________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
| ૮૦ના
कर्तव्या धर्मिणांसेवा, तत्त्वज्ञानेन माहनैः વૈયલમાવેન, ક્ષત્રિયૈક્ષત્રમાંમ शूद्रैः सेवाप्रवृत्या हि, जैनधर्मः शिवङ्करः શાન્તિર્ગમંતઃસભ્ય, સેવનીયોવિયેતઃ ॥૮॥ धर्ममूलाः श्रियः सर्वा मत्वा श्रीधर्मकर्मणि प्रवर्तस्व परप्रीत्या, विश्वंप्रावर्तयस्व च
1186311
શબ્દાર્થ-સત્યતત્ત્તાવિરાધવડે આચારવર્ડ અને વિચારવર્ડ વ્યક્તિસ્વાતંત્ર્યરક્ષક શુભકર ધર્મ સેવવા જોઇએ. રજોગુણુ અને તમેચુર્ણનુ જે ધર્મમાં ખાતુલ્ય વર્તે છે તે ધર્મ ખરેખર દેશ રાજ્ય અને લેાકાના નાશક છે, પરંતુ શોભન નથી. સજનાને પરસ્પર ક્લેશ યુદ્ધકર અને વિશ્વમાં અશાન્તિકર ગમે તે ધર્મ હોય પરંતુ તે ત્યાજ્ય અતઃદેશકાલજ્ઞસાક્ષરવિવેકીમનુષ્યોએ સાત્વિક ધર્મના વિસ્તાર માટે પ્રવર્તવું જોઇએ. તત્ત્વજ્ઞાનવર્ડ બ્રાહ્મણાએ, વૈશ્યત્વભાવે વૈશ્યાએ, ક્ષત્રિયાએ ક્ષાત્રકર્મોવડે અને શોએ સેવાધર્મવડે જૈનધર્મની સેવા કરવી જોઇએ. ચારેવર્ણીએ સનાતન આત્મશુદ્ધધર્મ કે જે શાન્તિશર્મદ અને મોક્ષમાર્ગ પ્રકાશક એવા જૈનધર્મ છે તેને સેવવા જોઇએ. ધર્મમૂલ સર્વ શુભ લક્ષ્મીચેા છે એવું માનીને ખાદ્યાન્તર શાભાયુક્તધર્મકર્મમાં હું મનુષ્ય તું અત્યંત પ્રીતિવડે પ્રવર્ત અને વિશ્વને પ્રવર્તાવ !!!
છે.
વિવેચનઃઆચારવિચારવડે વ્યક્તિ સ્વાતત્ર્યરક્ષક ધર્મ હોવા જોઇએ. ઉપલક્ષણથી દેશ, વિશ્વ, સમાજ, સંઘ, કામ આદિ સર્વને રક્ષક હોવા જોઇએ. વ્યવહારમાં સ્વાતંત્ર્ય અને નિશ્ચય સ્વાતંત્ર્ય અર્ષકધર્મથી સ્વપરની પ્રગતિ થાય છે. વ્યક્તિસ્વાતંત્ર્યના અર્થ વ્યક્તિસ્ત્રા૰દ્ય ન કરવા જોઇએ. સત્યતત્ત્વા જે જે તેનાથી અવિરૂદ્ધપણે જે જે વિચારા અને આચારા છે તે પણ સત્ય ધર્મરૂપ છે. સત્યાન્નતિ પોધર્મઃ સત્યથી અન્ય કોઇ ધર્મ નથી. સર્વ પ્રકારનુ' શુભ કરનાર ધર્મ હવા જોઈએ. આ ભવમાં પ્રત્યક્ષ સર્વ શુભકારક ધર્મ અનુભવાય તે ધર્મ સેવવા
For Private And Personal Use Only