SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચુક્ત સિદ્ધ કરે છે. શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરવાની સાથે તેમના ચાર અતિશય જણાવ્યા છે. જ્ઞાનાસિરાય, ઘરનાસિરાય, agri તિરાય મને પૂજતા તેમાં રામ વિનાને એ વિશેષણથી ૩યાપામનું સૂચવન કરવામાં આવ્યું છે. રાગદ્વેષ એ બે મહા અપાયરૂપ છે. રાગદ્વેષને સર્વથા નાશ થયા વિના જ્ઞાનતરાય પ્રકટતું નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અન્તરાય અને મેહનીય એ ચાર કર્મ છે, તે જ ખરેખર અપાય છે. ઘનઘાતી ચાર કર્મરૂપ અપાયને અગમ અર્થાત્ નાશ કરવાથી માથાપામાતિરાય ઉદ્ભવે છે. પદયાપરમતિરાના ઉદ્દભવની સાથે જ્ઞાનાતિરાય પ્રકટે છે. પરિપૂર્ણ રાગદ્વેષને સર્વથા ક્ષય કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી જ કેવલજ્ઞાન પ્રકટી શકે છે. શ્રી મહાવીર પ્રભુએ દીક્ષાંગીકાર કરીને બાર વર્ષ પર્યન્ત મોહનીય કર્મની સાથે યુદ્ધ કર્યું. શ્રી મહાવીર પ્રભુ છઘસ્થાવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. આત્માના ગુણેમાં ક્ષયેપશમાદિભાવ રમણતા કરીને આત્મસમાધિ સુખમાં ઝીલતા હતા. બાહ્ય અને અન્તરથી નિર્ચન્વભાવને ધારણ કરીને આત્માના શુદ્ધ ધ્યાનમાં તલ્લીન બન્યા અને ક્ષપકશ્રેણિ આરહણ કરી ધનધાતી ચાર કર્મને ક્ષય કરી ક્ષાયિકભાવે લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. આ વિશ્વમાં કેવલજ્ઞાનવડે સર્વ પદાર્થોને સાક્ષાત્ અવલોકી શકાય છે. સર્વજ્ઞાનમાં શિરમણિ એવું કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાથી પશ્ચાત્ કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અવશેષ રહેતું નથી. શ્રી વીરપ્રભુને આત્માના અસંખ્ય પ્રદેશમાં કેવલજ્ઞાન પ્રગટયા બાદ ચાર નિકાયના દેવેએ સમવસરણની રચના કરી, તે સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ શ્રી વીરપ્રભુએ વીતરાગ ધર્મને ઉપદેશ દીધું અને ચતુવિધ સંઘની સ્થાપના કરી. શ્રી વિરપ્રભુના આત્મામાં કેવલજ્ઞાન પ્રયું તેથી તેમણે વચનવડે યથાતથ્ય ઉપદેશ દીધે તે વરાતરાય અવધ. કેવલજ્ઞાનની સાથે વચનાતિશય હોય છે, અને તેથી પૂગતા પણ સાથે જ પ્રગટે છે. પૂજાતિશયના ચંગે ચેસઠ સુરપતિએ વગેરે શ્રી વર્ધમાનપ્રભુની પૂજા કરે છે. આ ચાર અતિશય વડે યુક્ત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy