SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ વિકાસી હતી. તેથી તેઓએ સૂત્રોની નિર્યુક્તિ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનજ્ગ્યાતિ જગાવી હતી. શ્રીમદ્ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્ આનન્દઘનજી વગેરેએ મેહનિદ્રાના ત્યાગ કરવા અને સ્વાત્મબોધપૂર્વક સ્વકર્તવ્યકાર્યો કરવા એકાન્ત પર્વત ગુફાવાસ-નદીકાંઠે એકાન્તવાસ–ઉપવનમાં એકાન્તવાસ કર્યાં હતા અને આત્માની શક્તિયાને ખીલવી હતી તેથી તેનું દરરોજ જૈન પ્રજા સ્મરણ કર્યા કરે છે. દિગંમરપક્ષીય મુનિયાએ પર્વતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિચાને ખીલવીને સ્વકર્તવ્યકાર્યો કર્યા છે તેથી શુભચંદ્રવગેરે મુનિયાના જ્ઞાનાર્ણવ વગેરે ગ્રન્થોની ઉપયોગિતાના જગને ખ્યાલ આવે છે. હિન્દુધર્મના ( વેદધર્મ, વેદાન્ત ધર્મના ) ઉદ્ધારકર્તા શ્રીમદ્ શંકરાચાર્યે નર્મદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યાં હતા તેથી તેના હૃદયના સંદેશ વિશ્વમાં ફેલાયેા. રામાનુજાચાર્યે અને વદ્યભાચાર્યે ગંગા જેવી નદીઓના એકાન્ત કાંઠે વાસ કરીને આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કર્યા હતા. ઈશુક્રાઇસ્ટે આર્યાવર્તમાં આવી આર્ય ઋષિમુનિચેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુને અનુભવ લેવા એકાન્તસ્થાનામાં પૂર્વે નિવાસ કર્યો હતા અને તેણે ધર્મ સ્થાપવાના વિચારોને અનુક્રમ ગાડચે હતા અને પશ્ચાત્તે વિશ્વપ્રધવા બહાર્ પડયા હતા. મુસા પેગંમરે ઇશ્વરી આજ્ઞાને પર્વતની ટોચપર ચઢી રચી કહાડી હતી. મહમદ પયગંબરે પર્વતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાનો પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવ્યેા હતેા અને પશ્ચાત્ ધર્મ પ્રવર્તાન્યા હતા. શ્રીમહાવીરપ્રભુએ એકાન્તાવસ્થામાં આત્મધ્યાન ધરીને માિિનદ્રાના સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મ તીર્થની સ્થાપના કરી હતી. ગાતમબુદ્ધે એકાન્તમાં વાસ કરી મારની સાથે યુદ્ધ કરી ધર્મ પ્રવર્તાત્મ્યા હતા. કબીર, નરસિ'હમહેતા વગેરેએ નદીના કાંઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધર્મવિચારાને ગોઠવ્યા હતા. મીરાંબાઇએ પર્વત, ગુફા, વગડો, નદીના કાંઠા વગેરે સ્થાનામાં ભેટકતા મહાત્માએ પાસેથી પ્રભુભક્તિના વિચારે ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે બાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પશ્ચાસ ૬૩ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy