________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૧
તિને ભજે છે તેથી તેની આચારાંગ સૂત્રગત પચ્ચીસમા અધ્યયનમાં કચ્યા પ્રમાણે આત્મદશા થાય છે તથા– तहागयं भिक्खु मणंत संजयं, अणेलिसं विन्नुचरन्त मेपण। तुदंतिवायाहि अभिद्दवंणरा, सरेहिसंगामगयंव कुंजरं ॥२॥ तहप्पगारहिं जणेहिं हीलिए, ससदफासा फरुसाउदीरिया। तितिरकए णाणी अदुठचेतसा, गिरिव्ववातेण ण संपवेवए ॥३॥ अणिस्सिओ लोगमिणंतहापरं, णमजतीकाम गुणेहिं पंडिए । इमंमिलोए परतेयदोसुपि, ण विजइ बंधणं जस्स किंचिवि। सेहुनिरालंबणे अप्पतिठे, कलंकली भावपहं विमुच्चइ ॥ १०९२॥
ઉપર્યુક્ત ગાથાઓના ભાવને આત્મજ્ઞાની સાધુ રહેણીમાં ધારણ કરે છે. અને આત્મગુણેમાં સ્થિર રહે છે. આત્મજ્ઞાની સાધુ સર્વ સંબંધેથી મુક્ત હોય છે અને જે જે કાર્યો કરે છે તેમાં મેહથી મુંઝાતો નથી. આત્મજ્ઞાની સાધુ પિતાના આત્માને ઉચ્ચગુણવડે સંસ્કારી કરે છે. આત્માના ગુણે વસ્તુતઃ સત્તાથી આત્મામાં રહેલા છે એમ જે સાધુ જાણે છે તે સાધુ ખરેખર સત્તામાં રહેલા ગુણેને આવિર્ભાવ કરવા સમર્થ થાય છે અને કર્મરૂપ રજને ખંખેરી નાખી ગુણેથી પ્રકાશિત બને છે. આત્મજ્ઞાની સાધુ અવશ્ય આગમક્તજ્ઞાનવડે કર્મયોગી બને છે. જ્ઞાન શિવધ્યાં ક્ષ જ્ઞાન અને ક્રિયા એ બે વડે મોક્ષ છે. જ્ઞાનની પ્રાપ્તિ કરીને પશ્ચાત્ શિવાયો અર્થાત્ કર્મયોગને આદર્યા વિના છૂટકે થતો નથી. જ્ઞાનગદ્વારા કિયારોગમાં પ્રવૃત્તિ કર્યાથી સ્વાત્માની સલેપતા વા નિર્લેપતા કેવી રીતે છે તેને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનયોગીને કિયાગમાં પ્રવર્તવું જોઈએ. જ્ઞાનયોગી કર્મયોગમાં પ્રવર્તીવિના જગજીવોના ઉપગ્રહથી અને કર્મણથી મુક્ત થઈ શકતું નથી. સેવા, ભક્તિ, પૂજા, વૈયાવચ્ચ, પરોપકાર, ઉપદેશવૃત્તિ, અને ધર્મવૃત્તિ આવશ્યક ક્રિયાઓ વગેરેને કિયાગ અર્થાત્ કર્મયેગમાં સમાવેશ થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી જ્ઞાનગી સાધુ જે જે કિયાગને આદર ઘટે છે તેને આદરે છે.
અધ્યાત્મશાસ્ત્રને વાંચવાથી વા શ્રવણ કરવાથી વા આત્મજ્ઞાનનું કિંચિત્ સ્વરૂપ અવધવા માત્રથી અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણમન
For Private And Personal Use Only