________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ ગિતા અવધી છે તેને કર્તવ્યકર્મની ગ્યતા અવધવી. જેની વ્યવસ્થક્રમજ્ઞાનવડે સ્વાન્યધર્મપ્રકાશાર્થ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. જે મનુષ્ય સમભીતિને ત્યાગ કરીને સ્વાત્મામાં સ્થિર છે અને કીર્તિમાન પૂજા વગેરેમાં અનાસક્ત છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. અન્ય કાર્યના સંકલ્પ વિકલપને નિવારણ કરતે જીતે જે સ્વસાધ્ય કાર્યમાં અનન્ય ચિત્તવાળે થયે છે તે તેની કર્તવ્ય કાર્યમાં એગ્યતા છે. જેની સાક્ષીભૂત આત્માવડે કર્તવ્યકર્મમાં મતિ પ્રવર્તે છે અને જેણે સ્થિરપ્રજ્ઞાએ સ્વાધિકારને નિર્ણય કર્યો છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. સાધ્યનુષ્ઠાનમગ્ન, નિષ્કામ કર્મયેગી અને કદાગ્રહરહિત મનુષ્યને કર્મની ગ્યતા છે. સાક્ષેપકાર્ય બેધવાળે સાધ્ય લાગી અને વ્યવસ્થિત જેને પ્રબંધ છે એવા મનુષ્યને કાર્યની ચેશ્યતા અવધવી. ક્રિયાકાલેપ્રસન્નવદની, હર્ષશેકમાં સમાન અને જે સર્વ કાર્યોમાં નિઃસ્પૃહ છે એ કર્મયેગી મહાપુરૂષ જે છે તેને કાર્ય કરવાની ચેગ્યતા છે.
ભાવાર્થ–ઉપર્યુક્ત વિષયનું વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. અમુકકાર્યની ક્રિયા કરવાને શે ઉદ્દેશ છે? શું પ્રયોજન છે? ઈત્યાદિને પરિપૂર્ણ નિર્ણય કરીને જેણે ક્રિયાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેને કાર્યક્રિયા કરવામાં અધિકાર છે. ઉદ્દેશાદિને નિર્ણય કર્યા વિના કોઈપણ કાર્યક્રિયાને જે કરે છે તે તે ( દેવસી રાઈસી બે ભાઈની પેઠે વા ગારના ખીલાની ક્રિયાપેઠે ) પરિણામે સમ્યગ્લાભને પ્રાપ્ત કરી શકતા નથી અને તેમજ તેવી પ્રવૃત્તિથી અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરે છે. અએવ જે જે કાર્ય કરવામાં આવે તેથી થતા લાભ અને તે તે કાર્યોની પ્રવૃત્તિ કરવાનાં વાસ્તવિક કારણે વગેરેનું સમ્યગ્રજ્ઞાન કરવું જોઈએ. ઉદ્દેશાદિના વિચારપૂર્વક કાર્યપ્રવૃત્તિનું નિશ્ચિતજ્ઞાન કરવું જોઈએ. અમુકકાર્ય કરૂં વા નહિ? કરવામાં પણ લાભ દેખાય છે અને નહિ કરવામાં પણ અલાભ પણ દેખાતે નથી, ઈત્યાદિ વિચારને અમુક અમુક હેતુપૂર્વક કરવામાં આવે પરંતુ જ્યાં સુધી તેઓને પરિપૂર્ણ દૃઢનિશ્ચય કરવામાં નથી આબે, ત્યાં સુધી કાર્યની પ્રવૃત્તિમાં આત્મિકબલની સાહાચ્ય પ્રાપ્ત થતી
For Private And Personal Use Only