________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૩
દુઃખાનુ
કરનાશ
અનન્ત જ્ઞાનમય છે, એવા નિશ્ચય થાય છે ત્યારે સર્વ પ્રકારનાં મૂળ અહંમમતાને અત આવે છે અનાદ્રિ કાળથી જીવાને અહિરાત્મભાવ છે તેથી તે અનન્તાવતાર કરીને મનુષ્યાવતારમાં આવ્યા છતાં પૂર્વ ભવાના રાગ દ્વેષના સંસ્કાથી એકદમ અન્તરાત્મદશાને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પૂર્વ ભવના સંસ્કારી મનુષ્યને કર્મના અને આત્માના ભેદ અનુભવમાં આવે છે. તતઃ પશ્ચાત્ તે અહિાત્મભાવના ત્યાગ કરીને અતરાત્મભાવને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મભાવને પ્રાપ્ત મનુષ્યા દેહ, વાણી, કાયા અને પંચભૂતાથી સ્વાત્માઓને ભિન્ન માને છે. અન્તરાત્મદશાધારકમનુષ્યો સ્વાત્મામાં અન્તરાત્મત્વ અને પરમાત્મત્વને નિશ્ચય કરે છે. તે બાહ્ય વસ્તુએમાંથી સુખની બુદ્ધિના ત્યાગ કરે છે અને આત્મામાં સુખની બુદ્ધિનો નિશ્ચય કરે છે. બાનર પ્રશ્નનો સર્વ, અનન્ત બ્રહ્મ, અનન્તજ્ઞાન, અનન્ત ફ્રેન અને અનન્તરિત્રના તેઓ સ્વાત્મામાં સાક્ષાત્કાર કરે છે. રજોગુણ, તમેગુણુ અને સત્ત્વગુણથી બ્રહ્મસ્વરૂપ, આત્મવરૂપ ભિન્ન છે એવા નિશ્ચય કરીને મેહમયમનેવૃત્તિને ત્યાજ્ય ગણે છે. મેહમયમનેવૃત્તિ છે તેજ સંસાર છે અને તેનાથી કર્મની વર્ષાએ ગ્રહેવી પડે છે. એવા નિશ્ચય કરીને તે મનેવૃત્તિના ધર્મથી સ્વાત્માને ભિન્ન અનુભવે છે. કામ ક્રોધ, લોભ, માયા ઇત્યાદિ પ્રકૃત્તિયાથી અર્થાત મોહવૃત્તિયાના દાસ બનીને રહેવું એ તેમને ઉચિત લાગતું નથી તેથી અન્તરાત્મજ્ઞાનીઓ માહવૃત્તિયાને જીતવાને પ્રયત્ન કરે છે. વિકલ્પસંકલ્પરૂપ મનની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અન્ત આનંદમય છે એવા તેઓ શુદ્ધ સમાધિથી નિશ્ચય કરે છે. અન્તરાત્મમનુષ્ય. પૂર્વે શરીરમાં અને શરીર બાહ્ય પદાર્થોમાં સુખ શાન્તિ અવલોકતા હતા તેને ભ્રમ ત્યજીને તેઓ મનની પર એવા આત્મામાં સુખ શાન્તિ અવલેાકે છે અને જ્ઞાનાવરણીઆદિક કર્મીને દૂર કરવા દેવ ગુરૂ ધર્મની આરાધના હેતુભૂત સદ્ધર્મ પ્રવૃત્તિયાને સેવે છે છતાં બાહ્યથી પ્રારÜાગે વિશ્વકલ્યાણમયવ્યવહારમાં પણ ભાગ લે છે. અન્તરાત્માએ આત્મા, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ
For Private And Personal Use Only