SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧૭ હોય છે. આત્મામાં મનને સંબંધ થવાથી મનમાંથી દેને વિલય થઈ જાય છે. અએવ દેવીઓને આત્માનું શુદ્ધસ્વરૂપ અવબોધાવવું જોઈએ. મનમાંથી રાગદ્વેષને દૂર કરવા માટે વિચાર કરવામાત્રથી કંઈ વળતું નથી, પરંતુ રાગદ્વેષને નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે તે દેવીઓને આતમજ્ઞાનથી ઉદ્ધાર થાય એમાં કશું કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ દેષોને નાશ થાય છે અએવ જ્ઞાનીઓએ દોષીઓના દોષે નાશ કરવા માટે પ્રયત્ન કરવું જોઈએ. દેવીઓને સ્વાત્માની સમાન દેખવાની દશા થઈ એટલે કર્મયેગીની દશા પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં ક્ષમાદિ ગુણે ઉત્પન્ન થયા છે તે મનુષ્ય, ગુણોને પ્રચાર કરી શકે છે. જેનામાં ક્ષમાદયા–શુદ્ધ પ્રેમ, સ્વાતમભાન વગેરે ગુણે ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાદિ બળે અન્ય મનુષ્યમાં સદાચાર–ધર્માચારદ્રારા ગુણોને પ્રચારી શકે છે. સગુણેથી ગુણી મનુષ્યની અન્ય દેવીનાપર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છેમાટે કર્મયોગી મનુ એ ઉપર્યુકત કલેકના ભાવનું મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કર જોઈએ. આચારમાં-ક્રિયાઓમાં ગુણોને રસ પૂરાય છે તે. આચારનું મહત્ત્વ વધે છે. કેટલીક વખત એવું અનુભવવામાં આવે છે કે ધર્મક્રિયાવિધિમાં મગ્ન-ધર્માચારોમાં મગ્ન મનુષ્યમાં દોષ દષ્ટિ-નિન્દા-ઈર્ષ્યા-સ્વાર્થ-પરાશ્રયતા વગેરે દેશે વધુ પ્રમાણમાં હોય છે, અન્યના દે દેખવાની અને અન્યની નિન્દા કરવાની ગંધ હોય છે ત્યાં સુધી ધર્મકર્મોમાં પ્રવૃત્ત થઈને કંઈ વિશેષ ફળ પ્રાપ્ત કરી શકતું નથી. જેનામાં અક્ષુદ્રાદિ ગુણે પ્રગટયા હોય છે તે અન્ય મનુષ્યને ગુણી બનાવવા સમર્થ બને છે. દયા-ક્ષમા-વૈરાગ્ય-ત્યાગ આદિ ગુણ વિના સર્વ ધર્મવાળા મનુષ્ય પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારને-ધર્મક્રિયાઓને સેવે તે પણ તેઓ હદયશુદ્ધિ કરવાને શકિતમાન થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. અએવ પ્રથમ મનુષ્ય અનેક ગુણેને ધારણ કરે છે તે તે અન્ય મનુષ્યને ગુણી બનાવવા તથા ધામિકાચારાને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy