________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વક માનસિક-વાચિકકાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. જે જ્ઞાનાવરણીયાદિકને તપાવે એવી છે જે પ્રવૃત્તિ છે અથવા એવા જે જે સહનતાદિક સદવિચારે છે તેને તપ કર્થ છે. આત્માને ઉદ્ધાર કરવામાં, સમાજને ઉદય કરવામાં, સંઘની પ્રગતિ કરવામાં અને દેશરાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કષ્ટ, દુખે સહન કરવો પડે છે અને ઉપ સહન કરવા પૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. કોઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશક્તિને દૂર કરવાને જે જે કર્મો કરવાં પડે છે તેને તપ કર્થ છે. જે દયેયપ્રાપ્ત વસ્તુમાટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાંજ મનની એકાગ્રતા કરીને અન્યવિચારેથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કર્થ છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે, અને આત્મશક્તિને પ્રકાશ કરાવે છે, તેને તપ કળે છે. વિદ્યાભ્યાસ, કલાભ્યાસ, ગાભ્યાસ, ધર્માભ્યાસ, શારીરિક માનસિક્વાચિક શક્તિને ખીલવવા અનેક દુઃખને સહન કરી રવાશ્રયી બનવું ઇત્યાદિને તપ કથવામાં આવે છે. અશુભઈરછાઓને જેથી
ધ થાય અને આત્માની શક્તિ જેથી પ્રગટ થાય એવા સર્વ ઉપાચેને તપ કથવામાં આવે છે. મેંજ-સુખ-એંશઆરામને ત્યાગ કરીને સર્વમનની આત્મશક્તિનો વિકાસ થાય એવી જે જે પ્રવૃત્તિને દુખ સહી આદરવી તે તપ અવધવું. વ્યાવહારિક સર્વ જને પગશુભકાર્યો કરવામાં જે જે મન, વાણ, કાયા, લક્ષ્મી અને સત્તાને વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવબાધવું. પરમબ્રહ્માની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિને વિચારેને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુખે સહવાં પડે છે તેને ધર્મતપ અવધવું. વિદ્વાનો, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર જે જે પ્રવૃત્તિને અનેકકષ્ટ સહીને શક્તિના વિકાસ માટે સેવે છે તેને તપ અવધવું. લૈકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમાં જે જે સહવું પડે છે તેને
જિક તત્વ છે છે. લેકરે જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિકકાયિક કષ્ટોને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને
For Private And Personal Use Only