________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬.
પાપ કર્મો કરતા નથી અને શુભ કર્મોને કરે છે છતાં તેના ફળની ઈચ્છા રાખતા નથી. કર્મયોગીઓ જ્ઞાનપૂર્વક આત્માને ઉપયોગ ધારણ કરીને શુભાશુભ ફલની ઇચ્છા વિના કર્તવ્ય કાર્યો કરે છે. અજ્ઞાની મેહથી કર્તવ્ય
કાર્યો કરતે છત કર્મથી બંધાય છે અને સંવરની કર્મ બધ તથા કર્મ. ક્રિયાઓને પણ આશ્રવરૂપે પરિણભાવે છે અને જ્ઞાની ને અબંધ, કમલેગી કર્મબંધની ક્રિયાઓ કરતે છતો પણ અબંધ
રહે છે. ભરત રાજાએ અને બાહુબલીએ બાર વર્ષ પર્યત મહા ઘેર યુદ્ધ કર્યું પરંતુ તેમાં ઘાતી કર્મના ચીકણું રસથી બંધાયા નહીં તેથી તેઓ બને કેવળ જ્ઞાન પામી એક્ષપદ પામ્યા. શુભાશુભ ઇચ્છીઓ, વાસનાઓ અને અશુદ્ધ બુદ્ધિ વિના કર્તવ્ય કર્મોને કરતો છતે જ્ઞાની લોકોની ધર્મ પરંપરાની વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ બુદ્ધિ રાખે અને કર્તવ્ય કાર્યો કરે એટલે તમે કર્મયોગી બનવાના. કાર્યો કરવાથી કર્મ બંધાશે એમ એકાંત માનીને ગભરાઈ ના જાઓ. શુદ્ધ બુદ્ધિ અને નિષ્કામતા ધારો તેથી તમે કર્મથી બંધાવાના નથી. ઉલટું નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાથી તમારા આત્માની પૂર્ણ શુદ્ધિ કરી શકશે. નિષ્કામ જ્ઞાની કર્નગી બની પાશ્ચાત્યેની પેઠે બની દેશધર્મ, રાજ્યધર્મ આદિ સર્વ શુભ ધર્મોને સ્વાધિકાર સેવે છે. ગુણ કર્માનુસારે કર્તવ્ય કાર્યોને નિર્ભય નિર્લેપ બનીને કરે. નામરૂપની વાસની ઇચ્છા વિના કર્તવ્ય કર્મો કરવામાં જરા માત્ર બીક ન ધારે. આ ત્માને શુદ્ધોપયોગ રાખી સર્વ કર્તવ્ય કાર્યોને કરે. કર્મીઓની સ્પર્ધામાં અન્યથી પાછા ન હો. કર્મ કર્મ કરી રહી ન જાઓ. તમારા આત્મબળ આગળ રાગ દેજ કર્મનું બળ કંઈ હિસાબમાં નથી. આમાજ આત્માને ઉદ્ધાર કરી શકે છે. કર્મયોગીએ આત્માને ઉદ્ધાર કરીને કર્તવ્ય કાર્યો કરવાથી પાછા હઠતા નથી. કર્તવ્ય કર્મો કરતાં જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબંધ રહેવું એ પિતાના હાથમાં છે અને કર્મને બંધ કરવું એ પણ પિતાના હાથમાં છે. જે કર્મયોગીઓ શ્રી મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી ધર્યું પ્રવૃત્તિને કરે છે તેઓ પરમાત્મપદને પામે છે. સર્વ ભીતિને ત્યાગ કરી શ્રી મહાવીર પ્રભુનું શરણુ કરી સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરો. નિરાસક્ત બનીને કર્તવ્ય કાર્યો કરતાં છતાં મુક્તિપદ થાય છે તેમાં કેઇ દેવ આડે આવીને દુર્ગતિ આપવા સમર્થ થતો નથી. કોઈ ઈશ્વર એવો નથી કે તમારો આત્મા નિરાસક્ત બની કર્તવ્ય કાર્યો કરતે છતે પરમાત્મપદ પામે તેને વિના વાંકે કર્મ લગાડી શકે–આત્મા તેજ વસ્તુત: મહાદિ કર્મ ટળતાં પર માત્મા થાય છે. આત્માને સ્વભાવ સતચિદાનંદમય છે એમ આગમો, નિગમ
For Private And Personal Use Only