________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાદિ ગુણેને નાશ ન થાય એવું મૂળ લક્ષ્યમાં રાખીને વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. ધામિકેનતિની સાથે વર્ણવ્યવસ્થબ્રતિ હેવી જોઈએ. વર્તમાન જમાનામાં જન કેમે ચારવાની વ્યવસ્થાને પુનરૂદ્ધાર કરવું જોઈએ. ધર્મશાસ્ત્રોના મૂલ ઉદ્દેશથી અવિરૂદ્ધપણે સર્વ વણેને નાશ ન થાય એવી દષ્ટિએ સત્ય કર્મયેગીઓ, વર્ણવ્યવસ્થાની સુધારણ કરે છે. વર્ણવ્યવસ્થા સુધારવા સંબંધી અનેક મતભેદે વર્તમાનમાં સર્વત્ર વર્તે છે પરંતુ તેમાં જ્ઞાનિગુરૂગમથી
ગ્ય સુધારણા પ્રવૃત્તિ કરવી જોઈએ. પૂર્વની વર્ણવ્યવસ્થાને પુનરૂદ્ધાર કરવામાં કર્મચાગીઓ સ્વાર્થીદિદેને ત્યાગ કરવામાં અને આત્મભેગ આપવામાં બાકી રાખતા નથી. તત્વજ્ઞાની કર્મયેગી મહાત્માએ અનેક વિપત્તિ સહીને ઉપર્યુક્ત સુધારણાઓમાં આત્મવીર્ય ફેરવી શકે છે અને તેથી તેઓ વિચારેને આચારમાં મૂકવાની સર્વ જનાઓને આચરી શકે છે.
અવતરણ–ચાતુર્વર્યધર્મ કચ્યા બાદ વ્યાવહારિક સામાન્ય ધર્મ કયે સેવવા યોગ્ય છે અને કયે હોય છે તથા ધર્મીઓની સેવા વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
વાર आचारेण विचारेण, व्यक्तिस्वातंत्र्यरक्षकः सत्यतत्त्वाविरोधेन, सेव्यो धर्मः शुभङ्करः ॥१७६|| यधर्मेरजस्तमसो, बाहुल्यं संप्रवर्तते स धर्मो देशलोकानां, नाशकोनैवशोमनः ॥१७७।। क्लेशयुद्धकरःशश्वत्, सज्जनानां परस्परम् भुव्यशान्तिकरो धर्मो,यःकोऽपित्याज्यएवसः॥१७॥ अतःसात्विकधर्मस्य, विस्ताराय विवकिभिः वर्तितव्यं प्रबोधेन, देशकालज्ञसाक्षरैः ॥१७९॥
For Private And Personal Use Only