________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
કરૂં છું એ ખાખતના ઉહાપાહ કરીને કર્તવ્ય કરવું જોઇએ. દૃઢપ્રહારી ભૂતકાલમાં મહાપાપી હતા પણ તે વર્તમાનકાલને ખરેખર વિચારા અને આચારોથી સુધારી પરમાત્મા થયા. વર્તમાનકાલીન જે જે કર્તવ્ય કાર્યો કરાતાં હાય તે તે કાચ પ્રતિ લક્ષ્ય દેવાની જરૂર છે. વર્તમાનકાલીન કર્તવ્ય ઉપચાગથી વર્તમાન પ્રગતિમાં જે જે અંશે ન્યૂનતા રહેતી હોય છે તેના ખ્યાલ આવે છે અને ન્યૂનતાને ટાળી પૂર્ણતા પ્રાપ્ત કરવા ખાસ પ્રયત્ન થાય છે. વર્તમાનકાલીન પ્રગતિ કરવા માટે વર્તમાનમાં જે જે મન, વચન અને કાયાવર્ડ પ્રવૃત્તિ થતી હોય તેનો ખ્યાલ કરવા જોઇએ. જે વર્તમાન કાર્યાપર લક્ષ્ય દે છે તે ભવિષ્યની ઉન્નતિના પાયા રચે છે. હાલ શું શું કરૂં છું અને ભવિષ્યમાં હું શું શું કરીશ, ભવિષ્યમાં શું શું કરવા ચેાગ્ય છે. વર્તમાનમાં ભવિષ્યની પ્રગતિ માટે શાશા વિચાર થાય છે તેના પરિપૂર્ણ વિવેકદૃષ્ટિથી ખ્યાલ કરવાની જરૂર છે. ભવિષ્યમાં શું શું કરી શકાશે તેના જે મનુષ્ય વિચાર કરે છે તે દ્રવ્ય અને ભાવતઃ આત્માત્ક્રાન્તિ કરી શકે છે. વર્તમાનમાં એવાં કાર્યો કરવાં જોઇએ કે જેથી ભવિષ્યકાલ સુખમય અને તથા ભવિષ્યની કામ ધન્યવાદ આપી શકે. ભવિષ્યમાં આત્મન્નતિ કેવી રીતે કરી શકાશે તેના પિરપૂર્ણ વિચાર કરવા જોઈએ. આર્યાવર્તના બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યેા અને દ્નોએ ભવિષ્ય પ્રગતિના વિચાર કર્યાં હોત તેા તેની વર્તમાનમાં હાલ જે દશા થઈ છે તે થાત નહિ. ભૂતકાલમાં થએલા આર્યાં કે જેઓએ પરસ્પર ક્લેશ-કંકાસ–મારામારી-યુદ્ધ કરીને ચાતુર્વણિક પ્રગતિના નાશ કર્યાં છે તેના પર વર્તમાનકાલીન ભારતજના તિરસ્કારષ્ટિથી દેખે છે; તથૈવ વર્તમાનમાં જે દેશપ્રગતિ, સામાજિક પ્રગતિ, વિદ્યાપ્રગતિ વગેરે અનેકયા શુભ પ્રગતિયામાં વિદ્નો કરે છે તેને ભવિષ્યની પ્રજા શાપ આપે એમાં કઇ આશ્ચર્ય નથી. જેમ જેમ મનુષ્યે અભેદ અને ઐક્યતાને ધારણ કરી વિશાલષ્ટિમાં વૃદ્ધિ કરે છે તેમ તેમ તેના હૃદયમાં વ્યાપક પરમાત્મત્વને આનન્દાનુભવ વૃદ્ધિ પામતા જાય છે. અતએવ પ્રત્યેક આત્મારૂપ વ્યકિ એ સમસ્ત સમષ્ઠિની પ્રગતિ અક્યમાં અનન્ત અભેદતાના અનુભવ
For Private And Personal Use Only