________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
રાવણે કેઈની શિક્ષા માની નહીં અને રામની સાથે યુદ્ધ કરવામાં લંકાની ઝાહેઝલાલીના નાશની સાથે સ્વયં વિનષ્ટ થયે. હાલ જુઓ એ લિંકામાં પૂર્વ સમાન પુરૂષ હવે ક્યાં છે? કોઈ દેશ-કોઈ કેમકેઈ રાજ્ય–કોઈ સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરહે છે ત્યારે તેને મેહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને ઈર્ય-નિન્દા-અહંકારનામરૂપની વાસના, લેભ-કામઆદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રવેશ કરે છે અને પશ્ચાત તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂર્વે એક માટે દેશ હતું અને ત્યાં જૈનલેકેના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાંના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુભ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્મા છે તેને દુઃખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે આ ઉપરથી સમજવાનું મળે છે કે માહથીજ દેશની-કેમની અને ધર્મસમાજની પાયમાલી થાય છે. આર્યાવર્ત પશ્ચાત્ ઈરાનને ઉદય થયે. ગ્રીસને ઉદય થયે અને ઈજીપ્તને ઉદય થશે પરંતુ તે તે દેશસ્થ મનુષ્ય મોહના ઉપાસક બની ગયા. જડવસ્તુઓની કિંમત કરતાં મનુષ્યોની કિસ્મત ધૂલ સમાન પણ ન સમજવા લાગ્યા અને પરસ્પર મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓને તિરસ્કાર કરી તેઓને કચડી નાખવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. નામરૂપના મેહમાં ફસાઈ જઈને જડવતુઓ પૂજવા લાગ્યા અને જડવસ્તુઓના લેભથી અન્ય મનુષ્યનાં લેહી ચુસવા લાગ્યા. પરસ્પર એકબીજાની સાથે મહાયુદ્ધ કરવા લાગ્યા તેથી તેઓ મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન, ઈજીપ્ત, ગ્રીસ વગેરે દેશની પડતી થઈ અને હાલ પણ તેઓ પડતીમાં છે અને ઉપેહીથી સડી ગયેલા વૃક્ષોના જેવી છે તે દેશની સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘોરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુ
ને જાગ્રત કરે એવા પુરૂષે પેદા થતા નથી અને તે દેશની
For Private And Personal Use Only