________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં સંસારમાં બંધન થતું નથી એવા કર્મયોગને જ્યારથી વિસરી ગયા ત્યારથી જેને બીકણ, ઢીલા, માયકાંગલા જેવા બની ગયા અને ત્યારથી જૈનેની પડતી થઈ. સાધુઓએ ગૃહસ્થને તેમના અધિકાર પ્રમાણે કર્તવ્ય પ્રવૃત્તિને ઉપદેશ આપવામાં બરાબર લક્ષ્ય ન રાખ્યું અને સર્વ ગૃહસ્થોને સાધુ ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા ત્યારથી ચારે વર્ણના ગૃહસ્થ કર્મોની અવ્યવસ્થા થવા લાગી અને તેથી જેને, જતિની અપેક્ષાએ વા ગુણકર્મની અને પેિક્ષાએ ચારે વર્ણોને જીવતી રાખી શક્યા નહીં. સાધુઓનું લક્ષ્ય ફક્ત વ્યાવહારિક વર્ણ કર્મ ધર્મ ન રહેતાં એકલી મેક્ષની ક્રિયા તરફ ગુંથાઈ ગયું અને તેથી ગૃહસ્થમાં સાધન વ્યવહાર વણું કર્મ વ્યવસ્થાને નાશ થતે જનાચાર્યો કોણ જાણે કેવા સંગોમાં મૂકાઈ ગયા કે જેથી તેઓ જૈનધર્મી ચાર વર્ણોને સંરક્ષી શક્યા નહીં. વણિક થાય તેજ જનધર્મ ગણાય એવી કેટલીક માન્યતા થવાથી અનેક ક્ષત્રિય રાજાઓએ તથા ક્ષત્રિયએ વણિકત્વ સ્વીકાર્યું એમ જૈન ઐતિહાસિક ગ્રોથી માલમ પડે છે. રજોગુણ અને તમોગુણવાળી શુષ્ક નિવૃત્તિ જ્યારે મુખ્યતાઓ પ્રવર્તે છે ત્યારે ચારે વર્ણના ધર્મ કર્મની અવ્યવસ્થાથી જનધર્મના પ્રચારની પણ અવ્યવસ્થા થઈ જાય છે વ્યવહારનયમાર્ગકથિત કર્તવ્ય કાર્યોને ઉચ્છેદ કરવાથી જનધર્મને ઉચ્છેદ થઈ જાય છે.
જ્યારે જ્યારે ધર્મ પ્રવૃત્તિની મુખ્યતા હોય છે ત્યારે ત્યારે દરેક દેશને, ધર્મને, સંઘને, ઉદય થાય છે એ નિયમ કદિ ભૂલ ન જોઈએ. જેનાચાર્યો પૂર્વે અનેક શુભ પ્રવૃત્તિમાં આત્મભેગ આપતા હતા અને નિરાસક્તિથી દરેક બાબતમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા અને એવા ક્રિકારથી અથવા વ્યાવહારિક પ્રવૃત્તિને મુખ્ય કરી પ્રવર્તવાથી તેઓ જનધર્મને પ્રચાર કરી શકતા હતા. ગૃહસ્થ જેને સ્વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં નિરાસકિતથી ભગુલ રહેતા હતા તેથી તેઓ જનધર્મનો વાવટ સર્વત્ર પ્રસરાવવા શકિતમાન થયા હતા. પૂર્વે રાજકીય જૈનધર્મ હતો તેનું મુખ્ય કારણ કગી જેને હતા એજ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. આ મજ્ઞાન વિના કેટલાક જનેએ એકાંત દયાને જ ધર્મ માની લીધું અને તેઓ જૈનધર્મનાં અન્ય ઉપયોગી તત્વેના ધર્મને ભૂલી ગયા તેથી તેઓ ગૃહસ્થ ધર્મના ઉપરાંત સાધુના જેવી દયા પાળવાને તૈયાર થયા પણ તેથી તેઓ સ્વાધિકારે વર્ણ કર્મ ધર્મ પ્રવૃત્તિ વિના કેટલીક ધર્મ બાબતોથી ભ્રષ્ટ થયા તેથી તેઓની વિ. સં. પન્નરમા સૈકાથી વિશેષ પડતી થવા લાગી. શુષ્ક નિવૃત્તિથી ખરા ત્યાગીએ પાકતા નથી તેમજ ઉત્તમ ગૃહસ્થ પણ પાકતા નથી. જ્ઞાન વૈરાગ્ય વિનાની અને શુભ પ્રવૃત્તિ વિનાની એકલી શુષ્ક નિવૃ
For Private And Personal Use Only