________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩ર વરિતુઓની પ્રાપ્તિ કરવાની જરૂર છે, પરંતુ તેથી લભ કરે એમ કઈ રીતે સિદ્ધ થતું નથી. જ્યારે તેને પરિણામ સેવ્યા વિના બાહ્યાવસ્તુઓની પ્રવૃત્તિ કરવાથી કઈ જાતની સ્વપરને હાનિ થતી નથી ત્યારે લેભ પરિણામ કરવાની કંઈ પણ જરૂર નથી એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. પુનઃ કથવું પડે છે કે કામ પરિણતિને સેવ્યા વિના આ વિશ્વમાં આનંદ છવનથી જીવી શકાય તેમ છે. કામ પરિણતિ વિના બાહા વ્યવહારમાં પ્રવર્તતાં અનેક અનર્થોથી મુક્ત થવાય છે અને વ્યવહારસ્થિતિમાં તથા ધર્મસ્થિતિમાં પ્રગતિ કરી શકાય છે. સાÀદેશના લક્ષ્યબિંદુ પ્રતિ ઉપગ ધારીને અધિકાર પરત્વે સ્વફરજ સેવતાં ગમે તે કાર્ય પ્રસંગે કોઈની પણ નિંદા કરવાની વા કેઈની પણ ઈર્ષ્યા કરવાની જરૂર રહેતી નથી. પિતે પોતાના કાર્યમાં પ્રવર્તવું જોઈએ. કેઈની નિંદા અને ઈર્ષ્યા કરવાથી બાહ્ય જીવનની તથા આંતર જ્ઞાનાદિ જીવનની અંશ માત્ર પણ પ્રગતિ કરી શકાતી નથી એમ જ્યારે અનુભવ થાય છે તે પશ્ચાત્ નિંદા અને ઈર્ષાને સેવ્યા વિના સ્વસ્વાધિકારક કર્તવ્ય કાર્યમાં અનેક સાપેક્ષાતાએ પ્રવર્તવાની જરૂર છે. એટલું લક્ષમાં રાખીને નિકષાયભાવે વ્યાવહારિક અને ધામિકકર્મા સેવવું જોઈએ.
આત્મજ્ઞાની, ઉપરવડે વ્યાવહારિક અને ધાર્મિક કર્મવેગને આદરવા શક્તિમાન થાય છે. ઉપગપૂર્વક સર્વકાર્યો કરવાથી આત્માની અને સમાજની ઉત્કાન્તિ કરી શકાય છે. ઉપગવિના લાભાલાભ કાર્યની શક્યતા અને તેના સાધનોનો નિર્ણય થઈ શકતું નથી. ઉપ
ગવિના પ્રારંભિતકાર્યપ્રવૃત્તિમાં અને ગુપ્તવિકને પ્રગટ થવાનાં હેય છે તેની પરિપૂર્ણ સમજણ પડી શકતી નથી. લઘુમાં લઘુ અને મહમાં મહતું કાર્ય કરતાં પૂર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તત્ તત કાર્ય સંબંધી દીર્ધદષ્ટિવડે ઉપગ કરવો જોઇએ. ઉપગી મનુષ્ય જાગ્રત છે અને કાર્યમાં પ્રવૃત્ત છતાં અનુપયેગી મનુષ્ય નિદ્રાયુક્ત છે એમ અવબાધવું. વ્યાવહારિક અને ધામિકકર્મોની આવશ્યક્તા સ્વીકારીને આત્મજ્ઞાની પ્રત્યેક કાર્યને રાગદ્વેષ પરિણામની મંદતાએ કર્તવ્ય ફરજને અદા
For Private And Personal Use Only