SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૨ कर्तव्यं परमं ख्यातं, रागदेषक्षयादिकम् । धर्मिभिः क्रियते तत्तु, धर्मध्यानादिसाधनैः ॥१२॥ जास्मापरात्मता रूपः शुद्धानिश्चयतःस्वयम्। स्नत्रयीप्रकाशार्थ, कर्तव्यं तन्मयादिकम् ॥१२२॥ पास योग्य प्रवृत्तिस्तु, भवाय नैव जायते । अध्यात्मज्ञानिनः सम्यग्, व्याख्यानादिककर्मणः१२३। उत्सर्गकापवादाभ्यां, प्रवृत्ति धर्मकर्मणाम् । साधूनांच गृहस्थानां, द्रव्यक्षेत्रादितः सदा ॥१२४॥ - શબ્દાર્થ –ાગદ્વેષાદિ ક્ષયરૂપ જે પ્રસિદ્ધ પરમર્તવ્ય છે તે ધર્મધ્યાનાદિસાધન વડે ધમ મનુથી કરાય છે. શુદ્ધ નિશ્ચયતઃ આત્મા એજ પરમાત્મારૂપ છે. આત્માની રત્નત્રયીના પ્રકાશાથે પરમ બ્રણામથ થવું ઈત્યાદિ કર્તવ્ય કર્મ છે. વ્યાખ્યાનાદિક કર્મવાળા અધ્યાઅજ્ઞાનિસાધુને પ્રાપ્તબ્ધ પ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. સંધુઓને અને ગૃહોને કથક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગ ધર્મકર્મોની પ્રવૃત્તિ છે. આ થિયેશ્ચન-ધર્મધ્યાન અને શું ધ્યાન વડે રાગદ્વેષને ક્ષય કરે નિજ પરમ કર્તવ્ય ખરખર ધમ મનુષ્યવડે સેવાય છે. સગષના શિયથી આત્મામાં સર્વજ્ઞતા ઉદ્ભવે છે. રાગદ્વેષના ક્ષયથી આત્માની જામના શકિત પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયથી પરમ સમભાવ પ્રગટે છે. અગદ્વેષના ક્ષવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોટા મોટા વિયે સગષ્ટધમા ક્ષયાર્થ એકાન્ત માં ધ્યાન ધરે છે. રજોગુણ અને તમે અણ સગષમય છે. સંસાનું મૂળ રાગદ્વેષ છે. રાગદ્વેષના ગે અનેક આવતા ગ્રહેવા પડે છે. ધર્મધ્યાનશ્રી અને શુકલધ્યાનથી આત્માની શુદ્ધતા પ્રકટે છે. ધર્મધ્યાનાદિથી આત્માને શ્રદ્ધાપાગ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયની સાથે આત્મધર્મસામ્રાજ્ય પ્રગટે છે અને તેથી આ તે પરમાત્મતારૂપ થાય છે. આત્મા એજ પરમાત્મારૂપ છે. For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy