________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મવરૂપે થવા 'શ્રીસગુરૂની ઉપાસના કરવી જોઈએ. સમ્યકત્વવિબીજપ્રદ શ્રી ગુરૂ ધર્માચાર્યથી ક્ષેત્રકાલાનુસારે દેશોન્નતિ-ન્નિતિ–સંઘન્નતિઆત્મોન્નતિ આદિ સર્વશુભન્નતિને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેકકર્તવ્યકર્મનું વિજ્ઞાનપ્રદશ્રીસદ્ગુરૂની જેટલી ભક્તિ કરીએ તેટલી ન્યૂન છે. કલિકાલમાં શ્રી ગુરૂની ઉપાસનાથી આત્માની પરમ શુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. ઉઠો-જાગ્રતું થાઓ “અને ગુરૂની સમતિપૂર્વક નિષ્કામ કર્મયોગી બને. શ્રીસદગુરૂની સમ્મતિથી અનુમતિથી સર્વકર્તવ્ય કાર્યોમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઈ શકાય છે. વિનયાદિગુણવાળા શિષ્યને ગુરૂની સેવાથી જે મળે છે તે અન્યથી મળતું નથી ? એવું પ્રોવીને ગુરૂગીતારહસ્ય પ્રમાણે પ્રવર્તવું જોઈએ અને પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વનની દષ્ટિની અપેક્ષાએ પ્રવર્તવું જોઈએ.
અવતરણ–શ્રીસદગુરૂની સેવાભક્તિવડે જે ભક્ત બને છે તે તપ બ્રહ્મચર્યાદિ ગુણે ખીલવીને વિશ્વસેવકર્મયોગી બને છે. અએવ શ્રીસદ્ગુરૂની સેવાભક્તિનું પ્રતિપાદન કર્યો પશ્ચાત્ તપનું વરૂપ પ્રતિપાદન કરે છે. सम्यक्तपोविधानेषु; वर्तन्ते स्वीयशक्तितः नराः कालादिकं ज्ञात्वा, शास्त्राविध्यनुसारतः॥२४०॥ तत्तपो नैव कर्तव्यं, यत्रास्तिलङ्घनंभृशम् तत्तपः कीर्तितं सद्भिरात्मशक्तिप्रकाशकम् ॥२४१॥
શબ્દાર્થસહસંક્ષિપ્ત વિવેચનમનુષ્ય શાસ્ત્રવિધ્યનુસારથી કાલક્ષેત્રાદિકનું પરિત જ્ઞાન કરીને સ્વીયશક્તિથી સમ્ય તપંવિધાનમાં પ્રવર્તે છે. જ્યાં અત્યંતલાંઘણ થતી હોય છે એવું તપ ન કરવું જોઈએ. સત્પરૂએ જે આત્માની શક્તિનું પ્રકાશક હોય તેને તપ કચ્યું છે. અશુભેચ્છાને રેધ કરે એને તપ કળે છે–જેનાથી આત્મશક્તિને પ્રકાશ થાય છે અને દુઃખ સહન
૧૧૭
For Private And Personal Use Only