________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૬૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન
કરવી જોઇએ. બાહાસમિણિભૂતધમેર્મોન્નતિથી આધ્યાત્મિક શક્તિયા પ્રાપ્ત કરવાના માર્ગો ખુલ્લા થાય છે. જે ધર્મથી બાહ્યાન્નતિ પ્રાપ્ત ન થતી હાય તે ધર્મપ્રતિ લેાકેાની રૂચિપ્રકટતી નથી. બાહ્યાન્નતિ સાધક માર્ગે સર્વધમમાં હાય છે, માહ્યવ્યહારની પ્રગતિ સહિતજ ધર્મ હોય છે. ધર્મના અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે. પરંતુ અ ંતિમ ઉદ્દેશની પૂર્વની સર્વોન્નતિયાની સાથે ખાદ્યાન્નતિયાના નિમિત્તભૂત સહકારી સંબંધ છે. ધર્મથી વિરૂદ્ધકાî કરીને અનીતિમય જે ખાદ્યાન્નતિ કરાય છે તે મહાભારતના યુદ્ધના પરિણામવત વા યુરોપીયમહાયુદ્ધ પરિણામની પેઠે અંતે ક્ષયશીલ થાય છે. ધર્મથી વિરૂદ્ધ કર્મકરીનેજેજે દેશના લોકોએ ખાદ્યાન્નતિને સાધી છે તેઓની ઉન્નતિ ફક્ત ઇતિહાસના પાને રહી ગઈ છે. ધર્મકર્મ અને અધર્મ કર્મોનુ વાસ્તિવિક સ્વરૂપ અવમેધવું જોઇએ. આર્યસિદ્ધાંતપ્રતિપા ઘધર્મકર્માનું વાસ્તવિક સ્વરૂપ બાધવું જોઈએ કે જેથી ધર્મવિરૂદ્ધકર્મોનું જ્ઞાન થવાથી તેનેા પરિહાર કરીશકાય. સત્તાવૐ, લક્ષ્મીવર્ડ અને વિદ્યાવડે મનુષ્યે જેજે ધર્મપ્રમન્ધાએ જીવે છે તે તે કર્મયથાચિત સેવવા જોઇએ. વિશ્વવતિમનુષ્યા વિદ્યા, લક્ષ્મી અને સત્તાવડે ખાદ્યપ્રગતિમયજીવનથી જીવી શકે છે. અતએવ ખાદ્દોન્નતિ માટે વિદ્યા, સત્તા અને લક્ષ્મીની ઉપાસના ગૃહસ્થાએ કરવી જોઇએ. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર વર્ગનુ ગૃહસ્થ મનુષ્યો સેવન કરે છે. આર્થિકસ્થિતિમાં નિર્બલ મનુષ્યા ગૃહજીવનમાં સ્વતંત્ર જીવનગાળવાને શક્તિમાનુ થતા નથી. દેશની આખાદી, સમાજની આબાદીની સાથે ધર્મની આરાધના કરી શકાય છે. દેશ, ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સબંધ છે. સત્તા, લક્ષ્મી અને વિદ્યાવિના વિશ્વમાં અનેક પ્રકારના શુભ ધર્મની રક્ષા થતી નથી. સત્તા, લક્ષ્મી અને સત્તા વિના સાર્વજનિક પરાપકારિક કર્મી કરી શકાતાં નથી. આસુરી મનુષ્યાના હાથમાં સર્વ પ્રકારની સત્તા લક્ષ્મી અને વિદ્યા હાય છે તે તેથી ધર્મીઓ અને ધર્મના નાશ થાય છે અને અધર્મીઓનુ સામ્રાજ્ય વધે છે તેથી પરિણામ એ આવે છે કે ધર્મના માર્ગોના નાશ થાય છે. અતએવ સુરી મનુષ્યાએ વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે ખાદ્યાન્નતિ સાધવી જોઇએ કે
For Private And Personal Use Only