________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સ્વભાવજ એવા હોય છે કે તેની કોઇને કોઇ કાર્યમાં અમુક કારણ પ્રવૃત્તિ તા હોય છેજ પરંતુ જ્ઞાનપૂર્વક નિ:કષાય ભાવની મહત્તા તે અવધે અને તેની પ્રાપ્તિ કરે તે પૂર્વના કરતાં પાતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણી ઉન્નતિ કરી શકે અને પ્રાંતે જ્ઞાનચાગની પરિપૂર્ણરીત્યા પ્રાપ્તિ થતાં તે તે દશાના અધિકાર કર્મચેગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકે એમ અપ્રમત્તસાધુદશાના જીવનાદિની અપેક્ષાએ કથવામાં આવે છે. જે જે અંશે કષાય. પરિણામથી મુક્ત થવું તે તે અંશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણતિ જેમ જેમ મંદ થતી જાય છે તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય. છે અને તે તે અંશે ઉપશમાદિભાવે આત્માના ધર્મ પ્રકટતા જાય છે. કાચાને પ્રકટતા સમાવવા એજ સહજ સમાધિ છે યાને રાજ્યાગ સમાધિ છે. કષાયેાની ઉપશમતાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે તેજ ખરી આત્મસમાધિ છે અને તેવી આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રકટે છે અને સહેજ સુખની ખુમારીને અનુભવ સ્વાદ આવે છે, આત્મસમાધિ સુખનો અનુભવ સ્વાદ પ્રાપ્ત કરવા હોય તો કષાચાના ઉપશમ કરવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઈએ. કષાયાની મંદતા કરવાથી સાંસારિક, વ્યાવહારિક ધાર્મિકકાર્યો કરવામાં નીર્યની સ્થિરતા વધતી જાય છે અને તેથી પ્રત્યેકકાર્ય કરવામાં સાનુકુળ પ્રસગોને વિશેષતઃ પ્રાપ્ત કરી શકાય છે. લોહચુંબકની પેઠે વિશ્વવત્તિ મનુષ્યને પોતાની તરફ આકર્ષવા હોય તો નિઃકષાય પરિણતિની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા જોઇએ. નિ:કષાયભાવને પ્રાપ્ત કરવા માટે જગને નાથભૂમિ સમાન અવલાકવી જોઈએ અને પોતાને એક પાત્ર સમાન માનીને બાહ્યકાર્ય કર્તવ્યાર્દિક ફરજ પ્રતિ લક્ષ દેવું જોઇએ. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કર્તવ્યકાર્યોંમાં એક પ્રજ માત્ર માનીને તે વિના થતું અર્હત્વ અને મમત્વ બિલકુલ ન રહે એવા આત્મભાવ ધારણ કરવા જોઇએ. આત્મજ્ઞાની મનુષ્ય વસ્તુતઃ વિચારે તે તેને પાતાના કર્તવ્યકર્મની ફરજમાં ક્રોધ, લાલ, માન, માયા, કામ, નિંદા અને ઇર્ષ્યા વગેરે પિરણામ સેવવાની કંઇ જરૂર રહેતી નથી. ક્રોધ કર્યાવિના પ્રત્યેકકાર્ય થઇ શકે છે અને ઉલટું પ્રત્યેકકાર્યને સારી
૪૨
For Private And Personal Use Only