________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
જ્ઞાનદ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના બગીચાભૂત આર્યાવર્તને સ્વર્ગભૂમિ સમાન બનાવ્યેા છે. ઉમાસ્વાતિવાચક, શ્રી હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય, યશેાવિજયઉપાધ્યાય, આનન્દઘન, શ્રીહેમચંદ્રસૂરિ, અને ઉપમિતિભવ પ્રપંચકર્તા, વગેરે અનેક જૈન વિદ્વાનાએ આર્યાવર્તમાં અધ્યાત્મજ્ઞાનના મેઘ વર્ષાવીને આર્યાવર્તની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મપન્થામાં કંઇ કંઇ અધ્યાત્મજ્ઞાનની વાનગીએ તા હોય છે. કબીર જેવા પ્રાકૃત ભક્તના ભજનમાં જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દષ્ટિની અપેક્ષાએ ભરેલું હાય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનામાં હાય વા નહિ તે વિચારણીય છે. નિવૃત્તિમાર્ગનું ક્ષેત્ર ખરેખર આર્યાવર્ત છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કોઇપણ દ્રષ્ટિએ ઈશ્વર પરમાત્માનું શીઘ્ર દર્શન થતું હોય તે તે અધ્યાત્મજ્ઞાનાષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્તલવાનાં કરેલાં પાપાના ક્ષણમાં ક્ષય થાય છે. ગાતમબુદ્ધે અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણાના પ્રકાશે યજ્ઞની હિંસાને નિષેધ કર્યાં હતા. આર્યભૂમિમાં અસંખ્ય અનન્ત તીર્થંકરા થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાનિમર્ષિયા થયા છે તેથી આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ શુદ્ધ સંસ્કાર પડ્યા છે કે, જેથી મેટામાં મેાટા જે જે વિદ્વાન આર્યાવર્તમાં ઉપજે છે તેએ અધ્યાત્મજ્ઞાનના પ્રકાશના માર્ગે ગાત કરે છે અને તેઓ અન્તે નિવૃત્તિમાર્ગને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કેાઈ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સર્વ પ્રકારે નેસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવાયેાગ્ય ભૂમિ હોય તે તે આથાવતની છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુએ રેણુઓ રહ્યા હોય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએવ અધ્યાત્મજ્ઞાનની ભૂમિ આર્યાવર્ત છે તેથી અચાત્મજ્ઞાનીઓ આ દેશમાં જન્મી અન્ય દેશેાના ગુરૂ અને છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્રને ગુરૂગમપૂર્વક વિનયાદ્વિગુણુ સેવી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરૂગવિના આધ્યાત્મિકશાસ્રા વાંચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
For Private And Personal Use Only