SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮૩ સુખી-ધની–ભાગી વિદ્વાન દેખાય છે. તે તે લેાકાએ અન્યજનાના પૂર્વે અનેક ઉપગ્રહોને ગ્રહ્યા છે. તેથી તેઓ જ્યાં સુધી અન્યજીવેને ઉપગ્રહ દેઇને પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ સેવાધર્મના દેવાદાર છે. અત એવ તેઓએ અન્યજીવાને ઉપગ્રહ દીધા વિના રહેવું ન જોઇએ. કારણ કે તેઓ અનેક જીવેાના ઉપકારતળે દબાયલા છે. માટે તેઓએ અભિમાનથી આહ્રત્ય સ્વાસ્થ્યન્ત્રાદિ ધારણ કરીને પેાતાની જાતને ન લજવવી જોઈએ. પશુ, પક્ષી વગેરે સર્વ પ્રાણીઓના ઉપગ્રહથી આશ્રિત થએલ મનુષ્ય જાત છે. માટે સર્વ જનોએ પશુ પક્ષી વગેરે પ્રાણીઓના સંરક્ષણાર્થે ઉપગ્રહ કરવા તત્પર થવું જોઇએ. જે અન્યજીવના ઉપગ્રહેથી પુષ્ટ થઇને અન્યજીવોના નાશાર્થે સ્વશક્તિયોના ઉપયોગ કરે છે. તેના એવા અપકૃત્યથી વિશ્વમાં અનેક મહાત્પાતા થાય છે, એમ પાપની ગુપ્તલીલાનું માહાત્મ્ય પ્રધેષ કરીને જણાવે છે. અન્યજીવાના ઉપગ્રહાથી જીવનાર જીવાએ હું અને મ્હારૂં એવું મહનુ નાટક ન કરવું જોઇએ. અન્યજીવાના ઉપગ્રહોને અનંતવાર ભૂતકાલમાં ગ્રહણ કર્યાં. વર્તમાનમાં અનેક જીવાના અનેક ઉપગ્રહો ગ્રહણ કરાય છે, અને ભવિષ્યમાં અનેક જીવેના અનેક ઉપગ્રહથી યુક્ત થવુ પડશે. એવી સર્વ જીવાની સ્થિતિ હોવાથી વાસ્તવિક પરોપકારદષ્ટિથી અવલોકતાં સ્વામિભાવ ખરેખર જગત્માં ઘટી શકતા નથી. દુનિયામાં ઉપગ્રહેાનાં લેણાં દેણાંને વ્યવહાર સર્વને સેવવા પડે છે. ઉપગ્રહનું દેશું ચૂકવ્યા વિના છૂટકો થવાના નથી. અન્યજીવે પાસેથી ઉપગ્રહો નહિ લેવાની ઇચ્છા છતાં આવશ્યક ઉપયોગી ઉપગ્રહેા સ્વભાવે લીધા વિના છટકા થતા નથી. તથૈવ ઉપગ્રહોને દીધા વિના પણ છૂટકો થતા નથી. જ્યાં સુધી આત્માની સાથે કર્મ છે. ત્યાં સુધી ઉપગ્રહોને લેણદેણ સંબંધ વર્ત્યા કરે છે. અત એવ દશ હૃષ્ટાન્ત દુર્લભ મનુષ્યજન્મ પામીને મનુષ્યાએ વિવેકદ્રષ્ટિથી સર્વ જીવાને જે જે ઉપગ્રહો દેવા ઘટે તેનું સમ્ય નિરીક્ષણ કરીને સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક ઉપકારમાં પ્રવૃત્ત થયું. જીવાને પરસ્પરોપગ્રહ છે. હું મનુષ્ય ! ત્હારી શક્તિ પ્રમાણે જગત્ની સેવાર્થે પ્રત્યુપકારાર્થે તું તારા પ્રાણી બંધુઓને મન, વાણી અને કાયાદ્રિથી ઉપગ્રહ કર. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ܢ
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy