________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૧
બને છે અને અન્યને બ્રહ્માનન્દનું અર્પણ કરી શકે છે. પ્રભુમય જીવન અને બ્રહ્માનન્દ એ બે સાથે રહે છે અને શુદ્ધાપગ પણ સાથે રહે છે. જ્ઞાનગીઓ કર્મવેગની સર્વ પ્રવૃત્તિ કરતા છતા, પ્રારબ્ધગે બાહ્યજીવને જીવતા ક્તા દુનિયાના મનુષ્યને આત્માનંદ અર્પે છે તેથી તેઓનું જીવન ખરેખર સર્વ છાના શ્રેયઃ માટે બને છે. દરેક મનુષ્ય પિતાના જીવનને પ્રભુમય જીવન બનાવવા ધારે તે બનાવી શકે છે. મનુષ્ય જીંદગીમાં પ્રભુમય જીવન બનાવી અન્યને તથા સ્વાસાએ બ્રહ્માનન્દનું સમર્પણ કરવાને અનુભવ મેળવે જોઈએ. શુદ્ધ પગથી પ્રભુમય જીવન બને છે એમાં કોઈ જાતની શંકા નથી. ઉપચરિતજીવન અને અનુપચરિતજીવનનું સ્વરૂપ અવધવું જોઈએ. આત્માના શુદ્ધપગે જીવવું એ અનુપચરિત સભૂતજીવન છે અને તે જ જીવનમાં પ્રભુમય જીવનને સમાવેશ થાય છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનકની ભૂમિપર આરેહવાથી પ્રભુમયજીવનના અનન્તવિકાસે પ્રગટે છે, અને શુદ્ધ પગથી મહાત્માઓ નિર્લેપ કર્મો કરીને વિશ્વને ઉદ્ધાર કરી ધર્મની
ગ્લાનિને પરિહાર કરે છે. અતએ ગુરૂચરણની ઉપાસના કરીને શુદ્ધપગની પ્રાપ્તિ કરવી જોઈએ. શુદ્ધ પગથી શુભ પરિણામ પછી શુદ્ધપરિણામની પ્રાપ્તિ થાય છે. શરીર, મનવાણી, નામ, રૂપ આદિ સર્વમાંથી રાગ દ્વેષના પરિણામ ટળવા અને આત્માના શુદ્ધ ધર્મમાં પરિણમવું તેને શુદ્ધપરિણામ કથવામાં આવે છે, તેની શુદ્ધિાપગથી પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી શુભ પરિણામમાં જવું અને શુભપરિણામથી શુદ્ધપરિણામમાં જવું એ રૂપ શુદ્ધચરિત્રકાર્યને હેતુ શુદ્ધ પગ છે. મહાત્માઓ, સાધુઓ,ગીઓ, ભક્ત, સન્ત આત્માના શુદ્ધાપગપૂર્વક બ્રહ્માનું સમર્પણ કરવા કર્મને વાધિકારે કરે છે અને દુનિયાને ઉદ્ધાર કરે છે તેથી તેઓની સેવા પૂજા ભક્તિ કરીને ગૃહસ્થમનુષ્યએ બ્રહ્માનન્દની પ્રાપ્તિ કરવી. જેઓ પામે છે તેઓ અન્યને પમાડે છે. સાધુઓ, મુનિવરે, શુદ્ધ પગથી બ્રહ્માનંદના સમર્ષણરૂપ કર્મપ્રવૃત્તિને કરી પ્રારબ્ધજીવનની સફલતા કરે છે.
અવતરણુ-મનુષ્યજીવનમાં સ્વકર્તવ્યતાને અવધાવે છે.
For Private And Personal Use Only