણ લાભ સિદ્ધ થઈ શકે છે. કેવલાદ્વૈતદષ્ટિએ તેવી વ્યાપકભાવનામાં કઈ જાતને વિરોધ આવતું નથી અને પ્રભુમય જીવનની વ્યાપકતામાં વૃદ્ધિ કરી શકાય છે. શુદ્ધાદ્વૈતદષ્ટિએ પણ સર્વત્ર બ્રહ્મરૂપ પ્રભુને અવલેકવાથી પરમાનન્દની પ્રાપ્તિ કરી શકાય છે. વિશિષ્ટાદ્વૈતમાં સાપેક્ષ દષ્ટિએ સર્વત્ર અન્તર્યામી બ્રહ્મરૂપ આત્માને અવકવાથી રાગાદિ વૃત્તિની ક્ષીણતાની સાથે આત્માની અનન્ત શક્તિઓ ખીલે છે અને પશ્ચાત્ આત્મા અને પરમાત્માના અનત ગુણે એ બેના વિશિષ્ટ વિના અન્ય કોઈ વિશિષ્ટત્વ અનુભવાતું નથી. મુસલમાન ધર્મની દષ્ટિએ સર્વત્ર ખુદાના નૂરમાં આત્માને લીન કરવાથી સર્વત્ર ખુદાનું તેજ દેખવાના બળે સર્વત્ર સર્વ વિશ્વજીની અહિંસાભાવવૃત્તિ સાથે આત્મપ્રેમભાવ પ્રગટી શકે છે. ગોપીઓએ કૃષ્ણના પ્રેમબળે મટુકીમાં કૃષ્ણને દીઠા હતા અને તેથી તેઓ મહી ને બદલે કૃષ્ણ
-કેઈ કૃષ્ણ એ એવાં ગાણું ગાતી હતી અને તેથી તેઓ કૃષ્ણના હૃદયમાં પ્રવેશતી હતી. ધ્યાનના અધિકારવાળાં જૈનાગમાં ચઉદરોજ લેકમાં કારને વ્યાપક કરીને તેનું ધ્યાન કરવાનું લખ્યું છે તે સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખવાતી ધ્યાનભાવના ભાવવી એમાં તે કેણ વિરોધ લઈ શકે? સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખનારા મનુષ્ય સાત્વિક ભેગીઓ બની શકે છે અને તેઓજ સત્યકર્મગીઓ બનીને વિશ્વની ઉન્નતિનાં અને દુનિયાના મનુષ્યને સત્ય શાંતિ આપવાનાં કાર્યો કરી શકે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પશ્ચાત્ આત્મધ્યાન કરવું જોઈએ. આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવ રૂપ ગુણની સાથે ચેગ, જોડાણ, સંબંધ થાય છે તેને વેગ કહેવામાં આવે છે. આત્મા પિતાના પરમાત્મ સ્વરૂપને પ્રકાશીને તેમાં જોડાય અને તે વડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારિમાં જ હુ ર૪૫ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને ચેગ કથવામાં આવે છે. સર્વત્ર
For Private And Personal Use Only
Page #779
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
સ્થાવર જંગમમાં આત્મસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ ખાદ્ય ર્પ્રન્યામાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના જીવાને સત્યકર્મના માર્ગે દોરી શકાય છે અને તેને અલ્પહાનિએ અલ્પદોષે મહાલાભ સમર્પી શકાય છે. ધ્યાનયોગથી સ્થિર પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને તેથી મન વશ્યમાં આવે છે તથા કામક્રોધાદિ કષાયાના ક્ષય થાય છે. પટવસ્રના વિસ્તાર કરીને સૂકવવામાં આવે છે તે તે જલ્દી સુકાઈ જાય છે તદ્વત્ સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મધ્યાન ભાવનાના પ્રેમમળે આત્માને દેખતાં રાગ દ્વેષાદિ આર્દ્રતાને તુર્ત સુકવી નાખવામાં આવે છે અને અનન્ત બ્રહ્મના સાક્ષાત્કાર કરવામાં આવે છે. જ્યાં હ્યું ત્યાં તું, ન્રુત્તિ, બાળપતિ વાન પ્રેમ દોરો એવી પૂર્ણ ઢઢ પ્રેમ ભાવનાનુ ખળ વધેછે ત્યારે આત્માની પ્રભુમય જીવનતા પ્રાપ્ત થાય છે. પ્રભુમય જીવન કરવાના પરમમાર્ગ એ છે કે સર્વત્ર સર્વસ્થાવર જંગમમાં આત્માને દેખીને આત્મારૂપ બ્રહ્મના સાક્ષાત્કાર કરવેશ. આત્માનો સાક્ષાત્કાર કયાથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે, ધ્યાન યોગના ઉત્તમ પગથીઆપર પગ મૂક્યાથી આત્માના આત્મામાં સાક્ષાત્કાર થાય છે. આત્માને સાક્ષાત્ક્ષર કરવા માટે ચાગના ગ્રન્થાને વાંચી ગુરૂગમપૂર્વક આત્મધ્યાન ધરવું, ચેાગદીપકમાં, આત્મપ્રકાશમાં, સમાધિશક્તમાં અને પરમાત્મત્યેાતિમાં આત્માના સાક્ષાત્કાર કરવામાટે ધ્યાનનાં ગુપ્ત રહસ્યાને જણાવ્યાં છે તે ગુરૂગમથી અવાધાય છે. ધ્યાનયોગના પ્રભાવે આત્માને સર્વત્ર પરમ લગ્ની મળે જે દેખે છે તે પરમાનન્દને પામે છે પશ્ચાત્ તે જીવનન્મુક્ત અને છે. પશ્ચાત્ તે જે કંઈ કરે છે તે પ્રારબ્ધયેાગે ફરષ્ટિથી કરે છે. સર્વત્ર આત્મદર્શન કરનાર મહાત્મામાં આનન્દની ઘેન વહ્યા કરે છે તેવા ધ્યાની મહાત્માઓને અવમેધવવા માટે જેટલાં માહ્ય લક્ષણા કથવામાં આવે તે એકદેશીય હાવાથી તેનાથી મહાત્માની પરીક્ષા થઈ શકે નહીં. આત્માને સર્વત્ર દેખીને તેને અનુભવ કર્યાંથી વ્યાપકજ્ઞાની કર્મચેાગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેવા કર્મચેગીને પશ્ચાત્ કાઇ જાતનું બંધન થતું નથી. ધ્યાનયોગના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિપૂર્વક જેઓ પરબ્રહ્મમાં લીન થએલા છે તેઓને કંઈ પણ કરવાનુ
For Private And Personal Use Only
Page #780
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર બાકી રહેતું નથી. પરબ્રહ્મમાં લીન થઈ પરબ્રહ્મ થયા પશ્ચાત્ કંઈ પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી. એ ધ્યાનીઓને ધ્યાનકાલમાં સાક્ષાત અનુભવ આવે છે, આત્માનાં લાખ કરોડે, અસંખ્ય લક્ષણે બધા વામાં આવે તે પણ આત્મા અર્થાત્ બ્રાસ્વરૂપને પરિપૂર્ણ પાર પામી શકાય નહિ. અતએ જનમાણ ઈત્યાદિવડે આત્માનું સ્વરૂપ પ્રતિપાડ્યું છે. આત્માથી બ્રહ્મ ન્યારું છે તેથી મનથી અનેક તર્કોવિતર્કો કરવામાં આવે તે પણ મનથી ભિન્ન એવા અનન્તબ્રહ્મને પાર પામી શકાય નહિ. જગતમાં અનન્ત આત્માઓરૂપ અનન્ત બ્રહ્મ છે અને તેના અનન્ત અનન્તગુણે છે તેને સર્વજ્ઞ પણ વાણીથી પૂર્ણ પાર પામી શકતા નથી. અનાબ્રહ્મની લાખો કરડે વ્યાખ્યાઓની સિદ્ધિ કરવામાં આવે હૈયે અનન્ત બ્રહ્મનું લેશ સ્વરૂપ અનુભવી શકાય છે વા કથી શકાય છે એમ થાય છે. વેદઉપનિષદો અને જેના મેનેતિ નેતિ નવા શબ્દથી આત્મસ્વરૂપના અનંત પારને પામી શકાય નહિ એમ પ્રબોધે છે. સાગરમાં લુણની પૂતળી ડુબે છે અને સાગરરૂપ બની જાય છે તેમ પરમબ્રહ્મ અર્થાત્ રાગદ્વેષાદિની પેલીવાર રહેલ આત્મસ્વરૂપમાં લીન થએલ રોગીઓ, સાધુઓ, મહાત્માઓ. પરમબ્રહ્મનું વર્ણન કરવા સમર્થ થતા નથી. પરમબ્રહ્મમાં લીન થવું એજ મનુષ્યનું પરમ કર્તવ્ય છે તે પૂર્ણ થતાં સર્વ કામનાઓને અંત આવે છે તેને યેગીઓ અનુભવ કરી શકે છે. તે પણ તેઓને બાહ્યકર્મની કર્તવ્યતા છે તે પ્રારબ્ધથી છે એમ અવધવું. પ્રારબ્ધથી તીર્થંકર બાહ્યકર્તવ્યતાને કરે છે તે પ્રારબ્ધ ભોગવીને ક્ષપાવવા માટે છે. મહાત્માઓ, સાધુઓ, યેગીએ, સો જીવનમુક્ત થઈને પ્રારબ્ધકમેગે અર્થાત અઘાતી કર્મના ઉદયે બાકીની અવશેષ બાહ્યકર્તવ્યતાને કરે છે. પરમબ્રહાલીન થવાથી શરીરાદિકની ઉપયોગિતા અને તેની પિષણતા તથા પરેપકારતા વગેરે બાહ્યકર્તવ્યતાને નાશ થતો નથી. પર
બ્રહ્મમાં લીન થએલ મનુને શરીરવાણી વગેરેનાં બાહ્ય કમ જેમ ઘટે તેમ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં બાહ્યકમ અને બાહ્ય એક સરખી હોતી નથી. તેમાં બાળજીને પરરપર વિધ દેખાય તેથી
For Private And Personal Use Only
Page #781
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
કઈ તેઓની મહાત્મદશામાં ન્યૂનતા થતી નથી, પરમબ્રહ્મમાં લીન થએલ સર્વ મહાત્માઓની બાહ્યકર્મપ્રવૃત્તિ એક સરખી હોય એ સર્વ દેશકાલને અનુસરી નિયમ બાંધી શકાય નહિ અને એમ ત્રયકાલમાં બની શકે નહિ. પરમબ્રહ્મમાં લીન થએલ કર્મયોગીઓ, જ્ઞાન ભેગીઓ, પ્રારબ્ધને અનુસરી બાહ્યકર્તવ્યતા કરતા છતા પુનઃ સંસારમાં દુઃખને પામતા નથી કારણ કે દુઃખને સર્વથા નાશ થયા પશ્ચાત્ પરમાનન્દ પ્રગટે છે તેમાં શાતા અને અશાતાના પ્રારબ્ધભેગથી વિક્ષેપ આવતું નથી. પરમબ્રહ્મ લીન મનુષ્યનું પરમકર્તવ્ય એ છે કે સર્વ જીવોને પરમ બ્રહ્મનું સમર્પણ કરવું, પિતાના આત્માને પરમબ્રહ્મનું સમર્પણ જે કરતા નથી તેમજ જે આત્માનું પરમ બ્રહ્મને સમર્પણ કરતા નથી તે અને પરમાનન્દનું સમર્પણ કરવા શક્તિમાનું થતું નથી. સર્વ જેને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એજ વિશ્વની પરમસેવા છે. એ જ પરમદાન છે અને એજ પરમ પરોપકાર છે. એજ પરમ સ્વધર્મ છે. એજ પરમભાવદયા છે. અને એજ પરમભક્તિ છે. આત્મામાં શુદ્ધપગ પ્રગટે છે ત્યારે પિતાના બ્રહ્માનન્દનું પિતાને તથા વિશ્વને સમર્પણ થાય છે. શુપગથી સ્વપરને બ્રહ્માનન્દની પ્રાપ્તિ થાય છે. જ્યાં શુદ્ધ પગ છે ત્યાં સદા આત્માનંદ છે. શુદ્ધપગ છે તેજ આત્માને સાક્ષાત્ કાર છે, અશુભેપચેગ અને શુભપગ એ બે ઉપગથી ભિન્ન શુદ્ધપગ છે. આત્માના શુદ્ધ વાસ્તવિક સ્વરૂપના ઉપગને શુદ્ધપયેગા કથવામાં આવે છે. પુણ્ય સંબંધી ઉપગને શુભેપગ કથવામાં આવે છે અને પાપ સંબંધી ઉપગને અશુભ પગ કથવામાં આવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ પશ્ચાત્ શુદ્ધપગને આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધગુણેને આત્મસ્વરૂપે દેખવા અને તેના ઉપયેગી બનવું એજ શુપગ છે. શુદ્ધ પગ એજ મેક્ષ છે. જ્ઞાનાવરણીયાદિ સકલ કર્મક્ષય કરનાર શુદ્ધપાગ છે. આત્માને આત્મારૂપે અનુભવીને તેના ઉપગના તાનમાં રહી અન્યજીને ઉપદેશરૂપ કર્મકારા બ્રહ્માનન્દનું સમર્પણ કરી શકાય છે. જે મહાત્માઓ જીવતાં છતાં બ્રહ્માનન્દમય બન્યા નથી તેઓ અને બ્રહ્માનન્દનું સમર્પણ કરવાને કઈ રીતે સમર્થ થતા નથી. શુદ્ધ પગથી મનુષ્ય જીવતાં બ્રહ્માનન્દમયસ્વયમેવ
For Private And Personal Use Only
Page #782
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૧
બને છે અને અન્યને બ્રહ્માનન્દનું અર્પણ કરી શકે છે. પ્રભુમય જીવન અને બ્રહ્માનન્દ એ બે સાથે રહે છે અને શુદ્ધાપગ પણ સાથે રહે છે. જ્ઞાનગીઓ કર્મવેગની સર્વ પ્રવૃત્તિ કરતા છતા, પ્રારબ્ધગે બાહ્યજીવને જીવતા ક્તા દુનિયાના મનુષ્યને આત્માનંદ અર્પે છે તેથી તેઓનું જીવન ખરેખર સર્વ છાના શ્રેયઃ માટે બને છે. દરેક મનુષ્ય પિતાના જીવનને પ્રભુમય જીવન બનાવવા ધારે તે બનાવી શકે છે. મનુષ્ય જીંદગીમાં પ્રભુમય જીવન બનાવી અન્યને તથા સ્વાસાએ બ્રહ્માનન્દનું સમર્પણ કરવાને અનુભવ મેળવે જોઈએ. શુદ્ધ પગથી પ્રભુમય જીવન બને છે એમાં કોઈ જાતની શંકા નથી. ઉપચરિતજીવન અને અનુપચરિતજીવનનું સ્વરૂપ અવધવું જોઈએ. આત્માના શુદ્ધપગે જીવવું એ અનુપચરિત સભૂતજીવન છે અને તે જ જીવનમાં પ્રભુમય જીવનને સમાવેશ થાય છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનકની ભૂમિપર આરેહવાથી પ્રભુમયજીવનના અનન્તવિકાસે પ્રગટે છે, અને શુદ્ધ પગથી મહાત્માઓ નિર્લેપ કર્મો કરીને વિશ્વને ઉદ્ધાર કરી ધર્મની
ગ્લાનિને પરિહાર કરે છે. અતએ ગુરૂચરણની ઉપાસના કરીને શુદ્ધપગની પ્રાપ્તિ કરવી જોઈએ. શુદ્ધ પગથી શુભ પરિણામ પછી શુદ્ધપરિણામની પ્રાપ્તિ થાય છે. શરીર, મનવાણી, નામ, રૂપ આદિ સર્વમાંથી રાગ દ્વેષના પરિણામ ટળવા અને આત્માના શુદ્ધ ધર્મમાં પરિણમવું તેને શુદ્ધપરિણામ કથવામાં આવે છે, તેની શુદ્ધિાપગથી પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી શુભ પરિણામમાં જવું અને શુભપરિણામથી શુદ્ધપરિણામમાં જવું એ રૂપ શુદ્ધચરિત્રકાર્યને હેતુ શુદ્ધ પગ છે. મહાત્માઓ, સાધુઓ,ગીઓ, ભક્ત, સન્ત આત્માના શુદ્ધાપગપૂર્વક બ્રહ્માનું સમર્પણ કરવા કર્મને વાધિકારે કરે છે અને દુનિયાને ઉદ્ધાર કરે છે તેથી તેઓની સેવા પૂજા ભક્તિ કરીને ગૃહસ્થમનુષ્યએ બ્રહ્માનન્દની પ્રાપ્તિ કરવી. જેઓ પામે છે તેઓ અન્યને પમાડે છે. સાધુઓ, મુનિવરે, શુદ્ધ પગથી બ્રહ્માનંદના સમર્ષણરૂપ કર્મપ્રવૃત્તિને કરી પ્રારબ્ધજીવનની સફલતા કરે છે.
અવતરણુ-મનુષ્યજીવનમાં સ્વકર્તવ્યતાને અવધાવે છે.
For Private And Personal Use Only
Page #783
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨ कर्तव्यं परमं ख्यातं, रागदेषक्षयादिकम् । धर्मिभिः क्रियते तत्तु, धर्मध्यानादिसाधनैः ॥१२॥ जास्मापरात्मता रूपः शुद्धानिश्चयतःस्वयम्। स्नत्रयीप्रकाशार्थ, कर्तव्यं तन्मयादिकम् ॥१२२॥ पास योग्य प्रवृत्तिस्तु, भवाय नैव जायते । अध्यात्मज्ञानिनः सम्यग्, व्याख्यानादिककर्मणः१२३। उत्सर्गकापवादाभ्यां, प्रवृत्ति धर्मकर्मणाम् । साधूनांच गृहस्थानां, द्रव्यक्षेत्रादितः सदा ॥१२४॥ - શબ્દાર્થ –ાગદ્વેષાદિ ક્ષયરૂપ જે પ્રસિદ્ધ પરમર્તવ્ય છે તે ધર્મધ્યાનાદિસાધન વડે ધમ મનુથી કરાય છે. શુદ્ધ નિશ્ચયતઃ આત્મા એજ પરમાત્મારૂપ છે. આત્માની રત્નત્રયીના પ્રકાશાથે પરમ બ્રણામથ થવું ઈત્યાદિ કર્તવ્ય કર્મ છે. વ્યાખ્યાનાદિક કર્મવાળા અધ્યાઅજ્ઞાનિસાધુને પ્રાપ્તબ્ધ પ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. સંધુઓને અને ગૃહોને કથક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગ ધર્મકર્મોની પ્રવૃત્તિ છે. આ થિયેશ્ચન-ધર્મધ્યાન અને શું ધ્યાન વડે રાગદ્વેષને ક્ષય કરે નિજ પરમ કર્તવ્ય ખરખર ધમ મનુષ્યવડે સેવાય છે. સગષના શિયથી આત્મામાં સર્વજ્ઞતા ઉદ્ભવે છે. રાગદ્વેષના ક્ષયથી આત્માની જામના શકિત પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયથી પરમ સમભાવ પ્રગટે છે. અગદ્વેષના ક્ષવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોટા મોટા વિયે સગષ્ટધમા ક્ષયાર્થ એકાન્ત માં ધ્યાન ધરે છે. રજોગુણ અને તમે અણ સગષમય છે. સંસાનું મૂળ રાગદ્વેષ છે. રાગદ્વેષના ગે અનેક આવતા ગ્રહેવા પડે છે. ધર્મધ્યાનશ્રી અને શુકલધ્યાનથી આત્માની શુદ્ધતા પ્રકટે છે. ધર્મધ્યાનાદિથી આત્માને શ્રદ્ધાપાગ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયની સાથે આત્મધર્મસામ્રાજ્ય પ્રગટે છે અને તેથી આ તે પરમાત્મતારૂપ થાય છે. આત્મા એજ પરમાત્મારૂપ છે.
For Private And Personal Use Only
Page #784
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૩
શુદ્ધ નિશ્ચયથી સ્વયં આત્મા તેજ પરમાત્મા છે. તેમાં જ્ઞાનદર્શન ચારિત્રરૂપ રત્નત્રયી છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્ર છે. રાગદ્વેષનાં આવરણ ટળવાથી રત્નત્રયીને પ્રકાશ થાય છે. રત્નત્રયીના પ્રકાશાથે પરમબ્રહ્મરૂપ પરમાત્મામાં તન્મય થઈ જવું એજ પરમકર્તવ્ય છે. રત્નત્રયી પ્રકાશાથે જે જે કર્મયોગ સાધવામાં આવે છે તે અવબેધ. આત્મામાં તન્મય થવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિએને પ્રકાશ થાય છે. શુદ્ધનિશ્ચયષ્ટિથી આત્મા તેજ પરમાત્મા છે એવું મહાગીના અનુભવમાં આવે છે. આત્માની અનંત જ્ઞાનાદિશક્તિના પ્રકાશ કરવા માટે તન્મય-લયતા આદિ જે જે કરવું તે પરમકર્તવ્ય છે. નામરૂપમાં નામરૂપની અહંવૃત્તિના સ્થાને તેમાં આત્મદર્શન થાય અને નામરૂપની અહંવૃત્તિ ટળે તથા અનંતજ્ઞાનાદિ શક્તિ ખીલે ત્યારે આત્માની પરમકર્તવ્યતા સિદ્ધ થઈ એમ અવબેધવું. સર્વત્ર સર્વધ્યેયમાં આત્માની તન્મયતા થાય છે ત્યારે આત્માની શક્તિનો વિકાસ થાય છે. આત્માને આત્મારૂપ દેખ અને રાગદ્વેષની પરિણતિવિના આત્મધર્મકર્મની કર્તવ્યતા સાધવી એજ પરમકર્તવ્ય છે. આવી આત્મજ્ઞાનદશાથી તન્મયતા અને તેને શુદ્ધાપરોગ થવાની સાથે બાહ્યપ્રપંચમાંથી અહંમમત્વ ટળે છે. અધ્યાત્મજ્ઞાનીને વ્યાખ્યાનાદિ કર્મપ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. અધ્યાત્મજ્ઞાની પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહે છે. સાધુઓને અને ગૃહને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદપૂર્વક ધર્મકર્મ પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવવી પડે છે. કેઈ વખતે ઉત્સર્ગથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવાય છે તે કઈ કાલે કોઈ ક્ષેત્રે અપવાદથી ધર્મેકર્સ પ્રવૃત્તિ સેવાય છે. દ્રવ્યત્રકાલ ભાવે ઉત્સર્ગમાર્ગે અને અપવાદમાર્ગ ધર્યકર્મપ્રવૃત્તિને સાધુઓ, અને ગૃહસ્થ સેવે છે. કેઈ કાલે કેઈ ક્ષેત્રે ઉત્સર્ગની મુખ્યતા હોય છે અને અવારની ઐણતા હોય છે. કેઈ કાલે કઈ ક્ષેત્રે કઈ ભાવે અપવાદની મુખ્યતા હોય છે અને ઉત્સર્ગની ગાણુતા હોય છે. બાહવ્યાવહારિક અને ધાર્મિક કર્મપ્રવૃત્તિને ઉત્સર્ગથી અને અપવાદથી બકાલાનુસારે સેવાય છે. ગુહાએ અને ત્યાગી મહાત્માઓએ
For Private And Personal Use Only
Page #785
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
આત્મારૂપ બ્રહ્મમાં લીન થઈને પંચમઆરાની (કલિયુગ)ની વર્તમાનદશા અવલેકીને આપત્તિકાલ ક્ષેત્રાદિકનું સ્વરૂપ અવબોધી વ્યાવહારિક કર્મોને તથા ધર્મ કાર્યોને કરવાં જોઈએ. આપત્તિકાલમાં સર્વ જાતની વિપરીત પ્રવૃત્તિ કરીને પણ વાસ્તિત્વજીવન જીવવું પડે છે. હાલમાં ભારતવાસીઓને ધાર્મિક બાબતમાં આપત્તિકાલજેવું છે. જેમ કે મને તે હાલમાં આપત્તિકાલને અનુસરી જૈન કેમની અસ્તિતા રાખવા આ ધર્મ સેવવાની આવશ્યકતા શીર્ષપર આવી પડી છે. જેમકેમના સાધુઓએ અને ગૃહસ્થાએ ઉત્સર્ગમાર્ગનું પુનઃ જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાર્ગથી આપદ્ધર્મના નિયમને અનુસરી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઈએ. આપત્તિકાલમાં ઉત્સર્ગમાર્ગનાં કર્મ કરવાથી વિશેષ પતિતદશા પ્રાપ્ત થાય છે અને તેમને ઉદ્ધાર થઈ શક્યું નથી. સાધુઓને આપદધર્મ સેવવાની આવશ્યક ફરજ આવી પડી છે. ચેથા આરામાં રચાયેલાં સાવચાર સંબંધી ઉત્સર્ગ માર્ગનાં સુત્રવડે તેઓ વર્તમાનમાં અન્ય કેમેના સાધુઓની પેકે આસ્તિત્વસંરક્ષી શકશે નહિ. વર્તમાનમાં અપવાદમાર્ગથી આપદ્ધર્મકર્મપ્રવૃત્તિની મુખ્યતાથી પ્રવર્તીને તેઓ દુનિયામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી કથવામાં આવે છે. ઘણા એકાન્તિક રઢિક આચારના બેજાથી દબાયલી કેમને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારની અને સ્વતંત્ર આચારેની વૈગિકશિલીએ જરૂર છે. જે દેશના જે કાલના લેકેપર ઘણું કાયદા પડે છે તે દેશને તે કાલને મનુષ્યસમાજ દાસત્વકેટિપર આવીને ઉભા રહે છે. જે કામમાં આપત્તિકાલ સમયે આપતધર્મકર્મોને સેવાતાં નથી તે કેમનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે કેમના ગુરૂઓ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતું નથી. દરેક બાબતમાં પોતાને એકાન્ત દાસજ માની બેઠેલી કેમ ઉદ્ધાર કરવા માટે શ્રી વીરપ્રભુએ જાહેર કર્યું છે કે આત્મા છે તે પરમાત્મા છે. આત્માની અનંતશક્તિ ખીલ્યાથી આત્મા તેજ પરમાત્મા બને છે. આત્માની અનંતશક્તિ ખીલવવી તે પિતાના હાથમાં છે. પરને કરગરીને પરાશ્રયી બનવાથી કઈ પિતાને ઉદ્ધાર કરી શકતું નથી.
For Private And Personal Use Only
Page #786
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
અતએ સ્વાશ્રયી આત્મવીર્ય સફેરવી આત્મશક્તિને ઉત્સર્ગ અને અપવાદમાર્ગથી પ્રગટાવવી જોઈએ. પ્રભુના સેવક બની પરાશ્રયી બની હાથ જે બેસી રહેવા માત્રથી સ્વાત્માને ઉદ્ધાર થતો નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવને અનુસરી ઉત્સર્ગકાલે ઉત્સર્ગમાર્ગને અને અપવાદ વખતે અપવાદને અનુસરી આત્મશક્તિ ખીલવવી જોઈએ. આત્મામાંજ આત્મશક્તિ છે અને તેઓને પ્રાપ્ત કરવાને મન–વાણું અને કાયાની સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. દ્રવ્ય ક્ષેત્રકાલથી સાધુઓએ અને ગૃહસ્થોએ ધર્યપ્રવૃત્તિ કરવી જોઈએ અને વ્યાવહારિક પ્રગતિમાં તથા ધામિક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવું જોઈએ. સ્વધર્મને, સ્વકેમને ઉદ્ધાર પોતાના હાથેજ થવાનું છે. અન્યનું દેખાદેખી અનુકરણ કરવાથી કદિ સ્વાત્મોદ્ધાર તથા સમાજસંઘેદ્ધાર થવાનું નથી. સ્વાશ્રયથી આત્માનું બળ ખીલે છે અને પરાશ્રયથી દાસત્વદશા પ્રાપ્ત થાય છે, માટે કદાપિ આત્માને ઉદ્ધાર કરવા પાછા પડવું નહિ. સ્વધર્મરક્ષણ, સ્વધર્મકર્મપ્રવૃત્તિ, સ્વકેમરક્ષા, સંઘવૃદ્ધિકેમ સેવા ઈત્યાદિકાર્યો કરવામાં સર્વ પ્રવૃત્તિમાં સ્વાશ્રયી બનવું અને વર્તમાન જમાનામાં સર્વયિંગ્ય શક્તિને પ્રગટ કરવી અને ધર્મકર્મ પ્રવૃત્તિમાં ઉપયોગ રાખવે.
- અવતરણુજેજે ભિન્ન ભિન્ન કર્મોથી આત્મોન્નતિ થાય તેને કને દ્રવ્યાદિકયેગે ઉત્સર્ગ અપવાદથી સ્વાધિકારે આદરવાને પ્રબંધે છે. भिन्नभिन्नक्रियायोगै, ये पैंरात्मोन्नतिर्भवेत् । कर्तव्यास्ते क्रियायोगाः प्रशस्या द्रव्यभावतः॥९२५॥ मुक्तिरसंख्ययोगैःस्यात् , सर्वज्ञेन प्रभाषितम् । साम्ययुक्तेन चित्तेन, कर्तव्याःस्वीयशक्तितः॥१२६॥
શબ્દાર્થ –જેજે ભિન્નકિયા અર્થાત કર્મયોગ વડે આત્મોન્નતિ થાય તેને પ્રશસ્યક દ્રવ્યભાવથી કરવાં જોઈએ. અસંખ્ય રોગથી મુક્તિ છે એમ શ્રી વીર પ્રભુએ કચ્યું છે માટે અસંખ્ય ગોમાં પરસ્પર વિરૂદ્ધતા ન ધારતાં સામ્યયુક્ત ચિત્તવડે સ્વયશક્તિથી જેજે. કર્મો કરવા ગ્યા હોય તે કરવાં.
For Private And Personal Use Only
Page #787
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન –સેવા, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દર્શન, ચરિત્ર, તાલ, વીશસ્થાનક આરાધના, નવપદ આરાધના, સાધુભક્તિ, સાધ્વીભક્તિ, સંઘભક્તિ, ધર્મ કર્મપ્રવૃત્તિ, તીર્થંકરભક્તિ, સિદ્ધભક્તિ, શ્રાવકભક્તિ આચાર્યભક્તિ, ઉપાધ્યાયભક્તિ, આત્મધ્યાન, પરમાત્મપૂજા, પંચપરમેષિપૂજા, સંઘયાત્રા, ગુરૂયાત્રા, તીર્થયાત્રા, આગમની ભક્તિ, આગમાધ્યયન, નિગમધ્યયન, ગુરૂવૈયાવૃત્ય, ગુરૂકુલવાસ પ્રવૃત્તિ, દયાકમ પ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, અસ્તેય પ્રવૃત્તિ, બ્રહ્મચર્યસેવા, પરિગ્રહત્યાગભાવ, સુપાત્રદાન, ક્ષમા, શાન્તિ, ધર્મ, સમભાવ, શાચ, આર્જવ, માર્દવ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, ભક્તસેવા, પરોપકાર, પુસ્તક લેખન, સિદ્ધાંત લેખન, વ્યાખ્યાન પ્રવૃત્તિ, ધર્મ સ્થાપન પ્રવૃત્તિ, નાસ્તિકમતનિરાકરણ પ્રવૃત્તિ, સર્વત્ર શુદ્ધપ્રેમ ભાવષ્ટિ, નૈતિક પ્રવૃત્તિ-વ્યવહારધર્મપ્રવૃત્તિ, નિશ્ચયધર્મપ્રવૃત્તિ, નિવૃત્તિ મય પ્રવૃત્તિ, દેશવિરતિ આરાધના, સર્વવિરતિધર્મ આરાધના, અપ્રમત્તધર્મ આરાધના, ધર્મધ્યાનપ્રવૃત્તિ, મૈત્રીઆદિ ચાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ-બાર ભાવના, ભાવનાની પ્રવૃત્તિ-વડાવશ્યક ધર્મપ્રવૃત્તિ, પ્રતિલેખનપ્રવૃત્તિ, ગચ્છગણ સેવા પ્રવૃત્તિ, દેવગુરૂદર્શન પ્રવૃત્તિ આદિ અનેક ક્રિયાયોગ છે. દર્શનગ અનેક છે. જ્ઞાનયેગે અનેક છે. ધ્યાન પ્રવૃત્તિ પણ ગરૂપ છે. મન, વચન અને કાયાથી જેટલી જાતની પ્રવૃત્તિ થાય છે તે સર્વ પ્રવૃત્તિને ક્રિયાયોગો કથવામાં આવે છે. આત્મામાં શુદ્ધરમણતા કરવી એ પણ એગ છે. આત્માની શક્તિએને એગ કથવામાં છે. એગ એટલે સામર્થ્ય, પ્રવૃત્તિ અવધવી. અસંખ્ય ચેગે વડે આત્માની પરમ બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે. અસંખ્ય
ગોની પ્રવૃત્તિ એક સરખી નહિ હોવાથી અસંખ્ય ગે કથવામાં આવ્યા છે. મનુષ્યવડે પરસ્પર ભિન્ન સેવાતા ગેમાં વૈમનસ્ય–ષભાવ ન ધારણ કરવું જોઈએ. સકલ વિશ્વમાં સકલ મનુષ્યના ધાર્મિક વિચારમાં અને આચારમાં કંઈ કંઈ ભેદ તે રહે છેજ. પરંતુ સર્વનું ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવામાં છે તેથી તેઓને સમ્યગાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત થવાની છે. તેઓ સભ્ય જ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત કરવામાં અધિકારી થવાના. સર્વ મનુષ્ય એક સરખી
For Private And Personal Use Only
Page #788
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર૭
ધર્મપ્રવૃત્તિ કરે એ નિયમ નથી છતાં સાપેક્ષપણે જેજે એ
જે મનુ ધર્મકર્મ કરે છે તે સર્વે વિશ્વ મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના સેવકે છે. આત્મન્નતિકારક જેજે ગે અધુના વિશ્વમાં સર્વત્ર સર્વ મનુષ્યમાં વિદ્યમાન છે તે શ્રી મહાવીર પ્રભુએ જણાવેલ છે તેરી મહાવીર પ્રભુની સર્વજ્ઞતા અને તેમની ધર્મવ્યાપકતાને સહેજ
ખ્યાલ આવી શકે છે. શ્રી મહાવીર પ્રભુએ કોઈ ધર્મકિયાગનું ખાન કર્યું નથી તેમણે તે સાંકલના આંકડાઓની પેઠે સર્વકર્માને પરસ્પર સાપેક્ષભાવથી સંયુજીત કર્યા છે. વિશ્વમાં પાપકર્મને નાશ થાય અને વિશ્વવતિજીને સત્યસુખશાંતિ મળે એ હેતુથી ધર્મકિયાઓને દર્શાવી છે. સર્વગોમાં જ્ઞાનદર્શન ચરિત્રની મુખ્યતા છે. સર્વગને મુખ્ય એ ઉદ્દેશ છે કે આત્માની અનંતજ્ઞાનાદિ શક્તિને પરિપૂર્ણ વિકાસ કરીને આત્માને મુક્ત કર. આત્માનું અનન્તસુખ સ્વયં આત્મા ભેગવે અને વિશ્વવતિ સર્વ આત્મસુખને પ્રાપ્ત કરીને દુઃખની પેલી પાર જાય એજ અસંખ્ય ગેનું કર્તવ્ય કાર્ય છે. અતએ અસંખ્ય વેગોની સેવના કરવાની જરૂર છે. જે પૂરાજ્ઞાનીઓ છે તેઓ કે ઈગનું ખંડન કરતા નથી. પ્રત્યેક મનુષ્ય પોતાના અધિકાર પ્રમાણે સ્વરૂચિથી કર્મમાં પ્રવૃત્તિ કરે છે અનેક અન્યાધિકાર થતાં પૂર્વ કર્મને મૂકી અન્ય કર્મપ્રવત્તિને સેવે છે. વિકાના જીવડાને તેના અધિકારવિના સ્વર્ગની વાડીમાં મૂકવા આવે તે ત્યાં તેને રૂચશે નહિ અને તેને વિઝામાં રમવું રૂચશે. આ ઉપરથી અવધવાનું એટલું મળે છે કે કેઈજીવ સ્વાધિકારે વરચિના અનુસારે કઈધર્મકરતું હોય અને ત્યાં તેને રસ પડતું હોય તે એકદમ તેને તેની ધર્મકર્મપ્રવૃત્તિથી ભ્રષ્ટ કરીને અન્ય ધર્મપ્રવૃત્તિને ઉપદેશ દેવે નહિ તેમ તેવી પ્રેરણા પણ કરવી નહિ. સ્વાધિકારે કર્મ જેને રૂચે છે તેમાં તે પ્રવૃત્તિ કરે છે અને પશ્ચાત્ અધિકાર બદલાતાં તેમાં તેને રૂચિ પડતી નથી અને તેનું હૃદય ખરેખર અન્ય ધર્મકર્મપ્રવૃત્તિમાં પડે છે. સાપેક્ષદષ્ટિએ અસંખ્ય ગેની આરાધનાથી મુક્તિ થાય છે.
સંખ્યયેગે પિકી ગમે તે ગકર્મપ્રવૃત્તિથી મુક્તિ થાય છે એ અને બંધ થાય છે તેનામાં પક્ષપાત, કદાગ્રહ, વિષમભાવ રહેતું નથી તેને અસંખ્ય અને અસંખ્યગોની ધર્મકર્મપ્રવૃત્તિ કરનારાઓ
For Private And Personal Use Only
Page #789
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮
ઉપર સમભાવ પ્રગટે છે અને તે સમભાવવાળા ચિત્તથી સ્વાધિકાર
ગ્ય ધર્મકર્મ કરીને મુક્ત બને છે. વિશ્વમાં અસંખ્યગોથી મુક્તિ માનનારા જૈનેમાં, ધર્મના નિમિત્તે માં પરસ્પર વૈિષમ્યભાવે પક્ષપડે અને આત્મવીર્યને દુરૂપયોગ કદાપિ થાય એવું અસંખ્ય વેગથી મુક્તિને નિશ્ચય થતાં બને જ નહિ અને જૈનેની વિશાળતા વ્યાપકત્વ વધે એમાં કોઈ જાતની શંકા રહેતી નથી. અસંખ્ય પૈકી ગમેતે ગની સવાધિકારે પ્રવૃત્તિ કરે પરંતુ ધર્મના નિમિત્તભેદે લડે નહિ અને કુસંપ કરે નહિ. મૂલાધ્ય તત્વની ગમે તે દેગે પ્રાપ્તિ થતી હોય તે પશ્ચિાત મત સહિષ્ણુતા રાખીને સામ્યચિત્તની સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. અસંખ્યગના મહાવર્તુળમાં સર્વધર્મને સમાવેશ થાર્ય છે. એ દષ્ટિએ મહાવીરપ્રભુ પ્રતિપ્રાદિત જૈનધર્મને પ્રચારકરવામાં આવે તે વિશ્વવતિ સર્વને આત્મોન્નતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી શકે. વેષ, આચાર અને વિચારની ભેદતાએ પરસ્પર લી મરવું ન જોઈએ. વેષ, આચાર અને વિચારને અસંખ્ય વેગમાં સમાવેશ કરીને વેષાદિને મુક્તિના હેતભૂતમાની વિશાલ દષ્ટિધારી સત્તયોગ્ય કર્મપ્રવૃત્તિને સમતાભાવે સેવવી કે જેથી આમેનતિની પૂર્ણ પ્રાપ્તિ થાય. લાખે કરડે ગાયે. જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હિય પરંતુ સર્વના રતનમાંથી દુધરસ નીકળતું હોય તે પશ્ચાત બહિરના ભેદની શી આવશ્યકતા છે તેમ અસંખ્ય ગાથી કડે; અજે મનુને ભિન્ન ભિન્ન વિચાર કિયાપ્રવૃત્તિએ પણ આત્મનંતિ થતી હોય અને આત્મસુખને સાક્ષાત્કાર થતું હોય તે મતભેદની કંઇપણ જરૂર નથી
અવતરણુ–સર્વગછે, સર્વદર્શને વગેરેને આત્મામાં સમાવેશ થાય છે અને તેથી અસંખ્યગોમાં સમાનતાએ સર્વગથી મુક્તિ થાય છે એમ જણાવવામાં આવે છે તથા સર્વગ વડે બનેલાં મહાસંઘની પ્રથમ પૂજ્યતા દર્શાવવામાં આવે છે. नानागच्छादि संकीर्ण, महासङ्घस्य पूज्यता। यतितव्यं सदासद्भिः संघसेवादिकर्मसु ।। १२७ ॥
For Private And Personal Use Only
Page #790
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૯
महानद्यो यथा यान्ति, सागरं प्रति वेगतः । मुक्तिं प्रति तथा यान्ति, सम्यग् गच्छा हि साम्यतः॥१२८| साम्यभावं समालम्ब्य नाना दार्शनिका जनाः धर्मकर्मप्रकर्तारो, याता यास्यन्ति सद्गतिम् ॥१२९ ॥
શબ્દાર્થઃ--નાનાગાદિવ્યાપ્ત મહાસંઘની પૂજ્યતા છે. સંઘસેવાદિકર્મોમાં સદાસપુરૂષોએ યત્ન કરવા જોઇએ. મહાનદી સાગર પ્રતિ વેગથી જાય છે. તદ્ભુત્ સર્વ ગચ્છ મુક્તિપ્રતિ જાય છે. સામ્યભાવને અવલ’ખી નાનાદાર્શનિક જના કે જેઓ ધર્મ કરનારાઓ છે તે મુક્તિ પામ્યા પામે છે અને પામશે.
વિવેચનઃ—જૈનધર્મમાં ચેારાશીગચ્છ અનેકમત સપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્તંભ, ડાળાં, ડાળીઓ પ્રગટે છે. અને તેવટે તે શાભી શકે છે. વૃક્ષને સ્તંભ, ડાળાં, ડાળીએ જેમ વિશેષ ય છે તેમ તેની વિશાલતામાં-મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદો પડે છે. સર્વગોથી અનેલા વિદ્ય સંઘની મહાસંઘતા થાય છે. સર્વગમાં અનેક ચોગાવડે ધર્મની આરાધના કરનાર ત્યાગી અને ગૃહસ્થા હોય છે. સર્વગચ્છામાં અનેક ગુણીમનુષ્યેા હોય છે. કોઈ ગચ્છ એવા નહિ હોય કે જ્યાં ગુણી મનુષ્ય ન હાય. ઇંગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કાન્કવેટીવ અને લીખરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યમિંદુ તે કેટલાક વિચારોના મતભેદ છતાં એક છે. સેાસીયાલીસ્ટોની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વજ્ઞધર્મમાં પણ અનેક પક્ષેા હાય છે પણ તે સર્વે મુક્તિની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગચ્છભેદોમાંથી જુદુ જુદુ જાણવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધર્મની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃક્ષનાજ ચારાશીસ્ત ભેા હાય અને તેનાં સહશ્રશઃ ડાળાં હોય અને લાખા ડાળીચા હોય પરંતુ તે સર્વમાં વૃક્ષના રસતા એક સરખા વહે છે તદ્વૈત જૈનધર્મના અનેક ગચ્છા, મતા-સંપ્રદાયામાં જૈન ધર્મરૂપ રસ તે એક સરખા આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સર્વ વૃક્ષનાં
For Private And Personal Use Only
Page #791
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૦
ડાળાં વગેરેનું જીવન વહ્યા કરે છે. જૈન ધર્મના સર્વ ભેદમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રને જ્યાં સુધી સજીવન રસ વહે છે ત્યાં સુધી તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતે બંધ થઈ જાય છે ત્યારે તે તે ગોને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળ ડાળીઓ પરસ્પર ભિન્ન હોવા છતાં તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકબીજાને નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગએ અને અનેક ગચ્છમાં રહેનાર મનુષ્યએ આમરસ, બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઈએ અને પરસ્પર એકબીજાને નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઈએ. અનન્તબ્રહ્મની વ્યાપકતાના અનન્ત વર્તલમાં જેમ સર્વને સમાવેશ થાય છે તેમ આત્મારૂપ જૈન ધર્મમાં સર્વ ગને અને સર્વ દર્શનેને સમા વેશ થાય છે. અએવ સર્વ ગરવડે પૂર્ણ મહાસંઘની પૂજ્યતા સ્વીકારીતેને સમષ્ટિ બ્રહ્મ–પરમાત્મત્વ માની તેની સેવા કરવી જોઈએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મને સમાવેશ થાય છે. અનેક આત્માઓ મળીને મહાસંઘ થાય છે તેથી સંપુરૂષોએ મહાસંઘની પૂજા કરવામાં આત્માણ કરવું જોઈએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સર્વે આમાઓના સમૂહને મહાસંઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેઓની સેવા કરવાથી સર્વ પ્રકારનાં પાપને નાશ થાય છે. મહાનદી જેમ સાગરમાં ભળે છે તેમ સર્વ દર્શનેને જૈન દર્શનમાં સમાવેશ થાય છે અને જેને દર્શન તે વસ્તુતઃ આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હેવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વની આરાધના થાય છે. તેમ આત્મારૂપ જૈન દર્શનની આરાધના કરવાથી સર્વની આ રાધના કરી શકાય છે. સર્વ મહાનદીઓ જેમ સાગરમાં સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ ગને આત્મારૂપ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. સર્વ નદીઓ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સર્વ ગચ્છીય ધર્મએ મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્મો, દર્શને, ધર્મના પળે છે તે સર્વને અપેક્ષાએ જૈન દર્શનમાં સમાવેશ થઈ જાય છે, અને જૈન દર્શનને શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે તેથી શુદ્ધ આત્મવરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવતિ સર્વ જૈને
For Private And Personal Use Only
Page #792
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૧
છે. જૈન દર્શનરૂપ આત્માના અનન્ત વર્તુલમાં લઘુ વર્તુલરૂપ સર્વધર્મદર્શનાના સમાવેશ થઈ જાય છે. જૈનધર્મમાં સર્વ જીવમાત્રના સમાવેશ થઈ જાય છે. દુનિયામાં જેજે પદાર્થોં છે તે સર્વના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઇ જાય છે. અતએવ જૈન ધર્મની અનન્ત વર્તુલતાની બહાર કોઇ ધર્મ રહી શકતા નથી. અસંખ્ય રોગના ધર્મકર્મ સાગરની બહાર કઈ દુનિયાના ધર્મ રહેતા નથી તેથી અસ`ખ્ય ચેાગેથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામાં કોઇ જાતના વિધ આવતા નથી. કાઈ આત્માને વિષ્ણુરૂપ માનીનેતેની ઉપાસના કરે છે. કાઇ આત્માને શિવરૂપ હરરૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ આત્માને દેવી શક્તિરૂપ માનીને તેની ઉપાસના-આરાધના—ભક્તિ કરે છે. કાઈ આત્માને અલ્લા ખુદારૂપ માનીને તેની ઉપાસના સેવા ભક્તિ ધ્યાન ધરે છે. કોઇ આત્મારૂપ પ્રભુને ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવરૂપ માનીને તેની સેવા, ઉપાસના, કરે છે. કાઇ આત્માને પ્રેમરૂપ માનીને તેની સેવા કરે છે. કાઇ આત્માને ગાતમ બુદ્ધરૂપ માનીને તેની સેવા ભક્તિ કરે છે. કાઈ આત્માને સમસ્ત વિશ્વરૂપ માનીને તેની સેવા કરે છે. કોઇ આત્માને નિરાકારરૂપ માનીને નિરાકારરૂપે પ્રભુનું ધ્યાનભજન કરે છે અને કોઇ આત્માને સાકાર માની સાકારરૂપે પ્રભુનું ભજન કરે છે. કોઇ ઉત્પાદરૂપ સર્ગમાં, વ્યયરૂપ પ્રલયમાં અને ધ્રુવતારૂપ સ્થિરતાકાલમાં, ત્રણ અવસ્થારૂપે આત્મારૂપ પ્રભુને માનીને તેનું ધ્યાન ધરે છે. ઉત્પાદવ્યય, વરવરૂપ આત્મા છે. આત્મારૂપ પ્રભુ અનેક ઉત્તમ અવતાર સ્વરૂપા માનીને કેટલાક મનુષ્ય નામરૂપ સહિત તેઓની આરાધના કરે છે. આત્મારૂપ પ્રભુના અનેક રૂપે અને અનેક નામે છે. રોગુણ, તમેગુણ અને સત્વગુણુ સહિત આત્માને કેટલાક સખલ બ્રહ્મ માની તેની આરાધના કરે છે, રજોગુણ, તમેગુણ અને સત્વગુણુ રહિત નિર્વિકાર નિરાકાર બ્રહ્મરૂપ આત્માની કેટલાક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ વ્યષ્ટિપ્રભુની કેટલાક સેવા આરાધના ભક્તિ કરે છે. ચઉદરાજ લેકમાં રહેલ સર્વ જીવની ચિન્માત્ર સત્તાને કેટલાક કૈવલાદ્વૈતદૃષ્ટિએ કેવલ એક બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે. કર્મસહિત
For Private And Personal Use Only
Page #793
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારી સર્વે આત્માઓના સમૂહને એક સમણિરૂપ પ્રભુ માનીને કેટલાક તેની સેવા-ભક્તિ-ધ્યાન ધરે છે. એ પ્રમાણે સર્વત્ર સર્વ ધર્મદષ્ટિમાં બહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માની ધ્યાન-સેવા થઈ રહેલી છે. બહિરામા તેજ અંતરાત્મા થાય છે અને અન્તરાત્મા તેજ પરમાત્મા થાય છે. બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણઆત્માનાં રૂપ છે, તેથી એ ત્રણ આત્માઓને અનેક દૃષ્ટિથી પ્રભુરૂપ માનીને ભજનારાઓને આત્મારૂપ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. વદર્શનમાં આત્માદિતની જે જે માન્યતાઓ લખેલી છે તેને સાપેક્ષનયથી જૈનદર્શનમાં સમાવેશ થાય છે. શ્રીઆનંદઘનજી મહારાજ શ્રીનમિનાથના સ્તવનમાં પદર્શન જિનઅંગ ભણજે. ઈત્યાદિ પ્રતિપાદન કરીને જિનભગવાનનાં અંગ તરીકે પર્શનેને જણાવે છે. જૈન દર્શનરૂપ સાગરમાં એકેકનયથી ઉઠેલ સર્વ દર્શનરૂપ નદીને સમાવેશ થાય છે. અતએવ જૈનદર્શનની અનન્ત વર્ણલતા છે તેથી તે સર્વ દર્શનેમાં મહાસાગરની ઉપમાને ધારણ કરે છે અર્થાત્ તે વિશ્વમાં સર્વત્ર અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત વિદ્યમાન છે. જૈનદર્શનરૂપ યાને અનન્તજ્ઞાનરૂપ વેદની આદિ નથી અને અન્ત નથી. જેનદર્શનમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થાય છે. જૈન દર્શનરૂપ આત્મા તેજ શુદ્ધબ્રા છે. તે જ વેદ છે અને તેજ વેદાન્ત છે. તેજ આગમ છે. તેજ સર્વ ધર્મશાસ્ત્રોને સાર છે. તેજ બાઈબલ અને કુરાન છે. જૈનદર્શનરૂપ આત્મામાં અનન્ત વેદો, અન્નત વેદાન્ત, અનન્ત આગમે, અનન્ત બાઈબલે, અનંત કુરાને, અને અનંત પુરાણે સમાઈ જાય છે. ભૂતકાળમાં જે બન્યું, વર્તમાનમાં જે બને છે અને ભવિષ્યમાં જે બનશે તે સર્વે જૈનદર્શનરૂ૫ આત્માની બહાર નથી. આવા જૈનદર્શનરૂપ પરમાત્માને આરાધી–સેવી અને તેનું ધ્યાન ધરીને ચેરશીગચ્છના જૈને અને વિશ્વવતિ સર્વ દર્શનીય મનુષ્ય, સર્વ ધર્મના મનુષ્ય, મુક્તિને પામે છે. ચોરાશીગચ્છના જૈને, બ, સાંખે, હિન્દુ, મુસલમાને, ખ્રિસ્તિ વગેરે સર્વ ધર્મના મનુષ્ય, જૈનદર્શન પ્રતિપાદ્ય સમભાવરૂપ આત્માની અવસ્થાને અંગીકાર કરીને મુક્તિ પામે છે. સમભાવ છે તેજ આત્માની શુદ્ધ દશા છે, તેને પામીને ગમે તે દર્શનમાં રહેલે મનુષ્ય મુક્તિપદને પામે છે
For Private And Personal Use Only
Page #794
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૩
એમ શ્રીમહાવીરપ્રભુ જણાવે છે. ગાથા ॥ લેવોવા આ સંઘરહેવાનું बुद्धो वा अहव अन्नो वा, समभाव भावी अप्पा लहइ मुरकं न संदेहो. શ્વેતાંબર, કિંગ'ખર, માદ્ધ, વેદાન્તી, ખ્રીસ્તિ, મુસલમાન આદિ ગમે તે ધર્મી મનુષ્ય હોય પરંતુ તે રાગદ્વેષ રહિત સમભાવને પામી મુક્તિ પામે છે એમાં કઈ પણ શંકા નથી. રાગદ્વેષ રહિત દશા થવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. દુનિયાના સર્વ દર્શનાપર અને સર્વ શુભાશુભ મનાતા પદાર્થીપર તથા જીવાપર સમભાવ પ્રગટે છે ત્યારે ઘનઘાતી મેાહનીય વગેરે કર્મોના નાશ થાય છે અને આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. આત્માની પરમશુદ્ધતા એજ શુભ્રહ્મ અબાધવું. સમ્યગ્ ભાવથી આત્માની શુદ્ધતા થાય છે. સર્વનચેાની સાપેક્ષતાએ આત્માનું સ્વરૂપ અવાધાતાં સમભાવ પ્રગટે છે, અને તેથી સર્વદર્શનના લેાકેા સમભાવને પગથીએ પાદ મૂકીને મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વગચ્છીય મનુષ્યા, અને સર્વદાર્શનિક મનુષ્યા, સમભાવને અવલખી મુક્તિપદને પામ્યા. પામે છે, અને પામશે, એમાં જરા માત્ર સંશય નથી. એમ આત્મજ્ઞાની ચેાગીઓદ્વારા અવખાધીને મનુષ્યાએ કર્તવ્ય કર્મને સમભાવે કરવાં, કરાવવાં અને અનુમાઢવાં, સમભાવપૂર્વક ધર્મકર્મયોગી અનીને કર્તવ્ય કર્મો સેવવાં.
અવતરણઃ—મહાસંઘની સેવા ભક્તિથી પરમાત્માની સેવા થઈ શકે છે અને તેથી મહાલની પ્રાપ્તિ થાય છે તે દર્શાવે છે. अतः श्रीयुत संघस्य, वैयावृत्ये महाफलम् । ज्ञात्वा तदेव कर्तव्य, मात्मशक्त्यनुसारतः ॥ १३०॥
શબ્દાર્થ:~~ઉપર્યુક્ત હેતુથી મહાસંઘની વૈયાવૃત્યમાં-સેવામાં ભક્તિમાં મહાલ છે એમ અવોધીને આત્મશકર્તાનુસારે મહાસ’ઘની સેવા કરવી જોઇએ.
વિવેચનઃ–મહાસંઘમાં સર્વ ગચ્છીય આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુએ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓના સમાવેશ થાય છે. મહાસ’ધમાં સવ ધર્મી મનુષ્યના સમાવેશ થાય છે. વિશ્વવતિ સર્વધર્મી મનુષ્યેાના આત્માએના સમૂહપ સમિષ્ઠ પ્રભુની સેવાભક્તિ કરવાથી સર્વ દેવદેવીઓની
For Private And Personal Use Only
Page #795
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
પૂજાસેવા કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. મહાસંઘરૂપ સમષ્ટિ પ્રભુ એ જીવતા પ્રભુ છે. તેની સેવા કરવાથી અનન્તભવનાં બાંધેલ મેને ક્ષય થાય છે. મહાસંઘની સેવામાં સર્વ પ્રકારની આમન્નતિ સમાયલી છે. સર્વ તીર્થકરે પણ મહાસંઘરૂપ જંગમ તીર્થને નમસ્કાર છે. મહાસંઘરૂપ જંગમતીર્થની સેવામાં સર્વ સ્થાવર તીર્થોની સેવાને સમાવેશ થાય છે. જંગમતીર્થવિના સ્થાવર તીર્થની ઉત્પત્તિ નથી. ભૂતકાળમાં જેટલા તીર્થક થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે સર્વની ઉત્પત્તિની ખાણ મહાસંઘ છે. અનેક ગણધરે, અનેક યુગપ્રધાને, અનેક સતા, અનેક સતીઓ, અનેક ધર્મોદ્ધારક મુનિવરે, અનેક લબ્ધિધારી સાધુઓ વગેરેની ઉત્પત્તિનું મૂળ મહાસંધ છે. મહાસંઘમાં તીર્થકરોને સમાવેશ થાય છે. કારણકે તીર્થંકરે પણ મહાસંઘમાંથી પ્રગટયા, પ્રગટે છે અને પ્રગટશે. સાર્વજનિકસેવાન મહાસંઘમાં સમાવેશ થાય છે. વિશ્વસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે. સાગરની ઉપમાને ધારણ કરનાર મહાસંઘ છે. મહાસંઘની આજ્ઞામાં સર્વે આજ્ઞાને સમાવેશ થાય છે. મહાસંઘની આજ્ઞાનું ઉથાપન કરતાં તીર્થકરની આજ્ઞાનું ઉત્થાપન થાય છે. જીવતે જાગતે બોલતે ચલતે, મહાસંઘ છે તે સમષિરૂપ સાકાર મહાપ્રભુ છે. તેનાં દર્શન કરવાથી અને તેની ભક્તિ કરવાથી અનંત પુણ્ય, અનંત નિર્જરાદિ મહાફળની પ્રાપ્તિ થાય છે. મહાસંઘની સેવા કરવાથી ગમે તેવા પાપી મનુષ્યને પણ ઉદ્ધાર થાય છે. એમ અનેક શાસ્ત્રમાં, વેદમાં આગમમાં નિવેવું છે. આ કાલમાં મહાસંઘની આજ્ઞા સમાન કેઇ આજ્ઞા નથી અને મહાસંઘની સેવા સમાન કેઈ સેવા નથી. ચાતુર્વર્ણ મહાસંઘમાં રહેલા પુરૂષ અને સ્ત્રીઓ માટે તન, મન, અને ધનાદિ સર્વ શક્તિનું સમર્પણ કરવું. મહાસંઘમાં રહેલ સર્વ પુરૂષની અને સ્ત્રીઓની ઉન્નતિ માટે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે સ્વયશક્તિથી સદા ઉદ્યમ કર. મહાસંઘના નેતા આચાર્યો વગેરેના ઉપદેશાનુસારે મહાસંઘની પ્રગતિ થાય એવા ઉપાયોનું સેવન કરવું. મહાસંઘની પડતી ન થાય અને મહાસંઘની ચડતી થાય એવા સર્વ ઉપાયોથી સદા સેવામાં તત્પર થતાં સાક્ષાત્ પ્રભુની સેવા જેટલું ફલ પ્રાપ્ત થાય છે. મહાસંઘની સેવાભક્તિના અનેક માર્ગો છે. મહા
For Private And Personal Use Only
Page #796
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩૫
સંઘની સેવાભક્તિથી ભક્ત મનુષ્ય અલ્પકાલમાં મુક્ત થઈ શકે છે. અન્ન, વસ્ત્ર, વિદ્યા, સત્તા, જ્ઞાનદાન, ધનદાન, આદિ અનેક ઉપાયાથી મહાસંઘની સેવા કરવામાં જે આત્મસમર્પણ કરે છે તેઓ દેવલાક અને મુક્તિને પામે છે એમ તીર્થંકર પ્રખાધે છે. જૈનશાસનના, જૈનધર્મના શ્રીમહાસંઘમાં સમાવેશ થાય છે. શ્રીમહાસંઘમાં સર્વ ધર્મ અને સર્વ ધીમનુષ્યના સમાવેશ થઈ જાય છે. ધી રાજાએ અને ધર્મી રાણીઓ, વગેરે સર્વ સત્તાધિકારીચાને મહાસંઘમાં સમાવેશ થઈ જાય છે. જેઓ મહાસંઘની હાંસી કરે છે તેની સર્વ શુભ શક્તિયા હાંસી કરે છે. જેએ મહાસંઘની સેવામાં, રક્ષામાં, ઉન્નતિમાં શીર્ષ પ્રાણને અર્પણ કરે છે તેઓ દેવલાકમાં મહાદેશ અને છે. જે મહાસંઘની સેવા કરે છે તે તીર્થંકરનામકર્મ માંધે છે. મહાસઘની સેવા કરવાથી અનેક મહાહત્યાનાં પાપ નાશ પામે છે. મહાસંઘની સેવા કરવાથી કોઇના પણ આત્મદ્ધાર થયાવિના રહેતા નથી. કર્મયાગીએ મહાસંઘની સેવા માટે કઇ ખાકી રાખતા નથી. મહાસંઘસેવા કરવામાં ત્હારા અધિકાર છે પણ તેના લની ઈચ્છા રાખ્યાવિના જ્ઞાનયેાગપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મહાસંઘરૂપ સમષ્ઠિસાકાર પ્રભુની સેવાથી નિરાકારસિદ્ધપરમાત્મપદની પ્રાપ્તિ થાય છે.
અવતરણ—સંઘસેવા, દેશસેવા, વિશ્વસેવા, સામાજીકસેવા, કુટુ સેવા વગેરે માટે કેવી રીતે કર્મો કરવાં જોઈએ તે દર્શાવે છે.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वान्येषां बहुलाभःस्या, दल्पपापंच जायते । यस्मात् तत्कर्म कर्तव्यं, धर्मसेवादिकं ध्रुवम् ॥१३१॥ निर्दोषं वा सदोषं वा, धर्माङ्ग कर्म यद्भवेत. स्वाधिकारवशात्प्राप्तं, स्वान्यलाभ प्रसाधकम् ॥ १३२ ॥ देशकालादिसापेक्षं, संघस्योन्नतिकारकम् । ધર્મરક્ષલ્પ પત્, મુન્ત્ર્ં પોરામતઃ ।। ૧૩૨ || धर्मस्थैर्याय लोकानां वेदागमाविरोधकम् । તનાવવાવામ્યાં, તેંગ્યું ધર્મકર્મ તત્ ॥૨૪॥
For Private And Personal Use Only
Page #797
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬ શબ્દાર્થ –જેથી સ્વ અને અન્યને બહલાભ થાય અને અલ્પપાપ થાય એવું ધર્મસેવાદિ કર્મ કરવું જોઈએ. જે ધર્મગ કર્મ હોય અને સ્વા લાભપ્રસાધક હોય તથા સ્વાધિકારવશથી પ્રાપ્ત થયું હોય તે નિર્દોષકર્મ હોય વા સદેષકર્મ હોય તો પણ શુદ્ધબુદ્ધિથી કરવું જોઈએ. દેશકાલાદિની અપેક્ષાવાળું જે સંઘની ઉન્નતિકારક કર્મ હોય તથા ધર્મની રક્ષા કરવા સમર્થ કર્મ હેય અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં પરિણામે સુંદર ફત્પાદક કર્મ હોય તે ધર્મકર્મ કરવું જોઈએ. શ્રીભરતરાજાએ બનાવેલ આર્યનિગમવેદ અને તીર્થકરેએ ઉપદેશેલ આગમે તેથી જે અવિધી હેય અને લોકોને ધર્મસ્થિરતામાં ઉપયોગી હોય એવું ઉત્સર્ગ અને અપવાદથી ધર્મકર્મ કરવું જોઈએ.
વિવેચન –જેથી પિતાને અને અન્ય મનુષ્યને બહુલાભ થાય અને અ૫પાપ થાય એવું ધર્મસેવાદિકર્મ કરવું જોઈએ. બહુપુણ્ય અને અપપાપ, બહુસંવર અને અલ્પઆશ્રવ, બહુનિર્જરા અને અલ્પપાપ, બહુલાભ અને અ૫હાનિ જેમાં હોય એવા કર્મો કરવાની જરૂર છે. નદી ઉતરતાં સાધુને બહુલાભ અને અલ્પપાપ છે. દેરાસરે, પાઠશાલાએ બંધાવતાં અલ્પપાપ અને બહુલાભ છે. દવા કરતાં બહુલાભ અને અલ્પપાપ થાય એવી રીતે વર્તવાની જરૂર છે. જેમાં અલ્પપાપ અને પુણ્યસંવર નિર્જરાને બહલાભ હોય તેવા કર્મો કરવાની જરૂર છે. આ દુનિયામાં કેઈપણ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વથા પ્રકારે કર્મબંધ રહિત હાય. કેઈપણ પ્રવૃત્તિ કરતાં અલ્પકર્મબંધ અને પિતાને તથા અન્યને બહુલાભ થાય એ દષ્ટિએ કર્મ કરવાની જરૂર છે. કેઈપણ કાર્ય કરવામાં અલ્પપાપ અને બહુલાભને નિર્ણય કરવામાં દુનિયાના મનુષ્યના લાખ મતભેદ પડે છે. આત્મજ્ઞાનીઓમાં પણ અલ્પલાભ અને બહુલાભવાળા કાર્યોને નિર્ણય કરવામાં અનેક મતભેદો પડે છે તેમાં આત્મદષ્ટિએ આત્મશ્રદ્ધાપૂર્વક જે કામ કરવાગ્ય લાગે તેને આદર કરે. સર્વ કાર્યો કરવામાં આત્મશ્રદ્ધા, આત્મનિશ્ચય પ્રમાણભૂત છે. આત્મશ્રદ્ધા અને આત્મનિશ્ચય વિના કોઈપણ તકરારી બાબતને નિર્ણય થતો નથી અને તેમજ અમુક કાર્યમાં નિશ્ચયપ્રવૃત્તિ થઈ શકતી નથી. દુનિયાના ભિન્ન ભિન્ન અભિપ્રાય માં પણ જે અલ્પ
For Private And Personal Use Only
Page #798
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૭
પાપ અને અહુ લાભવાળે અભિપ્રાય પાતાને રૂચે તે આદરવો. અલ્પપાપ અને અહુલાભની દ્રષ્ટિએ મહાપુરૂષા કર્મો કરે છે. અલ્પપાપ અને મહાલાવિના કોઇપણ સત્કાર્ય ગણાતું નથી. જેટલાં જેટલાં શુભકાર્યો વિશ્વમાં ગણાય છે તેમાં અલ્પપાપ અને મહાલાલની સૃષ્ટિજ મુખ્ય છે. આચાર્યાં, ઉપાધ્યાય, સાધુઓ અને ગૃહસ્થા સ્વસ્વઢયનુસારે અલ્પપાપ અને મહાલાભ થાય તેમ સર્વ કર્મો કરે છે. રાજ્ય આદિ વ્યવહારમાં અલ્પપાપ અને બહુલાભષ્ટિએ પ્રવૃત્તિ થાય છે, અને એ પ્રવૃત્તિમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે રાજ્યાની પડતીના પ્રારભ થાય છે. ધર્મરાજ્યેામાં પણ અલ્પપાપ અને બહુલાભષ્ટિએ સર્વ કાર્યો કરવામાં આવે છે તે ધર્મરાજ્યની પ્રગતિ થાય છે અને તેમાં ફેરફાર થાય છે તે ધર્મરાજ્યની પડતીના પ્રારંભ થાય છે. સર્વ ધર્મોમાં તરતમયોગે અલ્પપાપ, અલ્પહાનિ, અલ્પદોષ અને મહાલાભની પ્રાપ્તિની પ્રવૃત્તિએ પ્રવર્તવું પડે છે. ધર્મની આરાધના કરવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવર્તવું પડે છે. ભક્તની સેવા કરવામાં કોઈપણ જીવની હિંસા થાય છે, પણ ભક્તિના પરિણામદ્વારા મહાલાભ થાય છે તેથી તે ષ્ટિએ સેવા કરવી પડે છે. પ્રભુની પૂજા કરતાં પુષ્પ વગેરેથી અલ્પપાપ થાય છે પરંતુ તેમાં ભક્તિ પરિણામમાં મહાલાભ પ્રગટે છે. તે ઉપર ખાસ લક્ષ્ય દેવું પડે છે. સાધુઆને આચાર્ચીને વંદન કરવા જતાં અલ્પ પાપ અને મહા લાભ પ્રાપ્ત થાય છે. સાધુઓને પણું ગામેગામ વિચરવાની પ્રવૃત્તિમાં જીવની વિરાધના-હિંસારૂપ પાપકર્મ લાગે છે; પરંતુ ગામોગામ વિચરીને ઉપદેશદાનાઢિ પ્રવૃત્તિથી તેઓને મહાલાલ ઉત્પન્ન થાય છે, તેની આગળ હિંસાદિ કર્મનું અલ્પપાપ કથાય છે. સંઘ જમણુ કરવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓને ઉતરવા માટે સ્થાના, ઉપાશ્રયા બાંધવા માટે અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. તીર્થંકરોને પણ ગામેગામ, નગરાનગર વિહાર કરતાં અલ્પ કર્મ બંધ તા થાય છે. કષાય રિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની પ્રવૃત્તિ કરતાં અલ્પપાપ અને મહાલાભ દષ્ટિએ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે. કૂતરાને કીડા પડયા
८३
For Private And Personal Use Only
Page #799
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
હેય તેને સાફ કરવા માટે ડામરને લગાડતાં અલ્પ કર્મબંધ અને મહાલાભની દ્રષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ચેરે વગેરે પ્રજાને સતાવનારા દુષ્ટને સજા કરવામાં અલ્પ પા૫ અને મહાલાભની દષ્ટિએ રાજાઓ વગેરેને પ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓ વગેરેની રક્ષામાં અલ્પ પાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. જે જે પાપકારાદિ સાર્વજનિક, સામાજીક, કાર્યો છે તેમાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ લેકેની પ્રવૃત્તિ થાય છે. આહાર પાણી વગેરેનું ગ્રહણ કરી જીવવામાં પણ અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ગુરૂકુલે, પાઠશાલાઓ વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. પાંજરાપોળો વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. ત્યારે તેઓ સ્વપરની ઉન્નતિ કરવા સમર્થ થાય છે, સર્વ મનુષ્યોને ત્યાગ કરીને વનમાં એકાંત વાસમાં જવાય તે પણ ત્યાં આહારદિ ગ્રહણાર્થે અ૫પાપ અને મહાલાભની દષ્ટિએ કઈ પણ ત્યાગીને પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે થતો નથી. જૈન સાધુઓ, પ્રમતદશામાં અલ્પપાપબંધ અને મહાનિર્જરાસંવરલાભની દષ્ટિએ દરેક ધાર્મિક પ્રવૃત્તિને કરે છે તે અને સ્વસ્વાધિકાર પ્રમાણે અ૯૫પાપ અને મહાલાભ દષ્ટિએ પ્રવૃત્તિ થાય એમાં કંઈ શંકા નથી. પિતપોતાના વર્ણ જાતિકર્મના અધિકાર પ્રમાણે સર્વ મનુષ્ય અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ તરતમયેગે પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેઓ સ્વની અને વિશ્વની ઉન્નતિમાં લાભ સમર્પી શકે છે. અપપાપ અને મહાલાભની દષ્ટિએ શ્રી રામચંદ્ર રાવણની સાથે ધર્યયુદ્ધ આરંવ્યું હતું. અપપાપ અને મહાલાભની દષ્ટિએ કુમારપાલ રાજાએ હિંસક લેકને સજા કરી ધર્મકર્મની પ્રવૃત્તિ કરી હતી. અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ શ્રી હેમચંદ્ર કુમારપાલ રાજાને અહેગ્નીતિ કર્મપ્રવૃત્તિ કરાવવા ઉપદેશ આપે હતે. અપપાપ અને મહાલાભની દષ્ટિએ વ્યાવહારિક કાર્યો તથા ધાર્મિક કાર્યો કરવાને અનેક ગ્રન્થની શાસ્ત્રોની રચના થઈ છે. આ વિશ્વમાં કઈ પણ એવું બાહ્ય કાર્ય
For Private And Personal Use Only
Page #800
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
નહિ હોય કે જેમાં અલ્પપાપ ન થઇ શકે. આ વિશ્વમાં જ્ઞાનપૂર્વક કર્મચાગીઓ અલ્પપાપ અને મહાલાલની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણે અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ કર્મ કરવાનો ઉપદેશ આપ્યા છે તે અન્તમાં સમષ્ટિથી તે દેખતાં અવાધાય છે. રજોગુણી કર્મી, તમેગુણી કર્મો અને સાત્વિક કર્મામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી વિવેક કરતાં પશ્ચાત્ મહાપાપ અને અલ્પ લાભવાળા કર્મથી નિવૃત્તિ થઇ જાય છે. એમ અનુભવ કરવામાં આવશે તે તુરત અવાધાશે. આજીવિકાદિ વ્યાવહારિક કર્મોમાં અને દેવગુરૂ આરાધનાદિ ધાર્મિક કર્મોમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી પ્રવર્તવું. સ્વાધિકારથી જે ધમાગ છે એવું કર્મ જો કે સદોષ હોય વા નિર્દોષ હોય તોપણ તે કરવું પડે છે. સ્વાધિકાર વશ પ્રાસ સદોષ વા નિર્દોષકર્મ કર્યાવિના છૂટકો થતા નથી. અમુક ષ્ટિબિંદુથી જોતાં અમુક કર્મ સદોષ ગણાય છે અને તેજ કર્મને અમુક દૃષ્ટિથી અવલોકતાં નિર્દોષ ગણાય છે. નિર્દોષ વૃત્તિથી નિર્દોષ કર્મ થાય છે અને સદોષવૃત્તિથી સદોષકર્મ કથાય છે. અન્તર્થી નિઢૌષવૃત્તિથી કર્મ કરવામાં આવે છે અને તે કર્મ, બાહ્યથી સદોષ ગણાય છે. હિં...સા આદ્ધિ કાઇ પણ અશુભ પાપ પરિણામવિના જે કર્મ વાધિકારથી કરવામાં આવે છે તે બાહ્યથી હિંસાદિવડે સદોષ છતાં નિર્દોષ ગણાય છે. પ્રમાદયાગથી જે કર્મ કરવામાં આવે છે તેને જ્ઞાનીઓ સદોષકર્મ કર્થ છે તેનેજ જો અપ્રમાદયાગથી કરવામાં આવે છે તે તેને નિર્દોષકર્મ કહે છે. કોઇ ધર્મવાળા મનુષ્યા કોઈ કર્મને સદોષ કથે છે ત્યારે તેજ કર્મને કોઈ ધર્મવાળા નિર્દોષકર્મ કથે છે. નિર્દોષ પરિણામ અને સદોષ પરિણામના તરતમયેાગે સદોષ અને નિર્દોષ કર્મની અનેક વ્યાખ્યાએ સમજવી. કેટલાંક કર્મો સ્વાધિકારે નિર્દોષ હોય છે તેજ કર્મીને પરાધિકારે સદોષત્વ પ્રાપ્ત થાય છે. સ્વાધિકારે
જે કર્મા કરવામાં આવે છે તે સ્વધર્મરૂપ હોવાથી શ્રેયસ્કર નિર્દોષ કથાય છે તેજ કર્યાં સ્વાધિકાર ભિન્નતાથી કરતાં સદોષભયાવહ ગણાય છે. સ્વજ તે સ્વધર્મ છે અને પરફજ તે પરધર્મ છે. સ્વાધિકારે સ્વાત્માન્નતિકારક કર્મોમાં સ્વધર્મત્વ છે અને સ્વાધિકારભિન્ન ગમે તે
For Private And Personal Use Only
Page #801
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦ કાર્યો કરવામાં પરધર્મત્વ છે. સ્વાધિકારે આવશ્યક પ્રાપ્ત કર્મોમાં નિતષત્વની નિશ્ચયતા જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી અર્જુનની પેઠે યુદ્ધમાંથી પરાબ થવાને વિચાર રહે છે. અએવ સ્વાધિકાગ્ય કર્તવ્ય કાર્યોમાં નિર્દોષત્વ અવબોધીને પ્રવૃત્તિ કરનારા આત્માર્પણ કરીને વિજયને પ્રાપ્ત કરી શકે છે. સ્વાધિકારભિન્ન કાર્યમાં સદોષત્વ લાગવાથી ત્યાંથી નિવૃત્તિ થાય છે. કર્મોમાં દવ્ય ક્ષેત્રકાલભાવની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદથી સદષત્વ તથા નિર્દોષત્વ છે. કેટલાંક કાર્યો તે તેના બાહ્ય હિંસાના રૂપથી સદોષત્વ કથાય છે પરંતુ કેઈને વીતરાગત્વની અમુક દૃષ્ટિએ કર્મબંધકર્તા તરીકે થઈ પડતું નથી. સ્વાત્માની અપ્રમત્તતાએ કેઈ કાર્યમાં સ્વાધિકારે નિર્દોષત્વ રહે છે અને સદષત્વ રહેતું નથી. નાતજાતિની અપેક્ષાએ અને સ્વાધિકારની અપેક્ષાએ સદોષ વા નિર્દોષ કર્મને ગૃહસ્થ કહે છે તેમાં અન્તથી તેઓ નિર્લિપ રહે છે તે તેઓને કષાયિક કર્મબંધ થતા નથી. ભરતરાજાએ બત્રીશહજાર દેશનું રાજ્ય કર્યું પરંતુ નિષ્કામ નિર્દોષ પરિણામથી તે અમુક દષ્ટિએ તે કાર્યોની સદોષતામાં પણ નિર્દોષ રહી શકે તે પ્રમાણે અજે પણ દ્રવ્યહિંસાત્મક અમુક કાર્યોમાં સદષત્વ છતાં અમુકનિર્તપદષ્ટિએ ભાવદયાથી અને અપ્રમત્તપણથી નિર્દોષ રહી શકે છે. અજ્ઞાનીની અપેક્ષાએ અમુક કર્મ સદોષ હેય છે. પરંતુ તે જ્ઞાનિની દૃષ્ટિએ નિર્દોષ હોય છે. અમુક કર્મ અમુક જ્ઞાનીની દષ્ટિએ સદોષ હોય છે તે અમુક મૂહની અપેક્ષાએ નિર્દોષ ગણાય છે. ધર્માજી જે કાર્યોને સદેષ કથે છે તે કાર્યોને નાસ્તિકે નિર્દોષ જણાવે છે. સર્વ કર્મોમાંથી સદષત્વમાં અને નિર્દોષ ત્વભાવના જેની ઉઠી ગએલી છે એવા આત્મજ્ઞાનીઓને વિશ્વમાં સમભાવશે શુભાશુભત્વ ન હોવાથી તેઓને કંઈ પણ સદષત્વ વા નિર્દોષત્વની અમુક હદે પ્રવૃત્તિ હોતી નથી. સુજ્ઞોએ સમજવું કે કર્મોમાં અમુકાપેક્ષાએ સદોષત્વ છે અને અમુક અપેક્ષાએ નિર્દોષત્વ છે. આ મામાંથી શુભાશુભ પરિણામ ટળતાં જે જે કામ થાય છે તે બંધન માટે થતાં નથી. ઈત્યાદિ સદોષ અને નિર્દોષકર્મસંબંધી વિવેચન કરતાં પાર આવી શકે તેમ નથી માટે આત્મજ્ઞાનીકમગીઓથી તેનું
For Private And Personal Use Only
Page #802
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૧
સ્વરૂપ અવધવું. વને વિશ્વજીને લાભ કરનાર અને સ્વાધિકારથી પ્રાપ્ત થએલ સદોષ વા નિર્દોષકર્મને કર્મયેગીઓ કરે છે.
જે પરિણામે સુન્દર હોય અને સંઘન્નતિ કરનાર હેય તથા ધર્મની રક્ષા કરનાર હેય એવું દેશકાળાદિ સાપેક્ષકર્મ કરવું જોઈએ. જે કર્મ કરવાથી ધર્મની રક્ષા થાય અને અધર્મને નાશ થાય એવું દેશકાલાનુસારે કર્મ કરવું જોઈએ. ધર્મની રક્ષા કરનાર કર્મો નહીં કરવાથી રવપરની અને સમાજની-સંઘની અત્યંત હાનિ થાય છે. ધર્મની રક્ષા કરવી એ સ્વધર્મ અને સમષ્ટિ ધર્મ છે એવું અવબોધીને સર્વસ્વાર્પણ કરી સંઘરક્ષાદિકાર્યમાં તત્પર થવું જોઈએ. ધર્મરક્ષા અને સંઘરક્ષામાં મહાલાભ અને અલ્પપાપ થાય એવી દષ્ટિએ પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મની રક્ષા કરવામાં જે કર્મ વર્તમાનમાં અસુંદર લાગતું હોય પરંતુ પરિણામે ભવિષ્યમાં સુંદર અવબેધાતું હોય તે તેની પ્રવૃત્તિ કરવી જોઈએ. વર્તમાનકર્મપ્રવૃત્તિથી ભવિષ્યમાં સુંદર પરિણામ આવે એવી દષ્ટિથી વ્યાવહારિક ધાર્મિક પ્રગતિ રક્ષાદિ કર્મો કરવાં જોઈએ. વર્તમાનમાં અસ્થિર બુદ્ધિવાળાઓને જે કર્મો અસુંદર લાગે છે તે સ્થિર પ્રજ્ઞાવાળાઓને તે કર્મો વર્તમાનમાં અને ભવિષ્યમાં સુંદર લાગે છે. અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી પ્રત્યેક કર્મની પરિણામ સુંદરતા તપાસવી જોઈએ. પ્રત્યેક કર્મ સંબંધી પરિણામ સુંદરતા વા અસુંદરતાને નિશ્ચય ન થાય ત્યાંસુધી જ્ઞાનિકર્મયેગીઓના આશયાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સંઘન્નતિકારક, દેશેન્નતિકારક, સમાજેન્નતિકારક અને વિન્નતિકારક કયાં કયાં કર્મો છે ? તેની પ્રથમથી પરિણામ સુન્દરતા તપાસવી જોઈએ. અમુક દેશકાલમાં અમુક કર્મ છે તે ઉત્સર્ગથી સુંદર હોય અને અપવાદથી સુંદર ન હોય, તથા અમુક દેશકાલમાં અમુક કર્મ, અપવાદમાર્ગથી સુંદર હોય અને ઉત્સર્ગથી પરિણામે સુંદર ન હોય એવું બન્યા કરે છે તેથી ઉત્સર્ગ, આપત્તિકાલ, વય, દશા પ્રસંગે વગેરેને નિર્ણય કરીને પરિણામે સુંદરતા અવલેકવી. દેશકાલાદિની અપેક્ષાએ પરિણામે સુંદર એવાં સઘન્નતિકારકાદિ ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મરક્ષા કરવામાં સમર્થ એવાં ધામિક કામને દેશકાલાનુસારે કરવાં જોઈએ. દેશકાલભાવસાપેક્ષ ધર્મરક્ષા કલ્પકર્મોને વ્યષ્ટિ અને
For Private And Personal Use Only
Page #803
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમષ્ટિની મહાસંઘશક્તિને ભેગાં કરીને કરવાં જોઈએ. રજોગુણ અને તમે ગુણી ધર્મોની હામે સત્વગુણી ધર્મ ટકી શકે એવાં જે જે ધિર્મરક્ષાદિકાર્યો હોય તેને કરવાથી સ્વની અને વિશ્વની ઉન્નતિ કરી શકાય છે. આત્માના જ્ઞાનની જેમ જેમ વિશાલતા થાય છે અને કર્મયોગનાં રહસ્યમાં જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે છે તેમ તેમ પરિણામે સુન્દર કાર્યો કરવાની અને તે દ્વારા સંઘન્નતિ, દેશોન્નતિ, સમાજેન્નતિ કરવાની બુદ્ધિ અને શક્તિ ખીલતી જાય છે. શ્રીભદ્ર બાહુમાં અને વાસ્વામીમાં તથા આર્યસુહસ્તિમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ ધર્મરક્ષા કલ્પ અને પરિણામે સુંદર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. શ્રી સંપ્રતિ રાજામાં, ચંદ્રગુપ્તમાં અને વિક્રમરાજામાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ પરિણામે સુન્દર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. બેન્જામીન ઢાંકલીન, શીંગ્ટન, ગ્લેડસ્ટન, ગરીબી અને મેઝિનીમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે પરિણામે સુંદર કર્મો કરવાને રાજકીય દૃષ્ટિથી સમર્થ થયા હતા.
લેકના ધર્મસ્થયાર્થે વેદાગમથી અવિરોધવાળું ધર્મકર્મ કરવાની જરૂર છે. વિશ્વવતિ મનુષ્યને સ્થિરપ્રજ્ઞાવડે ધર્મમાં સ્થિરતા ઉદ્દભવે છે. લેકેને ધર્મમાં સ્થિરતા કરાવનારા સ્થવિરેની જેટલી કિસ્મત આંકીએ તેટલી ન્યૂન છે. લેકેની અધર્મપ્રતિ પ્રવૃત્તિ ન થાય અને ધર્મપર પ્રીતિ થાય તદર્થે અનેક ઉપાયે લેવાની આવશ્યકતા છે. અધર્મી મેનુષ્ય વિશ્વની નૈસર્ગિક શાંતિને ભંગ કરીને રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. પરસ્પર એક બીજાને ઉપકાર કરીને ઉપગ્રહ જીવનથી જીવવાને સર્વ જીને ધર્મ છે તેને અધર્મીઓ નાશ કરે છે અને મિથ્યા પાપબુદ્ધિને પ્રવર્તાવી વિશ્વવતિ મનુષ્યને ધર્મમાંથી અસ્થિર કરે છે. અજ્ઞાની મનુષ્ય અસ્થિર બુદ્ધિથી ધર્મમાર્ગમાં અસ્થિર બની જાય છે, તેઓને ધર્મમાં સ્થિર કરવા એ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે. અજ્ઞાની મનુષ્ય ધર્મનાં સૂક્ષમ રહસ્યને અવબધી શકતા નથી, તેથી તેઓ ધર્મમાં અસ્થિર બની જાય છે. વ્યવહારધર્મ અને આત્મિકધર્મમાં લોકેનું વૈર્ય કરવા માટે કર્મયેગીઓએ
For Private And Personal Use Only
Page #804
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે ઘટે તે કર્મ કરવાં જોઇએ. રાજ્યધર્મ, પ્રજાધર્મ, સામાજીકધર્મ, નૈતિકધર્મ, બ્રહ્મધર્મ, બ્રાહ્મણધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, ધર્મ, અહિ‘સાધર્મ, સત્યધર્મ, અસ્તેયધર્મ, બ્રહ્મચર્યધર્મ, કુટુંબીધમ, અતિથિધર્મ, ગૃહસ્થધર્મ, સાધુધર્મ, દૈશિકધર્મ, રક્ષણધર્મ, સ્વધર્મ, પરધર્મ, ભક્તિધર્મ, સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધર્મ, અનેકાન્તધર્મ, પચારિકધર્મ, અનુપચારિકધર્મ, અનુપતિ સદ્ભૂત વ્યવહારધર્મ, આત્મધર્મ, વ્યવહારધર્મ, નિશ્ચયધર્મ, જડધર્મ, ચેતનધર્મ, ભાવનાધર્મ, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ, પરોપકારધર્મ, દાનધર્મ, ભાવનાધર્મ, લેાકેાન્તરધર્મ, સર્વ ધર્મવ્યવસ્થારક્ષકધર્મ, અનેક દૃષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ, શ્રુતધર્મ, ચારિત્રધર્મ, જ્ઞાનદર્શનચારિત્રધર્મ, ઉમશમધર્મ, ક્ષયાપશમધર્મ, ક્ષાચિકધર્મ, ઉપદેશધમ, સદાચારધર્મ, તાધર્મ, દ્રવ્યભાવ વીર્યધર્મ, સર્વત્રજ્યાપકધર્મ, સાધકધર્મ, સાધ્યધર્મ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રહધર્મ, શિષ્યધર્મ, ગુરૂધર્મ, આચાર્યધર્મ, પુણ્યસંવર નિરાધર્મ, ષટ્કારકધર્મ, લયધર્મ, સ્થિરધર્મ, ઉત્પાદધર્મ, પ્રવૃત્તિમયધમ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મ, વસ્તુસ્વભાવધર્મ, પરમાત્મધર્મ, અન્તરાત્મધર્મ, અવિરતિ સમ્યગ્દષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતરાગધર્મ, અપ્રમત્તધર્મ, ક્ષીણુકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધર્મ, આગમનિગમધર્મ, અનુભવધર્મ, સહજાનન્દધર્મ, સ્વજાતિધર્મ, વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત ભેદ છે, તેઓનુ નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અબેધ્યા પશ્ચાત્ લોકોને ધર્મમાં સ્થિર કરી શકાય છે. ઉપર્યુક્ત ધર્મોનું સ્વરૂપ અવા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેના અનુભવ પ્રાપ્ત કરવા જોઇએ. નિષ્ક્રિયધર્મ અને અક્વિધર્મ, આવશ્યક ધર્મ, સ્થિરતાકારકધર્મ, અસ્વૈર્યનિવારકધર્મ, નિર્ભયધર્મ આદિ ધર્મોનુ આત્મદૃષ્ટિએ સૂક્ષ્મસ્વરૂપ અબોધવું જોઇએ. આત્માના જ્ઞાનાદિ અનન્ત ધર્મોનું અનન્ત વર્તુલ અવાધીને દુનિયાના મનુષ્યેાને તેઓના ચેાગ્ય ધર્મોમાં સ્થિર કરવા જોઇએ કે જેથી દુનિયામાં અંધેર રહી શકે નહિ. પ્રગતિકારકધર્મ, અવનતિકારકધર્મ, આદિ ધર્મોનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યાને દેશકાલાનુસારું ઉત્સર્ગ અને અપવાદના
For Private And Personal Use Only
Page #805
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૪
ઉપાથી સ્થિર કરવા જોઈએ. શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપીને સ્થિર પ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યો. તેમ જ્ઞાની એવા કર્મયોગીઓએ દુનિયાના મનુષ્યને તેઓને તેમના એગ્ય દરેક ધર્મમાં સ્થિર કરવા જોઈએ. વિશ્વવતિ મનુષ્ય મનની ચંચલતાથી ઉપર્યુક્ત આવશ્યક કર્તવ્ય ધર્મોમાં સ્થિર બુદ્ધિથી સ્થિર પ્રવૃત્તિ કરી શકે એવા પુસ્તકેદ્વારા, ઉપદેશદ્વારા આદિ અનેક દ્વારા ઉપાયે સેવવા જોઈએ કે જેથી દુનિયાના ત્રણમાંથી છૂટી શકાય અને સ્વફરજને સારી રીતે અદા કરી શકાય. દુનિયાના છ નૈસગિક ધર્મોને અવબોધી તે પ્રમાણે પ્રવર્તે અને નૈસગિક જીવનપૂર્વક પ્રભુમય જીવન પ્રાપ્ત કરે એવા ધર્મોમાં સ્થિર કરવા જોઈએ. અશોક રાજાએ લેકોને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક શુભેપાને સેવ્યા હતા. દુનિયાના લોકો જે ધર્મમાં સ્થિર ન રહી શકે તે અધર્મની વૃદ્ધિ થવાથી દુઃખને મહાસાગર ચલાયમાન થઈ લેકેને બુડાડી દે છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, પાણું, આકાશ વગેરે પદાર્થો ધર્મમાં સ્થિર રહે છે તે દુનિયાના જી જીવી શકે છે. અન્યથા જીવે એક ક્ષણ માત્ર પણ જીવવાને શક્તિમાન નથી. દુનિયાના મનુષ્ય મેઝમઝામાં મસ્ત બનીને પરતંત્ર જીવન વ્યતીત કરે છે અને સ્વધર્મોથી ભ્રષ્ટ થાય છે. સ્વધર્મરક્ષણરૂપ સ્વાતંત્ર્યને પરિહરી દુનિયાના છ પરતંત્રતાની બેડીમાં પ્રવેશી અહેમમતાના વશ થઈ ગુલામ બને છે અને તેથી તેઓમાં દાસબુદ્ધિ પ્રગટે છે. માટે દુનિયાના લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે જ્ઞાની મહાત્માઓએ ઉત્સર્ગકાલથી અને આપત્તિકાલથી જે જે ઘટે તે તે ઉપાયને આદરવા જોઈએ. જે મનુષ્ય દેહાધ્યાસના તાબે થઈ અહંમમત્વી બની ફક્ત પશુના જીવનની પેઠે વિષયભેગની લાલસાએ જીવવાનું ઈરછે છે તે કીટકથી પણ ક્ષુદ્ર બનીને ધર્મમાંથી ભ્રષ્ટ બને છે અને અનેક લોકેને ભ્રષ્ટ કરાવવામાં નિમિત્તભૂત બને છે. શિષ્યાદિ ધર્મોની ઉપગિતા અવબેધાયા વિના આત્મોન્નતિહેતુભૂત ધર્મ સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી નથી. સર્વ ધર્મોની ફરજ અદા કરવાને માટે જીવવાનું છે એમ નિશ્ચયથતાંની સાથે લેકના કલ્યાણાર્થે આત્મભેગ અર્પવાની સ્થિર પ્રજ્ઞા પ્રગટે છે અને તેથી વિશ્વકોને ધર્મોમાં
For Private And Personal Use Only
Page #806
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ સ્થિર કરવાની ચળવળ કરી શકાય છે. જે લેકે અસ્થિર મનના છે, શ્રદ્ધા અને નિશ્ચયથી બહુ દૂર છે તેઓ આત્માની શક્તિને પ્રાપ્ત કરી શકતા નથી. કેઈ પણ ધર્મમાં શ્રદ્ધા નિશ્ચયથી સ્થિર થયા વિના આત્મભેગપૂર્વક સ્થિરપ્રવૃત્તિ કરી શકાતી નથી. અસ્થિર મનના અને અસ્થિર ધર્મના મનુષ્યોને સદા વિશ્વાસ રાખી શકાય નહિ. તેઓનું ધર્મજીવન ચંચલ હોવાથી તેઓ આત્મવીર્યને ફેરવી શકતા નથી, અને કર્તવ્ય કર્મના રણમેદાનમાંથી પયાની પેઠે મૂઠી વાળીને ભાગી જાય છે. જેઓ અસ્થિર મનના છે, તેઓ સર્વ કર્તવ્યધર્મોમાં અસ્થિર રહે છે, તેઓને મેહ સતાવે છે, અને તેઓનાથી આત્માને પ્રકાશ દૂર રહે છે, તેથી તેઓ વિપત્તિરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. અતએ તેવા લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે જે જે કર્મો કરાય તે કરવાં જોઈએ કે જેથી વ્યવસ્થિત સર્વ ધર્મોની અસ્તવ્યસ્ત દશા ન થાય. ભરતનપકૃતવેદ કે જે હાલ આચાર દિનકર ગ્રન્થ વગેરેમાં તેને અવતાર થએલ છે તે તથા તીર્થંકરે વગેરેનાં આગમેથી અવિરૂદ્ધપણે સર્વ સત્ય શાસ્ત્રોથી અવિરૂદ્ધપણે શિષ્ટજનેના વિચારેથી અવિરૂદ્ધપણે, અનુભવેથી અવિરૂદ્ધપણે, સત્યજ્ઞાનથી અવિરૂદ્ધપણે ઉપર્યુક્ત ધર્મકર્મ કરવું જોઈએ. અનુભવીઓની સલાહને અને શાસ્ત્રાને આગળ કરીને ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મકર્મોને નિષ્કામ સ્વાધિકાર દ્રષ્ટિથી કરવાં જોઈએ. અનેક નયેની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાની પુરૂષોની સલાહથી અવિરૂદ્ધપણે અને તે તે ધર્મ કર્મના પરિપૂર્ણ અનુભવીઓની સલાહપૂર્વક લેકેને ઉપર્યુક્ત ધર્મોમાં સ્થિર કરવા માટે સર્વ સ્વાર્પણ દ્રષ્ટિથી સર્વ મનુષ્યએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ.
અવતરણુ–સર્વ ની ઉન્નતિ અને નૈતિકારકાદિગુણ વિશિષ્ટ કર્મ કરવું જોઈએ તે જણાવે છે. रागद्वेषक्षयोयस्मा-दुन्नतिः सर्वदेहिनाम् । स्वोत्कान्ति हि यतो नित्यं, कर्तव्यंकर्म तच्छुभम्।।१३५।।
શબ્દાર્થ –જેનાથી રાગદ્વેષને ક્ષય થાય અને સર્વ જીવોની ઉન્નતિ થાય તથા આત્મત્કાન્તિ નિત્ય થાય તે તે શુભ કર્મને નિત્ય કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #807
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૬ વિવેચન –આત્માની સર્વ શક્તિને પ્રગટ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે પરિપૂર્ણ સ્વત્કાન્તિ અવબોધવી. સર્વ જીવોની યથાશક્તિ ઉન્નતિ થાય અને ન્નતિ થાય અને જેનાથી રાગદ્વેષને ક્ષય થાય એવું શુભ કર્મ કરવું જોઈએ. પિતાના આત્માની અને અન્યના આત્માઓની અવનતિ થાય તે માટે દુષ્ટ પાપી લેકે અશુભ કર્મ કરે છે. કામકેધ વાસનાના તાબે થવાથી સ્વપરની પડતી કરી શકાય છે. મહાભારતના યુદ્ધથી ભારતવાસીઓની પડતી થઈ, તેથી અધુના પણ ભારતવાસીઓ ઠરીને સ્વસ્થાને બેઠા નથી. હાલમાં યુપીય મહાયુદ્ધ પ્રવર્તે છે, તેથી સ્વપરની અવનતિરૂપ ફલને તે પ્રાપ્ત કરે છે, અને તેનું ભવિષ્યમાં મહાભારત યુદ્ધના જેવું પરિણામ થવાનું. પિતાના આત્માના જ્ઞાનાદિગુણોની જે જે કર્મો કરવાથી હાનિ થતી હોય તે સ્વધર્મ નથી. જેનાથી સ્વાત્માની શક્તિને પ્રકાશ થાય છે તે વધર્મ છે, અને જેનાથી સ્વાત્માની શક્તિ નાશ થાય તે રાગદ્વેષાદિદરૂપ પરધર્મ છે. વધર્મ કરવામાં મરણ શ્રેય છે, અને રાગદ્વેષાદિનેહરૂપ પરધર્મમાં જીવવું તે અશ્રેયસ્કર છે. માયા પ્રકૃતિ યાને જ્ઞાનાવરણીયાદિ ધર્મ છે તે પરધર્મ છે. બ્રહ્મ, ચેતન, પરમાત્મા, ચેતનને સ્વસ્વભાવ રમણતારૂપ સ્વધર્મ છે. પોતાની ચેગ્યતા પ્રમાણે જે કર્મ કરવાં તે સ્વધર્મ છે, અને એ ગ્યતા વિના અધિકારવિના અનાવશ્યકકર્મ કરવાં તે પરધર્મ છે. દેશની પડતી થાય, ધર્મની પડતી થાય, સમાજની પડતી થાય, સંઘની પડતી થાય, કુટુંબની પડતી થાય, વણેની પડતી થાય, અને પિતાની પડતી થાય એવાં જે કર્મો હોય તે શુભ કર્મ ગણાય નહિ. જેનાથી સમાજમાંથી નિતિક તને નાશ થાય એવાં કર્મોને શુભકર્મ કથાય નહિ. વિદ્યા, જ્ઞાન, યોગ, ભક્તિસેવા, શારીરિક બળવૃદ્ધિ, દાન, વગેરે શુભ ગુણને જે નાશ કરનારાં કર્મો હેય તે શુભ કર્મમાં ગણાય નહિ. જે કમથી રાગદ્વેષની વૃદ્ધિ થાય, અને નાસ્તિકતાની વૃદ્ધિ થાય, તથા જેથી અન્ય લોકોને દરેક જાતની ઘણું હાનિ થાય, તેને અશુભકર્મ કથવામાં આવે છે. સર્વ વિશ્વવતિ મનુષ્ય, પશુઓ અને પંખીઓ વગેરેના ભલામાં જે ભાગ લેવાનાં કર્મો હોય છે તેને શુભકર્મ કથવામાં આવે છે. દેશની,
For Private And Personal Use Only
Page #808
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૭
સમાજની, સંઘની, કામની ઉન્નતિ કરનારાં ગુરૂકુલા, પાઠશાલા, બ્રહ્મ ચર્યાશ્રમ,વિજ્ઞાનાલય, વગેરે જ્ઞાનવર્ધક કર્મોને શુભકમ કથવામાં આવે છે. રજોગુણી અને તમેગુણી વિદ્યાના પરિહાર કરીને જે સત્ત્વગુણી વિદ્યાશક્તિ વૃદ્ધિકારક કર્મો છે તેને શુભ કર્મ કવામાં આવે છે. સમાજની, સંઘની, ધર્મસામ્રાજ્યની, ધર્મ કામની જેનાથી પડતી થાય એવાં પરિણામે અસુંદર કર્મોને અશુભ કર્મ કથવામાં આવે છે. ભૂતકાલમાં જે જે કર્માએ દેશની સમાજની સંઘની ઉન્નતિ કરી હોય અને વર્તમાનમાં તેમાં સુધારા કર્યાવિના ચડતી ન થતી હોય તે તે વર્તમાનકાલમાં અશુભકર્મ કથવામાં આવે છે, માટે દ્રવ્યક્ષેત્રકાલભાવથી, આપત્તિકાલથી, પોતાની અને સર્વ મનુષ્યની ઉન્નતિ કરનાર કર્મોને લેાકેાના ધમથૈર્યાર્થે તથા લેાકેાની ઉન્નતિ માટે કરવાં જોઇએ.
