________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમગની અત્યંત પ્રાચીનતા સિદ્ધ કરી છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની રચના કરી તેમણે જ્ઞાનશિયાખ્યાં ક્ષઃ જ્ઞાન અને ક્રિયા પ્રવૃત્તિ એ બેથી મોક્ષ થાય છે એમ સિદ્ધ કર્યું છે. યંનri
f u, હુાં અન્ના વિચા, સંત પંગુઢ રદ્દો, ધાવમા ૩ . ધર્મી પ્રવૃત્તિ વિનાનું જ્ઞાન હણુયેલું છે. અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાયેલી છે. અંધસમાન એકલી ક્રિયા પ્રવૃત્તિ છે. અને કર્મયોગ વિનાનું એકલું જ્ઞાન છે તે પાંગળા સમાન છે, કેઈ નગરમાં અગ્નિ લાગે ત્યારે પાંગુલ હતા તે અંધનાપર બેઠે અને રસ્તે દેખાડવા લાગે. આંધલો ચાલવા લાગ્યો તેથી બન્ને અગ્નિથી બચી શકયા તે પ્રમાણે જ્ઞાનપૂર્વક કર્મવેગ યાને ક્રિયાગથી નિરાસક્તિપણથી કર્તવ્ય કાર્યો કરતાં સંસારમાં બંધન થતું નથી અને જ્ઞાનાવરણયાદિ કર્મોને ક્ષય કરી પરબ્રહ્મ પદ યાને સિદ્ધપદની પ્રાપ્ત કરી શકાય એમ અનેક સ્થાને કથવામાં આવ્યું છે. અધ્યાત્મજ્ઞાન, આત્મજ્ઞાનના ખજાના સ્વરૂપ જેનાગમે છે. તેઓનું ગુરૂગમદ્વારા મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકાર કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. અજ્ઞાન, આસક્તિ, મોહથી જે નિવૃત્તિની સાધના કરવામાં આવે છે
તેથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી. જૈનેની ચારે વણે જૈનોમાં શુષ્ક નિ, સ્વસ્વવર્ણ કર્મથી ભ્રષ્ટ થવા લાગી ત્યારથી જૈનેની વૃત્તિની મુખ્યતા પડતી થવા લાગી છે. જે કામમાં ગુણ કર્મવિશિષ્ટ થતાં અને ધર્મે ક્ષત્રિય, તથા વૈશ્ય ગુણ કર્મવિશિષ્ટ વૈોને નાશ થાય પ્રવૃત્તિની ગાણ- છે તે કોમને અને તે દેશને તથા તે ધર્મને હાસ તા થતાં થએલી નાશ થાય છે. જ્યારથી ત્યાગાવસ્થામાં શુષ્કવાચિક પડતી, જ્ઞાન, શુષ્ક ધર્મારાધનાની રૂઢ પ્રવૃત્તિ વધી ત્યારથી
જૈનેની સકે સકે પડતા થવા લાગી છે-વ્યાવહારિક વણ કર્મ ધર્મ પ્રવૃત્તિ તથા ધાર્મિક પ્રવૃત્તિને જુસ્સો જેનોમાંથી નરમ પડે ત્યારથી જ એ અન્ય કોમોની સ્પર્ધામાં હાર ખાધી છે. પ્રવૃત્તિ વિના ગમે તે ધર્મ દુનિયામાં જીવી શક્તિ નથી. જે ધર્મ કોમમાં સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મ કર્મની પ્રવૃત્તિને જુસ્સો નથી તે કામ અને તેમનું દુનિયામાં નામનિશાન રહેતું નથી. ન કોમમાં જ્યાં સુધી આ બધ અને એવી પ્રવૃત્તિ થતી હતી ત્યાં સુધી જનેમાં ચડતીને સૂર્ય ઉગ્યા કરતા હતા. પ્રવૃત્તિ ધર્મ વિના કોઈ ધર્મની ચડતી થતી નથી. જેમાં ત્યાગીઓમાં ત્યાગ ધર્મ છે તેથી કંઈ કોઈ પણ અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે શુભ પ્રવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યું નથી. સ્વાધિકારે આત્મજ્ઞાનપૂર્વક દરેક કર્તવ્ય પ્રવૃતિને
For Private And Personal Use Only