________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૧૯
જીએ યુક્તિ પ્રયુક્તિદ્વારા કેદમાંથી છટકી જઇને પ્રારંભિત કાર્યની પૂર્ણાંહૂતિ કરી ત્યારે તે શાન્ત થયા. હજારા કાર્યોં કરવા એક કાર્ય પ્રારભીને તેની પરિસમાપ્તિ કરવી તે અત્યન્ત શ્રેયકારી છે એમ કર્મચેગીઓનું મંતવ્ય છે. પ્રારભિત શુભકાર્યની પૂર્ણાહૂતિ કસ્તાં મરણ થાય તે શ્રેયસ્કર છે પરંતુ કાર્યના પ્રારંભ કરી તેના ત્યાગ કરી જીવવું એ કોઇ રીતે ચોગ્ય નથી. કોઈપણ કાર્ય કરતાં ઉપાધિ, ઉપસર્ગ, દુઃખા ન પડે એતા ધારવું મિથ્યા છે. કાર્ય પ્રારંભ કરતાં અનેક વિઘ્ન સંકટ સમુપસ્થિત થવાનાં છે એમ માની તેના ઉપાચા પહેલાંથી ગ્રહી પ્રારંભિતકારીૢ કરવાં જોઈએ; અન્યથા કર્મયોગીની પદવી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. ક-છેદ અને છેવટ અગ્નિતાપમાં જીવી શકે એજ સુવર્ણ કહી શકાય અને તેથી તે હૃદયહાર તરીકે ખની શકે તદ્વત્ પ્રારંભિતકાર્ય કરતાં અનેક તાપા ને દુ:ખાને સહન કરી જીવી શકે અને કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ ન થાય તેજ ખરેખરો કર્મયોગી જાણવા અને તેજ આત્મશક્તિયાની અને સમાજસઁધશક્તિયાની પ્રગતિ કરી શકે છે એમ ઐતિહાસિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવબાધવું.
વિવેકે સ્વાધિકારે જે, ઘણાં વિઘ્ના ખડાં થાતાં, દિવાકર પાસમાં આવી, તથાપિ તે સહી ધૈર્ય, નિવૃત્તિને
કરતાં
પ્રવૃત્તિનાં, વિાકાટીએ, સદા ઉત્સાહથી મનડું, ભયંકર ભૂતડાં દેખી, કદી ના વેચવું મનડું, બની પતંત્ર અન્યાથી, અને છે હોળીના રાજા, મનુષ્યનું શુભંકર જે, અની ગાફલ પ્રમાદે જે, વિના મૃત્યુ મુવા જાણી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભંકર કાર્ય પ્રારંભ્યુ; કદાપિ કાર્ય ના ત્યજવું. તપાવે સખ્ત કિરણાથી; કદાપિ કાર્ય ના ત્યજવું. યથાયોગ્ય જ અધિકારે; કદાપિ કાર્ય ના ત્યજવું. ભરીને કાર્ય ઝટ કરવું; કદાપિ કાર્ય ના ત્યજવું. કદી ના વેચવી કાયા; કદાપિ કાર્ય ના ત્યજવું. ત્યજે જે કાર્ય પ્રારંભી; કદાપિ કાર્ય ના ત્યજવું. ત્યજી દે કાર્ય પ્રારંભ્યું, કદાપિ કાર્ય ના ત્યજવું.
For Private And Personal Use Only
૩
મ