________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારમાં મૂકવાં જોઈએ. દોષયુક્ત જીવોને દેખી તેઓ પર કરૂણ કરવી જોઈએ અને દોષી મનુષ્યમાં ગુણોને પ્રચાર કરવા માટે સ્વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં કઈ પણ મનુષ્ય એ નથી કે જેનામાં સકલ ગુણ જ હોય. દોષ અને ગુણેની કલપના છે ત્યાં સુધી દેશી પર કરૂણું કરવાની જરૂર છે. ગુણેની અને દોષેની માન્યતાઓની ભિન્ન ભિન્ન દષ્ટિ હોય છે. યજ્ઞની હિંસાને કેટલાક અહિંસા કળે છે અને કેટલાક તેને હિંસા કળે છે. આ પ્રમાણે અનેક બાબતમાં ગુણોને કેટલાક દોષે કથે છે અને કેટલાક જેને દોષે માનતા હોય છે તેઓને ગુણે કથે છે, તેને વ્યવહારષ્ટિથી અનેકાન્તપણે વિવેક કરવાની જરૂર છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કે તેઓને આ વિશ્વમાં અપેક્ષાએ અમુક ગુણ અને તેજ અપેક્ષાએ દેષરૂપ લાગે છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કે ગુણની અને દોષેની કલ્પનાતીત થવામાં ધર્મ સ્વીકારે છે. કેટલાક મહાત્માઓ એવા હેય છે કે તેઓ બ્રહ્મથી ભિન્ન ગુણોને અને દિને એક પ્રકૃતિમાં સ્વીકારીને તેને અપરિહાર્ય જણાવે છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન દષ્ટિએ ગુણેનું અને દોષનું સ્વરૂપ છે, તેમાંથી સાપેક્ષનયપૂર્વક સત્ય ગ્રહવું. આ વિશ્વમાં જે મન અન્યના દે દેખે છે તેઓ પ્રથમ તે દેવી હોય છે. અન્યના દોષ દેખવાની દષ્ટિ છે તે પણ એક જાતને દોષ છે. અન્યના દે દેખવાની ભાવનાથી અન્યના દેના સંસ્કારોને હૃદયમાં સ્થાપન કરવામાં આવે છે અને તેથી તે તે દેને દોષષ્ટિવાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. ન્યૂનાવિક દેથી સર્વ જી વ્યાસ છે તેથી કોઈની નિન્દા ન કરતાં સર્વ જી પર કરૂણાભાવના ધારણ કરવી જોઈએ. આત્મજ્ઞાનીમનુષ્ય સર્વ જીને દેશદષ્ટિને આગળ કરી નીચ ગણુતા નથી. આત્મજ્ઞાનીમનુષ્ય અજેના દો દેખવા તરફ દષ્ટિ દેતા જ નથી. ફક્ત ગુણે જેવા તરફ લક્ષ્ય દીધા કરે છે. દોષીઓમાં ગુણે પ્રચારવા માટે આત્મશક્તિથી પ્રયત્ન કરે જોઈએ. દેષીઓના આત્માઓમાં સત્તાએ અનંતાગુણ છે તેઓનું ભાન કરાવવાથી દષીઓ દોષથી મુક્ત થઈ જાય છે. સર્વજીમાં ગુણે
For Private And Personal Use Only