અવતરણઃ—પ્રીતિપૂર્વક કર્મમાં તલ્લીન થઈને કર્મ કરવાં જોઇએ. यस्मिन् कर्मणि चित्तस्य, प्रीतितो ममता भवेत् । कर्तव्यं तद्विशेषेण, लीनता योगसाधकम् ।। १३६ ॥
શબ્દાર્થઃ—જે કર્મમાં પ્રીતિથી મન તન્મય થઈને રહે એવું વિશેષતઃ લીનતા યોગ સાધકકર્મ કરવું જોઇએ.
વિવેચનઃ—પ્રથમ સાધકાવસ્થામાં કર્મયોગીને જે શુભ કર્મ કરવામાં પ્રેમ થતા હોય અને જેમાં મનની એકાગ્રતા લીનતા થતી હોય તે તે કર્મને તેણે વિશેષ પ્રકારે કરવું જોઇએ. આત્મા પોતાના કર્તજ્યના અધિકાર, પ્રેમથી તપાસી લે છે. જે કર્મ કરવામાં પ્રેમચિ ઉત્પન્ન થતી હોય, તે કર્મ કરવામાં આત્માની શક્તિને સારી રીતે આત્મભાગ આપી શકાય છે. કોઈ કાર્ય કરવામાં પ્રેમપૂર્વક લીનતા થાય છે ત્યારે તે કાર્ય સબંધી પારિણામિકી બુદ્ધિ પ્રકટે છે, અને અનેક નવીન શેાધા કરી શકાય છે. એડીસન દરેક શેાધના કાર્યમાં પ્રીતિપૂર્વક લયલીન થઈ જાય છે તેથી તેને તે કાર્યમાં સંયમ થાય છૅ અને તેના પિરણામે તે નવીન શોધખોળ કરીને દુનિયાને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે. અમેરિકાના પ્રખ્યાત શેાધક, એડીસનથી ભાગ્યે દુનિચાના કોઈ મનુષ્ય અજાણ હશે. શ્રી હેમચંદ્ર પ્રીતિપૂર્વક શાસ્રાધ્યયનમાં
For Private And Personal Use Only
Page #809
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४८ લયલીન થઈ ગયા, તેથી તેમના આત્મામાં બુદ્ધિ શક્તિને અપૂર્વ વિકાસ થયે અને તેના ગે તેમણે અપૂર્વ મહાગ્રન્થોની રચના કરી યુરેપના વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રીતિપૂર્વક કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ અહંમમત્વને તે વખતે ભૂલીને કાર્ય સંયમથી અનેક શોધ કરે છે, તે કેઈનાથી અજાણ્યું નથી. જે કાર્ય કરવામાં જેને ખાસ પ્રેમ હેય છે તે કાર્ય કરવામાં તે વિજયી બને છે. જે ગુણ કર્મ અને તમગુણ કર્મમાં પ્રીતિથી મગ્નતા થાય-લીનતા થાય તે તેથી આત્માની અને વિશ્વની સન્નતિ થઈ શકતી નથી. ભગવદુગીતામાં ત્રણ પ્રકારનાં કર્મો કચ્યાં છે. નિયત જાતિ મા द्वेषतः कृतम् । अफल प्रेप्सुना कर्म यत्तत् सात्विक मुच्यते ॥२३॥ यत्तु कामे सुना कर्म साहंकारेण वा पुनः। क्रियते बहुलायासं तद्राज़ समुदाहृतम् ॥२४॥ अनुबन्ध क्षयं हिंसा मनपेक्ष्य च पौरुषं। मोहादा
તે યાર્ન ચત્તરામણમુળ રવા રાગ દ્વેષના સંગ વિના ફલની ઈચ્છા વિના જે કર્મ કરાય છે તે સાત્વિક જાણવું. ફલની ઈચ્છા, કામેચ્છાપૂર્વક, અહંકારસહિત, બહલાયાસથી જે કર્મ કરાય છે તે રજોગુણ કર્મ જાણવું. પરિણામને, હિંસાને અને શક્તિને વિચાર કર્યા વિના જે મોહથી કર્મ આરંભાય છે તે તમે ગુણ કર્મ જાણવું તમે ગુણી અને રજોગુણી બુદ્ધિને ત્યાગ કરીને સાત્વિક ગુણી પ્રીતિવાળું સ્વાધિકારપ્રાપ્ત કર્મ કરવું જોઈએ, રજોગુણ કર્મમાં અને તમે ગુણ કર્મમાં ચિત્તની પ્રીતિ થતી હોય, પણ તેથી પિતાની અને વિશ્વમનુષ્યની ખરી ઉન્નતિ થતી નથી. માટે સાત્વિક ગુણી કર્મમાં પ્રીતિ કરીને તે કાર્ય કરવામાં તલ્લીન થવું જોઈએ. મેહ, અજ્ઞાન, રાગ દ્વેષથી મુક્ત કર્મ કર્તા છે તે સાત્વિક ગુણી કર્તા કહેવાય છે. સાત્વિક ગુણી કર્મોમાં સાત્વિક પ્રેમ ધારણ કરીને સાત્વિક ગુણ કર્તા સાત્વિક કાર્યોને કરતે છતે સ્વાત્માની અને જગના ઉની ઉન્નતિ કરી શકે છે. માટે સાત્વિક કમને વિશેષથી પ્રેમપૂર્વક કરવાં જોઈએ. જેમજેમ કર્મપ્રવૃત્તિમાં લીનતા થાય છે, તેમ તેમ તેમાંથી મનુષ્યને નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અર્થાત્ પ્રેમથી પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. જે કાર્ય કરવામાં અત્યંત પ્રેમ ઉદ્ભવે છે, તે પ્રેમજ તે કાર્યની સિદ્ધિ
For Private And Personal Use Only
Page #810
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૯
માટે સાક્ષી પૂરે છે. પ્રેમવિનાની કઈ પ્રવૃત્તિમાં આનન્દ થતું નથી, અને તેથી ત્યાં ચિત્ત ચોંટતું નથી. રાગને હઠાવનારા વૈરાગીઓ પણ પ્રભુ ગુરૂ પર તે અત્યંત પ્રેમ ધારણ કરે છે. પ્રેમવિના કર્તવ્યકર્મની રણભૂમિમાં પ્રાણાર્પણ થતું નથી. પ્રેમવિના શ્રદ્ધા અને નિશ્ચયનાં પણ સ્વમાં જાણવાં. પ્રેમવિના કાર્યપ્રવૃત્તિમાં શુષ્કતા નિરસતા લાગે છે અને તેથી હર્ષવિના કાર્યપ્રવૃત્તિમાં મન્દતા આવી જાય છે. પ્રેમવિના કેઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરૂપ્રેમ, ધર્મપ્રેમ, કુટુંબપ્રેમ, પ્રભુપ્રેમ, વિશ્વપ્રેમ, બ્રહ્મપ્રેમ, ઈષ્ટકર્મપ્રેમ, પ્રશસ્વપ્રેમ, અપ્રશસ્યપ્રેમ, જડપ્રેમ, ચેતનપ્રેમ, સાહજિકપ્રેમ, કૃત્રિમપ્રેમ, કર્તવ્યપ્રેમ, અકર્તવ્યપ્રેમ, સાધ્યપ્રેમ, સાધનપ્રેમ, શુદ્ધપ્રેમ, અશુદ્ધ પ્રેમ, નીતિપ્રેમ, મર્યાદિતપ્રેમ, અમર્યાદિત પ્રેમ, સાધુ પ્રેમ, સકીર્ણપ્રેમ, વ્યાપકપ્રેસ, જ્ઞાનપૂર્વકપ્રેમ, અજ્ઞાનપૂર્વકપ્રેમ, સ્વાર્થ પ્રેમ, પરમાર્થ પ્રેમ, ધર્મપ્રેમ, કર્મપ્રેમ, નિવિષયપ્રેમ, વિષયપ્રેમ, વીતરાગપ્રેમ, ધર્મપ્રેમ, અધર્મપ્રેમ, ચલપ્રેસ, અચલપ્રેમ, સ્થિરપ્રેમ, અસ્થિરપ્રેમ, સુખકરપ્રેમ, દુઃખકરપ્રેસ, અકામપ્રેમ, સકામપ્રેમ, વ્યવહારપ્રેમ, નિશ્ચયપ્રેમ, વાચપ્રેસ, અવાચ્યપ્રેમ, લઘુવર્તુલરૂપપ્રેમ, અનન્તવર્તુલરૂપ પ્રેમ, આશય પ્રેમ, નિરાશ્રય પ્રેમ, રૂપપ્રેમ, નામપ્રેમ, સ્થાનપ્રેમ, ઉપકારપ્રેમ, અનુપકારપ્રેમ, સ્વામી પ્રેમ, સેવકપ્રેમ, રાજ્યપ્રેમ, પ્રજાપ્રેમ, અતિથિપ્રેમ, ઉચ્ચપ્રેમ, નીચપ્રેમ, કય
પ્રેમ, નિષ્કપટપ્રેમ, લેભપ્રેમ, નિર્લોભપ્રેમ, મિત્રપ્રેમ, પુત્રપ્રેમ, સ્વકીયપ્રેમ, પરકીયપ્રેમ, આયાસપ્રેમ, અનાયાસપ્રેમ, ધ્યાનપ્રેમ, ચારિત્રપ્રેમ, સંયમપ્રેમ, ગપ્રેમ, તપપ્રેમ, દર્શન પ્રેમ, સત્યપ્રેમ, અસત્યપ્રેમ, બ્રાચર્મપ્રેમ, ગુણપ્રેમ, યમનિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન સમાધિપ્રેમ, લેખક પ્રેમ, જ્ઞાનીપ્રેમ, આપદેશિક પ્રેમ, ક્ષયપ્રેમ, વૃદ્ધિશીલપ્રેમ, સાપેક્ષપ્રેમ, નિરપેક્ષપ્રેમ, આજીવિકાપ્રેમ, ગૃહપ્રેમ, ત્યાગપ્રેમ, દાનપ્રેમ, કુદ્રતપ્રેમ, લોકિક પ્રેમ, લેકેસરપ્રેમ, ઔપચારિકપ્રેમ, દઢરંગપ્રેમ, સ્વાર્પણપ્રેમ. તન્મયપ્રેમ, અતન્મયપ્રેમ, વગેરે પ્રેમના લાખો કરેડે ભેદ, ઉપાધિભેદે પડે છે. પ્રેમવિના મગ્નતા રસિકતા પ્રાપ્ત થતી નથી. જેનાથી આત્મશક્તિને વિકાસ થાય, અને સ્વાધિકારે કર્તવ્યપ્રવૃત્તિથી પ્રગતિ થાય, એવા સર્વ પ્રશસ્ય પ્રેમની આદે
For Private And Personal Use Only
Page #811
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૦
યતા છે. રજોગુણીપ્રેમ, ને તમે ગુણપ્રેમ કરતાં સાત્વિકગુણ પ્રેમની અનન્તગુણું મહત્તા છે. સાત્વિગુણું પ્રશસ્ય પ્રેમથી આત્માના અધિકારે કર્તવ્ય કાર્યમાં લયલીનતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તે કર્તવ્યકાર્યની પરિપૂર્ણ ફરજ અદા કરી શકાય છે. જે કાર્ય કરવામાં પ્રથમ સ્વાત્મામાં પ્રેમ ઉદભવે છે તે કાર્ય કરવામાં પિતાને સ્વાધિકાર છે એમ અવધવું, અમુક કર્તવ્યપ્રવૃત્તિમાંથી પ્રેમ ટળે છે, તે અન્યકર્તવ્યપ્રવૃત્તિમાં પ્રેમ ઉદ્દભવે છે. જેમાંથી પ્રેમ ટળે છે અને જેમાં પ્રેમ થાય છે, તે કર્તવ્યપ્રવૃત્તિમાં સ્વાધિકાર છે એમ નિશ્ચય થાય છે. પ્રેમથી ઉત્સાહ પ્રગટે છે અને તેથી કર્તવ્યકર્મમાં આત્મબળ ફેરવી શકાય છે. માટે જે કાર્ય કરવામાં પ્રેમ ઉત્પન્ન થાય છે તેમાં તન્મયતા થાય છે. શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશપર પ્રેમ જાગ્યું હતું તેથી તેઓએ આદર્શપુરૂષની પેઠે કાર્યપ્રવૃત્તિ સેવી હતી. વિદ્યાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન–વાણી અને કાયાથી આદરી શકાય છે. જે કર્મપ્રવૃત્તિમાં પ્રેમની રઢ લાગે છે તે ગમે તેવું દુઃસાધ્ય હોય છે તે પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કર્તવ્યકાર્ય પર પ્રેમ પ્રગટે છે, તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિદ્ધિપૂર્વક કર્તવ્યબળને વિકાસ કરી શકાય છે, માટે લીનતા ગસાધક પ્રેમપૂર્વક કર્તવ્ય કાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રેમને ઉંચકોટિના અધિકારે ત્યાગ કરી શકાય છે, માટે પ્રથમથી પ્રેમને ત્યાગ ન કરતાં કર્તવ્યપ્રેમપૂર્વક સ્વાધિકારે કર્મપ્રવૃત્તિમાં લીન થવું જોઈએ કે જેથી વૃત્તિની લીનતા ગની સહેજે સિદ્ધિ થાય.
અવતરણ–જ્ઞાની કામગીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે તે નિર્દેશ છે.
_છે # છે. देहायासादि वर्धिन्या, क्रियया शर्म नो भवेत् ॥ अतो नोत्सहते ज्ञानी, क्रियां कर्तुं स्वभावतः ॥१३७॥
For Private And Personal Use Only
Page #812
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७५१
आत्मभिन्नां प्रवृत्तितु, खेददुःखादि दायिनीम् ॥ त्यक्त्वा तां शान्तये नित्यं, निवृत्तिं साधयेत् स्वयम् १३८ तयपि धर्म मार्गस्य, योग्याः कर्म प्रवृत्तयः॥ स्वान्यश्रेयस्करास्तास्तु, साधयेद् व्यवहारतः ॥१३९॥ निष्क्रिया भावितात्मानो, निवृत्तिसाधका श्च ये॥ तथापि स्वाधिकारात्ते, कर्म कुर्वन्ति ब्राह्यतः ॥१४०॥ स्वाधिकारक्रियां कुर्वन् , ज्ञानी ज्ञानादिभिः शुभाम् ॥ साधयेत् पूर्णनिवृत्ति, यथायोगमपेक्षया ॥१४१|| ज्ञानध्यानादिलीनानां, क्रिया नातिप्रयोजना ॥
आत्मानं निष्क्रियं पश्यन् , यत्तत्करोति बाह्यतः॥१४२॥ यावद् बाह्यादिकारस्तु, धर्मकर्मणि वर्तते ॥ तावत् करोति तद् ज्ञानी, पश्चात्तु विनिवर्तते ॥१४३॥
શબ્દાર્થ –દેહાયાસાદિ વર્ધક ક્રિયાથી સુખ થતું નથી, માટે સ્વભાવથી જ્ઞાની ક્રિયા કરવાને ઉત્સાહી થતું નથી. આત્મભિન્ન પ્રવૃત્તિ તે ખેદ દુઃખાદિપ્રદ છે માટે તેને ત્યાગ કરીને શાન્તિ માટે જ્ઞાની નિવૃત્તિ સાધે છે, તે પણ જ્ઞાની ધર્મમાર્ગગ્ય જે જે સ્વપર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે તેને બાહ્ય વ્યવહારથી સેવે છે. નિષ્કિયરૂપ આત્માને ભાવનારા નિવૃત્તિ સાધક જ્ઞાનીઓ છે, તથાપિ તેઓ બાાથી કર્મ કરે છે. જ્ઞાની જેમ ઘટે તેમ સાપેક્ષે જ્ઞાનાદિવડે સ્વાધિકાગ્ય કિયાને કરે છે, અને નિવૃત્તિકારક પ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનધ્યાનાદિ લીન મહાત્માઓને અતિ પ્રજનવાળી બાહ્યકિયા નથી, તે પણ તેઓ આત્માને નિષ્કિય સ્વરૂપ અવકતા છતા જે જે કંઈ ઘટે છે તે બાહ્યથી કરે છે. યાવત્ જ્ઞાનીઓને બાહ્ય કર્માધિકાર છે તાવત્ તે તે જ્ઞાની બાહ્યથી ધર્મે કમ પ્રવૃત્તિને સેવે છે, પશ્ચાત્ બાહ્ય ધર્યું કર્મ પ્રવૃત્તિને સેવ નથી.
For Private And Personal Use Only
Page #813
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૨
વિવેચન–બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર કરનાર જ્ઞાની દેહને પ્રયાસ દુઃખ પડે એવી ક્રિયાને અવબોધે છે, તેથી તે બાહ્યકિય પ્રવૃત્તિમાં સુખ નથી એ નિશ્ચય કરે છે, માટે તે ક્રિયા કરવાને ઉત્સાહી બનતું નથી. જ્ઞાનીઓનાં લક્ષણ પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીની બાહાકર્મની ચેષ્ટાઓને પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ માટે આજે કંઈ લખાય છે તે એક દેશથી છે, અને સમજાય છે તે પણ એક દેશથી છે. સર્વ દેશથી જ્ઞાનીને શું કર્તવ્ય છે. શું કરે ઇત્યાદિને પ્રરૂપી શકાય નહિ. અનેક જાતના જ્ઞાનીઓ છે તેમાંથી અમુક આ લેખને અધિકાર સંઘટી શકે તેમ છે. જ્ઞાની સન્યાસી ત્યાગી સાધુના અનંત વિચારે હોય છે, પરંતુ આચારે તે પરિવર્તનશીલ એકદેશીય હોય છે. જ્ઞાનીઓની અનંતવિચાર શ્રેણિયે અનન્ત હોય છે, પરંતુ તેઓના આચારે તે ક્રમવતિ એકદેશીય અને દેશકાલાદિ પ્રતિબદ્ધ હોવાથી ટુંકા હોય છે. જ્ઞાનીઓ કાયા કરતાં માનસિક પ્રવૃત્તિમાં અત્યંત વેગવાનું હોય છે. સર્વદેશની ઉન્નતિને આધાર જ્ઞાનીઓ પર છે. જ્ઞાનીઓને શારીરિક બાહ્યપ્રવૃત્તિમાં દુઃખ ભાસે છે, પરંતુ તેમને સુખ ભાસતું નથી, એ તેઓએ પ્રાપ્ત કરેલી દશાએ ગ્ય છે. આત્મજ્ઞાનીઓ બાહ્યની ક્રિયાઓમાં વિરક્ત હોય છે છતાં તેઓ ધર્મમાર્ગમાં અન્ય પ્રવૃત્તિ કરે તે હેતુ વગેરે કાર
થી બાહ્યકર્મોમાં તેઓ જેમ ઘટે છે તેમ પ્રવૃત્તિ કરે છે, તેથી તેમને કંઈ લાભ વા હાનિ નથી. જ્ઞાની કર્મ કરવાને માટે એગ્ય નથી તે કૃતકૃત્ય થયે છતા પણ નીચે પ્રમાણે શિષ્યને જણાવે છે ભગવદ્દગીતા. नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन। नानवाप्त मवाप्तव्यं, वर्तएव च कर्मणि ॥ यदि ह्ययं न वर्तेयं, जातु कर्मण्यतंद्रितः॥ मम वर्मानुवर्तन्ते, मनुष्याः पार्थ सर्वशः ॥ उत्सीदेयुरिमे लोका, न कुर्या कर्म ૨૪ સંજસ્થર જ ક્યામુપજામિre gs: હે પાર્થ ત્રણ લેકમાં એવું કંઈ નથી કે જે શુદ્ધાત્માવડે કરવાગ્ય નહેય. એવી એકે ચીજ નથી કે જે મને મળેલી ન હોય. અર્થાત્ સર્વથી પ્રિયમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ થએલી છે, આટલું છતાં પણ હું કર્મમાં સામેલ થાઉ છું. પરિશમરહિત હું જે કર્મ કરવામાં સામેલ ન થાઉં તે સર્વ
For Private And Personal Use Only
Page #814
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૩
લેાકે મારો માર્ગ અંગીકાર કરે, અને તેથીજ તેઓ જડ જેવા ખની જાય, અને પરિણામે તે આત્માની શુદ્ધિ કરી શકે નહિ. જો હુ માહ્યરજથી કમ ન કરૂંતા આ લોકોના નાશ થાય. લેક વર્ણશંકર થઈ જાય, અને તેને કરનારો હું થાઉં. માટે મારે સર્વના નેતારૂપ આદર્શપુરૂષ મનીને કર્મ કરવાં જોઈએ. માનોચેનલઃ સભ્યk: કર્મમાં મમતા રાખીને અજ્ઞાની મનુષ્ય કર્મ કરે છે. આત્મજ્ઞાનીએ મમતા રાખ્યા વિના લોકો કર્મથી ભ્રષ્ટ ન થાય, એ હેતુથી લેાકેાના કલ્યાણ પ્રતિ લક્ષ્ય રાખીને કર્મ કરે છે. આત્માના સાક્ષાત્કાર કરનાર આત્મજ્ઞાનીઓનાં માહ્યકર્મા એકસરખાં મેળવાળાં નથી. દેશકાલ– વય આદિભેદે તેએના બાહ્ય કર્મોમાં ભેદ પડે છે. આત્મા અરૂપી છે. બાહ્યકમારૂપી છે છતાં તે આત્માથી ભિન્ન એવાં ખાઘુકામાં અહંકર્તા ભાક્તા બુદ્ધિ રાખ્યા વિના તેને કરે છે. દેશકાલાનુસાર બાહ્યકર્મીમાં સુધારાવધારા કરવાના અધિકાર આત્મજ્ઞાનીઓને હૉય છે. રાઢિકપ્રવૃત્તિના વશ થઇને આત્મજ્ઞાનીએ માહ્યકર્મોંમાં એકસરખા પ્રવૃત્તિવાળા થતા નથી. તેઓને જેમ ચેાગ્ય લાગે છે તેમ તેએ બાહ્યકર્મની પ્રવૃત્તિયેાને આચરે છે. તે સમાજ આદિના એકાન્ત પરવશ થઈને ખાદ્યકર્મ પ્રવૃત્તિ કરતા નથી. તે માયિા કરવાના સર્વ રહસ્યાને અવમેધતા હોવાથી અજ્ઞાનીને તેનું વાસ્તવિકરૂપ સમજાવીને તેમને ધર્મમાર્ગે વાળવા સત્ય રહસ્યાને સમજાવે છે તથા કર્મની સત્યપ્રવૃત્તિ આચરે છે. આત્મભિન્ન કાર્ય પ્રવૃત્તિને તે સાક્ષીભૂત થઇને કરે છે, તેથી ખાદ્યપ્રવૃત્તિથી તેઓને માનસિક દુઃખ થતું નથી. બાહ્ય પ્રવૃત્તિમાં અહંમમત્વ ટળે છે ત્યારે તેથી શરીરને દુઃખ થતાં છતાં પણ આત્મા નિર્લેપી હોવાથી આધ્યાત્મિક દુઃખ થતું નથી. આત્મભિન્ન ખાદ્ય કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરીને આત્મા શાંતિમાટે જ્ઞાની, નિવૃત્તિને સેવે છે તથાપિ તે ચેાગ્ય એવી સ્વાધિકકા વશ પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિને યથાયાગ્ય સેવે છે તે પણ તે ખાહ્ય પ્રવૃત્તિના કર્તા ભાક્તા સિદ્ધ ઠેર નથી. માહ્યપ્રવૃત્તિથી પોતાને કઈ ફાયદો નથી, તાપણુ વિશ્વ લોકોના શ્રેય માટે તે સેવે છે. અજ્ઞાની કરતાં જ્ઞાની બાહ્યપ્રવૃત્તિને દુનિયાના મનુષ્ચાના કલ્યાણાર્થે કરોડઘણી
For Private And Personal Use Only
Page #815
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષ સેવે છે તે પણ તે અહેમમતાના ત્યાગથી અજ્ઞાની કસ્તાં અનન્તગુણે ત્યાગી અને નિષ્ક્રિય છે. અહંમમતાના ત્યાગથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિને જ્ઞાની કરે છે તે પણ તે ત્યાગી છે અને અજ્ઞાની અહંમમતાથી સંપૂર્ણ દુનિયાને ત્યાગ કરીને નગ્ન થઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે તે પણ તે રાગી છે. પ્રારબ્ધાધીન જ્ઞાની સ્વાધીકારે બાહ્યકર્મોને અનીચ્છતે છતે પણ કરે છે અને તેથી તે આચરણવડે દુનિયાના અજ્ઞ લોકેને શુભ કર્મોની પ્રવૃત્તિ તરફ આકર્ષે છે. આત્મજ્ઞાન પામ્યા વિના અને અહંમમત્વ ત્યાગ્યાના કેટલાક લેકેનિક્ય બની જાય છે તેથી તેઓ કર્મચાગથી ભ્રષ્ટ થઈને પુનઃ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારત વર્ષમાં અનેક જ્ઞાનીઓ ઉદ્ભવે છે. તેઓ લેક કલ્યાણકારક કર્મોમાં લેકેને રોજે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ બંધાતા નથી, તેથી કર્મ કરવાને અધિકાર તેઓને છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીઓ અન્તમાં સૂક્રમમાં સૂક્ષમ ધ્યાનના વિચારે કરે છે તે પણ એક જાતની સૂક્ષ્મ ક્રિયા છે તેની સિદ્ધિથી જગતના કેપર અનંતગુણે ઉપકાર કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જડ જેવા લકેથી કદાપિ ન થાય એવી ધ્યાનક્રિયાની સમાધિમાં આરૂઢ થાય છે. સર્વથી મહાભારત કર્મ તે છે. આત્મધ્યાન સમાધિવિના રાગદ્વેષાદિ વાસનાઓને ક્ષય થતું નથી અને પરમાભાને સાક્ષાત્કાર થતું નથી તેથી તેઓ આત્મધ્યાન સમાધિની સૂક્ષમ કિયા કે જે અક્રિયા જેવી બાહાથી જણાય છે તેને કરીને જગતના
કેની આગળ અપૂર્વ લાભ ખડે કરે છે અને તેથી દુનિયાના લેકે દુખસાગરને તરી જાય છે. શ્રી ચવીશમાં તીર્થકર મહાવીર પ્રભુએ બારવર્ષપર્યન્ત આત્મધ્યાનરૂપ સૂક્ષમ ક્રિયાનું સેવન કરીને રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યું હતું તેથી તેમના આત્મામાં કેવલ જ્ઞાનને પ્રકાશ થયે હતું અને તેથી તેઓએ ભારતના લેકેને ધર્મને અપૂર્વ લાભ આપીને પાપના માર્ગોને બંધ કરી દીધા હતા. સિકંદર બાદશાહે હિન્દુસ્થાન પર સ્વારી કરી હતી તે પાછા વળીને પિતાના દેશ તરફ જતે હતું ત્યારે તેને સિધુ નદીના કાંઠા પર એક ગીની મુલાકાત
For Private And Personal Use Only
Page #816
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
થઈ. તે ચેાગી ધ્યાનમાં લીન હતા. અમુક મત પ્રદાયના અભિમાનથી મુક્ત થઈને આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં લીન થયેા હતેા. સિકંદરે તે ચેાગી સાથે વાર્તાલાપ કર્યાં તેથી તેને ઘણી શાન્તિ મળી. છેવટે તેણે ઉદ્ગાર કાયાકે તે પહેલાંથી આ ચેગીના આત્માના ઉદ્દગારાના લાભ મળ્યો હત તા લાખો મનુષ્યના નાશ કરત નહિ. મહાત્માએ જ્ઞાનીઓ, ધ્યાન સમાધિરૂપે ક્રિયા કરીને જગત્ના લેાકેાને લાભ આપતા હાય તે આ રીતે આપે છે. તેઓ ધર્મમાર્ગની ચેાગ્યપ્રવૃત્તિયાને પણ પ્રસંગે પ્રસંગે સેવતા રહે છે પણ શિલાછાપના અિખાજેવા અમુક ક્રિયામાં રૂઢ ખની જતા નથી. આત્મજ્ઞાનીઓની ખાદ્ય પ્રવૃત્તિયાથી તેમને પારખી શકાતા નથી. લાફ઼ોને લાભ થવાની ખાતર તેએ ચેાગ્ય એવી ધર્મની બાહ્ય ક્રિયાઓને તે કરે છે એમ નિર્દેશવામાં આવ્યું. જ્ઞાની જ્ઞાનાદિપરિણામે પરિણમીને સ્વાધિકારથી માહ્યથી કર્મ કરતા છતા અન્તર્ની પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનીને આત્મા સદા સ્વતંત્ર ડાય છે. જ્ઞાની પરતંત્ર અનતા નથી. પરતંત્ર બનીને મેરૂપર્વત સમાન સુવર્ણના રાશિપર બેસવામાં આવે તેપણ જ્ઞાનીને શાંતિ મળતી નથી. ધૂળના ઢગલા પર બેસીને જ્ઞાની જે નિવૃત્તિ સુખને અનુભવ કરે છે તેના સુખને ઇન્દ્ર પણ પહોંચી શકતા નથી. આયાવર્તના જ્ઞાનીઓને નિવૃત્તિ પસંદ હોય છે. આર્યાવર્તના આર્યમનુષ્ય જે આત્મજ્ઞાનીઓ થાય છે તે તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરે છે આર્યાવર્તના જ્ઞાનીઓને અને ભકતાને પર્વતા, ગુફાઓ, એકાન્ત સ્થળા, નદીઓ, જંગલા, ઘણાં રૂચે છે. તેને રાજ્યસુખ ભોગવવાની ઇચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્ત્વજ્ઞાનીઓની, ભક્તાની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઇ હોય છે. પ્રવૃત્તિમયનિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણી ઉત્તમતા સિદ્ધ ઠરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે. ઘણી પ્રવૃત્તિથી રજોગુણી અને તમેગુણી હિલચાલચળવળ વધે છે અને તેથી એકવાર તે દારૂમાં દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણી ના કરાડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કાઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગર્ભમાં છે એવી પ્રવૃત્તિયાને કરવા માટે જ્ઞાનીએ ફરમાવે છે. અજ્ઞાનીઓની નિવૃત્તિયે તે પ્રવૃ
For Private And Personal Use Only
Page #817
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૬
નિમય હાય છે તેથી તે સાત્વિક સુખનો અનુભવ કરવા શક્તિમાન્ થતા નથી. આર્યજ્ઞાનીઓની નિવૃત્તિમય પ્રવૃત્તિયાથી સ્વાત્માને અને દુનિયાના જીવને પરિણામે અનન્તગુણુ સુખ મળે છે. અતએવ જ્ઞાની માક્રિયા કરે છે તે ચેાગ્યજ કરે છે તેના માળજીવાને ખ્યાલ આવી શકતા નથી. જ્ઞાનધ્યાન સમાધિમાં લીન મનુષ્યાને માહ્યક્રિયાઓનું - બાહ્યકર્મ પ્રવૃત્તિઓનુ` ખાસ પ્રયેાજન રહેતું નથી. આત્મા, યમનિયમ આસન પ્રાણાયામના ક્રમપૂર્વક યાગની સાધના કરીને ચેગી મની શકે છે. ચેાગીઓ યોગમાર્ગમાં આરૂઢ થઈને ધ્યાનની સિદ્ધિ કરે છે. ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યાગીનું સ્વરૂપ જણાવ્યું છે તે અપેક્ષાએ ઉપયોગી હાવાથી અત્ર તત્સંબધી કઇંક લખવામાં આવે છે. થાદને न्द्रियार्थेषु, न कर्मस्वनुषजते । सर्व संकल्प संन्यासी, योगारूढस्त दोच्यते ॥ ४ ॥ उद्धरे दात्मनात्मानं नात्मानमवसादयेत् । आरमै વઘામનો ધંતુ-તમપુિરાત્મનઃ ॥ જ્યારે ઇન્દ્રિયેાના અથામાં મન આસક્ત થતું નથી અને બાહ્યકમામાં મન આસક્ત થતું નથી અને સર્વ સંકલ્પના ત્યાગી આત્મા થાય છે ત્યારે યાગી ગારૂઢ થયેલ છે એમ જાણવું. આત્માજ આત્માના ઉદ્ગાર કરે છે. આત્માને પ્રમાદ, રાગદ્વેષથી નાશ કરવા જોઇએ. આત્મા આત્માના બંધુ છે અને આત્માજ આત્માના શત્રુ છે. આત્માવડે જેણે મનપર જય મેળળ્યા છે તે આત્માના બંધુ છે, અને જેણે રાગદ્વેષાત્મક મનપર જય નથી મેળળ્યે તે આત્માના શત્રુ છે. શીતેષ્ણ સુખદુઃખમાં તથા માનાપમાનમાં જે સમાન છે તે ચેાગી છે. જ્ઞાન વિજ્ઞાન વૃત્તારમા, ટથ્થો વિલિસે ન્દ્રિય, યુઃ હ્યુજ્યતે યોગો સમજોઘામશ્ચિન: ॥૮॥ આત્માની સત્તાએ રહેલી પરમાત્માતા પ્રગટાવનાર તે ચેાગ છે. જેના આત્મા જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત છે, જે ફૂટસ્થ છે, જેણે ઇન્દ્રિયેાપર ય મેળળ્યેા છે, આટી અને સુવર્ણ જેના મનમાં સમાન છે તે ચેગી છે. સુવૃશ્મિા र्युदासीन, मध्यस्थद्वेष्य बंधुषु साधुष्वपिच पापेषु, समबुद्धि विशिष्यते ॥ સુહૃદ મિત્ર, અરિ, દુશ્મન ઉદાસીન, મધ્યસ્ય દ્વેષી અને બંધુઓમાં તથા સાધુઓમાં અને પાપીઓમાં જેની સમક્ષુદ્ધિ થઇ છે તે ચેગી ગણાય છે. ચત્રો પરમતે ચિત્તે, નિદ્ધ ચેલેવા.પત્ર चैवात्मना
For Private And Personal Use Only
Page #818
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
su
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
त्मानं पश्यन्नात्मनि तुष्यति ॥ सुखमात्यंतिकंयन्तद्, बुद्धिग्राह्यमती न्द्रियं वेति यत्रनचैवायं स्थितश्चलति तत्त्वतः॥ लब्ध्वा चापरं लाभ અન્યતે નાધિક તત; । ચસ્થિતો, ન દુ:Ìન,ગુજળત્તિવિચાયતે ચેગસેવા વડે નિરૂદ્ધ ચિત્ત જ્યાં વિરામ પામે છે ત્યાં આત્માવડે આત્માને દેખી આત્મામાં ચેગી પરમ સુખી અને છે. આત્મામાં ષષ્ટકારક ચક્ર રહેલું છે. ચેાગીને એવી મનની ઉપરામ દશામાં જે સુખ થાય છે તે આત્યંતિક સુખ અવમાધવું. તે બુદ્ધિ અર્થાત જ્ઞાન ગ્રાહ્ય અને અતીન્દ્રિય છે. એવું આત્મસુખ અનુભવીને ચાગી આમાથી ચલાયમાન થતા નથી. આત્માના સાક્ષાત્કાર કરીને આત્મ સુખ પામીને અન્ય કોઇ તેના કરતાં વિશેષ નથી એમ માને છે. જે યેગ દશામાં રહેલા ચેાગી મહા દુ:ખથી પણ ચલાયમાન થતા નથી. - प्रशान्त मनसं ह्येनं योगिनं सुखमुत्तमं । उपैतिशान्तरजसं, ब्रह्मभूतम कल्पषम् ॥ युजन्नेत्र सदात्मानं, योगी विगत कल्मषः सुखेन ब्रह्म સંપર્શ-મત્યંત મુલમમ્રુતે ॥ પ્રશાંત મનવાળા ચેાગીને અત્યંત આત્મ સુખ પ્રાપ્ત થાય છે. શાંત રજવાળા થયા છે તે બ્રહ્મસ્વરૂપ બન્યા છે. જે વૃત્તિયેાના સંકલ્પવિકલ્પ દશાની પેલી પાર ગયેલ છે અને અપાપરૂપ જે બન્યા છે તે બ્રહ્મસુખના અનંત અનુભવ કરે છે. પાપરહિત એવો ચગી સ્વાત્માને સદા પરમબ્રહ્મસ્વરૂપમાં જોડતા છતા સુખવડે પરમ બ્રહ્મના સસ્પી કરી અર્થાત્ પરમબ્રહ્મમાં લીન થઇ બ્રહ્માસુખ પામે છે. તે સુખસાગર રૂપ બને છે, તે વૃત્તિયાના કાલ્પનિક સુખની પેલીપાર રહેલા બ્રહ્મસુખના અનુભવ કરીને આત્મજ્ઞાનમાં મસ્ત અને છે. आत्मौपम्येन सर्वत्र, समं पश्यतियोऽर्जुन, सुखं वा यदि वा दुःखं, स યોગી વમોમતઃ સર્વત્ર આત્માની પેઠે સર્વને આત્મવત્ અવલેાકનાર જે અન્યા છે તથા ખાદ્ય સુખ દુઃખમાં જે સમ બન્યા છે તે પરમ ચેગી છે, એવા ચેગી આત્મજ્ઞાની ગણાય છે. આત્મજ્ઞાનીએ સંપૂર્ણ ચેાગશક્તિયાને પ્રાપ્ત કરવાને અનેક યાગના અગાને સેવે છે. અનેક જાતની તપશ્ચર્યાનાં, મંત્રોનાં, યંત્રોનાં, તંત્રોનાં અનુષ્ઠાના કરે છે. દ્રશ્યક્ષેત્રકાલ ભાવથી તેમને જેજે ચેાગ્ય અનુષ્ઠાના લાગે છે તે સેવે છે અને આત્માની શુદ્ધતાના સાક્ષાતકારકરે છે. જ્ઞાનઘ્યાનમાં લીન મહાત્માઓથી યાગીઓની
For Private And Personal Use Only
Page #819
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શક્તિને પાર પામી શકાતું નથી. તેવા મહાત્માઓને અંત લેવા કદાપિ પ્રયત્ન કરે નહિ. જ્ઞાનધ્યાનમાં લીન રોગીઓ સ્વતંત્ર કર્તવ્યકર્મ કરનારા હોય છે. આત્મજ્ઞાનીઓને બાલજી જે કર્મો કરે છે તે કરવાનું તેઓને પ્રોજન રહેતું નથી પણ જે કંઈ તેઓ કરે છે તે બાહાથી કરે છે તે તેઓના આશયે અવબોધ્યા વિના સમજી શકાતું નથી. જ્ઞાન ધ્યાનમાં લીન મહાત્માઓની આન્તર તથા બાહ્ય પ્રવૃત્તિની આગળ બાલાજીની ક્રિયાની કંઈ પણ કિસ્મત હોતી નથી. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની સેવા કરવાથી સામાન્ય બાળજી જે પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કેઈની પાસેથી પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. જ્ઞાનધ્યાનમાં લીન આત્મજ્ઞાનીઓના સર્વ કર્મોની અનુક્રમણિકા કરી શકાય નહિ. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આ વિશ્વના લોકોને અત્યંત જરૂર છે. પાશ્ચાત્ય દેશમાં ટેલસ્ટેય, રરકીન, પેગેરસ સેક્રેટીસ કાન્ટ જેવા તત્વવેતાએથી અનેક લાભે પ્રગટયા છે. આર્ય ભૂમિતે સર્વ દેશની ગુરૂ સમાન છે. આર્યાવર્તમાં મહા યેગીઓ, મહા ધ્યાનીએ, મહા જ્ઞાનીઓ પ્રગટયા છે. ભારત ભૂમિનાં જેટલાં યશોગાન કરીએ તેટલાં ન્યૂન છે. ભારત દેશમાં લીન થએલ અનેક જ્ઞાનીઓ દેખવામાં આવે છે. ભારતભૂમિના મહાત્માઓની તુલના કરનાર અન્ય દેશીય મહાત્માઓ નથી. એમ કથંચિત્ દષ્ટિએ કથી શકાય છે. આત્મજ્ઞાની મહાત્માએ પિતાના હૃદયમાંથી જે જ્ઞાનનાં ઝરણાને પ્રગટ કરે છે તે તે મૂઢ મનુષ્યથી કદિ બની શકે તેમ નથી. આત્મજ્ઞાનીઓ આત્મશક્તિને અનેક માર્ગોથી વિકાસ કરે છે. તેઓ ગુફાઓમાં, એકાન્ત સ્થળમાં નિષ્ક્રિય બનેલા દેખાય છે તે પણ તેઓ હૃદયમાં આત્મધ્યાનની કંઈ યિા કરીને તેના આન્દોલનથી જગને અપૂર્વ લાભ આપે છે. મન, વચન અને કાયાના પેગની અત્યંત સ્થિરતા કરી તેઓ બાહ્યથી નિષ્કિય જેવા બની જાય છે અને અન્તરમાં આત્મતવાદિનું ધ્યાન ધરી અપૂર્વ અનુભવની શું કરે છે. એવી સ્થિતિવાળા જ્ઞાની મહાત્માઓને કેટલાક અજ્ઞ જડ લેકે જગમાં નકામાં પડી રહેલા માને છે. તેઓ દુનિયામાં કઈ કરતા નથી એમ સ્થલ બુદ્ધિવાળા મનુષ્ય કથે છે પણ તેમાં તેની ભૂલ છે. રાજાના મંત્રીઓ તવ
For Private And Personal Use Only
Page #820
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૯ વેત્તાઓ, શેકે, જ્ઞાનીઓ, ગીઓ, જ્ઞાન ધ્યાનમાં લીન થઈને નિષ્ક્રિય જેવા બનીને અન્તરથી જે જ્ઞાન પ્રકટાવે છે તે જ્યારે વાણુ દ્વારા તે એક પ્રકાશે છે ત્યારે દુનિયાના લેકે આશ્ચર્યમાં મગ્ન થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પને રૂાવિના આત્મશક્તિને વિકાસ થતા નથી. તેઓ એકાન્તમાં મનને આત્મામાં અમુક દયેયમાં લીન કરીદે છે અને તેથી તેઓ અનેક ચમત્કારોને બતાવી શકે છે. મનનો વિકાસ કરીને તેને જે ધ્યેયમાં લીન કરવામાં આવે છે તે સંબંધી તેને સંયમ થવાથી તત્સંબંધી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માઓ
ગીએ, જ્ઞાનધ્યાનમાં એટલા બધા લીન થઈ જાય છે કે તેઓ તેઓના શરીરનું અને નામનું ભાન ભૂલી જાય છે. આવી ઉત્તમ લીનતાને તેઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ અપૂર્વ શક્તિ પ્રકટાવવા સમર્થ થાય છે. એવી સ્થિતિમાં બાઘથી નિષ્ક્રિય રહેનાર આત્મજ્ઞાનીઓને જે અજ્ઞાની નકામા માને છે તે તેથી તેઓ જ્ઞાન ધ્યાનહી, દેશ દ્રોહી, શક્તિદ્રોહી, ઉન્નતિ દ્રોહી અને વિશ્વદ્રોહી બને છે અને તેઓ ઉન્નતિનાં અપૂર્વ ધારેને તાળાં લગાવનારા જાણવા, એવું ઉપર્યુક્ત કારણોથી કથવામાં આવ્યું છે કે શાનથ્થાના નાનાં, ચિનાત કોષના ઉપચુંક્ત શ્લેકને ભાવ અવબોધીને જ્ઞાનીઓથી જે કંઈ બાહાથી કરાય તેમાં પણ અપૂર્વ સત્ય સમાયેલું છે એવું જાણું તેનાં રહસ્ય જાણવાના ખપી થવું, પરંતુ નકામી નિંદા કુથલીમાં પડવું નહીં. આત્મજ્ઞાનીઓની રહેણું કહેણું વસ્તુતઃ વિચારતાં એકદેશીય હોય છે અને તેએની રહેણું કહેણનું અનુકરણ પણ એકદેશીય છે. મહા ત્યાજ્ઞાનીઓની રહેણી કરતાં તેમની રહેણું અને તેમની કહેણી કરતાં તેઓનું હૃદય અનુભવવા ખાસ લક્ષ્ય દેવું જોઈએ કે જેથી તેઓએ જ્ઞાનધ્યાનમાં લીન થઈને જે જે અનુભવ પ્રાપ્ત કર્યા હોય તેની પ્રાપ્તિ થઈ શકે. આ વિશ્વમાં રઢિક આચાર કરતાં યૌગિક આચામાં વિશેષ સહાયત્વ હોય છે અને વૈગિક આચારે કરતાં મહાત્માઓની ઉપદેશ પ્રવૃત્તિમાં અને તે કરતાં મહાત્માજ્ઞાનીઓના હૃદયમાં અનન્તગણું સત્ય રહેલું છે. આત્માને નિશ્ચય આત્મજ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ વિશેષતઃ નિર્લેપ રહી શકે છે અને તેથી વિશ્વ કેપર અત્યંત
For Private And Personal Use Only
Page #821
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૦
અસર કરી શકે છે. જ્યાં સુધી કાયા વાણીનાં કર્મોમાં આત્મજ્ઞાનીએને અધિકાર છે ત્યાં સુધી તેઓ કરે છે. કયું કર્મ કેવી રીતે કરવું તે તેમના સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે પશ્ચાત્ તેઓને અધિકાર પૂર્ણ થતાં. સર્વ બાબતોમાં સ્વતંત્રબનીને પ્રારબ્ધયેગે જે કંઈ કરે છે તે કરે છે તેને કંઈ નિયમ નથી.
અવતરણુ-આત્મજ્ઞાની-બ્રહ્મજ્ઞાની બાહ્યકર્મોને કરતે છતે પણ નથી કરતે. કારણ કે તે બાહ્યકર્મોમાં આસક્ત નથી ઈત્યાદિ નિવેદે છે. कुर्वन् सन् न करोत्येव, ज्ञानी कर्माणि तत्त्वतः। अकुर्वन सन् करोयेव, मूढःकर्माणि मोहतः ॥१४॥
શબ્દાર્થ –આત્મજ્ઞાની વસ્તુતઃ કર્મોને-કાર્યોને કરતે છતે પણ કરતું નથી. મૂઢ અજ્ઞાની મેહથી કર્મોને નહીં કરતે છતે પણ કરે છે. - વિવેચન –આત્મજ્ઞાનીને બહાવસ્તુઓ–નામ અને રૂપને મેહ હેતે નથી તેથી તે જેટલી બાહ્યપ્રવૃત્તિ કરે છે તેમાં અહંમમત્વથી બંધાયાવિના વ્યવહારથી નિરાસક્ત થઈને કરે છે તેથી તે કરતે છતે. પણ અકર્તા તરીકે ગણાય છે. જ્ઞાનીઓ જગજીના શ્રેય માટે સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિને કરે છે. નિરાસક્તિથી જ્ઞાનિકગીઓ ગૃહસ્થદશામાં અને ત્યાગીદશામાં અન્યલોકેને ઉપકારાર્થે અવશેષ જીવન વ્યતીત કરે છે. જ્ઞાનિકર્મયેગીએ મેહવિના શુભ પરમાર્થિક કાર્યો કરીને વિશ્વનાં દુઃખેને ટાળે છે. ઉપકારને બદલે પાછા લેવાની બુદ્ધિથી અજ્ઞાની પ્રવૃત્તિ કરે છે. આત્મજ્ઞાની ગૃહસ્થ અને ત્યાગીએ ઉપકારને બદલે પાછા લેવાની બુદ્ધિથી કોઈપણ પકારિક કાર્ય કરી શકતા નથી. વિશ્વવતિ સર્વજીને શાંતિ સુખ આપવું અને તેના શાંતિસુખમય જીવનમાં કેઈ વિન નાંખતું હોય તે તે હઠાવવું. દુનિયામાં ગરીબેને દુખેથી બચાવવા અને તેઓની વિપત્તિઓ દૂર કરવી. એક દેશના મનુષ્યથી અન્ય પ્રજાને મહાદુઃખ ન થાય તેવા ઉપાયે કરવા. સાધુએ સન્તાની સેવા કરવી. કેઈને પણ પરતત્ર કરવા પ્રયત્ન ન કરે. સર્વજીને નીતિમાર્ગ પર વાળવાં અને દુષ્ટ લેકેથી ધમનું રક્ષણ કરવું. વિશ્વવતિ મનુષ્યને આત્મજ્ઞાન દેવું. વિશ્વ
For Private And Personal Use Only
Page #822
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૧
વર્તિ મનુષ્ચાને આત્મસરખા ગણીને તેને શુભ વિચારો આપવા અને દુષ્ટ રીવાજોથી પીડાતા મનુષ્યા ને ઉદ્ધાર કરવા, મેાહના પંજામાંથી વિશ્વવતિ મનુષ્ચા છેડાવવા, ઈત્યાદિ શુભકાર્ચીને આત્મજ્ઞાની મનુષ્યા કરે છે. આત્મજ્ઞાનીઓ ગરીમાની આંતરડીને ઠારે છે. આત્મજ્ઞાનીઓ વિશ્વમનુષ્યની, પશુઓની અને ૫ખીઓની આંતરડી ઠારે છે અને તે માટે સ્વજીવનની આહૂતિ આપે છે. વિશ્વવતિ જ્ઞાની મનુષ્યે મારૂ તારૂ' કર્યાવિના એક સરખી રીતે સર્વના કલ્યાણાર્થે જીવન ગાળે છે. આત્મજ્ઞાનીએ કઈને કઈ પારમાર્થિક કાર્યો કર્યા કરે છે તે તે માટે જે કઈ ત્યાગ કરવા પડે તેને ત્યાગ કરે છે. આત્મજ્ઞાનીઓ જો ભાવી ભાવ–સ્વભાવપર વિશ્વાસ મૂકી બેસી રહેતા આ જગત્માંથી પરાપકાર તત્ત્વના લાપ થઈ જાય અને ચંદ્રસૂર્ય પણ લાપ થઈ જાય. આત્મજ્ઞાની ગૃહસ્થેા વા ત્યાગીઓની ખૂબી એ છે કે તેઓ આસક્તિવિના સર્વશુભ કમા કરે છે તેથી તેઓને કોઈ જાતના લેપ લાગતા નથી અને તેઓની મુક્તતાના આ ભવમાં નિશ્ચય થાય છે. આત્મજ્ઞાની સર્વ પ્રકારનાં આવશ્યક કર્મો કરે છે, ત્હોયે તેઓ કોધ, માન, માયા અને લાભના વશમાં આવતા નથી. જ્ઞાની,મહાત્માઓ જો ઉપકાર કારક શુભકર્માંના ત્યાગી બનીજાય તા આ વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહી શકે નહીં. આ વિશ્વમાં જ્ઞાનીઓના પ્રતાપે કર્મયેાગની નિર્મલતા કાયમ રહે છે. દેશની વિશ્વની–સમાજની, સંઘની પ્રગતિ થાય અને દુઃખાના નાશ થાય એવાં શુભ કર્મીને કરતાં કરતાં જ્ઞાનીઓ આયુષ્યને પૂર્ણ કરે છે. ભારતના કર્મયોગીઓના અને જ્ઞાનયાગીઓના શિરોમણિ સર્વજ્ઞપ્રભુશ્રીમહાવીરદેવે આયુષ્યના અંત થતાં સાળ પ્રહર સુધી ધર્મદેશના દેઈ જગજીવાના ઉદ્ધાર કરી શરીરના ત્યાગ કર્યા હતા. તેઓએ કૃત કૃત્ય થઇ વિશ્વમનુષ્યાને જાહેર કર્યું છે કે છેલ્લી આયુષ્યની પળપર્યંત પણ શુભકર્મના ચાગ ત્યજવા નહીં. શ્રીમહાવીરપ્રભુના શિષ્ય ગૌતમસ્વામીઓ પણ છેલ્લા સમય સુધી ભષ્યજીવાને સદુપદેશ દેઈ જ્ઞાનયેાગીની કર્મજને અદાકરી હતી. ત્રાદશ ગુણસ્થાનકવતિસર્વજ્ઞ તીર્થંકરાસમા મહાદેવા પણુ વીતરાગ અન્યા છતાં શુભકર્મના ત્યાગ કરતા નથી તે અન્યજીવાએ શુષ્કજ્ઞાની અની
n
For Private And Personal Use Only
Page #823
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨ કેમ શુભપારમાર્થિક આવશ્યક કર્મને ત્યાગ કર જોઈએ? અલબત્ત ન કરવું જોઈએ. જ્ઞાનીકર્મયોગીના જીવનને એક શ્વાસોશ્વાસ પણ જગ
ની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભવિચાર વિના જતે નથી. આ વિશ્વમાં જ્ઞાનીકમંગી મહાત્માઓ સર્વ કંઈ કરે છે છતાં કરતા નથી અને અજ્ઞાનીઓ માહથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં પણ તેઓ મહાસક્તિથી કર્તા છે, માટે અજ્ઞાનદશા–મહદશાને ત્યાગ કરી સર્વ શુભકર્મને કરવો જોઈએ. મૂઢમનુષ્યના જ્ઞાનગુરૂએ છે. મૂઢમનુષ્યના હૃદયને શુદ્ધ કરવા એજ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આત્મજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસક્ત મૂઢ મનુષ્યને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભક્તિ દ્વારા મોહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનેને ૫વિત્ર કરવા. અજ્ઞાની મનુષ્યથી જ્ઞાનીઓને, તેઓને શુદ્ધ કરતાં પણ ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાનીઓના દોષ દેવાને જ્ઞાનીઓ ધોબીની પેઠે સદા કર્તવ્ય કર્મને કરે છે. જ્ઞાનીઓના ઉપકારને બદલે વાળવાને કદાપિ અજ્ઞાનીએ શક્તિમાન થતા નથી. મૂઢ મનુષ્યએ જ્યાં સુધી મહાસક્તિ ટળી નહોય અને નામરૂપ બાહ્ય જગમાંથી અહેમમતા ટળી ન હોય ત્યાંસુધી પગલે પગલે આત્મજ્ઞાની મહાત્માઓની સલાહ પ્રવૃત્તિ કરવી અને આસક્તિભાવ ટાળવાને જ્ઞાની ગુરૂઓની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે જેથી દરરોજ તેઓ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં આગળ વધી શકે. મૂઢ મનુષ્ય એક શ્વાસેરસે પણ કંઈનું કંઈ કર્મ કર્યા કરે છે, પરંતુ તેઓ અજ્ઞાન મહાસક્તિથી ઉટીયાનું કુટીયું કરી નાખે છે અને ત્યાંથી છૂટવાનું હોય છે ત્યાંજ તેઓ બંધાય છે. નિર્મોહ ધર્મના માર્ગમાં તેઓ મહને ધારણ કરે છે અને સામાન્ય બાબતેમાં રાગદ્વેષ વધારીને યાદવાસ્થળી કરી દે છે. મૂઢ મનુષ્યને નામરૂપને અત્યંત મેહ હોય છે તેથી તેઓ પ્રભુ અને ગુરૂની આરાધનામાં પણ મેહને પ્રકટાવી સમેહદશાના ખેલ ખેલે છે. મહી મનુ વાનરેના જેવા હોય છે. વાનરે ફલવાળાં વૃક્ષેપર આહીને ખાવાના કરતાં ઘણાં ફળને હેઠળ પાડી દે છે. અજ્ઞાની મહાસક્ત મનુષ્ય, પ્રભુના દેરાસરમાં, ગુરૂના સ્થાને માં, ધર્મસ્થાનમાં અહમમતાથી કલેશ કરે છે અને મદિરે વગેરેને પણ વહેંચી લેવા
For Private And Personal Use Only
Page #824
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૩
જેવી મૂઢદશાને સેવે છે. મહાસક્ત મનુષ્ય કર્તવ્ય કર્મના ક્ષેત્રમાં પાડાની પેઠે તેફાન કરે છે અને સવિચારરૂપી સરેવરમાં ભેંસોની પેઠે મૂત્રીને સવિચારને ડહોળી દે છે. મૂળ વાનર હોય, યુવાવસ્થા પામેલ હોય, તેને દારૂ પાયે હોય તેમ તેને વૃશ્ચિક કરડ હોય તે તે કુદવામાં અને તોફાન કરવામાં કચાશ રાખતું નથી તદ્દત મૂઢ મનુષ્ય પણું કર્તવ્યકર્મના ક્ષેત્રોમાં તેવું મહા તોફાન મચાવે છે, અને પગલે પગલે કર્મ કરતાં મેહથી બંધાય છે. ક્ષાત્રવર્ગનું એ કર્તવ્ય છે કે જ્ઞાની મહાત્માઓનું મૂઢ મનુષ્યથી રક્ષણ કરવું. મૂઢ મનુષ્ય વસુધા કુટુંબ જેવી ઉદારભાવનાને સેવી શકતા નથી. તેઓ તે સામાન્યકર્તવ્ય બાબતોમાં પરસ્પરના આશય અવધ્યા વિના મહાયુદ્ધ મચાવી દે છે, અને વાનરે જેમ સૂગરીને માથે ભાગી નાખ્યું હતું તેમ જ્ઞાનીઓને શિખામણ આપતાં તેઓ જ્ઞાનીઓને, ગુરૂઓને, મહાત્માઓને સતાવે છે. મૂઢ મનુષ્ય દેહથી જગમાંથી જે ગ્રહણ કરે છે તેના કરતાં તેઓ ઘણું નુકશાન કરે છે. તેઓ દુનિયાને અલ્પલાભ કરી શકે છે અને અનંતગુણ હાનિ કરી શકે છે. બેચાર ભાષાના વિદ્વાન થવાથી વા બાહ્યથી સત્તાવાન થવાથી મૂઢપણું ટળતું નથી. વતા હેય, પંડિત હેય, ફ્લિાઓફર હેય, લેખક હોય પણ નામરૂપવાળા પદાર્થોમાંથી મહાસક્તિ ટળી નથી ત્યાં સુધી તે મૂઢ મોહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અ૫લાભ કરી શકે છે અને અનન્તગુણ હાનિ કરી શકે છે. મૂઢ મનુષ્યનાં નિર્દોષકર્મો પણ સદોષતાને પામે છે. મહાસક્ત મનુષ્ય સાત્વિક કર્મોને કરે છે તે પણ તે રજોગુણ અને તમોગુણરૂપે પરિણમે છે. મૂઢમનુષ્ય જેના ઉપર ઉપકાર કરવા ધારે છે તેને પણ ઉપકારના બદલે અપકાર કરે છે. મહાસક્ત મનુષ્ય હડકાયા કૂતરાની પેઠે પિતાની વિષમય વાસનાઓને અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્યમનુષ્ય પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. મહાસક્ત મનુષ્ય પોતે કરીને શાંતિ લેતા નથી અને તેઓ અન્ય મનુ
ને પણ કરીને બેસવા દેતા નથી. મહાસક્ત મનુષ્યનું હૃદય શુદ્ધ ન હોવાથી અપચ્ચ ભક્ષણની પેઠે તેઓ ધર્મક્રિયાઓને પણ બંધનરૂપે
For Private And Personal Use Only
Page #825
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪ પરિણમાવે છે. મોહાસક્ત મનુષ્ય દારૂ જેવા હોય છે, તેઓને અગ્નિ જેવી સામગ્રી મળતાં તુર્ત ભડકારૂપ બને છે. મહાસક્ત મનુષ્યની સાંકડામાં સાંકડી દષ્ટિ હોય છે. ભાષાવેષ વગેરેમાં મહાસક્તિ ન્યૂન હોય છે એમ તેઓની મહાસક્તિ ન્યાવિના કથી શકાય નહિ. મહાસક્ત મનુષ્યો જે વ્યાવહારિક બાબતમાં આગેવાન હોય છે તે તે સમયે યુરોપીય મહાયુદ્ધના જેવી દરેક બાબતમાં દશા થયાવિના રહેતી નથી. મહાસક્ત મનુષ્યથી દુનિયામાં શક્તિ પ્રવર્તતી નથી. નિર્મોહ કર્મગની દરેક પ્રવૃત્તિને મહાસક્ત મનુષ્ય બગાડ દે છે. મહાસક્ત મનુષ્ય જ વાસ્તવિકદષ્ટિથી જગતમાં રાક્ષસની દૈત્યની ઉપમાને ધારણ કરે છે. મહાસક્ત મનુષ્ય અસુરે છે, અને નિર્મોહકર્મયોગીઓ સુરી સંપદાવાળા છે. નિર્મોહ ગૃહસ્થ અને ત્યાગીએથી દુનિયાને જેટલે લાભ શાંતિસુખ મળે છે તેટલું અન્ય મહાસક્ત મનુષ્પોની મળતું નથી. મેહી મનુષ્યનું હદય કાળું હોય છે તેથી તેમાં પરમાત્માને સાક્ષાત્કાર થતું નથી. વેષ, માળા, તિલક, કંઠી, જનઈ, કસ્તી વગેરે ધારણ કર્યા હોય પરંતુ હૃદયમાં નામરૂપની મહાસક્તિ હોવાથી વેષ, કંઠી, તિલક, કઠી જઈ વગેરેથી કંઈ કલ્યાણ થતું નથી. નિર્મોહ થવાથી વનના ભિલૂને પરમાત્માને જેટલો સાક્ષાતકાર થાય છે તેટલે સમોહી એક બારીષ્ટર વા શેઠને પરમાત્માને સાક્ષાત્કાર થતું નથી અને કર્મવેગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. નામરૂપને મોહ ટળ્યાવિના અનેક શાસ્ત્રના અભ્યાસથી વા અનેક ધર્માનુષ્ઠાનથી હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરહી શકાતું નથી. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આહીને કર્તવ્ય કર્મો કરવાથી હૃદય શુદ્ધિપૂર્વક પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકાય છે. નાતમાં, સમાજમાં, સંઘમાં, ગરછમાં, મંડલમાં, દેશમાં, મહારાજયમાં મહાસક્ત ભેદભાવવાળા અજ્ઞાની મનુષ્ય જે આગેવાન હોય છે તે વાત વગેરેને શાંતિ મળતી નથી અને તેઓની વાસ્તવિક પ્રગતિ થતી નથી. અજ્ઞાની મહાસક્ત મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિવાહની વરસી વાળે છે. કરના આગેવાન તરીકે ગણાતા દુર્યોધનમાં જે મહાસક્તિ ન હોત તે પાંડેની સાથે સલાહ કરીને
For Private And Personal Use Only
Page #826
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતની પડતીનું કારણ એવા મહાભારત યુદ્ધને વારી શકત. પૃથુરાજ ચોહાણમાં જે મહાસક્તિ ન હોત તે શાહબુદ્દીન જેવા શત્રુની સાથે લડવામાં પ્રમાદી બનત નહિ અને હિંદુઓની પરાધીનતાના હેતુભૂત થાત નહિ. મહાસક્તિથી અજ્ઞાની મનુષ્ય ન્યાયની વિરૂદ્ધ વર્તે છે અને પક્ષપાત, કદાગ્રહ કરીને પિતાની પડતીને ખાડે પિતાના હાથે ખેદે છે. પાણપતના મેદાનમાં જે મરાઠાઓએ મહાસક્તિ ન ધારી હતી તે દીલીપર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઈ હેત, મુસલમાનોએ મહાસદ્ધિવિના હિન્દુસ્થાન પર રાજ્ય કર્યું હતું તે પરસ્પરમાં યુદ્ધ થાત નહિ અને હાલ તેઓની જે દશા થઈ તે થાત નહિ. સત્તાનું બળ સમગ્ર વિશ્વપર વ્યાખ્યું હોય તે પણ મહાસક્તિથી અને રાજ્યને, સમાજને, સંઘને, દેશને નાશ થયા વિના રહેતો. નથી. નિર્મોહથી સર્વત્ર સર્વ દેશમાં સાત્વિકશક્તિને વિકાસ થાય છે અને તેથી રજોગુણ તમગુણ મનુષ્યના ત્રાસનું જોર ટળી જાય છે. મહાસક્ત મનુષ્ય પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાર્થી બને છે અને તેથી તેઓ પરમાથી મનુષ્યને તથા પરમાર્થ કાર્યોને પાછા હઠાવવામાં કઈ જાતની બાકી રાખતા નથી. મુસલમાનેએ વા યુપીએ હિંદુઓને જીત્યા એમ કહેવાના કરતાં હિંદુઓમાં મહાસક્તિ વધી તેથી મહાસક્તિએ હિંદુઓને પિતાના પગતળે કચરીન અન્યના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે. જે જે વર્ગની હાલ પડતી દેખાય છે તેમાં સૂફમ દષ્ટિથી અવલેતાં મહાસક્તિને મુખ્ય ભાગ અવલોકાશે. નિર્મોહ જ્ઞાનના શિખરથી જેટલું નીચું ઉતરવામાં આવે છે તેટલા ભેદે પડે છે અને તેથી અજ્ઞાનીએ મતભેદ કલેશની તકરારમાં પડી અનેક જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે. અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ-દ્વેષ, કાળ, ઈર્ષા, ભેદભાવ, પક્ષપાતાદિ દુર્ગુણોથી જે જે અંશે કર્મયોગીઓ મુક્ત થાય છે તે તે અંગે તેઓ આત્માનું તથા દુનિયાનું કલ્યાણ કરવા સમર્થ થાય. છે. મહાસક્ત મનુષ્યએ સ્વાત્માની નિર્મલતા અવબોધીને એક ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓની સલાહ-આજ્ઞા વિના રહેવું નહિ એજ તેઓની ઉન્નતિને સર્વોત્તમ ઉપાય છે. અનાદિકાલથી આત્મજ્ઞાનીઓ અને
For Private And Personal Use Only
Page #827
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૬ અજ્ઞાનીઓની વિદ્યમાનતા છે. આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીઓ રાત્રી સમાન છે. ઘુવડે જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકર્મ એગીઓની ઉલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓના વહાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવાં તે કરેડ દરજજે શ્રેષ્ટકર્મ છે. ભારતમાં બ્રાહ્મણ, ક્ષત્રિયોએ,
વૈએ અને એ મહાસક્તિથી જેટલી પોતાની પતિતદશા કરી છે તેટલી અને જેથી થઈ નથી. બાહોશુચિની એકાંત પવિત્રતાની અહંતામાં આવીને બ્રાહ્મણોએ રજોગુણ અને તમોગુણને વિશેષ સે તેથી તેઓ પ્રમાદથી પતિત થયા.મહાસક્ત બનેલા બ્રાહ્મણએ વિદ્યાદિ શુભ પ્રવૃત્તિને ત્યજવા માંડી તેથી તેઓની હાલ પડતી અવલેકવામાં આવે છે. બ્રાહ્મણોએ સ્વધર્મને ત્યાગ કરીને બાહ્ય જીવન જીવવાને ફક્ત મેહધાર્યો તેથી તેઓને અન્યના શિષ્ય બનવાને પ્રસંગ પ્રાપ્ત થયું છે. ક્ષત્રિએ ક્ષાત્રકર્મ ગુણોને મેહથી ત્યજવા માંડ્યા તથા મહાસક્તિપૂર્વક ક્ષાત્રકર્મમાં પ્રવૃત્ત થયા તેથી તેનામાં કલેશ કુસંપ વધે અને તેથી તેઓની પતિત વર્તમાનિક સ્થિતિ અવલોકવામાં આવે છે. કવિઓએ અને લેખકેએ મહાસક્તિ પૂર્વક કર્મપ્રવૃત્તિ કરી તેથી તેઓ સ્વપદથી વ્યુત થયા અને પરનો આજીજી કરી ગમે તે ઉપાથી આજીવિકા ચલાવવાને પ્રસંગ પ્રાપ્ત થયે. ગમે તે દેશકાલમાં જ્યારે જ્યારે મહાસક્તિનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે ત્યારે તે દેશના મનુષ્યની તે કાલમાં અવનતિ થાય છે અને અન્ય દેશી અજ્ઞાની મનુષ્યના રક્ષણતળે પરતંત્રબનીને રહે છે. મહાસક્ત મનુષ્ય સ્વાતં યને સ્થાને સ્વાઘને સેવે છે અને તેથી એ પરિણામ આવે છે કે તેઓ પરતંત્રતાની બેડીમાં ફસાય છે. મહાસક્તિથી ભીતિ વધે છે અને તેથી પરતંત્રતાએ જીવવું ઈરછાય છે અને તેથી છેવટે દાસત્વકેટિમાં પ્રવેશ થાય છે. મહાસક્ત મનુષ્ય ગમે તેનું અશુભ ઈરછે છે અને પોતાની પ્રગતિના માર્ગોમાં પિતાની મેળે કાંટા વેરે છે. આર્યાવર્તમાં મહાસક્તિ વધવા માંડી ત્યારથી ખરા વીરે, ખરા લેખકે, સત્યવક્તાઓ અને સત્ય વિરકર્મયોગીઓની ન્યૂનતા વધવા લાગી છે. આર્યાવર્તના મનુષ્ય હેય, ચાહે અન્ય દેશના મનુષ્ય હોય પરંતુ તેઓ મહાસક્તિથી પાકને ન કરનારા હોવા છતાં મનથી
For Private And Personal Use Only
Page #828
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ પાપને સેવે છે. નિર્માહજ્ઞાની કર્મચાગીએ વિશ્વના સર્વ મનુષ્યને એક સરખા સુખમય સ્વતંત્રમય વિચારોથી સાંકળના મકોડાની પેઠે પરસ્પર સંબંધિત કરવા ઈચ્છે છે અને તેએ સર્વ પ્રકારે સુખી થાય એવાં શુભકર્મોને અનેક રીતે સેવીને સ્વજીવનના હામ કરે છે. અજ્ઞાની મેહાસક્ત મનુષ્યા, નામરૂપના મેહમાં સાઇને સર્વ મનુષ્યાના કલ્યાણુમાં આત્મભાગ આપી શકતા નથી અને કદાપિ તેઓ પરની દેખાદેખી તેવી શુભ પ્રવૃત્તિ સેવે છે તે તેમાં સંકીણ રાગદ્વેષમય વૃત્તિથી પ્રવૃત્તિ કરીને પરસ્પર એક બીજાનું અશુભ કરે છે. જ્ઞાનીકમયાગી દુનિયાની અધાદશા ન થાય તે માટે શુભકર્મોને કરે છે, અને તેથી તે દુનિયાપર અનન્તગુણુ ઉપકાર કરે છે. આ વિશ્વમાં જ્ઞાનીયેાગી કર્મવીશની અલિહારી છે તે સર્વત્ર વાયુની પેઠે અપ્રતિમદ્ધ રહીને સર્વજીવ જાતિના શુભમાં ભાગલે છે અને અન્તર્થી પુનઃ નિઃસંગ પણ રહી શકે છે. જ્ઞાનીકર્મચાગીઆની શુભકર્મપ્રવૃત્તિથી આ વિશ્વમાં અનેક શુભમાર્ગો ઉદ્ભવ્યા છે અને તેથી દુનિયામાં સત્ય વિવેક પ્રાપ્ત કરવાને મનુષ્યા ભાગ્યશાળી અની શકે છે. મઢ મનુષ્યે મેહથી મધ્યસ્થ બુદ્ધિનો ત્યાગ કરી દે છે અને તેથી તેએ અનેક દૃષ્ટિયાથી સત્ય ધર્મની પરીક્ષા કરવાને અને સત્ય પ્રગતિના નિર્ણય કરવાને શક્તિમાન્ થતા નથી. મેહરૂપ વિવિના સર્વપ્રકારની શુભપ્રવૃત્તિ અવમેધવી અને મેહરૂપ નિષથી સર્વ વિષમય પ્રવૃત્તિ અવધવી. મેહવિના જ્યાં ષ્ટિ દેવામાં આવે છે ત્યાંથી સત્ય તરી આવે છે. મહાદ્ધિથી અનેક શત્રુ ઉભા કરવામાં આવે છે અને નિર્મોહ દ્રષ્ટિથી સર્વત્ર શત્રુઓને મિત્રાના રૂપમાં ફેરવી નાખવામાં આવે છે. અતઃએવ આત્મજ્ઞાનપૂર્વક નિર્માહ પ્રવૃત્તિથી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ સ્વજીવનને ઉચ્ચ કરવું જોઈએ. મેહુંવિનાજ્ઞાની ગમે તે દેશકાલ જાતિવર્ગમાં ઉભા રહીને ગમે તે પ્રવૃત્તિ કરતા છતા અકૉ રહી શકે છે. ત્યાગીએ પણ નિર્માં દ્રષ્ટિથી વિશ્વજ્રનાનુ અનન્તગણુ કલ્યાણ કરી શકે છે માટે મઢ દશાના ત્યાગ કરીને જ્ઞાની બની કર્મ કરવાં જોઇએ.
અવતરણઃ—નિષ્કામ દશા પૂર્વક કર્મચાગીઓની પ્રવૃત્તિનું લ દર્શાવે છે. તેના આવશ્યક કર્મની દિશાનું સ્વરૂપ દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #829
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૮ निष्कामयोग्यतां प्राप्ताः कुर्वन्ति धर्महेतवे। स्वयोग्यावश्यक कर्म, सर्वलोकाः स्वभावतः।१४५॥ स्वाधिकारे रता लोका, धर्मकर्मप्रसाधकाः। याता यान्ति च यास्यन्ति, मुक्तिं तत्र न संशयः।१४६।
શબ્દાર્થ –નિષ્કામ યેચતાને પામેલા જ્ઞાની એવા કર્મયોગીએ સ્વયોગ્ય આવશ્યક કર્મને ધર્મ માટે સ્વભાવથી કરે છે. સ્વાધિકારથાં રત અર્થાત્ મસીએલ ધર્મ કર્મ પ્રસાધક કર્મયેગીએ મુક્તિને પામ્યા પામે છે અને પામશે.
વિવેચન-કઈપણ પદાર્થની કામનાવિના અને અધિકાર પરત્વે યોગ્ય આજીવિકાદિ પ્રવૃત્તિ સહિત જે મનુષ્ય કર્તવ્યકર્મના અધિકારી બન્યા છે તેઓ ધર્મમાટે સ્વગ્ય આવશ્યકકર્મ કરે છે. પેશ્ય એવી સ્વ ફરજ અદા કરવી તે વિશ્વવતિસર્વમનુષ્યને ધર્મ છે. આત્માની જગત્ માટે ફરજ કર્તવ્ય છે તે વ્યવહારથી સ્વધર્મ છે. સ્વયોગ્ય આવશ્યક પ્રવૃત્તિ એ સર્વ મનુષ્યના પ્રવૃત્તિ ધર્મ છે. સવિચારે અને સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિ એજ દેશકાલાનુસારે સ્વધર્મ છે. જે કાલે જે ક્ષેત્રે જે આવશ્યક કર્તવ્ય કર્મ લાગે તે કાલે તે આવશ્યક કર્મ કરવાં તે સ્વધર્મ છે. સ્વસ્વાધિકાર પ્રમાણે સ્વયેગ્ય આવશ્યક કર્મકરનારા વિશ્વવતિ સર્વજી નૈસર્ગિક સ્થિતિએ ધર્મકરે છે તેમાં સર્વ જીવોની મહત્તા છે. એક વૃક્ષ, વનમાં ઉભુને અન્ય પ્રતિઉપગ્રહદષ્ટિએ જે કંઈ કરે છે તે તેને તે દષ્ટિએ સ્વધર્મ છે. સર્વજ ફરજરૂપ ધર્મ માટે સ્વભાવે આવશ્યકધર્મપ્રવૃત્તિ કરે છે. સર્વજી રાશકાયનુ સારે સ્વધર્મ બજાવે છે તેથી તેઓ અન્ય ઉપર ઉપકાર કરી શકે છે. સરેવર, પ્રાણુઓને જલપાન કરાવે છે. વૃક્ષ પિતાનું સર્વસ્વ અને અર્પણ કરે છે. નદીઓ પિતાનું
સર્વસ્વ અને અર્પણ કરે છે. પશુઓ પંખીઓ પિતાનું સર્વસ્વ અર્પણ કરીને પોતાની ફરજરૂપ ધર્મને અદા કરે છે. મનુષ્ય પણ નિષ્કામ પણે પિતાનું સર્વસ્વ અ ના ઉપકારાર્થે અર્પણ કરે છે તે તેઓ સ્વધર્મના સેવનારા બને છે. બાહ્ય આવશયકર્મો સદા ક્ષેત્રકાલાનુસાર
For Private And Personal Use Only
Page #830
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૯
પરિવર્તનને પામે છે. જે કાલમાં, જે ક્ષેત્રમાં જે કર્મો કરવાથી દુનિયાના જીનું વિશેષ કલ્યાણ થાય, અને જે કર્મો કરવામાં પોતાને અધિકાર હેય, તથા પિતાનાથી કરી શકાય તે સ્વઆવશ્યક કર્મો જાણવાં. સર્વ લેકેએ નિષ્કામભાવથી ફરજ અદા કરવી જોઈએ. સકામભાવના કરતાં નિષ્કામભાવનાથી આત્માના જ્ઞાનાદિગુણની અનનગુણી પ્રગતિ થાય છે. “સકામ અર્થાત્ ફલેચ્છાથી આત્મા બંધાય છે અને નિષ્કામભાવથી આત્મા નિબંધ રહે છે. નિષ્કામ દષ્ટિ ખીલવવી એ કંઈ સામાન્ય મનુષ્યનું કાર્ય નથી. નિષ્કામ દષ્ટિવિના મહાત્માએના, કષિના, તીર્થંકરોના પગલે ચાલી શકાતું નથી. નિષ્કામ દષ્ટિવિના રજોગુણ અને તમે ગુણને જીતી શકાતા નથી. નિષ્કામ દષ્ટિવિના સ્વાર્થીદિ દોને નાશ થતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક સ્વાર્થના પ્રપંચે ઉભા થાય છે. નિષ્કામદષ્ટિ વિના કઈ પણ મનુષ્ય ખરેખર કર્મવેગી ગણી શકાતું નથી. નિષ્કામદષ્ટિવિના સ્વાત્માના વિચારની અને આચારની અપેપર સારી અસર થતી નથી. નિષ્કામદષ્ટિવિના કણાદઋષિની પેઠે રાજાની સાથે વ્યવહાર થતું નથી. નિષ્કામદશા પ્રાપ્ત કર્યા વિના કર્મ કરવાથી ચંદ્ર જેમ રાહથી રાસાય છે તેમ મેહથી આત્મા રસાય છે. નિષ્કામદષ્ટિવિના કઈ પણ કર્તવ્ય કાર્યમાં પરિપૂર્ણ સંતોષ અને આનન્દ પ્રગટી શકતું નથી. નિષ્કામદષ્ટિવિના હર્ષ અને શેકના વાતાવરણથી મુક્ત રહેવાતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કાર્ય કરતાં અનેક જાતની ઈચ્છાઓના ગુલામ બનવું પડે છે. નિષ્કામદષ્ટિવિના શુદ્ધ વિચારેને હૃદયમાં પ્રકટાવી શકાતા નથી. નિષ્કામદષ્ટિવિના અયોગ્ય સ્પર્ધા અને વિષમય પ્રવૃત્તિ સેવાય છે. નિષ્કામદષ્ટિવિના ક્ષણે ક્ષણે શાતિને અનુભવ કરી શકાતું નથી. અએવ આવશ્યક કાર્યો કરવાની ગ્યતા પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવને પ્રકટાવ જાઈએ. સકામભાવથી વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાઘાત, પરમાર્થઘાત, હૃદયઘાત, ધર્મઘાત, પ્રાણઘાત, સત્યઘાત કરીને મનુષ્ય, નીચ પ્રકૃતિના દાસ બને છે. સકામભાવથી આત્માની શક્તિની ચંચલતા વધે છે, અને તેથી આત્મસ્થિરતાપ ચારિત્રને ઘાત કરી શકાય છે. સકામભાવથી
વિના ક્ષણે
- પાસ કરવાની નથી. અ
For Private And Personal Use Only
Page #831
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક અનાવશ્યક કર્મ કરવાં પડે છે અને આત્માની નિસ્પૃહતાને દેશવટે દઈને અન્યની આગળ નિર્વીચ બનવું પડે છે. સકામ ભાવથી મૃત્યુ ભીતિ વગેરે અનેક ભીતિ પ્રગટીને આત્માને ડરાવે છે, અને તેથી આત્મા સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. નિષ્કામભાવની કર્તવ્યપ્રવૃત્તિથી એક જંગલીને જેટલે સંતોષ મળે છે તેટલે વા તેનાથી અનન્તગુણ હીન પણ એક સકામી રાજાને સંતોષ મળતું નથી, અને ઉલટું દુઃખને સાગર તેના હૃદયમાં પ્રગટીને તેમાં તેને બુડાડે છે. સર્વ એગ્ય કર્મને કરવાં તેથી જે ફલ થવાનું છે તે થયા વિના રહેવાનું નથી તે પછી કર્મનું ફલ ઈચ્છવાની શી જરૂર છે ? નિષ્કામભાવે મુક્તિફલની પ્રાપ્તિ થાય છે અને સકામ ભાવે સંસારસુખ મળે છે. ક્ષણિક સુખ કરતાં શાશ્વત સુખ ઉત્તમ છે, માટે નિષ્કામભાવે કર્મો કરવાં જોઈએ. દરેક શુભ પ્રવૃત્તિનું ફલ જાણવું પરંતુ કર્મફલની ઈચ્છા ન કરવી અને સ્વયેગ્ય કર્તવ્ય કર્મ કરવું એજ સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં જવાની ઉચ્ચ કુંચી જાણવી. નિષ્કામપણે કાર્ય કરનારાઓના આત્માની દુનિયાપર વિશ્ર્વવત્ અસર થાય છે. નિષ્કામપણે સ્વફરજેને અદા કરનારાઓ દેશનું, વિશ્વનું, સંઘનું, સમાજનું, જ્ઞાતિનું, ગચ્છનું, મંડળનું વાસ્તવિક હિત અવલેકી શકે છે, અને તે કાઈના દાબમાં દબાઈ જતા નથી. નિષ્કામપણે કાર્ય કરનારાઓ કેઈની પરવા રાઢતા નથી, અને કોઈની અસત્ય માગણીના તાબે થતા નથી. નિક્કમપાશાથી કર્મ કરનારાઓ જેટલું સ્વાર્પણ કરી શકે છે તેટલું સકાષ્ટિએ કર્મ કરનારાઓ સ્વાર્પણ કરી શકતા નથી. નિક્કમ ભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં પ્રભુને વાસ થાય છે, તેથી તેનામાં એરજાતની શક્તિ ખીલે છે, અને સકામ ભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં મેહને વાસ થાય છે, અને તેથી તેનામાં શેતાનની શક્તિ ખીલતી જાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ સત્યની ઉપાસના કરે છે, અને સકામભાવથી કામ કરનારાઓ અસત્યની ઉપાસના કરે છે. નિષ્કામભાવથી કાર્ય કરનારાઓને સત્પરૂ
ની કટિમાં સમાવેશ થાય છે, અને સકામભાવથી કર્મ કરનારાઓને દાસત્વ કે ટિમાં સમાવેશ થાય છે. નિષ્કામ દશાથી સ્વફરજ અદા કરનારાઓને મૃત્યુ અને જીવન સમાન ભાસે છે, અને સકામભાવથી
For Private And Personal Use Only
Page #832
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૧ કાર્ય કરનારાઓને જીવવું ઈષ્ટ લાગે છે, અને તેથી તેઓ દેશદ્રોહીએના ભયથી દેશદ્રોહ, રાજ્યદ્રોહ, આત્મદ્રહ, ધર્મદ્રહ વગેરે પાપકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે, અને જીવવાની ઈચ્છાને અગ્ય કર્મોથી તૃપ્ત કરે છે. સકામ ભાવથી કર્મ કરનારાઓ પ્રતિફલની ઈચ્છાથી જ્યારે તૃપ્ત થતા નથી ત્યારે અગ્ય કર્મ કરીને પ્રતિબદલે આપવા ચૂકતા નથી. નિષ્કામ કર્મ કરનારાઓ કેઇના પ્રતિ અયોગ્ય પ્રવૃત્તિથી પ્રતિ બદલે આપવા તેવા પ્રસંગે પ્રયત્ન કરતા નથી. સકામભાવથી કર્મકરનારાઓ કારણ વિના પક્ષપાત, કદાગ્રહ, લેશ વગેરેમાં આત્મવીર્યને દુરૂપયોગ કરે છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ ખાસ કારણે અપવાદપ્રવૃતિ સેવીને દુનિયાના નું ભલું થાય તે માટે અલ્પદોષ અને મહાલાભ પ્રવૃત્તિ સેવે છે અને પશ્ચાત્ તેનું પ્રતિક્રમણ કરી ઉત્સર્ગમાર્ગમાં પાછા સ્થિર થાય છે. નિષ્કામભાવથી આવશ્યક કાર્ય કરનારાઓ સ્વફરજો અદા કરવામાં ઉચાશય અને વિશ્વવ્યાપક ઉદાર મૈત્રીભાવથી પ્રવૃત્તિ કરે છે, તેજ સ્થાને સકામભાવે કર્મ કરનારાઓ નીચાશ સકીદષ્ટિને ધારણ કરી દુનિયામાં અશાતિ પ્રવર્તે એવી રીતે પ્રવૃત્તિ કરે છે, તેથી તેઓ વસ્તુતઃ કર્મપ્રવૃત્તિની યોગ્યતાને પામી શકતા નથી. નિષ્કામભાવવિના આવશ્યકકર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થતું નથી. સકામભાવથી હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે, અને તેથી દુનિયાના સમગ્ર મનુષ્યોને લાભને બદલે અત્યંત હાનિ થાય છે. સકામભાવથી અન્યાયપણે મહાયુદ્ધા, વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મારું હારૂં એવી મહમંત્રની ફુરણા થતાં દુનિથામાં કોઈ સ્થાને સત્ય શાંતિ મળતી નથી. હિંદુસ્થાનપર અફગાનિસ્તાન વગેરેથી સકામભાવે લેકેએ સ્વારીઓ કરી તેથી તેઓને સત્યસુખ મળ્યું નહિ, અને આવશ્યક કર્તવ્યકર્મરૂપ ધર્મથી તેઓ ભ્રષ્ટ થયા. બ્રાહ્મણ, ક્ષત્રિએ, વિએ, એ, ત્યાગીઓ વિશ્વમાં સ્થિત સર્વ મનુષ્યએ નિષ્કામભાવથી ધર્મ માટે આવશ્યક કર્મો કરવાં જોઇએ. ધર્મ માટે નિષ્કામ બુદ્ધિથી કર્મો કરવાથી નિર્દોષી જીવન રહે છે. નિષ્કામભાવે કામ કરતાં અન્તરથી નિર્લેપભાવ નિકપાયભાવ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ, રાગ
For Private And Personal Use Only
Page #833
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨ દ્રષવિના નિષ્કામભાવે કર્તવ્ય કર્મો કરવાથી આત્માની મુક્તિ થાય છે, ઇત્યાદિ અનેક શુભ બાબતેને ઉપદેશ આપીને હિન્દુસ્થાનપર અનતગુણ ઉપકાર કર્યો છે. સર્વજ્ઞ વીર પરમાત્માના ઉપદેશાનુસાર આવશ્યક ધર્મકર્મો કરવાથી આત્માની શુદ્ધિ વૃદ્ધિ પામે છે એમ નિશ્ચયતઃ અવબોધવું. વિશ્વવતિ સર્વ મનુષ્યનું કલ્યાણ થાય એ શ્રીવીર પ્રભુના આગમમાં ઉપદેશ છે. શ્રી વીર પ્રભુએ સ્વાધિકારભેદે ગૃહસ્થ ધર્મ અને અનગાર ધર્મની પ્રરૂપણ કરી છે તેનું ગુરૂગમથી રહસ્ય અવધ્ય છે. સકામભાવના છે તે દાવાનલ સમાન છે, તેથી આત્માના સદગુણે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સકામભાવનાથી સત્યબોધની, સત્યધર્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાન મિથ્યાત્વથી સકામભાવનાની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનિ સકામભાવનાથી અસત્યધર્મમાં આસક્ત રહે છે, અને વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. અજ્ઞાનિયે સકામભાવથી રાગદ્વેષની મારામારીમાં પડીને લીંટમાં માખી ખેંચી રહે છે તેમ સાંસારિક પદાર્થોમાં ખેંચાઈ જાય છે, અને મનુષ્ય જન્મના ઉદ્દેશને ભૂલી જાય છે. સકામભાવનામાં પ્રમાદ છે અને નિષ્કામભાવનામાં અપ્રમાદ છે. સકામભાવથી આચારે અને વિચા
માં સમતલતા રહેતી નથી, અને સમભાવને દેશવટે અપાય છે. નિષ્કામભાવે આવશ્યક કર્મો કરવાં તે મનુષ્યને સ્વભાવ છે અને સકામભાવે કર્મો કરવાં તે મનુષ્યોને વાસ્તવિક સ્વભાવ નથી. અતએવા નિષ્કામભાવે કર્તવ્ય કર્મફલની ઈચ્છા રાખ્યા વિના આવશ્યક કાર્યો કરવાં જોઈએ. કૈરેએ સકામભાવનાથી રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તેનામાં મેહે પ્રવેશ કર્યો અને તેથી અને તેઓને યુદ્ધમાં નાશ થયે. સિકંદરે સકામભાવથી ભારત પર સ્વારી કરી તેથી અને તેને કશું સત્ય સુખ પ્રાપ્ત થયું નહીં. મરાઠાઓએ હિન્દુઓના રક્ષણમાં નિષ્કામભાવથી ક્ષાત્રપ્રવૃત્તિ સેવી હતી તે તેઓની પાણીપતના મેદાનમાં નાદીરશાહથી હાર થાત નહિ અને તેઓની પડતીનું અપમંગલ થાત નહિ. દરેક કર્મપ્રવૃત્તિમાં જે જે અંશે નિષ્કામભાવ સેવાય છે તે તે અંશે વિજયશક્તિ પ્રાપ્ત થાય છે, અને જે જે અંશે સકામભાવના થાય છે તે તે અંશે આત્માની દુર્મલતા કરી શકાય છે,
For Private And Personal Use Only
Page #834
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકામભાવધારકે સ્વાર્થી બનીને માતા, પિતા, કુટુંબ, મિત્ર, બંધુ, જ્ઞાતિ, સમાજ સંઘ, દેશ, રાજ્ય, વગેરેની વાસ્તવિક ફરજને અદા કરી શકતા નથી, સકામભાવથી ઉપકારને બદલે નહિ વાળનારાઓપર વૈર પ્રકટે છે, અને તેથી અશુભ કર્મની પ્રવૃત્તિનું જેરથી સેવન થાય છે. સકામભાવનાથી મનુષ્ય સ્વાર્થી બને છે અને તેઓ જે જે ધર્મ માટે કાર્યો કરે છે તે ઉલટાં તેઓને અધર્મની વૃદ્ધિ કરનારાં થાય છે. સકામભાવનાથી સ્વેચ્છા પૂર્ણ ન થતાં જેની તેની સાથે સત્યસંબંધને બાંધી શકાતું નથી, અને પરસ્પર ઉપગ્રહ ઉપકાર કરવાના સૂત્રને ક્ષણે ક્ષણે લેપ કરી શકાય છે. હિન્દુસ્થાન વગેરે સર્વ દેશમાં સકામભાવનાથી મનુષ્યની સત્યપ્રગતિ થઈ નથી. સકામભાવથી થએલી દેશોન્નતિ વગેરેને અલપકાલમાં નાશ થાય છે, અને ધર્મશાસ્ત્રાના આચારને પણ આચારમાં મૂકી શકાતા નથી માટે નિષ્કામભાવથી સર્વ લોકેએ આવશ્યકકર્મો કરવાં જોઈએ. નિષ્કામભાવથી આવશ્યકકર્મ કરનારાઓ જે કંઇ દેશકાલને અનુસરીને કરે છે તે ધર્મવૃદ્ધિ માટે થાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ દશ્ય વિશ્વને સ્વર્ગસમાન બનાવી દે છે. તેઓ નૈસગિક સુખમય જીવન જીવે છે અને પ્રભુમય જીવન પ્રાપ્ત કરીને ધર્મના સાધકે બને છે. સ્વાધિકારે રત અર્થાત્ સ્વાધિકારથી કાર્ય કરવામાં તલ્લીન એવા ધર્મકર્મ પ્રસાધકે મુક્તિને પામ્યા, પામે છે અને પામશે. વાધિકારે નિષ્કામભાવથી સ્વફરજ અદા કરવામાં તલ્લીન કર્મગીઓને આ વિશ્વમાં ધન્યવાદ ઘટે છે. સ્વાધિકારે નિષ્કામદશાથી કાર્ય કરનારા કમગીઓ સમાજમાં, રાજ્યમાં, સંઘમાં વગેરે સર્વ બાબતેમાં નેતાઓ બનીને દુનિયાનું કલ્યાણ કરી શકે છે, અને તેઓ જ્ઞાનાવરણીયાદિ સર્વ પ્રકારના કર્મથી રહિત સ્વાત્માને કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. નિષ્કામ કર્મ કરવાની દશા પ્રાપ્ત કરવાને માટે પ્રથમ તે અકાખ્યા ઈચ્છાઓથી નિવૃત્ત થઈને વ્યવહારોગ્ય સત્ય કામને ઈચ્છવાં જોઈએ. અસત્ય અને અગ્ય ઇચ્છાઓને પ્રથમ તે વારવી જોઈએ. અકામ્ય ઈચ્છાએથી આત્માને સત્ય શક્તિ મળતી નથી. અસત્ય દુષ્ટ કામનાઓથી થતું દુર્ગતિ દુઃખ અવધવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
Page #835
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
અસત્ય દુષ્ટ કામનાઓથી જીવા અનેક પ્રકારનાં દુઃખ પ્રાપ્ત કરે છે. અસત્ય દુષ્ટ કામનાઓમાં દુનિયાના જીવો ફસાઈને અનેક પ્રકારનાં કર્યાં કરે છે. અજ્ઞાની જીવે અસત્ય કામનાઓને પણ સત્ય કામના તરીકે અવત્રેાધે છે. અજ્ઞાની જીવા અસત્ય કામનાએવડે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ ઉલટું તેને સુખ કરતાં અનન્તગુણુ દુઃખ થાય છે. આવશ્યક ઉપયાગી કામનાઓને વ્યવહારષ્ટિએ સત્ય કામનાઓ તરીકે કથવામાં આવે છે, અને અનાવશ્યક અનુપચેગી દુઃખકારક કામનાઓને અસત્ય હૃષ્ટ કામનાઓ તરીકે કથવામાં આવે છે. નિશ્ચયનયષ્ટિએ અસત્ય અને સત્ય કામનાઓને અચેાગ્ય કામનાઓ તરીકે કથવામાં આવે છે, અને નિશ્ચયદષ્ટિએ નિષ્કામભાવની મુખ્યતા અવમેધવી. પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ એ ભેદ કામનાના છે. શુભ કામનાને સત્ય કામના અને અશુભ કામનાને અસત્ય કામના તરીકે કવામાં આવે છે. અશુભ કામનાઓથી પાપ થાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ્ય ક્રેઇને અસત્ય કામનાઓને દાખી દેવી જોઇએ. અસત્ય કામનાના વિચારોના અને આચારાના પરિહાર કરીને સત્ય કામનાના વિચારોની અને આચારાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. સત્યકામનાના વિચારને અને આચારોને આત્મજ્ઞાનીઓ નિષ્કામરૂપમાં ફેરવી નાખે છે, અને તેના વિચારોમાં અને આચારોમાં પરમાર્થતા વહ્યા કરે છે. આત્મજ્ઞાની સદ્ગુરૂ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને નિષ્કામદશાની પ્રાપ્તિ કરવી જોઇએ. અશુભ કામનાને ત્યાગ કર્યાવિના અને શુભ કામનાએમાં પણ છેવટે હેય બુદ્ધિ થયાવિના લાખો આત્મજ્ઞાની ગુરૂએ મળે તેપણ નિષ્કામ દશાની પ્રાપ્તિ થતી નથી. નિષ્કામદશા થયા પશ્ચાત્ શુભકામ્ય મનુષ્યની પેઠે શામાટે બાહ્યકર્મીની પ્રવૃત્તિ કરવી જોઈએ ? તેના ઉત્તરમાં જણાવવાનુ કે નિષ્કામ દશા થયા પશ્ચાત્ મન, વાણી અને કાયા જ્યાંસુધી છે ત્યાંસુધી તે દ્વારા વિશ્વલોકોના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પારમાર્થિક કાર્યોમાં વસ્તુતઃ નિષ્કામ દાવિના ખરી પ્રવૃત્તિ થતી નથી. નિષ્કામદશાથી વિશ્વ લોકોના ઉપકારાર્થે મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરતાં
For Private And Personal Use Only
Page #836
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલય
પિતાનું અહિત થતું નથી, અને તેમ વિશ્વનું કલ્યાણ કરી શકાય છે. નિષ્કામી મનુષ્ય કેઈન ઉપકાર કરીને તે પાછો ઉપકાર કરે તેવી સ્થિતિમાં પોતાને મકાવવા પ્રયત્ન કરતા નથી. નિષ્કામી કમેગીઓ કોઈના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યા એમ કેકની આગજ કથવા પણ ઈચ્છા રાખતા નથી. સત્યકામી મનુષ્ય સત્ય ઉપકાર પ્રવૃત્તિને સામો બદલે લેવાને ઈરછે છે, પરંતુ નિષ્કામી કર્મયોગીઓ તે સર્વસ્વાર્પણ કરીને પરમાર્થપ્રવૃત્તિ કરે છે તેને સામે બદલે વાળવા કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં પણ તેઓ શુભ ભાવને ધારણ કરતા નથી. આ વિશ્વમાં નિષ્કામ કર્મયેગીઓ ખરેખર પરમાત્માની પ્રતિકૃતિ છે. નિષ્કામી કર્મયેગીઓ ખરેખરા સન્ત છે. નિષ્કામ કર્મયેગીઓના ચરણકમળની ધૂલીથી દુનિયાના જ પવિત્ર બને છે. નિષ્કામી કર્મયેગીઓનાં દર્શનથી પરમાત્માનો સાક્ષાત્ દર્શન થયાં એમ અવબોધવું. અકાગ્યભાવોથી નિવૃત્ત થઈને સકામ્યભાવોમાં પ્રવૃત્તિ કરીને જે આત્મજ્ઞાનમાં પરિપૂર્ણ અનુભવી બન્યા હોય છે તેઓ આત્માના ગુણવિના અન્ય કંઈ ઈષ્ટવ્ય નથી એવું પ્રબોધતા હોવાથી નિષ્કામતાએ તેઓની બાહ્યપ્રવૃત્તિ થાય છે. ઈન્દ્રિય અને મનની સાથે સંબંધ પામતી એવી જડ વસ્તુઓમાં આત્માનું સુખ નથી અને અન્ય જડ પદાર્થો કે જે ઈષ્ટ વિષ તરીકે કપાયેલા છે તેનાથી ત્રણ્ય કાલમાં અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું નથી એ આત્મજ્ઞાનીઓને નિશ્ચય હોવાથી બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વની વા અનીષ્ટત્વની કલ્પનાથી બંધાતા નથી. અએવ તેઓ સહેજે નિષ્કામી બની અન્ય છને ઉદ્ધાર કરવાને તેઓની દષ્ટિમાં વિશેષતઃ ઉચ્ચતા થતી જાય એવા આશયથી પ્રવૃત્તિ કરે છે. દુઃખીઓના દુઃખને જે જે માર્ગેથી નાશ થાય છે તે માર્ગોનું અવલંબન કરીને જ્ઞાનીકમગીઓ નિષ્કામતઃ પ્રવૃત્તિ કરે છે. નિષ્કામતઃ ધર્મકર્મસાધકગીઓની જેટલી પ્રશંશા કરીએ તેટલી ન્યૂન છે. તેઓનાં સર્વ આવશ્યક કર્તવ્ય કર્મોથી અવશ્ય ધર્મની વૃદ્ધિ થાય છે. તેઓના આશય અવધ્યાથી તેઓની ધર્મકર્મપ્રવૃત્તિને યથાર્થ ખ્યાલ આવતાં વાસ્તવિક મહત્તા અવાધાય છે.
અવતરણુ–સતતેત્સાહયત્નથી કર્મમાં પ્રવૃત્ત થવાને નિર્દેશે છે.
For Private And Personal Use Only
Page #837
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૬ सततोत्साहयत्नाभ्यां, कर्मसिद्धिश्चजायते । ज्ञात्ववमाइतेकार्ये, प्रवर्तस्व स्वभावतः ॥ १४७ ॥
શબ્દાર્થ –સતતેત્સાહ અને યત્નથી કાર્યસિદ્ધિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું અવબોધીને સ્વભાવથી પ્રારંભિત કાર્યમાં પ્રવૃત્ત થા.
વિવેચનઃ–પ્રારંભિત કાર્યની સિદ્ધિમાં સતત પ્રયત્ન અને સતત ઉત્સાહની ખાસ જરૂર છે. સતતત્સાહવિના કેઈ કાર્ય સાધી શકાતું નથી. કાર્યની સિદ્ધિમાં અનેક મંગલે છે તેમાં સર્વથી મહાન મંગલ સતતેત્સાહ છે. સતતેત્સાહરૂપ જીવનવીર્યવિના કાર્યપ્રવૃત્તિમાં મંદતાક્ષીણતા આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માને સતતેત્સાહ પ્રકટ હેય તે અવધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતેત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખવનાર સતતેત્સાહ છે. સતતેત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમાં આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતેત્સાહવિના ગમે તેવા વિદ્વાને પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતેત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતેત્સાહથી નેપોલીયન બોનાપાર્ટ એકવાર સંપૂર્ણ યુરેપને હચમચાવી દીધું. સતતત્સાહથી ગરીબડીએ અને મેટઝિનીએ ઈટાલી દેશને ઉદ્ધાર કર્યો. ગરીબીને ઈટાલીને ઉદ્ધાર કરવામાં અનેક સંકટને મુકાબલો કરવો પડે હતું, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેટઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં ગેરબદ્ધને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાંતવાસીઓના વિચારોમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રેર્યો. સતતેત્સાહથી શ્રીમદ્યવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બદ્ધાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને ય થ અને બૌદ્ધોને સ્વદેશને ત્યાગ કરે પડયે. સતતેત્સાહ અને યત્નથી કલિકાલ સર્વપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થની રચના કરી. સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહતિએ સંપ્રતિશજાને ધર્ણોદ્ધારમાં
For Private And Personal Use Only
Page #838
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
પ્રેરીને અનાર્યદેશે માં જૈનધર્મને પ્રચાર કરાવ્યું. મહમદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામાં સતતેત્સાહ અને સતત પ્રયત્નને સે હતે. એમ તેમના ચરિત્ર પરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યું હતું તેથી તેઓ સ્વકાર્યમાં અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વહેંભાચાર્યે પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સે હતે. શંકરાચાર્યે પિતાના મતને જગતમાં વિસ્તાર કરવા માટે સતતેત્સાહથી પ્રયત્ન સેવ્યું હતું, તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભક્તની વૃદ્ધિ થઈ. શ્રી ગૌતમબુદ્ધે પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતે. ઈશુકાઈટે પોતાના વિચારેને પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યું હતું તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે તે ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેગેરસે પિતાના વિચારને સતતેત્સાહયુક્ત પ્રયત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારેને સતતેત્સાહપૂર્વક યુરેપમાં જાહેર કર્યા હતા. બૈદ્ધોના પ્રખ્યાત તાર્કિક દિનાથપંડિતે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને બોદ્ધધર્મની રક્ષાકારક પુસ્તક રચ્યાં છે. વ્યાસ સાષિએ સતતેત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી. કવિ શેકસપીયરે સતતત્સાહ અને સતત પ્રયત્નથી નાટક લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચક્તિ કરી દીધા. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતેત્સાહ અને સતત પ્રયત્નથી પિતાને મત આર્યાવર્તમાં પ્રચાર્યો. જૈન આર્ય આત્મારામજીએ (વિજ્યાનંદ સૂરિએ) જૈન ધર્મની રક્ષામાં સતતેત્સાહ અને સતત પ્રયત્નથી સર્વસ્વાર્પણ કર્યું, તેથી જૈન કેમમાં સદાકાલ તેઓ અક્ષરદેહે પૂજ્ય પ્રાતઃસ્મરણીય થયા. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી વિજયધર્મસૂરિ તથા આગમજ્ઞ પંડિતશ્રી આનન્દસાગરગણિ જૈનધર્મની અપૂર્વ સેવા કરે છે. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી ચવિજયજી ઉપાધ્યાએ એક આઠ ગ્રન્થ રચીને જૈન ધર્મની અપૂર્વ સેવા કરી. જૈન કેમમાં શ્રીમદ્દ યશોવિજયજીનું ઉપાધ્યાનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. સતતેત્સાહ
૮૮
For Private And Personal Use Only
Page #839
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭%
પ્રયત્નથી કળા શીર્ષને માનવ જગતમાં ધારે તે કરી શકે છે. સતતેત્સાહ પ્રયત્નમાં અપૂર્વ સામર્થ્ય રહ્યું છે. તેથી દુઃસાધ્ય કાર્યોને સુસાધ્ય કરી શકાય છે. કાર્યસિદ્ધિમાં ઉત્સાહ એજ શુભ શકુન છે-૩માણે પદ્ધ સારા; સૌર સ્રરાવ મે પાવાની પેઠે અનુત્સાહથી પ્રારંભિત કાર્યની અસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રખ્યાત ઈંગ્લાંડવાસી લેખક માઈલ્સે સતતેત્સાહ અને સતત પ્રયત્નથી અનેક લે છે કરનારા પુરૂષનાં ચરિત્ર લખીને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો છે. તે ગ્રન્થના વાચનથી અવશ્યમેવ સતતત્સાહપૂર્વક પ્રયત્ન કરવાથી થતા ફાયદાઓને ખ્યાલ અવબોધાય છે. અકબર બાદશાહમાં સતતેત્સાહ વર્તતે હતું તેથી તે અનેક દેશે જીતવાને સમર્થ થયે હતે. સતતેત્સાહ અને સતત પ્રયત્ન વિના કરણઘેલે ગુજરાતનું રાજય પાછું મેળવી શકે નહિ. સતતેત્સાહ પ્રયત્નથી મુંબાઈમાં રાનડે પ્રખ્યાત થયે. સતતત્સાહ પ્રયત્નથી ગેખલેએ હિન્દુસ્થાનની સેવામાં હાલ અપૂર્વ આત્મભેગ આપે. સતતેત્સાહ પ્રયત્નથી લેર્ડ કલાઈવે ભારતમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના કરી. સતતેત્સાહ પ્રયત્નથી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં ચાલુક્ય રાજ્યની સ્થાપના કરી, સતતેત્સાહ પ્રયત્નથી ભાસ્કરાચાર્યે તિવિદ્યાને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો. સતતેત્સાહ પ્રયત્નથી વાલ્મિકે રામાયણની રચના કરી. સતતેત્સાહ પ્રયત્નથી હિન્દુસ્થાનમાં પ્રીતિ પાદરીઓ, ખ્રીતિ ધર્મને પ્રચાર કરવા આત્મભેગ આપી રહ્યા છે. સતતેત્સાહ પ્રયત્ન વિના હાલમાં જૈન સાધુઓએ તથા જૈન ગૃહસ્થોએ જૈન ધર્મની સેવા તથા તેના પ્રચારાર્થે અપૂર્વ આત્મભેગ આચ્ચે નથી. સતતેત્સાહ પ્રયત્નથી આ વિશ્વમાં લોકોને આશ્ચર્યમગ્ન કરે એવાં કાર્યો કરી શકાય છે. સતતત્સાહ પ્રયત્નથી અનેક મુનિવરેએ મુક્તિ મેળવી. સતતેત્સાહ પ્રયત્નથી બુકટ શીંગ્ટને અમેરિકામાં પિતાના જાતિબંધુઓને કેળવણીથી ઉદ્ધાર કર્યો તે તેના ચરિત્રથી સ્પષ્ટ અવકાય છે. સતતેત્સાહ પ્રયત્નથી સ્વામી વિવેકાનન્દ સર્વત્ર સ્વવિચારેને જાહેર કર્યા. સતતેત્સાહ પ્રયત્નથી કાશીમાં વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે પડિત મદનમોહન માલવીયા સમર્થ થયે. સતતેત્સાહ પ્રયત્ન વિના રાજ્યની, દેશની
For Private And Personal Use Only
Page #840
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૯ વિશ્વની, ધર્મની, સમાજની અને પિતાની ઉન્નતિ કરી શકાતી નથી. સતતેત્સાહ પ્રયત્નબળે વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે એમ અનેક આદર્શ જીવનચરિતથી સ્પષ્ટ અવધ થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી રાઠોડ દુર્ગાદાસે મારવાડનું સંરક્ષણ કર્યું અને તેથી તેનાં સર્વત્ર ભારતમાં ગુણગાન થાય છે. સતતેત્સાહ પ્રયત્ન વિના હિન્દુઓ અને મુસલમાને આર્યાવર્તના અભ્યદયાળું સારી રીતે આત્મગ આપી શકયા નથી. લઘુ કટિકાઓમાં સતતેત્સાહ પ્રયત્ન દેખવામાં આવે છે તેથી તેઓ સ્વશકત્વનુસારે ઘણું કરી શકે છે. સતતોત્સાહ પ્રયત્નથી શુદ્ધ મનુષ્ય પણ ગ્લાસ્ટનની પેઠે મહાનું બનીને લાખ કરોડે મનુષ્યને અનુશાસ્તા બની શકે છે. સતતત્સાહ પ્રયત્નથી જર્મનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્ક જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સર્વત્ર વિશ્વવતિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતતસાહ પ્રયત્નને કથીએ તે તેમાં કેઈ જાતને પ્રત્યવાય આવતું નથી. સતતેત્સાહ પ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમાં અગ્ર પ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉત્સાહપ્રયત્ન નથી તે નિજીવની પેઠે કંઈપણ કરવા શક્તિમાનું થતું નથી. જેના આત્મામાં સતતત્સાહ પ્રયત્નબળ વર્તે છે તે હનુમાનની પેઠે સૂર્યને પણ ગ્રાહ્ય કરવા પ્રયત્ન કરી શકે છે. સતતેત્સાહ પ્રયત્ન વિના આ વિશ્વમાં અનેક મનુષ્યની અવનતિ થઈ, થાય છે અને થશે. સતતેત્સાહ પ્રયત્નરૂપ દેવશક્તિની જેઓ આરાધના કરે છે તેઓની સદા ઉન્નતિ થયા કરે છે. સતતેસાહ પ્રયત્ન એજ પ્રગતિ મહામંત્ર છે. સતતેત્સાહ પ્રયત્ન વિના મનુષ્ય મૃતદેહ સમાન છે. સતતેત્સાહ પ્રયત્નથી નીચ જાતિ પણ હાલ લક્ષ્મી સત્તાના ઉચ્ચ શિખરે વિરાજમાન થઈ છે. તેને અનુભવ કરીને પ્રારંભિતકાર્યો કરવામાં સતતેત્સાહપૂર્વક મંડયા રહેવું જોઈએ. સતતેત્સાહથી સર્વ ધારેલાં કાર્યોની સિદ્ધિ થાય છે માટે હે મનુષ્ય !!! તું અનુત્સાહથી ઠંડુગાર જે ના બન. સતતત્સાહ પ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયતઃ અવધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામાં જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવાના હોય તેમાં સતતેત્સાહને ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠાએ
For Private And Personal Use Only
Page #841
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
અને રજપુતે અનુત્સાહી બન્યા તેથી તેઓને પરાજય થયું અને નાદીરશાહે કેર વર્તાવ્યું. બ્રિટીશે, જર્મને, જાપાનીઝ સતતત્સાહ પ્રય નથી કાર્ય કરે છે, તેથી સર્વત્ર તેઓનાં દૃષ્ટતે અપાય છે. હિન્દુસ્થાનના લેકે જ્યારે સતતેત્સાહ પ્રયત્નને સેવશે ત્યારે તેઓની વાસ્તવિક પ્રગતિ થશે. હે આત્મન !!! તે સતતેત્સાહ પ્રયત્નથી કાર્યસિદ્ધિને નિશ્ચય કરીને પ્રારંભિત કાર્ય કર્યા કર !! તેમાં અનેક વિપત્તિ પડે તે પણ ઉત્સાહપ્રયત્નને સેવ કે જેથી હારાં ધારેલાં કાર્યો સિદ્ધ થાય, અને મુક્તિની સાધના સતતેત્સાહ પ્રયત્નથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉત્સાહ અને પ્રયત્નથી ચારિત્ર્યમાર્ગમાં જ્ઞાનમાર્ગમાં અને દર્શનમાર્ગમાં અગ્રગામી બની શકાય છે. ઉત્સાહથી સાધુઓની સેવા કરીને અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. બમ્પટ્ટિસૂરિએ સતતેત્સાહબળે જૈનધર્મને પ્રચાર કર્યો હતે. આ વિશ્વમાં પરમાત્માની પ્રાપ્તિમાં સતતેત્સાહ અને સતત પ્રયત્નની અત્યંત આવશ્યકતા છે. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે આ વિશ્વમાં સર્વે કર્તવ્ય કાર્યોને કરી શકે છે. સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે ઈશ્વરી બક્ષીસ છે તેનાથી આ વિશ્વમાં કંઈ પણ દુઃસાધ્ય રહેતું નથી. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે વિક્રમ રાજાએ શકલેકેને હરાવીને સ્વરાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ અને સતત પ્રયત્ન કલંબસે અમેરિકા ખંડને શેધી કહાયે. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે હજારે વખત પ્રવૃત્તિમાં નિરાશા મળ્યા છતાં પણ અને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકાય છે. સતતેત્સાહ અને સતત પ્રયત્નબળે ઝાપાનીએ જાપાનને ઉદ્ધાર કર્યો અને તેની પ્રગતિથી ચીન અને અમેરિકાને પણ જાગ્રત્ રહેવાની જરૂર પડે છે. ગુરૂગોવિંદસિંહમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે મુખ્યગુણ હતા, તેથી ગુરૂ ગોવિંદસિંહે જે કાર્ય કર્યું તે ઈતિહાસના પાને અમર રહ્યું છે. રાણહમીરમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ હતા તેથી તેણે મેવાડના ઉદ્ધારમાં વિજય મેળવ્યું. આ વિશ્વમાં મહાશેધકેમાં કુદ્રતી બક્ષીસ તરીકે સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ વાસ કરે છે. ગમે તે કાર્યની સિદ્ધિમાં એ બે ગુણવિના નિર્વાહ થઈ શકે તેમ નથી. દુઃખમાંવિદ્યાભ્યાસ એ નામના પુસ્તકમાં અને
For Private And Personal Use Only
Page #842
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૧
સ્વાશ્રય નામના પુસ્તકમાં અનેક ગરીબ મનુષ્યે, સતતાત્સાહ અને સતત પ્રયત્નથી મહાપુરૂષ બનેલા છે એમ દર્શાવ્યું છે. કર્મવાદીએ, ભાવીભાવવાદી, સતત પ્રયત્નવિના દરેક આખતની પ્રગતિમાં પાછળ પડી જાય છે, અને તે પ્રગતિશીલ મનુષ્યાના દાસ બનીને તેના આક્રમણથી દબાઈ ચંપાઇ જીવન વ્યતીત કરે છે. પ્રગતિશીલ સંઘમાં, સમાજમાં, રાજ્યમાં, દેશમાં, મંડલમાં, કામમાં સતતત્સાહ અને સતત પ્રયત્ન એ એ ગુણ પ્રત્યક્ષ અવલેાકાય છે. સતત ત્સાહના આધારે સતત પ્રયત્ન થઇ શકે છે. સતતાત્સાહને અગ્નિ હાલાવાની સાથે સતત પ્રયત્ન પણ મદ નષ્ટ થઇ જાય છે. સતતાત્સાહ અને સતત પ્રયત્નવિના ધર્માચાર્યાં અને ધર્મપ્રવર્તકેા ધર્મના પ્રચાર કરવાને શક્તિમાનુ થતા નથી. માટે ધર્માચાર્થીએ સતતાત્સાહ અને સતત પ્રયત્નનુ અવલંબન કરવું જોઈએ. સતતાત્સાહબળે શાહબુદ્દીનગારીએ દિલ્લીપર અગીયાર સ્વારીએ કરી, દશ સ્વારીઓમાં તે પૃથુરાજ ચાહાણથી પરાજય પામીને પશ્ચાત્ હડા, તાપણું સતતોત્સાહ અને સતત પ્રયત્નનો ત્યાગ કર્યો નહિ. સતતાત્સાહપ્રયત્નથી તેણે દિલ્હીપર અગિયારમી સ્વારી કરી તેમાં તે ફળ્યે અને ત્યારથી દિલ્હીની ગાદી મુસલ્માનાના તામામાં ગઈ. મહાવીર પ્રભુ અને શ્રી સંપ્રતિ રાજાના સમયમાં જૈનોની પ્રાયઃ ચાલીશ કરોડના આશરે વસતિ થઈ હતી અને વેદધર્મ પાળનારાઓની ઘણી સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ પશ્ચાત્ જૈનાચાામાં, સાધુઓમાં અને જૈનગૃહસ્થામાં સતતોત્સાહ અને સતત પ્રયત્ન રહ્યો નહીં તેથી પુનઃ વેદધર્મીઓનુ સામ્રાજ્ય પ્રગટયું અને જૈનોની સંખ્યામાં ઘણા ઘટાડો થયા. સતતોત્સાહ અને સતત પ્રયનથી ઈશુક્રાઈસ્ટના ભક્તાએ ચાર ખંડમાં પ્રીસ્તિ ધર્મના પ્રચાર કર્યાં તે સર્વે લેાકેા અવલોકી શકે છે. આ વિશ્વમાં સતત ત્સાહે સતત પ્રયત્નમળે અનેક સુધારા વધારા કરી શકાય છે અને પારતંત્ર્યને દૂર કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાય છે. લધુ બાળકોમાં અમુકાશેએ એ ગુણ અવલેકાય છે પણ પશ્ચાત્ તેની સામગ્રી વિના તેમાં મન્દતા આવી જાય છે. મુસલ્ખાનામાં મુસલમાન ધર્મની વૃદ્ધેયથૈ સતતાત્સાહ અને સતત પ્રયત્ન હતા ત્યાં સુધી તેઓ સ્વધર્મના પ્રચાર કરી શકયા પશ્ચાત્ તે
For Private And Personal Use Only
Page #843
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨ નામાં મન્દતા આવી તેથી પૂર્વની પેઠે ધર્મવૃદ્ધિ કરી શક્યા નહિ. સતતત્સાહ અને સતત પ્રયત્ન વિના ગમે તેવા બળવાનું મનુષ્ય પણ કાર્યની સિદ્ધિમાં હાર પામે છે. સતતેત્સાહથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે લાખો પરિષહ સહીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી સર્વ શક્તિ ખીલવી શકાય છે. સતતેત્સાહ પ્રયત્ન વિના લાંબા લચક જાહેર ભાષણ આપ્યાથી કંઈ વળતું નથી અને દીર્ધ વિચાર સૂત્રી થવાથી પણ કંઈ વળતું નથી. અએવ મનુષ્યએ સતતેત્સાહ પ્રયત્નપૂર્વક પ્રારંભિત કાર્યો કરવા જોઈએ. આર્યાવર્તના પ્રાચીન મનુષ્યમાં સતતેત્સાહ પ્રયત્ન હતું તેથી તેઓ સર્વ દેશોના નેતાઓ બનીને વિશ્વના કલ્યાણમાં અપૂર્વ ભાગ આપી શકતા હતા. હાલના આર્યોમાં સતતેત્સાહ પ્રયત્ન પ્રગટે અને તેથી તેઓ પૂર્વની ઝાઝલાલીને પ્રાપ્ત કરે. શુભ કાર્યોમાં સતતેત્સાહ પ્રયત્નબળ વાપરવાની જરૂર છે. રજોગુણ અને તમે ગુણી કાર્યોને પરિહાર કરીને સાત્વિક મનુષ્ય સાત્વિક કાર્યોની સિદ્ધિમાં સતતેત્સાહ પૂર્વક પ્રયત્ન કરે છે. સતતેત્સાહ પ્રયત્નથી સર્વત્ર સદા કાર્યસિદ્ધિ થાય છે. એવું અવગત કરીને પ્રારંભિતકાર્યમાં સ્વભાવે પ્રવૃત્તિ કર. કાર્યની સિદ્ધિ થવાની છે કે કેમ ? તે સતતેત્સાહ પ્રયત્નથી અવાધાય છે. અત એવ અન્ય વિકલ્પસંકલ્પને ‘ ત્યાગ કરીને પ્રારંભિતકાર્યમાં સદ પ્રવૃત્ત થવું જોઈએ. પ્રારંભિત કાર્યમાં વિને આવ્યા વિના રહેતાં નથી, તેથી તેમાં સતતેત્સાહની આવશ્યકતા રહે છે. સતતેત્સાહપૂર્વક કાર્ય કરવાથી અંતે વિજય વરમાળને પ્રાપ્ત કરી શકાય છે. સં. ૧૮૫૭ના બળવામાં બ્રિટીશએ હિન્દુસ્થાનમાં સતતેત્સાહ પ્રયત્નથી બળવાખોરને વિખેરી નાખ્યા. જે તેનામાં સતતેત્રાહમદ પડી ગયો હોત તે બ્રિટીશ રાજ્યની એક દિવસના અંતરામાં જડ ઉખડી જાત. પાશ્ચાત્ય વિદ્વાન–શેધકોને-મૂળ મંત્ર એ છે કે પ્રારંભિત કાર્યમાં સતતેત્સાહ પ્રયત્નથી પ્રવર્યા કરવું. સતતેત્સાહ પ્રયત્નથી બ્રિટીશેએ સર્વત્ર પૃથ્વીમાં અદ્યપર્યત રાજ્યવ્યવસ્થાકાર્યમાં અનેક સિદ્ધિ મેળવી છે તે કોનાથી અજ્ઞાત છે. પ્રતિજ્ઞાત કર્તવ્ય કાર્યોમાં સતતત્સાહ પ્રયત્નની જરૂર છે. સતતેત્સાહ વિના કેઈ પણ પ્રતિજ્ઞારૂપ કાર્યની સિદ્ધિ થતી નથી.
For Private And Personal Use Only
Page #844
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૩ સતતેત્સાહ વિના અનેક મનુષ્યએ પાણીમાં પરપોટા થઇને ક્ષણમાં જેમ વિલય પામે છે તદ્વત્ પ્રારંભિત કાર્યોને ક્ષણમાં મૂકી દીધાં છે, તેનાં સહસ્રલક્ષ દષ્ટાંતે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતમાં ભેળા ભીમ પશ્ચાત્ જે જે પતિ થયા તેમાં રાજ્યરક્ષણ પ્રગતિકાર્યને સત તેત્સાહ પ્રયત્ન નહતું તેથી તેઓ ગુર્જરત્રાભૂમિનું સામ્રાજ્ય સંરક્ષી શકવા સમર્થ થયા નહીં. ગુર્જરત્રાભૂમિમાં સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરનાર મહમદ બેગડાએ અનેક હિંદુઓને વટલાવી મુસન્માન કર્યા અને રાજ્યમર્યાદાની વૃદ્ધિ કરી. ગમે તેવા પ્રગતિશીલ મનુષ્ય હોય પરંતુ તેનામાંથી સતતેત્સાહ પ્રયત્ન કળવાની સાથે તેઓની અવનતિ આરંભાય છે. વ્યાપારકાર્યપ્રવૃત્તિમાં સતતોત્સાહવિના જૈનવણિકે અન્ય વ્યાપારશીલ કેમની પાછળ હઠવા લાગ્યા છે અને ભવિષ્યમાં જે તેઓમાં સતતેત્સાહ પ્રયત્ન નહિ રહેશે તે અન્ય કોમના દાસત્વરૂપ કારાગૃહથી મુક્ત થશે નહિ. પ્રગતિશીલ પ્રત્યેક કાર્ય કરવામાં સતતેત્સાહ પ્રયત્નની આવશ્યકતા છે. તેમનુષ્ય!!! તું કઈ પણ કાર્યને આરંભી સતતેત્સાહ પ્રયત્નને સેવ! પરંતુ કાર્યપ્રવૃત્તિને ત્યાગ ન કર. સતતેત્સાહ પ્રયત્નથી રંક મનુષ્ય પણ રાજ્યત્વને પામ્યા છે. કાર્યને આતમા સતતેત્સાહ પ્રયત્ન છે. એ બેને નાશ થતાંની સાથે કાર્યને નાશ થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી કાશીમાં સર્વ પંડિતશિરોમણિ શિવકુમાર શાસ્ત્રીએ મહાખ્યાતિને મેળવી છે. સતતેત્સાહ પ્રયત્નથી શેઠ વીરચંદ દીપચંદે અનેક વ્યાપારાદિ કાર્યો કરીને ખ્યાતિ મેળવી. શેઠ વીરચંદ દીપચંદ ગોધાવી ગામના સામાન્ય જૈનવણિફ હતા. પશ્ચાત તેઓએ સતતેત્સાહ પ્રયત્નથી વ્યાપાર આરંભે તેમાં ભાગ્યદેવીએ વર આપે તેથી જેનકેમમાં અગ્રગણ્ય શ્રેણી ગણાવા લાગ્યા. શેઠ પ્રિમચંદ રાયચંદે સતતેત્સાહ પ્રયત્નથી અનેક શુભકાર્યો કર્યાં. મહેસાણાના જૈનવણિક વેણીચંદ સુરચંદ્ર એક અશિક્ષિત સામાન્ય શ્રાવક છે. છતાં તેમાં સતતેત્સાહ પ્રયત્નબળ છે. તેથી તેમણે અનેક પાઠશાળાઓ સ્થાપી છે અને અનેકવામિકકાર્યો કરવામાં તે મચ્યા રહે છે. તેથી તેમણે જૈનમમાં જાગૃતિ ફેલાવી છે. હાલ પણ તે પ્રારંભિત કાર્યમાં સતતત્સાહ પ્રયત્નથી મંડયા રહે છે. ભાવનગરના શ્રાવક કુંવરજી
For Private And Personal Use Only
Page #845
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
આણંદજીએ સતતેત્સાહ પ્રયત્નથી જૈનધર્મનાં પુરતક છપાવવા વગેરે કાર્યમાં અપૂર્વ આત્મભેગ આપી કાર્યસિદ્ધિ કરી છે. સતતેત્સાહ પ્રયત્નવિના પ્રગતિશીલ સુધારા કરી શકાતા નથી. સતતેત્સાહ પ્રયત્નથી સ્પેન્સરે, કેટે જે વિચારોને પ્રચાર કર્યો છે તેને યુરેપ ભૂલી શકે તેમ નથી. સતતેત્સાહ પ્રયત્ન વિના અમેરિકાના જંગલી લેકેની દશા જેવી દશા, ગમે તે કામની, દેશની, રાજ્યની અવસ્થા થાય છે. સતતત્સાહ પ્રયત્નથી શ્રીજિનદત્ત સૂરિએ લા ક્ષત્રિયને જૈન કર્યા. સતતેત્સાહ પ્રયત્નવિના જૈન વિદ્યા, લક્ષમી, સત્તા, ધર્મ પ્રગતિની બહુ શક્તિને ગુમાવી છે. સતતત્સાહ પ્રયત્નને ઉપર્યુક્ત મહિમા અવ બેધીને હે ચેતન !!! તું જે કાર્ય કરવા ધારીશ તે થયા વિના રહેનાર નથી એ નિશ્ચય કરીને પ્રારંભિત કાર્યની પ્રવૃત્તિ કર્યા કર. સતતેત્સાહ પ્રયત્નવિના બળવાનું મનુષ્ય પણ કાર્ય કરવાથી પશ્ચાતું રહે છે. અત એવા સતતેત્સાહ પ્રયત્નથી સ્વગ્ય કર્તવ્ય કાર્ય કર્યા કર.
અવતરણુ–ોન્નતિકારક ધર્મે કર્મપ્રવૃત્તિને કરવી જોઈએ. તે દર્શાવવામાં આવે છે. स्वोन्नतिकारिका या या, दृश्यन्ते च प्रवृत्तयः सेवनीयाश्च ताः प्रीत्या, देशकालानुसारतः ॥१४८।। | શબ્દાર્થ –જે જે નૈતિકારક પ્રવૃત્તિ દેખાય તેઓને પ્રીતિ પૂર્વક દેશકાલાનુસારથી સેવવી જોઈએ.
વિવેચન –ન્નતિકારક અને સ્વાવનતિકારક પ્રવૃત્તિનું સ્વરૂપ ચાવત્ સમ્યગ ન અવબોધવામાં આવે તાવત્ મૂઢતા છે. મૂઢ મનુષ્ય અવનતિકારક પ્રવૃતિને મુખ્યતાએ સેવે છે. વાવનતિકારક પ્રવૃત્તિચેનું મૂળ અજ્ઞાન છે. ક્ષણે ક્ષણે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિ સેવાય છે, તેમાં અજ્ઞાનિમનુષ્ય મુખ્યતાએ રાગ દ્વેષ કર્મની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિને સેવે છે. નકામી વિકથાઓને મનુષ્ય શ્રવણ કરે છે અને તેવી પ્રવૃત્તિમાં રૂચિતા ધારણ કરે છે. મન-વાણી કાયા, માયાથી ભિન્ન આત્માના ગુણને પ્રકાશનારી પ્રવૃત્તિને મન વાણી કાયાથી સેવવી જોઈએ. મનની વચનની અને કાયાની શુભ પ્ર
For Private And Personal Use Only
Page #846
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૫
વૃત્તિને અને અશુભ પ્રવૃત્તિને અવધવી જોઈએ. મન વાણી અને કાયાથી અષ્ટાદશપાપસ્થાનકની પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે અને મન, વાણુ કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે. મન દંડ, વચન અને કાયાને દંડને પરિત્યાગ કરે જોઈએ. ઈર્યાસિમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાન ભાંડમાત્રનિષેવના સમિતિ, પારિકાપનિકાસમિતિ, મને ગુણિ, વચનગુણિ અને કાયાગુતિનું નિયનિક્ષેપથી સ્વરૂપ અવબોધતાં નૈતિકારકધર્મપ્રવૃત્તિને વિવેક થાય છે. મનની શક્તિને અને વચનની શક્તિને આત્માની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં વાપરવી જોઈએ. જે જે આત્મોન્નતિકારક પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિથી અન્ય જીવોની ઉન્નતિ થાય છે. જે જે પ્રવૃત્તિથી આત્મોન્નતિ થતી નથી તે તે પ્રવૃત્તિથી અન્યજીવોની ઉન્નતિ થતી નથી. જે નનિ કરી શકતું નથી તે અન્યજીની ઉન્નતિ કરી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી ન્નતિકારકભિન્નભિન્ન પ્રવૃત્તિ હોય છે. નતિકારક પ્રવૃત્તિને દેશ કાલાનુસાર ફેરફાર થયા કરે છે. તેથી તેનું દેશ કાલાનુસારે રહસ્ય અવધવું જોઈએ. કેટલીક અમુક વર્ગના માટે નૈતિકારક પ્રવૃત્તિ હોય પરંતુ અમુક દેશકાલથી સ્વાત્મીય પ્રગતિકારક પ્રવૃત્તિ ન હોય તે તેઓને સેવી શકાતી નથી. વર્તમાનકાલમાં કેટલી પ્રવૃત્તિથી
ન્નતિ થાય છે, પરંતુ ભવિષ્યમાં અધિકારપરાવર્તનથી તે પૂર્વની પ્રવૃત્તિથી આમન્નતિ થઈ શકતી નથી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાભેદે નૈતિકારક પ્રવૃતિમાં દેશકાલાનુસાર પરિવતને થયા કરે છે આત્મજ્ઞાનથી નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થાય છે. વર્તમાનકાલમાં થતી સર્વશુભાશુભ પ્રવૃત્તિના સમૂહનું પરિપૂર્ણ જ્ઞાન થયા વિના નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થઈ શકતું નથી. નતિકારક પ્રવૃત્તિને નિર્ણય થયા પશ્ચાત્ અંધ પરંપરામાં પ્રવૃત્તિ થતી નથી અને સાધનદષ્ટિમાં અને સાધ્યદષ્ટિમાં વિપરીત મન થતું નથી. પ્રગતિશીલ યુગમાં જે અંધપરંપરાએ પ્રવૃત્તિ કરે છે અને ન્નતિ પ્રવૃત્તિને વિચાર માત્ર કરતું નથી તે સમૂરિછમ પચેન્દ્રિય પ્રવૃત્તિ કરતાં કઈ પણ વિશેષ કરી શકતું નથી. દેશ, રાજ્ય
For Private And Personal Use Only
Page #847
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજ, સંવાદિતા સાર કરે પ્રવત્તિના વા પ્રવૃતિ
માં
સમાજ, સંઘાદિની ઉન્નતિકારક પ્રવૃત્તિની સાથે નતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે કે સંબંધ છે? અને તેમાં શું? સત્ય રહસ્ય સમાયું છે? તે અવશ્ય અવધવું. પ્રવૃત્તિના તાબે આત્માએ રહેવું જોઈએ નહિ, પરંતુ આત્માના તાબે અનાસક્તભાવે પ્રવૃત્તિ રહેવી જોઈએ. આત્માની ઉન્નતિસાધનભૂતપ્રવૃત્તિ છે, પરંતુ પ્રવૃત્તિમાં આત્મતા નથી એવું અવબોધી અનાસક્તિથી માનસિ વાચિક કાયિક પ્રગતિકરપ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રીતિથી પ્રવૃત્તિને ન્નતિ માટે સેવવી જોઈએ, પરંતુ પ્રવૃત્તિમાં રાગથી આસક્ત ન થવું જોઈએ. પ્રવૃત્તિમાં અનાસક્તભાવે પ્રીતિ થવી જોઈએ. મધ્યમ વેગીઓની પ્રથમ પ્રશસ્ય પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાય છે. પરંતુ શુદ્ધજ્ઞાની ભેગીઓને તે પ્રીતિવિના પ્રવૃત્તિ થાય છે. ઉત્તમજ્ઞાનીઓ રાગ દ્વેષથી મુક્ત હોય છે. આરંભકકર્મયેગીઓએ જ્યાં જેવી રીતે પ્રવૃત્તિ સેવવી પડે ત્યાં તેવી રીતે પ્રવર્તવું. જ્ઞાનિમનુષ્ય, પ્રવૃત્તિની ભિન્નતામાં અને તેનાં દેશકાલાનુસારે થતાં પરિવર્તનમાં મુંઝાયા વગર આત્મનિતિકારક પ્રવૃત્તિને સેવે છે.
અવતરણ–કિચાઓના, પ્રવૃત્તિના અનેક ભેદોમાં જ્ઞાની મુઝાતે નથી. તે ચિતકાર્ય પ્રવૃત્તિ કરે છે તે દર્શાવે છે. क्रियाविचित्रभेदेषु, ज्ञानी किञ्चिन्न मुह्यति । समीभूयाधिकारेण, करोति कर्मसूचितम् ॥ १४९ ॥
શબ્દાર્થ –ધાર્મિક ક્રિયાઓના વા વ્યાવહારિક કાર્યની ક્રિયાઓના વિચિત્ર ભેદમાં આત્મજ્ઞાની મોહ પામતે નથી. સર્વ ક્રિયાઓમાં સમીભૂત થઈને તે સ્વાધિકાર સુહુઉચિત કર્મને કરે છે.
વિવેચન –મેક્ષકારક ધર્મની ક્રિયાઓમાં સર્વ દર્શનમાં સેંકડે ભેદો પડયા છે. જૈનદર્શનમાં શ્વેતાંબર દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી આદિ અનેક ગ૭ મતભેદોથી ધર્મક્રિયાઓમાં પરસ્પર મત વિરૂદ્ધ એવા અનેક ભેદ અવલોકાય છે. હિન્દુઓમાં અનેક સંપ્રદા થયા છે અને સંપ્રદાયના ધર્મની પરસ્પર વિરૂદ્ધ એવી અનેક ક્રિયાઓ દેખાય છે. બેદ્ધિામાં, ખ્રીતિમાં અને મુસભાને વગેરેમાં ધાર્મિક ક્રિયાઓના
For Private And Personal Use Only
Page #848
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૭
ભેદો છે. પરસ્પર એક બીજાથી ભિન્ન એવી ધાર્મિક ક્રિયાઓમાં એકની શ્રદ્ધા રાખતાં તેનાથી વિરૂદ્ધ સાંપ્રદાયિક યાએપર તિરસ્કાર ટે છે અને અન્ય ધાર્મિકક્રિયાઓનુ અને તે ક્રિયાઓના કર્તાનુ' ખંડન કરવામાં આવે છે. આ પ્રમાણે પરસ્પર ધર્મમત ભેદોની ક્રિયાની ભિન્નતાઆવડે પરસ્પર મનુષ્યામાં ખંડન, મંડન, રાગદ્વેષ થયા કરે છે. એક મનુષ્ય અમુક ધામિકક્રિયાનુ મંડન કરે છે ત્યારે અન્ય મનુષ્ય તેનું ખંડન કરે છે. અમુક મનુષ્ય અમુક ધાર્મિક ક્રિયા પર રાગ ધારણ કરે છે ત્યારે અમુક મનુષ્ય તેજ ધાર્મિકક્રિયા પર દ્વેષ-અરૂચિ ધારણ કરે છે. જેનામાં ચેારાશી ગચ્છાની પરસ્પર કેટલીક ક્રિયાઓ વિરૂદ્ધ હાય છે, તેથી તે તે ક્રિયાઓની વિભિન્નતાએ ચારાશી ગાના આગેવાનો ખંડન મંડન કલેશ વગેરે કરી ધર્મની આરાધનામાં કર્મની વૃદ્ધિ કરી શકે છે. સર્વ મનુષ્યો સ્વસ્વધામિકક્રિયાઓને આગમાના આધારે પ્રતિપાદન કરીને અન્યનીક્રિયાઓને અસર્વજ્ઞ કથિત છે એમ ઠરાવવા પ્રયત્ન કરે છે. દિગબરાએ અને શ્વેતાંખરાએ આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ માન્યતાવંત ક્રિયાઓના ભેદે પરસ્પર ક્લેશ કરીને સંઘવીર્યના પરસ્પરના નાશાથે ઉપયોગ કર્યાં, તેથી તેની પડતી થઈ અને વૈદિકધર્મવાળાની પ્રગતિ થઈ. વેદધર્મીઓ પણ પ્રવૃત્તિયાનુ સાધ્યબિંદું સમજ્યાનિના પરસ્પર સાંપ્રદાયિક વિરૂદ્ધ ધામિકક્રિયાઓના ખંડન મંડનમાં પડી રાગદ્વેષની વૃત્તિમાં મુંઝાયા અને તેથી મુસલમાનેા તરફથી તેને આક્રમણા સહવાં પડયાં. ક્રિયામાં મુ`ઝાવાથી સાધ્યશન્યપ્રવૃત્તિ થાય છે અને તેથી સ્વપરની ઉન્નતિ થઈ શકતી નથી. ખ્રીસ્તિયામાં અને મુસલ્ખાનામાં ધાર્મિક મતભેદવાળી પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓથી તરવારાનાં યુદ્ધા પ્રવર્ત્યા હતાં. એમતેઓના ધાર્મિક ઇતિહાસાના વાચનથી સ્પષ્ટ અવબોધાય છે. પરસ્પર ધામિકક્રિયાઓના ભેદોથી પરસ્પર વિરૂદ્ધ ધાર્મિક ક્રિયા કરનારા એક બીજાને શત્રુની દ્ધિથી દેખે છે. વ્યાવહારિકરાજ્યકાર્યો વગેરેની પ્રવૃત્તિયામાં ક્રિયાઆમાં પરસ્પર વિરૂદ્ધતાલેદે રાજાએ અને પ્રજાએ યુદ્ધ કરી જગમાં અશાન્તિ ફેલાવે છે. વિશ્વવર્તિમનુષ્યમાં પરસ્પર ખાવાની, પીવાની, આફ્રિકાÎમાં અનેક પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ પ્રવર્તે છે. પાશ્ચાત્યાની
For Private And Personal Use Only
Page #849
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૮
અને પૂર્વદેશના લોકેની ખાવાની પીવાની ક્રિયાઓમાં કંઈક કંઈક ભેદ વર્તે છે. દરેકના રીતરીવાજે જુદા જુદા પ્રકારના હોય છે. રાજ્યના કાયદાઓ પણ પરસ્પર વિરૂદ્ધ ભિન્ન હોય છે. નીતિની ક્રિયાઓમાં પણ અમુક અમુક દેશકાલાનુસારે ભેદે વર્તે છે. મનુની નીતિ, અહંનીતિ, કુરાનની નીતિ અને પાશ્ચાત્ય રાજ્યનીતિયે અમુક અમુક ભેદો પડે છે, સર્વની એક સરખી નીતિ મળતી આવતી નથી. વિશ્વમાં મનુષ્ય મનુષ્ય પ્રતિ વિચાર અને ક્રિયામાં કંઈક કંઈક ભેદ તો હોય છેજ. સર્વ મનુષ્ય સ્વસ્વમાન્ય ક્રિયાઓને પ્રશસે છે અને અન્યોની ક્રિયાઓને અસત્ય માને છે. સર્વ ધર્મના સાધુઓમાં, સન્યાસીઓમાં, ધર્માચાર્યોમાં, ગોમાં, યેગીઓમાં, વેષાદિભેદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે જ અને તેથી વિશ્વવતિમનુષ્યમાં એક સરખે વિચાર અને એક સરખે આચાર પ્રવર્તત નથી. વિશ્વવર્તિ મનુષ્યમાં ભિન્ન ભિન્ન આચારેનું વૈવિધ્ય કદિ ટળ્યું નથી, ટાળવાનું નથી અને ટળશે નહિ, એક ધર્મમાં એક ગચ્છમાં પણ આચારવિચારના ભેદ તે પ્રકટવાના. ધર્મવ્યવહારોમાં અને લૈકિક વ્યવહારોની કિયાઓના ભેદોમાં પરસ્પર વિરૂદ્ધતા અવલકવાના કરતાં પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓમાં કઈ કઈ દષ્ટિથી કયા કયા ક્ષેત્રકાલાનુસારે સત્યતા આદેયતા રહેલી છે, તેને વિચાર કરવાની પ્રથમ જરૂર છે. ક્રિયાઓની વિવિધતામાં વિવિધ સત્યતા, ઉપગિતા, અવલકવાથી પરસ્પરમાં એકેક દષ્ટિબિંદુથી કલ્પાયલી અસત્યતાને સહેજે નાશ થઈ શકે તેમ છે. અનેક ધાર્મિક ક્રિયાઓની વિભિન્નતા દેખાય છે તેમાં અલ્પજ્ઞાન કારણભૂત છે. ધાર્મિકવ્યાવહારિકકિયાઓના ભેદે જે જે અવલેકાય છે તેના કારણભૂત અનેક વિચારે છે. દેશકાલાનુસારે જે જે મનુષ્યના હદયમાંથી જે જે ક્રિયાઓના વિચારે પ્રગટે છે તેમાં સાપેક્ષદષ્ટિએ સત્યતા રહેલી હોય છે, પરંતુ તે સર્વ યિાઓ એકમનુષ્ય માટે નથી. અનેક જ્ઞાનદષ્ટિથી ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવી ? તેને અનુભવ કરે જોઈએ. પરસ્પર વિરૂદ્ધ ભિન્ન ક્રિયાઓમાં, પ્રવૃત્તિમાં શું સત્ય સમાયેલું છે? તેને વિચાર કર જોઈએ. સંપૂર્ણ આત્મજ્ઞાની ક્રિયાઓના ભેદમાં મુંઝાતું નથી. અજ્ઞાની ક્રિયાઓને એકાત સાધન
For Private And Personal Use Only
Page #850
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
942
તરીકે સ્વીકારીને જ્ઞાનની ઉપેક્ષા કરી ભિન્ન ક્રિયા કરનારાપર દ્વેષ ધારણ કરી મુક્ત થવાને ઈચ્છે છે, પરંતુ સાધનન્ય થઈ ક્રિયામાં મુંઝાઇ મુક્ત થતા નથી. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, નયજ્ઞાન, કર્મજ્ઞાન, સાધનજ્ઞાન, અને સાધ્યાદિ વિના ક્રિયા ભેદોમાં માહે ઉત્પત્પ થાય છે. એક વૃક્ષના સર્વ સંધ-પત્ર-વગેરેના જેમ ખીજમાં સમાવેશ થાય છે તેમ અનેક ક્રિયાઓના જ્ઞાનના આત્મામાં સમાવેશ થાય છે. આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક ક્રિયાઓને આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતા નથી. વિશ્વમાં જેટલા ધર્મમતભેદો-ક્રિયામત ઉઠયા છે તે સર્વનું મૂળ ખીજ આત્મામાં છે અને તે સર્વના આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સ ́પ્રદાય-મત-ગચ્છ ભેદોમાં સુંઝવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યાની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ ક્રિયાઓને નિમાહપણે સાધ્યમાં સાધનપણે વિશ્વ મનુષ્યે સેવે તેમાં કોઈની અવનિત થતી નથી. ક્રિયાઓમાં નિહિતા રહે છે તે તે તે પરસ્પર વિરૂદ્ધ દેખાતી ક્રિયાએથી સ્વપરને કંઈપણ હાનિ થતી નથી. સર્વદર્શનાની આત્યાદિ વિષયેની માન્યતાઆને અનેક નચેાની સાપેક્ષતાએ જેમ જૈનદર્શનમાં સમાવેશ થાય છે તેમ સર્વ દર્શનની પરસ્પર વિરૂદ્ધ ધાર્મિક ક્રિયાઓને અનેકનયેાની સાપેક્ષતાએ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. એવું આત્મજ્ઞાની ગુરૂગમથી અવબોધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કોઈ જાતના પ્રત્યવાય નડતા નથી. જે જે પાપક્રિયા અને ધર્મ ક્રિયાઓ છે, તે આત્મજ્ઞાનથી અવાધાય છે. તેથી આત્મજ્ઞાની સત્ય ધર્મિક ક્રિયાએ કે જે સ્વાધિકારે કરણીય છે તેને કરે છે અને પાપ ક્રિયાઓના પરિહાર કરે છે. જે જે ધામિક ક્રિયાઓથી સર્વ જીવેશને આત્મશુણાના લાભ મળતો હોય અને તે હિંસા અસત્યાદિથી રહિત હોય તે તેઓના વિચિત્ર ભેદોમાં આત્મજ્ઞાની મુંઝાતા નથી. તથા ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયાઓની માન્યતા સબંધી અનેક મતભેદોના પુરતાને પ્રભુના નામથી તે તે ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યોએ લખ્યાં હોય તે તેમાં પણ તે મુંઝાતા નથી. સર્વ ગાની ક્રિયાઆના મુખ્ય ઉદ્દેશ હૃદયની
For Private And Personal Use Only
Page #851
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ કરવા તરફ હોય અને હિંસાદિ કિયાથી વિરામ પામવા તરફ હોય તે પછી તે સર્વ ક્રિયાઓમાં અધિકારભેદભેદ હોય તેમાં આત્મજ્ઞાની મુંઝાતો નથી અને તે સ્વચ્ચ અધિકારે એગ્ય ક્રિયા કરે છે, તથા તત્તક્રિયાપ્રતિપાદકભિન્નભિન્નધર્મમતકિયા ભેદશાસ્ત્રોને અસત્ય પણ માનતો નથી, તથા ભિન્નભિન્ન ક્રિયા કરનારાઓને દેખી મત કલેશની મુંઝામણમાં પણ પડતું નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મક્રિયા કરનારાઓને આત્મજ્ઞાની આત્મહષ્ટિથી દેખે છે, તથા તેનાં ધર્મકર્મને પણ સાપેક્ષટષ્ટિથી સત્ય દેખે છે. એક સરખી ધર્મક્રિયાને વા લાકિક વ્યવહારક્યિારે કરવામાં ભિન્ન ભિન્ન અધિકારને ભિન્ન દષ્ટિવાળાની એક સરખી રૂચિ વા પ્રવૃત્તિ થતી નથી તે શાશ્વત અનાદિ કાલને નિયમ છે. ધાર્મિક ક્રિયાઓનાં પૂર્ણ રહસ્યને પરિપૂર્ણ આત્મજ્ઞાનથી અનુભવવાં જોઈએ અને તેઓનાં તરતમ રહસ્યને જાણવાં જોઈએ કે જેથી કિયામતભેદમાં રાગદ્વેષ રહે નંહિ અને નિર્મોહપણે સર્વ પ્રવૃત્તિ થાય. એમ ભવ્ય મનુષ્યએ વિચારવું જોઈએ. કિયાઓના મતભેદમાંથી સત્ય ગ્રહવું જોઈએ, પરંતુ સર્વ ક્રિયાઓને અસત્ય માની નાસ્તિક બનવું ન જોઈએ. શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ ધાર્મિક ક્રિયાઓનાં જે જે રહસ્ય ઉપદેશ્યાં છે, તેને અનુભવ કરીને આત્મજ્ઞાની સ્વાધિકારે ક્રિયા કરે છે તેથી તે ક્રિયાઓના પરસ્પર ભેદેમાં મુંઝાતે નથી-ધાર્મિક ક્રિયાઓમાં ક્ષેત્રકાલાનુસારે પરિવર્તન થયા કરે છે, તેને આત્મજ્ઞાનીઓ અવધે છે તેથી તે ગમે તે ગચ્છાદિકના આશ્રયી હોય છે તે તે ગચ્છની ક્રિયાઓને કરી આત્મામાં મનની એકાગ્રતા કરે છે. પરંતુ અન્યગોની ક્રિયાઓ પર દ્વેષભાવ ધારતો નથી. વગચ્છની ક્રિયાઓને સત્ય અને અન્યગચ્છની ક્યિાઓને અસત્ય માની પરસ્પર ગચ્છના આચાર્યો મહાલેશની ઉદીરણા કરતા હોય અને જે ધર્મક્રિયાઓપૂર્વક આત્મશક્તિને વિકાસ કરવાને હોય તે ક્રિયાઓથી રાગદ્વેષમાં લેવાતા હોય તેમાં સાપગની ખામી અવધવી. પિતાને જે રૂચે તે સ્વાધિકારે ક્રિયા કરવી પરંતુ અને જે ધાર્મિક ક્રિયાઓ કરતા તેમાં ફ્લેશ–અરૂચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. ધાર્મિક ક્રિયાઓ જ્યારે રૂઢિતાને
For Private And Personal Use Only
Page #852
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૧
ધારણ કરે છે ત્યારે તેમાં કેટલીક મિશ્રતા થઈ જાય છે અને મૂલ ઉદ્દેશનુ રહસ્ય કેટલીક વખત આચ્છાદ્દિત થઈ જાય છે. પ્રાચીન ધમક્રિયાએ હાય વા અર્વાચીન ધર્મક્રિયા હોય પરંતુ તેઓના સત્ય ઉ ા અવમેધવા, અને જો તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણાના પ્રકાશ કરન ી હોય તો તેમાં પ્રાચીન અર્વાચીનત્વની મહત્તાથી ફ્લેશ કરવા ન જોઇએ. જ્ઞાનવડે ક્રિયાઆનાં રહસ્ય અવમેધીને આત્મજ્ઞાનીઓ સ્વયાગ્ય ધામિક ક્રિયાઓને કરે છે અને અન્ય મનુષ્ય ચેાગ્ય ક્રિયાઓને જણાવે છે. તથા મતકાગ્રહતાને ત્યાગ ધરીને પ્રવૃત્તિયાને કરવી એવું પ્રોધે છે. અનેક ધામિકયિાઆના મુખ્ય ઉદ્દેશ આત્માનપૂર્વક આત્મશક્તિનો વિકાક્ષ કરવા તેજ છે. આત્મજ્ઞાન વિના ક્રિયાવાદીએ જસમા અવાધવા. જે આત્મજ્ઞાની છે તે સર્વે ક્રિયાઓ કરતા છતા પણ તેથી મુક્ત થઈ શકે છે. માનસિક વાચિક અને કાયિક જે જે ક્રિયા છે તે જડ છે અને તેથી બ્રહ્મ-આત્મા ભિન્ન છે, તેથી નકામી અનાવશ્યક ક્રિયાએના બોજાથી આત્માને દાબી દ્રેષ્ઠ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કોઈ રીતે ચેગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અતિમ સિદ્ધાંત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી. અતએવ આવશ્યક વ્યાવરિક ક્રિયાઓ કરતાં તથા ધામિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્યજ્ઞાન ન વિસ્મરવું જોઇએ. બાહ્યક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી, પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે. આત્મજ્ઞાની સર્વ ક્રિયાઓમાં સ્વતંત્ર રહે છે, તેને જે ચેાગ્ય લાગે છે તે ક્રિયાને મુઝાયા વિના સ્વાધિકારે કરે છે. પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓમાં મતસહિષ્ણુતા સંરક્ષીને આત્માના અનન્તવર્તુલ પ્રતિ લક્ષ્ય દેવું અને અમુક દ્રષ્ટિબિંદુથી સાચેપંચાગી બની ક્રિયા કરવી. આત્માના તાબે ક્રિયાએ રહેવી જોઇએ, પરંતુ કાઈ પણ ક્રિયાના તાખામાં આત્મા ન રહેવા જોઇએ. આત્મા સ્વાધિકારની ઉચ્ચતમતરતમ ચાગતાએ ક્રિયાઓને બદલતે આગળ વધ્યા કરે છે. તેથી અમુક રૂપમાં સત્તા એક સરખી રીતે ક્રિયા કરવી એવા સર્વત્ર ધર્મમાં આવશ્યક નિયમ બંધાતા નથી. અન્ મનુષ્યા, આત્મજ્ઞાન વિના કેટલીક અનાવશ્યક રીઢિક ક્રિયાઓમાં ગુંથાઈને આત્મશક્તિયાના વિકાસ થાય એવી કેટલીક સત્પ્રવૃત્તિયેાથી દૂર રહે
For Private And Personal Use Only
Page #853
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેથી તેનું વાસ્તવિકરીત્યા કલ્યાણ થતું નથી. આત્મશક્તિનાં વિકાસ થવાનાં કારે રૂંધાય એવી કેટલીક રિદ્રિક પ્રવૃત્તિ પડી ગઈ હોય છે, તેનાથી મુક્ત થયા વિના આત્માનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાતું નથી. જે કાળમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિને વિકાસ થાય એવી કિયાઓ ગમે તે હોય તો પણું તે સર્વોપદેશસાનક છે. એ નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પર ભિન્ન ધાર્મિક ક્રિયાઓમાંથી અનન્ત સત્ય શોધવું જોઈએ અને રાગદ્વેષને ક્ષય થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગદ્વેષને ક્ષય કરવા માટે ભિન્ન ભિન્ન ગચ્છમાં-દર્શનમાં ભિન્ન ભિન્ન કિયાએ પ્રરૂપેલી હોય છે. પરંતુ તે નાની સાપેક્ષતાપૂર્વક અવધીને રાગદ્વેષ રહિત દશાએ કરવી અને પરમાત્મપદ પ્રકાશ થાય તે માટે ખાસ ઉપગ ધારણ કરે. અજ્ઞાનીઓને જેજે ક્રિયાઓથી રાગદ્વેષ હઠાવવાનું હોય છે તે તે ક્રિયાઓથી તેમને રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીઓને સંવરની કિયાઓ છે તે આસવરૂપે પરિણમે છે અને આત્મજ્ઞાનીઓને આસવની સર્વ ક્રિયાઓ સવરરૂપે પરિણામે છે. કાલના વહેવાની સાથે ધર્મકિયાઓમાં, ધર્માચારમાં અનેક પ્રકારની વૃદ્ધિ થઈ તેથી પરિણામ એ આવ્યું કે આત્મજ્ઞાનની ન્યૂનતા થવા લાગી અને તેથી સંકીર્ણતા, અસહિષ્ણુતાની વૃદ્ધિ થઈ. તેથી સમાજશક્તિની વૃદ્ધિ થતી અટકી. જે ભાષાપર હદબહાર નિયમે પડે છે તે ભાષાનું અસ્તિત્વ રહેતું નથી અને તેનું સ્થાન ખરેખર અન્યભાષા લે છે. જે રાજ્યપર હદબહાર અનેક નિયમોને બોજો પડે છે તે રાજ્યને અંતે નાશ થાય છે. જે ધર્મપરદર્શનપર અનેક ધાર્મિક ક્રિયાઓનો બેજો પડે છે તે ધર્મની વા દર્શનની પ્રગતિ અવરોધાય છે અને પૂર્ણિમાના ચદ્રની પેઠે તેને નાશ થાય છે. અએવ ધાર્મિક સામ્રાજ્યની પ્રગતિ ઈચ્છકોએ શુષ્ક-અનાવશ્યકશિઢિકકિયાઓના બંધનથી મનુષ્યને લઘુત્રલમાં, વાડાસ્માં મળી. તિઓની બુદ્ધિના વિકાસને ધ ન કરવું જોઈએ. આ પ્રમાણે વર્તન થવાથી બેબલીયન, હીબ્ર, જયુ, વગેરે અનેક ધર્મો પૃથ્વી પર શયન કરી ગયા છે. જે ધર્મમાં વિચારોની વિશાળતા, વ્યાપકતા, અને ધાર્મિક અનેક ભદવાળી ક્રિયાઓમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવાની સુધારણા
For Private And Personal Use Only
Page #854
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૩ છે તે ધર્મ અન્ય ધર્મોને પિતાનામાં સમાવીને જીવી શકે છે. અનનતજ્ઞાની મહાત્માઓને એકદેશીય બોધ હેતું નથી. તેઓના અનન્ત વિચારેથી અનન્તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપકતાથી વિશ્વધર્મીને તેમાં સમાવેશ થાય છે, ધામિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતા માત્રથી દુનિયાના મનુષ્યની સર્વજાતની પ્રગતિ થઈ શકતી નથી. આત્મજ્ઞાની ઉપર્યુક્ત સર્વ જાણે છે. તેથી અનેક ક્રિયાઓના ભેદમાં તે રાગી દ્વેષી બનતું નથી. અનેક વ્યાવહારિકકિયાએથી અને અનેક ધાર્મિક ક્રિયાઓથી આત્મન્નતિમાં, વિન્નતિમાં, પ્રત્યવાય આવતું નથી અને ઉલટી હૃદયજ્ઞાનની વ્યાપક્તામાં પરમત સહિષ્ણુતાની સાથે વૃદ્ધિ થયા કરે છે, તેથી અર્ધદગ્ધમનુષ્યએ પરસ્પર વિરૂદ્ધ ધર્મક્રિયાઓને દેખી તેઓની સાધ્યતાનું જ્ઞાન કરવું પરંતુ ક્રિયાભ્રષ્ટ થવું નહીં અને સ્વાધિકારે ક્રિયાઓ કરવી. જે ક્રિયાઓથી મોક્ષ મળે, નીતિની દઢતા રહે, હૃદયની શુદ્ધિ થાય, પાપના હેતુઓને નાશ થાય, જ્ઞાન દર્શન ચરિત્રને વિકાસ થાય, આજીવિકાદિ સાધનની પ્રગતિ થાય, ધર્મ અર્થ કામ અને મેક્ષની સમ્યમ્ આરાધના થાય, રાજ્યની ઉન્નતિ થાય, સર્વજગતનું શ્રેયઃ કરી શકાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, પ્રત્યાહાર, ધારણ ધ્યાન અને સમાધિમાં વૃદ્ધિ થાય, અવનતિના માર્ગોને ધ થાય અને સર્વ પ્રકારની શુભન્નતિ થાય, એવી ત્યાગીના અને ગૃહસ્થના અધિકાર ભેદે અનેક ધાર્મિક ક્રિયાઓ-ધર્મપ્રવૃત્તિ હોય, પ્રાચીન હોય વા અર્વાચીન હાય, પવિત્ર ગ્રન્થમાં લખાયેલી હોય વા જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી નવીન રચી હોય, તે પણ તેઓ સર્વે શ્રી સર્વજ્ઞના જ્ઞાનથી અવિરિધી સાનુકુલ છે અને તે સર્વે વાધિકાર સેવવા યેશ્ય છે. ધાર્મિક ક્યિાઓનું વ્યાવહારિક શુભ કિયાઓનું અમુક વર્ગે રજીસ્ટર કરી લીધું નથી. તેવી શુભ ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં થાય છે અને તે સર્વ ધાર્મિક વ્યાવહારિક ક્રિયાઓથી-પ્રવૃત્તિથી-શુભેન્નતિ કરવી એજ મૂળ ઉદ્દેશ ત્રણેકાલમાં એક સરખે રહે છે એમ આત્મજ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ આત્મજ્ઞાનની વ્યાપકતાબળે, બાળબુદ્ધિએ વા એકાન્તદષ્ટિએ જે પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ દેખાય છે તેમાં પણ તેઓ
૧૦૦
For Private And Personal Use Only
Page #855
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૪ અવિરૂદ્ધતાને અવકે છે તેથી તેઓને મુઝામણ હોયજ શાની? જેમ જેમ આત્મજ્ઞાનને પ્રકાશ મંદ પડવા લાગે તેમ તેમ અજ્ઞાનીઓની વૃદ્ધિ થઈ અને તેથી કિચાશેદે ગચ્છ સંપ્રદાય વાડાનાં બંધન વધવા લાગ્યાં અને તેમાં અજ્ઞાનીઓ, બકરાં ઘેટાંની પેઠે. પૂરાયા અને તેથી આમેન્નતિ, સંન્નતિ, રાન્નતિનાં દ્વાર બંધ થયાં. જે જે ક્રિયાઓથી સર્વની ઉન્નતિ થાય છે, તે તે સન્ક્રિયાઓ કથાય છે. સલ્કિયાઓના અનેક ભેદથી અનેક મનુષ્યની પેઠે સર્વત્ર સર્વોનતિ સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી અનેક જીવને સુખશાંતિ મળે છે. હૃદયની શુદ્ધિ કરનારી સર્વ ક્રિયાઓ, અનાદિ કાલની છે અને અન
. કાલપર્યત રહેશે, તેથી તેવી સલ્કિયાઓના ભેદોમાં નહિ મુઝાતાં સ્વાધિકારે વર્તવું જોઈએ. સક્રિયાઓમાં જે જે કાલે જે જે ક્ષેત્રોમાં, જે જે કારણોથી મલીનતા થઈ હોય છે તેઓને જ્ઞાનીઓ જાણે છે. અને તેથી તેઓ તેની અધીનતાને દૂર કરવા મનુષ્યોને ઉપદેશ આપે છે. શ્રી મહાવીર પ્રભુએ અઢી હજાર વર્ષ પૂર્વે હિમ યજ્ઞ વગેરેમાં હિંસામય અસત્ ક્રિયાઓને પ્રવેશ થયે હતું તેને દૂર હઠાવ્યું હતું, અને કરેડે મનુષ્યોને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓમાં એજ્યા હતા. મનુછે જ્યારે જ્ઞાનના અત્યચશિખરથી પતિત થાય છે, ત્યારે તેઓમાં પ્રમાદયોગે અસત્ ક્રિયાઓને પ્રવેશ થાય છે. અસત્ કિયાઓને બ્રહ્મસ્વરૂપ માનીને કેટલાક શુષ્ક વેદાન્તીઓએ પાપને પુણ્ય સ્વરૂપ માની મનુષ્યની પડતીમાં ભાગ લીધે છે અને તેથી તેનાં આ વરણને દૂર કરી સત્યપ્રકાશ પાડવા માટે સક્રિયાઓ સેવવાની અત્યંત આવશ્યકતા સ્વીકારાઈ છે.. કિયાનાં શાસ્ત્રાથી આત્મોન્નતિમાં સહાય મળે છે પરંતુ અજ્ઞાનીઓને તે શાસ્ત્રા ખરેખર શરૂપે પરિણમે છે. સર્વે મનુષ્ય પિતાપિતાની ક્રિયાઓને શાસસમ્મત કરાવવા પ્રયત્ન કરે છે અને તે કિયાઓને શાસ્ત્રસમ્મત કરાવી તેઓ આ ત્માના ગુણને વિકાસ કરવા પ્રયત્ન કરે તે સારૂં! પરંતુ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરી એટલે તેઓ મુક્તિ પામી ગયા એવું માનીને સર્વ પ્રકારની શુભેન્નતિ કેટલી કરી? તેને કંઈ પણ વિચાર કરતા નથી. અને વિરૂદ્ધ ક્રિયા કરનારાઓ કરતાં સ્વને શ્રેષ્ઠ માની અહંમમત્વની
For Private And Personal Use Only
Page #856
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C૫
અવનતિ દુઃખમય બેડીમાં જકડાય છે, તેથી તેઓની એવી માન્યતા કરતાં કે ગમે તે રેગ્યધાર્મિક ક્રિયાને કરે છે અને અન્યની વિરુદ્ધ ન પડતાં આત્માની શુભ શક્તિને ખીલવે છે તે તે શાસ્ત્રોક્ત કિયાને હરાવ્યા વિના પણ સત્યશાસપ્રતિપાદિત કિયાને કરે છે એમ અવધવું. ભક્તિ, સેવા, જીવદયા, સત્ય, શુદ્ધ પ્રેમ, સંયમ ચારિત્ર, આત્મ સાક્ષાત્કાર, દાન, પરેપકાર, દેવગુરૂ દર્શન આદિની પ્રાપ્તિ કરાવનારી સલ્કિયાઓ સદા પ્રભુપ્રતિપાદિત છે તેથી તેમાં કંઈ કંઈ ફેરફાર જણાય તે પણ તેનું લક્ષ્ય સ્થાન ઉત્તમ જાણું ભિન્ન કિયાએ ભેદે કદિ મુંઝાવું નહીં. ગૃહસ્થાએ અગર સાધુઓએ
સ્વાધિકારે પ્રગતિકર ક્રિયાઓને કરવી. પરંતુ અવનતિકરક્રિયાઓને કરવી નહિ. વિચારભેદે કિયાભેદ અનાદિકાળથી થયા કરે છે. કરેડા વર્ષના કેઈ મહાન ગ્રન્થ ગણાતા હોય પરંતુ વર્તમાન જમાનામાં તેઓ વડે પ્રતિપાદિત કિયાઓથી સ્વને, સમાજને, સંઘને, દેશને, ઉદય ન થતું હોય તે તેવી પ્રાચીન કિયાઓને વહેરાના નાડાની પેઠે પકડી રાખી જડ જેવા બનવાથી જડ પત્થરની પેઠે પ્રગતિ પરિવર્તનથી ઉન્નત બની શકાતું નથી. વર્તમાનકાલમાં જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી પ્રગતિકરકિયાઓને જણાવી હોય અને તેની પ્રવૃત્તિથી સર્વ પ્રકારની શુભ શક્તિની પ્રાપ્તિ થતી હોય તે કરેડો વર્ષની શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયાઓ કરતાં તે કોડ ગણી ઉત્તમ છે. અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તેથી તે અસત્ય છે એમ માની કલેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુભેનતિ થાય તે કિયાઓને સ્વાધિકાર કરવા તરફ લક્ષ્ય દેવું. હજારો વર્ષ પૂર્વે શકટથી મુસાફરી થતી હતી અને હાલ અગ્નિ યંત્રથી તુર્ત મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના કદાગ્રહને પકડવે જોઈએ? આત્મામાં અનંત જ્ઞાનની શક્તિ છે તેથી તે પ્રગતિકરક્રિયાને પરીક્ષે છે અને તેને અગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સર્વ શુભાશુભ ધાર્મિક ક્રિયાઓને નિર્ણય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુભાષ્યવસા
For Private And Personal Use Only
Page #857
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૬
ની શુદ્ધિ કરનાર અને દેશ, સમાજ, સંઘ વગેરેની ઉન્નતિ કરનારી કિયાઓ ગમે ત્યાંથી ગ્રહણ કરવી. મહાવીર પ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ એક શુભ ક્રિયાઓને સાગર છે તેના બિંદુઓ સમાન ક્રિયાઓ
જ્યાં ત્યાં હોય પણ તે અનન્તજ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેઓને સેવવી. ધાર્મિક તથા વ્યાવહારિક ક્રિયાઓની કઈ કઈ જ્ઞાન દષ્ટિથી ઉત્પત્તિ થઈ છે તેનું રહસ્ય ખરેખર આત્મજ્ઞાની અવધી શકે છે તેથી ક્રિયાના ભેદોમાં વિષમતારૂપમેહ પામ્યા વિના સમાનતાને ધારી શકે છે. દ્વૈતવાદ, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત શુદ્ધાદ્વૈત સ્યાદ્વાદ માર્ગ, ક્ષણિકવાદ, સનયવાદ, પરિણામવાદ, દષ્ટિસષ્ટિવાદ, સાંખ્યમત વગેરે મતને પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં એવી કઈ ક્રિયાની પ્રવૃત્તિ નથી કે જેને આત્મજ્ઞાનમાં સાક્ષાત્કાર ન થાય. દેશકાલ દ્રવ્યભાવથી દરેક ક્રિયા પ્રવૃત્તિની કેવી રીતે ઉત્પત્તિ થાય છે? અને પુનઃ તેને કેવી રીતે તિભાવ થાય છે? તેને આત્મજ્ઞાની અવધી શકે છે. તેથી તે અજ્ઞાતક્રિયાપ્રવૃત્તિનાં રહસ્યને પણ પ્રકટાવવા સમર્થ થાય છે. આત્મામાં અનન્ત જ્ઞાનને સાગર છે. તેમાં આત્મજ્ઞાની ધ્યાન ધરીને ડુબકી મારે છે અને તેમાં નામરૂપાદિભાવને વિલય કરી સમાધિ ભાવ પામે છે તે વખતે આત્મજ્ઞાની અનન્તસુખ સાગરની સાથે તન્મય બની જાય છે કે જેથી તેને બાહ્યનું કશું ભાન રહેતું નથી. આવી દશામાં આશરી આત્માને અનુભવદશા થાય છે. આત્માના અનન્ત જ્ઞાનસુખસાગરમાં તલ્લીન થએલા મનમાં આત્માની ઝાંખી પ્રગટે છે તેથી તે સમાધિના ઉત્થાનદશામાં નિવિકલ્પજ્ઞાનથી જે ધારે છે તેને સમ્યમ્ અનુભવ કરી શકે છે. અનેક નામથી અનેક રૂપથી આત્મામાં રહેલી પરમાત્મસત્તાને લોકો અનેક નામે અને આકૃતિઓ રૂપે સેવે છે ધ્યાવે છે. આત્મા જ પિતાનામાં સત્તામાં રહેલા પરમાત્મદેવને સિદ્ધ, બુદ્ધ, અનન્ત અવિનાશી, બ્રહ્મ અલ્લા, અરિહંત, હરિ, હર, બ્રહ્મા શક્તિ આદિ અનેક નામે અને રૂપેથી પૂજે છે અને ધાવે છે. આત્મારૂપ પરમાત્મય સર્વ જીવો હેવાથી સર્વ મનુષ્ય અને દેવતાઓ આત્મજ્ઞાન પામીને પરસ્પર વિરૂદ્ધ ક્રિયા
For Private And Personal Use Only
Page #858
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૭ ભેદોને અવિધિપણે અવધી શકે છે. આવી સ્થિતિને જેને અનુભવ આવે છે તે પરસ્પર વિરૂદ્ધ કિયાઓના ભેદનું સત્ય રહસ્ય અવબોધીને તેમાં પ્રગટતી વિષમતાને ત્યાગ કરે છે તેથી તે સ્વાધિકારે સમાનતાથી સ્વયેગ્ય કર્મ કરતે છતે મુક્ત નિર્લેપ થઈ શકે છે. સમમાઘમઘતારમજ્ઞાન ક્રિયાના ભેદમાં મુકાયા વિના વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર સેવે છે. પરંતુ તેમાં આસક્ત થતું નથી તેથી તે વિધવતિ ! ગમે તે ધર્મમાં રહે છતે પરમાત્મપદ પિતે પ્રાપ્ત કરે છે. આવી અનન્તજ્ઞાની શ્રી વિરપ્રભુની દેશનાથી તેમના કેવલજ્ઞાનમાં વિશ્વવતિ સર્વધર્મને સમાવેશ થાય છે. પાપના વિચારે અને પાપાચારેથી જે જે અંશે નિવૃત્ત થવું તે તે અંશે ધર્મ વિચાર અને ધર્મ કિયા અવધવી. અવિરતિ સમ્યગ દ્રષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમતગુણસ્થાનકાદિમાં રહેલા અન્તરાત્માઓની અને દેહસ્થપરમાત્માઓની ક્રિયાઓ, ગુણસ્થાનકાદિની અપેક્ષાએ ભેદવાળી છે છતાં ગુણસ્થાનકની દષ્ટિએ પરસ્પર સાપેક્ષ દષ્ટિથી અવલેતાં ભેદ છતાં અન્તરમાં ભેદભાવ રહેતું નથી અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનક વતિસર્વ આત્માઓની સાથે મૈત્રી–પ્રમદ-માધ્યસ્થ અને કારૂણ્ય ભાવથી સર્વ આત્મભાવને ધારી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવતિને અવિરતિ સમ્યગ્દષ્ટિની ક્રિયાઓમાં સ્વદશાથી કનિષ્ટતા અનુભવાય એમ સામાન્યતઃ વિચારતાં લાગે ખરૂ પરંતુ આત્મધ્યાનમાં મસ્ત એવા અન્તરાત્માઓને પિતાના કરતાં નીચ પાનપર રહેલાઓ પર અને તેઓની ક્રિયાઓ પર સમભાવ રહે છે અને ઉપરના ગુણસ્થાનકની ક્રિયાઓ પર પ્રશસ્યભાવ રહે છે. તથા સમભાવ વર્તે છે. તેથી તે રવમનની સમતલતાને સંરક્ષી સ્વયેગ્ય ધર્મ પ્રવૃત્તિને કરે છે, અને અન્ય મનુષ્યોની ભિન્ન ધર્મ કિયાઓમાં મુંઝાતું નથી. આવી આત્મ જ્ઞાનની દશાથી આત્મજ્ઞાની સર્વ જીવોની સાથે આત્મભાવે વર્તે છે અને નિર્મોહભાવથી વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિ કરતો છતે પણ નિઃસંગ રહે છે. પ્રત્યેક ગુણ સ્થાનકવતિ મનુષ્યમાં પણ બાહામાં કિયાભેદ પડવાના અને તે દેખાવાના. પરંતુ તેમાં મુંઝાવાનું કઈ પણ પ્રજન નથી. બાહ્ય દ્રષ્ટિથી કરાતી બાહ્યાની ક્રિયાઓમાં રોગના અસંખ્ય ભેદે અસંખ્ય
For Private And Personal Use Only
Page #859
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૮ નિમિત્ત ભેદ પડે છે. પરંતુ અધ્યાત્મહષ્ટિથી એક સાધ્યતાને ઉપયોગ વા ઉદ્દેશ છે તે પશ્ચાત્ તેઓમાં કંઈ પણ કલેશનું પ્રયોજન નથી. જે ધર્મ, વિશ્વવ્યાપક હોય છે તેમાં અસંખ્ય વેગે અસંખ્ય કિયા ભેદ પડે છે. પરંતુ તેઓની મુક્તિરૂપ સાથ્થતા તે એક સરખી હોય છે. તેથી મતિ ત્યાં યુક્તિને ખેંચી ગરછના ભેદે આગમોના આધારેજ વસ્વમતની સત્ય ક્રિયાઓને કથનારા અને અન્ય મતની અસત્ય ક્રિયાઓને કથનારા ઉપદેશકેના ઉપદેશથી મુંઝાઈને હૃદયના સંકીર્ણ, કદાપિ ન બનવું જોઈએ. અસંખ્ય મુક્તિના ગો છે તેથી ધર્મક્રિયાના અસંખ્ય ભેદે પડે છે તેમાં ક્રિયાઓના ભેદે જે ગૃહસ્થ અને ત્યાગીઓ પરસ્પરને શત્રુષ્ટિથી દેખે છે તેઓ સર્વ પ્રકારની ભાષાઓના તથા સર્વ પ્રકારના ગ્રન્થના જ્ઞાતાઓ હોય, પરંતુ તેઓ ક્રિયામાહી અજ્ઞાની, રાગદ્વેષાત્મક મનના દાસે છે એમ અવબોધવું. જેઓ પૂર્વાચાર્યોના ઓઠાં તળે સ્વમત ક્રિયાઓમાંજ સત્ય બતાવી અન્યની ધર્મક્રિયાઓને સર્વથા નિષેધ કરે છે એટલું જ નહિ પરંતુ જેઓ અન્ય ધર્મક્રિયાઓ કરનારાઓને સમૂળ નાશ કરવા ઈચ્છે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે તેઓ પોતાને મુક્તિના દલાલે માનતા હોય પરંતુ તેવા અજ્ઞાનીઓ દયાને પાત્ર છે. તેઓનાથી આત્મોન્નતિ અને વિન્નતિમાં ભાગ આપી શકાતું નથી. જે ધર્મક્રિયાઓથી કષાને નાશ થાય અને હૃદયમાં આત્મજ્ઞાન પ્રકટે છે તે ધર્મક્રિયાઓમાં બાહ્યથી ગમે તેવા ભેદે હોય પરંતુ તેમાં ધર્મરસ વહેવાથી સત્યતા રહેલી છે એમ અવધી. રવગ્ય ધર્મક્રિયાઓ કરવી. પરંતુ અન્યની ધામિક ક્રિયાઓ પ્રતિ કટાક્ષ કરે નહિ. સર્વ મનુષ્ય મેક્ષની પ્રાપ્તિ થાય એવી ધર્મક્રિયાઓને ઈચછે છે તે પછી જે જે કિયાઓથી મનની સ્થિરતા થાય, દેવ ગુરૂ ધર્મની આરાધના થાય, તે શામાટે બાહ્ય ભેદે લડવું જોઈએ? જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી સ્વધર્મકિયા સાચી અને એક જ ધર્મવાળા અન્ય ધર્મક્રિયા કહે છે તે અસત્ય છે એમ માનીને ધર્મશાસ્ત્રને સ્વપક્ષનાં શસ્ત્ર બનાવીને પરસ્પર યુદ્ધ કરીને સ્વને, સમાજ, સંઘને, ધર્મને, શાસનને અને સર્વ પ્રકારની ઉન્નતિને નાશ કરનારા, બહિરાત્માઓની એવી દશા
For Private And Personal Use Only
Page #860
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે તેથી તેઓ સંઘના સમાજના અને તેમના નેતા બને છે તે તેઓ ધર્મકલહ કરવામાં સંપૂર્ણ આત્મવીર્યને દુરૂપયેગ કરવા બાકી રાખતા નથી. જે જે ધર્મશાસ્ત્રમાં જે જે ધર્મક્રિયાઓ કથી છે તેમાંની ધર્મકિયાએ કરીને હૃદયશુદ્ધિપૂર્વક આત્માને-પ્રભુને અને ગુણોને આવિર્ભાવ કરવાને છે. તે કાર્યમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી ખામી અવધીને મધ્યસ્થભાવે પ્રવર્તવું જોઈએ. પરંતુ ધર્મક્રિયાભેદે ધર્મકલહ કરીને ભક્ત મનમાં અશાન્તિ ફેલાવવાનું કંઈ પણુ કારણું ન આપવું જોઈએ. સર્વજ્ઞ પરમાત્માની એવી આજ્ઞા છે કે ધર્મકિયા ભેદમાં મુંઝાવું નહીં અને જે જે ક્રિયાથી અહિંસાદિ ગુણોની ઉન્નતિ થાય તથા અન્તરાત્મદશાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મકિયાના ભેદોમાં સત્યતા છે અને તે અધિકારી ભેદે કરવી જોઈએ. મહાવીર પ્રભુના શાસનમાં કિયા ભેદે કલહતા ટળે અને પરસ્પર મત ગચ્છધરમાં કિયાભેદે કલેશ ઈર્ષ્યા ટળે તે તેઓની સમષ્ટિની ઉન્નતિ વિદ્યુવેગે થયા કરે, એમાં કશું આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયે વિશેષ પ્રમાણમાં પ્રગટે અને તેઓ ક્રિયામાં જે જે રાગદ્વેષના કાંટાઓ પ્રકટે છે તેઓને દૂર કરે તે કરેડે મનુષ્ય પરસ્પરને શ્રેયામાં આત્મભેગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સર્વ ધર્મક્રિયાએમાં અને પરસ્પર વિરૂદ્ધ ક્રિયા કરનારાઓ તરફ સમાનભાવ-સમભાવ ધારણ કરીને ગમે તે ગ૭મતપંથ સંપ્રદાયમાં રહે છતે અન્તથી નિર્લેપ રહી બાદથી ચિતકર્મ કરતે. છતે મુક્તિને જરૂર પામે છે. એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પરસ્પરમાં આત્મતા દેખીને શા માટે ધર્મોન્નતિ ન કરવી જોઈએ ? અલબત ધર્મોન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેદવાળાવાળી કિયાએથી, વિવિધ ધર્મપ્રવૃત્તિથી અનેક્તા દેખાતી હેય અને તેથી ભિન્ન ભિન્ન કિયાકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ દેખાતી હોય તે તેને ઉચછેદ કરવાની કંઈ પણ જરૂર નથી. આ સંબંધમાં હિંદુસન્યાસી સ્વામી વિવેકાનંદના ઉદ્દગારોને વિવેકાનન્દ વિચારમાળાના પુષ્યમાંથી નીચે પ્રમાણે ઉદ્ધત કરવામાં આવે છે.
“જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ એ કિંવદંતી સર્વથા સત્ય છે.
For Private And Personal Use Only
Page #861
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિને રૂચિકર થઈ પડે તેવા ભિન્ન ભિન્ન માર્ગો હેય, એ સર્વથા ઉચિતજ છે. એક માર્ગ એક વ્યક્તિને ઈટ હોય એટલે તે અન્ય વ્યક્તિને પણ ઈષ્ટ થશેજ, એવો નિયમ છેજ નહિ, કિંતુ પ્રસંગ વિશેષે તે માર્ગ અન્ય વ્યક્તિ માટે અનિષ્ટ થઈ પડવાને પણ સંભવ હોય છે. એટલા માટે સર્વને માર્ગ એકજ હે જોઈએ, એ વાર્તા અનર્થાવહ અને અશાસ્ત્ર હોવાથી સર્વથા ત્યાજ્ય છે. જગતમાંના સર્વ લેકે કદાચિત્ કઈ કાળમાં એકજ ધર્મ અને એકજ માર્ગના થઈ જાય તે તે વેળાએ જગની દૈન્યાવસ્થાને અવધિજ થઈ જવાને. એવી સ્થિતિમાં સર્વ ધર્મને અને સર્વ વિચારેને નાશ માત્રજ થવાને. અનેકવ વિશ્વના અસ્તિત્વનું એક પ્રમુખ કારણ છે. અનેકવ-વિવિધતાના ગેજ આ વિશ્વ દશ્યતાને પ્રાપ્ત થયેલું છે. વિવિધતાને નાશ થવે એને અર્થ “પ્રલય થ” એટલે જ થાય છે. જ્યાં સૂધી વિચારોમાં વિવિધતા રહેલી છે, ત્યાં સુધીજ જગ
ના અસ્તિત્વને સંભવ છે. એટલા માટે અનેક પંથ અને અનેક મત અસ્તિત્વ ધરાવતા હોય, તેથી ભયભીત થવાનું કાંઈપણ કારણ નથી. મારી ઈષ્ટદેવતા ભિન્ન અને તમારી ઈષ્ટદેવતા ભિન્ન હય, એ સર્વથા યુક્ત જ છે. જગતમાંના અનેક ધર્મ આ ભરતભૂમિમાં આવી ગયા છે, પરંતુ તેમાંના કેઈને પણ આપણે દ્વેષ કર્યો નથી, એ ઘટના અવશ્ય સ્મરણમાં રાખવાડ્યું છે. પરંતુ કાલે કેઈ ઉઠીને એમ બેલે કે; અમુક એકજ ધર્મ સત્ય છે અને તેથી તેને જ તમારે સ્વીકાર કરે જોઈએ. તે એવા મનુષ્યને જોઈને ખરેખર આપણને હસવુંજ આવવાનું. આવા મનુષ્યને જોઈને કેવળ હસવું, એજ તેના કથનનું યોગ્ય ઉત્તર છે. કારણ કે, અમુક મનુષ્ય કેવળ આપણાથી ભિન્ન માર્ગે જનારે છે, એટલા કારણથીજ જે પિતાના માનવબંધુને નાશ કરવા ઈરછે છે, તેની સાથે ભક્તિ અને પ્રેમ ઇત્યાદિક સાત્વિક વૃત્તિઓ વિષે સંભાષણ કરવું તે અમૂલ્ય કાળને વ્યર્થ ક્ષય કર્યા સમાન જ છે. એવા મનુષ્ય કદાચિત બાહ્યતઃ પ્રેમને આવિર્ભાવ દર્શાવતા હોય, તે પણ તેમનાં હૃદયે તે પ્રેમન્યજ હોય છે. પ્રત્યેકને પિત પિતાની ઉત્કાંતિ માટે ભિન્ન માર્ગ હોય એટલું પણ જે
For Private And Personal Use Only
Page #862
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૧
નાથી સહી શકતું નથી, તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કેડીનું પણ હોઈ શકે, એમ તમને જણાય છે. ખડું કે? તમને અનિષ્ટ દેખાતા માર્ગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એજ જે પ્રેમનું ચિ હેય, તે પછી Àષની વ્યાખ્યા શી કરવી? એક મહાકઠિન અને ભયંકર પ્રશ્ન થઈ પડે છે. કેઈ ખ્રીસ્તની આગળ મસ્તક નમાવતે હેય, કેઈ બુદ્ધની પૂજા કરતું હોય અથવા તે કઈ મહંમદ પયગંબરને અનુયાયી હોય છતાં આપણા માટે એમને કઈ પણ દ્વેષ કરવાયેગ્ય નથી. તે સર્વને આપણે બંધુભાવથી ભેટવાને તૈયાર છીએ. જે આપણાથી બની શકે, તે તેમના માર્ગમાં આપણે તેમને કાંઈક સહાયતા પણ આપીશું અને તે જ પ્રમાણે આપણને તેમણે આપણા માર્ગમાં જવા દેવા જોઈએ, એજ આપણી ઈચ્છા છે. તેમના માર્ગો તેમના માટે અત્યંત સરળ અને સગવડ ભરેલા છે, એ વાર્તાને આપણે સ્વીકારીએ છીએ, પરંતુ તેજ માર્ગો આપણા માટે ભયંકર થઈ પડવાને સંભવ છે, એ તવને તેમણે પણ સ્વીકાર કરવાને છે. મારા માટે કયા પ્રકારનું અન્નઈષ્ટ થાય તેમ છે, એ મને કેવળ મારે પિતાને અનુભવજ જણાવી શકે છે; પંદર વૈદ્ય આવીને એકઠા થઈ જાય, તે પણ તેમનાથી એને નિર્ણય કરી શકાય તેમ છેજ નહિ. જો કોઈ એક દેવાલયના યોગે, અમુક એક મંત્રોચ્ચારના ગે કિંવા અમુકએક મૂર્તિના દર્શનના ગે તમારામાંને સાત્વિક અંશ ઉદીપિત થતું હોય, તે પછી તે માર્ગમાં જવાને તમને સંપૂર્ણ અધિકાર છે. એક તે શું? પણ જે શતાવધિ મૂત્તિઓના પૂજા પ્રપંચમાં તમે પોતાને નાખી, તે પણ તે તમારું કૃત્ય ધર્મને માન્ય છે. કર્મમાર્ગના અવલંબનથી તમારામાંનું ઈશ્વરત્વ જાગ્રત થતું હોય, તે અત્યંત આનંદથી કર્મમાર્ગનું અવલંબન કરે. ઈચ્છા હોય તેટલાં દેવાલય બાંધે, ગમે તેટલા વિધિ કરે અને અન્ય પણ ગમે તેટલા બાહ્યાચાર કરતા રહે; પરંતુ મુાની વાત એટલી જ છે કે, ઈશ્વરને નિકટમાં લાવે અને એ કાર્ય કરતાં કેઇની સાથે કશે પણ ફ્લેશ કે કલહ ન કરે; કારણકે, જ્યાં કલહના બીજને તમારા હૃદયમાં સંચાર થયે એટલે જાણી લેજો કે, પરમેશ્વર તમારાથી દૂર ચાલ્યા જ ગ. “કામધપર્વત બે આડા, અનંત તેની પાછળ છે!”
૧૧
For Private And Personal Use Only
Page #863
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
એવી જ અવસ્થા થઈ જવાની, એમાં તિલમાત્ર પણ સંશય નથી. જે ક્ષણે કલહનું બીજ આપણું હૃદયક્ષેત્રમાં પિષાવા માંડે છે, તે ક્ષણેજ આપણે પરમેશ્વરના નિવાસસ્થાનના માર્ગને ત્યાગીને પશુ થવાના માર્ગમાં સંચાર કરીએ છીએ, એ સિદ્ધાંતને નિત્ય દઢતાથી ધ્યાનમાં રાખવાની અત્યંત આવશ્યકતા છે.
આપણું ધર્મનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આપણે ધર્મ સર્વને સમાન પ્રેમથીજ પિતાના બાહમાં ધારણ કરે છે, તે કોઈને પણ તિરસ્કાર કરતા નથી. આપણે હિંદુઓને ધર્મ એટલે અનેક જાતિએને અને અનેક કર્મોને એક ગુંચવાડે છે, એમ ઘણાકને ભાસે છે; પરંતુ જાતિભેદ અને હિંદુધર્મને પરસ્પર અવિભાજ્ય સંબંધ છે, એમ છેજ નહિ. અત્યારે એ જે સંબંધ દેખાય છે, તે કેવળ દશ્યાભાસજ છે. એક રાષ્ટ્ર તરીકે સજીવન રહેવાના કાર્યમાં એ સંસ્થા આપણને ઘણુજ ઉપયોગી થઈ પડી છે. “હવે આત્મસંરક્ષણ માટે કઈ પણ ઉપાયની આવશ્યકતા રહી નથી.” એ સમય જે આવી લાગશે, તે. તે વેળાએ એ સંસ્થાઓ પણ પિતાની મેળેજ નામશેષ થઈ જશે. આપણા આર્યાવર્તમાં એવી અનેક પ્રકારની રૂઢિઓ કાળ સાથે ઝંઝી ઝુંઝીને આજસૂધી જીવતી રહેલી છે; અને તેમનામાંને મારે પ્રેમ મારા વય સાથે વૃદ્ધિગત થતું જાય છે ! એક સમયમાં મને પિતાને પણ એમજ ભાસતું હતું કે, એવી અનેક રૂઢિઓ છે કે જેમને નિરૂપગી અને ત્યાજ્ય કહી શકાય; પણ જેમ જેમ મારા વયની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ મારે એ અભિપ્રાય પણ ડગમગતે ગયે. એનું પરિણામ એ થયું કે, એ રૂઢિઓમાંની એક પણ રૂઢિને હવે અંતઃકરણ પૂર્વક શાપ આપવાની મારી ઈચ્છા નથી, અહે, કેટલાંક શતકને અનુભવ એ અઢિઓના ઉદરમાં ગર્ભસ્થ છે, એના વિચારની આવશ્યકતા નથી કે શું? ગઈ કાલે જ જન્મેલે કઈ બાળક જે મને આવીને એમ કહેવા માંડે કે તમે અમુક પદ્ધતિથી વર્તે, એ વધારે સારું છે? અને હું જે તેના બેલવા પ્રમાણે ચાલવા માંડું, તે પછી કેવળ મૂર્ખતા વિના મારા ભાગમાં બીજું શું આવવાનું હતું વારૂ ? બાહ્ય અનેક દેશમાંથી જે પ્રકારના ઉપદેશને અનુગ્રહ આપણા પર કરવામાં આવે
For Private And Personal Use Only
Page #864
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૩ છે, તે ઉપદેશ વાસ્તવિકતાથી જોતાં ઉપર્યુક્ત બાળકના ઉપદેશની યેગ્યતાનેજ છે. એ લબ્ધ પ્રતિષ્ઠિત પંડિતેને આપણે માત્ર એટલું જ કહેવું છે કે, “પડિત મહારાજ ! આપના પિતાના પગે હજી આકાશાન્તરે લટકે છે, તેમને ભૂમિને સ્પર્શ થવા; એટલે પછી અમે તમારા ઉપદેશને વિચાર કરીશું. તમે આજે એક પદ્ધતિને ઉત્તમ તરીકે વ્યક્ત કરે છે, પણ પૂરા બે દિવસ પણ તમે તે પદ્ધતિને વળગી રહેતા નથી. તે પદ્ધતિ વિશે તમારા પિતામાંજ મારામારીઓ થાય છે અને છેવટે તમે પાછા પોતાના મૂળપદ પર આવીને કાયમ થઈ જાઓ છે. જેવી રીતે કેટલીક જાતિના કીટકે આ ક્ષણે જન્મ પામે છે. અને અન્ય ક્ષણે મરણ શરણ થઈ જાય છે, તે જ પ્રમાણેની તમારા સમાજની પણ અવસ્થા છે. તમારું અસ્તિત્વ, પાણીમાંના પરપોટા જેટલું જ ચિરસ્થાયિ છે. એટલા માટે અમારા સમાજ પ્રમાણે તમે પ્રથમ પિતાના સમાજને ચિરંજીવી બનાવે. કેટલાંક શતકને કાળદંડ મસ્તક પર ફરતે હવા છતાં પણ જે આચાર વિચારેનું અસ્તિત્વ સૂચિના અગ્રભાગ જેટલું પણ ચક્યું નથી. એવા આચાર વિચારેને પ્રથમ તમે પોતાના સમાજમાં રુઢ કરે. તમારી જ્યારે આટલી તૈયારી થઈ જશે, ત્યાર પછી જ આ વિષયમાં તમને અમારી સાથે બે શબ્દો બોલવાને અધિકાર પ્રાપ્ત થશે. પરંતુ ત્યાં સૂધી તમારે ઉપદેશ એટલે એક ન્હાના બાળકના તોતડા બેબડા શબ્દજ છે, એમજ અમે સમજવાના.”
ઉપર્યુક્ત સ્વામી વિવેકાનન્દના વિચારોમાંથી પ્રસ્તુત વિષપગી સાપેક્ષિત સાર ગ્રહણ કરવાને છે. અનીતિમય જે જે ક્રિયાઓ અવલકાતી હોય તે તે કિયાઓને તે દૂરથી પરિહરવી જોઈએ. આર્યાવર્તના મનુષ્યના હાડમાંસમાં નિવૃત્તિની ઓતપ્રેતતા થએલી છે. શ્રી મહાવીરપ્રભુએ અને તપશ્ચાત જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિર્દેશી હેય તે અનેક ક્ષેત્રકાલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓનાં સત્ય રહસ્યને અવધી સ્વાધિકારે જે કંઈ કંઈ ધર્મપ્રવૃત્તિ કરતે હોય અને તેથી તેનું જીવન ઉચ્ચ થતું હોય એમ તેને ભાસતું હોય તે તેને તેમાં વિદને કરવો નહીં. શ્રી વીરપ્રભુએ દર્શનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વને જે ઉપદેશ આપે છે તેને
For Private And Personal Use Only
Page #865
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અનાદિ કાલથી પ્રવર્તો કરે છે. તત્ત્વજ્ઞાનરૂપ જૈન આર્યવેદો જ્ઞાન તરીકે અનાદિ અનંત છે અને તેના તીર્થંકરો પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થંકરની અપેક્ષાએ તત્ત્વજ્ઞાનરૂપ સાદિ સાંત છે. ચારિત્ર માર્ગ પણ અનાદિ અનન્ત છે પર`તુ તેમાં દ્રવ્યક્ષેત્ર કાલભાવથી પરિવર્તન થયા કરે છે. તત્ત્વજ્ઞાન માર્ગરૂપ આગમારૂપ વેદ્ય અનાદ્વિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની અપેક્ષા એ તે સાદિ કથ્યા છે. આગમાને જ્ઞાનમાર્ગ તા સર્વ તીર્થંકરોના વખતમાં એક સરખા હૈાય છે. ચારિત્ર માર્ગમાં ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુષ્યાની પરિસ્થિતિ આયુષ્ય ખળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફારો થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાના ધર્મપ્રવૃત્તિના મૂળ ઉદ્દેશોના નાશ ન થાય એવી રીતે તેમાં સસ્કૃતિયાપરિવર્તનેા કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મનવાણીમાં ઉતારી દે છે. ધર્મશાસ્રાના ઇતિહાસાનું સૂક્ષ્મદ્રષ્ટિથી આત્મજ્ઞાનીએ અવલેાકન કરે છે એટલે પશ્ચાત તે નિર્માહપણે ક્રિયાભેદ્યમાં મુંઝાયા વિના સ્વચિત કર્મને કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓ શુદ્ધવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વ જ્ઞાન પ્રકાશ થાય છે. સર્વજ્ઞ વીતરાગ કથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાંતનું રહસ્ય તેએ સમ્યગ્ અવોધી શકે છે તેથી તેઓ આત્મશક્તિયાના વિકાસ થાય એવી સર્વજ્ઞ વચન અવિરોધી ધર્મ પ્રવૃત્તિયાને સેવે છે અને અન્યજન પાસે સેવરાવે છે.
અવતરણ-ધર્મક્રિયાલેદોમાં નહિ મુંઝાતાં આત્મજ્ઞાની ધર્મક્રિયા સેવે છે એમ પ્રાધ્યા પશ્ચાત ધાર્મિક સર્વ ક્રિયાઓની ઇતિ કર્તવ્યતા પરમાત્મપદની પ્રાપ્તિમાં સમાય છે એવા ઉદ્દેશપૂર્વક ધર્મક્રિયા પ્રવૃત્તિને દર્શાવવામાં આવે છે. आत्मा परात्मतां याति - यैर्यैः सद्धर्मकर्मभिः कर्तव्यानि जनै स्तानि - निश्चयव्यवहारतः ॥१०५॥ શબ્દાર્થ—જે જે સદ્ધર્મ કર્મોવડે આત્મા પરમાત્માને
For Private And Personal Use Only
Page #866
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૫ પામે છે તે કમેને મનુષ્યએ નિશ્ચય અને વ્યવહારથી કરવાં જોઈએ.
વિવેચન––સમસ્ત વિશ્વવર્તિ મનુષ્ય સ્વાત્માને પરમાત્મપદ મળે એજ મુખ્ય ઈચ્છા ધારણ કરે છે. પ્રભુની પાસે જવું. પરમ બ્રહ્મ થવું. સિદ્ધ થવું. વિષ્ણુ ધામમાં જવું. ખુદાને પામવે. ગેલકમાં જવું. નિર્વાણ પદ પામવું. એવાં અનેક પદો પામવાને સાર એ છે કે આત્મા પિતે પરમાત્મા દશાને પામી અનન્ત સુખમય બને કે જેથી જન્મ જરા મૃત્યુનાં દુઃખ ટળી જાય. આત્માની પરમાત્મા દશા કરવી એજ આર્યોને મુખ્ય સિદ્ધાંત છે. સર્વ કર્મ બંધનોથી વિમુક્ત થતાં આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે. સ્ત્ર શર્મા મોક્ષ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય નામ, ગેત્ર અને અન્તરાય એ અષ્ટકર્મને સમૂલ નાશ થતાં આત્મા સ્વયં પરમાત્મા થાય છે. રજોગુણ અને તમે ગુણને મેહનીય કર્મમાં સમાવેશ થાય છે. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ એ ત્રણ્ય કર્મને બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મના બંધ, સત્તા, ઉદીરણ અને ઉદય એ ચાર ભેદ પડે છે. સંચિત કર્મને સત્તામાં સમાવેશ કથંચિત્ થાય છે. કિયમાણને બંધ હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. પ્રારબ્ધને ઉદયમાંભોગાવલી કર્મમાં સમાવેશ થાય છે. જૈનમાં બહિરાત્માનું જે લક્ષણ છે તેને વેદાન્તીજીવનું લક્ષણ કથંચિત મળતું આવે છે. પરમાત્મામાં પરમ બ્રહ્મને સમાવેશ થાય છે. વેદાંત કથિત વિવેકને કથંચિત્ સમ્યકત્વ દર્શનના હેતુઓમાં સમાવેશ થાય છે. ઉપનિષદોમાં પ્રતિષ્ઠાદિત અધ્યાત્મ જ્ઞાનને સાપેક્ષ દષ્ટિએ જેનાગમ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ઉપાસના માર્ગને કથંચિત્ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સમાવેશ થાય છે. વેદાંત પ્રતિપાદિત સદાચારને ચારિત્રમાર્ગમાં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત કેવલાદ્વૈતભાવનાને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાવેશ થાય છે. વિશિષ્ટાદ્વૈતને આત્મા અને પુદગલ એ બે દ્રવ્યમાં સમાવેશ થાય છે. દ્વૈતાદ્વૈત સિદ્ધાંતને કથંચિત્ સાપેક્ષ દષ્ટિએ અનેકાન્ત આત્મસ્વરૂપમાં સમાવેશ થાય છે. શુદ્ધાદ્વૈતને કાલેક જ્ઞાયક કેવલ શુદ્ધાત્મજ્ઞાનમાં સ્યાદ્વા
For Private And Personal Use Only
Page #867
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
દપણે સમાવેશ થાય છે. જીવ અને અજીવ એ એ તત્ત્વનું પ્રતિપાદન કરનારા મુસમાન અને પ્રીસ્તિયેાના મનના જડ અને ચેતન એ તત્ત્વમાં સમાવેશ થાય છે. નૈયાયિકોનાં તત્ત્વાના ષડ્ દ્રવ્યમાં કથંચિત્ સમાવેશ થાય છે. મીમાંસકાની માન્યતાના પ્રવાહથી અનાદિકાલથી વહેનાર શ્રુતજ્ઞાનરૂપ વેદવાણીમાં સમાવેશ થાય છે. ૌઢાના મુખ્ય આત્મતત્ત્વને જૈન દર્શન પ્રતિપાદિત ઋનુસૂત્રનયમાં કથંચિત દૃષ્ટિએ સમાવેશ થાય છે અને હાચારાને જૈન દર્શન પ્રતિપાદિત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. વેદ કર્મકાંડના નાગમનયના આચારમાં કથંચિત્ સમાવેશ થાય છે. કબીર પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનના જૈન દર્શન પ્રતિપાતિ નિશ્ચયનયમાં સમાવેશ થાય છે અને કશ્મીરે પ્રતિપાદિત સદાચારના વ્યવહારનયમાં સમાવેશ થાય છે. સાંખ્ય પ્રતિપાદિત પુરૂષ અને પ્રકૃતિ તત્ત્વાના આત્મા અને જડ દ્રવ્યમાં કથંચિત્ સમાવેશ થાય છે. વૈકુંઠ અને ગાલાક, તપલેક વગેરેના ખાર દેવલાકના વિમાનમાં સમાવેશ કથંચિત્ થાય છે. વેદાન્તની માયાના માહનીય કર્મમાં સમાવેશ થાય છે. ઈશ્વરકતૃત્વવાદના કથંચિત ઉપરિત નૈગમનયમાં વ્યષ્ટિસમષ્ટિ ષ્ટિએ અશુદ્ધાત્મભાવ કતૃત્વમાં સમાવેશ થાય છે. સચિત અને આનન્દને આત્મામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિક રહિત રજૂગુણાદ્વિરહિત પરમશુદ્ધતાને પરમાત્મદશા કથાય છે. બીજમાર્ગીએ પ્રતિપાદિત ચેગમાર્ગને, પતંજલિ પ્રતિપાદિત ચોગદર્શનના, હઠયોગના, લયયાગના, મંત્રયોગના જૈનદર્શન પ્રતિપાદિત વ્યવહારયોગમાં અને નિશ્ચયનય ચેાગમાં કથંચિત સમાવેશ થાય છે. ભક્તિમાર્ગ પ્રતિપાતિ નવધાભક્તિના સમ્યકત્વદર્શનના હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. આ પ્રમાણે સર્વધર્મોની માન્યતાઆના જૈનદર્શન પ્રતિપાતિ આત્મામાં સમાવેશ થાય છે. આત્માની પરમાત્મતા કરવી એ સર્વદર્શનાનું મુખ્યમંતવ્ય છે અને એ મંતવ્યને અનેકચેાગવડે વિશ્વમાં જાહેર કરનાર સર્વજ્ઞ શ્રી વીર પરમાત્મા છે. તેમના જ્ઞાનરૂપ દર્શનમાં સર્વે દરીનાના સમાવેશ થઈ જાય છે તેને શ્રી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સર્વ આગમામાં આત્માની પરમાત્મદશા પ્રગટ થાય એવા ઉલ્લેખ
For Private And Personal Use Only
Page #868
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૭ કરવામાં આવ્યા છે. આર્યવર્તમાં વિદ્યમાન સર્વ દર્શનેમાં પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એ મુખ્ય ઉદ્દેશ છે. સર્વ નદી જેમ દૂર દૂર તરથી પણ નીકળીને સાગરમાં પ્રવેશ કરે છે તેમ વિશ્વવતિ સર્વધર્મની નદીએ પણ પરમાત્મારૂપ સાગરમાં ભળવા સિંચરે છે. સર્વ દર્શનેનું જૈનદર્શનરૂપ સાગરમાં ભળવું થાય છે. જેનદર્શનમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય સમભિરૂઢ અને એવંભૂત એ સાતનય છે. સાતના એકંદર સાતસે ભેદ થાય છે. સાતવડે વિશ્વવતિ દરેક વસ્તુનું સ્વરૂપ પ્રકાશાય છે. સાતનના ગ્રુતજ્ઞાનરૂપ વેદો ખરેખર આ વિશ્વમાં અનાદિકાલથી વર્યા કરે છે અને અનન્તકાલપર્યત વર્તવાના. સાતનયરૂપ જ્ઞાનના પ્રકાશકે સર્વ તીર્થંકર સર્વ, અવબેધવા. ને તે સર્વ તીર્થંકરની અપેક્ષાએ વેદનું પરુષેયત્વ અવબેધવું અને કેવલજ્ઞાનરૂપ વેદોનું અપર્ય ત્વ અવધવું. જે જ્ઞાનમુખથી કથાય છે તે શ્રુતજ્ઞાન અમુક તીર્થંકરની અપેક્ષાએ પિરૂષય છે અને કેવલજ્ઞાન છે તે હૃદયમાં, શુદ્ધાત્મામાં રહે છે તેથી તે શ્રુતજ્ઞાનથી ભિન્ન હોવાથી અપરુષેય છે. સાતનયરૂપ વેદજ્ઞાનથી સર્વ દર્શનેની સાપેક્ષ દષ્ટિએ આદેયતા છે. તથા સાતનયરૂપ વેની સાપેક્ષ દ્રષ્ટિએ પરમાત્માને સમ્યગુબોધ થાય છે અને પશ્ચાત્ તેની સધર્મ કર્મ દ્વારા આરાધના કરી શકાય છે, સાતનયરૂપ વેદોને, વ્યવહાર અને નિશ્ચય વેદમાં સમાવેશ થાય છે. વ્યવહાસ્નય અને નિશ્ચયનયને દ્રવ્યાર્થિક અને પર્યાયાથિક નયમાં સમાવેશ થાય છે. વેદ અને વેદાન્તના કર્મકાંડને અને જ્ઞાનકાંડને જૈનદર્શનના વ્યવહારનયરૂપ વેદમાં અને નિશ્ચય નયરૂપ વેદાન્તમાં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત આત્માની સર્વ દશાઓને બહિરાત્મા અને અન્તરાત્મામાં સાપેક્ષષ્ટિથી સમાવેશ થાય છે. જેનઅધ્યાત્મજ્ઞાનમાં વિશ્વવતિ સર્વધર્મને અનેકાન્ત દષ્ટિએ સમાવેશ થાય છે અએવ જૈનદર્શનકથિત અધ્યાત્મજ્ઞાનની સર્વ વ્યાપકતાની અનન્તતાને ખ્યાલ બાલાજીને આવી શકે તેમ નથી. અનન્તજ્ઞાનરૂપ, અનન્તદર્શનરૂપ અને અનંતચારિત્રરૂપ જૈનધર્મમાં અસંખ્ય નથી ઉઠેલ વિશ્વતિ અસંખ્ય ધર્મોને અનેકાન્તપણે સમાવેશ થાય છે તેથી જૈનદર્શન છે તેજ વેદ અને વેદાન્તરૂપ છે તે અના
For Private And Personal Use Only
Page #869
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
દિકાલથી ભારતવાસી આર્યમુનિ સન્તસાધુઓને પ્રાણ છે અને તેનાથી આર્યદેશની ગુરૂતા સર્વત્ર દેશમાં વિખ્યાત છે. આત્માની પરમાત્મા થવાના અસંખ્યમાર્ગોને જૈનદર્શન પ્રતિપાદન કરીને વિશ્વમાં ઉદાર સત્ય ભાવનાથી સ્વમહત્વ પ્રગટ કરે છે. જૈનદર્શનીય આગમમાં અને જૈનદર્શનીય આર્યનિગમમાં જે જ્ઞાન છે તે અનન્ત છે તેને પૂર્ણ અનુભવ કરવાથી વિશ્વવતિ સર્વ ધર્મોને અનુભવ થાય છે અને ધર્મસબંધે અહંતા મમતા પ્રગટે છે તેને નાશ થાય છે એમ આત્મજ્ઞાની ગુરૂગમથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અવબોધાય છે. સર્વ દર્શનેને જૈનદર્શનમાં સમાવેશ થાય છે, એમ દાનની સાપેક્ષતાથી અવગત થાય છે, તદા જૈનદર્શન દ્વારા આત્માની પરમાત્મતા પ્રકટાવવા સધર્મકર્મોને એવી શકાય છે. અcure g ir ભr gવ માતમ આત્માની પરમાત્મતા માટે હૃદય બાહિર ધ ચલાવાની કિંચિત્ પણ આવશ્યકતા નથી. જેમ વટ બીજમાં વક્ષવૃક્ષ સમાયેલું છે તેમ આત્મામાં પરમાત્મા સમાયલે છે તેથી અધ્યાત્મજ્ઞાનવડે તેને હૃદયમાં ધવે જોઈએ. માત્માના ત્રણ ભેદ છે. વારમ, સત્તારમાં અને પરમાત્મા આ વિશ્વવતિ સર્વ જી પ્રથમ વાત્મા હોય છે આત્માવિના અન્ય શરીર મન, વાણુ વગેરેમાં આત્માની બુદ્ધિ ધારણ કરવી તેને વારમાં કથમાં આવે છે. આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી તેને સત્તામાં કથાવામાં આવે છે. આત્મામાં રહેલી સર્વ શક્તિથી આત્મા પ્રકાશિત થાય છે અને જ્ઞાનાવરણીયાદિકર્મથી મુક્ત થાય છે તેને પરમાત્મા કથવામાં આવે છે. એક જ આત્મા વહિાત્મા પશ્ચાત્ કરતાભ અને પશ્ચાત મારમા થાય છે. સર્વ ને આત્માઓ કથવામાં આવે છે. છવ, ચેતન, આત્માદિ એકાર્યવાચક નામે છે. એકન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય મિથ્યાત્વ બુદ્ધિનાયેગે બહિરાત્માઓ કથાય છે. રામrો માત્ર બુદ્ધિનાએગે મિથ્યાત્વી અજ્ઞાનીજી ગણાય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકવતિબહિરાલ્મી
અજ્ઞાન વિષયવાસનામાં ફસાઈ ગએલા હોય છે. દેવતા, મનુષ્ય, નારકી અને તિર્યંચ પશુઓ પંખીઓ વગેરે જેઓ મિથ્યાત્વવાસિત બુદ્ધિવાળા હોય છે તેઓને મિથ્યાત્વીજી કથવામાં આવે છે અને
For Private And Personal Use Only
Page #870
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૯
તેઓ પિકી જે સમ્યકત્વ વાસિત બુદ્ધિવાળા છે તેઓને અતરાત્માએ કથવામાં આવે છે. વદરામાઓ કરતાં અનન્ત ગુણાધિક અને ન્તરાત્માઓ છે અને અન્તરશત્માઓ કરતાં અનન્ત ગુણાધિક વરએ છે. સર્વ બહિરાત્માઓમાં ઉતરાવ અને પરમારભવ રહ્યું છે. જ્યાં સુધી બહિરાત્મદશા છે ત્યાંસુધી બાદ્યપદાર્થોમાં આત્મત્વ બુદ્ધિ પ્રકટે છે અને ત્યાં સુધી મનુષ્ય, બાહ્ય દેશ રાજય લક્ષ્મી આદિ વસ્તુઓમાં સર્વરવસુખકલ્પના ધારણ કરીને તેમાં રાગ દ્વેષના ગે વારંવાર લેપાયા કરે છે અને ચતુરશિતિલક્ષચનિમાં વારંવાર અવતાર ગ્રહી જન્મ મરણ કર્યા કરે છે. બહિરાત્મીજી બાહ્ય પદા
ના ભંગ માટે અનેક જીના પ્રાણ લે છે અને અસત્યાદિ અનેક પ્રકારનાં પાપ કર્મોને કર્યા કરે છે. બાહ્ય શ્યપદાર્થોમાં સુખ બુદ્ધિથી મનુષ્ય ઈન્દ્રિને પોષવા તલપાપડ થઈ જાય છે પરંતુ બાહ્ય સુખની આશામાં ને આશામાં વૃદ્ધ થઈ મૃત્યુ પામે છે છતાં કશું સુખ તેને પ્રાપ્ત થતું નથી. અજ્ઞ મનુષ્ય બાહી પદાર્થો વડે સુખ ભેગવવાની આશાને ત્યાગ કરતા નથી. તેઓ કાલ્પનિક બાહ્ય સુખ ભેગવવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે અને અનેક પ્રકારના યંત્રે તંત્ર અને મિત્રોની ઉપાસના કરે છે. બહિરમાં આત્મબુદ્ધિ થવાથી મનુબે બાહ્ય વસ્તુઓમાં અહંતા કરી દુઃખની પરંપરાને સ્વમનથી પ્રકટ કરે છે. સંપ્રતિ યુપીયમહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ અનુભવવામાં આવે છે તે તેમાં બહિરાત્મભાવ દશ્યમાન થાય છે. બહિરાત્મ ભાવથી મનુષ્ય ભૂમિને રાજ્યને વિષે અહંતા મમતા કલ્પી એક બીજાનું પડાવી લેવા મહાયુદ્ધ કરે છે તેમાં કિચિદપિ આશ્ચર્ય નથી. બહિરાત્માઓ અગર વેદાન્તની પરિભાષાએ જીવાત્માએ બાહ્ય વસ્તુઓમાં સુખની વાસનાથી અનેક પ્રકારનાં પાપ કરે છે, પરંતુ તેઓની સુખની આશાને ખાડે પુરા નથી અને ઉલટા દુઃખના મહાસાગરમાં પડી ડુબકી મારે છે. બહિરાત્મી મનુષ્ય જે લક્ષ્મી વસ્તુતઃ લક્ષમી નથી કિનતુ જડભોતિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પણ અવધવા સમર્થ થતી નથી તેની પ્રાપ્તિથી સુખ માનીને રાચે છે કુદે છે, પરંતુ તે પદાર્થોથી ખરી શાન્તિ મળતી
૧૦૨
For Private And Personal Use Only
Page #871
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૦
નથી એમ તેઓને અનુભવ થતું નથી. બહિરાત્મા એવા અજ્ઞાની મનુષ્ય ઈન્દ્રિયેનાં સુખે ભેગવવા માટે અનેક પ્રકારની ધુમશ્ચકીની. પ્રવૃત્તિ કર્યા કરે છે તેમાં પરિણામ અને એ આવે છે કે તેથી ઈન્દ્રિની ક્ષીણતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્ય વ્યવસ્થા વગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણ ઇન્દ્રિય સુખ છે એમ જેઓ સમજતા હોય છે તેઓ બાહાથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પામ્યા હોય છે છતાં તેમાં પણ તેઓની પડતી વિદ્યુ વેગવત થાય છે. બાબલિયનું રાજ્ય, ગ્રીક રાજ્ય, ઈરાની રાજયે, ઈજીપ્ત
જેયે અને તત્સમયના મનુષ્યોએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઈન્દ્રિયની તૃપ્તિ માટે અનેક શેહે કરી પ્રવૃત્તિ કરી હતી, પરંતુ તેનું પરિણામ અદ્યપર્યત શૂન્યમાં આવ્યું છે. હાલમાં બાહ્ય વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્વાને સત્ય સુખ માટે અનેક પ્રકારની શોધ ચલાવી રહ્યા છે પણ તેનું પરિણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવું આવ્યું છે અને આવશે. માથા, અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાંજ અનન્ત સુખ છે એ અધ્યાત્મ જ્ઞાનિમુનિવરેએ નિર્ણય કરે છે, તેમાં નિશ્ચય વિના બહિરાત્મ ભાવથી બાહા જડ વસ્તુઓમાં ગમે તે રીતે સુખ શોધવામાં આવે પરંતુ સુખ ન હોવાથી કટિ ઉપાયો કરતાં છતાં પણ સુખ ન મળે એ સત્ય નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના પ્રોફેસરે પણ ફેરવવા શક્તિમાન થતા નથી. | બહિરાત્મહષ્ટિમતવિશ્વવતિમતુ બાહાપદાર્થોમાં સુખ બુદ્ધિ કલ્પીને અનન્ત વરતુઓના દાસ બનીને તેઓને સ્વાયત્ત કરે છે. પરંતુ બહિવતુમાં સુખ ન મળતાં અંતે જ્યારે દુખ પ્રાપ્ત થાય છે ત્યારે માખીની પેઠે હસ્ત ઘર્ષણકરે છે. યુરોપ વગેરે દેશમાં બહિરાત્મભાવની અત્યંત પ્રવૃત્તિ થવા લાગી છે અને જડવાદ પ્રતિ લેકોની અત્યંત વૃત્તિ આકર્ષાય છે તેનું પરિણામ અન્ત વિનાશમાં આવવાનું છે. જડવાદી યુરેપીય મનુષ્યની નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે અને આર્યવાસીઓની પ્રવૃત્તિ પણ નિવૃત્તિમય હોય છે તેનું કારણ એ છે કે આર્યાવર્તના મનુષ્યમાં અધ્યાત્મજ્ઞાનના જન્મતાની
For Private And Personal Use Only
Page #872
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે સંસ્કાર પડે છે તેથી તે આજીવિકાગ્નિ નિમિત્ત બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી કરે છે તેપણ તેઓના હૃદયમાં નિવૃત્તિનાં નિર્મલ ઝરણાં વહ્યા કરે છે. અહિરાત્મભાવથી મનુષ્યેા નૈસર્ગિકસુખમયજીવનને અને પ્રભુમયજીવનનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી. ખહિરાત્મભાવથી અયંનિજ્ઞ: પોવતિ, ગળના રુપુચેતસાં ની દશાને પ્રાપ્તકરી સ્વાર્થમયપ્રવૃત્તિ સેવીને અન્યમનુષ્યેાનાં, પ્રાણીઓનાં સુખસાધનાને ઝુટાવી લેવા પ્રયત્ન કરે છે. યોગવાશિષ્ઠમાં મુખ્યપણે દર્શાવેલી મેહ વૃત્તિ યાને માયાની વશ પડેલા અહિરાત્મીયમનુષ્યા ધર્મના હેતુઓને પણ અધર્મ હેતુઓ તરીકે પરિણમાવે છે અને પાપમુદ્ધિને સર્વત્ર અગ્રગામી કરી અનેક જાતીય અકલ્યાણમય પ્રવૃત્તિને સેવે છે. અહિરાત્મભાવથી અજ્ઞાનીએએ જે નીતિના નિયમા માંધ્યા હોય છે તે પણ ક્ષણે ક્ષણે સ્વાર્થવૃત્તિને અનુસરી પરાવર્ત્યા કરે છે. સિકદરે અહિરાત્મવૃત્તિથી હિંદુસ્થાનપર સ્વારી કરી પરંતુ તેને તેનુ પરિણામ સુખરૂપ થયું નહી. બાહ્ય પદાર્થોના ગમે તેટલે ભાગ કરવામાં આવે ત્યાચે તેનાથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. ખાવસ્તુઆમાં મહિરાત્મભાવથી અહંતામમતા ઉદ્ભવે છે પરંતુ ખાદ્યપદાર્થો પોકારીને કથે છે કે અરે મનુષ્યે !!! તમે શામાટે અમારામાં અહેતા મમતા કરેછે? અમે કોઇના થયા નથી અને કોઈના થનારા પણ નથી. એક અંગારકર્મકારક ઉષ્ણુતુમાં તાપથી અત્યંત પીડિત થયે અને તેને અત્યંત તૃષા લાગી. તે એક સરોવર પાસે ગયે. સરોવરમાં સર્વજલ સુકાઈ ગયું હતું. ફક્ત એક ખાડામાં અનેક દુર્ગંધી પદાર્થેાથી મિશ્રિત ગંદુજલ હતું. તેણે તેમાંથી અલ્પજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયે. તેને ઊંઘમાં એક સ્વ× આવ્યું. તેમાં તેણે સાત સાગરનું જલ પીધું. વિશ્વવતિ સર્વ નદીચેાનું અને સીવરનું જલ પીધું. સર્વ કુવાઓ અને વાપિકાનું જળ પીધું, પરંતુ તેથી તેને તૃષાની નિવૃત્તિ થઇ નહી. તે એક ગંદાજલના પવલ પાસે આભ્યા તેમાંથી પુનઃ ગદુજલ પીવા લાગ્યા, ન્હોંચે તેની તૃષાની નિવૃત્તિ થઇ નહીં. તે સ્વસમાંથી જાગૃત થયા અને સર્વ સ્વાવસ્થાનું સ્મરણ કરવા લાગ્યો અને દુ:ખી થયા. તે અંગાર
For Private And Personal Use Only
Page #873
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કર્મકારકની પેઠે અહિરાત્મભાવી મનુષ્ય બાહ્યવસ્તુના ભાગની આશાતૃષ્ણા વાસનાઓને પોષી પોષીને થાકી જાય છે તોપણ તેઓને ખરાં સુખ મળતાં નથી અને સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમાં કૃત કર્માનુ સારે અન્યાવતારને ધારણ કરી ત્યાં પણ અહિરાત્મષ્ટિથી ખાદ્ય પદાર્થોં સંમુખ મન કરીને ખાલકાની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની ખાળજીવે રજોગુણ અને તમા ગુણમાં રાચી માચીને અનેક પાપકમાને સમુપાર્જન કરે છે. બહિરાત્મ જીવાની એવી દુઃખમય સ્થિતિના અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતા નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થોનું વાંચન કરાય, પરંતુ યાવત્ અધ્યાત્મજ્ઞાનમાં આત્માનું પરિણામ થતું નથી, તાવત્ અવિદ્યા-અજ્ઞાનનો નાશ થતા નથી. અધ્યાત્મજ્ઞાન વિનાનું જીવન તે ખરેખર સુખમય યાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીઓ અવષેાધે છે અને મહિરાત્મીય જીવોને તે તેને સત્ય નિશ્ચય થતા નથી. તેઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ખાદ્ય યોગથી કર્મ ગ્રહ્યા કરે છે. અજ્ઞાની મનુષ્યા, બાહ્ય સુખની લાલસાથી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યના ક્ષય થાય છે તેને જાણી શકતા નથી. બાહ્યથી રાજ્યપદવીને ધારણ કરનારા રાજાએ હાય. પ્રધાના હોય, ડાકટરા હોય, રાણાએ હાય, સેનાપતિયા હોય પરંતુ જ્યાં સુધી ખાદ્ય પદાર્થાંમાં તેઓ સુખની આશાથી બંધાયલા છે ત્યાં સુધી તે આશા-તૃષ્ણા-વાસનાના તેઓ દાસ છે. તેએ સ્વયં દુઃખી છે. તેથી તે પરાશ્રયી હોવાથી અન્ય મનુષ્યાને સુખી કરી શકતા નથી. જેએ મહિરાત્મભાવથી ખાદ્યવસ્તુની પ્રાપ્તિ માટે મહાપાકારો કરે છે તેએ અન્ય મનુષ્યાને સ્વમમાં પણ સુખ સમર્પવાને શક્તિમાનૢ થતા નથી. માયાના અંધાર પછેડાથી બાહ્ય વસ્તુઓમાં સુખ નહિં છતાં અજ્ઞાનીઓને ખાદ્યવસ્તુએમાં સુખ ભાસે છે, તેથી તેઓ બાહ્યવસ્તુના ભાગે ભાગવવામાં સર્વ સમર્પણ કરે છે. મન વાણી અને કાયામાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં સુખી સર્વત્ર દુઃખની કલ્પનાઓના ઉત્પાદ થાય છે. મન, વાણી અને કાયાથી ભિન્ન આત્મા છે અને તે અનંત સુખમય છે.
For Private And Personal Use Only
Page #874
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૩
દુઃખાનુ
કરનાશ
અનન્ત જ્ઞાનમય છે, એવા નિશ્ચય થાય છે ત્યારે સર્વ પ્રકારનાં મૂળ અહંમમતાને અત આવે છે અનાદ્રિ કાળથી જીવાને અહિરાત્મભાવ છે તેથી તે અનન્તાવતાર કરીને મનુષ્યાવતારમાં આવ્યા છતાં પૂર્વ ભવાના રાગ દ્વેષના સંસ્કાથી એકદમ અન્તરાત્મદશાને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પૂર્વ ભવના સંસ્કારી મનુષ્યને કર્મના અને આત્માના ભેદ અનુભવમાં આવે છે. તતઃ પશ્ચાત્ તે અહિાત્મભાવના ત્યાગ કરીને અતરાત્મભાવને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મભાવને પ્રાપ્ત મનુષ્યા દેહ, વાણી, કાયા અને પંચભૂતાથી સ્વાત્માઓને ભિન્ન માને છે. અન્તરાત્મદશાધારકમનુષ્યો સ્વાત્મામાં અન્તરાત્મત્વ અને પરમાત્મત્વને નિશ્ચય કરે છે. તે બાહ્ય વસ્તુએમાંથી સુખની બુદ્ધિના ત્યાગ કરે છે અને આત્મામાં સુખની બુદ્ધિનો નિશ્ચય કરે છે. બાનર પ્રશ્નનો સર્વ, અનન્ત બ્રહ્મ, અનન્તજ્ઞાન, અનન્ત ફ્રેન અને અનન્તરિત્રના તેઓ સ્વાત્મામાં સાક્ષાત્કાર કરે છે. રજોગુણ, તમેગુણુ અને સત્ત્વગુણથી બ્રહ્મસ્વરૂપ, આત્મવરૂપ ભિન્ન છે એવા નિશ્ચય કરીને મેહમયમનેવૃત્તિને ત્યાજ્ય ગણે છે. મેહમયમનેવૃત્તિ છે તેજ સંસાર છે અને તેનાથી કર્મની વર્ષાએ ગ્રહેવી પડે છે. એવા નિશ્ચય કરીને તે મનેવૃત્તિના ધર્મથી સ્વાત્માને ભિન્ન અનુભવે છે. કામ ક્રોધ, લોભ, માયા ઇત્યાદિ પ્રકૃત્તિયાથી અર્થાત મોહવૃત્તિયાના દાસ બનીને રહેવું એ તેમને ઉચિત લાગતું નથી તેથી અન્તરાત્મજ્ઞાનીઓ માહવૃત્તિયાને જીતવાને પ્રયત્ન કરે છે. વિકલ્પસંકલ્પરૂપ મનની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અન્ત આનંદમય છે એવા તેઓ શુદ્ધ સમાધિથી નિશ્ચય કરે છે. અન્તરાત્મમનુષ્ય. પૂર્વે શરીરમાં અને શરીર બાહ્ય પદાર્થોમાં સુખ શાન્તિ અવલોકતા હતા તેને ભ્રમ ત્યજીને તેઓ મનની પર એવા આત્મામાં સુખ શાન્તિ અવલેાકે છે અને જ્ઞાનાવરણીઆદિક કર્મીને દૂર કરવા દેવ ગુરૂ ધર્મની આરાધના હેતુભૂત સદ્ધર્મ પ્રવૃત્તિયાને સેવે છે છતાં બાહ્યથી પ્રારÜાગે વિશ્વકલ્યાણમયવ્યવહારમાં પણ ભાગ લે છે. અન્તરાત્માએ આત્મા, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ
For Private And Personal Use Only
Page #875
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
તત્ત્વનું સાત નયાથી સમ્યક્ સ્વરૂપ અવખાધે છે. તેમજ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, કાલ અને જીવ દ્રવ્ય એ છ દ્રવ્યને જાણે છે તેથી સ્વાત્માના ગુણાને ખીલવવાને માટે ગૃહસ્થધર્માધિકારે અને સાધુધર્માધિકારે સદ્ગુણવર્ધક ધર્મકર્મોને કરે છે. જે આત્માઓ અહિરાત્મદશા અને અન્તરાત્મદશાને ત્યાગ કરીને પરમાત્મદશાની પ્રાપ્તિ કરીને પરમાત્મા થયા છે, તેનુ અવલઅન ગ્રહીને અન્તરાત્માઓ સ્વગુણાને ખીલવે છે અને અષ્ટ કર્મની પ્રવૃતિયાને ક્ષય કરે છે. જેમ જેમ માહનીયાદિ કમાન ઉપશમ, ક્ષયાપશમ અને સર્વથા ક્ષય થતા જાય છે તેમ તેમ આત્માના જ્ઞાનાદિક ગુણ્ણાના આવિર્ભાવ થતા જાય છે. અન્તરાત્માએ વિષયની વાસનાને ટાળે છે અને બાહ્યમાં સુખની બુદ્ધિના ત્યાગકરીને આત્મામાં સુખનેા અનુભવ કરે છે તેથી તેઓ બાહ્યજીવનની અને આન્તરજીવનની ઉત્તમ પવિત્રતા કરે છે. અન્તરાત્માએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણની ખાદ્યકર્મ દશામાં રહ્યા છતાં અને તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છતાં પણ તેનું મન માહ્યમાં રસીલું નિહ બનવાથી તેઓ સંસારવ્યવહારમાં અંશે અંશે નિર્લેપ રહી શકે છે. સર્વ શક્તિઆનુ ધામ અન્તરાત્મા છે. અન્તર્યામી આત્મામાં સર્વ પદાર્થોને પ્રકાશવાની જ્ઞાનશક્તિ રહી છે. દેહાધ્યાસ, નામના અધ્યાસ, રૂપના અધ્યાસ ટાળતાં આત્માની શુદ્ધતાના અનુભવ થાય છે અને તેથી સર્વ વિશ્વના સમ્રાટ કરતાં, ઇન્દ્ર કરતાં, તે વાત્મામાં અનન્ત ગુણ વિશેષ આનન્દ અનુભવે છે. તેથી તેની દીનતા ટળી જાય છે અને અન્ત રાત્મામાં વ્યાપી રહેલા પરમાત્મપદમાં તેની લગની–એકતાનતા લાગે છે. આવી સ્થિતિને તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શક્તિયાના તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શક્તિયાને વિશ્વજીવાના કલ્યાણાર્થે વાપરે છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મનાં આવરણાથી સર્વથા અન્તરાત્માઓ મુક્ત થતા નથી તથાપિ તેએ પરમાત્માનન્દની ઝાંખી કરી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવે એકદમ અન્તરાત્માએ બની શકતા નથી. આત્મા
For Private And Personal Use Only
Page #876
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૫
જ્યારે બાહ્ય પદાર્થોને ભેગવીને થાકી જાય છે અને તેણે સુખ માટે જે જે ભેગેની કલ્પના કરી હોય છે તેમાંથી જ્યારે તેને આત્મસુખ મળતું નથી ત્યારે તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ વિશ્વવતિ પદાર્થોને ભેગા કરીને બહિરાત્મા સુખ લેવા ઈચ્છે છે તે ગૃહમાં રહે છે. સ્ત્રી પુત્ર વગેરેથી સુખ લેવા ઈચ્છે છે પરંતુ જ્યારે તેને સત્ય સુખ મળતું નથી ત્યારે તે બાહ્ય વસ્તુઓમાં આસક્તિ ધારતે નથી અને બાહ્ય વસ્તુઓમાંથી અહંતા મમતાને ત્યાગ કરે છે. બાહ્ય વસ્તુઓમાં જ્યાં સુધી સુખબુદ્ધિ છે ત્યાં સુધી તેને સદુપદેશ લાગતે નથી પરંતુ પિતાને અનુભવ આવે છે અને તે બાહ્ય શરીરાદિકર્મોમાંથી અહંતા મમતા ધ્યાસને ત્યાગ કરે છે અને આત્મામાં સુખ શોધે છે. સ્વાનુભવ વિના કઈ પણ આત્માને નિશ્ચય થતો નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ છે એ અનુભવ અસત્ય ન ભાસે ત્યાં સુધી પરમા
ત્મા પિતે આવે તે પણ મનુષ્ય, આત્મામાં એકદમ સુખને નિશ્ચય કરી શકતું નથી. બહિરાત્મભાવમાંથી અન્તરાત્મદશામાં શનૈઃ શનૈઃ પ્રવેશ કરી શકાય છે. કે પૂર્વભવો અધ્યાસી આત્મા હોય છે તે એકદમ બહિરાત્મદશામાંથી અન્તરાત્મા દશામાં જાય છે અને અન્તરાત્મદશામાંથી ત્વરિત પરમાત્મદશામાં પ્રવેશ કરે છે. પાપકર્મોને પરિહાર કરતાં અને પુણ્ય કર્મોને કરતાં કરતાં તથા સાધુઓની સેવાઓ કરતાં અન્તરાત્મદશાની પ્રાપ્તિ થાય છે અને બહિરાત્મભાવને નાશ થાય છે. શ્રી સર્વજ્ઞવરપ્રભુએ કેવલ જ્ઞાનથી પ્રબોધ્યું છે કે ગુરૂઓની સેવા ભક્તિથી અને પરમાત્માની સેવા ભક્તિધ્યાનથી અત્તરાત્મપદ પ્રાપ્ત થાય છે. જે અન્તરાત્માએ સર્વ વિરતિ સાધુ ધર્મને અંગીકાર કરે છે તેઓ વેગે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગી સાધુધર્મની અનન્તગુણ ઉત્તમતા છે. સર્વ પાપક્રિયાથી મન વચન અને કાયાથી નિવૃત્ત થતાં ત્યાગી દશાની પ્રાપ્તિ થાય છે. પંચમહાવ્રત અને પંચાચારરૂપ સદ્ધર્મ કર્મને સેવીને સાધુએ આત્માને લાગેલી અનન્ત કર્મ પ્રકૃતિને નાશ કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં અષ્ટાંગને સેવી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #877
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. અન્તરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ કર્મોને સેવે છે. બાહ્ય નિમિત્ત કારણ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કથવામાં આવે છે અને ઉપાદાનરૂપશુદ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધકિયાને નિશ્ચયપ્રવૃતિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થ અને દેશવિરતિગ્રહસ્થ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ પ્રવૃત્તિને સેવે છે, વ્યવહારધર્મકર્મનો પરિહાર કરવાથી વિશ્વવતિ સર્વ નીતિ આદિ ધર્મને નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે અને નિશ્ચયશુદ્ધધર્મપ્રવૃત્તિને નાશ કરતાં વિશ્વમાં સર્વ જીવોના હૃદયની શુદ્ધતાને નાશ થાય છે. વ્યવહારધર્મકર્મ વિના વિશ્વવતિ મનુબેને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચય તથા કથિત ધર્મકર્મ વિના કેઈ પણ મુક્તિ પામ્યું નથી, પામતે નથી અને ભવિષ્યમાં પામશે નહિ એ નિયમ હોવાથી હરએ અને સાધુઓએ સ્વાધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મ કર્મોને કરવાં જોઈએ. અન્તરાત્માએ સદ્ધર્મનિવૃત્તિ બળે મન, વચન અને કાયાની પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આસવ તત્ત્વને પરિહાર કરી તે સંવર નિર્જરા અને વ્યવહારથી પુણ્ય તત્ત્વનું સેવન કરે છે. મુસભાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પર્ધી ક છે એવા શયતાનને જેને કર્મ કળે છે. અને આત્માને ખુદા કહે છે. વેદાન્તી શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે તેને ન્યાય કરવા માટે અન્તરાત્માઓ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એજ ભાવકર્મ છે. ભાવકર્મને ક્ષય કરવાથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ પ્રકૃત્તિઓને સત્વર નાશ થાય છે. જેનદષ્ટિએ કૃષ્ણ શ્રેણિક જનકવિદેહી વગેરે અન્તરાત્માએ હતા. તેઓએ ધર્મનું જ્ઞાન કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય પ્રગટાવ્યું હતું. આમાનું શુદ્ધસ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ આ સંસાર અસાર લાગે છે અને તેથી જ્ઞાનગભિત વૈરાગ્યબળે સર્વ પ્રકારની મેહાસક્તિનો નાશ કરી શકાય છે. અન્તરાત્માએ જ્ઞાનગભિત વૈરાગ્ય બળે સ્વાત્માને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. જેમાં સ્વાત્માને ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરની પ્રાર્થનાઓ કરે છે અને પિતે કંઈ સગુણેની
For Private And Personal Use Only
Page #878
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૭ વૃદ્ધિ કરવા પ્રયત્ન કરતા નથી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્મા પોતે સ્વગુણ પર્યાને કર્તા છે. આત્મા સ્વયે કર્મકારક છે. તે સ્વયંકરણ સંપ્રદાન, અપાદાન, અને અધિકરણકારકરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશે છે. પ્રતિદેશે અનન્તજ્ઞાન, અનન્તદર્શન અનન્તચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણે અને અનન્તપર્યાઓ રહ્યા છે. આત્માના પ્રતિપ્રદેશમાં અનન્તગુણેને અને પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યય થુવરૂપ બ્રહ્મા, હર અને વિષ્ણુવત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શક્તિ છે તેથી આત્મસ્વયં અનન્ત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિને કેટલાક દેવીઓનાં રૂપકે આપીને પૂજે છે, ધ્યાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણેને કેચિત્ મનુષ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ગણપતિ વગેરે દેવનાં રૂપકે આપીને પૂજે છે અને ધ્યાવે છે. જેનદષ્ટિએ ઉત્પાદવ્યય ધ્રુવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણેને વા ઉત્પાદખ્યય. ધ્રુવતાને બ્રહ્મા, હર અને વિષ્ણુના અવતારનાં રૂપ આપીને વેદાનતીઓ તેઓને ધર્મવ્યવહારમાં પૂજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા કોધાધિકને મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુનાં રૂપકે રૂપ અવતારે માની લેકે તેઓને પૂજે છે, ધ્યાવે છે. અન્તરાત્મજ્ઞાનીએ આત્મારૂપ પરમાત્માની રૂપકેદ્વારા થતી કલ્પનાઓને સમ્યગ વિવેક કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે. આત્માની શક્તિથી અન્તરાત્માએ અનેક પ્રકારના ચમત્કાર દર્શાવી શકે છે. ભૂતકાળમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં તે દર્શાવશે, અન્તરાત્માઓ, અનેક પ્રકારના ત્યાગીએના વેષે અને ગૃહસ્થોના વેષે હેય છે. તેઓનાં બાસૂમ અનેક લક્ષણે પ્રતિપાદન કરવામાં આવે તે પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાત્માઓ બાહા રાજ્યસત્તા ભેગોથી જે સુખ ભેગવે છે તેના કરતાં અન્તરાત્માઓ શાશ્વત અનન્ત સુખને અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીયમનુષ્ય જગન્ના સ્થલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે. પરંતુ તેઓ સ્થલ પદાર્થોની સાથે બંધાઈને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વપર સૂક્ષમ
૧૦૩
For Private And Personal Use Only
Page #879
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૮
સત્તા ચલાવી શકે છે, અને સ્થલ પદાર્થોમાં અહંમમતાથી નહિ બંધાતાં તેનાપર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્માઓ પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ પ્રવૃત્તિને પિતાની પાછળ દોડાવે છે. અન્તરાત્માઓની પાછળ પાછળ છાયાની પેઠે બાહ્યાવિભૂતિ દોડી આવે છે તે પણ અન્તરાત્માઓ તેને ભોગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા તેઓ તેની ઉપેક્ષા કરે છે. બહિરાત્માઓ બાહ્યસુખને માટે સમાજ રચના કરે છે, ત્યારે અન્તરાત્માએ આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય અને દુર્ગુણેને નાશ થાય એવી દષ્ટિએ સમાજરચના, સંઘરચના કરે છે. બહિરાત્માએ પ્રભુના ભિન્ન ભિન્ન નામમાં રાગ ધારણ કરીને પ્રભુના નામભેદ અને આકૃતિના આચાર તથા વિચાર ભેદે યુદ્ધ કરે છે ત્યારે અન્તરાત્માઓ દેવગુરૂ ધર્મના નામભેદે આચારભેદે અને વિચારભેદે સાપેક્ષટષ્ટિથી તત્ત્વસાર ખેંચે છે પરંતુ એકાંત ભેદતા ધારીને ધર્મયુદ્ધ કરતા નથી. વિશ્વને એ નિયમ છે કે કઈ વખત આ વિશ્વ પર જડવાદીઓનું સામ્રાજ્ય પ્રવર્તે છે. પરંતુ જ્યારે જડવાદીઓ બાહ્યસુખમાં અત્યંત લીન થાય છે ત્યારે અન્ત પરસ્પર અહંતા મમતાથી લેશે કરે છે ત્યારે મનુષ્યનું અન્તરાત્માઓના સદુપદેશો પર કુલ લક્ષ્ય ખેંચાય છે અને જ્ઞાની મહાત્માઓના ધર્મને અનુસરીને તેઓ આત્મગુણોને પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરેપમાં અને અમેરિકા વગેરે દેશમાં જડવાદની અત્યંત વૃત્તિપ્રવૃત્તિ થઈ છે તેથી ત્યાં અધુના બાહ્યસુખે પગોમાં ત્યાંના લેકેની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેઓને જ્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટાં દુઃખેનેજ અનુભવ આવશે ત્યારે તેઓ આર્યાવર્તના મનુષ્યની પેઠે ધર્મનિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લક્ષ્ય લગાવશે. બાલ્યકાલ, યુવક અને વૃદ્ધાવસ્થાની પેઠે દરેકને ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. જડવાદ છે તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા સમાન બાહાપ્રવૃત્તિમય છે તેથી તેમાં મનની બાહ્યવિષયે—ખતા થાય એ સ્વાભાવિક છે. ભારતવાસીઓ આત્મામાં અનન્ત સુખ છે એવું માને છે. તેથી તે ભૂમિમાં પણ તેવાં આન્દોલને અનાદિ કાલથી પ્રગટે છે જેથી ધર્ણોદ્ધારક અન્તરાત્માઓને અને પરમાત્માને
For Private And Personal Use Only
Page #880
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૯
અત્ર પ્રકટભાવ થાય છે. તીર્થંકરા વગેરે પરમાત્મા અવાધવા. આર્યોવર્તની ભૂમિમાં ઉત્પન્ન થએલા મનુષ્ય ગમે તેવા ચાર્વાક જડવાદીઓ અનીને બાહ્ય પદાર્થોમાં સુખ માનશે ત્યાંચે, અંતે તેએ આત્માના નિત્યસુખ પ્રતિ વળશે. તેનું કારણ એ છે કે આર્યાવર્તનું ધર્મવાતાવરણ તેઓને પેાતાની અસર કર્યા વિના રહેતું નથી. આય્યવર્તમાં ગમે તેટલા ધર્મો છે અને નવા ઉત્પન્ન થશે ત્યાંચે વિવિધમતભેદે પણ આત્માના સત્ય સુખને જણાવશે અને તેની પ્રાપ્તિ માટે ધર્મકાને સ્થાપશે. સર્વ ધર્મોની આત્મસુખ માટે એકવાક્યતા છે. આત્મસુખની પ્રાપ્તિ કરવી એ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મનુષ્યાવતારના અલ્પાયુષ્યમાં સત્યસુખ પ્રાપ્ત કરવાનું છે. તેની જો પ્રાપ્તિ ન થઈ અને શરીર માટીમાં મળ્યું તો મનુષ્યાવતારની નિષ્ફળતા અવધવી. મહિરાત્માઓ જ્યારે આ પ્રમાણે આત્મસુખને અનુભવ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓને દેહાધ્યાસ ઢળે છે અને બાહ્યસુખા ક્ષણિક છે એવા અનુભવ આવે છે. આત્મજ્ઞાની ગુરૂએના સદુપદેશથી તેઓ આત્મામાં સુખને અનુભવ કરે છે એટલે તેઓ નિરૂપાધિ દશાને પ્રાપ્ત કરે છે. અહિરાત્માઓ જ્યારે ત્યારે અન્તરાત્મ પદને પામે છે. અન્તરાત્મા થએલા મનુષ્ય માહ્ય સમા લક્ષ્મીવૈભવને કંઈ હિસાખમાં ગણતા નથી. દેવાનાં સુખાને પણ તે હિંસાખમાં ગણતા નથી. આત્માના સત્ય સુખના ઉપાસક તેએ બને છે તેથી તે બાહ્યસત્તાલક્ષ્મી વૈભવા માટે રજોગુણી અને તમેગુણી બની યુઢ્ઢા કરી મનુષ્યનાં રક્ત વહેવરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનમાં મસ્ત થએલા ભારતવાસી અન્તરાત્મમનુષ્યાના હાથમાં જ્યારે સર્વ દેશાનું ગુરૂપદ આવશે ત્યારે સર્વદેશામાં શાંતિ પ્રવર્તશે એમાં અશમાત્ર સંશય નથી. અન્તરાત્માએજ અહિરાત્મીય મનુષ્ચાના ગુરૂ અને છે ત્યારે વિશ્વમાં શાંતિ પ્રવર્તી શકે છે. સમરતવિશ્વવતિમનુષ્યાને અન્તરાત્માએ અર્થાત્ આત્મજ્ઞાનીએ સદગુણની શિક્ષા આપીને સત્ય સુખ સમર્પી શકે છે. વિશ્વસમાજની પ્રગતિ કરવી તેમાં ફ્લેશનાં પરસ્પર અનેક સંઘર્ષણા ઉદ્ભવે છે અને તેમ અનેક મનુષ્યોના વિચારો, શબ્દો અને અશુભપ્રવૃત્તિયેયને સહેવી પડે છે. તેથી
For Private And Personal Use Only
Page #881
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૦ કર્તવ્ય કાર્યમાં અધ્યાત્મજ્ઞાનીઓ વાસ્તવિક વિજ્યને સંપ્રાપ્ત કરી શકે છે, અધ્યાત્મજ્ઞાનીઓ મનની સમાનતા સંરક્ષીને સર્વ અશુભ ભાને સહીને વાસ્તવિક વિશ્વસમાજની સુધારણ કરી શકે છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાન સમાન કેઈ જ્ઞાન નથી અને અધ્યાત્મજ્ઞાન દાન સમાન કેઈ દાન નથી. અધ્યાત્મજ્ઞાનનાં આગમે અને અધ્યાત્મગ્રન્થ છે તેને પ્રચાર કરવાથી સત્યવિન્નતિ થઈ થાય છે અને થશે. ભારતવાસીઓની પાસે અપૂર્વ જ્ઞાન ભંડાર છે. સ્થલ વિશ્વમાં ભારતવાસીઓની મહત્તા અધ્યાત્મજ્ઞાનથી થઈ છે. થાય છે અને થશે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્માની બેલતા નષ્ટ થાય છે. વીર્યહીન દુર્બલમનુષ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શક્તા. નથી. ભારતવાસીઓમાં હાલ જે કંઈ દુર્બલતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના નષ્ટ થવાની નથી. ભારતવાસીઓ અધ્યામવિદ્યા વિના એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શક્વાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુ
ને બકે વિશ્વવતિસકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાનાં મૂલતરને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શક્તિમાં પરમેશ્વરી શક્તિને સંચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે, માટે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુ
એ અતરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. માયાનાં આવરણને દૂર કરીને આત્માની તથા વિશ્વની ગુપ્ત શક્તિને દર્શાવી આપનાં અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાત્ ત્રિભુવનના સ્વામી બનવાને ઉત્સાહ પ્રકટે છે અને સર્વ ભીતિદુઃખનાં બંધનેથી જાણે આત્મા મુક્ત થયો હોય એવો ભાસ થાય છે. આત્માથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. આ વિશ્વમાં ઈશ્વરને પ્રતિનિધિ ખરેખર શરીરસ્થ આત્મા છે. એમ અધ્યાત્મજ્ઞાનીઓને નિશ્ચય થાય છે તેથી તે આત્મતતવને અનુભવ કરીને સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર વિહારી બને છે. શાતામાં અને અશાતામાં તેઓ
For Private And Personal Use Only
Page #882
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૧
સમભાવ ધારીને પ્રારબ્ધ વેદતા છતા અન્ય જીવોના ઉદ્ધારના સદુ ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. આત્મા એજ પરમાત્મા છે તેમાં વચ્ચે ભેદ કરાવનાર રાગદ્વેષાદિક કર્મ છે એવું અવધીને તેઓ રાગછેષના પરિણામને આત્મજ્ઞાન ધ્યાનથી ક્ષય કરે છે, રાગદ્વેષ ટાળવાની સાથે આત્માના ગુણેને અનુભવ કરી પ્રભુની પેરે વિશ્વપર દષ્ટિ ધારણ કરે છે. સંપૂર્ણ વિશ્વવતિ જીને તેઓ સ્વાત્મા સરખા દેખે છે તેથી તેઓના હૃદયમાં પ્રભુની ઉદારતા પ્રકટે છે અને તેથી તેઓ ઈશ્વરમાં અને સ્વાત્મામાં અભેદ ભાવના દેખે છે. આત્મા સ્વયં ઈશ્વર છે અને ઈશ્વરી ભાવનાં કિરણોને પ્રકાશ થવાથી સ્વને તેને અનુભવ આવે છે તેથી આત્મજ્ઞાની અદંરક્ષણ કહ્યું
મુઃ એવા ઉગાને બહાર કાઢે છે અને સકલકર્મની ક્ષીણતા કરતે કરતે જીવન્મુક્ત બને છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓ અમુક દેશકાલના બાહ્યાચાર બંધનોથી મુક્ત રહે છે. તેઓ ગમે તે ધ
ચાર પ્રવૃત્તિને સેવે છે અને ત્યજે છે. તેઓ કલ્પાતીત દશામાં નિમગ્ન રહી પ્રવૃત્તિ કરે છે. અન્તરાત્માએ અધ્યાત્મજ્ઞાનનાં સંપૂર્ણ રહસ્યને અધ્યાત્મ દષ્ટિબળે અવબોધી શકે છે અને વિશ્વવતિ સર્વ ધર્મશાસ્ત્ર અને તેના વિચારને સમ્યકત્વપણે હૃદયમાં પરિણમાવવાને સ્વતંત્ર બને છે. આત્મજ્ઞાની મહાત્માઓ આત્માના ઉપશમાદિ સર્વ ધર્મના ઉપાસકે છે. તેઓ જે ધર્મની તિભાવતા થઈ હોય છે તેને આવિર્ભાવ કરવાને ઈચ્છે છે. ત્યાગી આત્મજ્ઞાની મહાત્માઓ અતરાત્મા એગ્ય ક્ષમા સરલતા નિરહંતા નિર્લોભતા અહિંસા, સત્ય અરતેય, બ્રહ્મચર્ય, સંતેષ હૃદયશુદ્ધતા આત્મચિંતવન ભક્તિ આદિને પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મ રૂપે પ્રકટ કરે છે. परमात्मदर्शनभा ४धु छ , तिरोभाव निजऋद्धिनो, आविर्भाव શra, vમાતમ પર તે કહ્યું તે પ શું રાસ, આત્માના જ્ઞાનાદિ અનન્ત ગુણ તિરભાવે રહેલા છે તેઓને કર્માવરણ દૂર કરી આવિર્ભાવ કરે તેજ પત્તાભ ા૨ છે. હદયની બહાર પરમાત્મા પદ પ્રાપ્ત કરવા જવું પડે તેમ નથી. તમે પિતે જ પરમાત્મા છે. જે વેળાએ તમે પિતાને શરીર તરીકે માને છે તે વેળાએ તમે
For Private And Personal Use Only
Page #883
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મ સ્વરૂપથી ભિન્ન છે અને જે વેળાએ તમે પિતાને શરીર વાણી મનથી ભિન્ન માને છે તે વેળાએ તમે અન્તરાત્મારૂપ છે અને પરમાત્માથી અભિન્ન છે. અન્તરાત્મા થયા વિના પરમાત્માને સાક્ષાત્કાર થતું નથી અને સ્વાત્માને પરમાત્મા રૂપ અનુભવ્યા વિના દેહાદિને અધ્યાત ટળી શકે તેમ નથી. આત્માને શરીર રૂપ માની લેવાની અજ્ઞાનતાથી સર્વે આત્માઓની સાથે અય થતું નથી. તેમજ હું તુંની વૃત્તિને નાશ થતો નથી. આત્માને સાક્ષાત્કાર અનુભવ થવાની સાથે આત્મા તે પરમાત્માના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉત્કાન્તિ કર્યા કરે છે અને અને મનુષ્ય શરીરને તે પરમાત્માનું દેવળ બનાવી દે છે. આત્માના જ્ઞાનમાં સર્વ વિર્ય તરીકે ભાસે છે એટલે તેને જ આત્મા સ્વર્યજ્ઞાની બને છે તેથી તે પુસ્તક વિના સર્વ મનુષ્યને દુઃખમાંથી મુક્ત કરવાના ઉપાયને બતાવવા સમર્થ થાય છે. આત્મામાં જ્ઞાનરૂપે વેદ ઉઘડવાથી પુસ્તકાકાર શાસ્ત્રોની આવશ્યક્તા રહેતી નથી. જ્ઞાની મહાત્માએ દેહદેવળમાં જાગતા દેવ સમાન થવાથી સર્વ મનુષ્યને યોગ્યતા પ્રમાણે ધર્મ શિક્ષણ આપે છે. આત્મા સ્વયં પરમાત્મા છે અને કર્માવરણે ટળવાથી સ્વયં પરમાત્મા થાય છે. તેની ઝાંખી કર્યા છતાં પણ વ્યવહાર અને નિશ્ચયથી તે સદ્ધર્મ કર્મ અર્થાત્ તે સધર્મનુષાનેને સેવે છે તે તે પરમાત્મા થાય છે. પરમાત્માની ભાવના થયા પશ્ચાત્ પરમાત્મામાં પરિણમન થાય એવાં ધર્મકાર્યો કરવાની જરૂર છે. ગૃહસ્થ ધર્મનાં ધર્મકાર્યો અને સાધુધર્મનાં ધર્મકર્મો કરવાથી સર્વ ની રક્ષાદિ કરી શકાય છે અને વર્તમાનમાં નવીન કર્મ ન બંધાય તથા ભવિષ્યમાં પ્રત્યાખ્યાના દિવડે નવીન કર્મ ન બંધાય એવી સંવરનિર્જરાની ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. સધર્મ ક્રિયાઓ વડે સ્વાત્માને તથા વિશ્વવતિ મનુષ્યોને શુભ ધર્મને લાભ સમર્પી શકાય છે. જ્યાં સુધી આત્માની પરમાત્મતા થાય એવી જ્ઞાનદશા તે આચારમાં અર્થાત્ સદ્ધર્મ પ્રવૃત્તિમાં ન મૂકી શકાય ત્યાં સુધી આત્માને પરમાત્મા સબંધી આત્મિક પરિણમન જ્ઞાન પ્રાપ્ત થતું નથી માટે મનુષ્યોએ વ્યવહારનય અને નિશ્ચયનયને માન આપી સધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. તીર્થકરે, પર
For Private And Personal Use Only
Page #884
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૩ માત્મતા પ્રગટાવવાને ત્યાગી બને છે, વનમાં ધ્યાન ધરે છે અને પશ્ચાત્ તેઓ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વવતિ મનુષ્યોને ઉદ્ધાર કરવા સધર્મકર્મને સેવે છે તે અન્યમનુષ્યએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. આત્મામાં વ્યવહારથી અને નિશ્ચયથી જ્ઞાન ભક્તિ સેવા, ઉપાસના અને કર્મયેગને સમાવેશ થાય છે. વ્યવહારથી જ્ઞાનની પ્રાપ્તિનાં સર્વ સાધનને સેવી શકાય છે અને નિશ્ચયથી આત્મશુદ્ધિકારક સર્વ ધ્યાનેને ધ્યાઈ શકાય છે. પશ્ચાતુસર્વકર્મથી મુક્ત થઈ શકાય છે. બે ઘડીમાં સંસ્કારી આત્મા ઉત્કૃષ્ટ વીર્યપરિણામે આત્માની પરમાત્મતા પ્રગટાવી શકે છે તે આનંદઘન પદભાવાર્થ અને પગદીપક પુસ્તક વાચનથી અનુભવમાં આવશે. અન્તરાત્માએ ગૃહસ્થ ધર્મ કર્મવડે અને સાધુ કર્મ ક્રિયા વડે આત્માની શુદ્ધતારૂપ પરમાત્મતાને પ્રકટાવી શકે છે. આ વિશ્વમાં આત્માની શુદ્ધિ રૂપ પરમાત્મતા કરવા માટે સર્વ મનુષ્ય સ્વતંત્ર છે. જેઓ સ્વતંત્ર સ્વાશ્રયી બની સધર્મકર્મથી આત્માની શુદ્ધતા કરવા પરમાત્માસ્વરૂપની સાથે તન્મય બની જાય છે અને નામદેહાધ્યાસની સાથે સર્વ વાસનાઓને ભૂલી જાય છે તેઓ સ્વયં પરમાત્મારૂપે પિતાને સાક્ષાત્ અનુભવ કરીને જન્મ જરા મૃત્યુનાં દુખેને તરી જાય છે. એવા અન્તરાત્માઓથી વિશ્વની પવિત્રતા થાય છે અને સર્વ જીવેને ઉદ્ધાર થાય છે.
અવતરણ–આગમ નિદિષ્ટ અને જ્ઞાનીની આજ્ઞાએ ધર્મે કર્મોને સેવવાં જોઈએ. તેમાં શંકા વિના પૂર્ણ શ્રદ્ધાબલે પ્રવૃત્તિ કરવી જોઈએ. તે જણાવવામાં આવે છે. ભાજ્ઞયા જ્ઞાનનાં સેવ, કતાર્થ નૈ ગુમના सुभक्तिश्रद्धया कर्म, संप्राप्त क्रमपूर्वकम् ।। १५१ ॥ आगमैर्यच निर्दिष्टं, देशकालानुसारि यत्। ज्ञानिनामाज्ञया प्राप्तं, कर्तव्यं धर्म कर्म तत् ।। १५२ ।। नकार्यःसंशयस्तत्र, शङ्कावान् पतति ध्रुवम् । पूर्णश्रद्धाबलेनैव, श्रद्धावाल्लभते जयम् ॥१५३॥
For Private And Personal Use Only
Page #885
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૪
શબ્દાર્થ—આત્મ જ્ઞાનીઓની આજ્ઞાવર્ડ અગીતાર્થ મનુષ્યએ સુભક્તિશ્રદ્ધાવર્ડ ક્રમપૂર્વક સંપ્રાપ્ત શુભકર્મ સેવવું જોઇએ. આગમવડે નિર્દિષ્ટ, ચય શબ્દથી નિગમેાવડે નિર્દિષ્ટ અને દેશકાલાનુસારી જે ધર્મ કર્મ હોય તેને જ્ઞાનીઓની આજ્ઞાવડે સેવવું જોઈએ. ઉપર્યુક્ત ધર્માં કર્તવ્ય કાર્ય સેવવામાં સંશય ન કરવા જોઈએ કારણ કે શંકાશીલ પતિત થાય છે. અતએવ પૂર્ણશ્રદ્ધાખલવડેજ મનુષ્ય કર્તવ્યકર્મ કરતા છતા યને પામે છે.
વિવેચન—અગીતાર્થ અર્થાત્ ખાલમનુષ્યાએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે શુભ કર્મ કરવાં જોઈએ. આત્મજ્ઞાનીએ સ્વપર સિદ્ધાન્હાનું રહસ્ય અને વર્તમાનકાલમાં કેવી રીતે શુભકર્મ પ્રવૃત્તિ કરવી તે સારી રીતે જાણે છે. માટે તેવી દશા જેઓને જાગૃત ન થઈ હોય એવા અગીતાર્થજનાએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઇએ. ધર્મદાસગણિ ઉપદેશમાલામાં નિવેદે છે કે જ્ઞાનીઓની આજ્ઞાથી આત્મા ન્નતિ અને વિશ્વાન્નતિ કરી શકાય છે. સિદ્ધાન્તા આદિ અનેક ગ્રન્થાના અભ્યાસ કાપશ્ચાત્ દ્રવ્યક્ષેત્ર કાલભાવથી સર્વ ધર્મોની ઉત્પત્તિનાં રહેસ્યાનુ જ્ઞાન કરવું પડે છે, પશ્ચાત અનેક આત્મજ્ઞાનીઓના હૃદયના અનુભવ કરવા પડે છે, પશ્ચાત્ આત્મધ્યાનસમાધિથી આત્માનુભવના સાક્ષાત્કાર કરવા પડે છે, પશ્ચાત્ સર્વજીવાની ચાગ્યતાના અનુભવ કરવા પડે છે, તત:પશ્ચાત્ ગીતાર્થ દશા વા આત્મજ્ઞાનીની દશા સંપ્રત થાય છે. માટે તેવી દશાની પ્રાપ્તિ ન થઇ હાય ત્યાં સુધી સ્વતંત્રતા તે સ્વચ્છંદતાને પાત્ર બને છે. ગીતાથી, શાસ્ત્રોના અભ્યાસ માત્રથી બનતા નથી પરંતુ તેઓને ધ્યાન સમાધિદ્વારા આત્માના ઉંડો અનુભવ સાક્ષાતકાર કરવા પડે છે. વર્તમાનપ્રવતિતસર્વધર્માનાં રહસ્યોને અનુભવ કરવા પડે છે. વ્યાવહારિક તથા ધામિકસર્વક્રિયાઓના દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુભવ કરવા પડે છે. ત્યાર બાદ સ્વપરની ઉન્નતિનાં વાસ્તવિક કારણાના સાક્ષાત્ અનુભવ કરવા પડે છે, પશ્ચાત્ ગીતાર્થ દશાની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનનાં સર્વ વિદ્યમાન આધ્યાત્મિક શાસ્ત્રના અનુભવ કર્યાથી અને રાગદ્વેષના ઉપશમ યા પશમથી જેટલી પ્રાપ્ત થાય તેટલી વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી તથા લાફિક સમાજરાષ્ટ્ર
For Private And Personal Use Only
Page #886
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ પ્રવૃત્તિ, તથા વિશ્વજનના વાર્તાનિક આચારોને પરિપૂર્ણ અનુભવ કર્યાથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. તે સર્વને અનુભવ સાક્ષાત્ કરનાર ગીતાર્થ થઈ શકે છે. વેદાન્તનાં સર્વ શાસ્ત્રો અનુભવ કર્યાથી તથા સર્વ વેદના વાચ્યાર્થને સાર ગ્રહણ કરવાથી તથા સર્વ ઉપનિષદેના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ પુરાણેના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ જૈનાગમે, પ્રકરણે, ગ્રન્થ વગેરેને સમ્યગૂ અનુભવ કરવાથી, બાઈબલ, કુરાન વગેરે જે જે ધર્મપુસ્તકે ગણાતાં હોય તેઓને અભ્યાસ કરવાથી અને અનુભવ કરવાથી સર્વ પ્રકારની પ્રગતિ અને અવનતિના હેતુઓને સમ્યમ્ અનુભવ કરવાથી, સર્વ પ્રકારના ધામિક તથા વ્યાવહારિક ઇતિહાસનું મનન કરવાથી, ગીતાર્થદશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં યેગશાસ્ત્ર, મંત્રશાસ્ત્રો, ઈતિહાસનું મનન કરવાથી ગીતાર્થ દશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં યેગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર યંત્રશાસ્ત્ર અને તત્રશાસ્ત્રને અનુભવ કરવાથી અને એ સર્વ શાસ્ત્રનું જ્ઞાન, આત્મામાંથી કેવી રીતે પ્રકટે છે તેને અનુભવ કરવાથી આત્મજ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. ગણિતાનુગ, કથાનુયેગ, ચરણ કરણનુગ, અને દ્રવ્યાનુયેગને સમ્યમ્ અનુભવથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. ગીતાર્થો અર્થાત્ જ્ઞાનીઓ આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય એવા આશયને અનુસરીને શુભપ્રવૃત્તિને દર્શાવે છે. આત્મજ્ઞાની ગીતાર્થો સર્વ પ્રકારના ધામિકાચાને અને વિચારેને ઉદારષ્ટિથી પ્રકાશે છે. આત્મજ્ઞાની ગીતાર્થો સર્વ ધર્મોમાં રહેલા સત્ય વિચારને અને આચારને અભાવ કરતા નથી. આત્મજ્ઞાની ગીતાર્થે ધર્મનાં લઘુવર્તુલોની સાંકડી દૃષ્ટિમાં લોકેને એકાતે બંધાવવા માટે ઉપદેશ દેતા નથી. પરંતુ આત્માના અનત વર્તુલમાં સર્વ ધર્મના વિચારે અને સદાચારે સમાય એવી દૃષ્ટિથી ઉપદેશ આપે છે. ધર્મને પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારોને ગ્રહવાને વ્યાપકનૈતિકસિદ્ધાંત દર્શાવનાર આત્મજ્ઞાની ગીતાર્થો છે, અધ્યાત્મજ્ઞાનના ગીતાર્થની અનન્તવર્તુલસ્વરૂપ બ્રાષ્ટિમાં અન્ય સર્વ જ્ઞાનિની દૃષ્ટિને સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિયાના અનન્ત સત્ય વિચારે અને અનેક સદાચારે છે તેથી તેઓ
૧૦૪
For Private And Personal Use Only
Page #887
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
અમુક વિચાર અને આચારમાં ગોંધાઈ જતા નથી અને તેમજ અન્ય મનુષ્યને પણ અમુક વિચાર અને અમુક આચારમાં સાપેક્ષતા વિના ગેધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી. રાગદ્વેષની વૃત્તિને ક્ષીણ કરીને આત્મજ્ઞાની ગીતાર્થે આત્માના સ્વરૂપને અનેકનયષ્ટિથી અવલેકે છે અને સર્વ ધર્મોમાંથી અનેકનયષ્ટિના ગે સત્યાંશને ગ્રહણ કરે છે. આત્મજ્ઞાની ગીતાની દ્રષ્ટિમાં સર્વ ધર્મોપર સમભાવ હેય છે તેથી તેઓ સર્વ ધર્મોનાં સત્ય રહસ્યોને અવધવા શક્તિમાન થાય છે. આત્મજ્ઞાનિ સર્વ જીને સ્વાત્મા સમાન ગણે છે અને તે બાબતને તેઓ સ્વપ્રવૃત્તિથી દર્શાવી શકે છે. આત્માને અનુભવ સાક્ષાત્કાર કરનારા આત્મજ્ઞાનીગીતાર્થોને સમાગમ થતાં ગ્રન્થ,
સ્ત્રોના વાચનને નૈણુ કરીને તેઓને સદુપદેશ શ્રવણ કરવા સદા લય દેવું જોઈએ. આત્મજ્ઞાની ગીતાર્થો આડંબર ઠાઠમાઠવાળા હોય એ નિયમ નથી. તેઓ સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર હોય છે તેથી તેઓની પ્રવૃત્તિ કળી શકાતી નથી તે પણ આત્મજ્ઞાની ગીતાને તેઓના વચન અને હૃદયથી પરીક્ષી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થોથી સર્વ પ્રકારની માનસિક અશાંતિ ટળે છે, અને તેઓના સમાગમથી આત્મા તે સ્વયં પરમાત્મસ્વરૂપમય થઈ જાય છે, તેને સ્વાત્માને સાક્ષાત અનુભવ થાય છે, તેથી સ્વાત્માજ આત્મજ્ઞાની ગીતાર્થને નિર્ણય કરી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થમનુષ્ય ધર્મને પ્રવર્તાવવા શક્તિમાન થાય છે. તથા અન્ય મનુષ્યને ધમી બનાવવા શક્તિમાન થાય છે. ગીતાર્થમનુષ્ય વિશ્વમાં જે કંઈ શુભ કરવા શક્તિમાન થાય છે, તેવા અન્ય મનુષ્ય શક્તિમાન થતા નથી. ગીતાર્થમહાત્માઓની સેવાથી આત્માની શક્તિને વિકાસ થાય છે અને સર્વ દુર્ગુણને નાશ થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થોના પ્રાકટયથી અજ્ઞાનીમનુષ્યને સમાજ સુધરે છે, તથા વિશ્વમાં સર્વત્ર શાંતિનું સ્થાપન કરવાને તેઓ શક્તિમાન થાય છે. આહ્મજ્ઞાની ગીતાર્થો વર્તમાનકાલમાં જે સુધારણાઓ કરવી હોય છે તે કરવાને શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની શતગીતાથાની તત્ત્વજ્ઞાનમાં એકસરખી વાકયતા હોય છે અને આચારમાં દેશકાલાદિલેકેભેદતારતમ્ય હોય છે. આત્મજ્ઞાની ગીતા જ્ઞાન પ્રસંગે
For Private And Personal Use Only
Page #888
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૭
જ્ઞાનની મુખ્યતા કરે છે અને જ્યાં ક્રિયાની આવશ્યક્તા હોય છે ત્યાં ક્રિયાની પ્રધાનતા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થી પ્રત્યેક મનુષ્યને તેના અધિકાર પ્રમાણે ધર્મ બતાવે છે અને જે કાલમાં જેની માનશ્યક્તાથી જે ઉન્નતિ કરવાની હોય છે તેનુ પ્રાધાન્ય કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થીના વિચારોમાં અને આચારોમાં પરસ્પર સાપેક્ષતા સમાયલી હોય છે. તેથી તેના સંબંધી અજ્ઞાનીમનુષ્યને કાઈ જાતની શંકા પડે છે તે તે કર્તવ્યાશય અને વિચારાશયથી દૂર કરે છે. આત્મજ્ઞાની મહાત્માએ સર્વધર્મોની સાપેક્ષતાને પરસ્પર શ્રૃંખલાના અંકાડાઓની પેઠે સાંધી લેછે તેથી વિશ્વમાં કોઈ પશુ ધર્મના સત્ય રહસ્યને અન્યાય મળતો નથી. આત્મજ્ઞાની ગીતાર્થીદ્વારા ધર્મનું અસ્તિત્વ સ'રક્ષી શકાય છે અને ધર્મનું તથા ધર્મીઓનુ સ'રક્ષણ કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થમહાત્માઓની દૃષ્ટિમાં સત્યને અનંતસાગર તરી આવે છે. તેથી તેઓ વિશ્વવતિ મનુષ્યોને સત્યના પૂર્ણ લાભ અર્પવા શક્તિમાન થાય છે. વિશ્વમાં જેટલી શુભેાપમાઓ છે તે સર્વે ખરેખર આત્મજ્ઞાની ગીતાર્થીને આપી શકાય છે. ધર્મની સ્થાપનાર્થે અને ધર્મોદ્ધારાર્થે આત્મજ્ઞાની ગીતાર્થીના અવતારી થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થો ઉત્સર્ગ માર્ગથી અને અપવાદ માર્ગથી ધર્મ પ્રવર્તાવી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થી ધર્મનાં અપૂર્વ રહસ્યોને પ્રકટ કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થી વિના વિશ્વજનને ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. આત્મજ્ઞાનીઓની સર્વ દ્રષ્ટિચે ખુલી થએલી હોય છે તેથી તેઓ સર્વ દેશીય સર્વ વ્યાપક વિચારાને અને પ્રવૃત્તિયેાને પ્રકાશી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થમહાત્માઓની આજ્ઞાથી સર્વ ધર્મકર્મ પ્રવૃત્તિ કરતાં આત્મશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને અનેક જીવેાના ઉદ્વારમાં આત્મભાગ આપી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થીની સેવાથી જે આનુભાવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન થઈ શકતું નથી. આત્મજ્ઞાની મહાત્માએ જ ઈશ્વરની પ્રતિકૃતિયા છે, તેમની આજ્ઞા વિના પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. આત્મજ્ઞાની ગીતાર્થ મહાત્માઓની સેવાથી અનંતભવનાં પાપો ટળે છે અને એ ઘડીમાં છેવટે પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. આત્મજ્ઞાની મહાત્માના
For Private And Personal Use Only
Page #889
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
આગળ સ્વાત્મદશાનું પ્રસ્ફોટન કરવાથી આત્મશુદ્ધ જીવનની પ્રાપ્તિમાં અનેક અનુભવો પ્રાપ્ત કરી શકાય છે. આત્માની શુદ્ધતા કરનાર આત્મજ્ઞાની ગીતાર્થોં છે તે અજ્ઞાનીઅધમનુષ્યાને દોરનારા છે. આત્મ જ્ઞાની ગીતાર્થ મહાત્મા કર્મ ચેગની સર્વ શુભાશુભ પ્રવૃત્તિયાના સાક્ષાત્ દ્રષ્ટા હોય છે તેથી તેઓની સલાહ પ્રમાણે વર્તવાથી ઉચ્ચ કર્મચાગીના પદની પ્રાપ્તિ થાય છે. ગીતાર્થીની સેવા કરીને શિષ્યએ, ભક્તએ આત્મકલ્યાણ કરવા પ્રવૃત્તિ કરવી. આત્મજ્ઞાની ગીતાગુરૂઓને પુછીને દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સર્વ કલ્યાણના માર્ગી હસ્તમાં આવે છે. જેએ ગીતાર્થ મનુષ્યના દાસ-શિષ્ય-અન્તે વાસી અનીને તેઓના હૃદયમાં પ્રવેશી અપત્ય સમાન બને છે તે ગીતાર્થજ્ઞાનીઓના રહસ્યાને અવષેાધી સ્વપરના ઉદ્ધાર કરવા સમર્થ અને છે. આત્માર્પણ કરીને ગીતાર્થ ગુરૂઓની સેવા કરવાથી અપૂર્વ અનુભવને પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી બાહ્યવાસા દ્વારારૂપજીવન વહે છે અને આન્તર વિચારરૂપ જીવન વહે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં કંઈ વાર લાગતી નથી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂની આજ્ઞાથી શુભ કર્મને ક્રમપૂર્વક કરવાં એવું તેની સેવાથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ક્રમપ્રાપ્ત શુભ કર્મને કરવાં જોઇએ. ગીતાર્થ ગુરૂઓની સુભક્તિ અને શ્રદ્ધાથી ક્રમ પૂર્વક શુભકર્મ કરવાથી આત્માના ગુણાની શુદ્ધિ કરી શકાય છે. આત્મજ્ઞાની ગુરૂ પર જેટલી શુભભક્તિ અને શ્રદ્ધા હોય છે તેટલી જલદી કાર્ય સિદ્ધિ થાય છે. ગમે તે આત્મજ્ઞાની ગુરૂને પ્રભુ સમાન માનીને તેમની આજ્ઞાપૂર્વક કાર્ય કરો અને ગુરૂમાં સુભક્તિશ્રદ્ધા ધારણ કરો. પરમાત્માની પેઠે આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂપર શ્રદ્ધાભક્તિ ધારણ કરશે અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરો એટલે તમને આત્મા-પરમાત્માને સાક્ષાત્કાર થયા વિના રહેવાને નથી એમ નિશ્ચય માનો. આત્મજ્ઞાની ગુરૂને પ્રાપ્ત કરીને તેમનાં અંગીકૃત કાર્યને કરતા રહે કે જેથી તમેા સમસ્ત વિશ્વજનાના ઉદ્ધારમાં ઉપગ્રહીભૂત થઈ શકે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂની સમાન તમે સ્વયં બનશે એટલે સર્વ વિચા૨ાપૂર્વક સર્વકર્તવ્યકા
For Private And Personal Use Only
Page #890
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૦
કરવામાં સ્વતંત્ર બની શકશે. આત્મજ્ઞાની ગુરૂઓના પર પૂર્ણ પ્રેમ ધારણ કરે, આત્મજ્ઞાની ગુરૂઓ તમારા માટે અવતારભૂત છે તેઓનું અવલંબન કર્યાથી તમારે ઉદ્ધાર થવાને છે. માટે તેઓની સેવા કરીને કર્તવ્ય કર્મ કર્યા કરે. પિંડને સુધારે કર્યા વિના કેઈ વિશ્વને સુધારો કરી શકતા નથી. જે જે ઉન્નતિના માર્ગો ખુલ્લા કરી શકાય છે તે પ્રથમ સ્વાત્મામાં કરી શકાય છે પશ્ચાત્ સમાજને તેની અસર થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થગુરૂઓ આત્માને અનુભવ સાક્ષાત્ કરીને આત્માની તથા મનની શક્તિને ખીલવે છે, તેથી તેઓ સ્વસંબંધી ભક્ત શિની ઉન્નતિ કરી શકે છે, માટે શ્રદ્ધાભક્તિથી આત્મજ્ઞાની ગુરૂઓનું અવલંબન કરવું જોઈએ. આત્મજ્ઞાની ગુરૂઓ વિશ્વવતિસર્વધર્મોમાં જે જે સત્ય રહેલું છે તેને પ્રકાશ કરી વિશ્વજનની ઉદારદષ્ટિ કરે છે અને મત કદાગ્રહથી રાગદ્વેષથી અનેક મનુ
ને મુક્ત કરી શકે છે. સચ્ચિદાનન્દ બ્રાભૂત થએલ આત્મજ્ઞાની ગુરૂઓના જ્ઞાનની વ્યા૫ક્તાને પાર આવે તેમ નથી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂઓની આજ્ઞા પ્રમાણે ભવ્યમનુએ શુભકાર્યો કરવા જોઈએ અને અશુભકર્મોને પરિહાર કર જોઈએ. શ્રીકેશીગણધરની પ્રાપ્તિ કરીને પરદેશી રાજાએ આત્મોન્નતિ કરવામાં ખામી રાખી નહતી. પરદેશી રાજા પૂર્વે નાસ્તિક હતું. પરંતુ આત્મજ્ઞાની ગીતાર્થ શ્રી કેશીકુમારના સદુપદેશથી આસ્તિક બન્યું અને તેથી તેના દેશવાસીઓની ધર્મ ઉપર શ્રદ્ધા વધી. આ ઉપરથી અવધવાનું કે આત્મજ્ઞાની ગીતાર્થગુરૂએ અન્ય મનુષ્ય પર કેટલે બધે ઉપકાર કરી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂઓના ચરણ કમલમાં આળોટવાથી અહંતા મમતાને નાશ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મસાક્ષાત્કાર અને પ્રભુ સાક્ષાત્કારને માર્ગ ખુલ્લો થાય છે. જેઓ આત્મજ્ઞાની ગુરૂએથી સ્વહૃદયને ગુપ્ત રાખે છે તેઓ જે કરડે વર્ષ પર્યન્ત આત્મજ્ઞાની ગુરૂ પાસે રહે છે, તે પણ તેઓને ઉદ્ધાર થત નથી. મન વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિ શ્રી ગુરૂને જણાવવી અને તેમની આજ્ઞાપૂર્વક પશ્ચાત્ પ્રવૃત્તિ કરવી કે જેથી આત્મોન્નતિના માર્ગો ખુલ્લા થઈ શકે. શ્રદ્ધાભક્તિથી શ્રી આત્મજ્ઞાની ગુરૂને સર્વ
For Private And Personal Use Only
Page #891
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૦
સમર્પણ કરવાથી નિર્દોષ કર્મયોગને માર્ગ ખુલ્લે થાય છે. શ્રી વિતરાગ સર્વજ્ઞપ્રરૂપિતઆગમેએ જે જે કર્તવ્ય કર્મ કરવાની આજ્ઞા કરેલી હોય અને નિગમેએ-આર્ય જૈન વેએ જેજે આજ્ઞાએ સ્વાધિકારે કર્તવ્ય કર્મોને માટે કહેલી હોય અને જ્ઞાનગીતાર્થ ગુરૂઓએ સ્વાધિકારે તેને નિર્ણય કર્યો હોય તેને કર્તવ્ય કર્મોને કરવો જોઈએ. આગમે, આર્યનિગમે, આર્યોપનિષદ, ગ્ર વગેરે સદ્ગશ્વેના આધારે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કડો વર્ષથી આત્મજ્ઞાનીઓ જેજે થયા તેઓએ પિતાના અનુભવને શાસ્ત્રોમાં દાખલ કર્યો છે તે અનુભવને નાસ્તિક બનીને એકદમ હસી કાઢવા એ કઈ રીતે એગ્ય કર્તવ્ય નથી. આત્મજ્ઞાનીજીવન્મુક્તમહાત્માઓના અનુભવના સંગ્રહે રૂપ શાસ્ત્રોને સૂફમદષ્ટિથી અભ્યાસ કરે જોઈએ અને તેથી પૂર્વના સમાજના વિચારોનું અને આચારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આગમે અને આર્યદે, આર્યોપનિષદ્ તથા આચાર્યોના ગ્રન્થ વગેરેને અભ્યાસ કરીને આનંતિ કરવા સ્વાધિકારે ગુજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. આર્યપુરાણે આર્યગ્રન્થ વગેરેમાંથી જેજે સત્યે પિતાને મળે તે ગ્રહણ કરવા જોઈએ. આર્ય આગમે, આર્યવેદ, ગ્રન્થ વર્તમાનકાલના આત્મજ્ઞાની ગીતાર્થને અનુભવ અને પશ્ચાત્ સ્વામીને તેમાં પ્રગટતે અનુભવ એ ત્રણથી ઐકય કરીને ધર્મકર્મ કરવાં જોઈએ અને લિકિક વ્યાવહારિક કાર્યોમાં પણ વર્તમાનકાલીન અનુભવી કર્મ
ગીઓની સલાહ લેઈ પ્રવર્તવું જોઈએ. ભૂતકાળનાં આગમને, આર્ય વેને હૃદયમાં ધારણ કરીને આત્મજ્ઞાની ગુરૂઓ વર્તમાનકાલને અનુભવ કરે છે તેથી આત્મજ્ઞાની ગુરૂઓની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મજ્ઞાની ગુરૂઓ ત્રણ્યકાલમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન રૂ૫તત્ત્વજ્ઞાન માર્ગની એક સરખી સ્થિતિ અવધે છે અને ધર્માચારોમાં પરિવર્તને તે દેશકાલાનુસારે અનેક જાતનાં થયા કરે છે એવું અવધે છે. તેથી વર્તમાનકાલમાં ગ્ય ધર્મે કર્મ કે જેથી સ્વાત્માની ઉન્નતિ થાય તેને આજ્ઞાપૂર્વક દર્શાવી શકે છે, અને લિકિક-વ્યાવહારિક કર્મોમાં કયાં પરિવર્તન કરવાં જોઈએ તે પણ પ્રબોધી શકે છે. આત્મજ્ઞાની ગુરૂઓના અનુભવેમાં
For Private And Personal Use Only
Page #892
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૨
ભૂતકાલીન અને વર્તમાનકાલના સર્વ શાસ્ત્રોનાં રહસ્ય સમાઈ જાય છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂઓના અનુભવે તે સર્વશાસ્ત્ર-આગમે છે. એવું પ્રબંધીને શ્રદ્ધાભક્તિપૂર્વક તેમની આજ્ઞાવડે ધર્મકર્મો કરવાં જોઈએ. સર્વ આગના જ્ઞાતાજ્ઞાની ગુરૂના વિચારોમાં સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે. આત્મજ્ઞાની ગીતાર્થગુરૂઓ પર સર્વ કરતાં વિશેષ શ્રદ્ધાભક્તિ ધારણ કરવી જોઈએ કે જેથી વર્તમાનકાલમાં પિતાની સર્વશુભશક્તિને મન, વચન, કાયા અને ધનાદિકથી ખીલવી શકાય. વર્તમાનકાલમાં શ્રી સદ્ગુરૂજી જે ઉપકાર કરે છે તે ઉપકાર કઈ કરવા શક્તિમાન થતું નથી. વર્તમાનકાલમાં એક સદ્ગુરૂની આજ્ઞાથી જેટલી ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્ય કેઈથી કરી શકાતી નથી. અતએ વર્તમાનકાલમાં આત્મજ્ઞાની સદ્ગુરૂની આજ્ઞા પૂર્વક સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી અને સમાજ, સંઘાદિની સેવા માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે સર્વ શુભ શક્તિનું સમર્પણ કરવું જોઈએ, સમાજ, સંઘ અને દેશ રાજ્યની ઉન્નતિ કરવામાં શ્રી સદગુરૂની આજ્ઞાજ વર્તમાનકાલમાં સર્વથા ઉપયોગી છે. આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞા વિના વર્તમાનમાં પ્રવૃત્તિ કરનારા મનુષ્ય, સર્વશક્તિોનું એકીકરણ કરી શકતા નથી. અએવ આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સત્યધર્મની આરાધના કરી શકાય છે. આત્મજ્ઞાની સદ્દગુરૂ, આત્માને અને પરમાત્માને સાક્ષાત્કાર કરીને વર્તમાનકાલમાં ધર્મકર્મો કે જેજે કરવા લાયક હોય છે તેઓને સ્વાધિકારે દર્શાવી શકે છે. જેન આર્યગમે જન આર્યનિગમે વગેરેમાં જે તત્વજ્ઞાનનો માર્ગ છે તે એકસરખે સદાકાયમ રહે છે તેથી તેમાં પરિવર્તન થતાં નથી. પરંતુ ચારિત્રચારમાં તે પરિવર્તને થયા કરે છે તેમાં સ્વાત્મા માટે જે યોગ્ય ચારિત્ર કમે, ધર્મ પ્રવૃત્તિ હોય તેઓને આદરવી જોઈએ. વ્યક્તિની, સમષિની, સમાજની, સંઘની, દેશની અને વિશ્વની ઉન્નતિમાં આત્મજ્ઞાની મહાત્માઓ ગુરૂઓ જેટલે આત્મભોગ આપી શકે છે તેટલું કેઈ આત્મભોગ આપી શક્તો નથી. સત્તા અને શસ્ત્રબળથી દુનિયાના મનુષ્યોની વાસ્તવિક ઉન્નતિ કરી શકાતી નથી પરંતુ આત્મજ્ઞાની ગુરૂઓની આજ્ઞાથી તે કર્તવ્યધર્મકર્મથી સર્વ પ્રકારની
For Private And Personal Use Only
Page #893
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩ર
શુભન્નતિ કરી શકાય છે. જનાગમ અને જૈન આર્યવેદ, ગ્રન્થના આધારે આત્મજ્ઞાની ગુરૂઓની સેવા કરવી જોઈએ. પરંતુ વર્તમાન કાલીન સર્વ પ્રકારની પ્રગતિના જ્ઞાતાગીતાર્થ ગુરૂરૂપ આચાર્યની આજ્ઞામાં સર્વગમની અને આર્ય વેદની ધર્મશાસ્ત્રની આજ્ઞાએ સમાઈ ગએલી છે એવું યાવત્ ન અવધવામાં આવે તાવત્ આત્મજ્ઞાની ગુરૂપર શ્રદ્ધાભક્તિ થતી નથી. આત્મજ્ઞાની ગુરૂની શ્રદ્ધાભક્તિ પૂર્વક તેમના સવિચારેપર વિશેષ લક્ષ્ય આપવું જોઈએ. ભૂતકાળમાં જેજે આ ત્મજ્ઞાની ગુરૂઓ થયા તેઓએ તે તે ક્ષેત્રકાલાનુસારે ધમજીને ધર્મકાર્યમાં પ્રવર્તાવ્યા હતા. પરંતુ તે ઉપર લક્ષ્ય રાખીને વર્તમાન કાલીન આત્મજ્ઞાની ગુરૂનાં વચને પર પૂર્ણ વિશ્વાસ ન રાખવામાં આવે અને ભૂતકાલીન શાસ્ત્રના આધારે વર્તમાનકાલીન ગુરૂના આચારે જોવામાં દેશદષ્ટિને આગળ કરવામાં આવે છે તે તેનું પરિણામ એ આવે છે કે વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરૂને અનાદર થાય છે અને તેથી આત્માની શક્તિને ખીલવી શકાતી નથી. તથા તે શક્તિથી ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. ભૂતકાલની તે સમયની પરિસ્થિતિ, તત્સમયની ક્ષેત્રસ્થિતિ, અને વર્તમાન સમયની પરિસ્થિતિ તેથી ભિન્ન હેય તેથી ભૂતકાળના મંતવ્યને આગળ કરી વર્તમાનકાલીન ગુરૂના આચારે અવકતાં ફેરફાર દેખાય અને તેથી વર્તમાનગુરૂ કે જે વર્તમાન સમયના ધર્મનેતા હોય તેઓ પર શ્રદ્ધા નહીં રાખવાથી સમાજ સંઘ વગેરેની અવ્યવસ્થા થઈ જાય છે. ભૂતકાલના અને વર્તમાનકાળના કેટલાક ધમચારે એક સરખા રહી શકે છે અને કેટલાક ધર્માચારે એક સરખા રહી શકતા નથી, અને તેનું રહસ્ય તે ગીતાર્થ ગુરૂ વિના બાળજી જાણી શકતા નથી. માટે વર્તમાનકાલીન મનુષ્યએ ધર્માચાર પરિવર્તનનું સ્વરૂપ, ગુરૂ મુખથી ધારવું જોઈએ. દેશકાલ વેગે વર્તમાનકાળમાં અનેક પરિસ્થિતિ ઉભી થાય છે અને તેથી ધર્મરક્ષણાર્થે ભૂતકાલના આચારેથી અને વિચારેથી વર્તમાનકાલના આચાની અને વિચારેની પ્રવૃત્તિમાં ભિન્નતા થાય એ સ્વાભાવિક છે. વર્તમાનકાલમાં જેવી ધર્મપ્રવૃત્તિ માટે આત્મજ્ઞાની ગુરૂ આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવતવું જોઈએ. ધર્માચારશાસ્ત્રમાં અને ધર્માચારમાં
For Private And Personal Use Only
Page #894
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૩ દેશકાલાનુસારે આજસુધી પરિવર્તિને થયા કરે છે. જે ધર્મમાં દેશકાલને અનુસરી પરિવર્તને થતાં નથી અને જે મનુબેમાં આગમે અને આર્યવેદના અનુકૂલ પ્રગતિશીલ પરિવર્તન ગુરૂની આજ્ઞાપૂર્વક થતાં નથી તે ધર્મ અને ધર્મની સમાજનો વિશ્વપટ પરથી લેપ થાય છે. શ્રીશંકરાચાર્યે તે સમયને અનુસરીને વૈદિક વેદાન્ત ધર્મના કેટલાક વિચારેમાં અને આચારમાં પરિવર્તન કર્યો અને તેથી તેણે ધર્મ સમાજની તે સમયની પરિસ્થિતિના અનુકૂલ રચના કરી તેથી તેણે બોદ્ધ ધર્મપર ફટકે લગાવ્યું અને જૈનધર્મના ઉપર પણ કેટલીક અસર કરી. શ્રીશંકરાચાર્યે કેટલાંક બાદ્ધના તત્ત્વોને રહ્યા તેથી રામાનુજાચાર્ય તેને પ્રછન્ન બૈદ્ધ કળે છે. અન્યધર્મીઓની સામે ઉભું રહી શકાય એવી ધર્મ વિચાર શ્રેણિથી તેણે બ્રહ્મની વ્યાખ્યા કરી. રામાનુજાચાર્યે પણ વેદાન્ત ધર્મમાંજ સમયને અનુસરી ફેરફાર કર્યો. આ પ્રમાણે વેદાન્તધર્મમાં આચાર્યોએ તે તે દેશકાલાનુસારે ફેરફાર કર્યા અને ધર્માચાર શાસ્ત્રોમાં અને ધર્માચારોમાં તેતે વર્તમાનકાળમાં અનેક પરિવર્તન કર્યો અને વળી એટલા સુધી છૂટ મૂકી કે, વ્યાસસૂત્ર-ઉપનિષદ અને ભગવદુગીતા ઉપર ગમે તે તને ઉપજાવી મૂળ કલેકેને બંધબેસતી ટીકા કરી શકે તે ધર્માચાર્ય તરીકે થઈ શકે. આ પ્રમાણેની તેઓની ઉદાર શિલીથી બદ્ધોના અને જૈનેના ઉદયકાલમાં જે ધર્મની સંકીર્ણદશા થઈ હતી તે ધર્મની પુનઃ વૃદ્ધિ થઈ. દરેકધર્મના મૂલ ઉત્પાદક આત્મજ્ઞાની મહાત્માઓના એ પ્રમાણે દેશકાલાનુસારી વિચારે હેય છે. પરંતુ પાછળથી અજ્ઞભક્તિ અને અજ્ઞગુરૂઓની પરંપરા વહે છે તે તે ધર્મની સંકુચિતતા થવા લાગે છે અને પરિણામે તે ધર્મનું અસ્તિત્વ વિશ્વમાં તેવી સમાજના રૂપમાં રહેતું નથી. પરંતુ તે ધર્મના સર્વિચારનું અન્યધર્મો જે હયાતી ધરાવે છે તેમાં પરિણમન થાય છે અને તે ધર્મના મનુષ્ય અન્યજીવતા ધર્મમાં દાખલ થાય છે. અતએવ વર્તમાનકાલીનગીતાર્થ ગુરૂઓ, આગમ અને આર્યવેદ વગેરેના અનુકુલ સદ્દવિચારેથી જેજે ઉન્નતિકર પરિવર્તન કરવા ધર્મકર્મો કરવાની આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાની સદ્ગુરૂઓના સવિચારના અને તેમના ઉપદેશના પ્રતિકુલ અજ્ઞકે થાય છે તેથી તેઓને અનેક પરિષહે
૧૦૫
For Private And Personal Use Only
Page #895
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૪
સહન કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેવા પ્રસંગે આત્મજ્ઞાની સદ્ગુરૂની આજ્ઞાપ્રમાણે શ્રદ્ધાભક્તિથી ભવ્ય મનુષ્ય પ્રવર્તે છે. અધર્મીઓથી, જડવાદીઓથી ધર્મનું રક્ષણ કરવા માટે વર્તમાનકાલમાં જે શુભાશુભ સંયોગો ઉત્પન્ન થાય છે તે સમયે વર્તમાનકાલીનગુરૂ તે તે ધર્મકર્મને દર્શાવીને ધર્મનું રક્ષણ કરી શકે છે. ફક્ત ભૂતકાળનાં આગમા પ્રમાણે વર્તવાની એકાન્ત માન્યતાના એકાન્તે અસ્વીકાર કરી વર્તમાન આવશ્યક ધર્મકર્તન્યાને કરવામાં અમુકરીતિથી પ્રવર્તવું જોઇએ. ભૂતકાલનાં આગમે અને નિગમાને જાણનાર આત્મજ્ઞાની વર્તમાનકર્તવ્યને અવબોધી શકે છે તેથી આગમાથી અને નિગમોથી અવિરૂદ્ધપણે અમુક ઘટતાં ધામિક આચારનાં પરિવર્તન કરીને સમાજની, સઘની ઉન્નતિ માટે તે અન્ય મનુષ્યને ધર્મકર્મની આજ્ઞા આપી શકે છે. તે આજ્ઞા ખાસ પ્રભુના તરફથી થએલી છે એવું અવખાધીને ભવ્ય મનુષ્યાએ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાની ગીતાર્યગુરૂની ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવી નહીં. કારણકે વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞામાં શંકા કરવાથી સ્વાત્માની, સંઘની, દેશની અને સમાજની પતિતદશા થાય છે. તેમની ધર્મકર્મની આજ્ઞામાં શંકાકરવાથી સંચામા વિનાંતની દશા પ્રાપ્ત થયાવિના રહેતી નથી. ખાજાકામના ગુરૂ આગાખાન છે તેની આજ્ઞા પ્રમાણે તે કામના મનુષ્યા વર્તે છે. તેથી અલ્પકાલમાં તે કામના લેાકેા દેશમાં સમાજમાં અગ્રગણ્ય થવા લાગ્યા છે. આત્માની પરમાત્મદશા કરવા માટે અને વર્તમાનાવસ્થામાં ધર્મકરવા માટે સ્વચ્છન્નતાનો ત્યાગકરીને ગુરૂના સર્વદેશીય આચારાપર અને વિચારાપર પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારીને અને તેમાંજ સર્વેની ઉન્નતિ છે એમ માનીને ધર્મકર્મમાં પ્રવર્તવું જોઇએ. આત્મજ્ઞાની ગીતાર્થગુરૂઓ એક દેશીય કર્તવ્યકર્મની વ્યાખ્યા કરતા નથી તેતે વિશ્વના સર્વ મનુષ્યાની ઉન્નતિ થાય અને તે આત્મમયજીવન, પ્રભુમયજીવન પ્રાપ્તકરે એવી સર્વદેશીય બ્યાપક શૈલીથી ઉપદેશ પ્રવૃત્તિ કરે છે અને સર્વજનાને તેના અધિકાર પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્મકર્મપ્રવૃત્તિ દર્શાવે છે. માટે તેનાપર અને કર્તવ્ય ધર્મકર્મપર પૂર્ણશ્રદ્ધા ધારવી જોઇએ. પૂર્વાશ્રદ્ધા સંહનૈવ શ્રદ્ધાવાહમતે જ્ઞયમ્ એ સૂત્ર સર્વથા સર્વદા સત્ય છે. પૂર્ણશ્રદ્ધા બલથી દરેક ધર્મકર્મપ્રવ્રુત્તિયાથી પ્રવત'ને ઇચ્છિતકાર્યની સિદ્ધિના
For Private And Personal Use Only
Page #896
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ જય પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીગીતાર્થમહાત્માઓ ધર્માવતારરૂપ હોય છે તેથી તેઓના ચરણોમાં શીર્ષ નમાવીને તેઓની આજ્ઞાઓને પૂર્ણશ્રદ્ધા બલવડે શીર્ષાવિઘ કરવામાં આત્મોન્નતિ થાય છે. ભૂતકાલીનજ્ઞાનીમહાત્માએ તેને દેશકાલના ધર્મપ્રવર્તક હતા અને વર્તમાનકાલી નક્ષેત્રદેશપરત્વે ભિન્ન ભિન્ન મહાત્માઓ આત્માઓની શુદ્ધતા કરવામાં ધર્મપ્રવર્તકે છે. ધર્મને પ્રવર્તાવનાર અવતારી મહાપુરૂષે માટે વેદાન્તી સ્વામી વિવેકાનન્દ શું કથે છે તે વિવેકાનન્દવિચારમાળાના પાંચમા પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉતારે કરવામાં આવે છે.
કઈ એક મનુષ્ય જેજસ ક્રાઈસ્ટને કહ્યું કે, “પરમેશ્વર સાથે મારે મેળાપ કરાવી આપે !” એટલે તેના ઉત્તરમાં કાસ્ટે કહ્યું કે, જેણે મને જે છે, તેણે પરમેશ્વરને જ જોયે છે !” જેજસ કાઈસ્ટ એક માનવદેહધારી હિતે, એટલીજ વાર્તા આપણા ધ્યાનમાં રહેલી છે. પરમેશ્વર સર્વત્રવ્યાપક છે, જ્યાં તેની વ્યાપક્તા ન હોય, એવું કોઈપણ સ્થાન છેજ નહિ, પરંતુ આપણી મનભૂમિકાજ એવા પ્રકારની રચાયેલી છે કે, અવતારી પુરૂષના પરિચયથીજ આપણે તેને ઓળખી શકીએ છીએ. જે જે વેળાએ અવતારી પુરૂષે નિર્માણ થાય છે, તે તે વેળાએ માનવમનને ઈશ્વરના અસ્તિત્વને સાક્ષાત્કાર થાય છે. જન્મથીજ એ અવતારી પુરૂષની અને આપણા સામાન્ય મનુષ્યની દિશા ભિન્ન ભિન્ન હોય છે. આપણે આ જગતમાં જન્મ ધારણ કરીએ છીએ, તે વેળાએ કેવળ એક ભિક્ષુક જેવા હોઈએ છીએ અને મહાત્માઓ જન્મ સમયમાં પણ સાર્વભૌમ રાજા જેવા હેય છે. આપણે એક અનાથ બાળક જેવા હોઈએ છીએ. માર્ગને ભૂલી ગયેલે મનુષ્ય જેવી રીતે ઇતસ્તતઃ ભટકતે હોય છે, તેવી જ આપણું સામાન્ય મનુષ્યની સ્થિતિ છે. આપણે જન્મ શામાટે ધર્યો છે અને આપણું કર્તવ્ય શું છે; ઈત્યાદિ અનેક પ્રશ્નનાં આપણથી ઉત્તરે આપી શકાતાં નથી. આપણા જન્મ અને--આયુષ્ય કમને અંતિમ હેતુ શું છે, એ આપણુથી કહી શકાતું નથી. આજે આપણે એક રીતે વર્તતા હોઈએ, તે આવતી કાલે વળી આપણા વર્તનને બીજે જ પ્રકાર જોવામાં આવે છે. સમુદ્રમાં પડેલે એક
For Private And Personal Use Only
Page #897
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુણુભાગ જેવી રીતે પ્રત્યેક લહરી સાથે નીચે ઉંચે થયા કરે છે, તેજ પ્રમાણેની આપણી અવસ્થા પણ છે. વિટાળિયામાં સપડાયેલું એકાદ પીછું (પાંખ) જેવી રીતે ગમે ત્યાં ઉડી અથવા ઘસડાઈ જાય છે, તેજ પ્રમાણે સંસારના ઝંઝાવાતમાં સપડાયેલા આપણું જીવે પણ ગમે ત્યાં ભટકતા હોય છે. જે આપણે માનવજાતિના ઈતિહાસનું અવલોકન કરીએ, તે આપણે એ જ જોઈ શકીએ છીએ કે, અવતારી પુરૂષે નિત્ય જન્મને ધારણ કરતા હોય છે. અને તેમના જન્મકાળથી જ તેમના કાર્યની દિશા નિયત થયેલી હોય છે. તેમના કાર્ય અને તેમના માર્ગે પ્રથમથીજ સંપૂર્ણ રીતે રેષાંકિત થયેલાં હોય છે, અને મહાત્માઓએ અંકાયલી રેષાનું કિંચિત્માત્ર પણ ઉલ્લંઘન કરતા નથી, એમ પણ આપણા જેવામાં આવી શકે તેમ છે, કારણકે, એ મહાત્માઓના જન્મ એક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે જ થયેલ હોય છે, પરમેશ્વરના અમુક એક વિશિષ્ટ સંદેશાને સમસ્ત માનવજાતિ પર્યન્ત પહોંચાડી દે એજ તેમનું કાર્ય હોય છે. કડાકાબંધ વાદવિવાદ કરે અને બુદ્ધિવાદથી પિતાના કથનને સિદ્ધ કરી બતાવવું, એ તેમને હેતુ હેતે જ નથી અને એટલા માટે તેઓ બુદ્ધિવાદના ઉન્માદમાં કદાપિ પડતાજ નથી. તેમના વ્યક્ત કરવા માટેનાં જે કાંઈ પણ પ્રમે હોય છે, તે પ્રમેચના સત્યત્વને તેમણે કદાપિ બુદ્ધિવાદથી સિદ્ધ કર્યું હોય, એમ કયાંય પણ જેવા કે સાંભળવામાં આવ્યું નથી. તેમનામાંના એક પણ મહાત્માએ કદાપિ બુદ્ધિવાદ કર્યો નથી, અને તેમણે બુદ્ધિવાદ કરે પણ શામાટે જોઈએ વારૂ? કારણકે, જે પ્રમાનું તેઓ પ્રત્યક્ષ અવલોકન કરે છે અને જેમને તેમને પ્રત્યક્ષ અનુભવ થયા કરે છે, તેટલાં તને જ તેઓ લેકે સમક્ષ વ્યક્ત કરે છે. સત્યને તેમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયેલું હોય છે, એટલું જ નહિ, પણ બીજાએને પણ તે સત્યને સાક્ષાત્કાર કરાવી આપવા માટે તેઓ તૈયાર હોય છે. “પરમેશ્વર છે કે કેમ ? એ પ્રશ્ન તમે મને પૂછે, અને તેનું હું “હા, પરમેશ્વર છે!” એવું ઉત્તર આપું, એટલે તરત તમે “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહે છે ? એ એક બીજો પ્રશ્ન પૂછે છે તમારે આ પ્રશ્ન મારા કર્ણ સંપુટમાં-આવીને અથડાતાંની સાથે
For Private And Personal Use Only
Page #898
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૭ જ મારા મનમાં જે ગભરાટ વ્યાપી જાય છે, તેનું વર્ણન સર્વથા અશકય છે, ગમે તેવી એક કારણ પરંપરાને તમારા સમક્ષ રજૂ કરીને તમારે મારા તે કથનમાં વિશ્વાસ બંધાવવા માટે મારી બુદ્ધિ ગમે તેવાં આડા અવળાં ફાંફાં મારવા મંડી જાય છે, પરંતુ કેઈ એક-અવતારી પુરૂષને તમે એજ પ્રશ્ન પૂછયે હેય, તે તેનામાં તમે સાક્ષાત્ પરમેશ્વરને સાક્ષાત્કાર કરાવી આપવાનું સામર્થ્ય રહેલું હોય છે. “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહી શકે છે ? એ પ્રશ્નના ઉત્તરમાંઅવતારી-પુરૂષ માત્ર એટલા શબ્દ જ ઉચ્ચારે છે કે;–“જુઓ, આ રહો પરમેશ્વર !” તેને અને પરમેશ્વરને બુદ્ધિગમ્ય માર્ગથી મેળાપ થયેલે હોતે નથી. બુદ્ધિના ઘટપટની ખટપટ કરીને તેણે પરમેશ્વર ના અસ્તિત્વને સિદ્ધ કરેલું હેતું નથી. કિંતુ તેણે પરમેશ્વરના અસ્તિત્વને પ્રત્યક્ષ મિલનથી જ સાક્ષાત્કાર કરેલું હોય છે. તે કયાંય અંધકારમાં અટવાયા કરતું નથી, કિંતુ પ્રકાશ તેની દષ્ટિ સમક્ષજ હોય છે. આ ટેબલ મારી દ્રષ્ટિથી મને દેખાય છે, એટલે હવે કોઈ ગમે તેટલા અને ગમે તેવા બુદ્ધિવાદથી એમ સિદ્ધ કરવાને યત્ન કરે છે, આ ટેબલનું અસ્તિત્વ છેજ નહિ, તે હું તેના કથનને સત્ય તરીકે સ્વીકારી શકીશ ખરે કે ? હું જ્યાં આ ટેબલને પ્રત્યક્ષ જોયા કરું છું, ત્યાં પછી વિરૂદ્ધ પક્ષનાં ગમે તેટલા પ્રમાણે હય, તે પણ મને તે ગાય કિવા માન્ય ન થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. એજ નિયમ મહાત્માઓના સંબંધમાં પણ લાગુ પડે છે. તેમનાં અવતારકાર્ય, તેમના માર્ગ અને તેમના અંતિમ હેતુ આદિ સર્વ તેમની દ્રષ્ટિ સમક્ષજ હોય છે, અને તેથી કેઈપણ પ્રકારની પરિસ્થિતિના ગે તેમના ચિત્તને ભ્રમને સ્પર્શ થઈ શકતું નથી. તેમનામાં આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી વસતે હોય છે, અને તેમના જે આત્મવિશ્વાસ કઈ પણ પ્રકારના સામાન્ય મનુષ્યમાં મળી આવતા નથી જ. પરમેશ્વરનું અસ્તિત્વ તમને માન્ય છે ખરું કે ?” જે પુનર્જન્મને તમે માને છે ખરા કે? “અથવા જ અમુક એક જન્મ તમને માન્ય છે ખરે કે?” ઈત્યાદિ પ્રક આપણે એક બીજાને પૂછયા કરીએ છીએ, પરંતુ એ પ્રશ્નનાં નિશ્વિત ઉત્તરે આપવા માટે કિવા મેળવવા માટે જે મૂળ આધારની આવશ્યકતા હોય છે, તે
For Private And Personal Use Only
Page #899
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮
મૂળ આધારને જે આપણામાં અભાવ છે. આપણે મૂળ પાયાને જ ભૂલી ગયા છીએ; અને એ પાયે તે અન્ય કોઈ નહિ, પણ કેવળ આત્મવિશ્વાસ કિંવા આત્મશ્રદ્ધાજ છે. જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેના મનમાં બીજાઓ વિષેને વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય વારૂ ? મારૂં પિતાનું જ અસ્તિત્વ નિશ્ચિત છે. કે નહિ, એનેજ પ્રથમ તે. મને નિશ્ચય નથી. એક ક્ષણે મારું અસ્તિત્વ સાર્વકાલિક ભાસતું હોવા છતાં અન્ય ક્ષણે હું મૃત્યુના ભયથી થરથર કંપવાં મંડી જાઉં છું; એક ક્ષણે હું અમર છું, એમ મને ભાસે છે, અને દ્વિતીય ક્ષણે કઈ એક યત્કિંચિત કારણથી હું કરું છું અને ક્યાં છું, એટલા ભાનને પણ હું ભૂલી જાઉં છું; અર્થાત્ હું જીવતો છું કે મરી ગયે છું એ પણ મારાથી સમજી શકાતું નથી. એનું કારણ કેવળ એટલુંજ છે કે, મારામાં આત્મવિશ્વાસને સર્વથા અભાવ છે, જે પાયાના આધારે ઈમારત ચણવાની છે, તે પાયેજ ઉખડી ગએલે છે. અને તેજ એ પરિસ્થિતિનું મૂળ કારણ છે, મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય મધ્યે જે ભેદ રહેલો છે, તે એજ છે. મહાત્માઓનાં અંતઃકરણમાં સંપૂર્ણ આત્મવિશ્વાસને નિવાસ હોય છે, એમ નિત્ય આપણું જોવામાં આવ્યા કરે છે, અને તેમનામાં આટલે બધે આત્મવિશ્વાસ કેવી રીતે ઉદ્ભવે છે, એ આપણાથી કળી શકાતું નથી. મહાત્માએ પિતાવિષે જે કાંઈ પણ કહે છે તે તેમના કથનની ઉત્પત્તિ કરવાને આપણે અનેકમાર્ગે પ્રયત્ન કર્યા કરીએ છીએ તેનું કારણ પણ એજ છે. મહાત્માના એક વચનવિષે સહસ્ત્ર મનુષ્યની સહસ્ત્ર ઉત્પત્તિઓ બહાર પડે છે તેનું કારણ પણ એજ છે તેમને તેમને અનુભવ કેવીરીતે થયે, એનું રહસ્ય આપણુ જાણવામાં હેતું નથી. અને તેથી જ તેમનાં વચને તત્કાળ આપણુ ગળામાં ઉતરી શકતાં નથી, એટલે પછી તેમને સમજી લેવા માટે આપણે સહસાવધિ પ્રકારના પ્રયત્ન કર્યા કરીએ છીએ. મહાત્માએ બેલવા માંડે, એટલે સમસ્ત જગત્ એકતાનતાથી તેમનું ભાષણ સાંભળવા માંડે છે. તેમના ભાષણમાંને પ્રત્યેક શબ્દ શુદ્ધ અનુભવસિદ્ધ હોવાથી તે પ્રત્યેક શબ્દ એક એક બાણ સમાન જ હોય છે. તેમના પ્રત્યેક શબ્દનાં પૃષ્ઠ ભાગમાં સાક્ષાત્ વિશ્વશક્તિ ઉભેલી
For Private And Personal Use Only
Page #900
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮ હોય છે. અર્થાત્ એવી શક્તિના સાહાસ્ય વિના કેવળ અશક્ત શબ્દોની શી મહત્તા હેઈ શકે વારુ? પરંતુ તમારા ભાષણને પૃષ્ઠ બળ મળતું હોય, તે તમે ગમે તેવી ભાષાને પ્રવેગ કરે, અને કેઈપણ પ્રકારની વાક્યરચના કરે, તે પણ તેનું ઉત્કૃષ્ટ પરિણામ જ થાય છે. તમે વ્યાકરણ શુદ્ધ ભાષા બોલે છે કે નહિ અથવા તે તમારી ભાષા સુંદર છે કે નહિં? એવા એવા પ્રશ્નનું ત્યાં મહત્ત્વજ શું છે વારુ? તમારે જે કાંઈ કહેવાનું છે તેમાં વાસ્તવિક તાત્પર્ય શું છે, એકમાત્ર મહત્વને પ્રશ્ન છે, અને અન્ય આનુષંગિક વિષચેનું ત્યાં લેશ માત્ર પણ મહત્ત્વ નથી. જો તમારી પાસે સત્ય તત્વ હોય, તે તેને તમે ગમે તેવા વાંકાચૂકા રુપમાં આપે, તેની કાંઈ પણ ચિંતા નથી, કારણકે અને પ્રશ્ન લેશ માત્ર પણ મહત્વને નથી જે કાંઈપણ દાન આપવું હોય તે તે આપવાને એક માત્ર માર્ગ શબ્દજ છે અર્થાત્ અનેક પ્રકારના માર્ગોમાંને એ પણ એક માર્ગ છે. કેવળ મનને ધારણ કરવાથી પણ પિતાનું વિશિષ્ટ કાર્ય સિદ્ધ થવાનો સંભવ હોય છે. સંસ્કૃતમાં નિમ્ન લિખિત અર્થને એક કલેક છે; “સદ્ગુરુને મેં વૃક્ષતળે બેઠેલા જોયા. તેમનું વય સેળ વર્ષનું હતું. તેમની હામે તેમને શિષ્ય બેઠે હતું અને તે એંસી વર્ષની વયને હતે. સદ્ગુરુ સર્વથા સ્તબ્ધ થઈને બેઠા હતા અને એ જ માર્ગ તેમનું અધ્યાપન ચાલ્યા કરતું હતું એજ માર્ગે ( સ્તબ્ધતાથીજ ) તેમણે શક્તિ હૃદયની સર્વશંકાઓનું નિવારણ કરી નાખ્યું. ”
કેટલીકવાર એ મહાત્માઓ સર્વથા મફવૃત્તિમાં રહેનારા હોય છે. તથાપિ કેવળ મન પર આઘાત કરીને તેઓ સત્યનો પ્રસાર કરતા હોય છે. લેકશિક્ષણનું તેમનું કાર્ય કેવળ મનદ્વારાજ થયા કરે છે. એ કાર્યની સિદ્ધિ માટે જ તેમને અવતાર થએલે હોય છે. પરમેશ્વરને સંદેશ માનવજાતિને પહોંચાડી દે એજ તેમનું કાર્ય હોય છે. તેઓ શાન્તતાથી આજ્ઞા કરતા હોય છે. અને આપણે તેમની તે આજ્ઞાને માન્ય કરતા હોઈએ છીએ. “ જાઓ અને મેં તમને જે કાંઈ પણ કહેલું છે તે તમે જઈને સમસ્ત જગતને કહી સંભળાવે અને તમને મેં જે કાંઈ પણ આજ્ઞા આપી છે, તે આજ્ઞાઓને પાળવાનું તેમને
For Private And Personal Use Only
Page #901
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જણાવે.” આવા અર્થનું એક વાક્ય બાયબલમાં છે, તે તે તમારા જેવામાં આવ્યું હશેજ. પિતાનું અંતિમ કાર્ય શું છે, એનું કાઈસ્ટને કદાપિ વિસ્મરણ થયું નહોતું અને તે કાર્યમાં તેને વિશ્વાસ અવિચળ હતે, એ મુદ્દે તેના એકંદર જીવનક્રમમાં અનેકવાર જોવામાં આવ્યા કરે છે. વિશ્વમહાત્મા તરીકે જેમની પૂજા કરતું હોય છે, તે સર્વ મહાત્માઓમાં આવા પ્રકારને દઢતમ આત્મવિશ્વાસ વસતે આપણને દષ્ટિગોચર થયા કરે છે.
એવા જે મહાત્માએ તે આ પૃથ્વીમાંના જીવિત પરમેશ્વરજ છે. આવા મહાત્માઓનાં ચરણમાં જે આપણે આપણું મને ન સમર્પીએ તે પછી તેના ચરણમાં સમપીએ વારૂ ? પરમેશ્વર કે હવે, જોઈએ, એ વિશેની કલપના હું મારા મનમાં કરવા માંડું છું અને વિચાર કરતાં કરતાં છેવટે એકાદ ક્ષુલ્લક અને અસત્ય કલ્પના મારા મનમાં ઉદ્ભૂત થાય છે. એવી ક્ષુદ્ર કલ્પનાઓની પાછળ પડીને પરમેશ્વરને શોધવાને જે પ્રયત્ન, તે ખરેખર એક મહાપાતકજ છે. હું નેત્રો ઉઘાડીને મહાત્માઓના ચરિત્રને જોવા માંડુ છું એટલે મારું મન આશ્ચર્યથી ચકિત થઈ જાય છે અને તેમનામાં મને પરમેશ્વરની વિશાળતાને સાક્ષાત્કાર થયા કરે છે. મારી પિતાની કલ્પનાશક્તિને ગમે તેટલી વિસ્તૃત કરીને મેં પરમેશ્વર વિષેનાં જે અનુમાને કરેલાં હોય છે, તેમનાં કરતાં પણ કેટલી બધી વિશેષ વિશાળતા મહાત્માઓમાં મને દૃષ્ટિગોચર થયા કરે છે ! ઉદાહરણાર્થે દયાની જ કલ્પના લઈએ. મારી પિતાની દયાળુતા એટલી બધી વિશાળ છે કે જે મારા ગજવામાંથી કેઈએ એક પાઈ પણ કાઢી લીધી હોય, તે તે પાઈ કાઢી લેનારની પૂઠે પડીને તેને વગર ભાડાની કેટડીમાં બેસાડવાના પ્રયત્નને હું પ્રથમ આરંભ કરું છું. આવી વિશાળ દયાળુ બુદ્ધિ ધરાવનાર પુરૂષના હૃદયમાંની દયાલુતા વિષયક કલ્પના કેટલી વિશાળ હશે, એને વિચાર તમે પિતેજ કરી લે. તેમજ એનાથી ક્ષમા વિશેની મારા જેવા એક ક્ષુદ્ર મનુષ્યની કલ્પના કેટલી મોટી અને વિસ્તૃત હશે, એનું અનુમાન તે સહજમાંજ કરી શકાય તેમ છે. અર્થાત્ મારી તે કલ્પના ગમે તેટલી વિશાળ થાય, તે પણ તે
For Private And Personal Use Only
Page #902
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૧ મારા પિતાથી બાહ્ય હોઈ શકે તેમ નથી જ, એ સ્પષ્ટ જ છે, અને જે મારા અસ્તિત્વવિષે કહેવામાં આવે, તે તે કેવળ એકજ શરીરથી બંધાયેલું છે, એટલે તેમાંની કલ્પનાઓ કેટલા પ્રમાણમાં વિશાળ થઈ શકે, એ સ્પષ્ટ હોવાથી એ વિષેને જૂદે હિસાબ કરવાનું કાંઈ પણ પ્રજન નથી. પિતાના શરીરથી બાહા ભાગમાં ઉયન કરવાનું સામર્થ્ય કેટલામાં છે વારૂ! આપણામાંના એકેમાં એ સામર્થ્ય નથી. એ મારે દઢ નિશ્ચય છે. આપણા પ્રચલિત આયુષ્યક્રમમાં આપણને જે કાંઈ પણ પ્રેમાંશને અનુભવ થાય છે, તેથી બાહ્ય ઈશ્વરીય પ્રેમની કલ્પના આપણાથી કરી શકાય એમ છે ખરું કે ? જેને આપણને કદાપિ અનુભવ થયેલ ન હોય, તેવી કઈ પણ વસ્તુ વિષેની કલ્પના આપણાથી કરી શકાય, એ કદાપિ શક્ય છેજ નહિ. અર્થાત્ પરમેશ્વર વિષેની કાંઈ પણ કલ્પના કરવાને હું ગમે તે પ્રચંડ પ્રયત્ન કરું તે પણ મારે તે પ્રયત્ન વ્યર્થ જ થવાને, એમાં લેશમાત્ર પણ સંશય નથી. પ્રેમ, દયા, ક્ષમા અને પવિત્રતા ઈત્યાદિ વસ્તુઓ મહાત્માઓના હૃદયમાં મને પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તેમના વિષે કેવળ કલ્પના કરીને જ મારે મારા મનને રીઝાવવું પડતું નથી. એ સર્વ ભાવનાઓ તેમનામાં પ્રત્યક્ષરૂપે અવતરેલી મારા જેવામાં આવ્યા કરે છે. આમ હેવાથી જે તેમને પ્રત્યક્ષ પરમેશ્વર માનીને હું તેમનાં ચરણોમાં સર્વથા લીન થઈ જાઉં, તે તેમાં આશ્ચર્ય શું હોઈ શકે વારૂ? ગમે તે હોય, પરંતુ તેની સર્વથા આવીજ અવસ્થા થઈ જવાની. અમુક એક મનુષ્ય પિતાના મુખથી ગમે તેવે વખડાટ કરતે હોય, તે પણ મહાત્માનાં દર્શનને પ્રસંગ આવતાંની સાથે તેની સ્થિતિ આવા પ્રકારની થઈ જાય છે. એમાં તલમાત્ર પણ શંકા નથી.
ઢાના મેટા મેટા ગપાટા તે કાંઈ પ્રત્યક્ષ કૃતિ નથી. પરમેશ્વર અને તેનું નિરાકારત્વ ઈત્યાદિ અનેક વિષય વિષે કેવળ વાદવિવાદ કર્યા કરે અને ગમે તેમ અકયા કરવું તે ઠીક છે, પરંતુ એ અવતારી પરમેશ્વરેજ આ જગના સત્યપરમેશ્વર છે. જગત્માંનાં સર્વ
છે અને સર્વ માનવ વિશે એમની પૂજા કર્યા કરે છે. મનુષ્યના મનની કાટના જેવી છે તેવી ને તેવી જ રહેશે. ત્યાં સૂધી એ અવતારી પુરૂ
૧૦૬
For Private And Personal Use Only
Page #903
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની પૂજા કરવાની બુદ્ધિને તેમનામાંથી લેપ થાય તેમ નથીજ. આજપર્યન્ત એ પુરૂષે વંદનીય મનાય છે અને હવે પછી પણ નિરતર એ પુરૂષે એજ પ્રમાણે વંદનીય અને વંદનીયજ મનાતા રહેશે. એમનામાં આપણું વિશ્વાસની સ્થાપના, એજ આપણું ભાવી અભ્યદયને આશાતંતુ છે. કઈ પણ કાળમાં જે સત્ય સાથે આપણા સાક્ષાત્કારને સંભવ હોય, તે તે સાક્ષાત્કાર કેવળ એજ માર્ગે થવાને છે. અમૂર્તતત્વ ગમે તેવું ઉચ્ચ હેય, તે પણ આ આપણું સામાન્ય દષ્ટિથી આપણને તે અધુકતા સમાન દેખાય છે, એટલે એવી અધુકતાની પાછળ પડવાથી આપણને સત્ય વિજયની પ્રાપ્તિ કેમ કરીને થઈ શકે વાર?
મારે તમને જે કાંઈપણ કહેવાનું છે, તેમને મુદ્દે માત્ર એટલે જ છે કે, પૂર્વે થઈ ગયેલા અનેક પ્રકારના મહાત્માઓની પૂજા કરવી, એ ગ્યજ છે, એટલું જ નહિ પણ ભાવમહાત્માઓને પણ પૂજ્ય માનવાની આવશ્યક્તા છે, એ મારે પ્રત્યક્ષ અનુભવ છે. એક માતા સમક્ષ તેને પુત્ર ગમે તે પિષાકમાં આવે, તે પણ તેને તેની માતા ઓળખી ન શકે, એમ કદાપિ બની શકે તેમ છે ખરું કે? અર્થાત્ જે તેને તે ઓળખી ન શકે, તે તે તેની માતાજ નથી, એમ હું દઢતાથી કહું છું. એ જ પ્રમાણે સત્ય અને પરમેશ્વરનું અસ્તિત્વ, અમુક એક વિશિષ્ટ પુરૂષમાં જ છે અને તે અન્યત્ર કયાંય છે જ નહિ, એમ જે તમે કહેવા માંડે, તે પછી તમે પરમેશ્વરના અસ્તિત્વને ઓળહતાજ નથી, એમ નિઃસંશય સિદ્ધ થાય છે, અને તમારી એ માન્યતાથી તમે અમુક એક પંથના પ્રવર્તકના શબ્દને જ કેવળ પિતાના ચિત્તમાં ભરી રાખ્યા છે, એમ પ્રત્યક્ષ દેખાઈ આવે છે, પરંતુ એ કાંઈ ખરે ધર્મ નથી. પિતાના પૂર્વજોના દાવેલા કુવામાંનું ખારું પાણી પીને બીજાના ખેરાવેલા કૂવામાંના નિર્મળ અને મધુર જળને ત્યાગી દેનારા મૂર્ખ પુરૂષોની સંખ્યા આ વિશ્વમાં નિરંતર વિશેષજ હોય છે. આજસૂધીમાં ધર્મના નામથી આ જગતમાં જે અસંખ્ય અત્યાચાર થયેલા છે, તેમના ઉદ્દગમને ધર્મપર આક્ષેપ કરે, એ કોઈપણ પ્રકારે યોગ્ય નથી, એમ હું મારા પિતાના અનુભવના ગે કહું છું. મને જે કાંઈ
For Private And Personal Use Only
Page #904
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૩ પણ છેડે ઘણે અનુભવ પ્રાપ્ત થયેલ છે, તેથી મારે એ નિશ્ચય થયે છે કે, કોઈને છળ કરે અથવા કેઈ અબળાને ડાકિની કહીને
જીવતી જ બાળી મૂકવી, એવા પ્રકારના અત્યાચારને કેઈપણ ધર્મે પિતાની અનુમતિ આપેલી નથી. એવા અત્યાચારોમાં લેકેની જે પ્રવૃત્તિ થઈ હતી. તેનું મૂળ કારણ ધર્મ નથી, કિંતુ તે સમયની રાજકિય પરિસ્થિતિ જ એ ભયંકર અત્યાચારના મૂળ કારણરૂપ હતી. હવે એ રાજકીય પરિસ્થિતિ જે ધર્મના નામતળે પસાર થઈ ગઈ હોય, તે તેમાં અપરાધ કેને વારૂ ?
જે મારે મહાત્મા છે, તે જ માત્ર એક સત્ય મહાત્મા છે,” એમ એક મનુષ્ય જે વેળાએ બેલે છે, તે વેળાએ તે સર્વથા અસત્ય વાજ કરે છે, એમ કહેવામાં લેશ માત્ર પણ પ્રત્યવાય નથી. એમ બેલનારને ધર્મના વિષયમાં ધર્મના મૂળાક્ષરેને પણ પરિચય થયેલો નથી, એમ અવશ્ય તમારે સમજી લેવું. ધર્મકેવળ વ્યર્થ વિવાદને કિંવા કેવળ ઉત્પત્તિ તેમજ કેવળ બુદ્ધિગમ્ય માર્ગને વિષય નથી; કિંતુ તેતે અંતરાત્માના અત્યંત ગઢભાગમાંના પ્રત્યક્ષ અનુભવને જ વિષય છે. પરમેશ્વરને જે પ્રત્યક્ષ અનુભવ કિવા સાક્ષાત્કાર, તેજ ધર્મ છે. જે પરમેશ્વરના અંતર્ગતમાં ખરેખર જ તમારે પ્રવેશ થયેલ હોય, તે પરમાત્મા અને તેનાં સર્વ બાળકો સાથે તમારે પરિચય થયેલે હજ જોઈએ. પરમેશ્વરના ગૃહમાં જવા છતાં તેનાં બાળકોને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરૂં કે તેના બાળકને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરું કે? તેનાં બાળકને પરિ. ચય ન હ, એને અર્થ કેવળ એટલેજ કરી શકાય કે, પરમેશ્વરના અંતમાં તમારે પ્રવેશ થય જ નથી. પરમેશ્વરના અવતાર કઈ પણ યુગમાં અને કઈ પણ દેશમાં થયેલા હોય, તેપણ મૂળતઃ તે સર્વ અવતારની એક વાયતાજ છે, એમજ આપણું જોવામાં આવ્યા કરે છે. તેમના અંતરાત્મા સાથે આપણે સત્ય પરિચય થતાં, તે સર્વ અવતારમાં સર્વથા અભેદભાવને જ અવિકાર વ્યાપી રહેલો આપણા જેવા અને જાણવામાં આવી શકે છે. જે જે વેળાએ આપણે એવા મહાત્માઓ સાથે સમાગમ થાય છે, તે તે વેળાએ તેમના સુધા
For Private And Personal Use Only
Page #905
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્શથી આપણું મન તત્કાળ પ્રકાશિત થઈ જાય છે અને આપણા મનને સર્વત્ર વિસ્તરેલે અનંત પ્રકાશ દેખાવા માંડે છે.”
સ્વામી વિવેકાનન્દ ઉપર્યક્ત જે વિચારો દર્શાવ્યા છે તેમાંથી સાપેક્ષદષ્ટિએ સાર ખેંચવાની આવશ્યક્તા છે. સ્વામી વિવેકાનન્દના સર્વ વિચારે આપણને માન્યભૂત હેતા નથી. આપણે તેમાંથી સાર ખેંચીને વિચારવું કે, ગીતાર્થમહાત્માઓને પંચપરમેષ્ટિમાં સમાવેશ થાય છે. અને તેઓ અવવારી મહાત્મા છે. પરંતુ અષ્ટકર્મરહિત સિદ્ધ પરમાત્માના અવતાર થતા નથી. દરેકમાં ભિન્ન ભિન્ન શક્તિઓ ખીલી હોય છે. એક સમાનગુણે સર્વ મહાત્માઓમાં હઈશક્તા નથી. દેશકાલપરત્વે ભિન્ન ભિન્ન રીતે મહાત્માએ વિવિધ જાતિની સુધારણાઓ કરે છે. ગીતાર્થગુરૂઓ સત્યને પ્રકાશ કરે છે અને અસત્ય પ્રવૃત્તિને હઠાવી દે છે. ધર્મની સ્થાપના રક્ષા કરવા માટે જ્ઞાનગુરૂઓ પ્રગટે છે. પ્રત્યેક ગીતાર્થ સ્વાધિકારે કર્તવ્યકર્મોને કરે છે અને અનાશ્રિત મનુષ્યને ઉદ્ધાર કરે છે માટે આત્મજ્ઞાની મહાત્માઓની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. તેઓ સ્વાધિકાર જે દર્શાવે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં રોકાકરવી નહીં જ્ઞાનીગીતાર્થેના વિચારમાં અને આચારમાં શંકા કરવાથી અને તેઓએ નિર્દિષ્ટ કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિમાં શકાકરવાથી અવશ્ય પતિતદશા થાય છે. જ્ઞાની ગુરૂના વિચારોમાં અને આચારમાં દેશકાલ પરત્વે અસંખ્ય દષ્ટિએ અસંખ્ય હેય છે તેઓના સર્વ વિચારના આશાને તે જાણી શકે છે અથવા તેના કરતાં વિશિષ્ટગીતાર્થો જાણી શકે છે તેમાં બાલજીને અધિકાર નથી છતાં તેના વિચારો અને આચારોના ભેદ જેજે અ૫ષ્ટિથી ભકતને લાગે અને તેને ગુરૂસમક્ષ તેઓ ખુલાસે ન કરે તે તેઓ શંકાળ બને છે અને તે શંકાથી તેમની ધર્મની ઈમારત પડી ભાંગે છે અને પ્રથમ પગથીએ આવી તે ઉભા રહે છે. જ્ઞાનીની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્યમાં શંકા કરવાથી જ્ઞાનની આજ્ઞાને અનાદર થાય છે અને તેથી કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવાય છે. ગમે તેટલા તર્કો કરો પણ જ્ઞાનીગુરૂના હૃદયને નમન કરી તેમની આજ્ઞા પ્રમાણે કર્તવ્યકર્મ કર્યાવિના આત્માની શુદ્ધતા થઈ શકતી નથી. આત્મજ્ઞાનીની આજ્ઞાથી
For Private And Personal Use Only
Page #906
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થએલ કર્તવ્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધા બળની આવશ્યકતા છે. આત્મજ્ઞાની મહાત્માઓ વર્તમાન અને ભવિષ્યની શુભાવપરિસ્થિતિને ધ્યાનમાં લેઈ સ્વભક્તને કર્તવ્ય કાર્યની આજ્ઞાઓ કરે છે. ગીતાર્થગુરૂની આજ્ઞામાં પ્રભુની આજ્ઞા સમાઈ જાય છે. કારણકે પ્રભુની પક્ષદશામાં પ્રત્યક્ષગુરૂવર્ય, મોક્ષની પ્રવૃત્તિને વર્તમાનમાં સમ્યગ નિર્દેશવા શક્તિમાન થાય છે. વર્તમાનમાં જ્ઞાની ગુરૂઓવડે ધર્મસામ્રાજ્યની પ્રવૃદ્ધિ થાય છે. પરમાત્મા વીતરાગદેવની સર્વ આજ્ઞાઓને જેઓ આત્મજ્ઞાનવડે સમ્યમ્ અનુભવી શકે છે એવા જ્ઞાની ગુરૂઓ જે આજ્ઞાઓ કરે છે તે પરમાત્માના ઉપદેશથી અવિરૂદ્ધ છે તેથી તેમજ વર્તમાનકાલમાં પ્રત્યક્ષ ધર્મપ્રવર્તકગુરૂવાથીગુરૂની આજ્ઞાએ પ્રાપ્ત થએલકાર્ય કરવામાં શંકા ન કરવી જોઈએ. જેઓ ગીતાર્થગુરૂઓને સંપૂર્ણપણે અનુભવે છે તેઓ પરમાત્માને અનુભવ કરી શકે છે. દી દીવાથી થાય એ નિયમ છે. જ્ઞાની ગુરૂ આત્માને સાક્ષાત્કાર કરાવી આપે છે તેમજ પરમાત્માને સાક્ષાત્કાર કરાવી આપે છે આપણે આત્મા પરમાત્મા છે અને તે જ્ઞાનગુરૂની સેવા અને તેની આજ્ઞા પ્રમાણે પ્રત્યવિના અનુભવી શકાય તેમ નથી. આત્મજ્ઞાની ગુરૂઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્યાથી સેવાધર્મ, ભક્તિધર્મ અને કર્મયેગીની દશા પ્રાપ્ત થાય છે અને હૃદયની ઉત્તમ શુદ્ધિ થાય છે. તેથી ગુરૂપરની પૂર્ણ શ્રદ્ધાના બળે તથા કર્તવ્યપ્રવૃત્તિની પૂર્ણશ્રદ્ધાના બળે પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતે નથી. ગુરૂપર પૂર્ણશ્રદ્ધાવિના તેમના વિચારની અને આચારેની પૂર્ણશ્રદ્ધા થતી નથી. તથા સેવાધર્મ આદિમાં તેમની આજ્ઞા પ્રમાણે સર્વ સ્વાર્પણ કરી શકાતું નથી. માટે આત્મજ્ઞાની ગુરૂમય બનીને તેમની આજ્ઞાપ્રમાણે પ્રવર્તવું જોઈએ. સ્વાર્થ, સ્વછંદતા, ભીતિ, કલજજા અને ગાડરીયા પ્રવાહને ત્યાગ કર્યા વિના ગુરૂની આજ્ઞા પ્રમાણે કર્મપ્રવૃત્તિ થતી નથી. આત્મજ્ઞાની સદ્દગુરૂના સર્વ પ્રકારના વિચારોમાં અને આચારેમાં પૂર્ણ સાહ્યતા છે એવી પૂર્ણ શ્રદ્ધા ન હોય ત્યાંસુધી તેમની કૃપા તથા તેમના આત્માની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી. અતએ આત્મજ્ઞાની ગુરૂનાભક્તએ પૂર્ણશ્રદ્ધાના બળે આત્મસમર્પણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ગુરૂની આજ્ઞા થતાં તેમાં વિચાર કરે
For Private And Personal Use Only
Page #907
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ગુરૂભક્તનું લક્ષણ નથી. ગીતાર્થગુરૂમહાત્માની આજ્ઞામાં મારી સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે, તેમની આજ્ઞાનુકુલવિચારેનું અને આચારેનું પ્રવતન થવું એ મારે ધર્મ છે. એવું જે ભક્ત માને છે તેજ ગીતાર્થગુરૂને સત્યભક્ત છે. પૂર્ણ શ્રદ્ધા બળે ગુરૂના વિચારેની સ્વાત્માપર હિપનેટીઝમની પેઠે અસર થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી વિજય મેળવી શકાય છે. ગુરૂની પૂર્ણ શ્રદ્ધાથી આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને જે દુશક્ય કાર્યો છે તે પણ સુશક્ય થઈ શકે છે. સદ્દગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર સત્ય કમૅગી બને છે. કહ્યું છે કેसर्वधर्मान् परित्यज्य, मामेकंशरणं व्रज, अहंत्या सर्व पापेभ्यो, मोक्षશિધ્યાનમા શુરા ભગવદ્ગીતાના આ કલેકને ગુરૂપર ઉતાર જોઈએ. શુદ્ધાત્મા ગુરૂ તેજ કૃષ્ણ છે. આત્મજ્ઞાની ગુરૂ કર્થ છે કે શિષ્ય તું સર્વધર્મોને ત્યાગ કરીને મારા શરણે આવ, સર્વ પાપોથી હવે હું મુકાવીશ, ગીતાર્થગુરૂને મન સોંપીને તથા મનના સર્વ રાગદ્વેષરૂપ અશુદ્ધધર્મોને ત્યાગ કરીને શુદ્ધાત્મા ગીતાર્થગુરૂના શરણે જવું જોઈએ. ગીતાર્થ શુદ્ધાત્માગુરૂના શરણે જવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સર્વપાપથી મુક્ત થવાય છે. ઢોળાય રથવા એ ગાથાનું મનન કરી ગૃહસ્થાએ ત્યાગી
એ ગીતાર્થગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. આત્મજ્ઞાની ગુરૂમહાત્માના શરણાશ્રમી થતાં તેઓ શિષ્યને સર્વ પાપોથી મુકાવે છે એમ ઉપર્યુકત લેકને ભાવાર્થ ખેંચીને શ્રી સદગુરૂને સર્વ અર્પણ કરીને તેમના આત્મારૂપ બનવાથી પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. સર્વ પ્રકારના આચારેને અને વિચારેને સુધારે કરીને ગુરૂશ્રી ભક્તને ઉત્તમ બનાવે છે. અત એવ આત્મજ્ઞાની ગુરૂનું શરણ અંગીકાર કરી ગુરૂના આત્મારૂપ બનવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાબલથી દ્રોણાચાર્યની મૃત્તિકાની મૂર્તિ બનાવીનેએક ભિલે અર્જુન કરતાં અધિક ધનુવિધાને અભ્યાસ કર્યો હતે. પૂર્ણ શ્રદ્ધાબલથી ગમે ત્યાં ગુરૂને સાક્ષાત્કાર કરીને આત્મશક્તિને વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધાબલથી શ્રદ્ધાવાની સહાય કરવામાં દેવતાઓ આત્મભેગ આપે છે. પૂર્ણ શ્રદ્ધાબલથી જે આત્મજ્ઞાનીગુરૂને સેવે છે તે આત્મતિને અવશ્યમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનને
For Private And Personal Use Only
Page #908
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૭
ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આ કાલમાં ગુરૂદેવની પૂર્ણ શ્રદ્ધા ભક્તિબલથી આત્માને ઉદ્ધાર થાય છે. પૂર્ણશ્રદ્ધાબલવિના સ્વછંદતાથી ગમે તેવી રીતે પ્રવર્તવામાં આવે તેથી આત્માની અપૂર્વ શક્તિને પ્રકાશ થતું નથી. પૂર્ણ શ્રદ્ધાબલથી શિષ્ય, ગુરૂના હૃદયના સર્વ અનુભવેને સ્વશકત્યા આકર્ષી શકે છે અને સ્વયંગુરૂપદ પ્રાપ્ત કરી શકે છે. પાશ્ચાત્ય વાતાવરણના સંસ્કારોથી કેટલાક આર્યોના હૃદયમાં નાસ્તિક વાતાવરણને પ્રવેશ થયે છે અને તેથી તેઓ પૂર્વની પેઠે ગીતાર્થગુરૂમહાત્માઓની પેઠે પૂર્ણ શ્રદ્ધાબલથી સેવા કરી શકતા નથી. તેથી તેઓ પૂર્વાચાર્યોની પેઠે અપૂર્વશક્તિને પ્રકાશ કરવા શક્તિમાન થતા નથી. અધ્યાત્મવિદ્યાનાં ગુપ્તપણે અને આવિર્ભાવપણે આર્યા વર્તમાં બીજ છે તેને કદાપિ નાશ થનાર નથી. આર્યાવર્તમાં આત્મજ્ઞાની મહાત્માઓ થયા થાય છે અને થશે. સર્વધર્મોની ઉત્પત્તિનું મૂળ આર્યાવર્ત છે. જ્યારે આર્યાવર્તમાં રજોગુણ, તમે ગુણ, નાસ્તિતા વગેરે આસુરી શક્તિ જેરથી પ્રકટે છે અને તેથી ધર્મી મનુષ્ય પીડાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની પૂર્વભવ સંસ્કારીગીતાર્થમહાત્મા
ને જુદી જુદી દિશામાં પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ આસુરી શક્તિને હટાવી આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના કરે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માએ યુગે યુગે સર્વ મહાત્માઓમાં પ્રધાન હોવાથી તે યુગપ્રધાન તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશબાર ભાષાના વિદ્વાન થવા માત્રથી અગર મનહર આકર્ષક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રને અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરૂની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપંડિત, કથાકરનારાઓ, ઉપદેશકે, વ્યાખ્યાનકારો, કિયાકરનારાઓ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતાર્થમહાત્માઓ કે જે મન રહીને પણું અપૂર્વ શક્તિને પ્રકાશ કરનારા વિરલા છે. અન્ય મહાત્માઓ કરતાં તેઓમાં એક પ્રકારની વિલક્ષણતા રહેલી હોય છે. અંધકારમય રૂઢિમય જમાનામાં તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આત્માર્થી મનુષ્ય તેમને ઓળખી શકે છે. રૂઢિબળવાળાઓ પૈકી કવચિત્ અજ્ઞ મનુષ્ય તેઓના સામા પડે છે પરંતુ તેઓ જે જે બાબતેને પ્રકાશ કરવા
For Private And Personal Use Only
Page #909
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધારે છે તે કરે છે અને રૂઢિપ્રવાહમાં થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનુષ્યને પરમાત્મપદ પ્રાપ્ત કરવાના મુખ્યસાધના મૂળ ઉદ્દેશામાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની ગુરૂઓની વંશપરંપરા એક સરખી રીતે વહે એ કંઈ નિયમ નથી. અધકારમય જમાના પછી પ્રકાશમય જમાને અને તે પછી અંધકારમય જમાને દિવસ અને રાત્રિની પેઠે થયા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂના ભકતે પોતાના ગુરૂની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે અને તેઓ ગુરૂની આજ્ઞા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધબલથી મહરાજાના આસુરી સિન્યને હરાવવા સમર્થ થાય છે. પૂર્ણ શ્રદ્ધામળથી ગુરૂનું હૃદય આપોઆપ ઉગારવિના પણ શિષ્યના હૃદયમાં ઉતરે છે. તે માટે પૂર્ણ શ્રદ્ધાબલને મૂળ લેકમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ શ્રદ્ધાબળવાન મનુષ્યો વર્તમાન જમાનામાં જે પારમાર્થિક, ધાર્મિક કાર્યો કરીને વિજ્ય મેળવે છે તેને અન્ય મનુષ્ય મેળવી શકતા નથી. અએવ ઉપર્યુક્ત લેકના પૂર્ણરહસ્યનું હૃદયમાં મનન કરી ગુર્વાજ્ઞા પ્રમાણે ધાર્મિક કર્તવ્ય કર્મોને અનુએ કરવાં જોઈએ.
અવતરણ–અધર્મવિનાશક, ધર્મસંસ્થાપક આત્મજ્ઞાની મહાત્માઓ પ્રગટે છે, જન્મે છે, તેથી તેઓની સેવાભક્તિ તથા આજ્ઞાથી ધર્મને તથા ધર્મી મનુષ્યને ઉદ્ધાર થાય છે. તે દર્શાવે છે. अधर्मस्य विनाशाय, धर्मस्थापनहेतवे । आत्मज्ञानिमुनीन्द्रापा, मक्तारा महीतले ॥१५॥ અજ્ઞાનાવિનાશન, નાનાં બાશનના धर्मोद्धारकयोगीन्द्रा, गीयन्ते ईश्वरा जनैः ॥१५५॥
શબ્દાર્થ –અવિનાશાર્થ અને ધર્મસંસ્થાપનાર્થ આ વિશ્વમાં માત્મજ્ઞાનિમુનીન્દ્રના અવતારે થાય છે. અજ્ઞાન, નાસ્તિક્ય આદિ આસુરી સપના નાશવડે અને જ્ઞાનદર્શનાદિ સદ્દગુણેને વિશ્વમાં પ્રકાશ કરણથી વિશ્વજવડે તે ધર્મોદ્ધા રોગીન્દ્ર, ઈશ્વરે ગવાય છેલેવાય છે.
For Private And Personal Use Only
Page #910
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૯
વિવેચન –ઈશ્ચરાવતારરૂચ આત્મજ્ઞાનિમુનીન્ને ખરેખર આ વિશ્વમાં અધર્મના નાશાથે અને ધર્મસંસ્થાપનાર્થે અવતરે છે. તેઓએ પૂર્વભવમાં ધર્મની અપૂર્વશક્તિને મેળવેલી હોય છે અને અત્ર પૂર્વભવધર્મકર્માનુરાગે ધર્મરક્ષણાર્થે ધર્મસ્થાપનાર્થે અને અધર્મના સાથે તેઓને અવતાર થાય છે. તેનામાં બાલ્યાવસ્થાથી અપૂર્વગુણની ઝાંખી પ્રગટે છે. આ વિશ્વમાં નાસ્તિક, અધમ, જડવાદી દુષ્ટ લેકેનું પ્રાબલ્ય થાય છે અને જ્યારે તેઓ ધમમનુષ્યને સતાવે છે ત્યારે તેવા આત્મજ્ઞાનિમુનિવરેના અવતારે થાય છે. જ્યારે વિશ્વમાં રાત્રીની પેઠે અજ્ઞાન, વહેમ, અધર્મ, હિંસા, મારામારી આદિઅધર્મને ઘેર અંધકાર વ્યાપી જાય છે અને ધર્મીમનુષ્યને અનેક વિપત્તિ પડે છે ત્યારે તેઓ ધર્મોદ્ધારક મહાત્માઓના પ્રાકટ્ય માટે પ્રાર્થના કરે છે ત્યારે તેઓના પુણ્યાનુસારે અનેક મહાત્માઓ સ્વકીય પુણ્યબલાનુસારે દેવલેજ વગેરેમાંથી આપી અત્ર કેઈના ત્યાં જન્મ ધારણ કરે છે. અધર્મના અંધકારને નાશ કરવા માટે દેશકાલાનુસારે જેજે યોગ્ય કર્તવ્યક હોય છે તેઓને તેઓ કરે છે અને અધમ મનુષ્યોનું બલ ઘટાડી અધર્મને નાશ કરે છે. તેમાં દેશકાલ પર મનુઑને ધર્મમાર્ગમાં દરવવાના અપૂર્વગુણે હેાય છે. તેઓ જે કાલમાં જેજે સગુણેની ન્યૂનતા હોય છે તેને પ્રકાશ કરે છે અને અધર્મપ્રવર્તકવિચારેને અને આચારને નાશ કરે છે. તેઓ પંચ પરમેષ્ઠિમાં અમુક અમુક પદથી વિભૂષિત હોય છે. ધર્મકારક મુનીન્દ્ર જેજે દેશકાળે જેજે ધર્માચારની અને ધર્મવિચારેની ખામી હોય છે તેને પૂર્ણકરે છે અને ધર્માચારમાં અને વિચારેમાં જે જે તે સમયે અશુદ્ધતા પ્રવેશેલી હોય છે તેને નાશ કરે છે. આત્મજ્ઞાનીમહાત્માઓના ઉપદેશથી ધર્માચારમાં અને ધર્મવિચારમાં અનેક પ્રકારના સમ્યગ સુધારા થાય છે અને તેથી ધમમનુષ્ય ધર્મની સછવનતાથી જીવવા સમર્થ થાય છે. અધમ અજ્ઞાની મનુષ્ય તરફથી ધર્મેદ્રારક મહાત્માઓને અનેક ઉપસર્ગો, વિપત્તિ સહેવી પડે છે. આસુરી શક્તિના ધારકેને અને સુરીશક્તિની ધારકેને પરસ્પર અનેક પ્રકારનાં ઘેર યુદ્ધ કરવા પડે છે તેમાં અ૫હાનિ અને મહાલાભની પ્રષ્ટિએ સુરીશક્તિના પ્રવર્તક મહાત્માઓ અપૂર્વશક્તિને ફૈરવી
૧૦૭
For Private And Personal Use Only
Page #911
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ધર્મના ઉદ્ધાર કરે છે. તેથી વિશ્વમાં મોટા ભાગે અધર્મીઓનુ પ્રાબલ્ય ઘટે છે અને જ્યાં ત્યાં ધર્મીમનુષ્યનુ પ્રાબલ્ય વધવાથી વિશ્વમાં સદ્ગુણ્ણાના પ્રકાશ પડે છે અને દુર્ગુણારૂપ અધકારનો નાશ થાય છે. અધર્મીમનુષ્ય, ધર્મી મનુષ્યને અનેક પ્રકારનાં દુ:ખો આપે છે, અને તેના નાશ થાય એવા ઉપાચેને જ્યારે અધર્મીમનુષ્યા આદરે છે, ત્યારે ધર્માંદ્નારકમહાત્માએ તેતે દેશકાલમાં અવતરે છે અને સ્વાત્મશક્તિચાવર્ડ અધર્મનો નાશ કરે છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અસત્ય, હિંસા, ચારી, વ્યભિચાર, ક્રોધ, માન, માયા, લાલ, ઇર્ષ્યા, દ્રેષ, દુરાચાર, પાપાચાર, પ્રાણીઓના નાશ, ગરીમાને ત્રાસ, ધર્મનાનામે પાપી રિવાજો વગેરે સર્વ અધર્મ ગણાય છે. ભક્તયાળુ સન્તસાધુઓનું રક્ષણ કરવું તે ધર્મ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અહંમમત્વત્યાગ, દાન, પરાપકાર, દેવગુરૂની ભક્તિ, ધ્યાન, સમાધિ વગેરે સર્વને ધર્મમાં સમાવેશ થાય છે. ધર્મનાનામે પણ દુર્ગુણાની વૃદ્ધિને અધર્મ કથવામાં આવે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્યમાનીને ધર્માભિમાનમાં મસ્ત ખની ધર્મયુદ્ધે કરીને સહાલક્ષ મનુષ્યાના રક્તની નદીઓ વહે છે ત્યારે ધર્મોદ્વારકમહાત્માઓના દેશકાલ પરત્વે અવતાશ થાય છે, અને તેઓ ધર્મનાનામે પરસ્પર યુદ્ધ કરીને અધર્મ પ્રવર્તાવનારાઓને સત્યધર્મમાર્ગમાં કરી અધર્મનાનાશ કરે છે. જે કાલમાં ગુણવિનાની શુષ્કક્રિયામાં રૂઢપ્રવૃત્તિ થએલી હોય છે અને તેના ભાવરૂપ આત્મામન્ત પડીગયા હોય છે તે કાલે આત્મજ્ઞાનિમહાત્માએ આત્મગુણાના મૂળ ઉદ્દેશ તરફ મનુષ્યોને વાળે છે અને અધરૂઢી માર્ગમાં થએલી ખખાઈને દૂર કરી સુધારા કરે છે. ધર્મપ્રવર્તકઆત્મજ્ઞાની મહાત્માઓ સત્યજ્ઞાન દર્શનચારિત્રના પ્રકાશ કરે છે અને અહંમ મત્વવૃત્તિયાને દુનિયામાંથી દૂર કરવા અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર પ્રચાર કરે છે. ધર્માંદ્ધારક આત્મજ્ઞાની મહાત્માએ ધર્મશાસ્ત્રામાંના સત્યાના પ્રકાશ પાડે છે તથા તેમાં પરંપરાએ જે કંઈ અસત્યના પ્રવેશ થયા હોય છે તેને પરિહરે છે. આત્મજ્ઞાનિ મહાત્માએ સરલ જીવતી સાદીભાષામાં સત્ય ધર્મના ઉપદેશ આપે છે તેથી તેને ગ્રહણ કરવામાં બાળજીવાને પણ કોઈ જાતના પ્રત્યવાય થતા નથી. આત્મજ્ઞાની મહાત્માએ જેજે દેશમાં,
For Private And Personal Use Only
Page #912
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧ જે કાલમાં જે ભાષામાં તેને દેશીય તેને કાલી નમનુષ્યને વ્યવહાર પ્રવર્તે છે તે ભાષા દ્વારા બોધ આપે છે. ધર્મપ્રવૃત્તિમાં અમુક ભાષાનું મહત્વ નથી પરંતુ ભાષા દ્વારા પ્રકાશિત કરાતા સત્ય ધર્મનું મહત્વ છે. ગમે તે ભાષામાં ધર્મપ્રવર્તકમુનીન્દ્ર બોલે છે પરંતુ તેને ઉદ્દેશ ભાષાદ્વારા મનુષ્યને સત્ય વિચારે અને સત્યાચાર અવધાવવા તરફ હોય છે. નદીના અવકુંઠિત જલપ્રવાહની પેઠે કેઈપણ પ્રવર્તિત ધર્મના પ્રવાહમાં માલિન્ય આવ્યા વિના રહેતું નથી; પરંતુ આત્મજ્ઞાને મહાત્માઓ તે ધર્મમાં પ્રવર્તિત માલિત્યને અવબોધીને તેને નાશ કરવા અનેક ધર્મપ્રવૃત્તિનાં શુદ્ધપરિવર્તનને કરે છે. ધર્મસામ્રાજ્યની પ્રગતિથી વ્યાવહારિક રાણિયાદિ સામ્રાજ્યની પણ નિર્મલ પ્રગતિ થતી જાય છે. વિશ્વવતિ મનુષ્યના સમાજમાંથી અધર્મને દૂર કરવા માટે આત્મજ્ઞાનિ મુનીન્દ્ર જે આત્મગ આપે છે તેની કિસ્મત આંકી શકાતી નથી. ધર્મપ્રવર્તક મહાત્માઓના અવતારને ઓળખવામાં કવચિત્ અજ્ઞમનુષ્ય પચ્ચાસ વર્ષ પાછળ હોય છે. ધર્મોદ્વારક મહાત્માઓ, ધર્મરૂપ અગ્નિને પ્રજવલિત કરે છે તેથી અધર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ધર્મેદ્રારક મહાત્માઓ, મનુષ્યનાં કોંમાં સજીવન વિચારમય શબ્દ મને કુંકે છે તેથી મનુષ્યોમાં ધર્મનું નવું ચેતન્ય આવે છે અને મલિનતાને સ્વયમેવ નાશ થઈ જાય છે. ધર્મોદ્વારકમહાત્માએ રૂ૫ ઈશ્વરે, ભૂતકાળમાં અનન્ત થાય છે. વર્તમાનમાં અનેક થાય છે અને ભવિષ્યમાં અનન્ત થશે. વર્તમાનકાલમાં આત્મજ્ઞાનિમહાત્માઓને તેમના જીવનકાલમાં વિરલમનુષ્ય ઓળખી શકે છે. જેમાં વર્તમાન નમાં તેઓના આત્માને ઓળખે છે તેઓ સર્વ સમર્પણ કરીને તેઓને ઈશ્વરરૂપ માનીને તેઓની સેવા ભક્તિ કરે છે તથા તેઓની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ધર્મેદ્રારક ગીન્દ્રોને લેકે ઈશ્વરાવતાર રૂપ માનીને તેઓની પૂજા કરે છે. જેટલા આત્માએ છે તેટલા સત્તાએ ઈશ્વરે છે. તેઓ આત્મશક્તિ પ્રગટાવીને વ્યક્તિથી અમુક દષ્ટિએ ઈશ્વરાવતાર તરીકે થાય છે. ધર્મોદ્વારકમહાત્માઓ ખરેખર ધર્મપ્રવર્તક દષ્ટિએ ઈશ્વર જેવા અથવા ઈશ્વરાવતારે છે. જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં
For Private And Personal Use Only
Page #913
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૪ સુધી તેઓ અવતાર ઝહીંને આત્માની પરમાત્મતા કરે છે અને અન્ય મનુષ્યને ધમથી ઉદ્ધાર કરવાથી તેઓના તેઓ ઈશ્વરે બને છે. વિશ્વવર્તિ લે કેમ તે ઈશ્વાવતાર તરીકે મનાય છે અને પૂજાય છે. મનુએ તેઓમાં ગુણવડે તેઓને સાકાર ઈશ્વર તરીકે પૂજે છે. કર્મ છે ત્યાં સુધી આત્માઓના અવતાર થાય છે. કર્મઅગર ગુણાદિ માયારહિત સુદ્ધાત્માના અવતારે થતા નથી. કર્મસહિત ઉચ્ચ આત્માઓ પુણ્ય પ્રાગભારે મનુષ્યને અવતાર પામીને આત્મજ્ઞાન, આત્મધર્મને ઉપદેશ આપીને ધર્મોદ્વારક ઈશ્વર તરીકે ગવાય છે. જેનસ્યાદ્વાદષ્ટિએ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિ છે. સિદ્ધ પશમાત્મા નિરાકાર પરમેષ્ઠી છે અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાકાર સદેહી પરમેષ્ઠી–પરમેશ્વર છે. ધર્મકારક આત્મજ્ઞાની મહાત્માએ તે ઈશ્વરરૂપ છે અને તે પૂર્વે પણ ગુણસ્થાનકાપેક્ષાએ (પૂર્વભાવમાં) ઈશ્વરાવતાર હતા. વેદાન્તદષ્ટિએ અદ્વૈતવાદમાં મહાત્માઓ ઈશ્વરે છે. સત્તાગત સંગ્રહનય દષ્ટિએ એક ઈશ્વર અને વ્યકિતગતદષ્ટિએ સર્વે મહાત્માએ ઈશ્વરે છે. આત્મજ્ઞાની આત્મા મુભવી સરકારમહાત્મારૂપ ઈશ્વરાથી જે સાક્ષાત્ ધર્મની પ્રાપ્તિ થાય છે તે અન્યથી થતી નથી. સાકાર મહાત્મારૂપ ઈશ્વર ઉપદેશ આપે છે પરંતુ નિરાકાર પરમાત્મા ઉપદેશ આપી શકતા નથી. માટે મુનીન્દ્રો કે જે ઈશ્વર પરમેષ્ઠીઓ છે તે આત્મજ્ઞાન ધ્યાનાદિ ગુણવડે ધર્ણોદ્ધાર કરે છે અને અધર્મોનો નાશ કરે છે તેજ પૂજવાં સેવવા યોગ્ય છે. મહષિ-મુનિવ-ગી કે જેઓએ ગીતાર્થદશા પ્રાપ્ત કરીને રાગદ્વેષનો ઘણા આવરણો દૂર કર્યા છે તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી અષ્ટકમેને ક્ષય થાય છે અને પરમબ્રહ્મરૂપ સિદ્ધ બુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓની સંગતિથી એક ઘડીમાં જે લાભ મળે છે તે ઈન્દ્રાદિક દેથી મળતો નથી તે અન્ય મનુષ્યનું તે શું કહેવું ? અધ્યાત્મજ્ઞાનમાં તલ્લીન બનીને જેઓએ મેદવૃત્તિની પિલીપર રહેલું શુદ્ધ બ્રહ્મનું અનન્તસુખ આ યાદીમાં મસ્ત બની ગયા છે એવા મુનિન્દ્રોથી જ અન્યમનુબેને બુક્તિ'સુખને અનુભવ મળે છે અને જન્મ જરા મરણના બંધને
For Private And Personal Use Only
Page #914
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ ટળે છે. માટે લેકેષણા, વિસેષણા, કીતિની એષણ, અહેમમતાની વૃત્તિ, આદિ સર્વ અશુદ્ધ ધર્મને ત્યાગ કરીને એવા ધર્મોદ્ધારક મહાત્મા પ્રભુનું સર્વસ્વાર્પણ કરીને શણુઅંગીકાર કરવું જોઈએ કે જેથી આત્માનુભવ થાય અને એક્ષપદમય બની જવાય. આત્મજ્ઞાની વેગ મુનિવરને અનુભવ કરીને તેઓની સેવા કરવી જોઈએ. સર્વ પ્રકારની શિકાઓને ત્યાગ કરીને અને સર્વ ભીતિને ત્યાગ કરીને ધર્મેદ્રારક મહાત્માઓની આજ્ઞા પ્રમાણે ધર્મકર્મમાં પ્રવર્તવું જોઈએ. ધર્મેદ્રારક આત્મજ્ઞાની મહાત્માગુરૂની આજ્ઞાવિના તપ, જપ સંયમની સફલતા થતી નથી. આત્મજ્ઞાની મહાત્મા પ્રભુનાં દર્શન કરીને તેમના સહવાસમાં રહેવું જોઈએ અને તેમની કૃપા મેળવવી જોઈએ. ધર્મોદ્વારક મહાત્માએ જ જગદુદ્ધારકે છે. નિરાકારરૂપ પરમાત્મા ને શુદ્ધ પરબ્રહ્મને સાક્ષાત્કાર કરવાને સાકારપરમાત્મારૂપ મુનીન્દ્રોને–મહાત્માઓને અનુભવ સાક્ષાત્કાર થાય છે, ત્યારે અગ્રગામિ સર્વ અનુભ
ની પ્રાપ્તિ થાય છે. અત એવ પ્રથમ ધર્ણોદ્ધારકધર્મપ્રદાતા મહાત્મા ગુરૂની સેવા કરવી જોઈએ. ધર્મેદ્રારક મુનીન્દ્રના સર્વ વિચારનાં અને સર્વ આચારનાં રહસ્યને અવધવાથી પૂર્ણશ્રદ્ધાબલે તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી સત્ય અનંતશુદ્ધબ્રહ્મમય થવાય છે. એમ નિઃશંક અવધવું. આત્મજ્ઞાનિમહાત્માગુરૂએ, ભકતના શિષ્યોના અજ્ઞાનને નાશ કરે છે અને ભક્તશિષ્યના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ કરે છે માટે તેવા મહાત્મા ગુરૂમળ્યો પશ્ચાત્ કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. એવી શ્રદ્ધા ધારણ કરીને તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સેવાયેગ, ભક્તિયોગ અને કર્મવેગની પ્રવૃત્તિમાં ગુજ્ઞાથી શિષ્ય પ્રવૃત્ત થઈને આત્મજ્ઞાનની ચેગ્યતા મેળવે છે અને પશ્ચાત તેઓ આત્મજ્ઞાનના માર્ગથી પતિત થતા નથી. અનેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રો-ધર્મચારે-ધર્મપ્રવૃત્તિ વગેરેના પ્રવર્તક સ્થાપક રક્ષક અને સર્વ પ્રકારની મલિનતાના નાશક, મહાત્મા ધર્માચાર્યોને સત કષ્ટ વિનય કરે અને તેમને સર્વસમર્પણ કરી તેમના ચરણમાં સદા આળોટવું એજ ગૃહસ્થોનું અને ત્યાગીઓનું પરમધર્મર્તવ્ય છે. અહમમતા, દેહાધ્યાસ અને નામાથ્યાસ વગેરેનો ત્યાગ કરીને મુનીન્દ્ર
For Private And Personal Use Only
Page #915
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આત્માનુભવી ધર્માંચાર્યની એક ક્ષણ માત્ર પણ સંગતિ દ્રવ્યથી અને ભાવથી નહી' ત્યજનાર એવા ભક્તાના ઉદ્ધાર થાય છે અને તે બ્રહ્મયૈાતિના અનુભવ કરી સર્વકર્માની પેલીપાર જાય છે. સર્વદેશામાં ધર્મોદ્વારક મુનીન્દ્રો મહાત્માએ કે જે સાકાર ઈશ્વશ ગણાય છે તે પ્રકટે છે. તેના સામે આસુરીસંપત્તિમાને પડે છે તેમાં તેઓના પરાજય થાય છે અને તે જે અનુભવો ઢંકાઈ ગએલા હોય છે તેઓને તથા ગુપ્ત સિદ્ધાંતાના પ્રકાશ કરે છે. એવા ગુરૂ ઈશ્વરસ્વરૂપ મહાત્માઓની સેવા ભક્તિ કરવી અને ધર્મનેા ઉદ્ધાર કરવા તેમની આજ્ઞા પ્રમાણે અન્તાં અને બાહ્યમાં પ્રવર્તવું જોઇએ.
અવતરણઃ—ઉપર્યુક્ત મહાત્મા સદ્ગુરૂ પ્રભુની આજ્ઞાપૂર્વક ધર્મપ્રવર્તકશાસનન્નતિકારકકર્મો કરવાં જોઇએ અને સન્ત સાધુઓની ભક્તિપૂર્વક તેઓના સંરક્ષણકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ, તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે.
भासन्ते सदुपाया ये, देशकालानुसारतः । शुद्धधर्म प्रवद्धयर्थं ते ते सेव्याः प्रयत्नतः ॥ १५६ ॥ दीर्घदृष्टयनुसारेण, शासनोन्नतिकारकम् । सर्वत्र धर्मवृद्धयर्थं, सेव्यं कर्म सुयुक्तितः ॥ १५७ ॥ सतां संरक्षणार्थयत्, सेव्यं कर्म विवेकतः । धर्मोत्पत्तिर्यतो विश्वे, साधुभ्यो जायते ध्रुवम् ॥ १५८ ॥ साधूनां सेवनं कार्य, देयं दानं सुभक्तितः । साधुसङ्घस्य योग्यंयत्, कर्तव्यं तत्तु भावतः ॥ १५९ ॥
શબ્દાર્થઃ—સત્ય શુદ્ધધર્મની વિશ્વમાં પ્રવૃદ્ધિ માટે દેશકાલાનુસારે જેજે સદુપાચા ભાસે તેતે ઉપાચાને કર્મયોગીઓએ પ્રયત્નથી સેવવા જોઇએ. દીર્ધદયનુસાર સર્વત્ર વિશ્વમાં ધર્મવૃદ્ધિમાટે શાસનન્નતિ કર્મને યુક્તિથી સેવવું જોઈએ. સાધુના અને સાધ્વીઓના સંરક્ષ
For Private And Personal Use Only
Page #916
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૫ ણાર્થે જે એગ્યકર્મ હોય તેને વિવેકથી કરવું જોઈએ. કારણકે સાધુએથી નિશ્ચયતા ધર્મની ઉત્તપત્તિ જ્યાં ત્યાં વિશ્વમાં થાય છે. માટે સાધુઓની સેવા કરવી અને શુભ ભક્તિથી તેઓને દાન દેવું અને સાધુસંઘની પ્રગતિ માટે જે ગ્યકર્મ હોય તેને કરવું જોઈએ.
વિવેચન—ઉપર્યુક્ત જ્ઞાની મુની સત્યશુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ માટે અવતાર ધારણ કરે છે, અને કર્મયેગીઓને ધર્મવૃદ્ધિ માટે આજ્ઞા કરે છે. તેઓ કથે છે કે દેશકાલાનુસારે શુદ્ધ ધર્મની વૃદ્ધિ માટે જે જે ઉપાયે એગ્ય ભાસે તે સેવવા જોઈએ. ધર્મની વૃદ્ધિથી દેશ સામ્રાજ્ય સમૃદ્ધિ વધે છે, ધર્મની વૃદ્ધિથી વિશ્વમનુષ્યની આર્થિક સ્થિતિ સુધરે છે. ધર્મની વૃદ્ધિથી વાયુ સમીચીન વાય છે. મેઘની સુવૃષ્ટિ થાય છે અને અનેક દુષ્ટરોગને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી અનેક પાપને નાશ થાય છે, અને અનેક પુણ્યકર્મોને ઉત્પાત થાય છે તેથી ધર્મદેશમાં મહાપુરૂષના અવતારે પ્રગટે છે. ધર્મની પ્રવૃદ્ધિથી મનુષ્યમાં આમિકબળ ખીલે છે અને મેહની આસુરી પ્રકૃતિને નાશ થાય છે. સર્વત્ર ધર્મની પ્રવૃદ્ધિથી વ્યાવહારિક સત્ય સ્વાતંત્ર્ય વિચારોની અને સદાચારની વૃદ્ધિ થાય છે અને અધર્મમય અસદવિચારેને અને અનાચારને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી ચારી, વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મકરનારાઓ પણ ધર્મ પ્રવૃત્તિ સેવે છે અને ચેરી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરે છે. શુદ્ધધર્મ પ્રવૃત્તિથી દેશમની સમાજેમાંથી દુષ્ટવિચાર અને દુષ્ટાચારે પલાયન કરી જાય છે. રાજાઓમાં અને પ્રજાઓમાં પરસ્પર નૈતિક સંબંધ સંરક્ષવામાં ધર્મની વૃદ્ધિથી વિશેષ કાર્ય કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિવિના અનીતિનું બળ વિશ્વમાં વૃદ્ધિ પામે છે અને તેથી વિશ્વમાં શાંતિનાં સૂત્રોનાં બંધને શિથિલ થઈ જાય છે. દયા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાત્યાગ, નિષ્પક્ષપાતદષ્ટિ, મધ્યસ્થતા, વિવેક વગેરે ગુણેથી આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય છે. શુદ્ધધર્મને રહેવા માટે શરીરની બહાર અન્યત્ર પરિભ્રમવા જવું પડે તેમ નથી. વિધવતિસર્વદેહધારીઓના આત્માઓમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ રહે છે. વિશ્વમાં શુદ્ધધર્મના બળથી સર્વ
For Private And Personal Use Only
Page #917
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૬
શુભસુખમય શક્તિયાને પ્રગટાવી શકાય છે. મનુષ્યએ સત્ય સુખમય જીવન યાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ માટે સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિથાય એવા દેશકાલાનુસારે જેજે ઉપાચા હોય તેમાં ગીતાર્થ ગુરૂની આજ્ઞાથી પ્રવર્તવું જોઇએ. શુદ્ધ ધર્મના પ્રલયની સાથે સર્વ જીવાના ધર્મના પ્રલય થાય છે. અતએવ શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ જેજે ઉપાચાથી થાય તે તે ઉપાચાપૂર્વક ગુરૂગમ ગ્રહી સ્વાર્થ ત્યાગીને પ્રવનવું જોઇએ. કર્મયોગીઓનું સર્વ કર્તવ્ય કાર્યામાં મુખ્ય કાર્ય એછે કે સમસ્તવિશ્વમનુષ્યને શુદ્ધધર્મનું સ્વરૂપ અવબોધાવવું. વિશ્વવતિ મનુષ્યા જો આત્માના સત્ય શુદ્ધધર્મોને અવમેધે અને નિશ્ચય કરે તે વિશ્વવતિ મનુષ્યે સર્વે પરસ્પર એક ત્રીજાને આત્મવત્ દેખે અને રજોગુણ, તમેગુણમુક્તસત્ય સુખના ભાગી અને તેથી અનેક પ્રકારનાં દુઃખા કે જે દુનિયામાં જીવાને ક્ષણે ક્ષણે સતાવે છે તેઓને અંત આવે. આ વિશ્વમાં સર્વ જીવે પરસ્પર એક બીજાને સ્વાત્મામાં સ્વાત્મવત્ દેખે અને તેના આત્માની સાથે મળે એવું શુદ્ધ ધર્મ સામ્રાજ્ય,સર્વત્ર સ્થપાવાની સાથે સર્વ જીવાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સત્યજ્ઞાન, સત્યદર્શન અને આનંદવગેરે ધર્માં રહ્યા છે. તેની સર્વજીવા વૃદ્ધિ કરે એટલે તેઓ સ્વયં પ્રભુમયજીવનવંત અને છે. અને તેથી એક બીજાના સ્વાર્થવડે નાશ કરવાના પ્રસંગ આવતા નથી. તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓ ટળવાથી સત્ય શાન્તિની પ્રાપ્તિ થાય છે. આર્દ્ર, સાંખ્ય, મીમાંસક, નૈયાયિકદર્શન, વેદાન્ત ધર્મ, હિન્દુધર્મ, મુસલમીન ધર્મ, પ્રીતિ ધર્મ, વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ, રામાનુજ પંથ, કબીરપંથ, થીસેફી, બ્રહ્મસમાજ પ્રાર્થના સમાજ, શીઆધર્મ, ખીજા ધર્મ વગેરે અનેક ધર્મોનું મૂળ આત્માની અનેક ઢષ્ટિયા છે અને તે સર્વેધર્મો આત્મા અર્થાત્ બ્રહ્મમાં સમાય છે એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ મનુષ્યે વિચારે છે કે આત્મા તે શરીરમાં હૃદયમાં, તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યો છે, ત્યારે સર્વ સત્ય પણ આત્મામાં વ્યાપી રહ્યાં છે. એવા નિશ્ચય થતાંની સાથે આત્માના શુદ્ધ ધર્માના અનુભવ કરવા માટે ખરી લગની લાગે છે અને તેથી તેઓ આત્માના શુદ્ધધર્મના અત્યંતરસિયા બને છે તેથી તેને શુદ્ધ
For Private And Personal Use Only
Page #918
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૭
ધર્મના અનુભવ આવે છે. આ પ્રમાણે વિશ્વવતિમનુષ્યને શુદ્ધધર્મના અનુભવ આવતાં સર્વધર્મોની દ્રષ્ટિયાની પરસ્પરની વિરૂદ્ધતાના અંત આવે છે, તથા સર્વધર્મી પોતાના આત્મામાં સમાયલા જણાય છે. અનંતધાં એવા છે કે જે અનુભવમાં ભાસે છે પરંતુ વાણીથી કથી શકાતા નથી, તેના પણ અનુભવ આવે છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન ધર્મના આચારા અને વિચારો કઈ કઈ પ્રિંયાથી પ્રગટે છે અને તેઓની આવશ્યકતા ક્યાં સુધી છે તેને પણ અનુભવ આવે છે. આ પ્રમાણે અનુભવે પ્રગટવાથી આત્મામાં સર્વ દેખાય છે, તેથી પરમ સંતાષ પરમાનન્દ પ્રગટે છે તતઃ પશ્ચાત્ એમ અનુભવાય છે કે સર્વ દેહામાં દેવા છે, પરંતુ શુદ્ધધર્મના જ્ઞાનવિના તેઓ પેાતાને દીન, ગરીબ ગણીને વિકલ્પ સંકલ્પ કરી દુઃખી થાય છે. સર્વદેડા વસ્તુતઃ ઔપચારિક ઢષ્ટિએ આત્મારૂપ દેવાનાં દેવળે છે, અને તેમાં આત્માએ અહિરાત્મભાવની અને અન્તરાત્મભાવની અનંતપ્રકારની ક્રીડા કરી રહ્યા છે. સર્વ દેડામાં સર્વ આત્માઓ, સ્વયં અનંતકૃષ્ણા, અનન્તરામાં છેતે મનની વૃત્તિયેારૂપ ગોપીઆની સાથે અને સમતારૂપ સીતાની સાથે આત્મારૂપ રામ ક્રીડા કરી રહ્યા છે એમ અનુભવ આવે છે. તેથી કોઈ આત્માના દેહરૂપ દેવળનો નાશ કરવાની પ્રવૃત્તિ થતી નથી. આ પ્રમાણે વિશ્વવતિસર્વમનુષ્યને જો ભાન થાય તે વિશ્વની અનેક સમાજોમાં પ્રભુજીવનની ઝાંખી થાય અને આત્મા શુદ્ધધર્મની પ્રાપ્તિ કરવા અનેક ધર્મકર્મોને સેવી પરમાત્મપદ પ્રાપ્તકરે, એમ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રીમહાવીર પ્રભુના ઉપદેશનાસાર અખાધાય છે. સર્વ જીવામાં સ્વાત્માના શુદ્ધધર્મ દેખવાના અનુભવ કરે તેથી શુદ્ધધર્મના સંસ્કારોની વૃદ્ધિથશે અને તેનુ પરિણામ એ આવશે કે સર્વે જીવાની સાથે સ્વાત્માની અભેદ્યતા અનુભવાશે. ઉપર્યુક્ત શુદ્ધધર્મની પ્રાપ્તિથી વિશ્વવ્યાપક અભેદ સંબંધતાની પ્રાપ્તિની સાથે નિર્ભય નિર્મળ પરમાત્માનું પ્રાકટય સાક્ષાત્ સ્વાત્મામાં થએલું અવાધાશે. આત્માને શુદ્ધધર્મ સર્વત્ર સર્વદેહીઓમાં એક સરખા છે તેને પ્રકટાવવા માટે દેશકાલાનુસારે જેજે સદુપાયે લાગે તે સેવ્યાથી વિશ્વના ખરેખરા કર્મચાગીઓની પદવી પ્રાપ્ત કરીશકાય છે. સત્યશુદ્ધધર્મ એ જ વિશ્વ
૧૦૮
For Private And Personal Use Only
Page #919
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૮ વર્તિમનુષ્યને સત્યધર્મ છે અને તેથી સર્વ જીવેની સાથે અભેદતા કરી શકાય છે, તથા પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ધર્મની તકરારે વા સંસારના કલેશે નથી. તેમાં ઉચ્ચ નીચભાવ નથી. માટે કર્મ
ગીઓએ એવા આત્માને શુદ્ધધર્મને પ્રચાર કરવા માટે જે બને તે સર્વે કરવું, અને વિશ્વમાં શુદ્ધધર્મને પ્રચાર કરો કે જેથી લઘુ વર્તુલરૂપ બનેલા ધર્મોથી પણ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી શકાય અને રાગદ્વેષાદિ અશુદ્ધધર્મોને નાશ થાય. શરીરમાં આત્મા છે તાવત્ સર્વ પ્રકારના ધર્મોને વિચાર કરી શકાય છે. જેનાથી સર્વ પ્રકાશ થાય છે એ આત્મા શરીરમાં છે. તેના વિના અન્યત્ર શુદ્ધધર્મ નથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે લક્ષમીસત્તા વગેરેની કંઈપણ જરૂર નથી. જે સર્વને જાણે દેખે છે એવા અનાદિ અનન્ત આત્મામાં કેવલજ્ઞાનાદિ શુદ્ધધર્મો છે. માટે આત્મામાં શુદ્ધધર્મ દે છે. સર્વ મનુષ્યને આત્માઓમાં રહેલા શુદ્ધધર્મોને સમજાવે, એટલે તેઓ એક કેડીના ખર્ચવિના મેટા મેટા શહેનશાહ કરતાં અનન્તગુણસુખી થશે. આત્માવિના આ વિશ્વમાં કેઈએ કંઈ શક્યું નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે અને આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ માટે આવશ્યક ઉપાથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિવિના બહાસત્તા લક્ષ્મીસામ્રાજ્યથી કદિ સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્માના શુદ્ધધર્મને અનુભવ કર્યોથી વિશ્વવતિસર્વજોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરી શકાય છે. રાગદ્વેષાદિકષાએ અત્યંત ક્ષીણ થવાથી આત્માના શુદ્ધધર્મ આવિર્ભાવ થાય છે. લાખની છે, લાખે કરડે જાતનાં ધર્મપુસ્તકે, લાખેક જાતની. વિદ્યાકળાઓ વગેરે ક્યાંથી ઉત્પન્ન થયાં ? તેના જવાબમાં કહેવું પડશે કે આત્મામાંથી. ત્યારે હવે આત્માના મૂળજ્ઞાનાદિ શુદ્ધધર્મને પ્રકટાવવાથી કંઈ બાકી રહી શકે તેમ છે કે? ના કંઈ નહીં. બુદ્ધભગવાને આત્માનું ધ્યાન ધર્યું હતું. મહમદ પયગંબરે આત્મારૂપ ખુદાનું ધ્યાન ધરી ધર્મમત પ્રવર્તાવ્યું હતું શંકરાચાર્યે આત્માયાને બહાનું ધ્યાન ધરીને અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી હતી. રામાનુજાચાર્યો, વલ્લભાચાર્યો, ઇશુકાઈટે, કબીરે, વગેરે અનેક મહાત્માઓએ આત્માનું ધ્યાનધરીને તેના એકેક જ્ઞાનકિરણથી ધર્મની સ્થાપના કરી હતી. શ્રી
For Private And Personal Use Only
Page #920
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
મહાવીરપ્રભુએ આત્માનુ ધ્યાનધરીને આત્મારૂપસૂર્યનાં અનૈતિકરણરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મની દેશના દ્વીધી હતી અને સર્વત્ર વિશ્વમાં શુદ્ધધર્મની સ્થાપના કરી હતી. આ ઉપરથી સ્પષ્ટ અવબેલાશે કે ઉપર્યુક્ત મહાત્માઓ વગેરે અનેક મહાત્માએ આત્માનુ ધ્યાન ધર્યું. વર્તમાનમાં અનેક મહાત્માએ આત્માનુ ધ્યાનધરે છે અને ભવિષ્યમાં અનેક મહાત્માએ આત્માનું ધ્યાનધરીને અનેક ધર્મોને પ્રકટાવશે. આ ઉપરથી અવધ મળે છે કે આત્માના અનંતજ્ઞાનાદિ ધર્મનો પાર નથી. તેનુ ધ્યાન જેટલા અંશે થાય છે તેટલા અંશે તેના શુદ્ધધર્મના અનુ ભવ આવે છે. સાગરમાં અનંતગુણ જલ છે તેમાં લોટો લાટા જેટલુ જલભરી શકશે અને ગાગર, ગાગર જેટલુ જલભરી શકશે પરંતુ જલના પાર આવવાના નથી. તદ્દત્ આત્માના શુદ્ધધર્મ અનન્ત છે તેથી તેના પાર આવીશકતા નથી. જ્ઞાની આત્માના અનન્તજ્ઞાનાદિ શુદ્ધધર્મ તરફ વળે છે અને ત્યાં જેટલું તે વિશ્રામ પામે છે તેટલે આનંદ પામીને તે ખુશી થાય છે. જ્ઞાનીમહાત્માએ આત્માના અનંત શુદ્ધોનું ધ્યાનધરીને તન્મયખની પરમાત્મા અને છે. આ પ્રમાણે આત્માની સ્થિતિ છે માટે આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ થાય અને સત્ય શુદ્ધધર્મના વિચારાના સર્વત્ર વિશ્વમાં પ્રચાર થાય તે માટે શ્રીમહાવીરપ્રભુની પેઠે ઉપદેશ દેવામાં કર્મયાગીઓએ પરિપૂર્ણ આત્મભાગ આપવા જોઈએ. ઉપર્યુક્ત આત્માના શુદ્ધધર્મની અને સત્ય વ્યવહાર ધર્મની ઉત્પત્તિનુ મૂળ સન્તા, સાધુએ છે. સાધુઓથી આત્માના શુદ્ધધર્મના પ્રચાર થાય છે. આ વિશ્વશાળાના સત્ય શિક્ષકો સાધુ છે. પરમાત્માના સાક્ષાકાર કરવા માટે અને આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે. એવા નિશ્ચય કરાવવા માટે સાધુઓની સેવા કરવાની જરૂર છે.. સર્વધર્મોનું મૂળ સાધુઓ છે. કામાદિવાસનાઓને નાશ કરીને અને આત્માના શુદ્ધતાના અનુભવકરીને જે સાધુએ થયા છે તે વિશ્વમાં કલ્પવૃક્ષ સમાન છે. તેની સેવાભક્તિ કરવાથી યુદ્ધધર્મની અવશ્યમેવ પ્રાપ્તિ થાય છે. સર્વજીવામાં શુદ્ધધર્મનો આવિર્ભાવરૂપ ઉત્પત્તિ કરનારા સાધુએ છે. માટે સાધુઓની રક્ષા કરવામાં અને સાધ્વીઓની રક્ષા કરવા માટે એગ્રીન્દ્રમહત્યાએરૂપ ઈશ્વરી અવતારોની ઉત્પત્તિ થાય છે. સર્વ
For Private And Personal Use Only
Page #921
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશમાં, સમગ્ર વિશ્વમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ શુદ્ધધર્મની ઉત્પત્તિ કરાવનાર સાધુઓની અને સાધ્વીઓની સેવા ભક્તિ થવી જોઈએ. નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મમાં સાધુએ તલ્લીન રહે છે અને વિશ્વને કુટુંબ સમાન ગણીને અનેક આધ્યાત્મિક તને સર્વત્ર પ્રચાર કરે છે. આધ્યાત્મિક શક્તિઓને પ્રકાશ કરનારા સાધુઓ છે. પરમાત્માએના ઠેઠ પાસેના સાધુઓ છે. આ વિશ્વમાં એક્ષ સુખની ઝાંખીને અનુભવ કરનારાં મસ્તસાધુઓ છે. અનેક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપનારા સાધુઓ છે. વેદ, આગમ, બાઈબલ, પુરાણ આદિ ધર્મશાસ્ત્રોની જીવતી મૂર્તિઓ સાધુઓ છે. જેઓના હૃદયેમાંથી ભૂતકાળમાં અનેક શાસ્ત્ર નીકળ્યાં, વર્તમાનમાં નીકળે છે અને ભવિષ્યમાં નીકળશે એવા મહાત્મા સાધુઓ વિના દુનિયામાં અન્ય જે રત્ન ગણાય છે તે અસત્ય છે. સત્ય સ્વાતંત્ર્ય ભક્તાઓ સાધુઓ છે. મસ્તસાધુઓ કેઈની પરવા વિના શુદ્ધપ્રેમથી વિશ્વજનેને સત્ય વિચારે જણાવે છે. તેઓ સમાધિ ધ્યાનમાં રહીને પરમાત્માને સાક્ષાત્કાર કરી અલમસ્ત બને છે. જડવાદીઓ, નાસ્તિક, સાધુઓના સંઘને-સમુદાયને નિરૂપયેગી ગણે છે અને સાધુસમુદાય તરફ તિરસ્કારની લાગણીથી જુવે છે છતાં સાધુઓ મત્રી ભાવથી તેઓને દેખે છે અને તેઓને પ્રતિબંધવા જેટલા ઘટે તેટલા ઉપાસેથી પ્રવૃત્તિ કરે છે. આ વિશ્વમાં પરમાર્થની મૂતિ અને જીવતા દે, સાધુઓ છે. તેઓ વિશ્વને અ૫હાનિ અને મહાલાભ સમર્પી શકે છે. મનુ
ના હૃદયેમાં સાધુઓની સત્તા છે ત્યારે મનુષ્ય પર બાહ્ય સત્તાપ્રવર્તક રાજાએ શહેનશાહે છે. સાધુઓના સમુદાયમાં જેને સાકાર પરમાત્મવ ન દેખાતું હોય તે નિરાકાર૫રમાત્મપદ પ્રાપ્ત કરવા શક્તિમાન થતું નથી. સાધુઓની હાય લેવાથી દેશનું કેમનું અને સમાજનું શ્રેય થઈ શકતું નથી. રાજાઓને અને મનુષ્યને સમાન ગણુને તેઓને આધ્યાત્મિક જ્ઞાનના સમર્પનાર સાધુઓ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉગારે નીકળે છે તે પરંપરાપ્રવાહે ધર્મશાસ્ત્રી તરીકે વિશ્વમાં પ્રવર્તિ છે. પરમાત્માના વિશ્વાસ પર સર્વસમર્પણ કરનારા સાધુઓ છે માટે તેઓની સેવા કરવી જોઈએ અને અન્નદાન,
For Private And Personal Use Only
Page #922
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરદાન આદિનું દાન કરીને તેઓને સંતોષી તેઓની કૃપા મેળવવા સદા તૈયાર રહેવું જોઈએ. જ્યારે સાધુઓને પીડનારા અજ્ઞાની અધમનાસ્તિકમનુષ્ય ઘણા પ્રમાણમાં પ્રગટે છે ત્યારે સાધુસમુદાયની રક્ષા કરનારા ઈશ્વરી અવતારરૂપ મુનીન્દ્ર પ્રગટે છે અને તેઓ સાધુઓ, સાધ્વીઓ, ધર્મીમનુષ્ય, અને ગરીબ પશુપંખીઓનું રક્ષણ કરે છે. સાધુસમુદાય વિનાના દેશમાં કઈ જાતની આપત્તિ પ્રકટયા વિના રહેતી નથી. ધર્મના શ્વાસોરસ પ્રાણભૂત સાધુઓ છે માટે તેઓની હેલના થવા દેવી નહિ અને સર્વવાર્પણ કરીને તેઓની ભક્તિ કર્યા કરવી જોઈએ. આર્યાવર્ત અનેક મહાત્મા સાધુઓથી ભિત રહે છે તેથી તે અધ્યાત્મધર્મની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. જે ધર્મવાળા મનુષ્ય, સાધુઓની હેલના કરે છે અને તેઓને ધિક્કારે છે તે ધર્મની સમાજની કેટિ ઉપાવડે પણ વિશાલતા થતી નથી. સંપૂર્ણ શરીરને રાજા જેમ વીર્ય છે તેમ ધર્મના રાજા તરીકે સન્તસાધુઓ છે. ગમે તેવા ધર્મને આચારમાં મૂકીને રહેણીથી સાધુઓ પ્રવર્તાવી શકે છે. સન્તસાધુ બ્રાહ્મણેથી દેશમાં, વિશ્વમાં, આધ્યાત્મિક વિદ્યાનો પ્રચાર થાય છે. હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ એ છે કે ત્યાંના ધર્મના પ્રવર્તકે મેટા ભાગે ત્યાગી જ્ઞાની સાધુઓ રહ્યા નથી તેથી ત્યાં રજોગુણ ગુણના બાહ્ય સામ્રાજ્યની અત્યંત પ્રગતિ થઈ છે તેથી ત્યાં મહાભયંકાર યુદ્ધ ચાલી રહ્યું છે. રજોગુણ સામ્રાજ્ય સમૃદ્ધિ અને તમે ગુણ મહાસામ્રાજ્ય સમૃદ્ધિને પુનઃ અપ કાલમાં વિલય થાય છે. આર્યાવર્તના આધ્યાત્મિક જ્ઞાન સાધુઓના બેધ વિના ત્યાં સાત્વિકકર્મ સામ્રાજ્યની પ્રગતિ થઈ શકે તેમ નથી. આર્યાવર્તમાં એક દિન શુદ્રના ગૃહમાં અધ્યાત્મજ્ઞાનની જે રહે છે તેવી ત્યાં ન હોવાથી ધર્મ સામ્રાજ્યમાં તે આ ર્યાવર્તના સાધુઓની મહષિની ગુરૂતા રહેવાની. જ્યારે પાશ્ચાત્ય દેશીજેને આર્યાવર્તના સાધુઓની આધ્યાત્મિક ધર્મનિ વૃત્તિને ગ્રહણ કરશે ત્યારે ત્યાં સત્ય સાધુઓને પ્રાદુર્ભાવ થશે. જૈન આધ્યાત્મિક આગમેને હાલ પાશ્ચાત્ય દેશમાં પ્રચાર થાય તે ત્યાં સાત્વિક ધર્મપ્રવૃત્તિ પ્રગતિ શાન્તિ સામ્રાજ્યની સ્થાપના થાય. આર્યાવર્તમાં સાધુ
For Private And Personal Use Only
Page #923
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ની ત્યાંના કરતાં વિશેષ પૂજ્યતા છે તેથી આર્યજને નિવૃત્તિ સુખ જે ભાગવે છે. તેવું સુખ ત્યાંની માંજશેાખની પ્રવૃત્તિયાથી તેને સ્વમમાં પણ મળતું નથી. અત એવ સાધુસમુદાયની સુભક્તિ દાનથી સેવા કરવી જોઈએ.
7
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણઃ-ધર્મરક્ષક અને ધર્મકર્મસુધારક કર્મચાગીએ સામાજીક પ્રબંધાપૂર્વક ધર્મવૃદ્ધિકર કાર્યો કરવાં જોઈએ તે નિર્દેશે છે.
•
,
જોજ. सामाजिक प्रबन्धेन - धर्मकर्म सुधारकैः धर्मरक्षककर्माणि कर्तव्यानि प्रयत्नतः ॥ १६० ॥ सर्वकर्म विनाशाय - शाश्वतानन्दहेतवे धर्मवृद्धिकरं कर्म - कर्तव्यं धर्मरक्षकम् ः || १६१ || IICI શબ્દાર્થ:ધર્મકર્મસુધારક જ્ઞાનચેાગી કર્મચાગીઆએ ધર્મરક્ષક કર્માને સામાજિકપ્રબન્ધવર્ડ કરવાં જોઈએ. ધર્મરક્ષકકર્મયોગીઓએ જ્ઞાનાવરણીયાસિર્વકર્મવિનાશાર્થે અને શાશ્વતાનન્દ માટે ધર્મવૃદ્ધિકર કર્મ કરવું જોઈએ.
વિવેચનઃ-ધર્મકર્મસુધારકોએ પ્રયત્નથી ધર્મરક્ષક કાર્યાં કરવાં જોઈએ. સામાજિક પ્રબન્ધાની વ્યવસ્થાપૂર્વક ધર્મરક્ષક કર્યાં કરી શકાય છે. ધર્મકર્મોનું પતિઃ સંપૂર્ણ જ્ઞાન થવાથી અને ધર્મકર્મોની ઉત્પત્તિ અને તેના ચાગ્ય દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કયા અધિકારી જીવા હોય છે, તેનું સંપૂર્ણ જ્ઞાન થવાથી ધર્મરક્ષક કર્મોમાં સુધારા વધારા કરવાની ચાગ્યતા પ્રાપ્ત થાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે સ્વપ્ન પર ને આવશ્યક અનાવાસ્યક કયાં કયાં ધર્મકર્યું છે તેનું પરિપૂર્ણ જ્ઞાન થથાથી ધર્મકર્મસુધારક બની શકાય છે. આવશ્યક ઉપયેગી અને અનુપયેગી ધર્મકર્માંતુ વર્તમાન દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિપૂર્ણ જ્ઞાન થવું જોઈએ. સામાજિક પ્રબન્ધપૂર્વક ઉત્તમ વ્યવસ્થા કરવાથી ધર્મકર્મોમાં સુધારો કરી શકાય છે. ઉદારઢદ્ધિથી સર્વ ધર્મોના અનન્તજ્ઞાનનનુંલમાં સમાવેશ થાય તેવી સૃષ્ટિએ ધર્મકાના સુધારી
For Private And Personal Use Only
Page #924
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવું જોઈએ. સંકુચિતદષ્ટિથી ધર્મકર્મોની પ્રવૃત્તિમાં સંકુચિતતા આવે છે અને તેથી એકાન્તધર્મક્રિયામાં અમુક આગ્રહે બંધાવાનું થાચ છે. વર્તમાનકાલમાં સર્વમનુષ્યોને અનુકુલ થઈ પડે એવા પ્રબંધેથી જે ધર્મકર્મસુધારકે પ્રયત્ન કરે છે તે તેથી સમાજની દેશની ઉન્નતિ થાય છે અને અન્ય જડવાદી નાસ્તિકના અળ સામે સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકાય છે. પ્રાચીન ધર્મકર્મો અને વર્તમાન જમાનાના લેકોના વિચારવાતાવરણની પરિસ્થિતિને વિચાર કરીને ધર્મરક્ષક કર્મો કરવામાં આવે છે તે તેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં ઉન્નતિના માર્ગે નિર્મલ વહ્યા કરે છે. ધર્મરક્ષકદ્રષ્ટિએ જેઓ ધર્મકસુધારકે બને છે, તેઓ આત્માની સર્વ શક્તિને અને સમાજની સંધની સર્વ શક્તિને ખીલવી શકે છે. ધર્મકર્મસુધારા વિના સમાજમાં ધર્મસંપ્રદાયમાંથી મલિનતાને નાશ થતું નથી. ધર્મકર્મસુધારકોને અનેકવિપત્તિ સહન કરીને ધર્મકર્મોમાં સુધારા કરવા પડે છે. તેનામાં પૂર્વે કથવામાં આવ્યા એવા કર્મયોગીઓના ગુણે જે હોય છે તે તેઓ સમાજમાં, સંઘમાં, કેમમાં પડેલા સડાને નાશ કરી શકે છે. અદ્યપર્યત જે જે ધર્મકર્મસુધારકો થયા હોય તેઓનાં જીવનચર્તિ અને તેઓએ કરેલાં કાર્યોને અનુભવ કરવો જોઈએ કે જેથી ધર્મકર્મસુધારકોને અનેક દિશાનું જ્ઞાન થાય. સામાજિક પ્રબજોમાં સદા પરિવર્તને થયા કરે છે. ધર્મના સિદ્ધાંતોની રક્ષા થાય અને ધર્મકર્મોની રક્ષા થાય, તથા પ્રાચીન સત્યને નાશ ન થાય, તથા વર્તમાનમાં જે પ્રગતિકર ઉપાયે હોય તેને આદર પણ થાય એવી રીતે ધર્મકર્મસુધારકેએ ધર્મરક્ષકકર્મો કરવાં જોઈએદીર્ઘદ્રષ્ટિ વિના અને પરિપૂર્ણ અનુભવ વિના ધર્મકર્મસુધારક બની શકાતું નથી આત્મજ્ઞાનીએ સર્વ પ્રકારને અનુભવ ગ્રહીને દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ધર્મકર્મોમાં સુધારે વધારે કરી શકે છે. સામાજિક પ્રબંધનું ત્રણ કાલની દષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કમગીઓએ ધર્મરક્ષાના કર્તગકાર્યોમાં સર્વ વાર્પણ કરવું જોઈએ. જડવાદી નાસ્તિકના પ્રબલ હુમલાઓથી ધર્મની રક્ષા કરવી જોઈએ. હાલ આર્યાવર્તમાં પાશ્ચાત્ય દેશીય જડવાદીઓના વિચારવાતાવરણને ફેલાવે થવા
For Private And Personal Use Only
Page #925
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગે છે. ધર્મને હંબગ ગણીને તેને તિરરકાર કરનારા નાસ્તિકેને પ્રાદુર્ભાવ થવા લાગે છે, તેઓની સામા ટકી રહેવાય એવી રીતે ધર્મકર્મસુધારકેએ ધર્મરક્ષાકારકકર્મો કરવાં જોઈએ. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાનના ઉપદેશને ઘેરે ઘેર ફેલાવે થે જોઈએ અને કાયરતા, ભીરતા અને દીનતાના નાશપૂર્વક લેકની ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થવી જોઈએ. સર્વપ્રકારના ધાર્મિક સિદ્ધાંતને ઘેરઘેર ઉહાપોહ થે જોઈએ. આત્માના શુદ્ધધર્મોની પ્રાપ્તિ માટે વિશ્વવતિ મનુષ્યને જાગ્રત કરવા જોઈએ. ધર્મની રૂઢીઓ પ્રમાણે નિરસતાથી પ્રવર્તનારા સમૂચ્છિમપંચેન્દ્રિય જેવા મનુષ્યમાં ધાર્મિકજ્ઞાનને સંચાર થે જોઈએ. સર્વ મનુષ્યમાં આત્મશક્તિને ખ્યાલ પ્રગટાવ જોઈએ અને તેઓ ફરજ માનીને સર્વ આવશ્યક કર્મો કરે એ ઉપદેશ થ જોઈએ. વ્યવસ્થાથી ધામિકકર્મો કરનારા મનુષ્યને સમૂહ પ્રકટાવ જોઈએ. હું તને ભેદભાવ ટળે અને સર્વજીવે પિતાનામાં દેખાય એવા આધ્યાત્મિકજ્ઞાનને પ્રચાર કરે જોઈએ. ધર્મકર્મસુધારક કર્મગીઓએ એ પ્રમાણે ધર્મરક્ષા કરવાના કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનપૂર્વક ધર્મકર્મોનું રહસ્ય શું છે તેને લેકેને પરિપૂર્ણ અનુભવ આપ જોઈએ. લોકોને અજ્ઞ રાખીને ધર્મકર્મના જેજે સુધારા કરવામાં આવે છે તેમાં પરિણમે અ૫લાભ અને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાનને સૂર્ય સદા પ્રકાશિત રહે છે તે વિશ્વ મનુષ્ય સર્વે સ્વયમેવ સ્વયેગ્ય ધર્મકર્મ સુધારાને કરી શકે છે અને વર્તમાનમાં ધર્મનું રક્ષણ કરી શકે છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનને સૂર્ય અસ્ત થાય છે ત્યારે ધર્મી મનુષ્યમાં આચારભેદે સંપ્રદાય ભેદો થાય છે અને અજ્ઞાની
કેનું જોર ફાવી જાતાં સત્ય રહસ્યથી લેકે અજ્ઞાત રહેતાં જડકિયા વાદીઓને પ્રાદુર્ભાવ થાય છે. હવે આધ્યાત્મિકજ્ઞાનના સૂર્યના કિરણેને કંઈક લેકેપર પ્રકાશ પડવા લાગે છે. તેથી લેકે સત્યની શોધ કરવા લાગ્યા છે. તેથી હાલને સંક્રાન્તિકાલ ગણાય છે. હાલ ધર્મના શાસ્ત્રનું મથન થાય છે અને સત્ય શોધવા માટે વિશ્વમાં સર્વત્ર મહાપ્રવૃત્તિ થએલી છે તેથી એ ચળવળના પરિણામે લોકોમાં અનેક ધામિક પરિવર્તને થાય છે. યુગપ્રધાન મહાત્માઓ ધર્મકર્મોને સુધારો કરીને અધ્યા
For Private And Personal Use Only
Page #926
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
ત્મજ્ઞાન ખળે ધર્મરક્ષા કરી શકે છે. ધર્મના અસ્તિત્વથી સર્વ શુભકર્માનુ અસ્તિત્વ રહે છે માટે કદાપિ ધર્મના નાશ ન થવા દેવા જોઇએ. ધર્મની અનેકદૃષ્ટિયાથી અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઈ શકે છે. તે પૂર્વના ક્ષ્ાકાના વિવેચનમાં જણાવ્યુ છે. ધર્મની રક્ષા કરવા માટે સર્વ ધર્મી મનુષ્યે એ સ્વાર્પણ કરીને ધર્મરક્ષાકારકપ્રવૃત્તિયેામાં પ્રવર્તવું જોઇએ. અજ્ઞાનીમનુષ્ય. ધર્મકર્મની રક્ષાના નામે અધ્યાત્મજ્ઞાનના અભાવે બાહ્ય પ્રવૃત્તિયામાં મતભેદ પાડીને પરસ્પર કદાગ્રહ કરી–ભેદ કરી ધર્મકર્મીના નાશ કરે છે, માટે આત્મજ્ઞાનીઆવિના સામાન્યક્રિયારૂચિને ધારણ કરી રૂઢિથી પ્રવર્તનારા ધર્મકર્મીમાં ગાડરીયાપ્રવાહ પેઠે ચાલનારા મનુષ્યા ધર્મની રક્ષાના બદલે તેના નાશ કરે છે એવુ જાણી તેએનાથી ચેતતા રહેવું. આત્મજ્ઞાન વિના ઉત્તારભાવનાથી, વ્યાપકભાવનાથી, અદ્વૈત ભાવનાથી અને અનેકાન્તનયશૈલીથી ધર્મકર્મની સુધારણા થઈ શકતી નથી. જેઓને સુધારવાના છે તેને સર્વથી પ્રથમ અધ્યાત્મજ્ઞાન આપવું જોઈએ કે જેથી તેઓને ધર્મકર્મના સુધારાઓને સારી રીતે સમજાવી શકાય અને વર્તમાનકાલાનુસારે ધર્મકર્મી સુધારીને સમાજપ્રગતિકારક, સંઘપ્રગતિકારક અને આત્મપ્રગતિકારક એવા ધર્મની રક્ષા કરી શકાય. ધર્મરક્ષકજ્ઞાનિમહાત્માઓએ સર્વજ્ઞાનાવરણીયાદિકમાંને નાશ થાય અને આત્માના અનંત આનન્દ પ્રકટ થાય એવી દૃષ્ટિએ ધર્મવૃદ્ધિકરકર્મો કરવાં જોઇએ. સર્વ વ્યાવહારિક તથા ધાર્મિકકર્તવ્ય કર્મોના મૂળ ઉદ્દેશ શાશ્વતાનન્દ પ્રાપ્તિરૂપ છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશરૂપ છે, માટે ધર્મરક્ષાકારકમહાત્માઓએ એ ઉદ્દેશને ક્ષણે ક્ષણે યાદકરીને ધર્મવૃદ્ધિકર કાર્યાં કરવાં જોઇએ. સર્વજીવા જ્ઞાનાવરણીયાદિકના નાશ કરે અને આત્માના અનન્ત આનંદના અનુભવ કરે એ દૃષ્ટિએ તેઓ ધર્મકર્મમાં પ્રવર્તે એવા ખાધ આપવા જોઇએ, અને એજ દૃષ્ટિએ ધર્મકર્મની રક્ષા કરવી જોઇએ. ધર્મકર્મીમાં દેશકાલ પરત્વે અનાદિકાલથી અનેક પરિવર્તન થયા કરે છે, તેમાં સ્વાધિકારે યોગ્ય ધર્મકર્મ સુધારારૂપ પરિવર્તના કરી તેને સ્વાધિકારે આદરી, અઢાવીને ધર્મની રક્ષા થાય એવીરીતે જ્ઞાનિમહાત્માઓએ પ્રવર્તવું જોઈએ. જ્ઞાનવિના સત્યના પ્રકાશ થતા નથી માટે જ્ઞાન પામીને ધર્મરક્ષાકર અને ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઇએ.
૧૦૯
For Private And Personal Use Only
Page #927
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–બન્નતિજીવનપ્રદ અને આન્તરઆધ્યાત્મિક પ્રગતિપ્રદ ધર્મકાર્યો કરવાની ધર્મદ ચગ્ય પ્રવૃત્તિને જણાવવામાં આવે છે.
श्लोक. बाह्योन्नतिः सदा साध्या, धर्माविरुद्धकर्मभिः। उदयेनान्वितो धर्मो, बाह्यव्यवहृतेःशुभः ॥१६२॥ जीवन्ति सत्तया लक्ष्म्या, विद्यया च जनाभुवि। यैर्य धर्मप्रबन्धैश्व, सेव्यं तत्तद्यथोचितम् ॥१६३॥ धर्मोन्नतिविवृद्ध्यर्थ, सेव्यं सात्विककर्म यद् । देशकालानुसारेण, सर्वशक्तिप्रदायकम् ॥१६४॥ यत्र धर्मेभवेत् सेवा, सर्वजीवोपकारिका। औदार्यदृष्टितो धर्मो,विश्वे व्याप्नोति निश्चयः॥१६५॥ आत्मार्पणं सदाकार्य, धर्मरक्षणहेतवे। यत्र धर्माजयस्तत्र, धर्मेणैव सदोन्नतिः ॥१६६॥ धर्मोन्नतिर्भवेद्यस्मा, सर्वदेशे सुशान्तिदा। तादश्यो योजनाः सर्वा, कर्तव्या दीर्घदृष्टितः॥१६७॥
વિવેચન –કમગીઓએ ધર્માવિરૂદ્ધક વડે સદા ધર્મોન્નતિકારક બાન્નતિ સાધવી જોઈએ. બાહ્યાન્નતિ સહિતધર્મ ખરેખર બાહ્ય
વ્યવહારથી શુભ છે. બાહ્યાન્નતિની સાથે ધર્મોદયને વ્યાવહારિક સંબંધ વર્તે છે. બાહ્યાન્નતિ પણ શુભળ્યવહાર ધર્મ છે. બાન્નતિ સાધક ધર્મવ્યવહાર આદરવા એગ્ય છે. નિવૃત્તિમય પ્રવૃત્તિ માર્ગવિહારકેએ બાન્નતિ સાધવી જોઈએ. બાહ્યાન્નતિના અનેક ભેદ છે. સર્વપ્રકારની બાહાશુભેન્નતિને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ગૃહસ્થોએ સ્વાધિકારતઃ સાધવી જોઈએ. બાહ્યલેકવ્યવહારથી ઉદયસહિત ધર્મ, વિશ્વજીવિનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આધ્યાત્મિક બળથી બાહ્ય ધર્મોન્નતિ
For Private And Personal Use Only
Page #928
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૬૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન
કરવી જોઇએ. બાહાસમિણિભૂતધમેર્મોન્નતિથી આધ્યાત્મિક શક્તિયા પ્રાપ્ત કરવાના માર્ગો ખુલ્લા થાય છે. જે ધર્મથી બાહ્યાન્નતિ પ્રાપ્ત ન થતી હાય તે ધર્મપ્રતિ લેાકેાની રૂચિપ્રકટતી નથી. બાહ્યાન્નતિ સાધક માર્ગે સર્વધમમાં હાય છે, માહ્યવ્યહારની પ્રગતિ સહિતજ ધર્મ હોય છે. ધર્મના અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે. પરંતુ અ ંતિમ ઉદ્દેશની પૂર્વની સર્વોન્નતિયાની સાથે ખાદ્યાન્નતિયાના નિમિત્તભૂત સહકારી સંબંધ છે. ધર્મથી વિરૂદ્ધકાî કરીને અનીતિમય જે ખાદ્યાન્નતિ કરાય છે તે મહાભારતના યુદ્ધના પરિણામવત વા યુરોપીયમહાયુદ્ધ પરિણામની પેઠે અંતે ક્ષયશીલ થાય છે. ધર્મથી વિરૂદ્ધ કર્મકરીનેજેજે દેશના લોકોએ ખાદ્યાન્નતિને સાધી છે તેઓની ઉન્નતિ ફક્ત ઇતિહાસના પાને રહી ગઈ છે. ધર્મકર્મ અને અધર્મ કર્મોનુ વાસ્તિવિક સ્વરૂપ અવમેધવું જોઇએ. આર્યસિદ્ધાંતપ્રતિપા ઘધર્મકર્માનું વાસ્તવિક સ્વરૂપ બાધવું જોઈએ કે જેથી ધર્મવિરૂદ્ધકર્મોનું જ્ઞાન થવાથી તેનેા પરિહાર કરીશકાય. સત્તાવૐ, લક્ષ્મીવર્ડ અને વિદ્યાવડે મનુષ્યે જેજે ધર્મપ્રમન્ધાએ જીવે છે તે તે કર્મયથાચિત સેવવા જોઇએ. વિશ્વવતિમનુષ્યા વિદ્યા, લક્ષ્મી અને સત્તાવડે ખાદ્યપ્રગતિમયજીવનથી જીવી શકે છે. અતએવ ખાદ્દોન્નતિ માટે વિદ્યા, સત્તા અને લક્ષ્મીની ઉપાસના ગૃહસ્થાએ કરવી જોઇએ. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર વર્ગનુ ગૃહસ્થ મનુષ્યો સેવન કરે છે. આર્થિકસ્થિતિમાં નિર્બલ મનુષ્યા ગૃહજીવનમાં સ્વતંત્ર જીવનગાળવાને શક્તિમાનુ થતા નથી. દેશની આખાદી, સમાજની આબાદીની સાથે ધર્મની આરાધના કરી શકાય છે. દેશ, ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સબંધ છે. સત્તા, લક્ષ્મી અને વિદ્યાવિના વિશ્વમાં અનેક પ્રકારના શુભ ધર્મની રક્ષા થતી નથી. સત્તા, લક્ષ્મી અને સત્તા વિના સાર્વજનિક પરાપકારિક કર્મી કરી શકાતાં નથી. આસુરી મનુષ્યાના હાથમાં સર્વ પ્રકારની સત્તા લક્ષ્મી અને વિદ્યા હાય છે તે તેથી ધર્મીઓ અને ધર્મના નાશ થાય છે અને અધર્મીઓનુ સામ્રાજ્ય વધે છે તેથી પરિણામ એ આવે છે કે ધર્મના માર્ગોના નાશ થાય છે. અતએવ સુરી મનુષ્યાએ વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે ખાદ્યાન્નતિ સાધવી જોઇએ કે
For Private And Personal Use Only
Page #929
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ve
જેથી ગૃહજીવનમાં ધામિક જીવન ગાળવામાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ કરી શકાય. લક્ષ્મીસત્તાવિદ્યાના જીવનથી મનષ્યાએ માહ્યજીવને જીવાય એવા ધર્મપ્રબંધવડે પ્રવર્તવું જોઇએ. હાલ પાશ્ચાત્ય દેશોમાં લક્ષ્મી, વિદ્યા અને સત્તાનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી તે ખાદ્યપ્રગતિજીવને જીવવાને શક્તિમાન થએલા છે. પરતું તેમાં ધર્મવિરૂદ્ધ એવાં ધર્મકર્મોવડે બાહ્યજીવને જીવવું એવા ધાર્મિક ઉદ્દેશ વિસ્મરવા ન જોઈએ. ધર્મવિરૂદ્ધ ધર્મપ્રબંધાવડે બાહ્યજીવન પ્રગતિ અનુકૂલ સત્તાલક્ષ્મી અને વિદ્યાની પ્રગતિ થવી જોઈએ. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરોપનું કર્મસૂત્ર છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ એ આર્યદેશનું કર્મસૂત્ર છે. પ્રગતિ પ્રચારક કમસૂત્રેાવડે ગૃહસ્થ મનુષ્યા જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેને અને તેઓના ધર્મના નાશ થાય છે. વિદ્યા સત્તા અને લક્ષ્મીથી હીન જંગલી પ્રજાઓ જેમ પડતી સ્થિતિમાં આવી પડેલી છે તેમ જે દેશના લેાકેા વિદ્યા સત્તા અને લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે તેની તેવી સ્થિતિ થાય છે. ધીમનુષ્યાની પાસે વિદ્યા સત્તા અને લક્ષ્મી હોય છે તે તેના સદુપયેાગ થાય છે અને ઉલટા તેથી અધર્મીઓના-નાસ્તિકાના ઉદ્ધાર કરી શકાય છે. સત્વગુણી મનુષ્યા વિદ્યાસત્તા લક્ષ્મીવડે દેશની, સમાજની, સંઘની અને વિશ્વવતિ સર્વ જીવોની આબાદી કરવા પ્રયત્ન કરી શકે છે. અતએવ સત્ત્વગુણી મનુષ્યોએ આહ્વાન્નતિ જીવનથી સર્વજીવાના શુભાર્થે જીવવું જોઇએ. બાહ્યપ્રગતિ અને આન્તરપ્રગતિકારકસર્વજીવનસૂત્રને સારી રીતે અભ્યાસ કરવા જોઈએ અને પશ્ચાત્ બન્ને પ્રકારની પ્રગતિના જીવનથી જીવવા સર્વેશુભધર્મ પ્રબંધવડે ચથાચિત કર્મો કરવાં જોઇએ. જીવવું શા માટે જોઇએ ? તેના ઉત્તર આ શ્લોકના ભાવાર્થથી મળી શકે તેમ છે. અન્યાના દાસ બની જે દુઃખમય જીવન ગાળવું તે માટે જીવવાની જરૂર નથી. માહ્યસત્તાધારિયા, વિદ્યાધિકારિયા અને લક્ષ્મીજનાને શુભમાર્ગે દોરીને સર્વજીવાના ધ્યેયમાટે જીવવું જોઇએ. માથપ્રગતિના સજીવન મંત્ર વિદ્યા લક્ષ્મી સત્તાની પ્રવૃત્તિ છે. જો ઉપર્યુક્ત મંત્રની આાધના ન કરીતો આત્મશક્તિયોની પ્રાપ્તિમાટે સ્વતંત્ર જીવન ગાળવા
For Private And Personal Use Only
Page #930
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે અધિકારી બની શકાતું નથી એમ બાહ્યધર્મવ્યવહારષ્ટિથી કથાય છે. બાહ્યપ્રગતિની સ્થાયી અવસ્થા, ધર્મોન્નતિના વખતે બની શકે છે. અએવ ધર્મોન્નતિ તરફ સદા ગમન કરનારી બાહોન્નતિ સાધવી જોઈએ. ધર્મોન્નતિવિવૃદ્ધિ માટે સાત્વિક કર્મો કરવાં જોઈએ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ્યાલમાં ધર્મકર્મપરિવર્તન થયાં, થાય છે અને થશે. સર્વ શુભ શક્તિને દેનાર એવાં દેશકાલાનુસારે ધર્મ કર્મો કરવાં જોઈએ. દેશ, કાલ, વય,સ્થિતિ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને સર્વશુભ શક્તિ વધે એવાં ધર્યકર્મો કરવાની જરૂર છે. આર્યોએ દેશકાલાનુસારે કર્મો કરવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં તેથી તેઓની અનેક શક્તિને નાશ થશે અને અનેક શુભશક્તિની પ્રાપ્તિ કરવાની હતી તે કરી શક્યા નહીં. સર્વ શુભ શક્તિની વૃદ્ધિ થાય એ વર્તમાનમાં અનુભવ કર જોઈએ અને પશ્ચિાત્ શુભ શક્તિ પ્રદાયક કર્મોને કરવાં જોઈએ. કર્મો કરતાં કરતાં વૃદ્ધાવસ્થા થઈ જાય અને આત્માની શક્તિ વધે નહીં તો પશ્ચાત્ તેવા કર્મો કરવાથી કંઈપણ પ્રયજન સિદ્ધ થતું નથી. બહિર્મગતિ અને આન્તરપ્રગતિને પરસ્પરને દેશકાલાનુસારે શુભ સંબંધ હોય તેને ગૃહસ્થોએ ગૃહસ્થદશા હોય ત્યાંસુધી ત્યાગ કરે નહીં. અન્તરમાં અનેક પ્રકારની બાહ્ય શુભેન્નતિની લાલસાએ હોય અને તેઓને પરિપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ગૃહસ્થજીવનમાં બાહ્યોન્નતિકારકકર્મોની પ્રવૃત્તિની સાથે ધર્મ કર્મો કરવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ બાહ્યવ્યાવહારિક આધ્યાત્મિકબળપ્રગતિ અને આરઆધ્યાત્મિકબળ એ પ્રકારનાં બળેથી વિશ્વમાં સર્વ મનુષ્ય સ્વતંત્ર સુખમય જીવન ગાળી શકે છે, વિશ્વવતિસર્વજીનાં દુઃખ નાશ પામે એવી આધ્યાત્મિક પ્રગતિદષ્ટિએ સર્વશક્તિપ્રદાયકધર્મ સેવા જોઈએ. સ્વાર્થમય શક્તિયેથી ફક્ત સ્વાત્માને લાભ થાય છે અને ચાન્યને હાનિ કરી શકાય છે. સર્વ જીના શ્રેયમાં સ્વશ્રેયસાચું છે, એવી પર માર્થષ્ટિપૂર્વક્સર્વશક્તિપ્રદાયકધર્મ સેવ જોઈએ કે જેથી સાર્થનીતિમયલઘુસંકુચિતવને નાશ થાય અને અનન્ત સુખમય ધર્મ વર્તુળમયજીવન પ્રાપ્ત કરવાને અધિકાર પ્રાપ્ત કરી શકાય.
For Private And Personal Use Only
Page #931
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦.
સંકુચિતદષ્ટિવર્તુલથી સર્વશક્તિપ્રદાયકધર્મકર્મોને સેગ્યાથી સંકુચિત તાને નાશ થતું નથી અને નીતિનાં વિશ્વવ્યાપક ધર્મસૂત્રને પણ લઘુવતુંલવાળાં કરી શકાય છે. આત્માની સર્વ શક્તિને નાશ થાય એવાં ધર્મકર્મો જે જે જણાતાં હોય તેઓને કરોડો ગાઉથી નમસ્કાર કરવા જોઈએ. આત્માની શક્તિ વધે એવાં આધ્યાત્મિક અને વ્યાવહારિક ધર્મ કર્મોને હાલ જે મનુષ્ય સેવે અને શક્તિ વિનાશક કર્મોને ત્યાગ કરે તે તેઓ અવનતિને દેશમાંથી, સમાજમાંથી અને સંઘમાંથી હાંકી કહાડવાને શક્તિમાન્ થઈશકે. આધ્યામિકશક્તિના સંગઠ્ઠન વિના બાહ્ય વ્યાવહારિક શક્તિનું સાત્વિક અબાધિત સંગઠ્ઠન થઈ શકતું નથી એ દેવી નિયમ છે. અતએવ સર્વ શક્તિને પ્રાપ્ત કરવા માટે દેશકાલા નુસરે જેજે સાત્વિક કર્મો કરવાં પડે તેમાં આધ્યાત્મિક શક્તિનું સંગઠ્ઠન થાય એ ખાસ ઉપએગ રાખવો જોઈએ. આધ્યાત્મિક સર્વ શક્તિની પ્રાપ્તિ વિના દેશ, કેમ સંઘની સન્નતિ કદાપિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. વર્તમાનમાં શક્તિ વધે તેને પ્રત્યક્ષ અનુભવ આવ્યા વિના રહેતો નથી. સાત્વિક વૃત્તિપૂર્વક સર્વ શક્તિ વધે એવાં શુભ કર્મો કરવામાં સ્વફરજની પૂર્ણતા થાય છે. સર્વદેશ, ભિન્નકો, ભિન્ન જાતીય મનુષ્ય, વગેરેની ઉન્નતિ જેથી વ્યવહારમાં પ્રવર્તતી થાય એવા સર્વ શુભ વિચારને અને આચારને ધર્મ તરીકે કથવામાં આવે છે. ધર્માનુકલ સર્વ વિચારેને અને આચારેને સાધ્યદૃષ્ટિએ ધર્મ કથવામાં આવે છે. ગુરૂની ભક્તિથી આમેન્નતિ થાય છે. વિદ્યાસત્તા અને લક્ષમીવડે ધર્મની આરાધના કરવામાં આવે છે તે વિદ્યાદિની સફળતા થાય છે. વિદ્યાસત્તાલક્ષમીવડે જેઓ ધર્મની આરાધના કરે છે અને વિદ્યાદિને સદુપયોગ કરે છે તેઓની આર્યતા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિદ્યાસત્તા લક્ષમીથી ધર્મની આરાધના જે ન કરવામાં આવી તે અનાર્યત્વ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્મો સજી વન રહે છે તેમાં સજીવન શક્તિ હોય તે તેઓ સજીવન રહી શકે છે. જે ધર્મ, વિશ્વજીને સમાન ગણીને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધર્મમાં અને
For Private And Personal Use Only
Page #932
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૧ જે ધર્મના લોકોમાં ઉદારતા નથી તેઓના વિચારને અને આચારોને વિશ્વમાં પ્રચાર થતું નથી. વિષ્ણમાં ભક્તિને ગુણ મુખ્યતાને ભજે છે. બદ્ધમાં પોપકાર ગુણ મુખ્યતાને ભજે છે. પ્રીસ્તિમાં મનુષ્ય સેવા ગુણ મુખ્યતાને ભજે છે. હિન્દુઓમાં સન્તસાધુ સેવાગુણ મુખ્યતાને ભજે છે. મુસલમાનોમાં શ્રદ્ધા અને પરસ્પરભાતૃભાવ, ઐક્ય ગુણ મુખ્યતાને ભજે છે. જેમાં દયાગુણ મુખ્યતાને ભજે છે. જે કાલે જે દેશમાં જે લેકમાં જે ગુણ મુખ્યતાને ભજે છે તે વિના અન્ય ગુણ ગણતાને ભજે છે ત્યારે તેમાં તે ગુણ વિના અન્ય ગુણની પ્રાયઃ સજીવનતા રહેતી નથી. જે ધર્મમાં સેવાની મુખ્યતા હોય છે તે ધર્મને વિશ્વમાં પ્રચાર થાય છે. સર્વ ને ઉપકાર કરનારી સેવાને ઉપદેશ અને તેની રહેણું જે ધર્મવાળા લોકમાં હોય છે તે ધર્મના સિદ્ધાંતે સામાન્ય હોય છે, તે પણ ધર્મના સિદ્ધાંતના સારભૂત સેવાથી તે ધર્મ, સર્વત્ર વ્યાપક બની શકે છે. વિશ્વવતિ દુઃખી જના શ્રેય માં જે ધર્મ, ભાગ ન લેતે હોય તે ધર્મને કરેડ ગાઉથી નમસ્કાર થાઓ. વિદ્યાસત્તા અને લક્ષમીથી દેવગુરૂ ધર્મની સેવા કરવાની હોય છે. સર્વ જની વિદ્યાસત્તા લક્ષ્મીથી સેવા કરવાની હોય છે અને સર્વ જીના શ્રેયમાં સર્વ સ્વાર્પણ કરવાનું હોય છે એવું જે ધર્મ શિખવે છે તે ધર્મ છે અને અન્ય, ધર્મના નામે પ્રસિદ્ધ હોય તે પણ તે અધર્મ છે. નાસ્તિવિચારેથી અને જડવાદથી ધર્મને લેપ થાય છે. સર્વજીને દુઃખને દિલાસો આપવા જે ધર્મના લોકો પ્રયત્ન કરે છે તેઓ ધર્મી બનેલા છે એમ અવધવું. વિશ્વમાં સર્વ જીને સમાન ગણીને જે સર્વના ભલામાં ભાગ લે છે તે ધમ છે, બાકી સન્તસાધુની સેવા વિના પિતાને કરેડે મનુષ્ય ધમ માનતા હોય છે તેથી તે ધર્મ સિદ્ધ થતા નથી. હજારે ગરીની જેઓ હાય લે છે અને ગમે તે ધર્મની ક્રિયા માત્ર કરે છે અને ટીલાંટપકાં કરે છે તેથી તે ધમ સિદ્ધ થતા નથી. સત્ય ગુરૂના ઉપદેશ વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરૂની પૂર્ણ કૃપા વિના કદિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરૂની કૃપા વિના વિદ્યાસત્તા, લક્ષ્મીથી પણ કંઈ આત્મકલ્યાણ કરી શકાતું નથી. અતએ પ્રથમ સદ્દગુરૂની કૃપા મેળ
For Private And Personal Use Only
Page #933
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વને. જે મનુ વિશ્વવતિસર્વજીની સત્તા ધન, લક્ષ્મી, સદુપદેશાદિથી જેવી ઘટે તેવી સેવા કરે છે તે લોકો વિશ્વમાં ધર્મને પ્રચાર કસ્થાને અને ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવાને શક્તિમાન થાય છે. સેવાના અનેક ભેદ છે. સર્વ જીવેના આત્માઓનાં દુઃખ ટાળવાં અને ગુરૂ આદિની સેવાવડે તેના ઉપદેશ પ્રમાણે પ્રવર્તવું એજ સેવા ધર્મનું લક્ષણ છે. સળુઓનાં ચરણકમલ સેવવાથી સેવા ધર્મનાં રહોનું જ્ઞાન થાય છે. સાધુઓની સન્તાની કૃપા મેળવવા સદાકાલ તેઓની સેવા કરવી જોઈએ. ગુરૂઓના મુખના સદુપદેશથી સેવાધર્મની પ્રાપ્તિ થાય છે. સર્વ મનુષ્ય પિતપતાના ધર્મની સર્વત્ર મનુષ્યમાં વ્યાપતા કરવાને ઈરછે છે અને તે માટે રક્તના પ્રવાહ વહે એવાં યુદ્ધ કરવાને માટે પણ બાકી રાખતા નથી. પરંતુ સર્વ ને સ્વાત્મા સમાન માનીને તેઓ સેવા ન કરે ત્યાં સુધી તેઓ ધર્મના સદ્દવિચારની અને સદાચરેની વ્યાપકતા કરવા શક્તિમાન થતા નથી. ગમે તેવા દુષ્ટપ્રતિપક્ષી મનુષ્યને પણ સેવા ધર્મથી સ્વધર્મમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યને પણ તેઓનાં દુઃખ ટાળવારૂપ સેવા પ્રવૃત્તિથી ધર્મ માર્ગમાં આકર્ષી શકાય છે. અન્નદાનથી, વસ્ત્રદાનથી, વિદ્યાદાનથી, સવિચારદાનથી, સદાચારદાનથી અને શુભશક્તિ જે જે હેય તેઓનું અન્ય મનુષ્યને દાન કરવાથ્થી જીવોની સેવા કરી શકાય છે. દુર્ગણીઓને અનેક ઉપાયથી સુધારીને તેઓની સેવા કરી શકાય છે. રજોગુણ અને તમે ગુણ મનુષ્યને સુધારીને તેઓને સવગુણી કરવાથી તેઓની સેવા કરી એમ કથી શકાય છે. તેફાની, લેશી મનુષ્યને શાંતિ ગુણનું દાન આપીને તેઓની સેવા કરી શકાય છે. વિશ્વવર્તિમનુષ્યમાંથી ક્રોધ, માન માયા-લોભ વગેરે દુર્ગાને નાશ થાય રાસ તેઓ આત્માની શક્તિ ખીલવી શકે એવી છે જે પ્રવૃત્તિ કરવી તે કર્તવ્ય સેવા છે. સેવક એગ્ય ગુણે પ્રકટાવ્યા વિના સેવાધર્મમાં પરિષહે આવતાં સ્થિર રહી શકાતું નથી. ગામેગામ શહેર શહેર ફરીને મનુષ્યને આત્મજ્ઞાનને ઉપદેશ આપવું અને તેઓનું માલુમય જીવન કરવું એ ઉત્તમત્તમ સેવાધર્મને માર્ગ છે. ત્યાગી મહાત્માઓ સમાન કેઈ ઉત્તમોત્તમ સેવાધર્મ કરવાને શક્તિ
For Private And Personal Use Only
Page #934
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૩ માનું નથી. આત્મજ્ઞાનિ મહાત્માઓની ચરણ સેવા કરીને સેવાધર્મનાં રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન કરી ધર્મની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જેઓ સેવા કરે છે તેઓ ધમની વ્યાપકતા કરી શકે છે. સર્વજીપકારિકા સેવા એજ ઉત્તમ વ્યવહાર ધર્મ છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ઔદાર્યદષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દષ્ટિમાં ઉદારતા હોય છે તેજ સેવા કરવામાં ઉદાર પ્રવૃત્તિ થાય છે. ઉદાર દ્રષ્ટિવાળો ધર્મ. વિશ્વમાં વ્યાપક બને છે અને સંકુચિત દષ્ટિવાળ કેઈપણ ધર્મ, વિશ્વમાં સંકુચિતતાને પામી અને મરણ શરણુતાને પ્રાપ્ત કરે છે. જેના વિચારમાં અને આચારમાં ઉદારતા-વિશાલતાવ્યાપતા નથી તે ધર્મ ગમે તે એક વખતે પ્રકાશિત થએલે હોય છે તેપણું અને તે નાશ પામે છે. સેવાધર્મમાં ઔદાર્યદષ્ટિની આવશ્યક્તા રહે છે. દાર્યદષ્ટિથી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરનારાઓ આ વિશ્વમાં સર્વ શુભ ધર્મોને પ્રચાર કરીને સર્વત્ર શુભ ધર્મીઓને ઉત્પન્ન કરી શકે છે. નિરહંવૃત્તિથી સેવાધર્મ બજાવનારાઓ ધર્મની વ્યાપકતા જેટલી કરી શકે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સર્વ જીવોના ઉદ્ધારાર્થે જૈન ધર્મનો ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગગા વહેવરાવી છે તેનાથી વિશ્વમાં કઈ અજાણ્યું નથી. સેવાધર્મનાં સૂત્રો કાલકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સંગના અનુસારે પરિવર્તિત થયા કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે. પરંતુ સર્વ ધર્મને મૂળ ઉદ્દેશ સર્વ જીવોનાં દુખે ટાળવાં એજ રહે છે. અએવ સેવાધર્મ ભક્તિધર્મમાં જ્ઞાનદર્શનચારિત્ર ધર્મ અને આત્માના શુદ્ધધમોદિ અનેક ધર્મની રક્ષા માટે આત્માણ કરવું જોઈએ. ભવ્યમનુષ્યએ યાદ રાખવું કે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છે અને અધર્મથી પરાજય થાય છે. અધમેથી કદાપિ કેઈને ક્ષણ માત્ર જય થયે એમ દેખાય છે પરંતુ અને તે પરાજય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કઈ
જ્યનું સ્થાન નથી. આ વિશ્વમાં ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કેઈ કાર્ય નથી. ધર્મરક્ષણ માટે જે કરવું તે હોય તે ઉત્સર્ગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ, આપત્તિકાલમાં આપત્તિકાલના સંયોગને
૧૧૦
For Private And Personal Use Only
Page #935
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૪
અનુસરી ધર્મનું રક્ષણ કરવા આત્મભાગ આપવો જોઇએ. વિશ્વમાં દયા, સત્ય, અસ્તેય, પ્રમાણિકતા, ભક્તિ-સેવા, પરોપકાર, આત્મભાવ, સદ્વિચારો અને સદાચારો વગેરે અનન્ત ધર્મના ભેદોરૂપ ધર્મથી સર્વ કાર્ચીની સિદ્ધિ થાય છે. અતએવ ધર્મરક્ષમાં સર્વત્ર આત્માર્પણ કરવું જોઇએ. સંકુચિત ષ્ટિવાળાએ ધર્મરક્ષણાર્થે આડનુ ચાડ વેતરી નાખે છે અને વિશાલ ધર્મના આશયેાનુ કેટલીક વખતે તે અજ્ઞાનપણાથી ખૂન કરી નાખે છે. સંકુચિતાષ્ટિમતા પોતે જે ધર્મ માને છે તેનાથી ભિન્ન જે જે ધર્મો હોય છે તેના બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારોનું અને આચારનું મૂળ રહરય શું હોય છે તે નહીં જાણવાથી ધર્મના નામે પ્રવૃત્તિ કરીને અધમ પ્રવૃત્તિ કરે છે. અતએવ ઉદારદ્રષ્ટિથી સર્વ ધર્મોનું સ્વરૂપ અવબોધીને પશ્ચાત્ ધર્માંના અનેક ભેદોની રક્ષા કરવામાં દ્રવ્યક્ષેત્ર કાલભાવથી જે જે ઉપાય! આદરવા ઘટે તે આત્મસમર્પણ કરીને આદરવા. સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તેટલી અન્યપરાશ્રયી મનુષ્યાથી બની શકતી નથી. ઉદાર હૃષ્ટિવાળા આત્મસમર્પકમનુષ્યા સ્વાશ્રયી બનીને સમષ્ટિ ખળ ભેગુ કરી ધર્મની રક્ષા કરી શકે છે. અનેક વ્યક્તિયેાના સંઘખળથી ધર્મની રક્ષા કરી શકાય છે. પતિવ્રતા ધર્મરક્ષણાર્થે રજપુતાનાની રાજરમણીઓએ આત્માસી કર્યાં છે તે ઇતિહાસથી અવમેધાઇ શકે છે. કુમારપાલે ધર્મરક્ષાર્થે આત્મભાગ આપવામાં કંઈ ખાકી રાખ્યું નહોતું. ભેાળાભીમે દેશરક્ષારૂપ સ્વધર્મની રક્ષા કરવામાં આત્મસમર્પણ કર્યું હતું. જે જે સત્યધર્મો હોય તેની રક્ષા કરવાથી સર્વ જીવાની પ્રગતિમાં ભાગ લેઇ શકાય છે. જે વખતે જે ધર્મની રક્ષા કરવાની ખાસ જરૂર હાય તે વખતે તે ધર્મની રક્ષા કરવી જોઈએ. આત્મસમર્પણ કર્યા વિના ધર્મની રક્ષા થઇ શકતી નથી. દેશધર્મ, સમાજધર્મ, વિશ્વધર્મ, સંધધર્મ, સ્વધર્મ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધર્મ,દશનધર્મ, ચારિત્રધર્મ, ન્યાયધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાન ધર્મ, ઉપકારધર્મ, વિદ્યાધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શુદ્રધર્મ અનેકાન્તશ્રુતધર્મ, તત્ત્વધર્મ, આત્મધર્મ, આદિ અનેક પ્રકારના ધર્મોના રક્ષણથી સર્વ પ્રકારની શક્તિયાને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સર્વ વ્યવસ્થાની
For Private And Personal Use Only
Page #936
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૫
સુરક્ષા કરી શકાય છે. સર્વ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શક્તિને ત્યાગ કરતાં જરા માત્ર અચકાવું ન જોઈએ. સર્વ સમર્પણ કર્યા વિના વિશ્વના શુભવ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકાતું નથી અને તેમજ ધર્મવ્યવહારેમાં પણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. ધર્મરક્ષણાર્થે જેઓ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તેઓ નપુંસક નિવચંમૃતક સમાન મનુષ્ય છે. આત્મજ્ઞાનિમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યક્ આત્મસમર્પણ કરી શકે છે. તેઓ કદાપિ પરાશ્રયી બની શકતા નથી. અધાર્મિમનુષ્યનું તથા નાસ્તિકમનુષ્યનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મએની રક્ષા કરવાની પ્રવૃત્તિને સ્વીકાર્યા વિના છૂટકે તે નથી. જે કાલમાં જે દેશમાં જે જે બાબતેથી ધર્મની રક્ષા થાય છે તે તે ઉપાયને સ્વીકારવામાં પાછી પાની કરવામાં આવે છે તે તેથી ધર્મની રક્ષા થતી નથી. અતએ જે કાલે જે દેશમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે ઉપાથી ધર્મરક્ષા થાય તેઓને આદરવામાં આત્મસમર્પણ કરવું જોઈએ. કારણ કે ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે. ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે. એમ સર્વત્ર વિશ્વમાં સર્વ સુ જાણુ શકે છે. ધર્મથી જ સેન્નતિ છે એમ માનીને ધર્મરક્ષાર્થે આત્મસમર્પણ કરવામાં અનેક જાતીય સંઘબળપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. અનેક પ્રકારના પરસ્પર વિરૂદ્ધ ધર્મભેદમાં અનેકનની દષ્ટિવડે સત્યધર્મ ગ્રહણ કરે જોઈએ પણ નકામો ધર્મ કલામાં આત્મવીર્યને વ્યય ન કરે જોઈએ. અનેક શુભ શક્તિને ધર્મયુદ્ધ કરીને નાશ ન કરવું જોઈએ એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ' અવતરણુ–ધામિકમનુષ્યનું વિશ્વમાં અસ્તિત્વ સંરક્ષવા માટે રોગ્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ તે દર્શાવે છે.
अस्तित्वं व्यवहारेण, धार्मिकाणां यतो भवेत् । देशकालानुसारेण, कर्तव्यं कर्मभूतले ॥ १६८ ।
શબ્દાર્થ –ધાર્મિકમનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ જે કર્તવ્ય કર્મથી થાય તે કર્તવ્ય કર્મને દેશકાલાનુસારે કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #937
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
વિવેચનઃ—વિશ્વમાં ધામિકમનુષ્યેાના અસ્તિત્વની અત્યંત આવશ્યકતા છે. ધાર્મિકમનુષ્યા વિશ્વમાં સર્વજીવાનુ શ્રેય કરવા સમર્થ અને છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નીતિ, પ્રામાણ્ય, સર્વજીવાપર મૈત્રી ભાવ, માધ્યસ્થ, કારૂણ્ય, પ્રમેાદ, ગુણાનુરાગ આગુિણાવાળા મનુષ્ય ધાર્મિકગણાય છે. દૈયા, સત્ય, શુદ્ધપ્રેમ, પરોપકારાદ્વિગુણાવિના કોઈ મનુષ્ય ધર્મી અની શક્તા નથી. માર્ગાનુસારી ગુણાત્રિના સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. સાધુઓ વગેરેની ભક્તિ કરવાના ગુણવાળા મનુષ્ય ધાર્મિક થાય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મની અમુકાશે પ્રાપ્તિની અપેક્ષાએ મનુષ્ય ધાર્મિક કથાય છે. ગુણાત્રિના ફક્ત અમુક જાતની રીઢિક ધર્મક્રિયા કરવા માત્રથી કાઈ ધર્મીમનુષ્ય અનીશકતા નથી. ગુણાવિનાના ધાર્મિકક્રિયાના ઘટાટોપ નકામેા છે એવુંઅવધીને ઔદાર્યષ્ટિથી અમુક જાતના વિચાર વર્તુલમાત્રથી સંકુચિત અનીગુણાની પ્રાપ્તિ કરવામાં પાછા ન હઠવું જોઇએ. મનુષ્યાને દેખીને જે હૃદયમાં દ્વેષધારણ કરે છે તથા દેશભુલાદિભેદે મનુષ્યા વગેરેમાં પરસ્પર ભેદભાવ ધારણ કરીને મનુષ્યાને આત્મવત્ અવલોકી શકતા નથી તે ધાર્મિક બની શક્તા નથી. અમુક પંથના અમુકધર્મના નામે ગણાતા સર્વમનુષ્યમાં દયાળુણા સંપૂર્ણતયા ખીલ્યા હોય વા ખીલે છે. એવા સર્વથા નિયમ ખાંધીશકાતા નથી. જેનામાં ઉદાર ભાવના છે અને સર્વજીવાની ઉન્નતિ કરવા આત્મભાગ આપે છે તે ધાર્મિક મનુષ્ય ગણાય છે. સદ્ગુણાથી ગમે તે દેશના અને ગમે તે જાતિના મનુષ્ય ધર્મી અનીશકે છે. જૈનધર્મીઓના અસ્તિત્વ ઉપર જૈનધર્મના અસ્તિત્વના આધાર રહેલા છે. જૈનધાર્મિકાના અસ્તિત્વની સંરક્ષા માટે દેશકાલાનુસાર જેજે ઉપાયા આદરવા જોઈએ તે આદરવામાં આવશે તા જૈનધામિકાનું વિશ્વમાં અસ્તિત્વ રહી શકશે. જેનાની સંખ્યા હાલ તેરલાખની છે. દેશકાલાનુસારે જૈનધાર્મિ કાનુ' અસ્તિત્વ રહેવા વિશાલ દ્રષ્ટિથી ઉપાયા લેવાની જરૂર છે. વિશાલ દૃષ્ટિ અને આત્મવત્ સર્વ જીવાને ગણી તેની સેવા કર્યાવિના ધામિકમનુષ્યની વૃદ્ધિ અને તેનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. સર્વમનુષ્યોને ધર્મપ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે પરંતુ તેઓની દૃષ્ટિમાં સુધારો થાય તથા તેનામાં
For Private And Personal Use Only
Page #938
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણે પ્રકટે એવાં કર્તવ્ય કર્મો કર્યા વિના કંઈ કરી શકાતું નથી. ગમે તે મનુષ્ય સદ્ગણવડે ધાર્મિક બની શકે છે. પરમાર્થબુદ્ધિથી ધાર્મિકત્વ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે જેટલી ઉપયોગિતા દર્શાવવી હોય તેટલી જૂન છે. અધમ મનુષ્યોને પણ સુધારી પ્રભુમયજીવન બનાવનારા ધાર્મિક મનુષ્ય છે અને મનુષ્યનાં સર્વગુણે પ્રકટાવવાના હેતુભૂત ધાર્મિક મનુષ્યો છે. અતએ ધાર્મિક મનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ રહે એવા સર્વઉપાયે આદરવાની ખાસ જરૂર છે વર્તમાનકાલદેશાદિ અનુસાર તેઓના અસ્તિત્વ માટે જે જે કર્તવ્ય કર્મો જણાય તે કરવાની જરૂર છે. તેઓના અસ્તિત્વના વિચારોને આચારમાં મૂક્યાવિના આ બાબતમાં કંઈપણ કરી શકાતું નથી. વ્યવહારનયને અનુસર્યા વિના ધાર્મિકમનુષ્યની વૃદ્ધિ કરી શકાતી નથી તથા તેઓનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. ધાર્મિક મનુષ્ય આસ્તિક હોય છે તેઓ સત્વગુણી પ્રવૃત્તિ સેવે છે અને દુર્ગુણોને નાશ કરવા પ્રયત્ન કરે છે. સર્વ જીવેને સુખશાંતિ મળે એવી પ્રવૃત્તિ
ને તેઓ સેવે છે. અએવ ધાર્મિક મનુષ્ય જે દુનિયામાં જીવતા રહે અને તેઓની પરંપરા વહેતે તેથી વિશ્વવતિજીને અત્યંત લાભ થાય છે. ધાર્મિક મનુષ્યની અસ્તિતામાટે અ૫હાનિ અને મહાલાભ થાય એવી દષ્ટિએ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. આધ્યાત્મિકનિવૃત્તિ જીવન ગાળીને જેઓ ધ્યાન સમાધિમાં લીન થયા છે, એવા ધાર્મિક મનુષ્યની અસ્તિતાથી વિશ્વજનોને અનેક લાભ થાય છે. વ્યવહારનયને અનુસરી વર્તમાન દેશકાલાનુસારે ગ્ય કર્મ કરવા તેમ કથવાનું કારણ એ છે કે ભૂતકાલ અને તસમયના દેશની પરિસ્થિતિ અને વર્તમાન કાલદેશની પરિસ્થિતિ બદલાયા કરે છે. ભૂતકાળના અસ્તિત્વનાં ગ્ય કર્મોમાં અને વર્તમાન દેશકાલમાં ધામિકના અસ્તિત્વનાં ચગ્ય કર્મોમાં કઈક ફેરફાર હોય છે. તેથી ભૂતકાળના અસ્તિત્વના કર્મોને આગ્રહ કરીને વર્તમાન કાળમાં જે ગ્ય કર્મો ભાસે તેને ત્યાગ કરવો નહીં, ભૂતકાલના ધાર્મિક મનુ
ના આચારમાં વિચારોમાં અને વર્તમાનકાલીન ધાર્મિક મનુષ્યના ધર્મના આચારમાં વિચારમાં મૂલસાધ્ય એક હેવા છતાં નિમિત્ત
For Private And Personal Use Only
Page #939
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેદે પરિવર્તને જ થએલા જણાય છે. માટે વિવેકદ્રષ્ટિને અગ્રગામી કરી ધાર્મિક મનુષ્યના અસ્તિત્વમાટે ઉત્સર્ગમાર્ગથી અને અપવાદ માર્ગથી જે કંઈ કરાય તે કરવું પરંતું તેમાં મત કદાગ્રહણ કરી સંકુચિતદ્રષ્ટિથી કદિ પ્રવૃત્તિ કરવી નહીં. સ્વતંત્ર વિચારેથી અને સ્વતંત્રા ચારેથી સ્વાશ્રયી બની ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અંશમાત્ર ન્યૂનતા સેવવી ન જોઈએ. ધામિક મનુષ્યના અસ્તિત્વમાટે દેશકાલાનુસારે યોગ્ય કર્મો કરવાં એને અર્થ એ ન કરે કે જેથી પિતાની દ્રષ્ટિમાં અધર્મીમનુષ્ય તરીકે જેઓ ભાસતા હોય તેઓને નાશ કરવા પ્રવૃત્તિ કરવી. વિશ્વમાં પરસ્પર મનુષ્ય એક બીજાને ધર્મભેદે, વિચારભેદે આચારભેદે અધર્મી ગણું તેઓના નાશપૂર્વક સ્વમાન્યતાવાળા ધર્મીમનુષ્યના અસ્તિત્વ માટે પ્રવૃત્તિ કરે તે તે રજોગુણી તમે ગુણ અધર્યું પ્રવૃત્તિ ગણી શકાય. અતએવ મતભેદને કદાગ્રહ ત્યાગ કરીને વિશ્વમાં ધસ્યમનુષ્યનાબળે અધમ મનુષ્ય કે જેઓ હિંસક, અસત્યવાદી, અન્યાયી, અપ્રમાણિક, જડવાદી અનેક દુગુર્ણના સેવક રાક્ષસ કર્મ કરનારાઓ છે તેઓને નાશ થાય એવી રીતે મેગ્ય કર્મ કરવાની જરૂર છે. રાગદ્વેષાદિ દુર્ગુણને નાશ કરવામાં જેઓ પ્રવૃત્તિ કરે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણે ખીલવવા પ્રવૃતિ કરે છે તેઓ ધામિકમનુષ્ય છે. જે જે અંશે સાવદ્ય વિચારે અને સાવદ્યાચારો ટળે છે તે તે અંશે મનુષ્ય ધર્મી બને છે એમ વિશાલદષ્ટિથી વિચારીને ધામિકમનુષ્યના અરિતત્વમાટે આપત્તિકાલમાં પણ અપવાદમાર્ગથી જે જે તતતું સમયાનુસારે ગ્ય જણાય તેનાં કર્મોથી પ્રવર્તવું જોઈએ. અનેક વ્યક્તિના સમૂહબળથી ધામિકમનુષ્યનું સદા અસ્તિત્વ રહે એવા પ્રબ કરવા જોઈએ. અમુક ધર્મના અભિમાનમાત્રથી અન્ય ધર્મીએની સાથે રક્તપ્રવાહ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં આ કાલમાં પંચમહાવ્રતધારકત્યાગમુનિવરે સાધ્વીઓ વગેરે મુખ્યતાએ
ધામિક ગણાય છે માટે નાસ્તિકના બળસામે તેઓનું અસ્તિત્વ કાયમ રહે એવા ઉપાયને આદરવા જોઈએ. શ્રીકાલિકાચાર્યે સરસ્વતી સાધ્વીને માળવાના ગર્દભભિલ્લ રાજાના પાસમાંથી છોડાવવા જે ઉપાય
For Private And Personal Use Only
Page #940
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭.
જ્યા હતા તેઓનું સ્મરણ કરીને વર્તમાનકાલમાં સાધુઓનું અને સાધ્વીઓનું અસ્તિત્વ રહે તેઓની સંખ્યામાં વધારે થાય એવા ઉપાએને સેવવા જોઈએ. સંપ્રતિરાજાએ ધાર્મિકેની વૃદ્ધિ માટે અનાર્ય દેશમાં વેષધારી સાધુઓ અને સાધ્વીઓને વિહાર કરાવ્યું હતું અને તેથી અન્ય દેશોમાં ધમિમનુષ્યની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. સંપ્રતિરાજાએ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યાની વૃદ્ધિ માટે અનેક પ્રકારના શુભ ઉપાને જ્યા હતા. આ કાળમાં સાધુઓ, સાધ્વીઓ વગેરે ધામિકમનુષ્યની સેવા ભક્તિ કરવાથી જેટલે સ્વપરને લાભ થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. ધામિકેની હયાતીથી દેશમાંવિશ્વમાં શાંતિ પ્રસરે છે અને રજોગુણ તથા તમે ગુણને પ્રચાર મદ પડે છે. શ્રીકુમારપાલ રાજાએ સાધુઓની તથા સાધ્વીઓની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વિશાલદષ્ટિથી પ્રવૃત્તિ કરી હતી. ચેરાશ ગચ્છના સાધુઓની સેવાભક્તિમાં ઉદારભાવથી કુમારપાલે પ્રવૃત્તિ કરી હતી અને તેથી જૈનકેમની હયાતીમાં વૃદ્ધિ કરી શક્યા હતા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ સાધુઓની અને સાધ્વીઓની વૃદ્ધિ માટે કુમારપાલ રાજાને પ્રતિબોધીને જૈનસામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક જૈનધામિકેની વૃદ્ધિમાં જે આત્મસમર્પણ કર્યું છે તેની તુલનામાં કઈ ટકી શકે તેમ નથી. હિન્દુસ્થાનમાં વસનાર હિન્દુલેકેએ ગાયની સન્તસાધુઓની રક્ષા માટે મુસલમાનની સામે આત્મબળ વાપર્યું હતું તેમાં ધાર્મિકેના અસ્તિત્વ માટે મુખ્ય ઉદ્દેશ હતું તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ધાર્મિકમનુષ્યના હૃદયમાં પરમાત્માઓને વ્યક્ત વાસ છે. ધર્મ મનુષ્યને જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રની શાન્તિ થાય છે. ધાર્મિક મહાત્માઓને સવિચારેથી અને આચારથી દુનિયા૫ર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધમાં મહાત્માઓ વિના પરમાત્મદર્શન કરી શકાતાં નથી. અતએ કર્મયોગીઓએ ધાર્મિક મનુષ્યની અસ્તિતા માટે જેટલું બને તેટલું કરવું જોઈએ. ધમમહાત્માઓના સ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. સર્વ દેશમાં ધામિક મનુષ્યની રક્ષા થાય. તેઓની સેવાભક્તિ થાય એવા પ્રબંધને જવા જોઈએ. ધામિકમનુષ્યની સામા અધમી
For Private And Personal Use Only
Page #941
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય થાય છે અને ધમાં મહાત્માઓને સતાવવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે, પરંતુ સત્ત્વબળથી ધર્મ મહાત્માઓ ઉપસર્ગને સહન કરે છે અને ઈશ્વરી બળની પ્રવૃત્તિથી તેઓ અને અધમ મનુષ્યરૂપ અસુરને હઠાવી ધર્મનું સામ્રાજ્ય સારી રીતે સ્થાપી શકે છે. ધમ મનુષ્યને દેવતાઓની સહાય મળે છે એમ કથવામાં ઘણું સત્ય સમાવેલું છે. દયા ધર્માદિ અનેક ધર્મના આરાધક જેનેને નાશ કરવા ઘણા ઉપાયને પ્રતિપક્ષી લોકેએ આદર્યા, પરંતુ સદ્ગુણો વડે જૈનેની અસ્તિતા કાયમ રહી છે તે સર્વ વિશ્વજન વિદિત છે. જેમાં જે પુનઃ અનેક સદ્ગુણોરૂપ ધર્મોની ખીલવણી વિશેષ પ્રકારે વધશે તે ભવિષ્યમાં જૈનેની સંખ્યામાં વધારે થતાં જૈનધર્મના વિચારેથી અને આચારોથી વિશ્વજનેને અત્યંત લાભ પ્રાપ્ત થશે. ધમમનુષ્યમાંથી વિશાલદષ્ટિ, વિશ્વજનબંધુતા, દયા, સત્ય, સેવાદિ ધર્મોને જે જે પ્રમાણમાં નાશ થાય છે તે તે પ્રમાણમાં અધર્મને ઉત્પાદ થવાથી ધર્મી મનુષ્યનું સામ્રાજ્ય મન્દ પડતું જાય છે. ધર્મી મનુષ્યમાં સંકુચિત વિચારોને પ્રવેશ થતાંની સાથે પડતી પ્રારંભાય છે. અતએ સંકુચિત વિચારેને ત્યાગ કરીને વ્યાપક સવિચારથી ધમ મનુષ્યને ઉદય કરી શકાય છે. ધર્માચાર્યકર્મીઓએ ઉપર્યુક્ત વિચારને અનુભવ કરીને આગમેથી અને આર્યનિગમેથી અવિરૂદ્ધપણે ધર્મી મનુ
ની અસ્તિતા સંરક્ષવી જોઈએ. ઉપર્યુક્ત બાબતમાં ગીતાર્થ જ્ઞાનીચેની ગમ લેવાની જરૂર છે. જ્ઞાનીની ગમ લઈ પ્રવર્તવાથી આત્માની શુદ્ધિ થાય છે અને વિશ્વજનની શુદ્ધિ થાય છે.
અવતરણધામિકેના અસ્તિત્વ માટે પૂર્વે ગકમનું કથન કર્યા પશ્ચાતહવેચારે વણેની વ્યવસ્થાવડે ધમકમની પ્રવૃત્તિથી ધામિર્કના અસ્તિત્વ સંરક્ષાર્થ કથ્થસાર કથવામાં આવે છે. विश्वे शीर्षसमाः प्रोक्ता- त्यागिनो ब्रह्मवेदिनः क्षत्रियाबाहुतुल्या वै, वैश्याःकुक्षिसमाः स्मृताः॥१६९॥ शूद्राः पादसमाः प्रोक्ता, आचारादिव्यवस्थया ब्रह्माण्डे च यथा बोध्यं-पिण्डे तदनियोजना॥१७०॥
For Private And Personal Use Only
Page #942
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૧ पिण्डानुभवसयुक्तया, ब्रह्मांडस्य व्यवस्थया कर्तव्यं धर्मवृद्धयर्थं, कर्मवर्णाय यच्छुभम् ॥ १७१ ॥ धर्माधिकारयुक्ताःस्यु, सर्ववर्णा व्यवस्थया, वर्णकर्मानुसारेण, धर्मकर्मव्यवस्थितिः ॥ १७२ ॥ ब्राह्मणाः क्षत्रिया वैश्याः, शूद्राश्चस्वस्वकर्मसु संयतनाविवेकेन, वर्तन्ते धर्मसाधकाः ॥ १७३ ॥
શબ્દાર્થ –વિશ્વમાં ત્યાગી નિરાસક્ત બ્રહ્મજ્ઞાનિ શીર્ષસમાન ધર્મશાસ્ત્રોમાં કચ્યા છે. ક્ષત્રિય ખાતુલ્ય, વૈશ્ય ઉદર સમાન અને શકે પાદસમાન આચારાદિની વ્યવસ્થાવડે કચ્યા છે. બ્રહ્માંડમાં અર્થાત લોકમાં જેમ ગુણ કર્માનુસારે મનુષ્યના ચારવર્ણ વિભાગ પડે છે તેમ પિંડમાં અર્થાત્ શરીરમાં પણ ચારવર્ણની યેજના કરવી. પિંડાનુભવ સદ્ભકલ્યા અને બ્રહ્માંડની ચારવર્ણવ્યવસ્થાએ જે વર્ણને માટે જે શુભ કર્મ હોય તે વર્ણ તે કર્મ વસ્તુતઃ ધર્મવૃદ્ધયર્થ કરવું જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારવણે ગુણકર્મની વ્યવસ્થા વડે સર્વજ્ઞ વીતરાગપરમાત્માના ધર્મના અધિકારી હોય છે વર્ણકર્માનુસારે ધર્મકર્મવ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો સ્વસ્વાધિકાર કર્મોમાં સંયતના (જ્યણા) વિવેકવડે ધર્મકર્મ સાધક બને છે.
વિવેચન –ગુણકર્મવિભાગથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણોમાં વિશ્વવતિસર્વમનુષ્યને સમાવેશ થાય છે. બ્રાહ્મ
દિવાની ગુણકર્માનુસારે સર્વ દેશમાં સર્વથા સર્વદા આવશ્યકતા છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણદિવર્ણવિશિષ્ટ મનુષ્ય આ વિશ્વમાં સર્વ પ્રકારની વ્યાવહારિક કર્તવ્યકાર્યોની તથા ધર્મકાર્યોની વ્યવસ્થા સંરક્ષી શકે છે. જ્ઞાન ધ્યાન સમાધિ વગેરે ગુણે જેનામાં હોય છે અને જેઓ મમત્વના ત્યાગીઓ હોય છે તેઓ બ્રાહ્મણે ગણાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સંપૂર્ણ જ્ઞાન જેનામાં પ્રગટે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જેનામાં અનેક પ્રકારના સુવિચારે પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવડે વધતું જાય છે તેને બ્રાહ્યણ કથવામાં આવે છે. ધર્મશાસ્ત્રનું
૧૧૧
For Private And Personal Use Only
Page #943
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૨ પઠનપાઠન અને સર્વમનુષ્યોને સવિદ્યાથી ધર્મમાં પ્રવર્તાવવા એજ બ્રાહ્મણનું લક્ષણ છે. સમસ્ત વિશ્વમનુષ્યને જેઓ ધર્મને બોધ આપવા લાયક હોય છે અને સર્વજ્ઞ વીતરાગપરમાત્મકથિત ધર્મને વિસ્તાર કરવા કરાવવામાં જેઓએ પ્રાણ સમર્પણ કર્યા હોય છે તેઓને બ્રાહ્મણ કથવામાં આવે છે. સમસ્ત વિશ્વમનુષ્યને જેઓ ધર્મના વિચારમાં અને સદાચારમાં આદર્શવત્ બની ગ્ય ધર્મના શાસ્તા બને છે તેઓને બ્રાહ્મણે કથવામાં આવે છે. ક્ષત્રિયાદિ વર્ણને ગુણકર્મનું શિક્ષણ આપીને સ્વસ્વધર્માનુસારે તેઓને ધર્મમાં અપ્રમત્ત બનાવે છે તેઓને બ્રાહ્મણ કથવામાં આવે છે. તસ્વનિર્ણયપ્રાસાદ ગથમાં, આચારદિનકરમાં અને જૈનદષ્ટિપ્રતિપાઘનિગમમાં ચારે વર્ણના ગુણકર્માનુસારે આચારે પ્રબોધ્યા છે. જૈનશાસ્ત્રોમાં અને વૈદિક શાસ્ત્રોમાં ગુણકર્માનુસારે ચારે વર્ગોનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. ગુણકર્મોની અવ્યવસ્થા થવાથી આધ્યાત્મિક ધર્મની પ્રાપ્તિમાં ઘણી હાનિ ઉદ્ભવે છે. સર્વ જીવોનું વિશ્વમાં જેઓ ન્યાયધર્મપૂર્વક રક્ષણ કરે છે તેઓને ક્ષત્રિયે કથવામાં આવે છે. શસ્ત્રાસબળપૂર્વક પૃથ્વી રાજના જેઓ શાસ્તા બને છે અને સાધુઓ, બ્રાહ્મણ, દેવળે, ગાયે વગેરેનું રક્ષણ કરે છે તથા અન્યાયથી દુષ્ટોના હસ્તે પીડાતા મનુષ્યનું ધર્યયુદ્ધાદિવડે રક્ષણ કરે છે, તેઓને ક્ષત્રિયે કથવામાં આવે છે. ક્ષત્રિવિના ધર્મને નાશ થાય છે. અતએવા ક્ષાત્રધર્મ વિશિષ્ટ ક્ષત્રિયેની વિશ્વમાં આવશ્યકતા સિદ્ધ કરે છે. વ્યાપારકલાદિવિશિષ્ટ વૈશ્યવર્ગની પણ વ્યાવહારિક દૃષ્ટિએ આવશ્યક્તા સિદ્ધ ઠરે છે અને તેમજ પાદસમ શૂદ્રવર્ગની પાદવિશ્વસેવાર્થે આવશ્યક્તા સિદ્ધ કરે છે. બાહુઓ જેમ શરીરનું રક્ષણ કરવા સમર્થ છે તેમ ક્ષત્રિયે પણ ધામિકમનુષ્ય વગેરેનું રક્ષણ કરવા સમર્થ હેય છે. પેટ જેમ શરીરના દરેક અવયવનું પિષણ કરવા સમર્થ છે તેમ વિશ્વવર્ગ પણ વ્યાપારાદિવડે સમાજનું–દેશનું અને વિશ્વવતિ સર્વનું યથાયોગ્ય રીતે પિષણ કરવા સમર્થ બને છે. પાદ જેમ શરીરની સેવા માટે ગમનાદિ પ્રવૃત્તિરૂપ સેવા કરવા તત્પર હોય છે તેમ શુદ્ધ વર્ગ અર્થાત્ સેવકવર્ગ પણ સર્વ વિશ્વની સેવા કરવાને ગ્યતાવંત
For Private And Personal Use Only
Page #944
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે. શીર્ષ, બાહ, ઉદર, અને પાદ એ ચાર વિના શરીરને નાશ થાય છે અને શરીરમાંથી આત્મા પલાયન કરી જાય છે તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારને ગુણપૂર્વક વર્ણવિભાગ વિના દેશને, કેમને, સમાજને, સંઘને અને ધર્મને નાશ થાય છે. ચાર અંગેને પરસ્પર એક બીજાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે તેમાં ચાર વર્ણોને પરસ્પર એકબીજાની જરૂર પડે છે. જે ધર્મમાં ચારવર્ણોના ગુણકર્મોવાળા મનુએ હેતા નથી તે ધર્મને વ્યવહારમાંથી નાશ થાય છે. જૈનધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્ર એ ત્રણ વર્ણના ગુણકર્મવાળા મનુષ્યની બેટ પર છે. જૈનધર્મ-બ્રહ્મજ્ઞાનવિશિષ્ટત્યાગી મહાત્માઓ સર્વ જનને બ્રહ્મતત્વને લાભ સમર્પ તથા આત્મચારિત્ર્યાદિ ગુણોને લાભ સમર્પ સ્વકર્તવ્ય કર્મ કરે છે. ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિયે ગુણકર્માનુસારે ક્ષાત્રબળે ચગ્યજનેને સંરક્ષી પૃથ્વીનું રક્ષણ કરી વિશ્વમાં બાહ્ય શાંતિપૂર્વક આતરશાન્તિમાં સહાયભૂત બને છે. બ્રહ્મજ્ઞાની ત્યાગી મહાત્માઓ વચ્ચે વર્ણને જ્યારે આત્મજ્ઞાનને લાભ આપે છે ત્યારે ક્ષાત્રબળવિશિષ્ટ ક્ષત્રિએ ગુણકર્માનુસાર બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ધ વગેરેની રક્ષા કરી પોતાની ફરજ અદા કરે છે, ત્યારે વિયે અન્યત્ર વર્ગનું પિષણ કરી સ્વફરજને અદા કરી ધર્મવૃદ્ધિમાં સાહાશ્મીભૂત બને છે. શુદ્ધ સેવાધર્મ અંગીકાર કરીને ત્રણ્યવર્ગ પ્રતિ પિતાની ફરજ અદા કરી શકે છે. ગમે તે રીતે ગમે તે રાજ્યમાં, દેશમાં, કેમમાં ઉપર્યુક્ત ચારવણેની વ્યવસ્થા ખરેખર ગુણકર્માનુસારે હોય છે તે તેથી દેશ, સમાજ, કેમ, ધર્મ સામ્રાજ્ય વગેરેની અસ્તિતા કાયમ રહે છે. ભૂતકાળમાં ચારેવર્ણમાં અનેક પ્રકારના ગુણકર્માનુસારે સુધારા થયા. વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ચારેવર્ણની આવશ્યક્તા માનવાથી ધર્મવ્યવહારમાં પણ ચારેવર્ણની આવશ્યક્તા વ્યવહારવત્ ઈષ્ટ મનાય છે તે તેથી ધમાં મનુષ્યની અને ધર્મની વૃદ્ધિ થયા કરે છે. પિંડમાં વ્યવહાર અને નિશ્ચયથી ચારે અંગેની પરસ્પર જેમ ઉપ
ગિતા છે તેમ બ્રહ્માંડમાં સર્વ ઉપર્યુક્ત બાબતેમાં વ્યવહાર અને નિશ્ચયથી ચારેવર્ણવિભાગની ઉપગિતા ખરેખર વ્યવસ્થાપૂર્વક સિદ્ધ કરે છે. ક્ષાત્રવર્ગની, દ્રવર્ગની સ્થિતિ સુધર્યા વિના ઘર્મને વા દેશને ઉ
For Private And Personal Use Only
Page #945
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
દ્વાર થવાના નથી. ક્ષાત્રવર્ગના ઉદ્ધાર કરવાથી અને શૂદ્રવર્ગના ઉદ્ધાર કરવાથી બ્રાહ્મણ અને વૈશ્યવર્ગને અત્યંત સાહાય્ય મળે છે. જૈનધર્મમાં શ્રી ઋષભદેવના સમયથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારવણની અસ્તિતા છે. જૈનવેદમાં અર્થાત્ જૈનનગમમાં ચારવર્ણની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. જૈનઆર્યવેદો-નિગમ, જ્ઞાનની અપેક્ષાએ અનાકિાલથી છે અને અનન્તકાલ પર્યન્ત પ્રવર્તશે. શ્રી મહાવીરપ્રભુના સમયમાં ચારવણના જૈનમનુષ્યા હતા. ચારવર્ણના જૈનમનુષ્યાના અસ્તિત્વના અભાવે હાલ જૈનધર્મીઓની જે સ્થિતિ થઈ છે તે સર્વલોકો જાણે છે. ચારેવણના ગુણકમાનુસારે તે માટે સ્વસ્વાધિકારે ધર્મકર્મની વ્યવસ્થાઓ રચવામાં આવી છે. મુસમાનકામમાં પ્રીસ્તિકામમાં અને બેન્દ્રેામાં પણ ગુણકર્માનુસારે ચારેવણના મનુષ્યા પ્રવર્તે છે તેથી તે દેશ રાજ્ય અને ધર્મમાં સ્વાતંત્ર્યજીવન ગાળવાને શક્તિમાનૢ થયા છે. વેદધર્મીઓમાં ચારેવણની ગુણકર્માનુસારે વ્યવસ્થા રચવામાં આવેલી છે અને તે તેમાં હાલ જીવંતરૂપથી પ્રવર્તે છે. સર્વવીને ગૃહસ્થધર્મનાં ત્રતા આરાધવાના અધિકાર છે. પશુ, પંખી અને સર્વ મનુષ્ય સ વિચારીને અને સદાચારીને આરાધવાને શક્તિમાન થાય છે. સર્વે સર્વવર્ણના લોક ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આરાધના કરવામાં શ્રીસર્વજ્ઞમહાવીરપ્રભુએ નાતજાતના ભેદને દર્શાયે નથી. શ્રીવીરપ્રભુના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ જૈનધર્મનુ આરાધન કરતી હતી. કેટલાક સૈકાઓપર્યંત એવી ચાર વર્ણની ધર્મવ્યવસ્થા જૈનકામમાં પ્રવર્તતી હતી. જ્યાંસુધી એવી ધર્મબ્યવસ્થાપૂર્વક ચારવી જૈનધર્મમાં પ્રવર્તતી હતી ત્યાંસુધી જૈનધર્મની વ્યાવહારિક હેઝલાલીમાં કંઈ ખામી નહાતી અને એવી ચારેવર્ણની જૈનધર્મવ્યવસ્થા પાળવાના અંત આવ્યે ત્યારથી જૈનધર્મની આહાઝલાલીમાં ખામી આવી અને વર્તમાનમાં જૈનસંખ્યામાં ઘટાડો થયા છે તેથી સર્વમનુષ્યેાજ્ઞાત છે. જૈનધર્મપાળનાર બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા ત્યાગી મહાત્માવર્ગ છે. જૈનશાસ્ત્રોમાં ગૃહસ્થ ચાગ્ય કેટલાક સંસ્કારોને ગૃહસ્થ જૈન બ્રાહ્મણા કરાવે છે અને ત્યાગી ચેાગ્ય કેટલાક સસ્કારોને જૈનધર્માચાર્યોં કરાવે છે. આચારદિનકરમાં ગૃહસ્થ
.
For Private And Personal Use Only
Page #946
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૫
બ્રાહ્મણગુરૂ અને ત્યાગી ધર્માચાર્યો જેજે સંસ્કાર કરાવે છે તેનું સારીરીતે વર્ણન આપવામાં આવ્યું છે. જ્યારથી જૈનધર્મપાલક બ્રાહ્મણનું જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મની ઝાહેઝલાલીમાં ન્યૂનતા થવા લાગી છે અને ક્ષત્રિયવર્ણનું જ્યારથી જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મ તે રાજકીય ધર્મ રહ્યો નહીં. વૈશ્ય વર્ગમાં પણ અમુક જાતના વણિકેથી જૈનધર્મનું બાહ્યાચરણ વ્યવહારમાં હાલ તે અસ્તિત્વ રહ્યું છે. હવે પૂર્વની પેઠે જૈનધર્મ પાળનારા તરીકે ગુણકર્માનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર બને, તથા પૂર્વની પેઠે સોળ સંસ્કારોનું પુનઃ અસ્તિત્વ પ્રગટે તેજ જૈનધર્મને પુનઃ ઉદ્ધાર થાય તેમ સંભવ છે. જૈનધર્મને ઉદયકર્તાઓ યુગપ્રધાને જ્યારે જ્યારે થાય છે. ત્યારે ત્યારે તેઓ ઉપર્યુક્ત વ્યવસ્થાથી જૈનધર્મને ઉદ્ધાર કરી શકે છે. ભૂતકાળમાં એ પ્રમાણે વર્તવાથી જૈનધર્મને ફેલા થયે અને ભવિષ્યમાં થશે. જૈનધર્મ પાળનારી ચારેવણું અને ત્યાગીઓ વિશ્વની સર્વપ્રકારની શુભેન્નતિમાં સારી રીતે ભાગ લેઈ શકે છે. આત્મસમર્પક કર્મગીએ ચારેવર્ણમાં ઘણા પ્રમાણમાં પ્રકટવાથી પ્રત્યેકવર્ણના ગુણકર્મોની સાથે ધર્મની પૂર્ણ વૃદ્ધિ થાય છે. અવિરતિસમ્યગદષ્ટિ ધર્મ, દેશવિરતિ ધર્મ, અને સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને ચારેવર્ણના મનુષ્ય અધિકારી છે. સત્તા બળ અને લક્ષમીથી ચારે વર્ણના મનુષ્ય ધર્મની પ્રભાવના કરી શકે છે. યતના અને વિવેક પૂર્વક ચારેવર્ણના મનુષ્ય સ્વાધિકારે દેશકાલાનુસારે ધર્મની આરાધના કરી શકે છે. જે પરિસ્થિતિથી બ્રાહ્મણે જૈનધર્મની આરાધના કરી શકે છે તેનાથી ભિન્નગુણ કર્મની પરિસ્થિતિથી શુદ્ર, વૈશ્ય અને ક્ષાત્રવર્ગ જૈનધર્મની યથાશક્તિ આરાધના કરી શકે છે. જૈનધર્મની આરાધનામાં સર્વવર્ણને એક લાકડીથી હકાય એવી રીતિથી પ્રવર્તાવી શકાતી નથી. કારણકે દરેક વર્ણ સ્વસ્વગુણ કર્માનુસારે બાહ્ય આજીવિકાદિ સાધનેન્નતિપૂર્વકધર્મની આરાધનામાં જુદી જુદી પ્રવૃત્તિ સ્થિર થઈ શકે છે. અન્યથા વર્ણવ્યવસ્થા ધર્મને લેપ થવાની સાથે બોન્નતિના નાશની સાથે વીતરાગ સર્વત પ્રણીત ધર્મમાં પણ અનેક પ્રમાદોને ઉત્પાદ થાય છે. અતએ સ્વસ્વાધિકાર વિવેક યતના પૂર્વક સ્વસ્વગુણકર્માનુસાર પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #947
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહ જૈન ધર્મના આચાશને યથાશક્તિ ચારેવણે પાળી શકે છે અને આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિગુણોને ખીલવી શકે છે. ચારેવર્ણના મનુષ્યોને જે ધર્મમાં પ્રવૃત્તિ કરવાને અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મુસલમાનકેમ, ખ્રસ્તિ બાદ્ધ વગેરે કામમાં ગુણ કર્માનુસારે પ્રવૃત્તિ કરનારા ચારેવર્ણના મનુષ્ય હયાત છે તેથી તે ધર્મને પ્રચાર વ્યાપક તરીકે પ્રવર્તે છે. જૈન ધર્મમાં પણ પૂર્વની પેઠે ચારેવણે સ્વસ્વાધિકારે વિવેક યતના પૂર્વક પ્રવર્તે એવી પ્રવૃત્તિ કરનારા કર્મયેગીઓ અત્યંત સંખ્યામાં પ્રગટે, બાહ્યસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને ચારવણેની સાથે પરસ્પર નિકટ સંબંધ છે તેનાં રહસ્યને મનુષ્યએ ગુરૂગમથી અવધવાં જોઈએ. ઉપર્યુક્ત લક્ષણવાળા કર્મયોગીઓથી ધર્મની સર્વપ્રકારે પ્રગતિ થાય છે.
અવતરણુ––યથાસ્થિત ગુણકર્મવિશિષ્ટવર્ણવ્યવસ્થા નાશથી સમાજની હાનિ થાય છે તે દર્શાવે છે અને વર્ણન ગુણકર્મની વ્યવસ્થાપ્રવૃત્તિથી દેશન્નતિ, ધર્મેનતિ વગેરે શુભેન્નતિ થાય છે તે દર્શાવે છે. एकवर्णस्य नाशाच, वर्णा अन्ये विनश्वराः। सर्ववर्णोन्नतेः सिद्धयै, वर्णधर्मस्य संस्कृतिः ॥१७४॥ सर्ववर्णसमुन्नत्या, भवेद्देशोन्नतिः शुभा। सात्विकी योजनाकार्या, देशधर्मार्थसेवकैः ॥१७५॥
શબ્દાર્થ –એક વર્ણના નાશથી વા તેના માન્યથી અન્યવણે વિનશ્વર થાય છે. સર્વવર્ણોની ઉન્નતિની સિદ્ધિ માટે વણધર્મની સંસ્કૃતિ છે. સર્વવર્ણની સમુન્નતિએ શુભ દેશેન્નતિ થાય છે. દેશધર્માર્થ સેવકોએ સર્વવર્ણોની ઉન્નતિ માટે સાવિકજના કરવી જોઈએ.
વિવેચન –ચારવણે પિકી એક વર્ણને પણ જે તેના ગુણકર્મોની સાથે નાશ થાય છે તે અન્યવણે વિનશ્વર થઈ જાય છે. આર્યાવર્તમાં ક્ષત્રિયવર્ણના મનુષ્યોમાંથી ગુણકર્મોને કંઈક અભાવ થતાં હાલ સ્વાતંત્ર્ય રક્ષકજીવનની દિશામાં અસ્તવ્યસ્તદશા થઈ છે અને સિદ્ધાં
For Private And Personal Use Only
Page #948
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૭
તામાં વિશાલ વિચારવાળા બ્રાહ્મણાના અભાવથી અનેક મતમતાંતરો, કદાગ્રહોની ઉત્પત્તિ થઈ છે. હુન્નર કલાદિવિશિષ્ટવૈશ્યાના ગુણકર્મોના માંદ્યથી આર્યાવર્તમાં વ્યાપારપ્રવૃત્તિમાં માંદ્યઅવલકાય છે અને જ્ઞાનસેવાદિ વિશિષ્ટ શૂદ્રનાના માંદ્યથી અન્ય ત્રણ વÎની સેવાના અભાવે હાલ જે અવનતિ અવલાકાય છે તે સર્વસુજ્ઞાને વિતિ છે. સર્વવર્ણોની ઉન્નતિની સિદ્ધિમાટે વણુ ધર્મની સંસ્કૃતિ છે. પરસ્પર એક ખીજાનાં ઉન્નતિમાં સર્વવી ભાગ લે છે તે તેઓ પારસ્પરિક પ્રગતિ કરીશકે છે. ચારેવાંમાં સુધારો કરવાથી સર્વવાન્નતિ થાય છે અતએવ પ્રાચીન વિચારામાંથી અને અર્વાચીન વિચારોમાંથી સત્યગ્રહીને વર્તમાનમાં સુધારા કરવા જોઈએ. આર્યાવર્ત વગેરે સર્વદેશામાં ગુણકર્માનુસારે ચારેવાની ઉન્નતિ કરવી જોઇએ. સમાજમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં પ્રગત્યર્થે ચારવાની ઉન્નતિ કરવાની જરૂર છે. આર્યાવર્તમાં બ્રાહ્મણા, ક્ષત્રિયા અને વૈશ્યાએ ચદ્રવર્ગના અત્યંત તિરસ્કાર કર્યાં તેથી તેઓ સ્વયં અધોગતિમાર્ગપ્રતિ ઘસડાયા. વિશ્વમાં સર્વવર્ણીના મનુષ્યાને એક સરખી દ્રષ્ટિથી દેખવા જોઈએ. સર્વવર્ડ્ઝમાં જ્યારે સ્વાર્થ, સકુચિત ષ્ટિ, પક્ષપાત અને અહંતાના પ્રવેશ થાય છે ત્યારે તેમાં અવનતિનો પ્રવેશ થાય છે. સર્વવીમાં એકસરખી ધામિક વ્યાવહારિક પ્રવૃત્તિ સદા એક સરખી હાઈ શકતી નથી. સર્વવર્ણીમાં ગુણકર્મોના ઉદ્દેશાનુ વિસ્મરણ, પ્રમાદ થવાથી આચારામાં શુષ્કતા આવી જાય છે. ગુણુકર્માના હેતુ પૂર્વક સર્વવર્ણોની ઉત્પત્તિ થએલી છે, પશ્ચાત્ તેમાં નિરસતા ઉદ્ભવતાં સુધારાના સસ્કારો કરવાની પ્રસંગોપાત્ત વર્તમાનકાલમાં આવશ્યક્તા સ્વીકારવી પડે છે. જૂના રીતરીવાજોમાંથી મૂળ ઉદ્દેશો ઉઠી જાય છે અને આચારો માત્ર ખેાખા જેવા રહે છે ત્યારે કર્મયોગીઓ તેમાં સુધારા કરીને મૂળ ઉદ્દેશોના પ્રકાશપૂર્વક વર્તમાનકાલાનુસારે નવા રસ રેડે છે, તેથી સમાજમાં, સંધમાં, દેશમાં, કામમાં રાજ્યમાં નવીનમળ પ્રગટે છે. એમ આચારામાં પિરવર્તન થયા કરે છે. પણ મૂળઉદ્દેશનો નાશ ન થાય તે ઉપર ધ્યાન આપીને કર્મચાગી મહાત્માઓ પ્રવૃત્તિ કરે છે. સર્વવર્ણીને ભિન્ન ભિન્ન પ્રકૃતિ ગુણકર્મો નુસાર વર્તમાનમાં સ્વસ્વાધિકારે આચારો બંધબેસતા અનુકુલ થઇ પડે
For Private And Personal Use Only
Page #949
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૮ અને તેથી સવર્ણની ઉન્નતિપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને કર્મયોગીઓ સુધારા વધારા કરે છે. પ્રાચીન સત્યવિચારેને અને આચાર-વિધિને–સંસ્કારોને નાશ ન થાય અને અસત્યને નાશ થાય તથા વર્તમાનમાં પ્રગતિમાર્ગમાં સર્વપરિસ્થિતિમાં અનુકુલતા જેથી રહે એવા સુધારાની આવશ્યકતાને કર્મયોગીઓ સ્વીકારે છે. જનધર્મમાં ચારેવણના અનકલ બંધબેસતા ધર્માચારે ધર્મવિધિ દરેક જમાનાને અનુસરે સંસ્કારિત થઈ તે જીવતરૂપથી પ્રવર્તતી હેત તે જેમકેમની પડતી થાત નહીં. નિવૃત્તિમાર્ગના વિચારો અને આચારોને મુખ્યતા આપીને જેઓ ગુણકર્માનુસારે ચારેવર્ણોની પ્રગતિમાં માંદ્ય સેવે છે. તેઓ અન્ત અન્ય કેમની પરતંત્રતા સ્વીકારી પરતંત્ર જીવન ગાળનારા બને છે. વૈદિક વેદાન્તિક લેકેએ ગુણકર્મોના અનુસારે ચારેવર્ણોની સ્વધર્મમાં હયાતી રાખી તેથી તેઓ વિશાલ સંખ્યામાં રાજ્યસામ્રાજ્યની સાથે હજી ઉન્નત થવા પ્રયત્ન કરી રહ્યા છે. દેશ ધર્માર્થ સેવક કર્મયોગીઓએ વોંન્નતિ માટે સાત્વિકી જનાએ કરવી જોઈએ કે જેથી દેશેન્નતિ થાય. આધ્યાત્મિક શક્તિ વિના દરેક વર્ણ નાશ થાય છે. આધ્યાત્મિકબળથી દરેકવર્ણ વિશ્વમાં સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકે છે. અહંતા, વિષયતૃષ્ણ સંકુચિત વિચારાચાર અને પરસ્પરોપગ્રહવિના વિશ્વમાં સર્વવને નાશ થાય છે. લેભાગુ સુધારકેથી વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ થઈ શકતી નથી અને ઉલટી હાનિ થાય છે અલ્પજ્ઞાન અને અતિહાનિને વિચાર કરીને વર્ણસંબંધી અનેક પ્રકારનું જ્ઞાન કરીને વર્ણવ્યવસ્થા સંસ્કૃતિ કરવી જોઈએ. આર્યસિદ્ધાંતનું પરિપૂર્ણ રહસ્ય અવબોધ્યા વિના વર્ણવિભાગ વ્યવસ્થા સંસ્કૃતિ કરી શકાતી નથી. અધ્યાત્મશાસ્ત્રોદ્વારા અધ્યાત્મજ્ઞાનને સર્વવર્ણમાં પ્રચાર કરે જોઈએ કે જેથી આધ્યાત્મિક ઐક્યબળથી વર્ણીન્નતિદ્વારા ધર્મોન્નતિ પણ સદા સ્થાયી રહી શકે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યા વિના વર્ણવ્યવસ્થાને નાશ થાય છે. ગુણકર્માનુસારે પરંપરાએ પ્રવહતી વર્ણવ્યવસ્થાથી વિશ્વજનેમાં પ્રગતિના હેતુઓ એક સરખા સ્થાયી રહે છે. અધ્યાત્મજ્ઞાનથી માજશેખની પ્રવૃત્તિને નાશ થાય છે અને તેથી રાજ્ય, સમાજ, સંઘ,
For Private And Personal Use Only
Page #950
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ, ધર્મ વગેરેમાં માલિત્ય પ્રવેશતું નથી તથા કેમદિને નાશ થાય એ સાધ્યશન્ય વિચારેને તથા પ્રવૃત્તિને સડે પ્રવેશતે નથી. આત્મજ્ઞાન થયા વિના વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમે ગુણને પ્રવેશ થવાને અને તેથી સત્વવિચારેને તથા સાત્વિક આચારને શનૈઃ શનૈઃ નાશ થવાને એમ અવશ્ય માનવું જોઈએ. દરેક વર્ણ પોતાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસતે સ્વાત્માને નાશ કરે છે. વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમોગુણથી અત્યંત ગરબડગોટે થાય છે ત્યારે વર્ણવ્યવસ્થા સુધારકે પ્રકટી નીકળે છે. અમુક વર્ણ મહાન અને અમુક નીચ એવી શુભાવનાને ઉદ્ભવ થતાં વર્ણવ્યવસ્થાને નાશ થવા માંડે છે. સર્વવની ઉપવિતા છે પરંતુ તેમાં અનુપયોગી ત પ્રવેશતાં વર્ણવિભાગનું બેખું અવશેષ રહે છે. આચારમાં મૂળ ઉ શેની સાથે વિચારેને પ્રકટાવીને વર્ણ વ્યવસ્થાની સુધારણાને દેશકાલાનુસારે કર્મયોગીઓ કરે છે અને તેથી તેઓ ધર્મની વ્યાપકતા કરવામાં સર્વમનુષ્યના ભિન્ન ભિન્ન અધિકારે ધર્મપ્રવૃત્તિને સમ્યગૂ ઉપદેશ આપી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરે છે. દેશધમર્થસેવકકર્મયોગીઓએ દેશેન્નતિ, વિન્નતિ, ધર્મોન્નતિ આદિ શુભન્નતિ માટે સાત્વિક વિચારપૂર્વક પ્રવૃત્તિની જનાએ કરવી જોઈએ. સર્વ પ્રકારની શુભેન્નતિને આધાર વસ્તુતઃ સાતિવક પ્રવૃત્તિની જનાઓ પર રહે છે. તેનું રહસ્ય ગુરૂગમથી અવધીને કર્મયેગીઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ. દીર્ધદષ્ટિ અને વર્ણવ્યવસ્થા સંબંધી પરિપૂર્ણ અનુભવ વિના વર્ણોની શુભેન્નતિ કરવામાં આઘા જઈને પાછા પડવાનું થાય છે માટે દીર્ધદષ્ટિ તથા વણસંબંધી પરિપૂણું અનુભવને ગુરૂગમથી ગ્રહી આત્માની જ્ઞાનાદિ શકિતને આવિર્ભાવ થાય તે રીતે પ્રવૃત્ત થવું જોઈએ. સાધ્યદષ્ટિને ભૂલીને પ્રાચીન વા અર્વાચીનતા માત્રને શગ કરવાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્યક્ષેત્રકાલભાવનું પરિપૂર્ણ સ્વરૂપ અનુભવીને ધમોદિની વૃદ્ધિ તથા સંરક્ષણ કરવા વણસંસ્કૃતિ કરવાની જરૂર છે. આત્માના સદ્ગ
ને સર્વમનુષ્ય વિકાસ કરે તથા સર્વજનેનું, પશુપંખીઓ વગેરેનું શ્રેયઃ થાય એવી દષ્ટિએ વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. આત્માના
For Private And Personal Use Only
Page #951
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાદિ ગુણેને નાશ ન થાય એવું મૂળ લક્ષ્યમાં રાખીને વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. ધામિકેનતિની સાથે વર્ણવ્યવસ્થબ્રતિ હેવી જોઈએ. વર્તમાન જમાનામાં જન કેમે ચારવાની વ્યવસ્થાને પુનરૂદ્ધાર કરવું જોઈએ. ધર્મશાસ્ત્રોના મૂલ ઉદ્દેશથી અવિરૂદ્ધપણે સર્વ વણેને નાશ ન થાય એવી દષ્ટિએ સત્ય કર્મયેગીઓ, વર્ણવ્યવસ્થાની સુધારણ કરે છે. વર્ણવ્યવસ્થા સુધારવા સંબંધી અનેક મતભેદે વર્તમાનમાં સર્વત્ર વર્તે છે પરંતુ તેમાં જ્ઞાનિગુરૂગમથી
ગ્ય સુધારણા પ્રવૃત્તિ કરવી જોઈએ. પૂર્વની વર્ણવ્યવસ્થાને પુનરૂદ્ધાર કરવામાં કર્મચાગીઓ સ્વાર્થીદિદેને ત્યાગ કરવામાં અને આત્મભેગ આપવામાં બાકી રાખતા નથી. તત્વજ્ઞાની કર્મયેગી મહાત્માએ અનેક વિપત્તિ સહીને ઉપર્યુક્ત સુધારણાઓમાં આત્મવીર્ય ફેરવી શકે છે અને તેથી તેઓ વિચારેને આચારમાં મૂકવાની સર્વ જનાઓને આચરી શકે છે.
અવતરણ–ચાતુર્વર્યધર્મ કચ્યા બાદ વ્યાવહારિક સામાન્ય ધર્મ કયે સેવવા યોગ્ય છે અને કયે હોય છે તથા ધર્મીઓની સેવા વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
વાર आचारेण विचारेण, व्यक्तिस्वातंत्र्यरक्षकः सत्यतत्त्वाविरोधेन, सेव्यो धर्मः शुभङ्करः ॥१७६|| यधर्मेरजस्तमसो, बाहुल्यं संप्रवर्तते स धर्मो देशलोकानां, नाशकोनैवशोमनः ॥१७७।। क्लेशयुद्धकरःशश्वत्, सज्जनानां परस्परम् भुव्यशान्तिकरो धर्मो,यःकोऽपित्याज्यएवसः॥१७॥ अतःसात्विकधर्मस्य, विस्ताराय विवकिभिः वर्तितव्यं प्रबोधेन, देशकालज्ञसाक्षरैः ॥१७९॥
For Private And Personal Use Only
Page #952
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
| ૮૦ના
कर्तव्या धर्मिणांसेवा, तत्त्वज्ञानेन माहनैः વૈયલમાવેન, ક્ષત્રિયૈક્ષત્રમાંમ शूद्रैः सेवाप्रवृत्या हि, जैनधर्मः शिवङ्करः શાન્તિર્ગમંતઃસભ્ય, સેવનીયોવિયેતઃ ॥૮॥ धर्ममूलाः श्रियः सर्वा मत्वा श्रीधर्मकर्मणि प्रवर्तस्व परप्रीत्या, विश्वंप्रावर्तयस्व च
1186311
શબ્દાર્થ-સત્યતત્ત્તાવિરાધવડે આચારવર્ડ અને વિચારવર્ડ વ્યક્તિસ્વાતંત્ર્યરક્ષક શુભકર ધર્મ સેવવા જોઇએ. રજોગુણુ અને તમેચુર્ણનુ જે ધર્મમાં ખાતુલ્ય વર્તે છે તે ધર્મ ખરેખર દેશ રાજ્ય અને લેાકાના નાશક છે, પરંતુ શોભન નથી. સજનાને પરસ્પર ક્લેશ યુદ્ધકર અને વિશ્વમાં અશાન્તિકર ગમે તે ધર્મ હોય પરંતુ તે ત્યાજ્ય અતઃદેશકાલજ્ઞસાક્ષરવિવેકીમનુષ્યોએ સાત્વિક ધર્મના વિસ્તાર માટે પ્રવર્તવું જોઇએ. તત્ત્વજ્ઞાનવર્ડ બ્રાહ્મણાએ, વૈશ્યત્વભાવે વૈશ્યાએ, ક્ષત્રિયાએ ક્ષાત્રકર્મોવડે અને શોએ સેવાધર્મવડે જૈનધર્મની સેવા કરવી જોઇએ. ચારેવર્ણીએ સનાતન આત્મશુદ્ધધર્મ કે જે શાન્તિશર્મદ અને મોક્ષમાર્ગ પ્રકાશક એવા જૈનધર્મ છે તેને સેવવા જોઇએ. ધર્મમૂલ સર્વ શુભ લક્ષ્મીચેા છે એવું માનીને ખાદ્યાન્તર શાભાયુક્તધર્મકર્મમાં હું મનુષ્ય તું અત્યંત પ્રીતિવડે પ્રવર્ત અને વિશ્વને પ્રવર્તાવ !!!
છે.
વિવેચનઃઆચારવિચારવડે વ્યક્તિ સ્વાતત્ર્યરક્ષક ધર્મ હોવા જોઇએ. ઉપલક્ષણથી દેશ, વિશ્વ, સમાજ, સંઘ, કામ આદિ સર્વને રક્ષક હોવા જોઇએ. વ્યવહારમાં સ્વાતંત્ર્ય અને નિશ્ચય સ્વાતંત્ર્ય અર્ષકધર્મથી સ્વપરની પ્રગતિ થાય છે. વ્યક્તિસ્વાતંત્ર્યના અર્થ વ્યક્તિસ્ત્રા૰દ્ય ન કરવા જોઇએ. સત્યતત્ત્વા જે જે તેનાથી અવિરૂદ્ધપણે જે જે વિચારા અને આચારા છે તે પણ સત્ય ધર્મરૂપ છે. સત્યાન્નતિ પોધર્મઃ સત્યથી અન્ય કોઇ ધર્મ નથી. સર્વ પ્રકારનુ' શુભ કરનાર ધર્મ હવા જોઈએ. આ ભવમાં પ્રત્યક્ષ સર્વ શુભકારક ધર્મ અનુભવાય તે ધર્મ સેવવા
For Private And Personal Use Only
Page #953
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટા
જોઈએ. જે ધર્મમાં રજોગુણી અને તમે જીણી આચારાનું અને વિચારોનુ બાહુલ્ય પ્રવર્તતું હોય છે તે ધર્મના નામથી જે ધર્મ હાલ પ્રસિદ્ધ હોય છે તા પણ તે અધર્મરૂપ હેવાથી ત્યાગકરવાયોગ્ય છે. રજોગુણી, તમેગુણી આચારો અને વિચારોવાળા ધર્મ અન્તે દેશ, લેક, સમાજ અને સઘના નાશ કરનાર થાય છે. કુપમાં જેમ કાદવકચરાની મલિનતા થાય છે જેમ ધર્મોમાં કાલનાં પરિવર્તનોની સાથે રજોગુણી અને તમેગુણી આચારવિચારનું બાહુલ્ય પ્રવેશે છે અને તેથી તે ધર્મજ્ઞ વિશ્વજને માં ધર્મના નામે ક્લેશયુદ્ધ થાય છે. સજ્જનમનુષ્ય પણ ધર્મના નામે મતભેદ ધારીને પરસ્પર એકબીજાને અધર્મીધારી ક્લેશયુદ્ધે કરે છે અને વિશ્વમાં તેથી અશાન્તિ ફેલાય છે. અતએવ તેવા અશુભ ધર્મ ત્યાગ કરવા ચેાગ્ય છે. વિશ્વમાં અમુક એક ધર્મ કદાપિ થયા નથી અને થવાના નથી. વિશ્વમાં સર્વત્ર મનુષ્યાના એકધર્મ કરવા માટે જેએ કલેશયુધ્ધો કરે છે તે ધર્મના સ્વરૂપને સમ જતા નથી. સર્વના આત્માઓમાં ધર્મ રહ્યા છે. કોઈ પણ જીવનો પ્રાણ લેવાથી ધર્મ થઇ શકતા નથો. કોઈ પણ ધર્મના નામે જે લોકો ધર્મયુદ્ધા કરીને અન્ય ધર્મીઓનાં ગળાં રૈસે છે તે ધર્મ નથી પણ અધર્મ છે. જન્મેલા ન્હાના માળા પરસ્પર અભેદ્ય દૃષ્ટિથી સર્વને દેખે છે તāત્ જે મનુષ્યેા પરસ્પર સર્વમનુષ્યને સ્વાત્મસમાન દેખીને તેના શ્રેય:માં યથાશકા ભાગ લે છે તેએ ખરેખરા ધર્મરક્ષકો અમેધવા. સ્વધર્મીઓને મૂકી અન્ય ધર્મ પાળનારાઓપર વૈર ઝેર કરાવે અને તે ધર્મ શ્વરે કલ્યે છે એવું જે માનતા હોય છે તે સત્ય ધર્મના પગથીએ આરેાહ્યા નથી, કોઈ પણ ધર્મના વિચારેાથી અન્ય મનુષ્યાનુ રક્ત વહેવરાત્રા પ્રવૃત્તિ થાય તે તે ધર્મના વિચારાજ નથી એમ અવોધવું, સર્વમનુષ્યોને ધર્મના એક સરખા વિચારો અને આચારા પસંદ આવતા નથી. સર્વે મનુષ્ય પૈકી દરેક મનુષ્ય સ્વાધિકારે ધર્મના અમુક વિચારોને અને આચારને સેવી શકે છે. ધર્મનાં લઘુલઘુ વર્તુલે કયાં કયાં વિશ્વમાં પ્રવર્તે છે, તેનું સ્વરૂપ અવધવું જોઇએ અને આત્માના ધર્મનું અનન્ત વર્તુલ અવમેધવું જોઇએ. સચિતતા આવવાથી પશ્ચાત કોઈ ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી.
For Private And Personal Use Only
Page #954
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મમાં માલિવિચારેને પ્રવેશ થતાં અસદાચારનું પ્રાબલ્ય વધે છે અને તેથી અન્ને ધર્મને નાશ થાય છે અને તેને સ્થાને અન્ય ધર્મની પુનઃ ઉત્પત્તિ થાય છે. જે ધર્મને ઉદાર સવિચાર અને ક્ષેત્ર કાલાનુસારે સદાચારની પ્રગતિકારક સંસ્કારે મળતા નથી તે ધર્મને અને નાશ થાય છે. એક ધર્મમાંથી અન્ય ધર્મ ઉદ્ભવે છે તેમાં અપાધિકાશે ઉપર્યુક્ત માલિ હેતુભૂત કપાય છે. સર્વજીની શુભેન્નતિ કરનાર વિચારે અને સદાચારે ગમે તે દેશમાં ધર્મરૂપ છે. શુદ્ધ બ્રહ્મ અર્થાત આત્માની શુદ્ધતા એજ જૈનધર્મકર્તવ્ય છે. રજોગુણી ધર્મ અને તમગુણ ધર્મથી યુરોપના મહારાજ્યોની અશાન્તિના જ્વાલામુખપર્વતે ફાટવ્યા કરે છે અને તેથી રાજ્યમાં, સમાજમાં, દેશમાં ચિરંશાન્તિ પ્રવર્તતી નથી. કલિયુગમાં રજોગુણી અને તમે ગુણ ધર્મનું પ્રાધાન્ય પ્રવર્તિ છે તેથી કલિયુગમાં રજોગુણ તમે ગુણીમનુષ્યોના તાબા નીચે સત્ત્વગુણુ મનુષ્યો દબાયલા રહે છે તથાપિ રજોગુણ અને તમે ગુણુ મનુષ્યના હસ્તે સત્ત્વગુણીમનુષ્યને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્વગુણુ મનુષ્યએ અ૫હાનિ અને બહુ લાભની દષ્ટિએ અસુરોનો પરાજય કરવા તેઓના કરતાં બળવાનું અનેક ઉપાયને સેવવા જોઈએ. પરંતુ આત્મવીર્ય સ્કુરાવવામાં તથા દેશધર્મમનુષ્યનું સંરક્ષણ કરવામાં અંશ માત્ર નિર્બલતા ન સેવવી જોઈએ. આપત્તિકાલે સત્ત્વગુણી મહાત્માઓ છેવટે જન્મે છે અને તેઓના બળથી રજોગુણ મનુષ્યની અને તમે ગુણ મનુષ્યની ઉન્માદ દશાને નાશ થાય છે. આ વિશ્વમાં સત્વગુણી આત્માઓ રૂપ અનેક વિષ્ણુઓ આત્મશક્તિોથી સર્વત્ર વ્યાપાર થાય છે તેઓના તેજની આગળ કેઈનું જોર ચાલી શકતું નથી. સત્ત્વગુણ ધર્મને પ્રચાર કરવાને સત્ત્વગુણુ આહારને સવગુણુ વિચારોને અને સત્ત્વગુણી આચારેને પ્રચાર કર જોઈએ. સત્વગુણ આ હારથી સવગુણ વિચારની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તમાં સત્ત્વગુણી મહાત્માઓ, પ્રગટી શકે એવા જલવાયુ આદિ તપની આહારની સત્વગુણી વિચારનાં અને સત્ત્વગુણી આચારનાં આદોલનની અત્યંત
For Private And Personal Use Only
Page #955
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
જમાવટ છે તેથી આયોવર્તિમાં ધર્ણોદ્ધારક તીર્થંકર ઋષિ વગેરે પ્રકટી શકે છે. સર્વ દેશમાં ધમાંદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માએ આર્યાવર્તમાં સત્ત્વગુણ ધર્મથી પ્રગટી શકે છે. અતએ માહનેએ અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને એ સત્ત્વગુણું જૈનધર્મની અને સત્ત્વગુણીધર્મીઓની સેવા કરવી જોઈએ. બ્રાહ્મણે એ, વિદ્યાથી, બ્રહ્મજ્ઞાનથી, તત્વજ્ઞાનથી, સ્યાદ્વાદજ્ઞાનથી, વૈએ વૈશ્યત્વભાવથી, સત્ત્વગુણુ ધર્મનું પિષણ થાય એવા ભાવથી, ક્ષત્રિએ ક્ષાત્રકર્મોથી અર્થાત ધમઓનું રક્ષણ થાય એવી શસ્ત્રબલાદિ પ્રવૃત્તિથી અને એ ચોગ્ય સેવાથી સાત્વિકગુણીજૈનધર્મને અર્થાત્ આત્મધર્મને પ્રચાર કરે જઈએ. વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં સાત્વિકગુણીધર્મના પ્રચારાર્થે તથા આત્મશુદ્ધ જૈનધર્મના પ્રચારાર્થે સર્વ જનેએ મુખ, બાહુ, ઉદર અને પદવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તત્ત્વજ્ઞાનના ઉપદેશકે બ્રાહ્મણે છે, અને ધર્મીઓનું રક્ષણ કરવા આત્મભોગ આપનારા મનુષ્ય ક્ષત્રિયે છે ત્યાગીગુરૂઓએ, ગૃહસ્થગુરૂ બ્રાહ્મણોએ, ક્ષત્રિએ, વૈશ્યએ અને શએજ્ઞાનબળથી બાહુબલથી, વ્યાપારબેલથી અને સેવાબલથી ધર્મને પ્રચાર કરવા સદાકટિબદ્ધ રહેવું જોઈએ. ક્ષાત્રબલવિનાકદાપિ ધર્મ અને મિની રક્ષા થતી નથી. વૈશ્યત્વબલવિના ધર્મ અને ધર્મની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના બળવિના ધર્મનાં સર્વ માં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી. જ્ઞાનબળવિના ધર્મનાં રહસ્ય જણાતાં નથી અને તેથી ગાડરીય પ્રવાહ વૃદ્ધિ પામે છે. અતએ કોઈપણ કાલમાં ઉપર્યુક્ત ચારે બલપૈકી કઈપણ બલની ન્યૂનતા થવાદેવી નહીં અને જે કાલે જેબલની ન્યૂનતા થઈ હોય તે બલને તે કાલે ગમે તે ઉપાયથી દેશમાં, સંઘમાં, સમાજમાં પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહારસામ્રાજ્યમાં અને ધર્મસામ્રાજ્યમાં ચાતુર્વણ્યબલની આવશ્યકતા રહે છે. સાત્વિક ધર્મમાં સર્વમનુષ્ય સદાસ્થિર રહે એવું બન્યું નથી અને બનવાનું નથી તથાપિ વિવેકી મનુષ્યએ સાત્વિકધર્મની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી જે કાલમાં જે મનુષ્યને સાત્વિકધર્મની પ્રાપ્તિ થવાની હોય તેને થઈશકે. રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણની પેલીપાર આત્માને શુદ્ધધર્મ રહ્યો છે. શુભાશુભ કલ્પનામય મનવૃત્તિને
For Private And Personal Use Only
Page #956
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
ક્ષીણભાવ થતાં ઉપશમાદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. પચારિક ધર્મને
વ્યવહારમાં લોકો ધર્મતરીકે પ્રાયઃ મોટાભાગે અવબોધે છે. પરંતુ તેનાથી ભિન્ન અનુપચરિત સદ્ધર્મ કે જે આત્માને જ્ઞાનાદિ શુદ્ધધર્મ છે તેને વિરલ મનુષ્ય અવધી શકે છે. આત્માની જ્ઞાનાદિ શક્તિ સર્વે ધર્મરૂપે છે તેના પ્રકાશાર્થે જેજે નિમિત્ત વ્યવહારે ઉપાચે છે તે પણ વ્યવહારથી ધર્મ કથાય છે. સર્વવર્ણ મનુષ્યને ધર્મારાધનામાં નાતજાતના ભેદવિના સ્વાધિકાર સમાન હકક છે. સર્વવર્ણચમનુષ્ય સ્વાધિકારે ગુણકર્માનુસારે ફરજ અદા કરતા છતા એક સરખા સમાન છે તેમાં કોઈ ઉચ્ચ નથી અને કેઈ નીચ નથી. સ્વવાધિકારે ફરજ અદાકરનાર રાજા અને રંક બે સરખા છે અને બન્નેને વિશ્વમાં જીવવાને સમાન હક્ક છે. જ્યાં સુધી ઉચ્ચ અને નીચ ભેદની અહંવૃત્તિથી મનુબે પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી તેઓ માયાવૃત્તિના સાગરને તરી પિલીપાર ગમન કરી શકતા નથી. એક વર્ણના મનુષ્ય અન્યવર્ણના મનુષ્યને સમાનભાવથી ચાહતા નથી ત્યાંસુધી તેઓ સ્વકર્તવ્યને સમ્યગ અદાકરી શકતા નથી. સત્યધર્મ, જૈનસનાતનધર્મ ખરેખર આત્માને ધર્મ છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પર્યન્તવર્તવાને. આત્મવિના ધર્મ નથી તેથી આત્માના ધર્મને સનાતન જૈનધર્મ કથવામાં આવે છે. આત્માને ધર્મ આત્મામાં છે તેને ધ્યાનધરીને અનુભવો જોઈએ. આ
ત્મા તેજ આત્માની શુદ્ધિ પ્રકટાવાથી પરમાત્મારૂપ થાય છે. ધ્યાનદીપિકામાં કચ્યું છે કે, ચ: પ્રજાસત્તા , ચોદું જ પરમેશ્વર: | મળે ન મથT,
મન નાથદા જે પરમાત્મા પરમબ્રા છે તે હું છું અને જે હું આત્મા, બ્રહ્યાછું તે પરમેશ્વર છે. મારાથી અન્ય; આત્માથી અન્ય, બ્રહ્મથી અન્યનેઈ બ્રહ્મથી અર્થાત આત્માથી ઉપાસ્ય નથી આત્મા અર્થાત બ્રહ્મથી સ્વયં શુદ્ધબ્રહ્મ ઉપાસ્ય છે. મારાથી અજવડે અહંઆત્મા ઉપાસ્ય નથી. ઉપાસ્ય અને ઉપાસક બનેમાં બ્રહ્મ અર્થાત આત્માવિના અન્ય કશું કઈ નથી એ હું આત્મારૂપ પરમાત્મા છું. સર્વજ્ઞ માવાયા-મવાર પુર્વ જીવંત થતાંતઃ સર્વવેદીતિમતે આ જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હુંજ નિશ્ચયતઃ છું. એવંતન્મયતાને પ્રાપ્ત થએલ સર્વજ્ઞ છે એમ
For Private And Personal Use Only
Page #957
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનાય છે. આત્માની શુદ્ધતા અર્થાત શુદ્ધબ્રહ્મને રાગદ્વેષરહિત અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મામાં સર્વજ્ઞતા અનુભવાય છે. આત્માના શુદ્ધધર્મમાં તન્મયતા થવાથી અપકઈ પદાર્થમાં સુખભાસતું નથી. આવી દશામાં મસ્ત બનીને જ્ઞાનગીઓ સર્વષણુંયમનુએને પ્રથમ સાત્વિકધર્મને બેધ આપે છે, પશ્ચાત તેઓની તેમાં પરિપક્વતા થતાં આત્માના શુદ્ધધર્મને અનુભવ આવે છે. આ વિશ્વમાં અનન્તધર્મવસ્તુલનાં જેટલાં લઘુવતુંલે કપીને તેઓને ધર્મમાનીને મનુષ્ય ધર્મપ્રવૃત્તિ કરે તેટલાં ન્યૂન છે. ધર્મની સાધનાઓના અસંખ્ય ભેદ પડે છે. અએવ સર્વ પરમાત્મા શ્રી વિરપ્રભુએ અસંખ્ય ચેગની સાધનાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, એમ ઉપદેશ આપે છે. લબ્ધિ, સિદ્ધિ અને ચમત્કારેનું મૂલધામ આત્મા છે. અતએવ સનાતનઆત્માના ધર્મની સર્વમનુષ્યએ આરાધના કરવી ઇએ. શર્મદશાંતિદ અને વિશ્વમાં આત્મા પ્રભુને સાક્ષાત્કારરૂપ ધર્મ, સર્વમનુષ્યથી અનેકનામરૂપભેદે અનેકકિયાઓથી અને અનેક ભિન્ન ભિન્ન વિચારથી લેવાય છે. જ્ઞાનનવરિત્રદાય મોક્ષમા પ્રજારાયા છે. માટે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તેની આરાધના કરવી જોઈએ. આ વિશ્વમાં બાહ્યલમીઓ અને આન્તરલક્ષ્મીઓનું મૂલ ધર્મ છે. ધર્મવિના વિશ્વમાં જીવોને શાંતિસુખ થયું નથી અને થનાર નથી. ધર્મના પ્રતાપે સૂર્ય તપે છે, વાયુ વાય છે, ચંદ્ર ઉગે છે, અગ્નિ પ્રકટે છે, જલ પિતાનો ધર્મ બજાવે છે, ધર્મના પ્રતાપે વિશ્વમાં
જ્યાં ત્યાં સત્યશાંતિસુખ અવકાય છે. ધર્મ વિના રાજ્ય, સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં શાન્તિ રહેતી નથી. જ્યાં જૈનધર્મ છે ત્યાં અવશ્ય શાંતિ સુખ હોય છે. આર્યાવર્તમાં અન્ય કરતાં અનેકવાલા મુખપર્વત ફાટવા વગેરેના ઉત્પાત થતા નથી તેનું કારણ ધર્મ છે. આર્યાવર્તમાં સાત્વિક ધર્મ આદિ ધર્મોની મનુષ્યોના વિચારોમાં અને આચારમાં શિથિલતા આવી ત્યારથી આર્યોની પડતી થવા લાગી છે. ધર્મ જય અને પાપે ક્ષય એવા વાક્યનું સ્મરણ કરીને આત્માને ધર્મમાં અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ.
અવતરણ ધર્મની વૃદ્ધિ કેને કેવી રીતે કરવી અને અધર્મ
For Private And Personal Use Only
Page #958
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८८७ પ્રવૃત્તિને કેવી રીતે હઠાવી ધમથી વિશ્વજનોની સેવા કરવી જોઇએ ઈત્યાદિ નિવેદવામાં આવે છે.
श्लोकाः रजस्तमोविनाशार्थ, सात्विकस्य विवृद्धये विश्वे समस्तलोकानां, देयं सद्बोधनादिकम्॥१८३।। स्वदेशज्ञातिलोकाना-मुन्नत्यै शिक्षणादिकम सम्यग् व्यवस्थया देयं, धर्मसेवकसजनैः ॥१८॥ विश्वे समस्तजीवानां, शान्त्यर्थमौषधादिकम् विद्यापीगदिकं स्थाप्यं, धमार्थ विश्वसेवकैः ॥१८५॥ विश्वेसमस्तजीवानां-रागद्वेषक्षयाय तत् नीतिधर्मविवृद्ध्यर्थ, देयं सद्देशनादिकम् ।। १८६ ॥ विश्वदुःखविनाशार्थ, विश्वसेवा प्रतिष्ठिता, कार्या सात्विकबुद्ध्या सा, विश्वोद्धारकसजनैः।१८७॥ विश्वविद्यालयादीनां, कर्तव्या स्थापना शुभा। यद्धर्मे तादृशी सेवा, तद्धर्मों वर्धते सदा ॥ १८८ ॥ योजनीयाः प्रबन्धास्ते, धर्मरक्षणकारकाः। देशकालव्यवस्थात, स्तीर्थकन्नामबन्धकाः ॥१८९॥ मह्यांस्वास्तित्वरक्षाय, धर्मादीनां तथैव च ॥ कर्तव्यानि सुकर्माणि, कारणीयानि बोधतः ॥१९॥ आवश्यकानिकर्माणि, धर्मास्तित्वाय भूतले ॥ सामाजिकबलायेन; कर्तव्यानि सुयुक्तित्तः ॥१९॥
For Private And Personal Use Only
Page #959
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૮ यानिपरार्थकर्माणि-विश्वोद्धाराय तानि वै ॥ पुण्यवन्धादिमूलानि, देष्टव्यानि महीतले ॥१९२॥ धर्मप्रभावनाकर्म-कर्तव्यं सततंजनैः॥ अज्ञानां धर्मलाभार्थ, दानसेवादिभिः शुभम् ॥१९३॥ धर्मज्ञानप्रचारार्थ, पाठशालादिकं शुभम् ॥ कर्तव्यं कारणीयं च, धर्मकामार्थसेवकैः ॥ १९४॥ साहाय्यं धर्मिलोकानां, देयं सत्कारभक्तितः॥ कर्तव्या साधुषु प्रीतिः, मोहादिक्लेशनाशिनी॥१९५॥ त्याज्या संकुचिता दृष्टि, रुन्नतेर्विनकारिका॥ उदारैः सत्पबन्धैश्च, कर्तव्या धार्मिकोन्नतिः ॥१९६॥
શબ્દાર્થ સહ વિવેચન –રજોગુણ અને તમે ગુણ વિનાશાળે તથા સાત્વિકધર્મની વૃદ્ધિ માટે વિશ્વમાં સર્વલકને સધ આપ જોઈએ તથા સાત્વિકાચરણને સમર્પવાં જોઈએ. રજોગુણી આહાર અને તમોગુણ આહાર, રજોગુણ વિચાર અને તમે ગુણી વિચાર, રજોગુણ કર્મ અને તમે ગુણ કર્મને નાશ થાય અને સાત્વિકવિચારે, સાત્વિક આહાર તથા સાત્વિકપ્રવૃત્તિ વધે તે માટે સધ આપ જોઈએ. લેને તે માર્ગે દોરવા અન્ય ઉપાય લેવા જોઈએ. સ્વદેશ અને જ્ઞાતિની ઉન્નતિ માટે સમ્યમ્ વ્યવસ્થાપૂર્વક શિક્ષણાદિક દેવું જોઈએ, ધર્મસેવકસજજનેએ સ્વદેશસેવામાં અને જ્ઞાતિસેવામાં યથારોગ્ય કંઈ કરવું જોઈએ. દુનિયામાં સર્વને શાત્ય ઔષધ અને વસ આદિ ગ્ય જે કંઈ હોય તે આપવું જોઈએ અને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મજ્ઞાનવિદ્યાપીઠે અને વ્યાવહારિક વિદ્યાપીઠની સર્વત્ર સ્થાપના કરવી જોઈએ. ધર્માર્થે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય એવાં ધર્મ વિદ્યાપીઠ સ્થાપવી જોઈએ. સમસ્ત વિશ્વમાં રાગદ્વેષના ક્ષયને માટે સધને ફેલાવે કરવું જોઈએ. રાગદ્વેષરૂપ કષાયના ત્યાગવિના
For Private And Personal Use Only
Page #960
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૯ તાંબરમાં, દિગબરમાં, વૈદિકમાં, બ્રાદ્ધમાં, ખ્રિસ્તી વગેરે કોઈ ધર્મ મતપંથમાં રહેવા માત્રથી મુક્તિ મેક્ષ થતો નથી. જે જે અંશે રાગ દ્વેષને ક્ષય થાય છે તે તે અંશે આત્માને ધર્મ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવતેની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાંથી સર્વથા રાગદ્વેષ ટળી ગયા હોય છે તેનામાં કેવલજ્ઞાનદર્શન વગેરે ગુણે પ્રકટી શકે છે અને તેજ સત્યધર્મને, સર્વજીને ચેગ્યસાપેક્ષધર્મને ઉપદેશ દેઈ શકે છે. જે જે અંશે રાગદ્વેષરૂપકષાય ટળે છે તે તે અંશે કઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપશમ વિના સત્તાધારી, લહમીધારી, વિદ્યાપારીઓને જરા પણું સત્ય શાન્તિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિધર્મને પણ સમ્યફ પાળી શકાતું નથી. નીતિધર્મની વિશ્વમાં સર્વત્ર વૃદ્ધિ કરવી હોય તે રાગદ્વેષને ક્ષય થાય એ ઉપદેશ આપ જોઈએ, એમ વીતરાગવરપ્રભુ ઉપદેશે છે. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષ્મી વિદ્યા રાયથી વિશ્વજનેને સત્યશાંતિ વગેરેને લાભ સમર્પ શકાતું નથી. વિશ્વવતિજીના દુઃખને નાશ કરવા માટે અનેક શુપાએ વિશ્વસેવા કરવી જોઈએ. વિદ્ધારકસજજનેએ સાત્વિક બુદ્ધિપ્રવૃત્તિપૂર્વક વિશ્વસેવાનાં સૂત્રોને અનુસરવાં જોઈએ. સમસ્ત વિશ્વમાં સર્વજીને એકસરખી રીતે શાન્તિસુખ મળે એવી રીતે વિદ્ધારક સજજનોએ વિશ્વસેવાની યોજનાઓને ઘીને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. કર્મયેગીની દશા પ્રાપ્ત કર્યાંથી દેશસેવા, સઘસેવા, સામાજિક સેવા, રાજ્યસેવા અને છેવટે વિશ્વસેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. કર્મયોગી સજજનેએ વિશ્વજનેની સર્વ પ્રકારની ઉન્નતિઓની સેવાર્થે વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરવી જોઈએ. સર્વજનેપકારી, સર્વજીપકારી વિશાલવ્યાપકદષ્ટિ થયા વિના વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરી શકાતી નથી. કૂપકદષ્ટિને નાશ થયા પશ્ચાત્ અનંતસાગર જેવી વિશાલદષ્ટિ થવાની સાથે ભેદની પ્રત્યેની માન્યતાઓને વિલય થાય છે. તેવી રીતે વિશ્વ હિતકારક કર્મયોગીઓ જેઓ થાય છે, તેઓની સર્વ પ્રકારની સંકુચિતશુદ્રષ્ટિઓને વિલય થાય છે. તેઓ અનંત આત્મસ્વરૂપ યાને અનન્ત બ્રહ્માસ્વરૂપમય બની
For Private And Personal Use Only
Page #961
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૦ જાય છે. શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વજનના હિતાર્થે ઉપદેશદ્વારા પ્રવૃત્તિ કરી હતી. ગૌતમબુદ્ધ, ઈશુએ, વિશ્વજનની સેવાઓ કરી હતી. સર્વવિશ્વજને જેઓને પૂજ્ય માને છે એવા કર્મ
ગીઓએ વિશ્વજનના હિતાર્થે સર્વસ્વાર્પણ કર્યું હતું. વિશ્વવિદ્યાલ, વિદ્યાપીઠે વગેરે પૂર્વક જે ધર્મમાં સેવાના ઉદાર વિચારે અને આચારે પ્રવર્તે છે તે ધર્મ કે વર્તમાનમાં સ્થાપિત થયેલ હોય તે પણ તે વિશ્વમાં વ્યાપક થઈ વૃદ્ધિ પામે છે તે શ્રીવીરપ્રભુએ સ્થાપિત જૈનધર્મ વગેરેની ઉપર્યુક્તપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ગુણકર્મવિશિષ્ટ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને તે સ્વફરજથી એવી વિશ્વના હિતાર્થે પ્રવૃત્તિ કરે છે, એ ધર્મ વૃદ્ધિ પામ્યા વિના રહેતું નથી. વિશ્વહિતકારક સેવકે બનવાને માટે અપૂર્વ આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. સમસ્ત વિશ્વજનના હૃદયને જે ધર્મદ્વારા ઉગ્ર વિશાલ શુદ્ધ કરીને સત્યાનંદ શાન્તિ સમર્પી શકે છે તે ખરેખર વિશ્વકર્મયેગી સેવક બની શકે છે. સમસ્ત વિશ્વમાં ધર્મરક્ષણકારક પ્રબંધની જનાએ જવી જોઈએ. દેશકાલાનુસારે સમસ્ત વિશ્વવતિને સર્વ પ્રકારના શુભ ધર્મોની પ્રાપ્તિ થાય છે અને તેઓના આત્માઓ જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોથી ખીલી શકે એવી ધાર્મિક પ્રબંધેની યોજનાઓને આચારમાં મૂકવી જોઈએ, તથા મૂકાવવી જોઇએ. દેશકાલાનુસારે તીર્થંકરનામાદિકર્મબંધ કરનારા મહાત્માઓ એવી શુભ ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે. વિશ્વમાં, સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું સ્વાસ્તિત્વ રક્ષણ કરવા માટે શુભ કર્મોને કરવાં જોઈએ-કરાવવાં જોઈએ, અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપર્યુક્ત શુભ કમથી શુભ લાભ થાય એ ઉપદેશ દેવે જોઈએ. ધર્મ વગેરેનું સ્વાસ્તિત્વ રહે છે તે તેથી પરંપરાએ વિશ્વજીને અનેક શુભલાભેની પ્રાપ્તિ થાય છે અને શાન્તિની વ્યવસ્થાઓનું પરિપૂર્ણ અર્પણ, એકબીજાને કરી શકાય છે. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે શુભયુક્તિ વડે જે જે દેશકાલાનુસારે ગ્ય લાગે એવાં આવશ્યક કર્મો કરવાં જોઇએ. દેશકાલાનુસારે ધર્મનું અસ્તિત્વ સંરક્ષે એવા મહાત્મા કર્મ
For Private And Personal Use Only
Page #962
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૧ ગીઓ પ્રકટે એવી શુભપ્રવૃત્તિને શુભયુક્તિને સેવવી જોઈએ. આ આપત્તિકાલમાં ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ઘમિ મનુષ્યનું વિશેષતઃ સંરક્ષણ થાય એવાં આપવાદિક કર્મો કરવાં જોઈએ. સામાજિક બલ, રાજ્યબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહ્મણબલ અને શુદ્રબલ ભેગું કરીને વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યકકર્મો કરવાં જ જોઈએ. આ કલિકાલમાં સંઘબલ–સામાજિકબલ મહાન છે. વ્યષ્ટિબલ કરતાં સમઝિબલની વિરાટુ પ્રગતિ આગલ કેઈનું કંઈ ચાલી શકતું નથી. જ્યાં ધર્મના વિચારે અને સદાચારેવડે જેઓ જીવતારૂપમાં છે એવા મહાભાઓ કર્મયેગીઓ સર્વબલને સમૂહ ભેગો કરીને વિશ્વમાં સર્વત્ર ધર્મનું અસ્તિત્વ સરકી શકે છે અને ધર્મની જીવંત વ્યાપકતા પ્રગટાવી શકે છે. જ્ઞાનેાદય કાલમાં ધર્મની વ્યાપકતા કરવા સર્વ ધર્મય મનુષ્ય પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધર્મને આચારમાં મૂકીને બતાવે છે તેઓને ધર્મ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. જે ધર્મમાં દુનિયાના મનુએને રસ પડતું નથી તે ધર્મ કે સત્ય હોય વા મહાન હોય તથાપિ તેની સર્વત્ર વ્યાપકતા થતી નથી. ધર્મનું અસ્તિત્વ રાખવું એ ધાર્મિક મહાત્માઓના સદાચારે પર આધાર રાખે છે. રાગદ્વેષ, અહંતા, ઈર્ષ્યા, નિન્દા વગેરે જેઓના હૃદયમાં નથી એવા કરૂણાસાગર મૈત્રીભાવનાવાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. દ્રવ્ય ક્ષેત્રે કાલાનુસારે સગુણ કમૅગી મહાત્માઓ ધર્મને સુયુક્તિથી વિશ્વજનેમાં ઉપદેશાદિવડે પ્રચારી શકે છે. પુણ્યબંધાદિકારક જે જે શુભકર્મો, પુણ્યકર્મો, ધર્મકર્મો કે જેઓની ઉપયોગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓને વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવું જોઈએ. વિશ્વજનના ભિન્નભિન્ન અધિકાર છે તેથી એક સરખાં પુણ્ય બંધકારક ધર્માનુષ્ઠાનેને વા ધર્મકર્મોને સર્વ મનુષ્ય આચરી શકે નહીં. પુણ્યક
માં સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુંઝાવું ન જોઈએ એમ પૂર્વ કલેકમાં કથવામાં આવ્યું છે. અને ધર્મની પ્રાપ્તિ માટે સેવાદિસાધ્યધર્મપ્રભાવનાકામ કરવું જોઈએ. દરરોજ મનુબેએ દાનસેવાદિવડે અને ધર્મને લાભ થાય એવાં સત્કર્મો કરવાં જોઈએ. ધર્મની પ્રભાવના કરનારા આઠ પ્રકારના પ્રભાવક છે. તેનું
For Private And Personal Use Only
Page #963
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનશાસ્ત્રામાં વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મની પ્રભાવના કરનારાઓજ ખરેખરા ધર્મના રક્ષક છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓમાં અદ્ભુત સામર્થ્ય રહેલું હોય છે, તેને સામાન્યબુદ્ધિવાળાઓને ખ્યાલ આવી શકતું નથી. અનેક શુભકર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન, અનુકંપાદાન, અભયદાન, ધર્મદાન, અનુભવદાન, બ્રહ્મદાન આદિ અનેક પ્રકારનાં દાને કથેલાં છે. સેવાઓ પણ અનેક પ્રકારની કથેલી છે. દાન અને સેવાથી સર્વ જીવોને ધર્મ તરફ આકર્ષી શકાય છે. સાત્વિક દાન, અને સાત્વિક સેવાથી આત્માની શક્તિ ખીલે છે અને પુષ્પની આસપાસ જેમ ભ્રમરે ગુંજે છે તેમ તેવા કર્મયેગીની આસપાસ ધમિમનુષ્યને સમૂહ ભેગે થાય છે અને તેના વિચારને અને આચારેને અનુસરે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓ અનેક પ્રકારની તેમને એગ્ય લાગે એવી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. તેઓ અમુક જાતના વ્યવહારમાં એકાંતે બંધાતા નથી. તેઓને મૂળ ઉદ્દેશ, ધર્મની પ્રભાવના કરવાને હેય છે તેથી તેઓ ધર્મની પ્રભાવના કરીને સ્વસમાન અનેક ધર્મપ્રભાવકને પણ વિશ્વમાં ઉત્પન્ન કરી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મની પ્રભાવને જે રીતે કરી હતી તે તેમના ચરિતપરથી સ્પષ્ટ અવાધાય છે. સત્તાવંતને, લક્ષમીમને અને વિદ્વાનોને ધર્મમાં વાળવાથી તથા ધર્મની સ્થાપના થાય એવાં ભાષણ અને લેખ લખવાથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરનારાઓ ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે તે ધર્મની વિશ્વમાં વ્યાપક્તા થાય છે. ધર્મકામાર્થસેવકોએ ધર્મજ્ઞાન પ્રચારાર્થે પાઠશાલાદિક શુભકર્મ કરવાં જોઈએ. ધર્મશાલા વગેરેનું સ્થાપન કરવું. સાધુઓને અને સા વીઓને ભણાવવા માટે પાઠશાલાદિકના સ્થાપનનાં જે જે શુભકર્મો કરવાનાં હોય તે તે કરવા જોઈએ અને ઉપદેશસત્તા લક્ષ્મીથી સ્થપાવવાં જોઈએ. સત્કારભક્તિપૂર્વક ધમિલે કેને સાહાધ્ય કરવી જોઈએ. ધાર્મિક મનુષ્યને સહાધ્ય દેવાથી મહાધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનદર્શન ચારિત્રરૂપ ધર્મને સાધનાર સાધુઓ પર પ્રેમ ધારણ કરે જોઈએ. સત્કારભક્તિવિનાના સાહાટ્યથી સ્વાત્માની
For Private And Personal Use Only
Page #964
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્નતિ થતી નથી. અએવ સત્કારભક્તિપૂર્વક ધમિલેકને અનેક કર્મોથી સાહાસ્ય કરવું જોઈએ. સ્વાત્માદિની ઉન્નતિમાં વિન્ન કરનાર સંકુચિતદષ્ટિને ત્યાગ કરે જોઈએ. ઉદારશુભપ્રબંધ વગેરેથી ધર્મની અને ધાર્મિકજનેની ઉન્નતિ કરવી-કરાવવી અને કરનારની અનુમદના કરવી જોઈએ.
અવતરણ–ધર્મવૃદ્ધિ કારકાદિ પ્રવૃત્તિ દર્શાવ્યા બાદ સદાચારધર્મ પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે.
श्लोकाः अहिंसासत्यधर्मादि-सदाचाराश्च भूतले तेषां पूर्णप्रचारार्थ, यतितव्यं स्ववीर्यतः ॥१९६॥ गुणे युक्ता सदाचाराः स्वोन्नतिसाधका ध्रुवम् । सन्ति नैव गुणा यत्र, स्वाचार स्तत्र निष्फलः ॥ आचारा गुणवृद्धयर्थ, गुणानां रक्षणाय ये ज्ञानश्रद्धाबलाभ्यां ते, समायुक्ताः शुभङ्कराः॥१९८॥ आचारः प्रथमो धर्मः सर्वधर्मेषु गीयते आचारः सर्वलोकाना, माधारो व्यवहारतः ॥१९९॥ सदाचारस्थलोकानां, निपातो नैव जायते धर्मस्य प्राणभूतः सः, सदाचारः सतां मतः॥२००॥ उत्सर्गकापवादाभ्यां, क्षेत्रकालानुसारिणः सदाचाराः सदा सेव्या, धर्मागमाविरोधतः॥२०१॥ पश्चाचाराः सदा पाल्याः सेव्या दादशभावनाः मैत्र्यादिभावना भव्या, भावनीयाः सदाजनैः॥
For Private And Personal Use Only
Page #965
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
भिन्नाचारेषु संमुह्य, योद्धव्यं न परस्परम् સાપેક્ષનયતો બ્રાહ્યા, ધર્માંશા ધર્મશ્ર્વયે
રા
શબ્દાર્થસહ વિવેચનઃ—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરોપકારપ્રવૃત્તિ, વગેરેની પ્રવૃત્તિયાને સદાચાર કથવામાં આવે છે. દેશકાલાનુસારે વિશ્વમાં માહ્યાકારથી ભિન્ન ભિન્ન એવા સદાચારી પ્રવર્તે છે. સદાચારાના પ્રચારાર્થે સ્વીયશક્તિથી પ્રયત્ન કરવા જોઈએ. ધાર્મિકસદાચારી જોગુણાવડૅ રહિત હોય છે તે સ્વાન્નતિ સાધક અને છે. ભાતૃભાવ, શુદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાર્થત્યાગ, સ્વાર્પણ, સમાનભાવ વગેરે ગુણાવિનાના આચારોમાં નિરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત થાય છે. ગુણાવિનાના આચારા ખોખાં જેવા છે. ગુણાવિનાના આચારમાત્રની ઘટાટોપ સદાકાલ જીવી શકતે નથી. આત્માવિનાની પૂતલીએને નાચ જેમ આત્માસહિત નાટિકાના નાચ સમ રસિક થતા નથી તદ્રુત ગુણાવિનાના આચારો રસિક અને સ્વાન્નતિકારક રહેતા નથી. જ્યાં ગુણેા નથી ત્યાં આચાર નિષ્ફલ છે. આચાશમાં ગુણાને રસ રેડાયા વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. ગમે તેવા સુષ્ઠુ ધર્માચારો હોય છે તેપણ ગુણવિના તેને આદર કરવા માત્રથી આત્મન્નતિ થઈ શકતી નથી. શ્રીમહાવીર પ્રભુના સમયમાં બ્રાહ્મણ્ણાના આચારામાં ગુણાના બદલે હિંસા, અસત્ય, દ્વેષ, આસક્તિ, સ્વાર્થ અનીતિ વગેરે દુર્ગુણ્ણાના પ્રવેશ થયા હતા તેથી મહાવીર પ્રભુએ આચારામાં ગુણા હેવાના ઉપદેશ આપીને ધર્મોદ્ધાર કર્યો હતો. ગાતમબુદ્ધે પણ ગુણાવડે સહિત આચારોથીવ્રતાથી સ્વાન્નતિકારક ઉપદેશ આપ્ચા હતા તેથી અનેક બ્રાહ્મણા વગેરે વર્ણીએ બુદ્ધનું શરણ ગ્રહી ગુણા ખીલવ્યા હતા. પશ્ચાત્ - દ્ધાના ત્યાગી સાધુઓમાં અને સાધ્વીઓમાં કાલે કરી ગુણુાવિના આચારાનાં ખામાં રહ્યાં ત્યારે આર્યાવર્તમાં ધર્મ પાળનારાઓની અસ્તિતા રહી નહિ. એક ધર્મમાંથી બીજો ધર્મ નીકળે છે તેમાં પણ ગુણાવિના આચારો માત્રના જડપૂજારી મનુષ્યો અને છે અને ધર્મના નામે દુર્ગુણાના દાસ અને છે ત્યારે પણ એજ સ્થિતિ હાય છે. ક્રિ
For Private And Personal Use Only
Page #966
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
યાએ, આચારો, ધર્મોનુષ્ઠાના ધર્મપ્રવૃત્તિયા ઇત્યાદિમાં ગુણાવિના પ્રવૃત્ત થવાથી પોતાનુ' અને વિશ્વનુ શ્રેય: સાધી શકાતું નથી. આચારાના લની સાધ્યષ્ટિ, નષ્ટ થવાની સાથે તે તે ધર્મના આચારનુ મનુ ખ્યામાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચારા ગુણની વૃદ્ધિ માટે અને ગુણાના રક્ષણુ માટે છે તેનુ' સ્વરૂપ અવધીને તેને સ્વાધિકારે આદરવા જોઇએ. જ્ઞાનશ્રદ્ધામલે ધર્માંચાર-સદાચાર આચર્યોં છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન અને શ્રદ્ધાવિના આચારી આચરતાં છતાં સ્વપરનું કલ્યાણ કરી શકાતું નથી. જ્ઞાનવિના આચારોમાં અધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધાવિના આચારાને આચરવામાં આત્મમળ રહેતું નથી. શ્રદ્ધાવિના આચારોમાં એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સર્વધર્મોમાં સર્વધર્મશાસ્ત્રોમાં આચારને પ્રથમધર્મ કથ્યા છે. સર્વે વ્યવહારનો આધાર આચાર છે. હજારા, લાખા કરાડા વિચારાની મૂર્તિયા આચાર છે. લાખો કરોડો વિચારોનુ ફેબ્રુ આચાર છે. આચારા વિના ધર્મની ઉત્પત્તિ થઇ શકતી નથી. કેવિચાર કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લેાકેાનાં આધાર આચાર છે. અતએવ સર્વધર્મની જીવતી પ્રતિમાએરૂપસજીવન આચારોથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. બ્રાહ્મણવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ અને શૂદ્રવર્ગના કેટલાક ભિન્ન ભિન્ન આચાશ છેં. વિશ્વમાં આચારથી ભ્રષ્ટ બ્રાહ્મણાદિ વર્ગ જ્યારે થાય છે ત્યારે ધર્મના નાશ થાય છે. ક્ષત્રિયા વગેરે સ્વસ્થાચારથી ભ્રષ્ટ થવાથી તેઓએ સર્વસ્વ ગુમાવ્યું. આત્માના ગુણાને ખીલવવા માટે વયોગ્ય આચારોને આચરો અને નકામા ત કરવાના છોડીદો. હૃદયવિના આચારોની આચરણા થઈ શકતી નથી, વ્યક્તિખલ, જ્ઞાતિમલ, સમાજખલ, સંઘખલ અને દેશખલને વધારવા માટે સર્વમનુષ્યેાએ વ્યાવહારિક આચારાને અને ધામિકાચાને સેવવા જોઇએ. તત્ત્વ અપ્રતિષ્ઠાનમ્, તર્ક, યુક્તિએ કરવાથી ઠેકાણે કરવું થતું નથી. લાખા ભાષણા આપનારાના કરતાં સદાચારનિષ્ઠ એક મનુષ્ય જેટલું સ્વપરનુ શ્રેય કરી શકે છે તેટલું અન્યકાઇ કરી શકતુ નથી. જ્ઞાનશ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યાને નિપાત-નાશ થતા નથી. દેશકાલાનુસાર ધર્મનિકના સદાચારીમાં, ધર્મક્રિયાઓમાં ધર્માનુષ્ઠાનામાં
૧૧૪
For Private And Personal Use Only
Page #967
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૬
પરિવર્તને થયા કરે છે. મૂલેશ સાધ્ધપૂર્વક દેશકાલાનુસારે આચારેનાં રોગ્ય પરિવર્તને, સર્વ આચારમાં થયાં થાય છે અને થશે પરંતુ તે સર્વ આચારમાં એકતે કંઈ ધર્મપ્રાણભૂત રહેતું નથી. ધર્મવિનાને કેઈ આચાર આચરવા ગ્ય નથી. દેશની, ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચારે છે કે સદાચારે તરીકે ગણાતા હોય તે પણ તે આદરવા એગ્ય થતા નથી. સમસ્ત વિશ્વમાં સાત્વિક ગુણી આચારને આચર્યા વિના પડતી થાય છે. શુભાચાર, અશુભાચાર, ઉત્સર્ગાચાર, અપવાદાચાર, ધર્મ આચાર, અધમ્મ આચાર, ગૃહસ્થાચાર, ત્યાગાચાર, ચારવર્ણના આચાર, નૈતિકાચાર, દુર્ગુણાચાર, પ્રશસ્યાચાર, સમયાનુકુલાચાર, પ્રાસંગિકાચાર, નાશકારકઆચાર, આત્મબલરક્ષકાચાર, નૈમિત્તિકઆચાર, ઉપાદાન આચાર, લૈકિકઆચાર, લોકોત્તર ધર્માચાર વગેરે આચારના અનેક ભેદો પડે છે. તેનું ગુરૂગમનથી સ્વરૂપ વિચારવું. ધર્મપ્રાણભૂત આચાર સદા સર્વત્ર સત્પરૂ વડે માન્ય છે. ઉસ અને અપવાદ વડે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવાનુસારી એવા સદાચાર, આગમના અવિરેધપૂર્વક સેવવા યેગ્ય છે. દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારી એવા સદાચારેને પણ ઉસર્ગ અને અપવાદથી આચરવા પડે છે. ઉત્સર્ગ અને અપવાદથી સદાચારની પ્રવૃત્તિ જાણ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ધર્મને અને ધર્મએને નાશ થાય છે. અપવાદ વખતે જેઓ ઉત્સર્ગથી આચરણ કરે છે તેઓ ધર્મ અને ધર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અવધવું. આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આચાર આચરવા તે તત્કાલના જ્ઞાનીઓના હાથમાં છે. પરંતુ ભૂતકાળના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચાર એ પંચ પ્રકારના આચારેને ઉત્સર્ગ અને અપવાદથી ચારે વર્ણોએ અને ત્યાગીઓએ સેવવા જોઈએ. બાર ભાવના ભાવવી જોઈએ. મનુષ્યએ સદા મિત્રી પ્રદિ મધ્યથ્ય અને કારૂણ્ય એ ચાર ભાવના ભાવવી જોઈએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિન્નાચારમાં મુંઝાઈને યુદ્ધ ન કરવું જોઈએ, કલેશ, કંકાસ, વૈર ઝેર ન કરવાં જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદ્દેશ સાધ્ય માટે અનેક સાધનેએ ભિન્માચારે પૂર્વક સ્વાધિકારે મનુષ્ય પ્રયત્ન કરે તેમાં
For Private And Personal Use Only
Page #968
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
ભેદદષ્ટિને આગળ કરી મુંઝાવાનું કંઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારમાં સત્ય અવકવું. સાપેક્ષ દષ્ટિથી ભિનાચારેની સાલમાં એક વાક્યતા કરવી અને મતાચાર સહિષ્ણુતાને સાપેક્ષ દષ્ટિએ ધારીને આચારમાં જે જે સત્યાંશે હોય તે ગ્રહવા, માનવા. ધર્મવૃદ્ધિ માટે ધર્મા શેને ગ્રહણ કરી વર્ણાદિક અધિકાર પૂર્વક આચારમાં પ્રવૃત્તિ કરવી અને આત્મન્નિતિ આદિ સર્વ પ્રકારની શુભેનતિ ગણાય છે તેમાં પ્રવૃત્ત થવા આચરણયુક્ત કહેવું.
અવતરણ–સદાચાર, ધર્માચાર સંસ્કાર સેવવાપૂર્વક અને હાનિકારક રીવાજોના ત્યાગ સંબંધી વિવેચન કરવામાં આવે છે. सेवनीयाः सदाचारा, वाकायमानसैः सदा। दुराचाराः सदा हेया, धर्मकामार्थकांक्षिभिः ॥२०४॥ लौकिककर्मवर्णाभ्यां, युक्ता ये ते जना भुवि वाधिकारेण सद्धर्म्य-कर्मसु सुष्ठुसङ्गताः ॥२०५॥ आचाराध्यवसायैर्हि, सुष्ठु मोक्षाङ्गसाधकाः ज्ञातव्यास्तारतम्येन, ज्ञानिभि मोक्षदर्शिभिः ॥२०६।। धर्मव्यवहारयुक्तानि, धर्मकर्माणि यानि तु छेद्यानि कापि नो तानि,धर्ममूलानिजानीहि॥२०७।। धर्मव्यवहारकर्माणि, सेवस्व स्वाधिकारतः मा व्यवहारनयं मुञ्च, धर्मतीर्थस्य जीवकम् ॥२०॥ वर्णिता धर्मसंस्कारा, धर्मशास्त्रेषु ये शुभाः धर्मव्यवहारदाढर्याय, कर्तव्याः स्वाधिकारतः॥२०९॥ यतितव्यं सदा सद्भिः साधर्म्यभक्तिकर्मसु, लोकानांसुखदं कर्म, कर्तव्यं स्वात्मशक्तितः ॥२१॥
For Private And Personal Use Only
Page #969
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुर्वन्तः कर्म केऽप्यत्र, निष्कर्माणः स्वचित्ततः निष्क्रियास्ते क्रियावन्तो, रागादिभाव संयुताः २११ ॥ मार्गानुसारिधर्मस्य, द्योतकानि विशेषतः सेव्यानि धर्मकर्माणि मोक्षसाधकमानवैः || २१२॥ मैत्र्यादिभाववृद्ध्यर्थं, वित्ततश्वत्रियोगतः विश्वस्मिन् कर्म कर्तव्यं, लोकानां पूज्यसज्जनैः ॥२९३॥ सामाजिक हितार्थाय, यानि कर्माणि सन्ति वै सर्वस्वार्थान् परित्यज्य, तानि सेव्यानि मानवैः॥ २९४ ॥ मां शान्तिप्रचारार्थ देया सात्विकदेशना सद्भिः शान्ति प्रबन्धैश्व, स्थातव्यं शान्तिकर्मसु ॥ २१५ ॥ दोषयुक्तान् जनान् दृष्ट्वा, कर्तव्या करुणा सदा तेषु गुणप्रचारार्थं वर्तितव्यं स्वशक्तितः ॥ २१६ ॥ आविर्भूता गुणा यस्य, क्षमाद्या हृदये शुभाः गुणीभूतो जनः सैव, प्रचारयति सद्गुणान् ॥ २९७॥ धैौदार्यगुणादीनां प्रादुर्भावो यतो भवेत् कर्तव्यं तदनुष्ठानं, गुणानुरागिभिः शुभम् ॥२१८॥ कर्तव्या धर्मसंस्कारा, धर्मकामार्थमुक्तिदाः संस्काराणां रहस्यंतु, ज्ञायते ज्ञानयोगिभिः ॥ २१९॥ आत्मोन्नतिः सदाकार्या, सद्गुणै गुरुबोधतः प्रत्यहं दोषवृन्दानां नाशार्थं भज सद्गुरुम् ॥ २२० ॥ निन्दा नैव प्रकर्तव्या, द्वेषतोऽपरधर्मिणाम्
For Private And Personal Use Only
Page #970
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૯ ग्राह्यं सर्वगतं सत्यं, सदा मुक्त्वा कदाग्रहम् ॥२२१॥ सदाचारस्य संस्कारात्, विस्तार्या सुपरंपरा सदाचारः सदा पोष्यो, व्यवहारोधर्मकर्मणाम् ॥२२२|| देशधर्मविनाशिन्यो, बाललमादितियः હર્તવ્ય હેશનાઘેન, ધર્મસુધારે રરણા हानिकृत् कुत्सिताचारा, राज्यदेशक्षयंकरा: हर्तव्या कर्मयोगीन्द्रैः सत्ताबोधादिसाधनैः ॥२२४॥ अभक्ष्याचं सदा त्याज्यं, धर्मसत्ताविनाशकृत् कर्तव्यो व्यसनत्यागो, धर्मव्यवहावरसाधकैः ॥२२५॥ दुष्टव्यसननाशार्थ, नीतिधर्मविवृद्धये स्वशक्त्या कर्म कर्तव्यं, धर्मसाधकयोगिभिः।।२२६॥
શબ્દાર્થ વિવેચન –મન વાણી અને કાયાવડે સદાચારે સેવવા ગ્યા છે. રાજ્યના કાયદાની પેઠે અજ્ઞાનાવસ્થામાં પણ સદાચારે સેવવાથી લાભ પ્રાપ્ત થાય છે. ગળથુથીની પેઠે જન્મથી સદાચારેને વારસે જેઓને મળે છે તે આર્યમનુષ્યને ધન્યવાદ ઘટે છે. દુરાચારે તે સદા ત્યાગ કરવા યેવ્ય છે. ગુરૂગમથી સદાચારનું અને દુરાચારનું સ્વરૂપ અવબોધવું. ધર્મ-કામ અને અર્થના ઈચ્છકેએ સંસાર વ્યવહારમાં પ્રથમ સદાચારના સેવક બનવું જેઇએ. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગની પ્રાપ્તિ માટે સંસાર વ્યવહારમાં ચાતુર્વર્યગૃહસ્થજનેએ સદાચારમાં દઢ રહેવું. જોઈએ. હવે અહીંથી ગ્રન્થ ગારવના લીધે સંક્ષેપથી વિવેચન કરવામાં આવે છે. કર્મવ્યવહારમાં સદાચાર વિના દેશની સંધની અને સમાજની પ્રગતિ થઈ શકતી નથી. પાસદાચાર વિના અનેક રાષ્ટ્રને અધાપાત થયે. જે ધર્મના મનુષ્યએ અને રાજ્યસત્તાધીશ લેકેએ
For Private And Personal Use Only
Page #971
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૭
વાધ્યસદાચારેને પરિહર્યા તેઓની અદશા થઈ એમ ઈતિહાસનાં પાનાં ઉકેલતાં અવાધાય છે. આધ્યાત્મિક જ્ઞાનથી સદાચારનાં રહસ્ય વિશ્વમાં જીવતાં રહે છે. અતએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારનું સંરક્ષણ કરવું જોઈએ. લોકિક કર્મ વર્ણ એ બે વડે યુક્ત મનુષ્ય વિશ્વમાં સ્વાધિકારવડે સદ્ધર્યકર્મોમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરૂની ભક્તિથી, ધર્મીઓની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારની અને સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. મેદશિજ્ઞાનિયેએ આચારવડે અને અધ્યવસાવડે મનુષ્ય ધર્મકર્મ સાધક બને છે એમ નિશ્ચય કરે જોઈએ. આચારવડે અને શુભ શુદ્ધઅધ્યવસાવડે મોક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. જ્ઞાનાચ્છ મોક્ષ: જ્ઞાનક્રિયા વડે મેક્ષ છે. કિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગુણેને પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારવડે આત્માના અધ્યવસાયની શુદ્ધિ થાય છે તે તે આચારેને વાધિકાર સેવવાની જરૂર છે. આમાના જ્ઞાનદર્શનચારિત્રગુણની શુદ્ધિ માટે આચારોની ઉપગિતા છે. સચ્ચિદાનન્દઆત્મસ્વરૂપમાં રમવા માટે તથા અધ્યવસાયની શુદ્ધિ માટે સદાચા સેવવાની ખાસ જરૂર છે. સદાચારમાં સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાયેની શુદ્ધિમાં સ્થિર રહેવાય છે. અતએ ધર્માચારે અને સદાચા સેવવા માટે વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. સ્વકર્તવ્યાચારેમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાને છે તે વિના લાંબાં લાંબાં ભાષણોથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે તેમ નથી. ધર્મવ્યવહારયુક્ત જે જે ધર્મકર્મો-ધર્મચારે છે તે ધર્મનાં અંગે છે માટે અમુક એક બાબતની દૃષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેટ ન કરે જોઈએ. વૃક્ષનાં મૂલે અને તેની શાખાને નાશ કરવાથી જેમ વૃક્ષને નાશ થાય છે તેમ ધર્મગમૂલભૂત ધર્મકર્મોન-ધર્માચારને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધર્માચારમાં મૂલાંગોને નાશ ન થાય એવી રીતે સુધારે કરવાની જરૂર છે. પરંતુ સર્વથી ધર્મને નાશ થાય એવી રીતે સુધારે
For Private And Personal Use Only
Page #972
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ કરવાની જરૂર નથી. ધર્મવ્યવહાર મૂલ ધર્માચાને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મતીર્થજીવકધર્મવ્યવહારાચારનો ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાદ્યધર્માચારને નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યની સુધારણામાં કલિને પ્રવેશ થાય છે. ધર્માચાર વિનાને કેઈધર્મ વિશ્વમાં મનુષ્યના બાહ્ય અને આન્તર જીવનથી જીવી શકતા નથી. ધર્મવ્યવહારને સેવ્યા વિના નિશ્ચય ધર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ શક્તી નથી. જે ધર્માચારેને ઉથાપે છે તે ધર્મને ઉછેર કરે છે. ધર્મના આચારે અને વિચાર વિના વિશ્વજમાં નાસ્તિકતા પ્રગટયા વિના રહેતી નથી. ધર્મગમાં દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષકપરિવર્તને થયા કરે છે પરંતુ તેથી ધર્મગોને નાશ થતું નથી, એમ સુધારકટષ્ટિએ અવલકવાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા. અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલું અસત્ય એ કદાગ્રહ કરે નહિ. ધર્માચારોને ક્ષેત્રકાલાનુસારે રવાધિકારે આચરવાના હોય છે તેથી તેથી ઉપગિતામાં કશે. પ્રત્યવાય આવતું નથી. તથા તેઓના ઉપર ચઢેલાં અનુપયેગી આવરણને દૂર કરવામાં પણ કશો પ્રત્યવાય નડતું નથી. ધર્માચારે જેટલા છે તેટલા કેઈને કોઈ ઉપએગી છે. એક મનુષ્ય માટે એક વખતે સર્વ ધર્માચારે હોતા નથી. તેથી તેઓના ખંડનની પણ આવશ્યક્તા સિદ્ધ કરતી નથી. ધર્માચારોથી જેટલે અન્યમનુને લાભ આપી શકાય છે તેટલે ધર્મના વિચારેથી ફક્ત અન્ય મનુષ્યને લાભ આપી શકાતું નથી. અન્યના ઉપર પુરેપકાર આદિ ધર્મકરણથી જેટલી અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચારે આકાર છે અને તેનાથી અને સાક્ષાત્ લાભ થાય છે એવું ઘણું બાબતેમાં અનુભવી શકાય છે. ધર્મ વિચારે અને ધર્માચારેને આમન્નતિ માટે ઉપગ થાય તે માટે અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. જૈન ધર્મશાસ્ત્રમાં જે સેલ ધર્મસંસ્કારનું વર્ણન કર્યું છે તે વ્યવહારધર્માદિની દઢતા માટે છે એવું અવબોધીને
સ્વાધિકાર ધર્મસંસ્કારોને સેવવા જોઈએ. સત્પરૂએ સાધમ્યભક્તિમાં યત્ન કરવા જોઈએ અને લોકોને સુખ દેનારાં જે જે કર્મો હોય તેઓને
For Private And Personal Use Only
Page #973
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૨
સ્વાત્મ શક્તિથી સેવવાં જોઇએ. વિશ્વકલ્યાણાર્થે મન, વાણી અને કાયાની પ્રવૃત્તિથી કાઈ જીવને હાનિ ન થવી જોઇએ એ ખાસ લક્ષ્યમાં રાખવુ જોઇએ. આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદ્વિગુણાએ વિશ્વવર્તિ સર્વ જીવે સંગ્રહનયે સમાન છે. સર્વે આત્માએ છે. સર્વ જીવાના શ્રેયમાં સ્વશ્રેય: સમાયલુ છે. સમ્યક્ દૃષ્ટિ આદિ ગુણાએ સાધર્મ્યુ મનુષ્યાની સેવા ભક્તિમાં સર્વ વસ્તુઓને અર્પણ કરવા ચૂકવુ ન જોઈએ, જે સર્વ જીવાને ધિક્કારે છે તેને પેાતાનાજ આત્મા ધિક્કારે છે. જે સમાનધર્મીઆને પૂજે છે તેને પોતાના આત્મા પૂજે છે. જેએ લોકોને માટે સુખદ કર્મ કરે છે તેજ સ્વાત્માર્થે સુખદ કર્મો કરે છે એમ અનુભવ કરીને લોકોને સત્ય સુખદ કર્મ જે હોય તે આચરવું જોઇએ. જે જે આચારોથી વિશ્વ જીવોને સુખ મળે તે આચારાને તનુ-મન-ધન-આત્મભાગથી આચરવા જોઇએ. કંચિત્ ધર્મ કર્મોને કરે છે પરંતુ અન્તમાં અનાસક્તિથી નિષ્ક્રિય છે અને કૅચિત્ મનુ ચૈા ખાઘથી ધર્માંચારોને ધર્મક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ ચેગે અન્તર્થી સિક્રય છે. રાગદ્વેષાદિ મેહનીય કર્મની પ્રકૃતિયાના સદ્ભાવે ખાદ્યથી જેએ નિવૃત્તપરાયણ જેવા દેખાય છે છતાં તે સકર્મી છે માટે અન્તરગ રાગદ્વેષના અભાવે નિર્લેપ રહીને સ્વપર પ્રગતિકારક ધર્મચારોને સેવતાં ધર્મનું પ્રાકટય કરી શકાય છે અને વિશ્વમાં ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાનીઓ બનીને વાવેલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વજીવેાની શક્તિયાના વિકાસ કરી શકાતા નથી. જે સ્વાધિકારે અનાસક્તિથી સદાચારાને, સત્પ્રવૃત્તિયાને, ધર્મકર્મોને કર્યો કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકત્તાં ઉન્નતિકાં કોઈ નથી. ક’ઇ પણ શુભ કર્મ કરવું તે કરવુ એજ પોતાની તથા વિશ્વની ઉન્નતિના મૂળ મૂત્ર છે. સર્વમનુષ્યાએ વર્ણાદિસ્વાધિકારે ધર્માંચારામાં પ્રવૃત્ત થવુ... જોઇએ. ધર્માંચારના લેપ થતાં સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિયાનાં મૂળ ઉખડી જવાનાં એમાં અંશમાત્ર સ`શય નથી. ધર્મશાસ્ત્રોમાં જે જે સદાચારશ-ધર્માંચારે પ્રતિપાવા છે તેના સર્વતઃ અનુભવ કરીને ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઇએ. ધર્માંચારામાં હઢ રહેવાથી દેશોન્નતિ, સામાજિકાન્નતિ વગેરે સામુદા
For Private And Personal Use Only
Page #974
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૩ યિક ઉન્નતિનું રક્ષણ કરી શકાય છે. પાશ્ચાત્યાની કેટલીક કૃત્રિમ ઉન્નતિનું એકદમ અનુકરણ કરીને પિાવીય ધર્માચારને નાશ ન કરવો જોઈએ. મિક્ષસાધકમનુષ્યએ માર્ગાનુસારિ ધર્મદ્યોતક કર્તવ્ય કર્મોને કરવાં જોઈએ. ક્ષેત્રકાલાનુસારે જે જે માર્ગાનુસારિગુણ સેવ્ય હોય તે સેવવા જોઈએ. માર્ગાનુસારી ગુણોની પ્રાપ્તિથી નીતિધર્મમાં સ્થિર રહી શકાય છે અને તેથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માર્ગાનુસારિગુણ વિના ધર્મની ગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. માર્ગાનુસારિગુણ વિના ધર્મક્રિયાઓ કરવા, માત્રથી આત્મકલ્યાણ થઈ શકતું નથી. તેમાં મિથ્યાદિ ભાવેની વૃદ્ધિ માટે મનવા કાયાથી અને લક્ષમીથી ચગ્ય જે કર્તવ્ય કર્મ લાગે તે કરવું જોઈએ. મૈત્રી આદિ ભાવનાઓ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વની સાથે વર્તવું મુશ્કેલ છે. કેધાદિક પ્રસંગે મૈત્રી ભાવના ન રહી તે પશ્ચાત્ મિથ્યાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મિત્રીઆદિ ચાર ભાવનાઓથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી લયયોગ તથા રાજગ વગેરે મેંગેની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરૂદ્ધધર્મી મનુષ્ય પર મૈત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પરસ્પર ભિન્ન કિયામતથી ઘુકાવ વૈરની દષ્ટિ રાખનારા મનુષ્પ ગમે તે ધર્મના હેય હેયે તેઓ મત્રી ભાવનાના અધિકારી બન્યા નથી તે પશ્ચાત ઘર્મના અધિકારી તે કયાંથી બની શકે વારૂ? પ્રમોદ ભાવનાની સિદ્ધિ વિના ધમને વેષ પહેરવાથી પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રીભાવના અને પ્રમેદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરૂણાભાવનાને અને મૈિત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરૂણાભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થભાવના પ્રકયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતો નથી. મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવતિત સર્વ ધર્મોમાંથી સત્ય અને અસત્યને જુદુ પાડવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. માયશ્ચગુણ વિના આત્મજ્ઞાનને વિશેષ પ્રકાશ થત નથી. જ્ઞાનાવરણીયકર્મનાં આવરણ દૂર થવાથી માથ્વચ્છ ગુણ ખીલી
૧૧૫
For Private And Personal Use Only
Page #975
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વધર્મની સર્વ બાજુઓનું અવલોકન કરી શકાય છે. મંત્રી, પ્રમદ, માધ્યરથ અને કારણ્ય એ ચાર ભાવનાના વિચારેને મનુષ્યમાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશાન્તિ દૂર થાય છે અને સ્વર્ગસમાન વિશ્વ બની શકે છે. આ વિશ્વમાં મંત્રી આદિ ચાર ભાવનાઓના કડો ગ્રન્થ લખીને વા તેનાં કરે ભાષણ કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે પરંતુ મિત્રીઆદિ ચાર ભાવનાને આચારમાં મૂકવી તેજ આ ત્માની અનન્ત ગુણી ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી. દેશોન્નતિ કરવા માટે, સામાજિક ન્નતિ કરવા માટે, સંઘોન્નતિ કરવા માટે, ચાતુર્વર્સોન્નતિ કરવા માટે ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઈચ્છા રાખનારાઓ હોય તેઓએ ચારભાવનાને આચારમાં-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. સર્વરવાને ત્યાગ કરીને સામાજિક હિત માટે કર્તવ્ય સર્વ કાર્યો કરવાં જોઈએ. સામાજિક હિતમાં સર્વ વિશ્વજનેનું હિત સમાયેલું છે. સામાજિકહિતીઓ દેશ સમાજ-સંઘ-રાજ્ય આદિ સર્વની હિત કરવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. સ્વાર્થોનો ત્યાગ કર્યા વિના સામાજિકહિતકર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાતી નથી. સ્વાર્થની સંકુચિતદષ્ટિથી સામાજિકહિતરૂપ મહાસાગરને અવલોકી શકાતું નથી. સામાજિક હિતકર કર્મોમાં પ્રવૃત્ત થનાર નિઃસ્વાર્થી કર્મભેગી મનુષ્ય જેટલું દુનિયાના જનું કલ્યાણ કરી શકે છે તેટલું અન્યમનુષ્ય કરી શકતા નથી. સામાજિકહિતકરકાર્યો માટે વ્યાપકદષ્ટિથી કાર્ય કરનારાઓ મહાયુદ્ધની શાન્તિ કરી શકે છે અને સર્વ જીનાં દુઃખ દૂર કરવા આત્મગ આપી શકે છે. વિશ્વમાં શક્તિને પ્રચાર કરવા માટે ઉત્તમ ચારિત્ર ગુણ સંપન્ન વ્યાખ્યાતાઓએ શાંતિકર વ્યાખ્યાને દેવાં જોઈએ અને સત્પરૂએ શાન્તિ કર્મના પ્રબન્ધાપૂર્વક અને ઈતર ઉપાયે પૂર્વક શાન્તિ થાય એવાં કાર્યો કરવાં જોઈએ. હાલ યુરેપી મહાવિગ્રહંથી સર્વત્ર વિશ્વમાં અશાન્તિ ફેલાઈ છે. વિશ્વમાં સર્વ લેકમાં દુઃખને અત્યંત સંચાર થવા લાગે છે. આ વખતમાં વિશ્વમાં શાન્તિ પ્રસરે એવા ઉત્તમ પ્રબન્ધા પૂર્વક સહુએ પ્રબલ પ્રયત્ન કરી જોઈએ. ક્ષાકર્મી અને વિશ્વકર્મા
For Private And Personal Use Only
Page #976
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫
મનુષ્યની અત્યંત વૃદ્ધિ થવાથી અને બ્રાહ્મણની અને ત્યાગીઓની સંખ્યા કમી થવાથી વિવમાં અનેકયુદ્ધ પ્રકટી નીકળે છે અને તેથી શેષ વર્ણોને પણ નાશ થાય છે. તથા મનુષ્યમાં વર્ણસંકરત્વ દાખલ થાય છે. જનધર્મને આચારમાં મૂકી બતાવનારા બ્રાહ્મણોની અને ત્યાગીઓની યુરેપમાં સંખ્યા વૃદ્ધિ પામે તે હાલમાં જેવાં યુદ્ધ ત્યાં થાય છે તેવાં થઈ શકે નહીં. વિશ્વમાં શાન્તિને પ્રચાર થાય એવાં કાલાનુસારે ભિન્ન ભિન્ન કર્મો હોય છે અને ભિન્ન ભિન્ન વર્ણયમનુષ્યથી શાન્તિને પ્રચાર થાય છે. કેઈ સમયે ત્યાગી મહાભાઓના બળે વિશ્વમાં શાન્તિ પ્રસરે છે. કોઈ વખત આત્મજ્ઞાની બ્રાહ્મણોના બળે વિકવચ્છમાં શાન્તિ પ્રસરે છે. કોઈ વખત ક્ષત્રિયેના-ગુણ કમબળે શાન્તિ પ્રસરે છે. કેઈ વખત વિના બળે શાન્તિ પ્રસરે છે અને કઈ વખત શની સેવા બળે વિશ્વમાં શાન્તિ પ્રસરે છે. ચારેવનું અને ત્યાગીઓનું સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કેઈ વર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતાં અશાન્તિનો વિકાર ફાટી નીકળે છે. વાતપિત્ત અને કફની સમાનતાથી શરીરનું આરોગ્ય રહે છે. વાતપિત્ત અને કફના ન્યૂનાધિકને પ્રતીકાર કરવું પડે છે તદ્વત ચારેવર્ણનાગુણકર્મનું ન્યૂનાધિક બળ થતાં યુદ્ધ વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાંત થતાં નથી માટે દેશમાં, રાજ્યમાં, સંધમાં સમાજમાં અને વિશ્વમાં ચારેવણેના ગુણકર્મોનું સમાન બળ જળવાઈ રહે એવા ઉપાયે લેવા જોઈએ, અને વિકારશક્તિને નાશ કરવું જોઈએ. એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાથપુરૂએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાત્વિગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે, પરંતુ જ્યારે તેઓમાં રજોગુણ અને તમે ગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપયોગિતાનાં સૂત્રોને સ્વયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે. પરંતુ જ્યારે તેમાંથી રજોગુણ અને તમે ગુણને ભાવ કમી થતું જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છે. ઈત્યાદિ અનેક અનુભવેનું મનન કરીને કર્મયોગીઓએ વિશ્વમાં શાંતિ રક્ષવા અનેક કર્મોને
For Private And Personal Use Only
Page #977
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારમાં મૂકવાં જોઈએ. દોષયુક્ત જીવોને દેખી તેઓ પર કરૂણ કરવી જોઈએ અને દોષી મનુષ્યમાં ગુણોને પ્રચાર કરવા માટે સ્વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં કઈ પણ મનુષ્ય એ નથી કે જેનામાં સકલ ગુણ જ હોય. દોષ અને ગુણેની કલપના છે ત્યાં સુધી દેશી પર કરૂણું કરવાની જરૂર છે. ગુણેની અને દોષેની માન્યતાઓની ભિન્ન ભિન્ન દષ્ટિ હોય છે. યજ્ઞની હિંસાને કેટલાક અહિંસા કળે છે અને કેટલાક તેને હિંસા કળે છે. આ પ્રમાણે અનેક બાબતમાં ગુણોને કેટલાક દોષે કથે છે અને કેટલાક જેને દોષે માનતા હોય છે તેઓને ગુણે કથે છે, તેને વ્યવહારષ્ટિથી અનેકાન્તપણે વિવેક કરવાની જરૂર છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કે તેઓને આ વિશ્વમાં અપેક્ષાએ અમુક ગુણ અને તેજ અપેક્ષાએ દેષરૂપ લાગે છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કે ગુણની અને દોષેની કલ્પનાતીત થવામાં ધર્મ સ્વીકારે છે. કેટલાક મહાત્માઓ એવા હેય છે કે તેઓ બ્રહ્મથી ભિન્ન ગુણોને અને દિને એક પ્રકૃતિમાં સ્વીકારીને તેને અપરિહાર્ય જણાવે છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન દષ્ટિએ ગુણેનું અને દોષનું સ્વરૂપ છે, તેમાંથી સાપેક્ષનયપૂર્વક સત્ય ગ્રહવું. આ વિશ્વમાં જે મન અન્યના દે દેખે છે તેઓ પ્રથમ તે દેવી હોય છે. અન્યના દોષ દેખવાની દષ્ટિ છે તે પણ એક જાતને દોષ છે. અન્યના દે દેખવાની ભાવનાથી અન્યના દેના સંસ્કારોને હૃદયમાં સ્થાપન કરવામાં આવે છે અને તેથી તે તે દેને દોષષ્ટિવાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. ન્યૂનાવિક દેથી સર્વ જી વ્યાસ છે તેથી કોઈની નિન્દા ન કરતાં સર્વ જી પર કરૂણાભાવના ધારણ કરવી જોઈએ. આત્મજ્ઞાનીમનુષ્ય સર્વ જીને દેશદષ્ટિને આગળ કરી નીચ ગણુતા નથી. આત્મજ્ઞાનીમનુષ્ય અજેના દો દેખવા તરફ દષ્ટિ દેતા જ નથી. ફક્ત ગુણે જેવા તરફ લક્ષ્ય દીધા કરે છે. દોષીઓમાં ગુણે પ્રચારવા માટે આત્મશક્તિથી પ્રયત્ન કરે જોઈએ. દેષીઓના આત્માઓમાં સત્તાએ અનંતાગુણ છે તેઓનું ભાન કરાવવાથી દષીઓ દોષથી મુક્ત થઈ જાય છે. સર્વજીમાં ગુણે
For Private And Personal Use Only
Page #978
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૭ હોય છે. આત્મામાં મનને સંબંધ થવાથી મનમાંથી દેને વિલય થઈ જાય છે. અએવ દેવીઓને આત્માનું શુદ્ધસ્વરૂપ અવબોધાવવું જોઈએ. મનમાંથી રાગદ્વેષને દૂર કરવા માટે વિચાર કરવામાત્રથી કંઈ વળતું નથી, પરંતુ રાગદ્વેષને નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે તે દેવીઓને આતમજ્ઞાનથી ઉદ્ધાર થાય એમાં કશું કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ દેષોને નાશ થાય છે અએવ જ્ઞાનીઓએ દોષીઓના દોષે નાશ કરવા માટે પ્રયત્ન કરવું જોઈએ. દેવીઓને સ્વાત્માની સમાન દેખવાની દશા થઈ એટલે કર્મયેગીની દશા પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં ક્ષમાદિ ગુણે ઉત્પન્ન થયા છે તે મનુષ્ય, ગુણોને પ્રચાર કરી શકે છે. જેનામાં ક્ષમાદયા–શુદ્ધ પ્રેમ, સ્વાતમભાન વગેરે ગુણે ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાદિ બળે અન્ય મનુષ્યમાં સદાચાર–ધર્માચારદ્રારા ગુણોને પ્રચારી શકે છે. સગુણેથી ગુણી મનુષ્યની અન્ય દેવીનાપર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છેમાટે કર્મયોગી મનુ
એ ઉપર્યુકત કલેકના ભાવનું મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કર જોઈએ. આચારમાં-ક્રિયાઓમાં ગુણોને રસ પૂરાય છે તે. આચારનું મહત્ત્વ વધે છે. કેટલીક વખત એવું અનુભવવામાં આવે છે કે ધર્મક્રિયાવિધિમાં મગ્ન-ધર્માચારોમાં મગ્ન મનુષ્યમાં દોષ દષ્ટિ-નિન્દા-ઈર્ષ્યા-સ્વાર્થ-પરાશ્રયતા વગેરે દેશે વધુ પ્રમાણમાં હોય છે, અન્યના દે દેખવાની અને અન્યની નિન્દા કરવાની ગંધ હોય છે ત્યાં સુધી ધર્મકર્મોમાં પ્રવૃત્ત થઈને કંઈ વિશેષ ફળ પ્રાપ્ત કરી શકતું નથી. જેનામાં અક્ષુદ્રાદિ ગુણે પ્રગટયા હોય છે તે અન્ય મનુષ્યને ગુણી બનાવવા સમર્થ બને છે. દયા-ક્ષમા-વૈરાગ્ય-ત્યાગ આદિ ગુણ વિના સર્વ ધર્મવાળા મનુષ્ય પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારને-ધર્મક્રિયાઓને સેવે તે પણ તેઓ હદયશુદ્ધિ કરવાને શકિતમાન થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. અએવ પ્રથમ મનુષ્ય અનેક ગુણેને ધારણ કરે છે તે તે અન્ય મનુષ્યને ગુણી બનાવવા તથા ધામિકાચારાને
For Private And Personal Use Only
Page #979
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ પ્રચાર કરવા શક્તિમાન થાય છે. ધૈર્ય દાર્ય–આત્મભાવ-બ્રહ્મભાવશુદ્ધપ્રેમ-ભાતૃભાવ-વૈરાગ્ય–પરમાર્થ પ્રવૃત્તિ, વિવેકાદિ ગુણોની પ્રાપ્તિ જે જે ઉપાયે વડે, જે જે આચારવડે, જે જે પ્રવૃત્તિ વડે થાય એવાં કાર્યો કરવાં જોઈએ. ગુણાનુરાગીમનુષ્યએ આ વિશ્વમાં જે જે ઉપાએ આત્માના ગુણે વધે, આત્માની શક્તિ વધે, તે તે ઉપ
રૂપ આચારેને આચરવા જોઈએ. જે જે ઉપને અને ધર્માનુષ્ઠાનેને આચરતાં આત્માના ગુણે ખીલે તે માટે ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવી ધર્મપ્રવૃત્તિને ગાડરીયા પ્રવાહને ત્યાગ કરીને સેવવી જોઈએ. ધર્મ-અર્થ-કામ અને મોક્ષપ્રદ એવા શુભધર્મના સંસ્કારને ધર્મશાસ્ત્રના આધારે ક્ષેત્રકલાનુસારે સુધારક પરિવર્તનની સાથે સેવવા જોઈએ. ધર્મસંસ્કારના વાસ્તવિક રહસ્યને જ્ઞાનગીઓ જાણે છે. ધર્મસંસ્કારેથી મન-વાણું અને કાયા ઉપર અસર થાય છે. જ્ઞાનગીઓ ધર્મસંસ્કારના વાસ્તવિક રહસ્યને જાણે છે તેથી દરેક જમાનામાં તે ઉપર અસત્ય પ્રસ્તરે જે જે લાગી ગયાં છે તેને દૂર કરી સત્ય ઉપૂર્વક ધામિકસંસ્કારેને પ્રચાર કરી શકે છે. ભવિષ્યના અવતારપર ધર્મસંસ્કારની અસર થાય છે. ધર્મસંસ્કારોનું આધિપત્ય મૂર્ખાઓના હસ્તમાં જાય છે ત્યારે તેઓમાં આકર્ષણીયતા રહેતી નથી અને ધર્મસંસ્કારસૂત્રોના આચામાં પ્રાયઃ અસત્યક્રિયા પરંપરાને પ્રવેશ થાય છે. જેના નિગમમાં સેળ સંસ્કારનું વર્ણન છે અને તેની વિધિ શ્રી ભરત રાજાના સમયથી પ્રવર્યા કરે છે. વેદધર્મીઓમાં ધર્મસંસ્કાની પ્રવૃત્તિ છે. મુસલમાને, પ્રીતિ, બદ્ધિ અને પારસીઓમાં પણ ધર્મસંસ્કારને કઈ કઈ દષ્ટિએ સ્થાપિત કરેલા દેખવામાં આવે છે જૈનમમાં બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર અને ત્યાગીઓમાં ધર્મસંસ્કારિને અધિકાર પરત્વે આદરવાની આજ્ઞા આપવામાં આવી છે. ધર્મ, કામ, અર્થ અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધર્મસંસ્કારે છે. ગૃહસ્થગુરૂએ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને દ્રવર્ગનેગ્ય એવા ગૃહ્યસંસ્કારને કરાવે છે અને ત્યાગીગુરૂઓ સ્વાધિકારે ગૃહસ્થોને અને ત્યાગીઓનેગે એવા ધર્મસંસ્કારોને કરે
For Private And Personal Use Only
Page #980
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એમ જેનનિગમતભેત ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈનમમાં સાક્ષર બ્રાહ્મણવર્ગની ન્યૂનતાથી ચાતુર્વર્ય પૈકી વૈશ્ય કેમના સદ્દભાવથી ધર્મસંસ્કારના પ્રચારની પ્રગતિ અત્યંત શિથિલ થઈ ગઈ છે અને આવી સ્થિતિને ઉપર્યુક્ત દષ્ટિએ પુનરૂદ્ધાર કરવામાં નહિ આવે તે જૈનમના અસ્તિત્વની મહાશંકા રહે છે, પરંતુ ભવિષ્યમાં પુનરૂદ્ધારક કર્મયેગી યુગમાં પ્રધાન આચાર્યો આ બાબતનું ખાસ લક્ષ્ય દેશે, તે સમયમાં ધાર્મિક સંસ્કારોની સાથે ચાતુર્વર્યુ મનુષ્યની જૈનકેમમાં અસ્તિતા ચિરસ્થાયી રહેશે એવા ઉપાયમાં પ્રાણર્પણ કરશે. ધર્મસંસ્કારોથી ધર્માચારને અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત પુષ્ટિ મળે છે માટે ચાતુર્વર્યની સદા અસ્તિતા કાયમ રહે એવી દષ્ટિએ અધિકારદશાદિ ભેદે ભિન્ન ભિન્ન ધર્મસંસ્કારને પ્રચારવા જોઈએ. જે કમમાં વાધિકારે ભિન્ન ભિન્ન, ઉપગી, ગંભીર રહવાળા આત્માની શક્તિ ખીલવવાવાળા ધર્મસંસ્કારે નથી તે ધામિક કેમની દુનિયામાં અસ્તિતા રહેતી નથી. અતએવ ઉપર્યુક્ત બાબતને સજનેએ અત્યંત અનુભવ કર જોઈએ, આમાની શક્તિ ખીલે, અને દેશ, ધર્મ, રાજ્ય, સંઘ, સમાજ વગેરેમાં ગુણેની પ્રગતિ થાય એવી રીતના ધર્મસંસ્કારેને પ્રગટાવવા તરફ જ્ઞાનીઓનું ખાસ લક્ષ્ય છે-હેાય છે. દરેક જમાનામાં ધાર્મિક સંસ્કારને અનુકુલ રૂપ આપી સર્વ વર્ણોમાં જ્ઞાનીએ તેને પ્રચાર કરી વિશ્વજીની ધર્મવડે ઉન્નતિ સાધી શકે છે. શ્રી સદગુરૂના બંધ પ્રમાણે પ્રવર્તીને સદા આત્મોન્નતિ કરવી જોઈએ. મનુષ્ય !!! દેના નાશાથે શ્રી સગુરૂની સેવા કર. દેના વૃને નાશ કરવા માટે શ્રી સદ્દગુરૂની ઉપાસનારૂપ ધર્મકર્મની જરૂર છે. શ્રી સદગુરૂની સેવાથી અહંતામમતા ટળે છે. કલિકાલમાં શ્રી સશુરૂના આલંબન સમાન અન્ય કોઈ આલંબન નથી. આત્મજ્ઞાની ગુરૂની સેવાથી રજોગુણ, તમે ગુણ વૃત્તિના અનેક દે ટળે છે. આત્મજ્ઞાની ગુરૂની સેવાવિના સર્વત્ર કપિવતું પરિભ્રમતું મન સ્થિર થઈશાન્ત થતું નથી. આત્મજ્ઞાની મહાગુરૂની સેવાથી દેને અને ગુણેને વિવેક થાય છે અને સંસારમાં પ્રભુને સાક્ષાત્કાર થાય એવી આનુભવિકપ્રવૃત્તિને સેવી શકાય છે. દર
For Private And Personal Use Only
Page #981
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૦
રોજ દોષોના નાશાર્થે શ્રી સદ્ગુરૂને સેવ !!! દ્વેષથી અન્યધમિયાની નિન્દા કરવી નહિં અને કદાગ્રહના ત્યાગ કરીને સર્વવ્યાપ્ત સત્યને ગ્રહણ કરવું જોઇએ. સ્વધર્મ સૂકી અન્યધર્મોપર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઇએ; પરંતુ દ્વેષભાવ ધારણ ન કરવા જોઇએ. અન્યધર્મોપર અને અન્યધર્મી આપર દ્વેષભાવ ધારણ કરવા એ કષાયની વૃદ્ધિનું કારણ છે અને તેથી કર્મોથી ખંધાવાનુ થાય છે, પરંતુ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. શ્રી વીરપ્રભુના જ્ઞાનસાગરના કણિયાઓ અન્યધર્મમાં પણ છે. વિશ્વમાં જે જે ધર્માં જીવતા દેખાય છે તેએમાં જે જે અશે સત્યતા હોય છે તે તે અશતાએ તેનુ જીવન ટકી રહેવુ છે એમ અવએધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યાં સત્ય રહેલુ હોય તે ગ્રહવું પરંતુ પક્ષપાત કરવા નહિ. સત્યના અંશાની વિશાલતાની દ્રષ્ટિયાએ સર્વત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહદ્ભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે. તથા સ્વધર્મમાં જે જે ખામીએ આકી રહેતી હાય છે તે સત્યાંશાના ગ્રહણથી પૂર્ણ કરી શકાય છે. સ્વધર્મ કરતાં અન્ય ધર્મોની મનુષ્યામાં શાથી વ્યાપકતા છે? તે કદાગ્રહનો ત્યાગ કર્યાવિના અનુભવાતી નથી. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલ છે. કદાગ્રહ ત્યાગ કર્યાવિના સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કઠાગ્રહ રાહુના કાલાવાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી. જનકમમાં ધર્માચાર્યાં પરસ્પરમાં થનાર કદાગ્રહ ત્યાગ કરે તે તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ શકે એમાં કઇ શકા નથી. સત્યની અનેક દૃષ્ટિયાએ વ્યાખ્યા કરીએ ત્યાંયે અનંતસત્ય માકી રહે છે. જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અન’તસત્યમાંથી વિશ્વવે અનંતમાભાગે સત્ય ગ્રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અનંતમાભાગે સત્ય ગ્રહી શકાય છે અને અનંતમાભાગે સત્ય કથી શકાય છે. કાગ્રહથી સત્યના અનેક શા હૈય છે તેમાં અસત્યના આરાપ થાય છે અને તેથી સત્યના લાપ થાય છે. જે અંશે સત્ય ગ્રથ્રુ હોય છે તેનાથી ખાકી અનંતસત્ય હોય છે તે સાપેક્ષાદ્ધિ ધારણ કર્યાવિના અનુભવમાં આવી શકે તેમ નથી. ધર્માચારોમાં, ધર્મક્રિયાઓમાં, સા
For Private And Personal Use Only
Page #982
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરા ચામાં, ધર્માનુષ્ઠાનમાં અમુક દૃષ્ટિએ કદાગ્રહ બંધાયા પશ્ચાત્ અમુક અન્યધર્માચારમાંથી, ક્રિયાઓમાંથી, સદાચારમાંથી જે જે અંશે ક્ષેત્રકાલાનુસારે સત્ય હોય છે તે ગ્રહી શકાતું નથી એટલું તો નહિ પરંતુ તેમાંથી સત્યને મારી નાંખવાની પ્રવૃત્તિ પણ કર્યાવણ રહી શકાતું નથી. સત્યના અનભેદ છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યની મર્યાદાઓ બાંધતાં છતાં પણ અનન્તસત્ય તે અવક્તવ્યરૂપે કાયમ રહે છે. અનન્તસત્યને અનન્તજ્ઞાન પ્રકાશી શકે છે. અનન્ત દ્રષ્ટિમાં અનન્તસત્ય છે તેથી સાપેક્ષન વિના કઈ પણ બાબતની સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ માટે અનન્તધર્મની વ્યાખ્યા અનુભવ નારાઓએ કદાપિ કદાગ્રહ કરે નહિ. અનેક ધર્મમતવાદીઓ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અપલાપ કરે છે અને અસત્યને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નતજીવન કરવાને કદાગ્રહને ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ, અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારૂં તે સાચું એમ નહિ માનતાં સત્ય તે મહારૂં એ દઢ સત્યભાવ ધારણ કરવા જોઈએ. કામરાગ, નેહરાગ, દષ્ટિરાગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનન્તજ્ઞાનને અનુભવ પ્રગટયા પશ્ચાત સત્યના અનંતઅંશેને સર્વમાંથી ખેંચી શકાય છે. સદાચારના સંસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સવિચારેવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ગુણકર્મના વિભાગે બ્રાહ્મણદિ ચારે વર્ગમાં સદાચારના સંસ્કારની પરંપરાની વૃદ્ધિ કરવાથી ચારે વણે પિકી કઈ વર્ણને ગુણ કર્મોથી વિનિપાત થતે. નથી, અને તેમજ ત્યાગી સાધુઓને પણ નાશ થતું નથી. હાલ ચારેવર્ણમાં સદાચારના સંસ્કારની સુપરંપરાને વિસ્તાર મન્દ પડી ગયું છે તેથી આની પતિતદશા થઈ છે. પરંપરાએ ગુણકર્મોના અનુસારે ચારેવર્ણોમાં સંકારાની પરંપરાને. વિરતાર જે સદા થયા કરે છે તે તેથી દેશની વિદ્યા સત્તા-વ્યાપાર સેવાદિથી સર્વ પ્રકારે આબાદી રહે છે. તત્વજ્ઞાનના અભાવે લેફેમાં સદાચારના સંસ્કારો
૧૧૬
For Private And Personal Use Only
Page #983
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૨
ની પરંપરાના વિસ્તારનું માહાત્મ્ય અબેધાઇ શકતું નથી માટે તત્ત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણાદિવર્ગદ્વારા ચેજના કરીને સદાચારના સરકારની પરપરા પુનર્જન્મમાં પણ · લોકોને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઇએ. સદાચારના સંસ્કારની પરંપરાની મન્ત્રતાથી હાલ માપ તેવા બેટા પાફી શકતા નથી. દેવતાના છેકરા કાયલાની પેઠે સર્વત્ર સદાચારના સકા રાભાવે દશા અવલેાકાય છે. ધર્મકર્મના વ્યવહારને સદ્વિચારે વડે પોષવા જોઇએ. ચારેવર્ણમાં અને ત્યાગી વર્ગમાં ધર્મકર્મના વ્યવહારની અસ્તવ્યસ્તદશા થવાથી દેશની સમાજની-સઘની રાજ્યની અને વ્યક્તિસ્વાત’ત્ર્યની પડતી થાય છે. ધર્મગુણકર્માના વ્યવહારમાં અશુદ્ધતા અસત્યતાને પ્રવેશ થતાં વિશ્વજનાનુ કૃપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે. અતએવ તે તે ધર્મકર્મના વ્યવહારાને સદ્વિચારોવડે અત્યંત પાષવાની જરૂર છે. ધર્મકર્મના વ્યવહારને લાક ક્ષેત્રકાલાનુસારે આદરીને સર્વ પ્રકારની ઉન્નતિચેને કરે એવી રીતે સવિચારાવડે તેને પોષવા જોઇએ. દેશધર્મને નાશ કરનારી ખાલલગ્નાદિ કુરીતિને સદુપદેશથી દૂર કરવી જોઇએ. ધર્મકર્મસુધારકોએ દેશનાવડે અને સદાચારીવડે લગ્નાદિ દુષ્ટ રીવાજોને હરવા જોઈ એ ખાલલગ્નાદ્ઘિ હાનિકારક દુષ્ટ રીવાજો સંબંધી લખતાં એક અલગ પુસ્તક મની જાય તેમ છે માટે અત્ર તે અતિ સંક્ષેપથી જણાવવામાં આવે છે કે માલલગ્નાદિ દુષ્ટ રીવાજોને સત્તુપદેશ આદિ સર્વ ચેાગ્ય પ્રવૃત્તિયેથી નિવારવા જોઇએ કે જેથી દેશની, સંઘની-કામની-ધનની અને રાજ્યની ચડતી થાય. રાજ્ય-દેશ-ધર્મનો ક્ષય કરનાર હાનિકારક કુત્સિતાચારાને સત્તાબોધાદિસાધનાવડે કર્મચેગીએએ હરવા જોઇએ. રાજ્ય-દેશ-ધર્મને ક્ષય કરનારા જે જે દૃષ્ટાચારો અને દુષ્ટિવચારા હોય તેનેા નાશ કરવાની જરૂર છે. રાજ્યમાં, દેશમાં અને ધર્મમાં જે જે હાનિકારક કુત્સિતાચારી હાય તેએને દૂર કરવા જોઈએ. જેથી રાજ્યને ધર્મને દેશના-સઘના નાશ થાય એવી જે જે પ્રવૃત્તિયેા હોય-આચારા હોય તેને હાનિકર કુત્સિતા
માલ
For Private And Personal Use Only
Page #984
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૨૩ ચાર તરીકે કળવામાં આવે છે. ગૃહથધર્મને નાશ કરનાર અને સાધુધર્મને નાશ કરનાર, ચાતુર્વર્યસંઘને નાશ કરનાર, દેશ ધર્માદિને નાશ કરનાર દેશકાલાનુસારે જે જે હાનિકરરીવાજે જણાય તેને સત્વર નાશ કરે જોઈએ. ધર્મ–સત્તા-બુદ્ધિ-વગેરેને નાશ કરનાર અભક્ષ્ય આહારપેયને સદાકાલ ત્યાગ કરવો જોઈએ. ધર્મવ્યવહારસાધકેએ સાતવ્યસનો ત્યાગ કરવું જોઈએ. દુષ્ટ વ્યસન નાશા અને નીતિધર્મની વૃદ્ધિ માટે ધર્મસાધકગીઓએ સ્વીયશકત્યા કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ધર્મસાધકગીઓ જેટલો સાંસારિક સુધારો કરીને દેશનું–સમાજનું-સંઘનું–કેમનું–રાજ્યનું-મંડલનું શુભ કરી શકે છે તેટલું અન્ય કોઈ કરી શકતું નથી. જેઓનું નીતિના ગુણથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યું છે એવા ધર્મસાધકગીએ મન રહીને દુનિયામાં જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કોઈ કરી શકતું નથી. ધર્મસાધકગૃહસ્થ કર્મયેગીઓ અને ત્યાગી ધર્મસાધગીઓ નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે. સ્વાર્થીદિ દેને નાશ કરનારા ધર્મસાધકગીઓ નીતિધર્મમાં દઢ રહી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવે છે.
અવતરણ–ધર્માચાર–સદાચારે આદિની પ્રાપ્તિ માટે દાનધર્મ કારણભૂત છે. અતએ દાનધર્મકર્મપ્રવૃત્તિને પ્રાધવામાં આવે છે. दानं पञ्चविधं ज्ञेयं, देयं सम्यग् यथोचित्तम् स्वाधिकारप्रभेदेन, सम्यक्तत्त्वविचारकैः ॥२२७॥ नास्ति दानसमो धर्मो, लोकानां शर्मकारकः दानेन ब्रह्मचर्यस्य, योग्यता भवति ध्रुवा ॥२२८॥ अन्नज्ञानादिदानानि, देयानि विश्वसेवकैः विश्वोद्धाराय सद्भक्त्या, धर्मविद्याविचक्षणैः ॥२२९॥ दानं हि त्यागमार्गस्य, मूलं च धर्मकारणम् देयं स्वशक्तितो दानं,गृहस्थैः साधुभिःशुभम् ॥२३०॥
For Private And Personal Use Only
Page #985
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૪
શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન–અભયદાન, સુપાત્રદાન, ઉચિંતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ પંચ પ્રકારનું દાન છે. દ્રવ્ય અભયદાન, ભાવ અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, ઉપશમાદિ ભાવે અભયદાન, લેકિક અભયદાન, લેકેત્તર અભયદાન ઈત્યાદિ અભયદાનના અનેક ભેદ છે, તેનું ગુરૂગમથી સ્વરૂપ અવધવું. સ્વાધિકારે દેશકાલચિતદાન દેવામાં પ્રવૃત્ત થવું. સમ્યક્તત્વવિચારકગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વાધિકારે પાંચદાન પિકી જે કાલે જે ક્ષેત્રે જે દાન કરવું ઉચિત હોય તે સમયે તે દાન કરવું જોઈએ. અભયદાનની વખતે અભયદાન દેવું અને કીર્તિદાનના પ્રસંગે કીર્તિદાન દેવું. લેકેને સુખકારક દાનસમાન અન્ય કોઈ ધર્મ નથી. શ્રી તીર્થંકરે દીક્ષા ગ્રહણપૂર્વે એક વર્ષપર્યત દાન દે છે. દાન-શીયલ-તપ અને ભાવ એ ચારમાં પ્રથમ દાનની મહત્તા છે. દાનગુણ ખીલ્યાપશ્ચાત શીયલ ગુણ ખીલે છે અને શીયલગુણની પ્રાપ્તિ થયા પશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત્ ભાવગુણ ખીલે છે. દાનગુણની સિદ્ધિ પશ્ચાત્ બ્રહ્મગુણપાલનની એગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્યઅભયદાન અને ભાવઅભયદાન દેવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તે પંચેન્દ્રિય વિષ
ને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા ભાવબ્રહ્મચર્ય શક્તિની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વના શ્રેયઃ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકે એ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, વિદ્યાદાન આદિ દાનેને સ્વશક્તિ પ્રમાણે નિષ્કામભાવથી દેવાં જોઈએ. ધર્મવિદ્યામાં વિચક્ષણવિશ્વસેવકોએ વિદ્ધારાય સર્વ પ્રકારની માનસિક, વાચિક, કાયિક, આત્મિક, ધન અને સત્તાની શુભ શક્તિનાં વિશ્વજીને દાન દેવાં જોઈએ. જેટલું વિશ્વજીને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતાં અનતગણું પ્રાપ્ત થાય છે. જેવું દેવું તેવું લેવું એ કુદતને કાયદો છે. સૂર્યકિરણો દ્વારા જેટલું સાગરેનદી-તળા વગેરેમાંથી જલ ખેંચાય છે તેટલું વાદળાં મારફત પુનઃ વિશ્વજીને મળે છે. યચિતદાન દેવાની પ્રવૃત્તિને મરણતે પણ ત્યાગ ન કર જોઈએ. દાન દેવામાં હારે અધિકાર છે. પરંતુ તેના ફલની ઈચ્છા કરવાને
For Private And Personal Use Only
Page #986
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
હારા અધિકાર નથી. મનથી, વાણીથી, કાયાથી, લક્ષ્મીથી અને સત્તાથી રજોગુણી દાન, તમેગુણી દાન અને સાત્વિક દાન કરી શકાય છે. રજો ગુણી અને તમોગુણી દાનના ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવુ જોઇએ. અપ્રશસ્ય અવનતિકારક દાનાને ત્યાગ કરીને પ્રશસ્ય પ્રગતિકારક જે જે દાના જે જે કાલે દેવાનાં હોય તે દેવાં. ત્યાગમાર્ગનુ મૂલ અને ધર્મનું કારણ દાન છે. દાન વિના ત્યાગી થવાતું નથી. સર્વસ્વાર્પણરૂપ દાન દેવાથી ત્યાગ ચેાગે ત્યાગની સિદ્ધિ થાય છે. ગૃહસ્થાએ અને સાધુઓએ સ્વશક્તિથી સર્વ પ્રકારનાં પ્રશસ્ય દાનાને યથાશક્તિ દેવાં જોઇએ કે જેથી આત્માની શક્તિઓના વિકાશડે પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય.
અવતરણ-આત્મશક્તિપ્રકાશકયાત્રાદિકર્મની કરણીયતા દર્શા
વવામાં આવે છે.
॥૨૩॥
तीर्थयात्रादिकं कर्म, देवपूजादिकं तथा, कर्तव्यं भावतो भव्यै, रान्तरसाध्यदृष्टितः तीर्थयात्राविधानेन, श्रद्धा भवति सुस्थिरा પ્રાંત જ્ઞાનાવિધ ળાં, સતનામયોગતઃ ॥રફરા साधुयात्रा प्रकर्तव्या, हर्षोल्लासेन मानवैः સભ્યતાનમૂઝા સા, મોક્ષમાર્ગાનુસારિળી ॥૨૨॥ कर्तव्या सद्गुरो यत्रा, मोक्षमार्गप्रसाधिका, સર્વધર્મસ્ય સિદ્ધચર્થ, યાત્રા મા કવચ મતા ॥૨॥
શબ્દાર્થ સહ સંક્ષિપ્ત વિવેચનઃ—ભન્યાએ ભાવથી, આન્તર સાધ્યદ્રષ્ટિથી તીર્થયાત્રાદિક કર્મ તથા દેવપૂજા, ગુરૂપૂજાર્દિક કર્મ કરવાં જોઇએ કે જેથી આત્માના ગુણાને પ્રકાશ કરી શકાય. ગુણાની પ્રાપ્તિ માટે તીર્થયાત્રા કર્મ અને દેવપૂજાદિક કર્મ કરવાની જરૂર છે. ગુણાની પ્રાપ્તિ માટે તીર્થયાત્રાપ્રવૃત્તિ કરાય છે. તીર્થયાત્રા વિધાનથી સુસ્થિર
For Private And Personal Use Only
Page #987
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા થાય છે અને તીર્થસ્થાનમાં રહેલા સાધુઓના સમાગમથી જ્ઞાનાદિધર્મોની પ્રાપ્તિ થાય છે. જેનાથી દુઃખને અને દુર્ગુણને તરી પેલી પાર ઉતરાય તેને તીર્થ કથવામાં આવે છે. દ્રવ્યતીર્થ, ભાવતીર્થ, સ્થાવરતીર્થ, જંગમતીર્થ, લિકિકતીર્થ અને લોકોત્તરતીર્થાદિ અનેક તીર્થોના ભેદ છે. ઉપાદાનતીર્થ અને નિમિત્તતીર્થ વગેરે તીર્થોના ભેદ અવધવા. તીર્થંકરે આદિની જન્મકલ્યાણકાદિ ભૂમિને તીર્થ કથવામાં આવે છે. માતા, પિતા, દ્રવ્યકલાચાર્ય, ગૃહસ્થ ગુરૂ, વગેરેને લકિકતીર્થ તરીકે અવબોધવામાં આવે છે. તીર્થોના વાસમાં અનેક શુભ શક્તિોને સંપાદન કરવાની આન્તરસાધ્યદષિથી જરા માત્ર વિમુખ ન રહેવું જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણેની પ્રાપ્તિ માટે આન્તર સાદેશને હૃદય સમ્મુખ ધારે જોઈએ. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરેની જંગમયાત્રા ગણાય છે. સ્થાવરતીર્થંયાત્રા કરતાં જંગમ તીર્થયાત્રાદિ અનન્તગુણલાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યએ હર્ષોલ્લાસથી સાધુઓની યાત્રા કરવી જોઈએ. તાપૂનર્વાનંપુર્ઘ, તીર્થમૂતાદિ સાવર તીર્થ તિવાન, તાઃ સાપુરમામઃ સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુઓ તીર્થરવરૂપ છે. સ્થાવરતીર્થો તે અમુક કાલે ફલ આપે છે; પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ અર્પે છે. પરદેશી રાજાએ કેશકુમારસાધુને સમાગમ કર્યો તેથી પરદેશી રાજાને ધર્મબેધિની પ્રાપ્તિ થઈ. તદ્દત જેઓ ચારિત્રપાત્રસાધુઓની યાત્રાઓ કરે છે તે અવશ્ય તુર્ત ફલને પ્રાપ્ત કરે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હૃદયશુદ્ધિ અને શારીરિક શુદ્ધિ કરવી જોઈએ. તીર્થોની યાત્રાએથી અનેક પ્રકારના વ્યાવહારિકલામેની તથા ધાર્મિક લાભની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સાધુઓની યાત્રાઓ કરીને ઉત્તમ વિચારોની અને સદાચારની પ્રાપ્તિ કરવી જોઈએ. મેક્ષમાગનુસારી અને સમ્યગ્દર્શનમૂલ એવી સાધુતીર્થયાત્રા છે. મેક્ષમાર્ગપ્રસાધક એવી શ્રી સદગુરૂની યાત્રા કરવી જોઇએ. શ્રી ધર્માચાર્યની યાત્રા કરવાથી વિવેકાદિ અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. પરોપકારી શ્રી સદ્ગુરૂના બધે પ્રમાદ વગેરે દુષ્ટ શત્રુઓને નાશ થાય છે અને ક્ષણે ક્ષણે આધ્યાત્મિક નિર્મલ
For Private And Personal Use Only
Page #988
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૭
તાની વૃદ્ધિ થાય છે. શ્રી સદ્ગુરૂની યાત્રાથી દ્રવ્યસમાધિની અને ભાવસમાધિની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના ધર્મોની સિદ્ધિ માટે શ્રી સક્યુરૂની શ્રેષયાત્રા માનેલી છે. શ્રી સદ્ગુરૂયાત્રાથી અનેક પ્રકારના અસવિચારને અને દુરાચારને નાશ થાય છે, તથા સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મયોગીપદની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની ઉન્નતિની દિશા દેખાડનાર તથા આત્માની જાગૃતિ કરનાર શ્રી સલ્લુરૂના ચરણમાં લયલીન થવું જોઈએ. આત્મજ્ઞાની ગુરૂની પાસમાં વસવાથી તેમના વિચારની અને આચારોની મૂર્તિ બની શકાય છે. શ્રી ધર્માચાર્યની સેવામાં અને તેમની આજ્ઞામાં નિષ્કામભાવે રહેવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં જેટલાં તીર્થો છે અને તે તીર્થોથી આત્મારૂપ તીર્થની શક્તિ પ્રકટાવવી એમ શ્રી સદગુરૂ પ્રબોધે છે માટે પૂજ્યજ્ઞાન ગુરૂની યાત્રાને એક વર્ષમાં ઘણીવાર ભક્તિ બહુ માનથી કરવી જોઈએ.
અવતરણ---શુભદાનપ્રવૃત્તિ-તીર્થયાત્રાપ્રવૃત્તિ આદિપ્રબંધકશ્રી સદગુરૂની સેવા ભક્તિ કરવી જોઈએ. તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આત્માની શુદ્ધતા કરવી જોઈએ તે દર્શાવે છે. आत्मज्ञानप्रदः सेव्यः सद्गुरुः पूर्णभक्तितः वैयावृत्यादि सत्कृत्यैः कृतज्ञादिगुणान्वितैः ॥२३५॥ सेवा पूजा च कर्तव्या, सद्गुरो भवतः सदा मानसत्कारसंहर्षात्, कर्तव्यं विनयादिकम् ॥२३६॥ सद्गुरो भक्तिसेवादि-कर्मकारकसजनाः लभन्ते सम्पदः सर्वा, ज्ञाननिषूतकल्मषाः ॥२३७॥ आज्ञया सद्गुरो र्लोकाः, कर्म कुर्वन्ति ये सदा लभ्यन्ते सम्पदः सर्वाः, प्राप्तसज्ज्ञानलोचनैः ॥२३८॥ सद्गुरोः सम्मति प्राप्य, शिष्याः सद्धर्मपालकाः आत्मोन्नति परांलब्धा,मुच्यन्ते सर्वबन्धनात् ॥२३९॥
For Private And Personal Use Only
Page #989
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દાસહ સક્ષિપ્ત વિવેચન—વૈયાનૃત્યદિ સત્કૃત્ય જેને છે એવા અને કૃતજ્ઞતાગુિણાએ યુક્ત એવા મનુષ્યાએ પૂર્ણ ભક્તિથી આત્મજ્ઞાનપ્રદ સદ્ગુરૂ સેવવા જોઇએ. જેણે આત્મજ્ઞાન આપ્યુ. તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યું એમ અવમેધવુ. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરૂને સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી. કૃતજ્ઞતાદિ ગુણાવર્ડ સહિત અને વૈયાવૃત્યાગુણાવડે જેઓ યુકત થએલ છે એવા કર્મયોગીઆવડે આત્મજ્ઞાનપ્રદ ગુરૂ સેવાય છે. માન-સત્કાર, હર્ષથી અને ભાવથી શ્રી સદ્ગુરૂની સેવા પૂજા કરવી જોઇએ અને તેમના ચેાગ્ય એવાં વિનયાદિક કર્મ કરવાં જોઇએ. મહિષયાએ સદ્ગુરૂની સેવાપૂજાભક્તિમાં અનંત ફૂલ દર્શાવ્યું છે. સંસ્કૃત ગુરૂગીતાનું સ્મરણુ મનન વાચન કરીને શ્રી સદ્ગુરૂ સાહેબને વિનય વગેરે કરવામાં અશ માત્ર ન્યૂનતા સેવવી નહીં. સદ્ગુરૂની ભક્તિ સેવાદિ કરનારા સજ્જના આત્મજ્ઞાનવડે પાપકર્મોને હટાવી સર્વ સપાને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરૂની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, અથવા જે જે અનુભવા પ્રાપ્ત કરવામાં આવે છે તે શુભ ફૂલને અર્પનારા થાય છે. શ્રી સદ્ગુરૂપર પૂર્ણ પ્રેમ ધારા, તેમની સાથે તન્મય બની જાઓ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમે અવગત કરી શકશે. ખાદ્ઘના કરતાં વિશેષતઃ હૃદયથી ગુરૂ ઓળખવા જોઇએ. ગાડરીયા પ્રવાહે ગુરૂના શિષ્યા ભક્તા બનનારા અનેક મનુષ્યેા હોય છે. પરંતુ શ્રી સદ્ગુરૂના સદ્વિચારાના પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા હાય છે. જેઓએ ગુરૂની પાસે રહીને જ્ઞાનરૂપ લેચન પ્રાપ્ત કર્યા છે એવા ભકતાવડે સર્વ પ્રકારની દ્રવ્યભાવરૂપ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિકવ્યવહારમાં અને ધાર્મિકવ્યવહારમાં સદ્ગુરૂની સેવાવડે કર્મયોગી બની શકાય છે. અને સદ્ગુરૂના આત્માને ઓળખી શકાય છે. સદ્ગુરૂ પાસેથી પ્રતિદિન અપૂર્વાભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈ એ. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણાધ્યાન અને સમાધિએ અષ્ટાંગયોગાની પ્રાપ્તિ કરાવે. પરમાત્મા
For Private And Personal Use Only
Page #990
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મવરૂપે થવા 'શ્રીસગુરૂની ઉપાસના કરવી જોઈએ. સમ્યકત્વવિબીજપ્રદ શ્રી ગુરૂ ધર્માચાર્યથી ક્ષેત્રકાલાનુસારે દેશોન્નતિ-ન્નિતિ–સંઘન્નતિઆત્મોન્નતિ આદિ સર્વશુભન્નતિને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેકકર્તવ્યકર્મનું વિજ્ઞાનપ્રદશ્રીસદ્ગુરૂની જેટલી ભક્તિ કરીએ તેટલી ન્યૂન છે. કલિકાલમાં શ્રી ગુરૂની ઉપાસનાથી આત્માની પરમ શુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. ઉઠો-જાગ્રતું થાઓ “અને ગુરૂની સમતિપૂર્વક નિષ્કામ કર્મયોગી બને. શ્રીસદગુરૂની સમ્મતિથી અનુમતિથી સર્વકર્તવ્ય કાર્યોમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઈ શકાય છે. વિનયાદિગુણવાળા શિષ્યને ગુરૂની સેવાથી જે મળે છે તે અન્યથી મળતું નથી ? એવું પ્રોવીને ગુરૂગીતારહસ્ય પ્રમાણે પ્રવર્તવું જોઈએ અને પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વનની દષ્ટિની અપેક્ષાએ પ્રવર્તવું જોઈએ.
અવતરણ–શ્રીસદગુરૂની સેવાભક્તિવડે જે ભક્ત બને છે તે તપ બ્રહ્મચર્યાદિ ગુણે ખીલવીને વિશ્વસેવકર્મયોગી બને છે. અએવ શ્રીસદ્ગુરૂની સેવાભક્તિનું પ્રતિપાદન કર્યો પશ્ચાત્ તપનું વરૂપ પ્રતિપાદન કરે છે. सम्यक्तपोविधानेषु; वर्तन्ते स्वीयशक्तितः नराः कालादिकं ज्ञात्वा, शास्त्राविध्यनुसारतः॥२४०॥ तत्तपो नैव कर्तव्यं, यत्रास्तिलङ्घनंभृशम् तत्तपः कीर्तितं सद्भिरात्मशक्तिप्रकाशकम् ॥२४१॥
શબ્દાર્થસહસંક્ષિપ્ત વિવેચનમનુષ્ય શાસ્ત્રવિધ્યનુસારથી કાલક્ષેત્રાદિકનું પરિત જ્ઞાન કરીને સ્વીયશક્તિથી સમ્ય તપંવિધાનમાં પ્રવર્તે છે. જ્યાં અત્યંતલાંઘણ થતી હોય છે એવું તપ ન કરવું જોઈએ. સત્પરૂએ જે આત્માની શક્તિનું પ્રકાશક હોય તેને તપ કચ્યું છે. અશુભેચ્છાને રેધ કરે એને તપ કળે છે–જેનાથી આત્મશક્તિને પ્રકાશ થાય છે અને દુઃખ સહન
૧૧૭
For Private And Personal Use Only
Page #991
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વક માનસિક-વાચિકકાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. જે જ્ઞાનાવરણીયાદિકને તપાવે એવી છે જે પ્રવૃત્તિ છે અથવા એવા જે જે સહનતાદિક સદવિચારે છે તેને તપ કર્થ છે. આત્માને ઉદ્ધાર કરવામાં, સમાજને ઉદય કરવામાં, સંઘની પ્રગતિ કરવામાં અને દેશરાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કષ્ટ, દુખે સહન કરવો પડે છે અને ઉપ સહન કરવા પૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. કોઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશક્તિને દૂર કરવાને જે જે કર્મો કરવાં પડે છે તેને તપ કર્થ છે. જે દયેયપ્રાપ્ત વસ્તુમાટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાંજ મનની એકાગ્રતા કરીને અન્યવિચારેથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કર્થ છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે, અને આત્મશક્તિને પ્રકાશ કરાવે છે, તેને તપ કળે છે. વિદ્યાભ્યાસ, કલાભ્યાસ, ગાભ્યાસ, ધર્માભ્યાસ, શારીરિક માનસિક્વાચિક શક્તિને ખીલવવા અનેક દુઃખને સહન કરી રવાશ્રયી બનવું ઇત્યાદિને તપ કથવામાં આવે છે. અશુભઈરછાઓને જેથી
ધ થાય અને આત્માની શક્તિ જેથી પ્રગટ થાય એવા સર્વ ઉપાચેને તપ કથવામાં આવે છે. મેંજ-સુખ-એંશઆરામને ત્યાગ કરીને સર્વમનની આત્મશક્તિનો વિકાસ થાય એવી જે જે પ્રવૃત્તિને દુખ સહી આદરવી તે તપ અવધવું. વ્યાવહારિક સર્વ જને પગશુભકાર્યો કરવામાં જે જે મન, વાણ, કાયા, લક્ષ્મી અને સત્તાને વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવબાધવું. પરમબ્રહ્માની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિને વિચારેને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુખે સહવાં પડે છે તેને ધર્મતપ અવધવું. વિદ્વાનો, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર જે જે પ્રવૃત્તિને અનેકકષ્ટ સહીને શક્તિના વિકાસ માટે સેવે છે તેને તપ અવધવું. લૈકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમાં જે જે સહવું પડે છે તેને
જિક તત્વ છે છે. લેકરે જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિકકાયિક કષ્ટોને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને
For Private And Personal Use Only
Page #992
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૧
સેવવી પડે છે તેને ર તા કળે છે. જેનદષ્ટિએ અનશન, ઉદરિક, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાર્થે કરતાં બાહ્યતપ તરીકે પ્રબોધવામાં આવે છે. પ્રાથશ્ચિત, વિનય, વૈરાગ્રુત્ય, artણા, iાર અને કાર્યોત્સર્ગ એ છ આત્યંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે, ધર્મની પ્રગતિ માટે, અને આત્માની પ્રગતિ માટે બારપ્રકારના તપની આવશ્યકતા સિદ્ધ કરે છે. વિશાલદષ્ટિએ બારપ્રકારના તપમાં અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમાં આત્માની શક્તિને વિકાસ અને દુઃખને નાશ કરનાર તપ છે તેથી તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. તપના નિમિત્તભેદે અનેક ભેદ છે. અને યુદ્ધમાં વિજય માટે તપ કર્યું હતું. પ્રતાપરાણાએ બારવર્ષ વનમાં પરિભ્રમણ કરવાનું તપ કર્યું હતું. શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બારવર્ષપર્યન્ત અને પ્રકારનું તપ કર્યું હતું. શ્રીગૌતમબુદ્ધે વનમાં તપ કર્યું હતું, એકલા ઉપવાસ કરવા તેનેજ ફકત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપને અનેકભેદનું વરૂપ અવધીને સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પરિણામ જ્યાં હીન થાય અને મન વાણું કાયાની શક્તિની ક્ષીણતા" થાય તથા આત્માના ચોગાને હદબહાર ઉપયોગ કરીને તેને નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઈએ. મન, વાણી અને કાયાના ચેગાની શક્તિ ન ઘટે અને આત્માના જ્ઞાનાદિગુણોને વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી રીતે રવાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિ પર જય મેળવવાના જે જે આચારેને આચરવા અને વિચારેને કરવા તેને તપ કથવામાં આવે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વાત્માની, સમાજની, સંઘની અને વ્યાવહારિક સામ્રાજ્યની શક્તિવર્ધક તથા આત્મસમાધિવર્ધક જે જે કર્મો જે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને તપ અવધવું. દુષ્ટ રીવાજો, દુષ્ટાચારે, હાનિકરઆચરે,
For Private And Personal Use Only
Page #993
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૨
અને દુષ્ટવ્યસન વગેરેને સમાજમાંથી, સંઘમાંથી અને રાજ્યમાંથી નાશ કરવા જે જે શુભ પ્રવૃત્તિ કરવામાં દુઃખને, કષ્ટને સહેવાં તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કર્થ છે, પરંતુ ઉપવાસ બાદ પુનઃ શરીરમાં ધાતુપુષ્ટિ થતાં વાસનાઓ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદિની શાન્તિ થતી નથી પરંતુ તે સાથે મનમાંથી વાસનાઓ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય તથા આન્તરિક શક્તિની વૃદ્ધિ કરે અને મલિનતાનો નાશ કરે એવું
સ્વાધિકાર ક્ષેત્રકાલાનુસાર તપ કરવું જોઈએ. શાસ્ત્રવિધિના અનુસારે દ્રષ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશક્તિએ તપ કરવું જોઈએ. મનુષ્યની પારમાર્થિક અને આત્મોન્નતિકારકસર્વશુભપ્રવૃત્તિના ગર્ભમાં તપ રહેલું છે તે ગુરૂગમપૂર્વક અનુભવગ્રહવાથી અવબોધાય છે. આર્યાવર્તમાં પૂર્વે ગાડરીયા પ્રવાહની દષ્ટિએ તપ થતાં નહોતાં તેથી તે વખતમાં આર્યાવર્તના લોકેની સર્વપ્રકારની ઝાહેઝલાલી વર્તતી હતી. રાગ-દ્વેષ-ઈષ્ય-નિદા-કામ વગેરે અન્તરશત્રુઓને નાશ કરે એ સર્વોત્તમ તપ છે. પૂર્વે ચારેવર્ણમાં અને ત્યાગીએમાં કદાહ, વિર, ધ, માન, માયા, લોભ આદિ દુર્ગુણેના નાશાથે જે જે પ્રવૃત્તિ થતી હતી તેને તપ માની તેમાં લોકોની પ્રવૃત્તિ થતી હતી તેથી આર્યોની આર્યતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી. હૃદયની શુદ્ધિ કરવી તેને સત્યતા કથવામાં આવે છે. વિષયવાસનાઓના જોરથી આત્મા દાસ જેવું બની જાય ત્યાં તપની શક્તિ નથી. સત્ય, નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભેગ, વિજ્ઞાન, સમાધિ, પરોપકાર, શુદ્ધભાવ, વિશ્વપરબ્રહ્મભાવ વગેરે ગુણે જે પ્રવૃત્તિથી ખીલે અને આત્મસ્વાતંત્ર્યશક્તિને વિકાસ થાય તેને તપ અવધવું–રજોગુણ અને તમોગુણીતપને પરિત્યાગ કરીને સાત્વિકતપ આદરવું જોઈએ કે જેથી નિરાસતકર્મયેગીની પદવી પ્રાપ્ત થાય. મનવૃત્તિને આત્મામાં લય થાય અને આત્મા અનંતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી ધ્યાનસમાધિદશાને પરમતપ કહેવામાં આવે છે. યમ નિયમથી ઠેઠ પરમાત્મપદ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #994
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૩ કરવાનાં ધ્યાન વગેરે સાધનેને તપ કહેવામાં આવે છે. અનેકભિન્ન ભિન્ન લક્ષણો વડે તપની વ્યાખ્યા કરી શકાય છે. પ્રાયશ્ચિત્તાદિ આતરતપને પ્રાપ્ત કરીને આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું એજ તપદ્વારા પરમસાધ્યકર્તવ્ય છે. નવપદ પૈકી પરમતાપદની જેનશાસ્ત્રોમાં ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે. નિકાચિત અને અનિકાચિત કર્મોને નાશ કરવા માટે સવિચારરૂપ, ધ્યાનરૂપ, ભાવનારૂપ, નિરાસકસેવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ન્યૂન છે. ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી તપની આરાધના કરવી જોઈએ. આપત્કાલમાં ધર્માર્થે જે જે કર્તવ્ય કાર્યરૂપ તપે કરવાની આવશ્યકતા રવીકારવામાં આવે છે તેને આપત્તિકાલીનતપ કથવામાં આવે છે. આપત્તિકાલમાં ધર્મ અને ધર્મના રક્ષણ માટે જે જે દુખ સહીને કર્મો કરવામાં આવે છે તેને આપતપ કહેવામાં આવે છે. સૂર્યના કિરણની પેઠે તપથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુઃખોમાંથી ધીરવીરતાથી પસાર થવું પડે છે તેને તપ કહેવામાં આવે છે. મેક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્યપદાર્થોની ઈચ્છાઓ ત્યાગ કરવામાં ઉચ્ચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને યેઠ માસમાં સૂર્યનો અત્યંતતાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિને પ્રારંભ થાય છે તેની પેઠે સર્વમનુષ્યને સ્વાધિકાર નિરાસકતભાવથી કર્તવ્ય કાર્યો કરતાં અત્યંત દુઃખાદિ તાપ વેઠ પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે. મેહની સર્વ પ્રકૃતિ પર કાબુ મેળવીને નિર્મોહદશાએ આત્મામાં સ્થિરતા રમણતા કરવી એજ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમ વ્યાવહારિક શુભકર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા. વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અયોગ્ય છે તેમ પ્રથમ બાહ્યતાની સિદ્ધિ કર્યા વિના આન્તરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અવ્ય ઠરે છે. તપના વિચારનું અને આચારેનું જ્ઞાન કરી આત્માની જ્ઞાનાદિ શક્તિને
For Private And Personal Use Only
Page #995
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસ કરે એજ તપસ્વી બનવાને મુખ્ય પાય છે. તેને વાધિકારે આદર કર જોઈએ.
| અણુતરણ–તપની આ પ્રવૃત્તિ જણાવ્યા બાદ પ્રમાદ પરિહારતાને જણાવે છે. प्रमादाः परिहर्तव्याः सततं धर्मकर्मसु । ભારતરત્રો વધ્યા,વાભિવીતારદરા
શઅદાર્થ –ધર્મકર્મોમાં પ્રમાદે દૂર કરવા લાયક છે. પ્રમાદે છે તે આન્તરશત્રુઓ છે તેઓને આત્મશક્તિથી હણવા જોઈએ.
ભાવાર્થ –બાહ્યશત્રુઓ કરતાં આન્તરવિષય, કષાય. નિન્દા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદોથી આત્માની અનન્તગુણી હાનિ થાય છે. ચતુરક્ષિતિલક્ષનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આન્તરપ્રમાદ શત્રુઓ છે. અનેક પ્રકારના ધર્મકર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદે થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. પ્રમાદોથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે. શ્રીવીરપ્રભુ શ્રીતમસ્વામીને કથે છે કે હે ગતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહીં. વિષભક્ષણથી એકવાર મૃત્યુ થાય છે પરંતુ પ્રમાદથી તે સંસારમાં અનેકવાર જન્મમરણ થાય છે. વિષયમાં, કષામાં આસક્ત થવાથી આત્માના અનેક ગુણોપર કર્મનું આચ્છાદન થાય છે. પ્રમાદેથી રજોગુણ અને તમે શું વિચારેનું અને આચારેનું સેવન થાય છે. દરેક કાર્યની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાને સંભવ છે. ઉપગથી પ્રમાદેને આવતા વારી શકાય છે. અહંતા મમતાના અભાવે પ્રમાદનું અત્યંત જેર વધે છે. લક્ષ્મી, સત્તા, વગેરેમાં મહિથી પ્રમાદનું જોર વધે છે. આત્માના તીવ્રઉપગવિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. અએવ આપગ ધારણ કરીને પ્રમાદોને આવતા વારવા જોઈએ. મનુષ્ય પ્રમાદથી રાત્રિદિવસ અનેક દુઃખના ઘેરામાં ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ઘન, સામ્રાજ્ય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોને હારી જાય છે. પ્રમાદેના જોરથી મન અબ્ધ બને છે અને તેઓ આત્માને પ્રમાદોથી ઘેરાયલે દેખી શકતા નથી. પ્રત્યેક મનુષ્ય સ્વલ્પાધિ પ્રમાદથી પ્રમત્ત હોય છે પરંતુ તે
For Private And Personal Use Only
Page #996
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૫ આત્માની આલોચનાવિના રવલપાધિક પ્રમાદને દેખી શકતું નથી તે પછી તેને દૂર કરવાનું તે ક્યાંથી તે કરી શકે વારૂ? મન, વાણી અને કાયાથી સર્વઆવશ્યકર્તવ્ય કર્મો કરવામાં પ્રમાદોથી સદા દૂર રહેવાય એ ઉપયોગ રાખવું જોઈએ. સ્વાત્મવીર્યથી આન્તરપ્રમાદેને હgશકાય છે. પ્રમાદેથી સસ્તવ્યસનમાં મનુષ્ય ચકચૂર બને છે. રાજ્યવ્યવહારમાં, સંઘસામ્રાજ્યમાં, ધર્મપ્રવૃત્તિમાં, આસક્તિ થતાં પ્રમાદ પ્રવેશ્યા વિના રહેતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શોના ગુણકર્મોની પ્રવૃત્તિમાં અને ત્યાગીઓની ગુણકર્મની પ્રવૃત્તિમાં રજોગુણ અને તમે ગુણરૂપ પ્રમાદને પ્રવેશ થાય છે અને તેથી ચાતુર્વર્યમનુષ્યની અવનતિ થાય છે અને ત્યાગીઓની અવનતિ થાય છે. મનુષ્યોમાં આસુરી સંપત અને સુરી સંપત બને વર્તે છે. સત્તાના અભિમાનથી, વિદ્યાના અભિમાનથી, વ્યાપારિક અહંવૃત્તિથી પ્રમાદને અતમાં પ્રવેશ થાય છે. આત્મભાવ ટાળવાની સાથે દેહાધ્યાસ ઉદભવતાં પ્રમાદોની વૃત્તિને પ્રાદુર્ભાવ થાય છે. ધર્મકર્મમાં અને ઉપલક્ષણ આવશ્યક સાંસારિકકર્મોમાં પ્રમાદને પ્રાદુર્ભાવ થયા વિના રહેતું નથી. રાજપુતોએ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખાયું. મુસલમાને એ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખાયું. બ્રાહ્મણોએ પ્રમાદેથી વિદ્યાજ્ઞાનનું આધિપત્ય ખોયું. ક્ષત્રિયોએ પ્રમાદેથી ક્ષાત્રકર્મનું બલ ખયું. વિએ પ્રમાદોથી વ્યાપાર હુન્નર કલા વગેરેનું બલ બેયું. શકોએ પ્રમાદોથી સેવાકર્મનું મહત્વ ખોયું. ત્યાગીએએ-સન્યાસીઓએ અને સાધુઓએ પ્રમાદથી સર્વવિશ્વમાં ગુરૂતાની મહાપદવીઓનું બળ ખોયું અને વિષયકષાયોના ગુલામે બન્યા. રોગીઓએ પ્રમાદોથી લબ્ધિનું-સિદ્ધિનું આધિપત્યયું. લહમીથી વિદ્યાર્થી અને સત્તાથી અજ્ઞાની મનુષ્યો અત્યંત પ્રમાદના જોરે દાસ બને છે. આર્યમનુષ્યએ પ્રમાદોથી સ્વાતંત્ર્યને ખાયું અને પરતંત્ર થયા. પ્રમાદથી આર્યમનુષ્યએ પૂર્વની સર્વશુભશક્તિને વારસે છે અને તેથી આની અત્યંત હાનિ થઈ. પ્રમાદથી મુંજશેખ આલસ વધે છે, અને તેથી ભય, સ્વાર્થ, દેહાધ્યાસ, વૈર, ઈર્ષ્યા વગેરે દુર્ગુણેનું જોર વધતાં મનુષ્યમાંથી સાત્વિકગુણનું જોર ઘટે છે અને અને પરિણામ એ આવે છે કે જેથી રાજ્યની, સંઘની, ધર્મની
For Private And Personal Use Only
Page #997
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતીને પ્રારંભ થાય છે. માટે મનુષ્યએ આત્માના ઉપગથી પ્રમાદેને પરિહરવા જોઈએ અને મનવાણું-કાયાથી સાત્વિક ગુણપૂર્વક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ.
અવતરણ–પ્રમાદેની ત્યાગપ્રવૃત્તિ કચ્યા પશ્ચાત્ હવે આત્મિક શક્તિ વૃદ્ધિ માટે બ્રહ્મચર્ય ધારણની પ્રવૃત્તિને સદુપદેશ દેવામાં આવે છે. शारीरिकोन्नतेः सिद्धयै, कर्तव्यं वीर्यरक्षणम्। वीर्यरक्षेवशीलंतद्, ब्रह्मज्ञानस्य कारणम् ।। २४३ ॥ ब्रह्मचर्यं सदासाध्यं, देशधर्मोन्नतिप्रदम् ।।
आत्मोन्नतिप्रदं तूर्णं, वीरैर्धर्मार्थकांक्षिभिः ॥ २४४ ॥ | શબ્દાર્થ –શારીરિકેન્નતિ સિદ્ધિ માટે વીર્યરક્ષણ કરવું જોઈએ. વીર્યરક્ષા એજ શીલ છે તે વીર્યરક્ષા સર્વશક્તિનું મૂલ છે. બ્રહ્માજ્ઞાનનું કારણ વીર્યરક્ષા છે. વીર્યરક્ષારૂપ દ્રવ્યબ્રહ્મચર્ય સદા સાધવું જોઈએ. દેશધર્મોન્નતિપ્રદ બ્રહ્મચર્ય છે. ધર્માર્થકાંક્ષીઓએ સૂર્ણ આત્મતિપદ બ્રહ્મચર્યને સદાસાધવું જોઈએ.
વિવેચન –આત્મારૂપદેવનું દેહરૂપમદિર છે. દેહરૂપમન્દિરને ટકાવ બ્રહ્મચર્યથી થાય છે, શારીરિક પુષ્ટિ, વાચિકપુષ્ટિ અને માનસિકપુષ્ટિ માટે વીર્યરક્ષા કરવાની આવશ્યક અનિવાર્ય છે. વીર્યને નાશ કરવાથી મનુષ્ય સત્તા, લક્ષમી, વ્યાપાર, વિદ્યા, સુખ વગેરેથી ભ્રષ્ટ થાય છે, અને તેઓ અન્ય પ્રગતિશીલ પ્રજાના પાદ નીચે કચરાઈ મરી જાય છે. દેશન્નતિકારક, ધર્મોન્નતિકારક, રાન્નતિકારક અને આત્મોન્નતિ આદિ સર્વપ્રકારની જેજે શુભન્નતિ ગણાય છે તેનું મૂલકારણ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતે, વિદ્વાન બ્રાહ્મણ, ક્ષત્રિયે, વિશે, શુદ્ર વગેરે સર્વગુણકર્મવિશિષ્ટ મનુષ્ય વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને પાળે છે તે તેઓની ઉન્નતિ થઈ શકે છે. ગૃહસ્થમનુષ્યએ કમમાં કમ વશવર્ષપર્યન્ત તે વીર્યની રક્ષા કરવી જોઈએ. પૂર્વના સમયના મનુષ્ય બ્રહ્મચર્યપાલનમાં અત્યંત પ્રખર હતા તેથી તેઓ સ્વતંત્ર રહી સર્વજીના શ્રેયમાં ભાગ લઈ શક્તા હતા. હાલ વીર્યરક્ષા તરફ
For Private And Personal Use Only
Page #998
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૭
લોકોનુ' ચિત્ત આકર્ષાયું નથી તેથી મનુષ્ય વિષયકામના દાસ ખની ગયા છે, તેથી તેઓ પરત ત્રતાની, દાસત્વની, નીચત્વની એડીમાં કેદી મનીગયા છે. શુદ્ધહવા જલવિશિષ્ટસ્થલામાં વીશવર્ષપર્યન્ત બાળકો બ્રહ્મચર્યપાળે એવાં બ્રહ્મચર્ચાશ્રમે સ્થાપવાં જોઇએ. ત્યાગી સાધુઓમાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમાં કેટલેકÀ સડા પેઠા છે અને જો તે અત્યારથી વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનના ચાંપતા ઉપાયા નહિ ચાજે તે ભવિષ્યમાં ત્યાગી સાધુએ મુનિયાના વર્ગને નાશ થવાના. શારીરિક આરોગ્યપુષ્ટિ હોય છે તો અન્ય સર્વપ્રકારની શુભેાન્નતિયા કરી શકાય છે માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમાં સર્વસ્વાર્પણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ. આધિભાતિક અને આધ્યાત્મિક સર્વ શક્તિયાનું મૂલકારણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મજ્ઞાન યાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાલન કર્યાવિના કાપ ચાલી શકતું નથી. સર્વપ્રકારની કલાઓને અભ્યાસ કરવામાટે અને ધર્મકલાના અભ્યાસ કરવામાટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યવિના કદાપિ ચાલતું નથી. વિષયના ભીખારી દુર્બલમનુષ્યા કામના ગુલામ બનીને સર્વશક્તિપ્રદવીર્યના નાશકરે છે. વીર્યરક્ષા અને સત્યથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સર્વત્રતામાં શિરામણિ બ્રહ્મચર્યત્રત છે. જે મનુષ્યા માંજીલા શૈખીલા અને છે તેએ વીર્યને નાશ કરીને વિદ્યામાં, ક્ષાત્રકર્મમાં, વ્યાપારમાં, વૈશ્યકર્મમાં અને સેવામાં પરિપૂર્ણ ભાગ લેઈશકતા નથી અને તેથી તે સર્વશક્તિયેાથી ભ્રષ્ટ મની અધેાગતિને પ્રાપ્ત કરે છે. જૈનધર્મશાસ્ત્રામાં પચ્ચીશવર્ષના ગૃહસ્થમનુષ્યને યેાગ્યગુણાથીજ ચેાગ્યકન્યા સાથે પાણિ ગ્રહણ કરવાના અધિકાર આપેલે છે. પચ્ચીશવર્ષ પૂર્વે ગૃહસ્થાશ્રમમાં ચેોજાયલા પુરૂષોની જે સ ંતતિ થાય છે તે વિશ્વપ્રખ્યાત થઇ શકતી નથી. વીર્યરક્ષણથી સર્વપ્રકારની રાજકીય વ્યાપારાદિક શક્તિયેનું સરક્ષણ કરીશકાય છે. વિશ્વમાં સર્વપ્રકારના જગવિખ્યાત મહાપુરૂષો થએલા છે. તેઓએ વીર્યની અમુક ષ્ટિએ રક્ષાકરી હતી. દેશ-ધર્મ-રાજ્ય-સંધ-કામની પડતીનું મૂલકારણુ બ્રહ્મચર્યભ્રષ્ટતા છે. અતંએવ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કરીને સર્વ મનુષ્યા ઉન્નતિશીલ મને એવા બ્રહ્મચર્યના રક્ષણના નિયમે યાજવા જોઇએ. જૈનકામની પડતી થવાનું મુખ્ય કારણુ વીર્યરક્ષણની ખામી છે.
૧૧૮
For Private And Personal Use Only
Page #999
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૮ બ્રાહ્મણનું, ક્ષત્રિનું, વૈશ્યનું, શનું અને ત્યાગીઓનું પડતીનું કારણ ખરેખર વીર્યરક્ષાની ખામી અવબોધાય છે. આર્યાવર્તમાં પૂર્વકાલની પેઠે પુનઃ અનેકબ્રહાચર્યાશ્રમ ખૂલે અને પુત્રને અને પુત્રીએને બ્રહ્મચારી બનાવવામાં આવે અને વ્યવયપર્યત વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યમાં રિથર કરવામાં આવે તે તેઓ પૂર્વની ઝાહેઝલાલી પુનઃ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકે. બાળલગ્ન અને વૃદ્ધલગ્નથી દેશની, ધર્મની, કેમની અને રાજ્યની પડતી થાય છે માટે આ બાબતમાં સર્વજાતનામનુષ્યએ સરખી રીતે કાળજી રાખવી જોઈએ અને ચારેપ્રકારના બળથી ખામીઓ સુધારવા કટિબદ્ધ થવું જોઈએ. સ્પર્ધાશીલજમાનામાં જે પ્રમાદ નિદ્રામાં ઘેરે છે તેઓ દેશધર્મને નાશ કરે છે અને પૂર્વ મહાપુરૂષોના શુભશક્તિના વારસાને પણ નાશ કરે છે. સાધુઓંમાં અને સાધ્વીઓમાં વ્યભિચાર આદિ દુર્ગુણોને પ્રવેશ થતાં તેઓ વિશ્વજનને સુધારી શકતાં નથી અને તેમજ પિતાની ઉન્નતિ પણ કરી શકતાં નથી. વીર્યરક્ષારૂપ દ્રવ્ય બ્રહ્મચર્ય અને આત્મજ્ઞાનાદિપ્રાપ્તિરૂપ ભાવબ્રહ્મચર્યપાલનના જે જે નિયમો છે તે નિયમોથી સાધુઓ અને સાધ્વીઓ ભ્રષ્ટ થાય છે ત્યારે તેઓ દેશનું, રાજ્યનું, કેમનું, સંઘનું અને આત્માનું ક૯યાણ કરવા સમર્થ થતાં નથી. વીર્યરક્ષાથી આ વિશ્વમાં અનેકલાની પ્રાપ્તિ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીહીરવિજ્યસૂરિ, ઉમાસ્વાતિવાચક વગેરે આચાર્યોએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું તેથી તેઓ ધર્મસેવાદિ કાર્યો કરવાને શક્ત થયા હતા. પતંજલિ, વ્યાસ, શંકરાચાર્ય, દયાનંદ સરસ્વતી વગેરેએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી તેઓએ સ્વઅક્ષરદેહેને અમર કર્યો છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સંસ્કૃત ભાષામાં એકસનેઆઠગ્રન્થ રચ્યા છે. રામમૂતિ સેન્ડ વગેરેએ વીર્યરક્ષા કરીને દુનિયાને હેરત પમાડે એવા અંગકસરતના ખેલે કરી બતાવ્યા છે. કામવૃત્તિને ઉત્તેજક એવા આહાર વિહાર, વિચારો, આચાર, વેષ અને અવકનેથી દૂર રહેવું જોઈએ. કે જેથી વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કરી શકાય. વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનો નાશ
For Private And Personal Use Only
Page #1000
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૯ ન થાય એવા દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉપાયે ચેઇને મનુષ્યની ઉન્નતિ કરવી જોઈએ. બ્રહ્મચર્યપાલન સંબંધી લેખે ગ્રન્થ લખીને તથા તેના નિયમોને આચારમાં મૂકીને બ્રહ્મચર્યવ્રતને વિશ્વમાં વિસ્તાર કરે જોઈએ. બ્રહ્મચર્યપાલનરૂપ ઉન્નતિના શિખર પરથી પતિત મનુષ્યોને પુનઃ તે સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પ્રકારના ઉપાયને
જવા જોઈએ. વીર્યહીન મનુષ્યને ઉપદેશની કંઈ અસર થતી નથી માટે વીર્યશાલીમનુષ્ય કે જેઓ કમલેગી બની સર્વ પ્રકારનાં ઉપયેગી કાર્યો કરે તેને બનાવવા સર્વસ્વાર્પણ કરી પ્રયત્નશીલ બનવું જોઈએ. નકામા બેસી રહેલા પુરૂમાં અને સ્ત્રીઓમાં કામની વાસનાઓ ઉત્પન્ન થાય છે માટે પુરૂષો અને સ્ત્રીઓએ કર્તવ્યકર્મોમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કામની વાસના પણ ઉત્પન્ન ન થાય. સ્ત્રીઓએ અને પુરૂએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન થાય એવી રીતે વર્તવું જોઈએ અને બાળલગ્નયજ્ઞમાં પુત્રીઓને અને પુત્રને ન હેમવા જોઈએ. જેઓને ધર્મની, દેશની, રાજ્યની, કોમની, સંઘની અને વ્યક્તિની દાઝ–લાગણી છે તેવા મનુષે આત્મા આપીને વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાળવામાં, પળાવવામાં અને અનુદનામાં સદા તત્પર રહે છે. આહાર, વિહાર, આચાર આદિ જે જે બ્રહ્મચર્યપાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વૈભવવાળી પ્રજા, વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકર્મવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે. ઉપર્યુક્ત ઉપદેશ વાંચીને સાંભળીને ખુશ થનાર મનુષ્ય કરતાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને આચારમાં મૂકી બતાવનારા મનુષ્યની જરૂર છે. કર્મવીરે, ગવીરે, ધર્મવીરે, ભક્તવીરે, દેશવીરે, યુદ્ધવીરે, વિદ્યાવીરે વગેરે વીરેને પ્રકટાવવા માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ.
અવતરણ—અનુગ વિસ્તાર, શ્રદ્ધાપૂર્વક ધર્માચારપ્રવૃત્તિ, અષ્ટકર્મવિનાશપ્રવૃત્તિ વગેરેનું વિશેષતઃ સ્વરૂપ પ્રબોધવામાં આવે છે. अनुयोगा हि विस्तार्या, द्रव्यादिका महीतले धर्मविवृद्धये सम्यग्, धर्मतत्त्वविशारदैः ॥ २४५॥
For Private And Personal Use Only
Page #1001
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૦ अश्रद्धात्मा भवेद् भ्रष्टः, सदाचारगुणात् खलु જ્ઞાનમૂત્રા સવારથા, શ્રદ્ધા સોનિમારકા सर्वनयानां स सारो, धर्माचारः प्रकीर्तितः ज्ञानयुक्ता क्रिया श्रेष्ठा, चारित्रस्य विवर्धिका ॥२४७॥ अष्टकर्मविनाशार्थ, गृहस्थैः सत्यसाधुभिः कर्तव्यं सदनुष्ठान, मन्तर्मुखोपयोगतः ॥२४८॥
શબ્દાર્થ –ધર્મતત્વવિશારદેએ દ્રવ્યાદિકચારઅનુગે, ધર્મવિવૃદ્ધિ માટે વિસ્તારવા ગ્ય છે. સદાચાર ગુણોથી અશ્રદ્ધાત્મા બ્રણ થાય છે. સત્કર્મગીઓએ જ્ઞાનમૂલા શ્રદ્ધા સેવવી જોઈએ. સર્વનને સાર ધર્માચાર છે. જ્ઞાનયુક્ત ક્રિયા શ્રેષ્ઠ છે અને તે ચારિત્રની વિવધિકા છે. ગૃહસ્થોએ અને સત્ય સાધુઓએ અષ્ટકર્મવિનાશાર્થે અન્તર્મુપગથી સદનુષ્ઠાન કરવું જોઈએ.
વિવેચનઃ-દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ચરણકરણાનુગ અને ધર્મકથાનુયોગ આ ચાર અનુયોગમાં સર્વધર્મશાસ્ત્રોને સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, પદ્રવ્ય, નવતત્વ, કર્મસિદ્ધાંતે, પદાર્થવિજ્ઞાન (સાયન્સવિદ્યા) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ, અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્ર વગેરેને દ્રવ્યાનુયેગમાં સમાવેશ થાય છે, તિઃ શાન ગણિતાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધર્માનુષ્ઠાને, ગૃહસ્થાનાં અને ત્યાગીઓનાં વતે આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધર્મસંબંધી સર્વવૃત્તાને ધર્મકથાનુગમાં સમાવેશ થાય છે. ચાર અનુગરૂપ ચારની પ્રવાહની અપેક્ષાએ અનાદિતા છે અને અમુક તીર્થકરાદિની અપેક્ષાએ આદિતા છે. ચાર અનુગ રૂપ ચાર વેદોનું જ્ઞાન સર્વત્ર વિસ્તારવું જોઈએ. ધર્મતત્વવિશારદોએ ચાર અનુગાના રહસ્યોને અવબોધીને તેને પ્રચાર કરવા સર્વ પ્રકારના ઉપાયે જવા જોઈએ. દ્રવ્યાનુયેગી ગીતાર્થ ધર્મનું રક્ષણ કરવા અને ધર્મની વૃદ્ધિ કરવા સમર્થ
For Private And Personal Use Only
Page #1002
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૧
બને છે. ચાર અનુગના જ્ઞાનવડે આત્મા અને પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. તવશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરૂશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આત્માની ઉન્નતિ કરવી જોઈએ. સદાચાર અને આત્માના ગુણથી અશ્રદ્ધાલુ ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સત્કર્મચાગીઓએ આરાધન કરવું જોઈએ. સદાચારોમાં સગુણનો રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સદ્દગુણના શ્રદ્ધાળુ બની કર્તવ્ય કર્મો કરવાં જોઈએ, નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એ વંભૂત એ સાતનના સાતસે ભેદ છે, વસ્તુનું યથાર્થવરૂપ અવધવાને સાપેક્ષજ્ઞાનદષ્ટિને નયે કથે છે. અનેકજ્ઞાનદષ્ટિરૂપનથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવધાય છે. સાતનથી એક વસ્તુને સાતપ્રકારે અવધીને તેનું સ્વરૂપકથી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિનો નાશ થાય છે. સર્વનને સાર ધર્માચાર છે. ધર્મક્રિયા છે, ધર્મપ્રવૃત્તિ છે, આત્મચારિત્ર છે. જ્ઞાનપૂર્વક કિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્મતાની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે. સર્વનને સાર, આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમાં, જ્ઞાન, ધ્યાન સમાધિરૂપચારિત્ર્યમાં સર્વનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નો સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ સર્વનને સાર ઉપર્યુક્ત અવધીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અષ્ટકર્મને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. નીતિજ્ઞાનદર્શનાદિ ગુણ તે ચાગ્યિ છે. પ્રામાણ્ય, પરેપકાર, નિર્દોષજીવન, જ્ઞાનધ્યાનાદિ ગુણે એજ ચારિત્ર્ય છે. અષ્ટકમવિનાશાથે ગૃહસ્થાઓ અને સાધુ
એ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આનરચારિત્ર્ય ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધપગથી આત્માના ગુણે ખીલે છે અને કર્મને નાશ થાય છે. માટે આત્માના ગુણોમાં ઉપયોગ રહે એવા
For Private And Personal Use Only
Page #1003
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४२
ગથી વર્ત કર્મનો નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ.
અવતરણુ–ગૃહસ્થાઓ અને સાધુઓએ ઉત્સર્ગ અને અપવાદથી ચિતધર્મકર્મ કરવાં જોઈએ અને આપત્તિકાલે આપદધર્મ સેવા જોઈએ. તથા પ્રાયશ્ચિત્ત વગેરેથી ચારિત્રશુદ્ધિ કરવી જોઈએ ઈત્યાદિ જણાવવામાં આવે છે. स्वोचित कर्म कर्तव्यं, गृहस्थैर्नीतितः शुभम् साधुभिःस्वोचितं नित्यं, कर्तव्यं कर्म साविकम्।।२४९।। धर्मापत्तिप्रसङ्गे तु, गृहस्थैः साधुभिः स्वयम् आपदुद्धारको धर्मः कर्तव्य आपवादिकः ॥२५०॥ द्रव्यं क्षेत्र तथा कालं, भावं जानन्ति नो हृदि उत्सर्ग चापवादं ये, ते नरा धर्मनाशकाः ॥ २५१ ।। क्षेत्रकालानुसारेण, निश्चयव्यवहारतः
औत्सर्गिकापवादाभ्यां, कर्तव्यं धर्मकर्मतत् ॥ २५२ ॥ ज्ञातव्याः सर्वसद्धर्माः कर्तव्यं स्वोचितं खल्लु स्वोचितकर्म संत्यागाद्, निपातोजायते धुवम् ॥२५३॥ स्वाधिकारेण यनिं, सात्मशक्क्यादितश्च यद् कर्तव्यं कर्म तन्नैव, गृहस्थैः साधुभिर्भुवि ॥२५४ ।। साधकं बाधकंज्ञात्वा, द्रव्यादिना प्रबोधतः कर्मणि स्वोचिते शश्वत्, यतितव्यं मनीषिभिः॥२५५॥ प्रायश्चित्तविधानानि, सेव्यानि शास्त्रनीतितः धर्मिभिश्चित्तशुद्धयर्थ, पूर्णोत्साहस्वशक्तितः ॥२५६।। શબ્દાર્થગુહસ્થોએ ઉપર્યુક્ત ચિતકને નીતિથી કરવાં
For Private And Personal Use Only
Page #1004
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૩ જોઈએ. સાધુઓએ ચિતસાત્વિકકર્મો કરવાં જોઈએ. ધમપત્તિ પ્રસંગે તે ગૃહસ્થાઓ અને સાધુઓએ સ્વયં આપદુદ્ધારકે આપવાદિક ધર્મ કરવું જોઈએ. જે મનુષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદને હૃદયમાં જાણતા નથી તે મનુષ્ય ધર્મનાશક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી સર્ગિક અપવાદવડે ધર્મકર્મ કરવું જોઈએ. સર્વ ધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકર્મ સંત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારથીજ ભિનકર્મ હોય અને સ્વાત્મશકત્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદથી કર્તવ્યકર્મોમાં સાધકબાધકકમ જાણીને મનુષ્યએ
ચિતકર્મમાં યત્ન કરી જોઈએ. ધર્મીગૃહસ્થોએ અને સાધુ એએ શાસ્ત્રનીતિથી ચિત્તશુદ્ધયર્થ પૂણેત્સાહપૂર્વક સ્વશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનને સેવવાં જોઈએ.
વિવેચન --ચિતકર્મનું જ્ઞાન કર્યાવિના અનુચિત કર્મોને ત્યાગ થઈ શકતું નથી. અમુકકર્મ અમુક ક્ષેત્ર ચિત હેય છે તે કર્મ. આપત્તિકાલે આપવાદિકષ્ટિએ અનુચિત થાય છે અને આપત્કાલે આપવાદિક કર્મ, ચિત થાય છે માટે ચિતકર્મ અને તેનાથી ભિન્નકર્મોનું સ્વરૂપ અવબોધવા માટે આત્મજ્ઞાની સર્વદષ્ટિથી દેખનાર ગુરૂની ગમ લેવી જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ
ચિત છે તેજ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓ જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહસ્થ ધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે. ગૃહસ્થમનુષ્યમાં પણ ચાતુર્વણ્યગુણકર્માનુસારે પરસ્પર ચિતત્વ અનુચિતત્વ અવધવું. ગૃહસ્થાઓ અને સાધુઓએ ચિતકર્મોમાં નીતિને ત્યાગ ન કરવું જોઈએ. સાધુઓએ ઉત્સર્ગમાર્ગથી સાત્વિક કર્મો કરવાં જોઈએ. ધર્મપત્તિપ્રસંગે ગૃહસ્થાપર અને સાધુઓ૫ર અનેક પ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મના પર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ, ગુહાએ આપદુદ્વારક આપદુધર્મ સેવા જોઈએ. હાલ જૈનેએ આપદુદ્ધારક ધર્મસેવ જોઈએ. ધર્મપત્તિથી જેનકેમે પરિપૂર્ણ માહિતગાર બનીને આપદુ
For Private And Personal Use Only
Page #1005
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારકધર્મસેવો જોઈએ. આર્યાવર્તમાં પ્રાયઃ આપદુદ્ધાસ્ક ધર્મને સેવવાની આવશ્યકતા અવબેધાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્ધ અને ત્યાગીઓ જે આપદ્ધર્મ સેવવાને કાલ અને ક્ષેત્ર તથા ભાવને હૃદયમાં અવધતા નથી તેઓ સ્વારિતત્વનાશપ્રતિરવહસ્તે પ્રવૃત્તિ કરનારા અવધવા. અમુક દેશમાં, અમુક ક્ષેત્રકમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓ વડે અને ગૃહસ્થ વડે આપધર્મ સેવાય છે. કેઈકાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાત્ ધર્મકર્મને સેવીને દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર, સાધુઓ પર, વિદ્વાન પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવાદિક ચિક્કસકર્મોને કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે, આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓના હાથે તે તે ધર્મોનું રક્ષણ થઈ શકતું નથી. જેને હાલ તેરલાખ
જેટલી સંખ્યામાં આવી પડયા છે. બ્રાહ્મણ, ક્ષત્રિ અને શુદ્ર તથા વિશ્યની અનેક પેટાજાતિવડે જૈનધર્મ સેવાતું નથી. હવે જેનેની સંખ્યામાં ચાતુર્વ મનુષ્યની વૃદ્ધિ ન થાય તે જેનો મને નાશ થવાને પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જેમકેમની વૃદ્ધિ કરવા આપદુધર્મનું સેવન ન કરે તે વર્તમાન જૈને પિતાના હાથે પિતાને નાશ કરે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. કોઈ પણ ધર્મ એ નથી કે જે આપદુકાલમાં ઉદ્ધારકશક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હેય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણે વગેરેના આપદ્ધ જે જે કરવા લાયક છે તેનું તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે. જૈનકમમાં આપદુદ્વારકકર્તવ્ય આપદધર્મકર્તાને તે તે દેશકાલમાં વિદ્યમાન આત્મજ્ઞાની ગીતાર્થો જણાવે છે, તે પ્રમાણે જે કેમ વતે છે તે તે આપ ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકધર્મકર્તવ્યને જે મનુષ્ય ધમપત્તિ પ્રસંગે જાણીને સેવે છે. તે લેકે સદોષ વા નિર્દોષ કર્મ સેવતા છતા પણ અનાસક્તિ એ કર્મથી બંધાતા નથી, ઉલટું તેઓને આપત્તિમાંથી ધર્મનું રક્ષણ કરવાથી મહાપુણ્ય તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જનધર્મને ઉદ્ધાર કરવામાં આપને જે ધર્માચાર્યો નહીં સેવે તે
For Private And Personal Use Only
Page #1006
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ એકદષ્ટિથી ઘેરાઈને છેવટે વાસ્તિત્વને નાશ કરી શકશે. શાસનદેવતાઓ તેઓને જાગ્રકરે. આપદુદ્વારકધર્મકર્મયેગીએ તે તે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે ઉત્પન્ન થાય છે અને તેઓ આપવાદિકધર્મકર્મોને સેવી પુનઃપૂર્વની સ્થિતિમાં ધર્મને લાવી શકે છે. ઉત્સર્ગ અને અપવાદ સહિત દરેક ધર્મકર્મ હોય છે. સાધુઓએ અને ગૃહસ્થાએ આપવાદિક ધર્મકર્મો સેવવામાં ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મ નાશનું પાપ પિતે ન વહોરી લેવું જોઈએ. આપદુદ્વારકધર્મકર્મયોગીઓને આપવાદિકધર્માચારે ધર્મકર્મો સેવતાં તે સમયના રૂઢિમાર્ગમાં એકાન્તદષ્ટિ ધારણ કરીને ગાડરીયાપ્રવાહ પ્રમાણે વર્તનારા મનુષ્ય તરફથી જે જે હુમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે. ઉત્સર્ગમાર્ગથી ભિન્ન એવાં સદેષ આપદુદ્વારકધર્મોને ધર્મકર્મયેગીએ સેવે છે અને તેઓ ધર્મને પુનરૂદ્વાર કરે છે, દરેક ધર્મના ઇતિહાસ તપાસે. પ્રાચીન રાજ્યનૈતિક ઇતિહાસે તપાસે. તેમાં આપત્તિકાલે વર્તવાના માર્ગો જુદા જુદા પ્રકારના દેખાશે. એક વખત ગ્રીસની રાજધાની એથેન્સમાં સર્વ લેકે ક્ષત્રિયે બન્યા હતા. તે દેશની પડતીની સાથે ક્ષાત્રકમ
ગીઓને નાશ થયો તેની સાથે વિદ્વાને, વ્યાપારીઓ અને ને નાશ થયે. તે દેશની પુનઃ પ્રગતિમાં પશ્ચાત્ આપદ્ધર્મ સેવીને ચારે પ્રકારના મનુષ્ય બનાવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી. હાલમાં જર્મની વગેરે દેશમાં લાખપુરૂષેના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સળવર્ષની ઉમરે લગ્ન તથા એક પુરૂષને અનેકપત્નીઓ કરવાને આપદ્ધર્મ સેવવાને પ્રસંગ આવી પહોંચે છે. ઈગ્લાંડ, મન્સ, જર્મની વગેરે દેશેના મનુષ્ય જે એગ્ય આપદ્ધર્મકર્મોને સેવશે તે તે પુનઃ પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કામમાં પ્રત્યર્થે આપત્કાલે વિચારમાં અને કર્મમાં સુધારા વધારાનાં પરિવર્તન થતાં નથી, તે કેમ મૃત્યુ શરણભૂત થઈ જાય છે. દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેને આપત્તિકાલે આપદ્ધર્મ સેવ જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદ્ધર્મને સેવતા નથી તેઓ પાપી ઠરે છે
૧૧૮
For Private And Personal Use Only
Page #1007
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૬ અને જેઓ આપદ્ધર્મને સેવે છે તેઓ ધર્મ કરે છે. જેનકેમમાં વિદ્યાબલ, ક્ષાત્રબલ, વિશ્વકર્મગુણબલ અને શુદ્રબલ આદિ અનેક બલની જરૂર છે અને અને તે આપદ્ધર્મકર્મના વિચારને અને આચારેને સેવ્યા વિના પ્રાપ્ત થાય તેમ નથી. માટે સર્વ પ્રકારના ધને જાણનાર ધર્મકમગીઓએ આ પધમકમને સેવી જૈન ધમ ઉદ્ધાર કરવા જોઈએ. આપદુદ્વારક શાસ્ત્રા, આપદુદ્ધારક કર્મ વગેરેને જેઓ આપત્તિકાલમાં સ્વીકારતા નથી, તેઓને અતે નાશ થયા વિના રહેતું નથી. ઉત્સર્ગની સાથે સદા અપવાદધમ હોય છે એમ સર્વજ્ઞાપરમાત્મા જણાવે છે. સાધુઓને અને ગૃહસ્થાને ઉત્સર્ગ ધર્મમાર્ગે ચાલવાનાં શાસ્ત્રને જેઓ આપવાદિકધમકર્મો કે જે વર્તમાનમાં સેવવા લાયક છે તેઓને નિષેધ કરે છે તેઓ ધર્મના નાશકારક રાક્ષસ જેવા અવધવા. સાધુઓએ અને ગૃહસ્થાએ ધર્મપત્તિ પ્રસંગે આ પદદ્વારકે આપદ્ધર્મ સેવ જેઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલ, ભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક કર્તવ્યધર્મના નાશકારક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચયથી વ્યવહારથી, ઉસર્ગથી અને અપવાદથી ધર્મકર્મનું સ્વરૂપ અવધીને તે કરવું જોઈએ. અને દષ્ટિવડે કર્તવ્યધર્મકર્મનું સ્વરૂપ વિચારવું જોઈએ. પરસ્પર સાપેક્ષ અનેકષ્ટિવડે જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે કરવાથી સ્વાત્માને, સંઘને, સમાજને, દેશને વિશેષલાભ થાય તે કરવું જોઈએ. લેહવણિકની પિઠે અમુક મલ્યું તે ત્યાગવું નહીં, એમ કદાગ્રહ ન કરે જોઈએ. વિશ્વમાં સર્વ ધર્મ જાણવા
ગ્ય છે પરંતુ કરવામાં તે જે કર્મચિત હોય તે કરવું જોઈએ. સધર્મોનું અને અસધર્મોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનું થતું નથી. એકને એક ધર્મ અપેક્ષાએ આદેય છે અને અનાદેય છે. એકને એક ધર્મ વસ્તુતઃ અપેક્ષાએ સધર્મ છે અને તે અપેક્ષાએ અસધર્મ છે. જે અપેક્ષાએ સત્યધર્મ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે. વ્યવહારદષ્ટિએ સર્વધર્મો પિકી વગ્ય જે કર્તવ્યધર્મો હોય તેઓનું સેવન કરવું જોઈએ. ચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સંઘની, સમાજની, દેશની અને છેવટે વિશ્વની
For Private And Personal Use Only
Page #1008
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૭ પડતી થાય છે માટે પ્રાણાતે પણ ચિતકર્મને ત્યાગ ન કરવા જોઈએ.
ચિતવ્યાવહારિકક અને ધાર્મિકકર્મો કરીને ગૃહસ્થ સ્વફરજને અદા કરી શકે છે. સ્વકર્તવ્ય કાર્યોને અનાસક્તિથી કરનારા મનુષ્ય કર્મયોગી બને છે. રવાધિકારથી ભિન્ન અને વાત્મશક્તિથી ભિન્ન એવાં કર્મોને ન કરવાં જોઈએ. ગૃહસ્થાઓ અને સાધુઓએ રવાધિકારશક્તિથી ભિન્ન કર્મો કરવાં ન જોઈએ. કારણ કે તેથી તેઓને અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે. સ્વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કેમ, સંધ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમાં ભાગ આપી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સાધકબાધકકર્મ જાણીને ગૃહસ્થોએ અને સાધુઓએ ચિતકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક કર્મો અમુકાપેક્ષાએ બાધકરૂપ થઈ જાય છે અને બાધકકર્મો છે તે અમુકાપેક્ષાએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે. જ્ઞાનીઓને આસવનાં કારણે કે જે બાધકરૂપે છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સંવરના હેતુઓ છે તે અજ્ઞાનીઓને બાધકરૂપે પરિણમે છે, તદ્વત્ અત્રે જાણવું. ચિતસાધકકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક અને બાધકકર્મોનું જ્ઞાન કરવામાં અર્જુન જેવા વીરે શંકાસ્પદ થાય છે તે અન્યનું શું કહેવું? ચિતસાધકકર્મો પણ ક્ષેત્રકાલાતર પામીને બાધકરૂપે પરિણમે છે, માટે સાધકબાધક કર્મનું જ્ઞાન કરીને જ્ઞાનકર્મયેગી બનવું એ કંઈ બાળકને ખેલ નથી. ધર્મની વૃદ્ધિમાં સાધકબાધકકર્મનું વિશાલદષ્ટિથી જ્ઞાન કરીને પ્રવર્તવાથી ધર્મની વૃદ્ધિ કરી શકાય છે. જેનેની સંખ્યાની હાનિ થઈ તેમાં સાધક બાધક જ્ઞાનની ન્યૂનતા જ કારણભૂત છે. આર્યાવર્તમનુષ્યએ સમષ્ટિ દષ્ટિએ સાધકબાધકકર્મોનું જ્ઞાન કરીને રાજકીય પ્રવૃત્તિ સેવી હતી તે તેઓની પતિવદશા થાત નહિ. કમગીએ દરેક જમાનામાં ઉપર્યુક્ત વિચારેવડે પૂર્ણજ્ઞાની હોય છે તેથી તેઓ પ્રમાદી બનતા નથી અને કોઈ પણ પ્રકારની અવનતિ પ્રાપ્ત કરી શકતા નથી, આંગ્લ વાસીજનેએ કેટલાક સંકાથી અદ્યપર્યત ઉપર્યુક્ત વિચારોથી કર્તવ્ય. વ્યાવહારિકકર્મોની પ્રવૃત્તિ કરી છે તેથી તેઓ સર્વ પ્રકારે ન્નતિમાં આગળ વધ્યા છે તે પ્રમાણે આ જે પ્રવૃત્તિ કરશે તે તેઓ પુનઃ
For Private And Personal Use Only
Page #1009
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૨
પૂર્વની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. આ વિશ્વમાં ઉપર્યુક્ત વિચારોવડે અને આચારાવડે વિશ્વજને આદીવત્ અને એવા પ્રથમ તા કડા કમયાગીઓ પ્રગટે એવા સદુપાયેા આચરવાની અત્યંત જરૂર છે. ત્યાગીએ અને ગૃહસ્થાએ જે જે અનુચિત્તપાપકર્મી, ધર્મનિષિદ્ધ કર્મી કયા હોય તેની આલોચના લેવી જોઇએ. ગુરૂ પાસે તે તે અયોગ્યપાપકર્મોનાં પ્રાયશ્ચિત્તા લેવાં જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તા લેવાની જરૂર છે. પૂર્ણાત્સાહથી અને આત્મશત્યનુ સારે પ્રાયશ્ચિત્તો કરવાં જોઇએ. વિશ્વવતિસર્વધમોંમાં પ્રાયશ્ચિત્તાની આવશ્યકતા જણાવવામાં આવી છે. જૈનશાસ્ત્ર પૈકી ઈંદ્રશાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્તાનું વિશેષતઃ તે તે કાલમાં વિધાન કરવામાં આળ્યું છે. પ્રાયશ્ચિત્ત એ આન્તરતપ છે તથાપિ તેનું લેકવ્યહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના લેાકથી ભિન્નત્વ કર્યું છે. જે જે વિચારોથી અને આચારાથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ, સંઘની સુવ્યવસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તોને ગ્રહણ કરવાં જોઇએ. પ્રાયશ્ચિત્ત સંબંધી વિશેષ લખવામાં આવે તા એક બીજો ગ્રન્થ થઈ જાય માટે અત્ર અતિસંક્ષેપથી વર્ણન કર્યું છે. ગીતાર્થ ગુરૂ પાસે દેહચિત્ત શુદ્ધયર્થે તથા ધર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તા ગ્રહવાં જોઇએ.
અવતરણઃ—ઉપર પ્રમાણે કર્જન્યકર્મોનું સ્વરૂપ દર્શાવ્યા બાદ સ્વધામાં સત્યના અશા છે તે જણાવે છે અને તેની સાથે સર્વ ધર્મમાં સત્યાંશાને જણાવનાર અષ્ટાંગયોગનું સ્વરૂપ દર્શાવે છે. सत्यांशाः सर्वधर्मेषु - ज्ञातव्या नयबोधतः भिन्ननामादिपर्याये, ग्राह्याः संव्यवहारतः ॥ २५७॥ अनेकान्तनयज्ञाना न्मतान्ध्यस्य क्षयोभवेत् सत्यांशग्राहिणः सन्तः सदा स्याद्वादवादिनः ॥२५८॥ सर्वधर्मेषु सत्यांशा, विचाराचारयोश्च ये अनेकान्त समुद्रस्य - मन्तव्या ज्ञानयोगिभिः ॥ २५९ ॥
For Private And Personal Use Only
Page #1010
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૯ स्याद्रादिभिः स्वकीयाँ-स्तान्सत्याशान् परिभाव्य च. यतितव्यं प्रयत्नेन, स्यादादधर्मकर्मणि ॥२६०॥ अष्टाङ्गानि प्रसाध्यानि, योगस्य प्रीतिभक्तितः मुमुक्षुभिर्निरासक्त्या, धर्मकर्मपरायणैः ॥२६१।।
શબ્દાર્થ –નયોધથી સર્વધર્મમાં ત્યાં છે એમ જાણવા યોગ્ય છે. ભિન્નનામાદિપર્યાવડે સંવ્યવહારથી સર્વધર્મોમાં સત્યાંશે જાણવાચે છે, અનેકાન્તનયજ્ઞાનથી મતાંધ્યને ક્ષય થાય છે. સત્યાશગ્રાહીસ્યાદ્વાદવાદી સન્ત છે. જ્ઞાનગીઓએ સર્વધર્મોમાં વિચારના અને આચારના જે અંશે છે તે અનેકાન્તસાગરના સત્યાંશે છે એમ માનવું જોઈએ. સ્યાદ્વાદીઓએ સ્વકીય સત્યને વિચારીને અને તે પ્રમાણે અનુભવીને સ્યાદ્વાદધર્મકર્મમાં પ્રયત્નવડે પ્રવર્તવું જોઈએ. ધર્મકર્મપરાયણમુમુક્ષુઓએ નિરાસક્તિવડે ભેગના અષ્ટાંગોને પ્રીતિભક્તિથી સાધવાં જોઈએ.
વિવેચન-સાતનના અને તેઓના પ્રભેદોનું જ્યારે પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મોમાં સાપેક્ષનયષ્ટિએ સત્યાંશે રહેલા છે એમ અવબોધાય છે. સત્યાંશ વિચારે, આચારના અને દેવેના ભિન્ન ભિન્ન નામ પર્યાયે હોય અને અર્થથી એક હોય તે તે સંવ્યવહારથી ગ્રહવા ગ્ય છે. નામભેદે આકારભેદે ભિન્નતા હોય પરંતુ અર્થથી સાપેક્ષદષ્ટિએ એકતા હોય ત્યાં સર્વ સત્યાંશ છે એમ અવધવું. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે ઘરના નિજ મને ઈત્યાદિથી સર્વદર્શન છે તે એકેક અંગયુક્ત હઈને તે જિનવરભંગીનાં અંગભૂત છે. સર્વધર્મોમાં જે સત્યાંશે હોય તે ગ્રહવા પરંતુ દ્રષદષ્ટિથી અને ષટષ્ટિથી કોઈ ધર્મની કોઈ દર્શનની નિન્દા કરવી ન જોઈએ. સર્વધર્મોમાં સત્યાંશ સમાયેલા છે તે સત્યાંશને હં રાષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યાંશે હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ. સત્યાંશ વિના જે જે ધર્મે વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કેઈ ધર્મ વિશ્વમાં જીવદયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે
For Private And Personal Use Only
Page #1011
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. કેઈ ધર્મ વિશ્વમાં પરોપકારની મુખ્યતાએ જીવી શકે છે. કેઈ ધર્મ વિશ્વમાં જનસેવાની મુખ્યતાએ જીવી શકે છે. સર્વધર્મોમાં મુખ્ય મુખ્ય કઈ કઈ મહાન સત્યાંશ હોય છે. દયા, સત્ય, બ્રહ્મચર્ય, પરેપકાર, ત્યાગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયેગ, સેવાયેગ, લયયુગ વગેરે કઈ કઈ મુખ્યાંગબળે કઈ કઈ ધર્મ, વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્યાદ્વાદીએ સત્યાંશનું સાક્ષિદષ્ટિએ ગ્રહણ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે. કેઈ ધર્મના વિચારેથી અને આચારેથી રાજ્યવ્યવહારને સામાજિક વ્યવહારને વિશેષ લાભ થાય છે. કેઈ ધર્મના આચારોથી અને વિચારોથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ સંપ્રાપ્ત થાય છે. કેટલાક ધર્મોમાં આત્મબળ આપવાની અને આત્મભેગ આપવાની મુખ્યતા હોય છે. પક્ષપાત, કદાગ્રહ, દ્વેષબુદ્ધિ અને સંકુચિતદષ્ટિથી સત્યધર્મશાની પરીક્ષા કરવામાં અને તેઓનું ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલે થાય છે માટે પક્ષપાત, કદાગ્રહાદિ દેષોને દૂર કરી સર્વધર્મોમાંથી સત્યાંશને ગ્રહવા જોઈએ, અને તે સંત્યાંના સમૂહવડે યુક્ત એવા જૈનધર્મની આરાધના કરવી જોઈએ. આધ્યાત્મિક દષ્ટિએ, આચારષ્ટિએ, નીતિષ્ટિએ અને પરોપકારષ્ટિએ સર્વ ધર્મમાંથી સત્યાંશને ચહેવાની જરૂર છે. જે ધર્મથી દુનિયાના છ સર્વ શક્તિ મેળવી શકે એવાં જે જે અંગે હોય તે જૈન ધર્મના સત્યશે છે એવું સાપેક્ષટષ્ટિથી જાણુને સત્યપ્રગતિકારક સત્યાંશને ગ્રહવા જોઈએ. આચારોમાં અને વિચારમાં ભિન્નનામાદિપર્યાવડે જે સત્યશો. હોય તે ગ્રહવા જોઈએ. સત્યની કરેડે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ ન્હોયે અનન્તસત્યને પાર આવી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી સત્યાંશેના અસંખ્યભેદે અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સત્યાંશને નિરપેક્ષટષ્ટિએ અસત્યાંશરૂપ માનીને ધર્મયુદ્ધ કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વમાં કોઈ ધર્મનાં તો અસત્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મના આચારેનું વિશેષર હોય છે તે તે અનીતિમય આચાયુક્ત સત્યતત્ત્વવાળા ધર્મ કરતાં વિશેષ વ્યાપક
For Private And Personal Use Only
Page #1012
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૩
બનીને મનુષ્યાની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મમાં સત્યાંશનું એક મુખ્યઅગ પડે છે તેથી તે ધર્મની વિશ્વમાં જીવતદશા વર્તે છે. સભ્યવહારાષ્ટિએ લાર્કિકકર્તવ્યકાર્ય માં બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણોના ગુણ્ણા અને કર્મારૂપ લૈાકિકધર્મની આવશ્યકતા સિદ્ધ કરે છે તે જ્યાંસુધી જે વર્ગમાં કાયમ રહે છે. ત્યાંસુધી તે વિશ્વને ઉપયોગી બની શકે છે. સર્વનયાની સાપેક્ષતાએ વિશ્વવતિસર્વધર્મોના પ્રગતિકારકવિચારોને અને આચારશને ગ્રહણ કરનાર જૈનધર્મની સર્વધર્મોમાં અમુક અમુક સત્યાંશે વિદ્યમાનતા હાવાથી વ્યાપક ષ્ટિએ જૈનધમ સર્વત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. અનન્ત સત્યવ્રત્તના અશે જે જે આચારામાં છેતે સ્યાદ્વાદ જૈનધર્મ છે એવી વિશાલષ્ટિથી જ્યાં સાપેક્ષનયાની વિચારણા કરાય છે એવા સ્યાદ્વાદીએ સર્વત્ર જૈનધર્મને અનેકસત્યાંશાથી જૈનધર્મને વિખ્યાત કરી શકે છે. અનન્તસત્યાંશોથી પરિપૂર્ણ એવા જૈનધર્મના અનન્તજ્ઞાનવતુ લમાં વિશ્વવતિ કરાડા ધર્મોના સમાવેશ થાય છે. વિશ્વવતિવિચાશમાં અને આચારોમાં જે જે સત્યાંશ છે તેને કેવલજ્ઞાનીએ સત્યધર્માંશા કથેલા છે તેથી તે મહાવીરપ્રભુના સિદ્ધાંતાથી અવિરૂદ્ધ હોઇ ગ્રહવા લાયક છે એમ જૈનાચાર્યા ડિડમ વગાડીને કથે છે, માટે સર્વધર્મને પોતાના અનન્તજ્ઞાનધર્મવલમાં સમાવનાર જૈનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની જરૂર છે. સર્વનયાનીસાપેક્ષતાએ અનેકાન્તનયજ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મીએ જે મતાંધતા કરે છે તેના ક્ષય થાય છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધર્મ સંબંધી મનુષ્યોને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેના ક્ષય થતા નથી અને તે વિના મતાંધ્યના પણ ક્ષય થતો નથી. અનેકાન્તજૈનધર્મરૂપ મહાસાગરના સર્વસત્યાંશા ગમે તે ધર્મના આચારામાં અને વિચારમાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના બિંદુએ છે એવા અનુભવ આવતાં જૈન ધર્મની ઉપયોગિતાના ખ્યાલ ખરેખર વિશ્વવતિસર્વમનુષ્યને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવર્તુલતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારોના અને આચારોના અનાદિકાલથી
For Private And Personal Use Only
Page #1013
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યન્ત થશે એવું જે જૈનાચાર્યા જાણે છે, તેઓ ગચ્છકદાચહ-મતકદાગ્રહ આદિ કદાગ્રહો, સ‘કુચિતાષ્ટિયાને દેશવટો આપીને જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારાના અને આચારાના સસ્કારથી જૈનધર્મના સર્વત્ર વ્યાપક પ્રચાર કરી શકે છે. આવી ગુણમય વિચારાની અને આચારાની વ્યાપકતા સર્વત્ર વિશેષ પ્રમાણમાં કરવાથી અન્ય સર્વ ધર્મોના સવિચારાની અને સદાચારાની અભેદભાવે સેવા કરી એમ માની શકાય છે. જૈનધર્મમાં જે જે સત્યવિચારાની અને સર્વ શુભ પ્રગતિમય આચારાની હાલ આવશ્યકતા હાય તેને જીવતરૂપ આપીને સેવવાની જરૂર છે, મડનશૈલીએ ધર્મની ઉપયેાગિતા જણાવવાથી ગુણાનુરાગઢષ્ટિ ખીલે છે અને કોઇ ધર્મના સત્યવિચારને અને સત્યાચારાને સ્વગણીને અનુમેદન આપનાર જૈન ધર્મ છે એમ શ્રી મહાવીરપ્રભુના સિદ્ધાંતેાથી અવમેધાય છે. જૈનધર્મનાં ભિન્ન ભિન્ન નામભેદે-આકારભેદે અનેકનામે હે!ય પરંતુ તે સર્વે જૈન ધર્મથી અવિરૂદ્ધ હોવાથી સર્વે તે નામે જૈનધર્મરૂપ છે એવું અનુભવીને વર્તમાનમાં જૈનધર્મની ખુબી સર્વવિશ્વવર્તિમનુષ્યે સમજી શકે એવી વિશાલદષ્ટિથી પ્રવર્તવુ જોઇએ. વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણામાં, સ્મૃતિયામાં, બાઈબલમાં, કુરાનોમાં આદ્ધધર્મના સૂત્રોમાં, યેગશાસ્ત્રમાં જે જે સ્યાદ્વાદદ્રષ્ટિમય જૈનધર્મના આચાર અને વિચારો સાનુકુલ–અવિરૂદ્ધ જે જે હોય તે સર્વે જૈનધર્મના સત્યાંશે અને સદાચાર છે એવું અનાદિકાલથી માની જૈનધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઇએ. રાજયોગ, લયયાગ, હડયોગ, મંત્રયોગ, બ્રહ્મયોગ આદિ સર્વ પ્રકારના ચેાગોને જૈન ધર્મમાં સ્યાદ્વાદ દૃષ્ટિએ સમાવેશ થાય છે. સ્યાદ્વાદષ્ટિવાળા જૈનધર્મીને સર્વદુનિયાના સર્વધર્મે, સર્વદર્શનામાં અને સર્વવિચારામાં આચારોમાં સત્ય જે જે હોય છે તે સર્વ ગ્રાહ્ય ભાસે છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યરૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રામાં જણાવ્યું છે. સ્યાદ્વાદીઓએ અન્યધર્મોમાં અન્યધમીઓના શાસ્ત્રામાં લાકિક વિચાશમાં અને પ્રવૃત્તિયામાં જે આચારાની અને વિચારોની સત્યતા
For Private And Personal Use Only
Page #1014
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૦
૯૫૩
હાય તે જૈનધર્મના વિચારો અને આચારે છે એમ રવકીયઅનન્ત ધર્મરૂપ આત્મધર્મ માનીને સ્યાદ્વાદ ધર્મકર્મમાં પ્રવર્તવું જોઇએ. આત્માના અનંતઅસ્તિમાં છે અને આત્માના અનન્તનાસ્તિધર્મો છે. અનંત અસ્તિધર્મોને અને અનંતનાસ્તિધર્માને આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વધર્મોને સમાવેશ થાય છે. અતએવ અનન્તસત્યાને, અનન્તસત્યાંશને આત્માના ધમતરીકે જાણી આત્માની શક્તિયેની પ્રકટતા કરવી જોઈએ, આત્માના અનન્તઅસ્તિધર્મોને અને અન ંત નાસ્તિધર્મોને અનેકધર્મવાળા ભિન્નનામપર્યાયેાવડે કથે અને અર્થની અપેક્ષાએય હાયતા તેમાં સાપેક્ષષ્ટિએ જૈનધર્મત્વ અવધવું જોઈએ. આ પ્રમાણે અનેકઅપેક્ષાવર્ડ યુક્ત જૈનધર્મને કોઈ વેદાન્ત કહે, કોઇ આર્યધર્મ કહે, કોઇ તેને સત્યધર્મ કથે, કાઇ તેને પ્રભુધર્મ કથેકોઈ તેને સર્વજ્ઞધર્મકથે, કોઈ તેને સાપેક્ષધર્મ કથે ઇત્યાદિ અનેક નામેથી કથે તેપણ તેનું વાસ્તવિક સ્વરૂપ એકજ રહે છે. આત્માની શક્તિયાને અર્પનાર અને વ્યવહારમાં સર્વકાર્યોમાં બળ અર્પનાર જૈનધર્મ પામીને વર્તમાન જમાનામાં સર્વપ્રકટની શુભશક્તિયેાના સ્વામી બનવું જોઇએ. સ્યાદ્વાઇનયષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વધામિક તથા વ્યાવહારિકશુભશક્તિને ધારણ કરવામાં અપ્રમાદી બનવું જોઇએ. સર્વપ્રકારની નિર્બલતાના ત્યાગ કરવા જોઇએ. અન‘તજ્ઞાનાિ શક્તિયાના સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિયાને પ્રકટ જે કરે છે તે જૈનધમી છે પશ્ચાત્ જાત્યાદિભેદે ગમે તે ગણાતા હાય તેપણ વિરોધ આવતા નથી. આત્માની અન તશક્તિયાના વિકાસ કરવાને માટે ચેાગનાં અષ્ટાંગોની સાધના કરવાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેાગનાં આઠઅંગે છે. અમદીયયેાગદીપકગ્રન્થમાં ચાગનાં આઠેઅંગોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. શ્રીમદ્ હેમચંદ્રકૃત યોગશાસ્ત્રમાં ચેોગના આઠે અંગોનું અનુક્રમે વર્ણન કરવામાં આવ્યું છે. ચેાગનાં પુસ્તકો વાચ્યાખાદ ગુરૂગમપૂર્વક અષ્ટાંગાના અનુભવ કરવા જોઇએ. ધર્મકર્મપરાયણુગૃહસ્થાએ અને ત્યાગીમનુષ્યાએ પ્રીતિભક્તિપૂર્વક યોગના અષ્ટાંગાની આરાધના કરવી જોઇએ. આત્મામાં સત્તાએ રહેલી પરમાત્મશક્તિયાના જે સંબંધ કરાવે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #1015
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેને યોગકળે છે. આત્માની અનંતશક્તિને આવિર્ભાવ થાય એવા આ ઉપાયેને એગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને ગ કરાવે તેને એગ કહે છે. અનન્તશક્તિ કે જે આત્માની અસ્તિરૂપ અને નાસ્તિરૂપ છે તેની સાથે જોડાવું તે ગ અવધ.
ગશાસકાર વેગનું સ્વરૂપ જાણી તેની સ્વાધિકારે આચરણ કરવી જોઈએ. વિધવતિસર્વધમીએ ગનાં આઠે અંગેનું આરાધન કરવા શક્તિમાન થાય છે. રોગીઓના અને પાર પામી શકાતું નથી. ગીએની પેગશક્તિમાં પરસ્પર ભિનતા હોય છે. કેઈને કઈ શક્તિ ખીલી હોય છે અને કઈને કઈ શક્તિ ખીલી હોય છે. આત્મજ્ઞાની ગીગુરૂની કૃપા વિના ગશક્તિની પ્રાપ્તિ થતી નથી. અએવ પ્રીતિભક્તિથી આતમજ્ઞાની ગીગુરૂની કૃપા મેળવી ગનાં અંગેની પ્રાપ્તિ કરવી જોઈએ. ધર્મશાસ્રામાં અને ગશાસ્ત્રોમાં ગબધી જેજે લખવામાં આવ્યું છે તેના કરતાં અનન્તગણું લખ્યા વિના રહ્યું છે તેમાં ગુરુપરંપરાએ આર્યયોગીઓ જે એગશક્તિ મેળવે છે તે લખ્યું લખી શકાય તેમ નથી. આ વિશ્વમાં ગુરૂગમ ગ્રહીને શિષ્યોએ, ભક્તોએ, મનુષ્યએ આત્મશક્તિને પ્રાપ્ત કરવી જોઈએ, સર્વગધર્મશાસ્ત્રનું વિદ્વાને અધ્યયન કરશે તો પણ તેઓ અનેકગુગશક્તિથી અજ્ઞ રહી શકશે. કદાપિ તેઓ ગુરૂકૃપાથી ગની ગુપ્તશક્તિને જાણશે તે પણ તેને પુસ્તકાદિ દ્વારા પ્રકાશ નહીં કરી શકે એવી ઈશ્વરી આજ્ઞા છે, તેને મહાયોગી પ્રાણુતે પણ લેપ કરી શકતા નથી એ સ્વાનુભવ છે. જે એગ્ય થાય છે તેને ગમે તે ઉપાયે ગુપ્ત યુગની શક્તિની પ્રાપ્તિ થાય છે.
અવતરણુ–સર્વધર્મોમાં પહેલા સત્યાંશને રહીને ભેગી બની કર્મયોગી સામ્યભાવનું પ્રાપ્ત કરી ધર્મકર્મ સેવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી સર્વકર્મથી મુક્ત થઈ કૃતકૃત્ય થાય છે તે પ્રબોધે છે. क्रियायामक्रियायाञ्च-यस्यसाम्यं समागतम् । साम्यभावप्रतापेन-तस्यमुक्तिर्न संशयः ॥२६२॥ साम्यभावप्रलीनस्य-क्रियाया न प्रयोजनम् ।
For Private And Personal Use Only
Page #1016
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૫ तयपितत्प्रवृत्तौतु-प्रारब्धकर्मकारणम् ॥२६३॥ धर्मक्रियाफलं सत्यं-साम्यं शास्त्रे प्रतिष्ठितम् । संप्राप्तसाम्ययोगस्य-कर्तव्यं नावशिष्यते ॥२६॥ क्रियावन्तोऽक्रियावन्तः सन्तः साम्यावलम्धिनः पूजनीयाः सदाभक्तया-साम्ये मुक्तिसुखं ध्रुवम्।२५५। साम्प्रतं वेद्यतेऽस्माभि, मुक्तिसौख्यं हि साम्यतः अतः साम्यस्यसिद्धयर्थ, कार्य कर्म निजोचितम्।२६६। जटीमुण्डी शिखीत्यागी, कोऽपियोगी गृहाश्रमी साम्योपायान् समालम्ब्य-मुच्यते कर्मबन्धनात्।२६७ श्रद्धाभक्तिं समालम्ब्य-कर्मयोगं करोति यः मुक्ति प्राप्नोति सोऽवश्यं-सर्वज्ञाज्ञानुसारतः ॥२६८॥ धर्मयोग्यानि कर्माणि-सर्वकर्मविमुक्तये शाश्वतानन्दलाभार्थ, सेवस्त्र पूर्णभावतः ॥२६९॥ | શબ્દાર્થ ––જેને ક્રિયામાં અને અક્રિયામાં સામ્યભાવ આજે તેની સામ્યભાવપ્રતાપે મુક્તિ છે તેમાં સંશય નથી. સામ્યભાવ પ્રલીનને ક્રિયાનું પ્રયોજન નથી તે પણ તેને કર્મપ્રવૃત્તિમાં તે પ્રારબ્ધ કર્મ કારણ છે. ધર્મકિયાફલ સત્યસામ્ય છે એમ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે. જેણે સામ્યોગ પ્રાપ્ત કર્યો છે એવા સમકાલીન ચગીને કંઈપણ કર્તવ્ય બાકી રહેતું નથી. સામાવલંબિસને કિયાવન્ત હિય વા અકિયાવન્ત હેય હેયે તેઓ સદા ભક્તિવડે પૂજનીય છે. સામ્યભાવમાં અવશ્ય મુક્તિસુખ રહ્યું છે. વર્તમાનમાં સામ્યતઃ મુક્તિસુખને અમારા વડે અનુભવ કરાય છે. અતએ સમતાભાવની સિદ્ધિ માટે ચિતકર્મ કરવાગ્યા છે. ચાહે
For Private And Personal Use Only
Page #1017
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૬ જટાધારી હોય, મુંડી હેય, શિખાધારી હોય, ત્યાગી હોય, ગી હોય અને કેાઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાએને અવલંબીને કર્મબંધનથી મૂકાય છે. ઉપર્યુક્તકર્મવેગને જે શ્રદ્ધાભક્તિ અવલંબીને કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સર્વકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદ પ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મગ્ય કર્મોને હે આત્માનું સેવ! એજ તને કર્તવ્યશિક્ષા છે.
વિવેચન-જીવન્મુક્ત મહાગીની સામ્યભાવની ચરમમાં ચરમ દશા સંબંધી ઉપર્યુક્ત કલેકભાવાર્થ અવબોધવે. માટે સામ્યભાવની પૂર્ણદશા પ્રાપ્ત થયા વિના ઈતસ્તતે ભ્રષ્ટ થવાની મૂર્ખતા કરવી નહીં. જેને ગની પરિપકવદશાએ કર્મોમાં અને અકર્મોમાં સમતા આવી છે એવા કમેગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનગની પરિપકવદશા થતાં સર્વકર્તવ્યકર્મોમાં અને અકમેંમાં શુભાશુભ પરિણામ રહેતું નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતા ગી ખરેખર સર્વાગીઓમાં મહાનું છે. અન્તમુહૂતમાં સમતાગી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સમતાવંત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કેઈ યેગા નથી. અએવ સમતાવંત યેગીની કઈ તુલના કરવાને શક્તિમાન નથી. શરીરમાં, વાણીમાં તથા શુભાશુભ અન્ય સર્વપદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રકટી છે તેને કર્તવ્યપ્રવૃત્તિનું કંઈ પ્રજન રહેતું નથી. તથાપિ તે સમતાયેગી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતો નથી, પરંતુ પ્રારબ્ધકર્મો કે જે ભેગાવ્યા વિના કદાપિ છૂટતાં નથી તેના પેગેકરે છે. શુભાશુભ કર્મ ભેગવવામાં જે નિરાસક્ત બન્યું છે એ કગી સમતા યોગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકર્મોમાં રમતાભાવ પ્રગટતાંની સાથે બનેનું ભક્નત્વ રહેતું નથી અને તેમજ તેમાં કર્તુત્વાધ્યાય પણ રહેતો નથી. અનેક જન્મના સંસ્કારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે, સમતાયેગી શાતામાં અને અશાતા વેદનીયમાં સમભાવી બનીને આત્માના અનન્ત આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમાં ઘેરાયલે રહીને તે પ્રારબ્ધ કમપ્રેરિત બની કિયાઓને કરે છે. ધર્મકિયાનું ફલ સામ્યભાવ છે એમ
For Private And Personal Use Only
Page #1018
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત છે. કર્મવેગને સેવતાં સેવતાં જ્ઞાનગની પરિપક્વતા થતાં છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મયગમાં કુશલ મહાત્મા છેવટે ગની પરિપકવદશાએ સામ્યને પ્રાપ્ત કરે છે. સામ્યોગની પરિપૂર્ણતા થયા પશ્ચાત્ કર્મવેગ સેવવાનું પ્રજન રહેતું નથી. રાગદ્વેષાદિકષાયેને સર્વથા ક્ષય થતાં છેવટે સામ્યોગની પ્રાપ્તિ થાય છે. સામ્યગની પ્રાપ્તિ થતાં તે કર્મવેગના સર્વઅધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે. ગજસુકુમાલે અને મેતાર્યમુનિએ સમતા સેવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે સમતાને અનેકઉપસર્ગોને સહી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સ્કંધસૂરિના પાંચ શિષ્યોએ સમતાભાવે ઘાણીમાં પીલાવાનું દુઃખ સહન કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. અનેકમુનિવરે સમભાવથી અન્તર્મુહૂર્તમાં સર્વકર્મને ક્ષય કરી મુક્તિપદ પામ્યા. શ્રી વીરપ્રભુએ સમતાભાવગે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા. વર્તમાનમાં જે થાય છે અને ભવિધ્યમાં જે થશે તે સર્વે સમતાગના પ્રતાપે અવધવા. સમતાગમાં અનન્તબળ સમાયું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતું નથી પરંતુ તેથી ઉલટ બળને ક્ષય થાય છે. રાગદ્વેષને જીતવામાં અનન્ત ગુણસમતાભાવનું વીર્ય વાપરવું પડે છે માટે ખરેખરી કર્મગીની ખુબીતે રાગદ્વેષને જીતી સમતાભાવ પ્રાપ્ત કરવામાં રહી છે. અનઃગણું બળ વાપરવાથી સમતાભાવરૂપ ગની પ્રાપ્તિ થાય છે તે અનુભવ કરવાથી અવબોધાઈ શકે છે. અનતગણે વીર્યવાન મનુષ્ય હોય તે પણ સમતાભાવમાં અચળ રહી શકતો નથી માટે અનતાના વીર્યને વાપરી જેઓ સામ્યભાવગને પ્રાપ્ત કરે છે તેઓની સબલતાની જેટલી પ્રસંશા કરીએ તેટલી ન્યૂન છે. નાવમા વર્ચદાનેર ખ્ય; વીર્યહનામનુષ્યવડે આત્માની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમભાવરૂપ વીર્યની ઉત્કૃદિશાને પ્રાપ્ત કરી ધર્મવીરે સમતાને પ્રાપ્ત કરી છવમુકત બને છે. સમતાયેગી કર્તવ્ય કર્મોમાં શુભાશુભ ભાવથી યુક્ત થએલ હોવાથી અનન્તકની નિર્જરા કરી શકે છે અને અનબ્રહ્મસ્વરૂપમય બનીજાય છે તેની દશાને ખ્યાલ તેને સ્વાનુભવે આવી શકે છે. અન્ય મનુબેને તેની દશાને ખ્યાલ આવશકતો નથી. સર્વધર્મોને સાર સમતા છે.
For Private And Personal Use Only
Page #1019
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૮
સર્વધર્મોમાં જેને સમતાભાવ આ હેય છે તે મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર થવાથી વા દિગંબર થવાથી મુક્તિ નથી. બદ્ધ આર્યસમાજી, વેદાન્તી, પ્રીતિ અને મહામદેન થવાથી મુક્તિ નથી. , પરંતુ કેધ, માન, માયા, લેજના સર્વથા ક્ષયથી અને સમતાભાવથી ગમે તે ધર્મમાં રહ્યા છતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. પૂર્વ જૈનાચાર્યે કચ્યું छ -सेयंवरोवा आसंबरोवा, बुद्धोवा अहव अन्नोवा, समभावभावी cut, ૪ જુન સંવેદો વેતાંબર હોય, દિગંબર હય, બુદ્ધધર્મ હોય અથવા વેદધર્મ, ખ્રસ્તિ, મુસલમાન વગેરે ગમે તે ધર્મનો હેય પરંતુ જેણે સમતાભાવવડે આત્માને ભાવી સર્વધાદિકષાયે ક્ષય કર્યો છે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે એમાં સંદેહ નથી. એ પ્રમાણે અનુભવી નિશ્ચય કરી સમતાગની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ પગ ધારણ કરવાની જરૂર છે એમ શાસ્ત્રાધારે કથવામાં આવે છે. ક્રિયાવંત વા અકિયાવંત સન્ત કે જે સમતાવંત છે તે સદા પૂજવા
ગ્ય છે. સમતાવંત એગીએ સર્વથા સર્વદા પૂજ્ય છે. તેઓ કિયા કરે વા ન કરે તે સંબંધી તેઓ સ્વતંત્ર છે. સમતાવંત મહાત્માઓની સ્થિતિને સમજવા, શાસ્ત્રનાં પાનાં ઉથલાવનારા મનુ પણ સમર્થ થતા નથી. સમતાવંત મહાત્માગીની અનેક લક્ષણો વડે પણ પરીક્ષા કરી શકાય તેમ નથી. સમતાવંતમહતમાઓના હૃદયમાં સર્વધર્મને સમાવેશ થાય છે સમતાવંતમહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિગ્રંથ આદિ અનેકગુણાભિધેયનામોવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરૂઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત યોગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવંતગીએ આ વિશ્વમાં સત્ય શાન્તિનાં વાતાવરણે ફેલાવવાને શકિતમાન થાય છે તેથી તેમના તુલ્ય પરોપકાર કરવાને કોઈ સમર્થ થતું નથી. સમતાવંત
ગીઓ જેવાં સમતાનાં આન્દોલનને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાનું થાય છે તેવાં અન્ય આદેલનને પ્રસાર કરવા શક્તિમાન થતા નથી. સમતાવિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતાવિનાની સર્વ
For Private And Personal Use Only
Page #1020
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ધર્મક્રિયાઓથી વારતવિકલની પ્રાપ્તિ થતી નથી એમ અનુભવ કરતાં અખાધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સમતાવતસન્તાની સદા આરાધના કરવી જોઇએ. સમતાવ તસન્તાએ ખરેખરા વિશ્વના દેવ છે. સામ્યમાં મુક્તિસુખ છે. જેણે સમતાના અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખના અનુભવ કર્યા એમ માનવું, સમતામાં મુક્તિસુખનો અનુભવ થાય છે. મુક્તિનું સુખ કેવું હશે ? એમ પુછનારે સમતાનો અનુભવ કરવા એટલે તે મુક્તિસુખના અનુભવ કરી શકશે. સામ્પ્રત અમારાવડે મુક્તિસુખને નરદેહમાં રહ્યા છતાં અનુભવ કરાય છે. જેણે અત્ર નરદેહમાં વસતાં છતાં મુક્તિસુખના અનુભવ કર્યા નથી તે દેહાત્સગ પશ્ચત મુક્તિસુખ પ્રાપ્ત કરી શકતા નથી. અતએવ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે સ્વાચિતકર્તવ્ય ધર્મકર્મા કરવાનાં હોય તે કર્માને તેણે કરવાં જોઇએ. સમતાવંત મહાત્મા મુનિવરોની પાસમાં વસવાથી મુક્તિસુખને અનુભવ કરવાની દિશા સુજી આવે છે. સમતાવંતમહાત્માના વચનાનું પાન કરવાથી રાગદ્વેષના વિષમભાવ ટળે છે. સમતાવ ́તમનુષ્યેાના સહવાસથી અૌકિકસુખની પ્રાપ્તિ થાય છે. સમતાવ...તસન્તાના એકક્ષણમાત્રને સમાગમ કરવાથી કેાટિલવાનાં પાપા ટળે છે. સમતાવતસન્તા ચિતામણિરત્નસમાન અને પાર્શ્વમણિ કરતાં પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવ’તસત્ત્તાની ચરણધૂલમાં આલેટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનાં પ્રતિપાલક અનેકશાસ્ત્રાનુ કરવા કરતાં અધ્યયન કરતાં સમતાવ તસન્તાની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવ તસન્તાના સમાગમ વિના મુક્તિસુખને અનુભવ થતા નથી. દીવાથકી દીવા પ્રગટે છે. તદ્વેત્ સમતાવ‘તચેાગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવ તયેાગીસન્તાની સેવાવિના સમતાના સાક્ષાત પ્રાદુર્ભાવ થતા નથી, માટે ભમનુષ્યાએ સમતાવ'તસન્તાની શુદ્ધપ્રેમભક્તિથી સેવા કરવી જોઇએ. ગમે તે જટાધારી કાઇ ખાવા હાય, વેદાન્તદર્શનમાન્યતાધારક મુંડી હોય, આર્દ્રધમી સાધુ હોય, ખ્રિસ્તીધર્મના સાધુ હોય, કોઈ શિખાધારી મહાત્મા બ્રાહ્મ હાય, ત્યાગીના વેષ ધારણ કરનાર ત્યાગી હોય, કોઇ ચેાગી હોય
For Private And Personal Use Only
Page #1021
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સર્વજ્ઞ વીતરાગદેવ કથિત સમતાભાવ જે તેને પ્રાપ્ત થયે તે તે કર્મબંધનથી-મુક્ત થયા વિના રહેતું નથી. ગમે તે વેષ વા આચારધારકમનુષ્ય હોય પણ તે સમતા ભાવના ઉપાયેનું અવલંબન કરીને મુક્તિસુખની પ્રાપ્તિ કરે છે એમાં અંશમાત્ર સંશય નથી. બાહ્યધર્માચારેના મતભેદોમાં પરસ્પર ભિન્નધમએ રાગદ્વેષને વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મના અનુષ્ઠાન કરે, જૈનવેદધર્મનાં અનુષ્ઠાને કરે, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રહ્મપદની મિક્ષપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમતાભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હોય તે પણ તે મુક્તિપદને પામે છે એમ કહેવું તે રજીસ્ટર સમાન છે. શ્રદ્ધાભક્તિનું સમાધાન કરીને જે સર્વજ્ઞાનુસારે કર્મવેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદને પામે છે. પરમાત્માની ગુરૂની અને ધર્મની શ્રદ્ધાભક્તિવડે કર્તવ્ય કર્મ કરવાથી ચિતને કર્તવ્યકર્મમાં સંયમ થાય છે અને તેથી આત્માની કર્મગદશા પરિપૂર્ણ પક્વ થતાં છેવટે સમતાગની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની આજ્ઞાનુસારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. પરાભાષાના સહજસૂમવિચારના અનુભવથી સર્વજ્ઞની આજ્ઞાની ઝાંખી આવે છે અને તેથી કર્તવ્ય કર્મ કરવામાં આત્મસ્વાર્પણ કરી શકાય છે. કર્મ સંબંધી જેટલું કથવામાં આવે તેટલું કથતાં છતાં પણ અનન્તગણું કથવાનું બાકી રહેવાનું. જૈનશાસ્ત્રમાં કિયાગ યાને કર્મયોગ સંબંધી ઘણું કથવામાં આવ્યું છે. પિંડમાં આત્માને સંબંધી અનુભવ આવતાં બ્રહ્માંડને અનુભવ આવે છે. કર્મવેગ સંબંધી વિશેષ અનુભવ તે ખાસ શ્રી સદ્ગુરૂની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. કર્મવેગ સંબંધી તે તે કાલમાં કમગીએ તે તે કાલાનુસારે અનેક પુસ્તક લખીને અનેકભાષણે આપીને તથા અનેકકર્તવ્ય કર્મો કરીને તે તે કાલના મનુબેને અનુભવ આપે છે. હવે આ સંબંધી વિશેષ ન કથતાં છેવટે સારરૂપ શિક્ષા કથવામાં આવે છે કે હે મનુષ્ય !!! હે આત્મન !!! સર્વ કમથી મુક્ત થવા અને અનંતસુખ પ્રાપ્ત કરવા
For Private And Personal Use Only
Page #1022
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પૂર્ણશ્રદ્ધાવડે ધર્મયાગ્યકર્તવ્યકાર્યો કરવાથી અંતે પરમ શાન્તિ પ્રાપ્ત થવાની છે એમ નિશ્ચય કર. ધર્મયાગ્યકર્તવ્યકર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અષ્ટકર્મીને નાશ થાય છે. કર્મમાં પ્રવૃત્ત થયા વિના હારા છુટકે થવાના નથી. અક્રિયદાના અધિકાર પ્રાપ્ત થયા વિના કદાપિ કર્મયાગથી મુક્ત થઇ શકાય તેમ નથી. બ્રાહ્મણ્ણાએ, ક્ષત્રિયાએ, વૈશ્વે એ, અને શૂદ્રેએ ગુણકર્માનુસાર કર્મોના વ્યવસ્થિત સંબધન સાચવ્યે તથા ધાર્મિકકર્માના વ્યવસ્થિત સંબંધ ન સાચબ્યા તેથી ચારેવ ની પડતી થઇ, તથા ત્યાગી મહાત્માઓએ ધામિકકર્તવ્યકાર્યોના પ્રવૃત્તિસંબંધ જે સ્વાધિકાર હતા તે ન સાચવ્યે તેથી વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ. આર્ચીને પુનઃ ઉયરૂપ સૂર્યના ઉદય થાએ. વિશ્વવતિસર્વમનુષ્ય અનન્તસુખમયપ્રભુજીવનની પ્રાપ્તિ કરો. અનન્તસુખમય પ્રભુમયજીવન કરવાને સ્વાધિકારે કાર્ય કર્યાં કર. કથની કરવાથી કંઇ વળ વાતું નથી. હવે તે જાગ્રત થઈ કાર્ય કર્યાં કર. આત્મામાં સ્વર્ગ, અને આત્મામાં મુક્તિ છે. આત્મસ્વાત ંત્ર્યને પ્રાપ્ત કર અને સવપ્રકારના દુઃખાના નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કર્તવ્યકાર્ય કર કે જેથી સર્વ પ્રકારનાં શુભ મંગલાને તું સ્વામી અની શકે. સર્વ પ્રકારના ધર્મોના સાર એ છે કે કર્તવ્યકર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મયોગની દશા પૂર્ણ થયા પશ્ચાત્ સમતાયેાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિચાગ્ય કર્મીને છેવટે કરવાયેાગ્ય છે. કર્મયોગની પરિપકવદશા થતાં પિરપૂર્ણ સમતાયાગની સિદ્ધિ થાય છે. વિશ્વવતિસર્વ મનુષ્યા આત્માની અનન્તજ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરેા.
અવતરણ:--કર્મયોગગ્રન્થની સમાપ્તિ માટે ચરમમંગલપૂર્વક તે ગ્રન્થકર્યાની સાલ વગેરેનું નિવેદન કરે છે.
જોશે.
खदीपाङ्गधरायुक्ते - विक्रमाब्दे सितेदले
૧ ૨ ૩
For Private And Personal Use Only
Page #1023
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रतिपज्येष्ठमासे च-पूर्णग्रन्थोबभूव वै ॥२७०॥ ग्रन्थस्यास्य प्रपाठाच, श्रवणाध्ययनादितः नराः श्रीविजयानन्दं, प्रामुवन्ति सदा ध्रुवम् ॥२७१॥ मेसाणा नगरे कृत्वा, मासकलां शुभं मुदा कर्मयोगः कृतोग्रन्थो-बुद्धिसागरसूरिणा ॥२७२॥
વિવેચન –સંવત્ ૧૯૭૦ના જયેષ્ઠમાસ સુદિ એકમે સુભ ચેઘડિયામાં કર્મયોગગ્રન્થ સંસ્કૃતમાં પૂર્ણ થશે. કર્મગગ્રન્થના પાઠના વાચન, શ્રવણ અને અધ્યાપનાદિથી મનુષ્ય દ્રવ્યથી તથા ભાવથી શ્રી વિજયાનન્દને નકી પ્રાપ્ત કરે છે. ગુજરાતમાં મેસાણામાં સં. ૧૯૭૦ ના વૈશાખમાસને એકમાસકલ્પ કરીને બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત વાલ્મય કર્મયોગ ગ્રન્થર. વક્તાઓ શ્રેતાઓ વગેરે સર્વમનુષ્યોને આ ગ્રન્થના સારગ્રહથી સર્વશુભમંગલેની પ્રાપ્તિ થાઓ.
સાણંદ ગોધાવીથી જીર્ણજવરની બીમારી લાગુ પડી હતી તેથી પેથાપુરના માસામાં તથા તે પછીના વિજાપુરના ચોમાસામાં કર્મવેગનું વિવેચન લખાયું નહીં. સંવત્ ૧૯૭૧ ના જેઠ માસથી તે સં. ૧૯૭૩ ના માગસર સુદિ પૂર્ણિમા પર્યત કર્મવેગનું બાકીનું વિવેચન લખવાની પ્રવૃત્તિ થઈ નહીં, પશ્ચાત માણસામાં સં. ૧૯૭૩ ના માગશરવદિ ૫ થી પુનઃ કર્મવેગનું વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. માણસાથી વિહાર કરી પેથાપુરમાં આવવાનું થયું. ત્યાં કર્મવેગનું વિવેચન લખાયું ત્યાંથી પિષ વદિ સાતમના રોજ અમદાવાદમાં આવવાનું થયું. માઘ સુદિ પૂર્ણિમાના રેજ કર્મોગનું વિવેચન પૂર્ણ થયું. કમળના ૧૦૮ લેક પછી કર્મવેગનું સંક્ષિપ્તમાં વિવેચન લખવાની શરૂઆત થઈ. અન્ય ધાર્મિકપ્રવૃત્તિને જે તેમજ શરીરનું માંઘ તથા ગ્રન્થવિવેચનના વિસ્તારભયથી સંક્ષિપ્તવિવેચન કરવાની પ્રવૃત્તિ થઈ તે સહેજે સુણો અવધી શકશે. અમદાવાદ નગરમાં કર્મયોગનું વિવેચન પૂર્ણ કર્યું. અનેક ધાર્મિક પ્રવૃત્તિમાંથી નવરાશ લેઈ કમંગનું
For Private And Personal Use Only
Page #1024
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન લખાયું. સામાન્યતઃ સર્વધર્મવાળાઓ એકસરખી રીતે કર્મયોગને લાભ લેઈ શકે એવી દ્રષ્ટિને મુખ્ય કરી વિવેચન લખાયું છે. કેઈ પણ મનુષ્ય પ્રમાદથી પ્રવૃત્તિમાં ખલન પામ્યા વિના રહેતું નથી તેથી મારાથી પણ પ્રામાઘથી, મતિદોષથી સર્વજ્ઞઆજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય તેની ક્ષમા ચાહું છું. અને અત્યંત કૃપા લાવીને જે કંઈ અશુદ્ધતા હોય તેને સુધારા અને કર્મવેગને સર્વત્ર પ્રચાર કરો. જૈન શ્વેતાંબર તપા ગછીયાગસંઘાટકીય શ્રી સદગુરૂ સુખસાગર ગુરૂની કૃપાથી વિવેચન
बायु. ॐ ३ शान्तिः शान्तिः शान्तिः श्री जैनतीर्थ प्रवरप्रकर्ता, तीर्थङ्करः श्रीपतिभूपितः प्रभुः । श्रीमन्महावीर जिनःसुमेरु ने देवतानां समभूत्समग्रविद् ॥१॥ तत्पट्टसकान्तपदारविन्दः, श्वेताम्बराचार्यजगद्गुरुःश्रिया । विभूपितःम रिपरम्परायां, श्रीहीर मूरिविजयाद्यआसीत् ॥२॥ तत्पट्टसन्तानपरम्परायां, श्रीसागरख्यातिमती सुशाखाम् । विभ्रक्रियोद्धारकपुङ्गवोऽभूद्, ज्ञानक्रियामार्गरतःसुभूतिमान्॥३॥ तपस्विनामग्रतएवरेजे, विभावसुः स्वीयतपः प्रभावात् । बभूवशिष्टोमुनिनेमिसागर, स्तपोनिधानः समतासुधानिधिः ॥ ४॥ तत्पट्टपूर्वाचलतिग्मरठिमः, सुधांशुरात्मोन्नतिवारिराशौ । सुमेरुरक्षोभ्यनिजस्वरूपः, क्षितीन्द्रवच्छासनमाननीयः ॥ ५ ॥ श्री जैनतत्वार्थनिधानविज्ञः, संपादिताऽशेषनिजक्रियार्थः । सम्यक्त्वचारित्र्यवशेनबुद्धः, शुद्धक्रियोद्धार कइष्टसिद्धिः ॥ ६॥ रराजभासारविसागरःसुधी, आँस्वानिवार्थप्रथनेसमन्ततः । प्रचारिताऽद्याऽपि यकेनसिद्धिदा, क्रियाप्रवृत्तिर्वरिवर्तिभूतले ॥७॥ तत्परत्नाचलरोहणोऽभूच्छीमान्मुनीन्दुः सुखसागरोगुरुः । सम्यकतियातत्त्वविशालबुद्धिः, शान्तःसुदान्तेन्द्रियवानिवर्गः ॥८॥ रैर ग्यतोऽवाप्यनिगस्वरूप-क्रियासमृदयापरिपूर्णमूर्तिः । संभावनीयोचितवृत्तिशाली, योमाननीयस्तपसाविराजिनाम् ।।९।।
For Private And Personal Use Only
Page #1025
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्पदृसंस्थितेनाऽयं, बुद्धिसागरसूरिणा। धियापरोपकारिण्या, कर्मयोगोविनिर्मितः ॥ १० ॥ अशेषजीवार्थविबोधभानु, य॑धायियेनात्मपरायणेन । भव्यात्मनां सिद्धिविधानदक्षोविवेचनाढ्यः शुभकर्मयोगः ॥११॥ सत्कर्मयोगप्रगतिविधाय, निर्मानमोहाभुविभव्यजीवाः। निजात्मभावं सुतरां प्रयान्तु, माङ्गल्यमालाञ्चविशेषभक्त्या ॥१२॥ भवाक्षि वाद्धर्यशशाङ्क संमिते, संवत्सरे माघयुतेसुमासे । तिथौशुभायां विपौर्णमास्यां, जगौसमाप्तिं कृतिरीदृशीयम् ॥१३॥
संवत् १९७३ माघ शुक्लपूर्णिमायां प्रथमप्रहरे शुभघटिकायां श्री वीरप्रभुपट्टपरंपरानेकगुणगणालंकृत श्वेताम्बर तपोगच्छश श्रीहीरविजय सूरीश्वरपट्टपरंपरागतसागर गच्छाधिपतिक्रियोद्धारक श्री नेमिसागरमुनीश्वरशिष्यचारित्रचूडामाण श्रीरविसागरमुनीश्वरतच्छिष्य श्रीमान गुरु सुखसागरजी तत्पट्टधारक जैनाचार्य बुद्धिसागरसूरिचित कर्मयोगविवेचनं समाप्तम् ॥ ॐ ३ शान्तिः ३
For Private And Personal Use Only
Page #1026
--------------------------------------------------------------------------
_