________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૧
ભસ્મીભૂત કરી નાખ !!! અને અનેક દેવે ત્હારી સામા આવીને કર્તવ્ય કાર્યથી પરા′′મુખ કરવા તને ભય પમાડવા પ્રવૃત્તિ કરે તે તેને આત્મરૂપ માનીને તેનાથી જરા માત્ર ભય ન પામ !!! શ્રીવીરપ્રભુના આનન્દાહિશ્રાવકને દેવતાઓએ ભય પમાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિચા કરી પરંતુ તે ભય પામ્યા નહીં ત્યારે દેવતાએ તેની આત્મદશાથી પ્રસુતિ અન્યા અને શ્રીવીરપ્રભુએ સમવસરણમાં તેની પ્રશંસા કરી. શ્રીનમિરાજષિને ચારિત્રમાર્ગમાંથી ચલાવવાને માટે ઈન્દ્રે તેમની નગરી અને રાણીઓને ખૂમ પાડતી દેખાડી અને નિમ રાજર્ષિને કહ્યું કે ચારિત્ર્યનો ત્યાગ કરીને તમે રાણીઓને બચાવ કો. તમારૂં સર્વ ખળી ભસ્મસાત્ થઇ જાય છે તેનું રક્ષણ કરે, રક્ષણ કરા, ઈત્યાદિ અનેક પ્રકારે તેમને ચારિત્ર ભાવમાંથી ચલાવાને વચને કાં, પરન્તુ નમિરાજર્ષિ સ્વકર્તવ્ય ચારિત્રારાધનમાંથી જરા માત્ર ચલાયમાન ન થયા અને ઉલટું કથવા લાગ્યા કે તમે ચિત્ર હતે ઈત્યાદિવડે ઈન્દ્રને પ્રતિબાધ્યા. આ ઉપરથી અવોધવાનું કે આત્મજ્ઞાન થયા પશ્ચાત્ આત્માને નિ:સંગ નિર્ભય માન્યા પશ્ચાત્ સ્વાધિકારે જે જે કર્તવ્ય કાર્યો વ્યવહાર અને નિશ્ચયતઃ કરવામાં આવે છે તેમાંથી ચલાયમાનપણું થતું નથી. સ્વાધિકારે સ્વ-કર્તવ્યકાર્યાં કરતાં આત્માને પૂર્ણ માનવા જોઈએ. અનન્ત ગુણા વડે મારા આત્મા પરિપૂર્ણ છે. આત્મામાં જે છે તે સર્વે પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણમાં પૂર્ણ મળે છે તોયે પૂર્ણ રહે છે. આત્મા સ્વને પૂર્ણ માની કર્તવ્ય કાર્યોંમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને કોઇ પણ પ્રકારના અસંતષનું કારણ રહેતું નથી. જ્યાં સુધી આત્માને અપૂર્ણ માની કર્તવ્ય કાર્યો કરવામાં આવે છે ત્યાંસુધી આશા, સ્વાર્થ, અસંતાષ વગેરેના વિચારોના ઘેરામાં સપડાવવાનું થાય છે અને અનેક પ્રકારની વાસનાના પૂજક બનવું પડે છે. આત્મામાં જે જે ગુણા રહેલા છે તેમાંથી એક ટળતા નથી અને એક નવ આત્મામાં આવતા નથી એમ ખાસ અવષેધી આત્માને પૂર્ણ માની કર્તવ્યકાર્યો કરવાં જોઇએ. આત્મામાં અનન્ત ગુણૈા છે તેના તિરાભાવ જ્યાંસુધી છે અને જ્યાંસુધી આવિર્ભાવ થયા નથી ત્યાંસુધી અપૂર્ણતા છે; એ ષ્ટિએ આત્માને અપૂર્ણ જાણવામાં આવે
For Private And Personal Use Only