________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
સત્યવિજયજીએ ક્રિયાદ્વારયેાગ્ય આત્મબલ સંપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ, એકનાથ વગેરે મહાત્માઆએ એકાન્ત પર્વત, ગુફા, નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના વિચારો કર્યા હતા. શ્રીમદ્ હુકુમમુનિએ જગડીયા પાસેના નાંદોદના પર્વતામાં એકેક માસપર્યન્ત અન્નજલવિના રહી અધ્યાત્મજ્ઞાનના વિચારો સેવ્યા હતા. શ્રી પ્રેમચંદજીએ ગિરનાર પર્વતમાં આમધ્યાન ધર્યું હતું-સ્થૂલભદ્રે નન્દરાજાના બગીચામાં દીક્ષા લેવાનો નિશ્ચય વિચાર કર્યાં. કપિલકેવલીએ અશોકવાટિકામાં દીક્ષા લેવાના વિચાર કર્યાં. આજીજી પર્વતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યું હતું અને ત્યાં વૈરાગ્યશતકની રચના કરી હતી. ગોપીચંદરાજાએ આબુજીપર જ્યાં હાલ ગોપીચંદની ગુફા ગણાય છે તેમાં આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પર્વતમાં ખરેખરા કર્મયોગી બનવાના વિચારોને વિવેકાનન્દે કર્યાં હતા. મોટા મોટા વિદ્વાના, જ્ઞાનીઓ, ચેગીએ પર્વત-પર્વતાની ગુફાઓ, નદીનાં નિર્મલ ઝરણાંવાળાં સ્થાન, વગેરે સ્થાનામાં સ્વવિચારાની પરિપક્વતા કરીને વિશ્વમાં પશ્ચાત્ તેઓ સ્વાત્મકર્તવ્યે કરી બતાવે છે. કાલીદાસ કવિ કાશ્મીરના એકાન્ત રમ્ય પ્રદેશ અને ઉજચિનીના ક્ષિપ્રાના રમ્ય કાંઠે સ્થિરતા કરીને સ્વવિચારોને વિકાસ કરી મહાકવિ મની શમ્યા. શિવાજી અને પ્રતાપે પોતાના સૈનિ કાને પર્વતાના શિખરોપર દેશધર્મની રક્ષાર્થે પ્રાણાહૂતિના મંત્ર તંત્ર ભણાવ્યા અને તેથી તેઓ દેશદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયા. તરંગાની હવા લેઈને અનેક હાર્દિક કર્મયોગના વિચારોની મૂર્તિ બનીને ઇંગ્લાંડે અને જાપાને રાજ્યપ્રવર્તક શાસનપદ્ધતિયાથી અને કલાએથી સ્વદેશની સર્વત્ર વિશ્વમાં ખ્યાતિ કરી. નિર્મલ હવા, શુદ્ધ વાતાવરણ, ચિત્તની પ્રસન્નતા, મનની એકાગ્રતા, શરીરની આરોગ્યતા વગેરે જ્યાં ખીલે એવી નદીયાનાં સ્થાનો, પર્વતા, ગુફાઓ, જંગલો વગેરેમાં ગુરૂકુલાદિ સ્થાપન કરીતે સવિચારાને ખીલવવામાં અને મેનિદ્રાના ત્યાગ કરવામાં આવે તે પ્રત્યેક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ ઉત્સાહથી સ્વકર્તવ્યાને કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવાં સ્થળામાં કાણુ કાણુ કર્મયાગીઓ જ્ઞાન
સાગરના
For Private And Personal Use Only