SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૫ વૃત્તિને અને અશુભ પ્રવૃત્તિને અવધવી જોઈએ. મન વાણી અને કાયાથી અષ્ટાદશપાપસ્થાનકની પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે અને મન, વાણુ કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે. મન દંડ, વચન અને કાયાને દંડને પરિત્યાગ કરે જોઈએ. ઈર્યાસિમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાન ભાંડમાત્રનિષેવના સમિતિ, પારિકાપનિકાસમિતિ, મને ગુણિ, વચનગુણિ અને કાયાગુતિનું નિયનિક્ષેપથી સ્વરૂપ અવબોધતાં નૈતિકારકધર્મપ્રવૃત્તિને વિવેક થાય છે. મનની શક્તિને અને વચનની શક્તિને આત્માની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં વાપરવી જોઈએ. જે જે આત્મોન્નતિકારક પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિથી અન્ય જીવોની ઉન્નતિ થાય છે. જે જે પ્રવૃત્તિથી આત્મોન્નતિ થતી નથી તે તે પ્રવૃત્તિથી અન્યજીવોની ઉન્નતિ થતી નથી. જે નનિ કરી શકતું નથી તે અન્યજીની ઉન્નતિ કરી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી ન્નતિકારકભિન્નભિન્ન પ્રવૃત્તિ હોય છે. નતિકારક પ્રવૃત્તિને દેશ કાલાનુસાર ફેરફાર થયા કરે છે. તેથી તેનું દેશ કાલાનુસારે રહસ્ય અવધવું જોઈએ. કેટલીક અમુક વર્ગના માટે નૈતિકારક પ્રવૃત્તિ હોય પરંતુ અમુક દેશકાલથી સ્વાત્મીય પ્રગતિકારક પ્રવૃત્તિ ન હોય તે તેઓને સેવી શકાતી નથી. વર્તમાનકાલમાં કેટલી પ્રવૃત્તિથી ન્નતિ થાય છે, પરંતુ ભવિષ્યમાં અધિકારપરાવર્તનથી તે પૂર્વની પ્રવૃત્તિથી આમન્નતિ થઈ શકતી નથી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાભેદે નૈતિકારક પ્રવૃતિમાં દેશકાલાનુસાર પરિવતને થયા કરે છે આત્મજ્ઞાનથી નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થાય છે. વર્તમાનકાલમાં થતી સર્વશુભાશુભ પ્રવૃત્તિના સમૂહનું પરિપૂર્ણ જ્ઞાન થયા વિના નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થઈ શકતું નથી. નતિકારક પ્રવૃત્તિને નિર્ણય થયા પશ્ચાત્ અંધ પરંપરામાં પ્રવૃત્તિ થતી નથી અને સાધનદષ્ટિમાં અને સાધ્યદષ્ટિમાં વિપરીત મન થતું નથી. પ્રગતિશીલ યુગમાં જે અંધપરંપરાએ પ્રવૃત્તિ કરે છે અને ન્નતિ પ્રવૃત્તિને વિચાર માત્ર કરતું નથી તે સમૂરિછમ પચેન્દ્રિય પ્રવૃત્તિ કરતાં કઈ પણ વિશેષ કરી શકતું નથી. દેશ, રાજ્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy