SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૩ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની ભેગી સલ્લુરૂની પ્રાપ્તિ કરવી જોઈએ અને પશ્ચાત્ તેના શિષ્ય બની અધ્યાત્મશાસ્ત્રને અનેકનની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અભ્યાસ કરે જેઈએ તથા પશ્ચાત ગાભ્યાસ પૂર્વક શ્રી સદગુરૂનાં પાસાં વેઠીને અધ્યાત્મશાસ્ત્રનાં રહસ્યને એકાન્તમાં અનુભવ કરે જઈએ. અધ્યાત્મશાસ્ત્રને અનુભવ તે ઘણા કાલે અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણયન થયા પશ્ચાત પ્રકટે છે. અએવ અધ્યાત્મ શાસ્ત્રોનું વાચન કરીને એકદમ કઈ જાતને મત ન બાંધ જોઈએ. અધ્યાત્મશાસ્ત્ર અને શાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કર્યા પશ્ચાત એગને અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક રહસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવું જોઈએ. પૂર્વભવના આધ્યાત્મિક જ્ઞાન સંસ્કારથી આ ભવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રૂચિ ઉદ્દભવે છે અને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ન સેવી શકાય છે. કોઈ પણ ભવમાં અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરેલ હોય છે તે અલેખ જ નથી. તે માટે કબીરજી કહે છે કે મન , ૩નંત; jર ઘર ૩વર, ગત વરતા સરત, જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન દ્વારા સમ્યકત્વ સંબંધી “અન્તમુહુરમિત્ત, કલચંÉ દુતમાં, તદુપુરા, વાંકા ” ઈત્યાદિ કથવામાં આવ્યું છે. જેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શનૈઃ શનૈઃ મોક્ષમાર્ગ પ્રતિ ગમન કરે છે અર્થાત ખરેખર તે ઉત્કાન્તિમાર્ગમાં વહે છે અને ભવરૂપ વિસામા લેતે છતે વા લીધા વિના પરમાત્મપદમાં સમાઈ જાય છે તથા છેવટ અનન્ત સુખને જોક્તા બને છે. ગમે તેવી સ્થિતિમાં મનુષ્ય માત્રને સુખી કરવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કઈ નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસાયન પીવાથી અનેક પ્રકારનાં દુઃખને નાશ થાય છે અને આત્મા ફક્ત સુખ સામ્રાજ્યને જ સ્વામી થઈ રહે છે. અનાદિકાળથી માયાના સંસ્કારથી પ્રત્યેક પ્રાણીનું હૃદય મલીન થઈ ગએલું હોય છે તેથી તેની અશુદ્ધતા ટાળવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કેઈ ઉપાય નથી. ઈન્દ્રિયે અને મનના ઉપર વિજય મેળવીને તેઓને વશમાં કર્યા વિના આ વિશ્વમાં For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy