________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજ, સંવાદિતા સાર કરે પ્રવત્તિના વા પ્રવૃતિ
માં
સમાજ, સંઘાદિની ઉન્નતિકારક પ્રવૃત્તિની સાથે નતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે કે સંબંધ છે? અને તેમાં શું? સત્ય રહસ્ય સમાયું છે? તે અવશ્ય અવધવું. પ્રવૃત્તિના તાબે આત્માએ રહેવું જોઈએ નહિ, પરંતુ આત્માના તાબે અનાસક્તભાવે પ્રવૃત્તિ રહેવી જોઈએ. આત્માની ઉન્નતિસાધનભૂતપ્રવૃત્તિ છે, પરંતુ પ્રવૃત્તિમાં આત્મતા નથી એવું અવબોધી અનાસક્તિથી માનસિ વાચિક કાયિક પ્રગતિકરપ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રીતિથી પ્રવૃત્તિને ન્નતિ માટે સેવવી જોઈએ, પરંતુ પ્રવૃત્તિમાં રાગથી આસક્ત ન થવું જોઈએ. પ્રવૃત્તિમાં અનાસક્તભાવે પ્રીતિ થવી જોઈએ. મધ્યમ વેગીઓની પ્રથમ પ્રશસ્ય પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાય છે. પરંતુ શુદ્ધજ્ઞાની ભેગીઓને તે પ્રીતિવિના પ્રવૃત્તિ થાય છે. ઉત્તમજ્ઞાનીઓ રાગ દ્વેષથી મુક્ત હોય છે. આરંભકકર્મયેગીઓએ જ્યાં જેવી રીતે પ્રવૃત્તિ સેવવી પડે ત્યાં તેવી રીતે પ્રવર્તવું. જ્ઞાનિમનુષ્ય, પ્રવૃત્તિની ભિન્નતામાં અને તેનાં દેશકાલાનુસારે થતાં પરિવર્તનમાં મુંઝાયા વગર આત્મનિતિકારક પ્રવૃત્તિને સેવે છે.
અવતરણ–કિચાઓના, પ્રવૃત્તિના અનેક ભેદોમાં જ્ઞાની મુઝાતે નથી. તે ચિતકાર્ય પ્રવૃત્તિ કરે છે તે દર્શાવે છે. क्रियाविचित्रभेदेषु, ज्ञानी किञ्चिन्न मुह्यति । समीभूयाधिकारेण, करोति कर्मसूचितम् ॥ १४९ ॥
શબ્દાર્થ –ધાર્મિક ક્રિયાઓના વા વ્યાવહારિક કાર્યની ક્રિયાઓના વિચિત્ર ભેદમાં આત્મજ્ઞાની મોહ પામતે નથી. સર્વ ક્રિયાઓમાં સમીભૂત થઈને તે સ્વાધિકાર સુહુઉચિત કર્મને કરે છે.
વિવેચન –મેક્ષકારક ધર્મની ક્રિયાઓમાં સર્વ દર્શનમાં સેંકડે ભેદો પડયા છે. જૈનદર્શનમાં શ્વેતાંબર દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી આદિ અનેક ગ૭ મતભેદોથી ધર્મક્રિયાઓમાં પરસ્પર મત વિરૂદ્ધ એવા અનેક ભેદ અવલોકાય છે. હિન્દુઓમાં અનેક સંપ્રદા થયા છે અને સંપ્રદાયના ધર્મની પરસ્પર વિરૂદ્ધ એવી અનેક ક્રિયાઓ દેખાય છે. બેદ્ધિામાં, ખ્રીતિમાં અને મુસભાને વગેરેમાં ધાર્મિક ક્રિયાઓના
For Private And Personal Use Only